________________
२२
યુગવી આચા
રહેવાતું. હું તેા જઈશ. માતાની અંતિમ આજ્ઞાને કેમ ભુલાય ? ”
અને એક દિવસ પિ'જરમાંથી પાંખી નાસી છૂટે તેમ હિંમત કરી નાસી છૂટયા. નિશાળમાં રજા હતી. ઘેરથી દુકાને જવાનું બહાનું આપી ચાલી નીકળ્યા.
બજારમાં તે મેાટાભાઈ સિહુ સમા બેઠા હતા~~ બકરીને ત્યાં થઈને જવાની હિં་મત જ શાની ચાલે ? છગનભાઇએ જંગલના રસ્તા લીધે.
આજે અષ્ટમીનું એકાસણું હતું. તાપ કહે મારું કામ, પગમાં જોડા પણ હતા નહિ. ભયંકર લૂ વાતી હતી. પરસેવે રેબઝેબ, પગર્મા ફ્રફલા ઊડવા લાગ્યા, પાણી વિના ગળું સુકાવા લાગ્યું પણ છગનભાઈની ધૂન આર જ હતી. આજ તે આ પિંજરમાંથી છૂટવાના આનદ માતા નહેાતે. ગમે તે રિસહ સહન કરવાની તૈયારી હતી, આ કસોટી કપરી હતી પણ વૈરાગ્યના પ્રેમ પાસે શારીરિક કષ્ટોની શું વિસાત ?
સ્ટેશન પર પહોંચી અમદાવાદની ટિકિટ લીધી. રેલગાડી ચાલી ત્યાં સુધી તે મન શકિત રહ્યું. કચારે ગાડી ચાલે અને ચારે અમદાવાદ પહોંચુ? રખે મેાટાભાઇને ખબર પડી જશે, તે દેડી આવશે અને આ ડબામાંથી ખૂરી રીતે ઉતારી મૂકશે અને પાછા લખાનામાં પૂરી દેશે. ત્યાં સીટી વાગી અને ગાડી ઉપડી. એક લાંમે શ્વાસ લીધે અને ઘેાડી નિશ્ચિતતા અનુભવી.
સાંજે અમદાવાદ પહેાંચ્યા. તરસે જીવ તડફડતા