________________
વાણીને ચમત્કાર
“ આહા ! એજ વાતને ! તમારી ભાવના તા ભકિતભરી
છે. પણ મુન્શીજી તમે શું નથી જાણતા કે અમે જૈનસાધુ અમારે માટે જ તૈયાર થયેલી કોઈપણ ચીજ નથી લઈ શકતા. અમે તે લુખુસૂ! જે મળે તેજ લેવાના અધિકારી છીએ. અને તમારી તે ભિકત દૂધ તે શું પણ અમૃતથી પણ વિશેષ પ્રિય છે. ” હસતાં હસતાં મહારાજશ્રીએ મુન્ગીજીને એમની ગુરુભકિત માટે અભિનંદન આપ્યા.
ધન્ય શિષ્ય, ધન્ય ગુરુ ! શું હિંદુસ્તાન જેવા ધમપ્રિય દેશમાં હિંદુમુસ્લિમ એકતા સંભવિત નથી ? ખરેખર પ્રભાવિક પુરુષાના પ્રયત્ના જોઈ એ તેટલા થયા નથી. નહિ તે કાચી ઘડીમાં એ ગહન સવાલના ઉકેલ આવે જ આવે,
ચાતુર્માસ પૂર્ણ કરી આપ નાભા પધાર્યા. અહી શ્રાવકનાં ઘર તેા ઘેાડાં છે, પણ આપની વાણીમાં એવા તે ચમત્કાર છે કે એકવાર ઉપદેશ સાંભળનાર હુમેશાંને માટે ભક્ત બની જાય છે.
((
સાહેબ ! માલેરીજી આપના દર્શને પધારે છે. ” એક સેવકે આવીને મહારાજશ્રીને ખબર આપી.
૧૭૫
(C
(C
નમસ્તે !”
ધર્મ લાભ !
""
“ સાહેબ ! આપનું નામ સાંભળ્યુ ત્યારથી જ આવવા જીવ તલપાપડ થઈ રહ્યા હતા, પણ રાજકીય કામેાના અત્યંત એજ હોવાથી ન આવી શકયા. આજે તે સવારમાં નિ ય કીઁ કે મહારાજશ્રીનાં દર્શન કરી આવું. ”