________________
આત્મજાગૃતિ
$a
શું થાય! જલદી પહાંચવુ જોઇએ. છેવટે તપાસ કરતાં એક ઊંટ મળ્યું તે ભાડે કરી મહા મુશ્કેલીએ રાધનપુર પહોંચ્યા અને સીધા ઉપાશ્રયે ગયા.
“ સાહેબ! મને પત્ર તા લખવા હતા !” ખીમચદ ભાઈ ગુરુમહારાજને વંદા કરતાં કરતાં એટલી ઊઠયા. પણ છે શું ખીમચંદભાઇ ”
66
બીજું શું હાય સાહેમ! છગન મારા ગરીબનું રતન છે. મારી જમણી ભૂજા છે. મારેા છગન મને પાછા આપે. હું તમારે પગે પડું છું. મારેા લાલ હું નહિં આપું—નહિ આપું.” ખીમચદભાઈ જોરજોરથી રડી ઉઠ્યા. ખીમચક્રભાઈ ! શાંતિ રાખેા. મને બધી વાત સમજાવા, તમે બિલકુલ નિશ્ચિંત રહેશે,” મહારાજશ્રીએ આશ્વાસન આપતાં કહ્યું.
44
66
“ સાહેબ ! છગનને! મારા પર રજીસ્ટર પત્ર છે. શ્રી હીરાચંદભાઈ અને શ્રી ગેાકુલભાઈ ઉપર પણ તેજ દેવસે પત્ર હતા. છગન લખે છે કે મારી દીક્ષા થવાની છે. “ ભેાળા ! શું વાત કરે છે! અહીં તે કઈ જાણતું
ય નથી. ”
“ પણ સાહેબ, જીએ આ છગનના પત્ર, ’
એટલામાં રાધનપુરના આગેવાને શ્રી સીરચંદભાઇ,
શ્રી મેાહનલાલ પારેખ, શ્રી ગાડીદાસભાઇ વગેરે ઉપાશ્રયમાં આવી પહેાંચ્યા તેઓએ પણ ખીમચંદભાઈ ને ધીરજ આપી અને કહ્યું.