________________
२८
યુગવીર આચાર્ય “કેઈએ ભરમા લાગે છે?”
નહિ ! ” “તને ઘરમાં કોઈ દુઃખ છે!”
“જી ના ! દુઃખ શાનું ! મારે મોટાભાઈ છે. તેની દુકાન ચાલે છે. ત્રણ બહેને છે. અમે સુખી છીએ.” .
તે પછી નાસીને કેમ આવ્યો !”
મારા મોટાભાઈને સ્વભાવ બહુ તેજ છે. તે વારંવાર મને અટકાવે છે.”
પણ છગન ! ભાઈ એ તેને માટે શા માટે કર્યો? તારી કુટુંબ પ્રત્યેની ફરજ પણ છે કે ?”
તે વાત સાચી પણ મારો આત્મા વૈરાગ્ય માટે ઝંખી રહ્યા છે, તેનું શું?”
“ભાઈ રજા નહિ આપે તે શું કરીશ?”
આપશે જ! મને વિશ્વાસ છે. જ્યારે મારું મન જ દ્રઢ છે તે પછી વહેલી મેડી રજા તે મળશે જ.”
તારી આ ટેપી મને આપીશ? હું તને જરીની ટોપી આપું તે તું પહેરજે.”
મારી ટેપી આપને જોઈતી હોય તો તે આપની જ છે, પણ જરીની ટેપીની મારે જરૂર નથી.”
કેમ ! જરીની ટોપી પસંદ નથી?”
મારી ટોપી ઉતારી નાખવા ઇચ્છું છું ત્યાં આપની કીમતી ટોપીને ભાર ક્યાં ઉપાડું?”