________________
યુમવીર આચાર્ય જઈ પહોંચ્યા.
“ખીમચંદભાઈ! તમારી મૂંઝવણ હું જાણું છું. ભાઈ જેવા ભાઈને હંમેશને માટે જવા દે તે કેમ બને ? પણ તમે તો સમજુ છે. તમારામાં પણ ધર્મભાવના તે છે જ, માત્ર મોહજ છૂટ નથી.”
“આપ કહે છે તે બરાબર છે.”
બીજી રીતે વિચારીએ. છગનની વાત તમે જાણે છે, તેની વૃત્તિ હવે સંસાર તરફ છે જ નહિ. તેની તપશ્ચર્યા અને તેજસ્વિતા વિષે તે અમે બધા પણ સાક્ષી છીએ.”
“હું પણ બધું જાણું છું. તે તો જન્મથી “તીર્થકરને ચરણે બેઠે છે. મારાં માતુશ્રી પણ તેજ કહેતાં.”
તે પછી વ્યર્થ અન્તરાય કમ શા માટે બાંધે છો? હવે તે ઘેર તે આવી રહ્યો. તમે વિશેષ તંગ કરશે તે કેણ જાણે શું કરી બેસે ?”
“ગોડીદાસભાઈ ! તેની ઘરે પાછા આવવાની આશા તે અમને પણ છેજ નહિ.”
તો પછી ખીમચંદભાઈ! આપના હાથે જ આ મંગળકાય કેમ ન કરવું તેમાં તે કસ્તૂરીની દલાલી ને?”
મુરબ્બી ! હું તે સમજું છું. જ્યારથી આચાર્ય મહારાજ વડેદરા પધાર્યા હતા ત્યારથી મારી ભાવના બદલાઈ ગઈ છે. હું તે ધર્મ જાણ નહેતે પણ ગુરુ મહારાજની કૃપાથી અને છગનની પ્રવૃત્તિથી મારા હૃદયમાં ધમની ભાવનાઓ વધતી જાય છે.”