________________
યુગવીર આચાય ટાંગેલું જોઈને સમસમી જવાયું.
જરા જલદી ચાલે. ધર્મશાળા શેધી કાઢીએ.” દય ભરાઈ આવ્યું. નિશ્વાસ નીકળી ગયે.
આ સાધુઓને રહેવા ગ્ય ગામ નથી પણ બધા થાકી ગયા છે. છેડે વખત આરામ કરીને નીકળી જઈશું” ચરિત્રનાયકે બધાને ધર્મશાળામાં પ્રવેશ કરતાં જ કહી દીધું.
હજી તે ધર્મશાળામાં આવીને જરા આરામ લીધે ન લીધો ને આપણા ચરિત્રનાયક વિચાર કરવા લાગ્યા.
“આવી ક્રૂરતા કરવાવાળા જીવનું કલ્યાણ કેમ થાય? અરે આવા બિચારા અજ્ઞાન ને કયારે ઉદ્ધાર થશે? “પેલું બકરું આંખ સામે તરતું હતું. દયાનું ઝરણું આવા માં ક્યારે વહે?
એટલામાં તે મદિરામાં મત્ત હાથમાં ભાલા લઈને કેટલાક માણસે ત્યાંથી નીકળ્યા. તેમની વાતેથી ધાર્યું કે તેઓ શિકાર કરવા જઈ રહ્યા હતા.
“બાબાજી! તમે અહીંથી ચાલ્યા જાઓ તે બહુ સારું. તમારે પાય પડું. આ ચોર નું ગામ છે. મારે ઘણીજ એક ડાકુ છે. મુસાફરને તે લુટી જ લે છે. અને પ્રાણ લેવા પડે તો પણ તે આઘું પાછું જેતા નથી. ધણની બૂરાઈ કરવામાં પાપ છે પણ આપ સન્ત સાધુની સેવા તે ન થઈ શકે પણ તમને દુઃખ આપીને તે
ક્યાં જવું?” એક સ્ત્રી સાધુઓને ધર્મશાળામાં આવેલા જેઈને જલ્દી જલ્દી આવી પહોંચી અને બધાને