________________
યુગથી આચાય
ચાતુર્માસ રહ્યા ત્યાંસુધી અન્નસત્ર ચાલુ રહ્યું. આજે પણ તે દિવસા અને બાખાજી (આપણા ચરિત્રનાયક નું નામ હજાર માલેરી યાદ કરે છે.
૧૭૪
સ’. ૧૯૫૫ નું ૧૩ મું ચામાસુ આપે માલેર કેટલામાં પૂર્ણ કર્યું.
*
મહારાજ ! આપ ભાવડાના ( જેના ) ગુરુ છે તેવા મારા પણ ગુરુ ખરા કે નહિ ? ” મુન્શી અબ્દુલલતીફ નામના એક મુસલમાન સજ્જન એક દિવસ આવીને હાથજોડી એલી ઊઠયા.
“ કેમ નહિ ! મુન્શીજી ! તમે તે અહીં અમારો પક્કા ભકત બની ગયા છે. ધમ ચર્ચામાં પણ તમે સારે રસ હ્યા છે અને હમેશાં તમારી હાજરી પણ હોય છે, પછી તમે અમારા ભક્ત કેમ નહિ ?” આપણા ચરિત્રનાયકે તેમને અપનાવી લીધા.
(C
""
તે પછી કૃપાનાથ ! આપ ભેદભાવ કેમ રાખેા છે ? “ મુન્શીજી! શાના ભેદભાવ? અમે ભેદભાવ રાખીએ છીએ તેમ તમે શા ઉપરથી કહેા છે ? ” આશ્ચયથી જવામ આપ્યો.
“ સ્વામીજી ! હું આહાર માટે તે નથી કહેતા પણ મારી ગાયોનું દૂધ આપ જેવા ગુરુના પાત્રમાં પડે તે મને કેટલા મધે આનંદ થાય? આપ પધારી તે હિન્દુ માણસ ગાયને દોહીને આપને વહેારાવશે. ” મુન્શીજીએ પ્રાના કરી; પેાતાને ભિકતભાવ દર્શાવ્યેા.
,,