________________
અન્તિમ અિ
૧૪૯
પછી પણ સહાયક હાય છે એ વાતની અહી ખાત્રી થઈ જાય છે. મગળવારની રાતના કરેલા કલેકટરના નામના તાર બુધવારની રાતના નવ વાગે કલેકટરને મળે છે. એ પછી ચિતાસ્થાનમાં પેાલીસ આવી ભસ્મના કમજો લે છે.
ગુરૂવાર સવારના પોલીસ પોતાની રીતિમુજખ ઉપાશ્રયમાં આવી સાધુની જુબાનીદ્વારા કેસને પગભર કરવા ઉદ્યમ કરે છે પણ આપણા ચિત્રનાયકની જુબાની લેતાં જ પેોલીસ સમજી ગઇ કે અહીં કાંઇ બનવાનું નથી ! આપણા ચરિત્રનાયકની આવા ગુરુવિયેાગ કષ્ટમાં પણ હિમ્મતની સાથે છટાદાર જવાબ સાંભળીને પેાલીસ સુપ્રિન્ટેન્ડન્ટે પણ માથુ ધૃણાવ્યુવાચકાના વિનાદની ખાતર એનુ જરા દિગદર્શન કરાવવું ઠીક જણાય છે.
પે, સુ તમારૂં નામ શું છે? જવાબ--વલ્લભવિજય.
પે। સુ~તમારા પિતાનું નામ ? જવાબ-આત્મારામજી મહારાજ ! પે. સુ—માતાનુ નામ ? જવાબમારામજી મહારાજ ! પા. સુ~~ગુરુજીનું નામ? જવાબ~~આત્મારામજી મહારાજ, પા. સુ~તમે શું બેલે છે?
જવાબ...હું ઠીક એલું છું. મારા માટે માતાપિતા