________________
વાણીને ચમત્કાર
આશ્ચય થાય તેમ પાતાના ઘણીથી ખચવા વવા લાગી.
“ સારું ખાઈ! તારું કલ્યાણુ થો.” આપણા ચરિત્રનાયકે જવાબ આપ્યું.
૧૬૭
વીન
“ મહારાજ ! આપની જવાની ઈચ્છા હૈાય તે રસ્તા બતાવવા સાથે આવું. અહી રહેવામાં ત સહીસલામતી નથી. ” એક શીખ સરદારે પણ તેમજ સલાહ આપી.
“ સાહેબ ! તાપ બહુ છે. હમણાં નીકળશું તે હેરાન થઈશું. વળી મેાડા નીકળણું તે ાઇ ગામ પહોંચતાં રાત્રિ પણ પડી જાય. અમે તે કહીએ છીએ કે થવાનુ હશે તે થશે. ચાર પણ છે તેા મનુષ્યને ?” સાથે સાતઆઠ શ્રાવકે હતા તેમાંથી એક એલી ઊઠયા.
'
લાલાજી ! તમારી વાત તે ખરી. એમ તે અમે પણ નથી પીતા. અમારી પાસે શું લેવાનું છે તે લઈ લેશે. અને લેશે તે એ સારા શબ્દ સાંભળશે પણ ખરા. પણ મને તમારે વિચાર આવે છે. ધૂપ છે પણ તમારી પાસે તે જોડા વગેરે સાધન છે. અમારી ફિકર ન કરશેા.અમારા પગ તા હવે ધૂપ-પ્રફ્ થઈ ગયા છે. કેમ સ્વામીજી શું ઈચ્છા છે? ’ આપણા ચરિત્રનાયકે લાલાજીને સમજાવી સ્વામીજીને પૂછ્યું.
“ તમારી વાત ખરાખર છે. નકામેા કેાઇના જીવ જોખમમાં શા માટે મૂકવા ?” સ્વામીજીએ પણ સંમતિ આપી.
છેવટે ખરા તડકામાં અહીંથી રવાના થઈ આઠ કેાસની લાંબી મુસાફરી પગે ચાલીને પૂરી કરી. રસ્તા પણ વિકટર