Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
Catalog link: https://jainqq.org/explore/005142/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - વિશા અજાયબી ન શમાા ગ્રંથ શ્રેરક8 પ.પૂઆ. દેવશી રાજ્યશસૂરીશ્વરજી મ.સા. સૌજન્ય સાહિત્યપ્રેમી એક ગલકત = ભાચ છ Jain Education Intematon Page #2 -------------------------------------------------------------------------- ________________ anell fledici de '10 થ્વિીરગતિનીથી8થષ્ટિ તીક્ષકશ્ય શ્રી નીતિ શ્રી શત્રુંજય ગિરિર વિક જીવન દાન इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें - जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. ક | | | તો કીપી વી8 , en dezzi આ પૃથ્વી પર શુદ્ધ સોનાના ચાંદીના, રત્ન લક્ષ્મી અને સરસ્વતી દેવીના નિવાસસ્થાનો ક્યાં સમુદ્ર ખારા કેમ હોય છે ? આ ધરતી આજે પણ | મહાકાય વૃક્ષો ઉપર જિનાલયો હોય ખા મહાકાય મનુષ્યોની - - આવા તો ઘણા ઘણા પ્રશ્નોના જવા આ અભિનવ તી ચોવિહાર છઠ્ઠ કરી શ્રી સિદ્ધાચલ ગિરિરાજની ૭-૭ યાત્રા ૪૦ ૦ થી વધુ વખત કરનાર ભિખ તપસ્વી નિકટભવમોક્ષગામી પ.પૂ. ગચ્છાધિપતિ . આ તીર્થમાં ભોજનશાળા-ધર્મશાળ થા લાયના બાળસાવિનભાઈ આયાર્ય શ્રી વિજયઅરિહંતસિદ્ધસૂરીશ્વરજીખકસEral Use પાલીતાણાથી ૫ કિ.મી. દૂરળ્યા Page #3 -------------------------------------------------------------------------- ________________ B SSA 3gpણ GEB TI | Cel-રી-શારિહાદિક્ષારીકૃgણી વE3 TI રજની છત્રછાયામાં 90 lyofilaz diler જશો ? -ના પહાડોની હારમાળા ક્યાં આવેલી છે ? તીર્થ સંચાલક : . ? આ પૃથ્વી પર સેંકડો સૂર્ય-ચંદ્ર છે તે કયાં છે ? શ્રી મંગલ અરિહંત સિદ્ધાચલ ધામ કલ્પવૃક્ષ છે તે ક્યાં છે ? નવ નિધાનો ક્યાં છે ? જૈન ટ્રસ્ટ - પાલીતાણા. 1 ? દેવતાઈ નગરો ક્યાં આવેલા છે ? તી ક્યાં આવેલી છે ? તીર્થ સ્થળ : તો આ તીર્થ આપશે... તો ચાલો... શ્રી અઢીદ્વીપ સહ ૧૭૦ જિનમંદિર તીર્થ ની મુલાકાતે...!!! પાલીતાણા-અમદાવાદ હાઈવે, -ભાતાખાતાની વ્યવસ્થા ચાલુ છે. પો. પાલીતાણા. 'તાદtead.mભિાવનગર હાઈ-વે પર.. ફોનઃ (૦૨૮૪૮) ૨૫૨૩૧૬. For Private & Persona Page #4 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથરાજના પ્રેરક : માર્ગદર્શક - પરમ પૂજય આચાર્યદેવશ્રી વિજય રાજયશસૂરીશ્વજી મ.