________________
અન્તિમ અતિ [ ૧૯
. ૧૯૫૨ ન! જેઠ સુદી માતમ ને મગળવારના
દિવસે આચાર્ય શ્રી સવારથી વિશેષ નરમ જણાતા હતાં. ગુજરાનવ લાના શ્રીસંઘના આખાલવૃદ્ધ ગુરુદેવના દર્શા આવતા હતા. સાધુમુનિરાજો ગુરુદેવની સેવાસુઋષામાં હતા. આપણા ચરિત્રનાયક તા પાસે જ બેઠા હતા. આસપાસના ગામામાંથી પણ ઘણા ભાઈ મહેના ગુરુદેવનું સ્વાસ્થ્ય જોવા તથા દર્શન કરવા આવતા હતા. વૈદ્ય-હકીમ પહે આવતા જતા હતા. કેટલાક ધર્મપ્રેમી અને ગુરુપ્રેમી હિંદુ ભાઈ એ, સીખ ભાઈએ અને ભ્રાહ્મણ ભાઈઓ અને આય સમાજી ભાઇએ પણ ગુરુદેવને જોવા આવતા હતા.
એ શાંતમૂર્તિ ગુરુદેવ બધાને ધર્મલાભ આપતા, દેહના દંડ તે દેહ જ ભાગવે તેમ શાંત મને શારીરિક વેદનો