________________
અન્તિમ અ'જલિ
૧૪૭
બધા ગુરુદેવને વંદણા કરવા લાગ્યા. પણ ત્યાં તે મહામહેનતે શબ્દો નીકળ્યા.
66
लो भाइ अब हम चलते हैं
और सबको खमाते हैं
""
આ સાંભળતાંની સાથે બધાની હીંમત ટૂટી ગઈ અને ખંધા ગમગીન થઈ ગયા. આંખામાંથી અશ્રબિંદુએ સી પડયાં. આપણા ચરિત્રનાયકના હૃદયમાં તે ભારે ખળભળાટ મચી રહ્યા હતા, પણ તેમણે આ સમયે હિહંમત રાખી. અધાને શાંત થઈ જવા ઈશારા કર્યાં. ગુરુદેવની બની સેવા કરવા સૂચના કરી. આચાય શ્રીએ બેચાર વાર અહમ્ શબ્દનુ ઉચ્ચારણ કર્યું અને ગુરુદેવના જીવન-હસ આ ટ્રેડ પિજરનો ત્યાગ કરી સ્વર્ગમાં પહોંચી ગયા. તેમને પરમ પવિત્ર પુણ્યાત્મા અમર અમર ધામમાં ઉડી ગયેા.
મ
આખા ગામમાં ગુરુદેવના સ્વર્ગવાસના સમાચાર વાયુવેગે પહાંચી ગયા. ગુરુદેવના અંતિમ દર્શન માટે હજારે સ્ત્રીપુરુષાની મેદની જામી. શ્રીસ ંઘે ભવ્ય પાલખી તૈયાર કરી. ગુરુદેવના અંતિમ દર્શન માટે ઉલટેલ માનવમેદની ઉભરાયે જતી હતી. આખા શહેરમાં પાલખી ફરી મહાલ્લે મહાલ્યું અને બજારમાં ગુરુદેવને પુષ્પા ને પુષ્પહારથી પૂજ્યા. હજારા સ્ત્રીપુરુષા, વૃદ્ધે ને બાળકેા, હિંદુ મુસલમાન, સીખ ને આર્યસમાજી બધાએ ગુરુદેવને અ ંતરથી માન આપ્યું.
જૈન સુધના આબાલવૃધ્ધે ગુરુદેવને ચંદન, પુષ્પ, ધૂપ અને નૈવેદ્યથી પૂજ્ગ્યા. ધમપ્રેમી જનોએ પૈસા ઉછાળ્યા