સા. પરમ પૂજય દાદા ગુરૂદેવશ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના પરમ કૃપાપાત્ર તીર્થ પ્રભાવક પ.પૂ. ગુરૂદેવશ્રી વિજય વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના પરમ પટ્ટપ્રભાવક આજીવન ગુરૂનિશ્રાસેવી, ભારતીય દર્શન શાસ્ત્રના અધ્યેતા, જૈનાગમના પરમ અભ્યાસી, જૈનોદ્વાર તથા જિર્ણોદ્ધારના પ્રખર હિમાયતી, શ્રી ભરૂચતીર્થ (દક્ષિણ ગુજરાત) શ્રી ઉવસગ્ગહરંતીર્થ (મધ્યપ્રદેશ) શ્રી કુલપાકજી-હૈદ્રાબાદ (દક્ષિણ ભારત) શ્રી બનારસ તીર્થ (ઉત્તર પ્રદેશ) શ્રી ગોડીજી પાર્શ્વનાથ-પદ્માવતી તીર્થ (અમદાવાદ-ગુજરાત) આદિ. અનેક તીર્થોના માર્ગદર્શક તથા ઉદ્ધારક, સિદ્ધહસ્ત લેખક, જગતની અનેક ભાષાઓ ઉપરનું અદ્ભુત પ્રભુત્વ ધરાવનાર, કલા સાહિત્યના મર્મજ્ઞ, સૂરિમંત્ર સમારાધક, પ્રતિભાસંપન્ન કાવ્યકાર, પ્રખર પ્રવચનકાર, પ્રકાંડ પંડિતવર્ય, મહાન તપસ્વી, જયોતિષ શાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રાના પ્રખર જ્ઞાતા, અનેકવિધ શાસનપ્રભાવનાની લ્હાણી કરનાર, પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરિજી મ.સા જેમના શુભ હસ્તે આજસુધીમાં સંખ્યાબંધ શ્રી પાર્શ્વ-પદ્માવતી પૂજનો, પ્રતિષ્ઠાઓ, અનુષ્ઠાનો, અંજનશલાકાઓ અનેક સ્થળે થયા છે અને આજેપણ થતા રહ્યા છે. સૂચિત શ્રમણગ્રંથયોજનાનું સુંદર-સફળ પ્રકાશન પૂજયશ્રીની અખૂટ વાત્સલ્યતા અને શુભ પ્રેરણાને આભારી છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : જૈન શ્રમણ : ગ્રંથ પ્રેરક પ.પૂ.આ.શ્રીમદ્વિજયરાજયશસૂરીશ્વરજી મ.સા. : સંપાદક : નંદલાલ બી. દેવલુક wwwww Page #6 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : WI વિ અજાયબી : જેન શ્રમણ ગ્રંથ પ્રેરક પૂ.પૂ.આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા. ગ્રંથ સંપાદક : નંદલાલ બી. દેવલુક ગ્રંથ પ્રકાશક અને પર્યાપ્તસ્થાન : શ્રી અરિહંત પ્રકાશન પદ્માલય'', ૨૨૩૧-બી, ૧ હીલડ્રાઈવ, પોર્ટ કોલોની પાછળ, વાઘાવાડી રોડ, સરકીટ હાઉસ પાસે, ભાવનગર-૩૬૪૦૦૨ ફોન નં. (૦૨૭૮) ૨૫૬૨૬૯૦ અન્ય સંપર્કસ્થાન : • હિતેશભાઈ એન. દેવલુક મો. : ૯૭૨૫૧૪૯૬૩૨ - યોગેશભાઈ એન. દેવલુક મો. : ૯૪૨99૪૯૧૫૬ • નિકુંજભાઈ એન. દેવલુક મો. : ૯૩૭૫૭૫૮૯૮૯ • ગ્રંથ કિંમત – રૂા. ૫૦૦/ ટાઈપ સેટીંગ: અરિહંત કોમ્યુટર ગ્રાફિક્સ જૈન વિદ્યાર્થી ગૃહ કમ્પાઉન્ડ સોનગઢ (જિ. ભાવનગર) મુદ્રક: સ્મૃતિ ઓફસેટ સોનગઢ-૩૬૪૨૫૦ ફોન : (૦૨૮૩૬) ૨૪૪૦૮૧ ગ્રંથ પ્રકાશન : ૧ - જાન્યુઆરી ૨૦૧૦ ગ્રંથ ઉપરનું આવરણ ચિત્ર: મહાવીર ગ્રાફીક્સ, પ્રકાશ ચશ્માવાળાની ઉપર હાઈકોર્ટ રોડ, ભાવનગર, મો. ૯૮૨૪૮૮૨૩૪૬ ગ્રંથ અંદરનું અસ્તર ટાઈટલ ચિત્રઃ પારસ ગ્રાફીક્સ, ૧૦૭, રોયલ કોમ્પલેક્સ, હજૂર પાયગા રોડ, ભાવનગર, મો. ૯૮૨૫૫૦૫૪૮૭ નિક સી. નરેન, અમદાવાદ (સિદ્ધહેમ વ્યાકરણની શોભાયાત્રાનું ચિત્ર તૈયાર કરનાર) Jain Education Intemational Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ 'અનટમાણી પ્રસ્તાવના (આશીર્વચન)..............પ.પૂ.આ.શ્રી વિજય રાજયશસૂરિશ્વરજી મ.સા. ૨૦ પરોવચન (પ્રકાશદ-સંપાદકનું નિવેમ્બ).....નલાલ દેવલઇ ––– ૨૭ પ્રાર્થના સંવેળા.........પૂ.મુનિશ્રી જયદર્શનવિજ્યજી મ.સા. (નેમિપ્રેમી) --- પ૧ (વિભાગ-૧ નાનનો સોને મઢશો થણા૨ : શ્રમણ અણગાર શ્રમણાધિપતિ ભગવાન મહાવીરનો જયકારી વિશ્વપ્રભાવ-વિશિષ્ટ દર્શન -પ.પૂ, જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) (મહામંત્ર નવકાર થકી આત્મોદ્ધાર - ૫૬. પ્રત્યેક ભવ પુરુષપ્રધાનરૂપે ------- ૫૬ ત્રીજા ભવની આશાતનાઓ ------ ૫૭ અઢારમાં ભવના કઠોર કર્મબંધ -- પ૭ ૨૭ ભવોમાં પણ ઉત્તમ પદવીઓ- ૫૮ અંતિમ ભવની વિશિષ્ટ. ઘટનાઓ -- ૫૮ જન્મપૂર્વે જ અભિગ્રહ ------------ ૫૮ એક જ ભવ છતાંય બે માતા-બે પિતા પ૯ બાળપણનાં બે પરાક્રમ ------------ ૫૯ વડીલ બંધુની આમ્નાય ----------- ૫૯ (ગૃહસ્થાવસ્થાની વિવિધ વાતો ----- પ૯ (બાર પર્ષદાયુકત સમવસરણમાં ૧૨ ચારિત્રજીવનનો સાધનાકાળ ------- ૫૯ ગુણધારી અરિહંત મહાવીરદેવ ---- ૬૨ ગોશાલક સાથેના ઋણાનુબંધ ------ ૬૦ તપસ્યાના ૧૩ અભિગ્રહો અને ૧૩ નવ પુણ્યાત્માઓએ નિકાયિત કરેલ વિશિષ્ટતાઓ : ------------------- ૬૨ તીર્થકર નામકર્મ : ---------------- ૬૧ ચૌદ રાજલોકવ્યાપી ધર્મપ્રભાવ ---- ૬૩ પરમાત્માના દસ મહાશ્રાવકો ઉપરાંત મહાવીર પ્રભુના ભકત રાજાઓ - ૬૩ અનેક શ્રાવિકાઓ ------------------ ૬૨ પરમાત્માના પર્યાયવાચી અપરનામો ૬૪ શ્રમણ ભગવાનના ૧૧ ગણધરો અને પરમાત્માનો સંયત પરિવાર -------- ૬૪ અનેક શ્રમણ-શ્રમણીઓ ----------- ૬૨] . વિવિધ વિશેષતાઓ ---------------- ૬૪ ( એન શ્રમણ સંઘનો વિશ્વવ્યાપી પ્રભાવ [ ગણધરપ્શષ્ઠ ઃ ગૌતમ શ્રમણ -પ.પૂ. આચાર્ય શ્રીવિજયનંદિઘોષસૂરિજી મહારાજ | –પ. પૂ. શ્રી જયદર્શન વિ.મ.સા. (નેમિલોમી) શ્રમણસંઘના સમર્થ સુકાનીઓ - સંપાદક (પંન્યાસ શ્રી મણિવિજયજી દાદા --- ૮૭ બુદ્ધિવિજયજી (બૂટેરાયજી) મ.