________________
યુગવીર આચાય સ્પષ્ટ નથી. ” પત્ર વાંચીને આગેવાનાએ સ્પષ્ટતા કરી. “ શું કહેા છે, લાલાજી! આમાં સ્પષ્ટ તે લખ્યું છે કે ખુશીથી જાઓ. પછા બાકી શું રહ્યું?” આપણા ચરિત્રનાયક આ ચર્ચા સાંભળી આવી પહોંચ્યા અને જવાની તૈયારીમાં આ વિઘ્ન કયાંથી; તેમ વિચારી ઉપરના શબ્દ ખેલી ઉડવા.
૧૨
*
માફ કરશે, સાહેબ ! અમે આપની સાથે વિવાદ કરવા નથી ઈચ્છતા પણ એટલું કહ્યા વિના તે નહિ ચાલે કે આચાય શ્રીના અભિપ્રાય આપ ખરાબર નથી સમજ્યા. ’’ આગેવાનાએ નીડરતાથી વિનયપૂર્વક કહ્યું.
cr
લાલા પન્નાલાલજી ! તમે જ કહેાને, આમાં ગુરુદેવની આજ્ઞા છે કે કેમ ? ” આપણા ચરિત્રનાયકે પૂછ્યું. “ સાહેબ ! એત્રણ વાકચા શ્રીજીનાં એવાં છે કે જેમાં તેમની ઈચ્છા તેા નથી માત્ર આપની ઈચ્છા પ્રમલ હાવાથી ના નથી લખી, પણ તે માટે ઇશારે તેા છેજ. ’
“ એ બેત્રણ વાકયેા મને જરા સમજાવશે। ? ”
C
“ ઘણી ખુશીથી. જુએ સાહેબ · જો જવાની ઇચ્છા હાય તા’ તે વાકય જ સંદિગ્ધ છે. જો તમને માકલવા હાત તે તે સ્પષ્ટ ન લખત કે અમુકઅમુક સાધુ સાથે જશે. ”
પછી ! ”
“ વળી પાંચ વર્ષ પહેલાં જ્યારે ઈચ્છા હાય ત્યારે આવી જજો. તેના અથ પણ એજ છે કે જલ્દી પાછા આવી
66