________________
અધ્યયન-અધ્યાપન
“ કૃપાળુ ! સાધુમાગ બહુજ વિકટ છે. તલવારની ધાર સમાન છે. ભલભલા એ મા ચાતરી શાસનની હેલના કરાવે છે. ” ખીમચંદભાઇએ શકા કરી.
८७
“ ખીમચંદભાઇ ! મગમાં કેરડુ નથી હાતા ? તેમ કાઇ હાય. પણ તમારે વલ્લભ તે કુળરત્ન થશે. મારા પટ્ટધર થશે, ” આચાર્યશ્રીએ ભવિષ્યવાણી કહી.
“ સાહેબ ! સુખશાતામાં રહેશે. ગુરુદેવના ચરણ છેડશે! નહિ, સુખશાતાના પત્ર લખતા રહેશે. કાઈ વસ્તુના ખપ હોય તે જરૂર જણાવશેા. અમે આજે સાંજે જવાના છીએ. મથ્થુણ વંદામિ. ” ખીમચંદભાઈ એ રજા લેતાં વિનતિ કરી.
((
ધલાભ ! મને અહીં ખૂખ જ આનંદ છે. મધા મારા તરફ ખૂબ મમતા રાખે છે. ગુરુદેવની તે મારા પર પૃ કૃપા છે. આપ સૌ સુખેથી જશે. મારી તલમાત્ર ચિંતા ન કરશે. જે વસ્તુની જરૂર પડે છે તે ગુરુકૃપાથી મળી રહે છે. કાયવશ પત્ર ન લખાય તે ચિંતા ન કરશેા. વડાદરામાં જે યાદ કરે તે બધાને ધર્મલાભ કહેશે. ” મહારાજશ્રીએ ખીમચંદભાઇને નિશ્ચિત કર્યાં.
કુદરતની કેવી રચના છે ! હજી ગઈ કાલે મેટાભાઈના ચરણમાં પોતાનું શિર મૂકયું હતું, તે માટાભાઈ પેાતાની મોટાઈ ભુલી ગયા ને નાનાભાઈના ચરણમાં વંદણા કરી. જે ભાઈ ગઈ કાલે પોતાના લઘુ અને કુળની મેાટાઇની દ્રષ્ટિએ સાધુ થવા નહાતા દેતા, ભાઈ ને કેદી