---- ૮૮ પૂ. ગણિવર્ય શ્રી મુકિતવિજયજી --- ૮૯ પૂ. મુનિરાજશ્રી વૃદ્ધિવિજયજી મ.--- ૯0) (આ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ.- ૯૧ ઉપા. શ્રી વીરવિજયજી ગણિવર્ય--- ૯૨ આ. વિજયકમલસૂરીશ્વરજી મ.---- ૯૩ (આ. દાનસૂરિજી મ. આ. વિજયધર્મસૂરીશ્વરજી મ. ----- ૯૪ આ. વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.-- ૯૫ Jain Education Intemational For Private & Personal use only Page #8 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : અધ્યાત્મમાર્ગના સાધનાનિષ્ઠ ચારિત્રધરો સંપાદક ૧૦૭ ૧૧૩ (આ. વિજયઅરુણપ્રભસૂરિજી મ. -- ૯૭ (આ. કીર્તિસેનસૂરિજી મ.--------- ૧00 (આ.શ્રી દર્શનરત્નસૂરિજી મ.સા. - ૧૦૨ આ. વિજયઆનંદઘનસૂરિજી મ.--- ૯૮ આ.શ્રી કમલરત્નસૂરિજી મ.સા. - ૧૦૧ આ.શ્રી અજિતરત્નસૂરિજી મ.સા. ૧૦૪ (આ. વિજય કનકશેખરસૂરિજી મ. - ૯૯ ) આ છે આણગાર અમારા (ભાગ-૧). -પ.પૂ, જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) બાહુ તથા સુબાહુ મુનિરાજ ----- ૧૦૭ (પ્રસન્નચંદ્ર રાજર્ષિ મુનિરાજ ----- ૧૦૯ (પાદલિપ્ત સૂરિરાજ ------------- ૧૧૨ ભવદેવ મુનિરાજ --------------- ૧૦૭. મેતારજ મુનિરાજ -------------- ૧૦૯ અર્ણિકાપુત્ર સૂરિરાજ ------------ ૧૧૨ કિરણવેગ મુનિરાજ ------------- ૧૦૭ રાજર્ષિ નમિ મુનિરાજ ---------- ૧૧૦ અભયદેવ સૂરિરાજ ------------ ૧૧૨ રાજર્ષિ નંદન મુનિરાજ --------- ૧૦૭ મેઘકુમાર મુનિરાજ -------------- ૧૧૦ ભદ્રેશ્વર સૂરિરાજ ---------------- ૧૧૨ શંખ રાજર્ષિ મુનિરાજ ---------- અમરકુમાર મુનિરાજ ---------- ૧૧૦ રત્નાકર સૂરિરાજ---------------- ૧૧૨ મેઘરથ મુનિરાજ --------------- ૧૦૭ સ્થૂલિભદ્ર મુનિરાજ ------------ ૧૧૦ જગચંદ્ર સૂરિરાજ --------------- ૧૧૩ દ્રાવિડ અને વારિખિલ્લજી ------ ૧૦૭ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ મુનિરાજ ૧૧૦ ધનેશ્વર સૂરિરાજ --- નમિ વિનમિ મુનિરાજ ---------- ૧૦૭ સુકોશલ અને કીર્તિધર મુનિરાજ ૧૧૦ હેમચંદ્ર સૂરિરાજ ---------------- ૧૧૩ શાંબ–પ્રદ્યુમ્ન મુનિરાજ --------- દ્રઢપ્રહારી મુનિરાજ ------------- ૧૧૦ શીલંકાચાર્ય સૂરિરાજ ----------- ૧૧૩ સમરાદિત્ય મુનિરાજ ----------- ૧૦૭ દશાર્ણભદ્ર મુનિરાજ ------------- ૧૧૦ આચાર્ય વર્ધમાન સૂરિરાજ ------- ૧૧૩ અણગાર ઢંઢણ મુનિરાજ -------- ૧૦૭ રોહિણેય મુનિરાજ -------------- ૧૧૦ શ્રી મલવાદી સૂરિરાજ -------- ૧૧૩ ગજસુકુમાર મુનિરાજ ---------- ૧૦૮ ખંધક મુનિરાજ --------- ---------- ૧૧૦ શ્રી બપ્પભટ્ટ સૂરિરાજ ---------- ૧૧૩ અવંતિ સુકુમાલ મુનિરાજ ------- ૧૦૮ હરિકેશી મુનિરાજ --------------- ૧૧૧ શ્રી શિવશર્મ સૂરિરાજ ----------- ૧૧૩ કુરગડુ મુનિરાજ ----------------- ૧૦૮ દુર્બલિકા પુષ્યમિત્ર મુનિરાજ ---- ૧૧૧ શ્રી મુનિસુંદર સૂરિરાજ ---------- શાલીભદ્ર મુનિરાજ ------------- ૧૦૮ અભયકુમાર મુનિરાજ ----------- ૧૧૧ શ્રી ચિરંતનાચાર્ય સૂરિરાજ ----- ૧૧૩ વિષ્ણુકુમાર મુનિરાજ ------------ થાવસ્ત્રાપુત્ર મુનિરાજ------------ ૧૧૧ શ્રી આનંદવિમલ સૂરિરાજ ----- ધર્મરુચિ મુનિરાજ --------------- ૧૦૮ ભીમ મુનિરાજ ----------------- ૧૧૧ શ્રી વિજયસેન સૂરિરાજ -------- સનતકુમાર મુનિરાજ ------------ ૧૦૮ | બળભદ્ર મુનિરાજ -------------- ૧૧૧ આ. નેમિચંદ્ર સૂરિરાજ ---------- માસતુષ મુનિરાજ ---------- ૧૦૮ રાજર્ષિ ઉદયન મુનિરાજ ------- ૧૧૧ શ્રી વીરાચાર્ય સૂરિરાજ --------- વૈયાવચ્ચી નંદિષેણ મુનિરાજ --- ૧૦૮ ધર્મશર્મ મુનિરાજ ---------------- ૧૧૧ શ્રી પ્રિયગ્રંથ સૂરિરાજ ---------- ૧૧૪ વજાયુધ મુનિરાજ --------------- ૧૦૮ ક્ષમાશ્રમણ દેવદ્ધિગણિ મુનિરાજ ૧૧૧ જગતગુરુ હીરસૂરિજી સૂરિરાજ -- ૧૧૪ પુંડરીક મુનિરાજ --------------- ૧૦૯ શ્રીયક મુનિરાજ ----------------- ૧૧૧ મહો. સમયસુંદર ગણિરાજ ----- ૧૧૪ વજબાહુ મુનિરાજ--------------- ૧૦૯ અર્જુનમાલિ મુનિરાજ------------ ૧૧૧ શ્રી સિદ્ધર્ષિ ગણિરાજ ------------ ૧૧૪ પંથક મુનિરાજ ----------------- ૧૦૯ વિજય મુનિરાજ ---------------- ૧૧૨ શ્રી જિનભદ્ર ગણિરાજ ---------- ૧૧૪ ઝાંઝરિયા મુનિરાજ ------------ ૧૦૯ આર્યરક્ષિત મુનિરાજ------------- ૧૧૨ પં. હર્ષકુલ ગણિરાજ ------------ ૧૧૪ ધના મુનિરાજ ------------- ૧૦૯ સિદ્ધસેન દિવાકર સૂરિરાજ ----- ૧૧૨ શ્રી જિનવલ્લભ ગણિરાજ ------- ૧૧૪ અતિમુકત મહારાજ ------------- ૧૦૯ વજસ્વામી સૂરિરાજ -- -------- ૧૧૨ ઉપા. શ્રી લાભવિજયજી ગણિરાજ ૧૧૪ અનાથી મુનિરાજ --------------- ૧૦૯ માનદેવ સૂરિરાજ ------------- ------ ૧૧૨ શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયરાજ ----- ૧૧૫ સિંહ મુનિરાજ ------------ ૧/૯ માનતુંગ સૂરિરાજ --------------- ૧૧૨ શ્રી