________________
વિદાય
ચંદભાઈનો ભાઇ ! મહારાજશ્રી પ્રત્યે તેને બહુ પ્રેમ છે. ” વીજળીબહેને શ્રી ગેાકુળભાઈ શેઠને વાત કરી.
“ આવને ભાઈ ! બેસ ! એસ ! છગન કેમ ખુશીમાં કે ?” શેઠે આવકાર આપ્યા.
“ તેને આપણી સાથે પાલીતાણા આવવું છે. ભલેને આવે. કેવા શ્વપ્રેમી છેકરે છે!” વિજળીબહેનને છગન પ્રત્યે સારા ભાવ થયે.
છગન ! તું ખુશીથી અમારી સાથે ચાલ. અમારી સાથે જ રહેજે. યાત્રા-અધ્યયન કરજે અને અમારી સાથે પાછા આજે. બીજી કશી તે ચિંતા નથી પણ ખીમચ’દભાઈની રજા લઈને આવજે, કારણ કે તેમના સ્વભાવ રોગ્ર. તે કંઇ કહી બેસે તે મનદુઃખ થાય. ગોકુળભાઈ એ ચાખવટ કરી.
**
46
27
જરૂર ! હું મેાટાભાઈની રજા મેળવીને જ આવીશ. તે વિષે આપ ચિંતા ન કરા—મારે તેા ગુરુમહારાજના ચરણામાં પહોંચવું છે. હું કદી ગયા નથી તેથી આપની સાથે આવવા ઈચ્છું છું. ” છગનભાઈ એ ખુલાસા કર્યાં.
“તું ખુશીથી આવ ! ભાડા–ભાતાની કશી ચિંતા ન કરીશ. ગુરુપ્રતાપે તારી બધી સગવડ થઈ રહેશે.” ગાકુળભાઈ એ મંજૂરી આપી.
“ કાકા ! જ્યારે દિવસ નક્કી કરે ત્યારે મને જણાવશે।. હું રજા મેળવી લઉં છું. ”
“ મોટાભાઈ! મારા ભાઈ પાસેથી મને પાલીતાણે
*