________________
૧૨
યુગવીર આચાર્ય
“ગુરુવર્ય! હું તૈયાર છું. આવું જૈન ધર્મપ્રચારનું કાર્ય થતું હૈય તે તે મારાં ધનભાગ્ય ગણાય.”
વીરચંદભાઈ મને લાગે છે કે તમે એ વખત મારી પાસે અહીં રહે તો હું તમને ઠીક ઠીક તૈયારી કરવા માટે વખત આપી શકું. ”
સાહેબ! હું ખુશીથી રહીશ. અને મારે પણ આ પની પાસે જૈન અને વિજ્ઞાન તથા કર્મનિ થેિ છેડે વિશિષ્ટ અભ્યાસ કરે છે. મને એ અમેરિકા માં ઉપયોગી થઈ પડશે.”
વલ્લભ!” “જી સાહેબ, આવ્યું છે.” આપણે નિબંધ શ્રી વીરચંદભાઈ બનાવશે ?” જી ! તેયાર જ છે. લાવી આપું.”
જુઓ ! વીરચંદભાઈ મેં એક નિષદ યાર કર્યો છે. વલ્લભવિજયજીએ તેને સુંદર અક્ષરથી લઈ રાખે છે. તમે વાંચી જાઓ અને પછી તે વિષે આપણે થોડી વાર કરી લઈ એ, ” - આચાર્યશ્રી જલંધરથી વિહાર કરી લેવાલ, જs. યાલાગુરુ થઈને અમૃતસર પધાર્યા, અમેરિકામાં “ સર્વ ધર્મ પરિષદ” થવાની હતી. તેમાં જૈન ધર્મના પ્રતિના તરીકે આચાર્ય મહારાજશ્રીને પ્રમુખનું હાર્દિક નિમંત્રણ હતું. આચાર્યશ્રી તે ત્યાં જઈજ કેવી રીતે શકે, પણ તેમણે વિચાર કરી એસસીએશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી શ્રીયુત