________________
૧૩
યુગવીર આચાય
છે. ખેલે પંડિતજી. તમારી ધમશાળામાં ઉતરવા ચાગ્ય સાધુ અમે છીએ કે કેમ ?” મહારાજશ્રીએ જૈન સાધુના આચાર બહુ જ સાદી ભાષામાં સમજાવ્યા અને પછી ટકાર પણ કરી.
ભટજી તે આ સાધુજીવનની રૂપરેખા ધારાપ્રવાહી, વિવેચનશૈલી, પ્રભાવિક અને મધુર વાણી સાંભળી અવાક થઈ ગયા. ભક્તિભાવથી મેલ્યાઃ
મહારાજ ! ક્ષમા કરી, ક્ષમા કરે, મારી મેટી ભૂલ થઈ ગઈ. ઢોંગી સાધુએથી મન ખરાબ થઈ ગયેલ તેમાં આપ જેવા પૂજ્ય સાધુને અવિનય થયે.. આવા સાધુઓની કલ્પના પણ નહેાતી. આપની વાણી સાંભળી હું તે કૃતાર્થ થઇ ગયા. મહારાજ, હુકમ કરે। હું આપની શુ સેવા કરુ ં ? આપ ભેાજન તા મારે ત્યાં જ કરો. અરે છન્તુ બત્તી લઈ ને આ બાબાજીના એરડામાં મૂક, ને આય્યાજીની સેવાચાકરી કરજે,”
'
· પંડિતજી ! મે... તમને પહેલાં કહ્યુંને કે અમે રાત્રે તા કશુ નથી લેતા અને દીવાબત્તી પણ અમે નથી રાખી શકતા. ઋ
<<
ધન્ય મહારાજ ! ધન્ય ! મને આશીર્વાદ આપો.’’ ભટજીએ તે આપણા ચરિત્રનાયકના ચરણમાં પ્રણામ કર્યા અને આશીર્વાદ માગ્યા.
શું ચમત્કાર ! કેવી દિવ્ય વાણી ! કેવા પ્રભાવ કેવી સાધુતા !