________________
અન્તિમ અલિ
૧૫૧
તે સાવધાન છે. ગૃહસ્થપણાની વાત જ જ્યાં નથી ત્યાં પછી આપણે શુ કરી શકવાના છીએ ? હાં મહારાજ? એ બતાવા મગળવારની સાંજના, મરનાર આપના ગુરુજીએ ભાજન કર્યું હતું?
જવાબ હા.
સવાલ—ભાજનમાં શુ વાપર્યું હતું ?
જવાબ-ચણાના રસા ઘેાડેાક વાપર્યાં હતા. સવાલ—એ ખારાક કેાના ઘરના હતા? પેા. સુ. ઠાવકું મ્હાં રાખી સુરંગ લગાવી.
જવાબ અમે સાધુલાક જુદાજુદા ઘરની ભિક્ષા લઈએ છીએ. કેાના ઘરેથી શું લીધું અને શું શું નથી લીધું તેની કોઈ નોંધપાથી રાખતા નથી. જેટલુ' યાદ આવે તેટલું ગુરુમહારાજની આગળ કહી દેવાનુ હોય અગર આપ ગુરુજી અને તે આપની આગળ પણ કહેવાને સમય આવી લાગે. આપણા ચરિત્રનાયકના આ જવાબ સાંભળી ખુશાલી દર્શાવતા પોલીસ અસરે મહારાજ તકલીફ માફ ફરમાવે. જૈસે આપ આપને સાધુપણેમે સાવધાન હૈં ઐસેહી હમેશાં કાયમ અને રહે, કહેતાં કહેતાં પેા. સુ વગેરેએ વિદાયગીરી લીધી.
tr