________________
યુગવીર આચાય
જ
“ જવાબદારીના પણ ખ્યાલ તા રાખવા જ જોઈ એને.” “ તે તા હમેશની છે. આપ કયાં 'મેશ પધારે છે ? વ્યાખ્યાનના લાભ આજે મળશે ખરા ? ”
૧૭૪
“ તમે ઠીક સમયસર આવ્યા છે. તૈયારી જ છે.” ત્યારે તે આજે આપની અમૃતવાણી સાંભળવાના લાભ મળશે.
""
66
વ્યાખ્યાન શરૂ થયું. આજે આપે વસ્તુપાળ-તેજપાળ મત્રીઓની વીરતા, ધર્મપ્રેમ, દાનશીલતા તથા પ્રત્યેક ધમ પ્રત્યેની તેઓની સમાન હૃષ્ટિ વગેરે વિષય બહુ જ વિસ્તારથી સમજાવ્યે અને લાલા જીવારામજી માલેરી તે તે સાંભળી મુગ્ધ થઈ ગયા.
વ્યાખ્યાન પૂરું થયું. માલેરીજી મહારાજશ્રી પાસે આવ્યા ને હાથજોડી ખેલ્યાઃ “ સ્વામીજી! હું તે આજે આપને ઉપદેશ સાંભળીને કૃતાથ થયા. આ રાજકાજ તે હમેશનાં છેજ. પણ હું હવે વખત મેળવી અપેારના થાડા સમય જરૂર આવ્યા કરીશ. મારા આત્માનું કલ્યાણ થાય તેટલું તેા કરું. આ લાભ કારે મળવાના હતા ? ’”
લાલા જીવારામજી માલેરા નાભાનરેશના બાળમિત્ર તથા પૂર્ણ વિશ્વાસપાત્ર હતા. રાજના માટા કમ ચારી હતા. તેમની જવાબદારી ઘણી હતી પણ મહારાજશ્રી રહ્યા ત્યાંસુધી કલાક, અડધા કલાક તે આવી જતા ત્યારે જ તેમને શાંતિ થતી.
આ ઉપરાંત અહીના પ્રસિદ્ધ વ્યાપારી લાલા ફતે