________________
૧૯૦
યુગથી આચાય
દીક્ષા આપે ત્યારે કૃપા કરી મને જણાવશે.
ભગતજી! તમે ચિંતા ન કરી. તમારા લક્ષ્મણુ મારા અંતરના લક્ષ્મણ બનશે. તે મારા લાડકા શિષ્ય થશે. મારી અનેક આશાના એ દીવડા બનશે. મારી ભાવનાએ અને મહેચ્છાઓ, કાર્યો અને શાસન ઉદ્યાતના એ પ્રદીપ બનશે. ”
“ આપ ગુરુદેવની વાણી ફળે. ”
*
*
*
એક દિવસ બાલબ્રહ્મચારી લાલ બૂઢામલજી એક ખાળકને લઈને મહારાજશ્રી પાસે ગુજરાંવાલા આવ્યા. તેનું નામ લક્ષ્મણદાસ હતું. તેને જન્મ સં. ૧૯૩૭ માં થયે હતા. તેના પિતાનું નામ લા. દોલતરામ હતું. લાલા બૂઢામલજી તેના ખાસ મિત્ર હતા, લા. દૌલતરામ બાળક લક્ષ્મણને ભગતજીના હાથમાં સેાંપી સ્વગે સીધાવ્યા. ભગતજીએ તેને જૈન ધર્મના આચાર શીખવ્યા અને બાળક લમણનું આજ્ઞાકિતપણું, વિનયભાવ, મીઠીમધુરી વાણી અને સેવાભાવ જોઈ ને ભગતજીને તેના બાળ દેહમાં ઉચ્ચ આત્માની ઝાંખી થઇ. તે સ્વ. આચાર્યશ્રીના ભક્ત હતા અને આપણા ચરિત્રનાયકના માટે સન્માન હતું. એક દિવસ બાળક લક્ષ્મણુને લઈને મહારાજશ્રીની પાસે આવ્યા અને પેાતાના રક્ષિત પુત્રને ગુરૂવર્યને સોંપી ગયા.
66
""
લક્ષ્મણુ, લક્ષ્મણ હતા. અભ્યાસમાં તેની બુદ્ધિ તેજ હતી. સેવાભાવ ભરેલા હતે. તે વિનયશીલ અને સંસ્કારી આત્મા જણાતા હતા. ગુરુની પાસે ૧૧ મહિના સતત અભ્યાસ