________________
આત્મજાગૃતિ
૩૧
આમ તેા નથી જ રહેવું. હું પરમાત્મન્ ! દયાનિધિ ! કચાંસુધી કસોટી કરશે ! મારું દિલ હવે તૂટી જશે. દયા કરા ! મને ઉગારા ! બચાવા ! બચાવે ! કયાં સુધી તરસાવશે ! જે જીવનને માટે હું વર્ષોથી તપશ્ચર્યા કરું છુ, જે પવિત્ર માર્ગ માટે હું ગુરૂની પાસે તૈયારી કરી રહ્યો છું. જે ઉચ્ચ આદશને માટે હું પળેપળ ઝંખી રહ્યો છું, જે પરમ શાંતિની શેષમાં હું ભટકું છું: તે હવે કયારે મળે? કેમ મળે? આ સંસાર ઉપરથી તેા હવે દિલ ઊઠી જ ગયું છે. જગતની હજાર લાલચે કે પ્રલેાભના મને નથી અટકાવી શકવાના. હવે એવા ઉપાય શેાધી કાઢું કે મારી ભાવના સત્વર ફળે. મન તેા એવું તલસી રહ્યું છે કે કેઇ દયા ન કરે તા સ્વયં સાધુવેશ પહેરી લેવા પણ દુનિયાની જાળમાં ન ફસાવું તે નજ સાવું. અને એક અવાજ અંતરના ઉંડાણમાંથી આન્યા. આત્મજાગૃતિથી એક ઉપાય સૂઝી આવ્યેા.
''
બસ એજ સારામાં સારો ઉપાય છે. બીજો રસ્તે જ નથી. કાલે જ ખસ કાલે જ. ',
વિચારમાત્રથી હૃદય નાચવા લાગ્યું. આનંદગમનાં તાર શરીર આખામાં ઝણઝણી રહ્યા. કાઈ મહાન પ્રશ્નના ઉકેલ મળ્યા હોય તેમ નિશ્ચિતતાથી આંખ મળી ગઇ.
X
X
કેમ
ભાઈ ! આજે મહુ ખીમચ'દભાઈ ને સવારમાં વહેલા ભાઈએ પૂછ્યું.
X
વહેલા વહેલા ! '” આવેલા જોઈ હીરાચદ