________________
૧૮૧
અદ્વિતીય શિષ્યરત્નની પ્રાપ્તિ કર્યો. ગુરુએ ઘણી કસોટી કરી જોઈ પણ સો ટચનું સેનું પછી પૂછવું જ શું?
“લફમણ! કઈ દિવસ નહિ ને આજે ઉદાસ કેમ?” ચિંતાતુર બનેલા લક્ષ્મણને જોઈ મહારાજશ્રીએ પૂછ્યું.
“ગુરુદેવ! કંઈ જ નથી.” શું ભગતજી સાંભરી આવ્યા કે ઘર સાંભર્યું?”
મારું ઘર તો આજ છે. ભગતજી તો સાંભરે પણ આપ મને જે આપ્તભાવથી રાખે છે તે ઓછું છે?”
તે પછી તબિયત ખરાબ છે?”
“જી નહિ! શરીર તે સારું છે. મને શું થવાનું છે? ખાવું-પીવું ને આપની સેવામાં આનંદ કરો. પછી દુઃખ શું?”
તે છે શું? માન ન માન પણ તારા હસતા મુખ પર આજે જરૂર ઉદાસી છે.”
ગુરુદેવ! મારી કસોટી ક્યાં સુધી અભ્યાસ પણ ઠીક થયેલ છે. આચાર પણ શીખું છું. હવે ક્યાં સુધી તરસાવશે? આપને દાસ હું ક્યારે બનું? હવે તે સ્વપ્ન પણ દીક્ષાનાં જ આવે છે. આમ કક્યાંસુધી ઘેરઘેર ખાવા જવું?” લમણે હૃદયની ઊમિ દર્શાવી ગુરુના ચરણમાં મસ્તક મૂક્યું. બે અશ્રુબિંદુએ ચરણે સરી પડ્યાં.
ઓહો ! એજ વાત છેને. ત્યારે શું સ્પષ્ટ બોલતે નથી. તારી કસોટી થઈ ગઈ છે. તે પત્થર નથી, સાચો હીરે છે. તારા જેવા વિનયશીલ આત્માને મેળવી હું ઘણું