________________
-
આત્મજાગૃતિ
“કૃપાનાથ! અપરાધ ક્ષમા કરો!” “પણ જણાવતે ખરે કે એકાએક પત્ર કેમ લ ? ”
“ગુરુદેવ! કેટકેટલા વખતથી હું દીક્ષાનો વિચાર સેવું છું. આપશ્રી તે મોટાભાઈની રજા વિના દીક્ષા આપવાના નથી. હું એક દિવસ અકળાયે, મુંઝાયે પછી વિચાર આવ્યા કે મોટાભાઈને લાવીને આ વાતને નિર્ણય કરાવી લઉં, મોટાભાઈ તે નિશ્ચિત હતા કે હું રજા દઈશ ત્યારે આપ દીક્ષા આપને !”
તારું ભલું થાય! ખરી યુક્તિ શોધી! ત્યારે હવે ખીમચંદભાઈ રજા આપી દેશે, કેમ?”
કૃપાનિધાન! ગરજ તે મારે છે, ખીમચંદભાઈને નથી. વડોદરામાં તે મારું શું ચાલે? મેં વિચાર્યું આપશ્રીજીની પાસે ખીમચંદભાઈને સૂતેલે આત્મા જાગૃત થશે. અને મારી ભાવના સિદ્ધ થશે.”
“પણ ખીમચંદભાઈ આવત નહિ તે તું શું કરત?”
ગુરુદેવ! એટલા માટે તે રજીસ્ટર પત્ર મેકલ્ય હતું. જેથી ન આવે તો સંમતિ ગણી શકાય અને આપને વિનંતી કરી શકાય.”
“પણ હું ખીમચંદભાઈની રજા વિના દીક્ષા ન
આપત તે ! ”
“તે !!દયાળુ મેંનો જ વિચાર કરી રાખ્યો હતો.” એ શું? ”