________________
અદ્વિતીય શિષ્યરત્નની પ્રાપ્તિ
જી હા ! ”
CC
''
બાળક જણાય છે તેા ચતુર અને વિવેકી.
“ દીનાનાથ ! તે તેના પિતાના એકના એક પુત્ર હતા. પિતા નાની ઉંમરમાં સ્વર્ગવાસી થઈ ગયા. જતાંજતાં મને સેાંપી ગયા. તે મારા દિલેાજાન મિત્ર હતા.
કાર્યશીલ અને ઉત્સાહી છે. કોઈને મુગ્ધ કરે તેવી છે. ”
99
૧૭૭
""
(4
“ ધાર્મિક આચારની તાલીમ પણ તમે જ આપી હશે. ” જી હા ! મારા પ્રત્યેક કામમાં લક્ષ્મણ તે હાય જ. તેની આજ્ઞાધીનતા તે સા
“ ભગતજી! પણ તમે તેને ભણાવી ગણાવી મોટા વેપારી કાં ન બનાવા? અમને આપશે તે તેા સાધુ થશે.”
(C
ઃઃ
ગુરુવય! તે વેપારી થવા સજાયેલ જ નથી. આવા તેજસ્વી રત્નને સંસારની જાળમાં કચાં સપડાવવા ? આપના જેવા પ્રભાવિક પુરુષના સ'પ થશે તે હજારાનું ભલું કરશે. જગતમાં મારું-તમારું તેના પૂર્વજોનું નામ ઉજાળશે. ”
ભગતજી! હું મારી પાસે અભ્યાસ માટે રાખું. તેની પેાતાની ઈચ્છા શુ છે તે જાણી લઉં. પછી તેનું ભાગ્ય હશે તે આ સયમધમ પાળશે.”
“ સાહેબ ! મે` બચપણથી પુત્રવત પાળેલ છે. મારે તા એ પુત્રથી વિશેષ છે. એમના વિના મારા તે દિવસે જ જવા મુશ્કેલ, પણ આપની સેવામાં એના જીવનની સાર્થકતા માની સૂકી જાઉં છુ. મારા લક્ષ્મણ ખરેખર લક્ષ્મણ જ છે અને એ જીવનભર આદશ શિષ્ય લક્ષ્મણ જેવા જ રહેશે.