________________
યુગવીર આચાર્ય જી! આજે જ તૈયાર કરીને આપશ્રીને બતાવી જઈશ.”
જુઓ મેં જ્યાં જ્યાં સૂત્રો પાઠ આવે છે ત્યાં અધ્યાય અને લેકની સંખ્યા લખી છે. તે જરા જોઈ લેશે. કાંઈ ન સમજાય તે પૂછીને લખશે.”
સારું સાહેબ !”
વલ્લભ ! હમણાં હમણાં આવાં કામ આવ્યાજ કરે છે અને તને તારા પાઠને પણ વખત નહિ મળતું હોય ? – આચાર્યશ્રીને મહારાજશ્રીના અભ્યાસની ચિંતા થઈ.
“પ્રભે આ પણ એક જાતને પાઠ જ છે ને? મને તે આમાંથી ઘણું ઘણું જાણવાનું મળે છે.”
એ તો ખરું ! પણ છેડો ઘણે અભ્યાસ તે જરૂરી છે. તું એમ કર, પંડિતજીને સવારના આવવાનું કહે. ભલે તારા માટે ખાસ વખત રાખવું પડે.”
ના જી ના ! એમ શા માટે ? બે વખત પંડિતજીને કાંઈ નથી બોલાવવા. કામ હશે ત્યારે હું નહિ બેસું, બીજા સાધુઓ બેસશે. આપ મારા માટે ચિંતા ન કરે. ગુરુદેવ ! હું ખરું કહું છું કે મને આ કાર્યમાંથી પણ મેટો પાઠ મળી રહે છે.”
પણ ભાઈ ! મારે તો તેને માટે વિદ્વાન અને શાસ્ત્રવેત્તા બનાવવો છે. મારે વલ્લભ તો ધર્મ–પ્રદીપ બનશે.”
પ્રભો ! આપ તથા મારા ગુરુવર્યાની અમીદ્રષ્ટિ