સકલચંદ્ર ઉપાધ્યાયરાજ ---- ૧૧૫ કપિલ મુનિરાજ ----------------- ૧૦૯ ઉમાસ્વાતિ સૂરિરાજ ------------- ૧૧૨ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય રાજ ૧૧૫ ૧૧૩ • = = = Jain Education Intemational Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ સાધ્વી બ્રાહ્મી–સુંદરી ------------ ૧૧૫) સાધ્વી શ્રીમતી --- ------- ૧૧૫ સાધ્વી યશોમતી ----- ------ ૧૧૫ સાધ્વી પ્રભંજના ---------- ---- ૧૧૫ સાધ્વી પુષ્પચૂલા ---------- ---- ૧૧૫ સાધ્વી મનોરમા ----------------- ૧૧૫) સાધ્વી વિજ્યા ------------------ ૧૧૫ સાધ્વી રાજીમતી ----------------- ૧૧૬ સાધ્વી ચંદનબાળા --------------- ૧૧૬ સાધ્વી જયંતી ---------- સાધ્વી મૃગાવતી ----------------- ૧૧૬ સાધ્વી સુવ્રતા -------------------- ૧૧૬). સાધ્વી પદ્માવતી -- સાધ્વી મહાસેના કૃષ્ણા ----------- સાધ્વી દેવાનંદા ------------------ ૧૧૬ સાધ્વી પ્રિયદર્શના ---------------- ૧૧૬ સાધ્વી યક્ષા------ ૧૧૬ સાધ્વી યાકિની મહત્તા --------- ૧૧૬ ૧૬ [ ચોદ પૂર્વધારીઓની સામુદ્રિક જ્ઞાન-સંપદા–પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) (પ્રભુ સંભવનાથજીનો શાસનકાળ ૧૨૦) (તપસ્વી જૈન મુનિની ભવિષ્યવાણી ૧૨૩) (જિનસેનસૂરિજીનો ખુલાસો ----- ૧૨૫) મુનિસુવ્રતજીનો શાસનકાળ ----- ૧૨૧ સમંતભદ્ર આચાર્યના ધર્મલાભ - ૧૨૪ સામુદ્રિક નિમિત્તની ભવિષ્યવાણી ૧૨૫ તીર્થકર મહાવીરદેવનો શાસનકાળ ૧૨૧ ગુણસૂરિ કેવળીની ભવિષ્યકથની ૧૨૪ માનવજાતિ માટે સર્વજ્ઞની વાણી ૧૨૫ સુભદ્રસૂરિ કેવળીની આગાહી --- ૧૨૨ પ્રમોદસૂરિની સચોટ સત્યવાણી -- ૧૨૪ શ્રમણ જીવનની અજાયબી=ધ્યાનયોગ –૫.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી) | (ઇતિહાસના ઝરૂખેથી ------------ ૧૨૯) ધ્યાનયોગ પરંપરા --------- ૧૨૯ ધ્યાનયોગ સંબંધી આગમિક સાક્ષી પાઠો --------------------- ૧૩૧ અન્ય તીર્થિકોના મતે ધ્યાનસાધના ૧૩૧ ધ્યાનયોગ માટે પૂર્વભૂમિકાઓ -- ૧૩૨ ધ્યાનયોગ સંબંધી તત્ત્વજ્ઞાન ----- ૧૩૩ પ્રભુ મહાવીર અને ધ્યાન તપ --- ૧૩૫ ધ્યાનસાધનાની સાવધાનીઓ અને લાભ ---------------------- ૧૩૬ (ધ્યાન મુદ્રાઓ વિશે ------------- ૧૩૭ યાનયોગીઓ વિશેની ઓળખ---- ૧૩૮ | પરિશિષ્ટ વિગતો અને પ્રેરક બાબતો --------- ------------ ૧૩૮ વિભાગ-૨ 'સાધના ન પડ્યું [ સંચમ કબ હી મિલે -પૂ. પ્રવચનપ્રભાવક આ. શ્રી રવિમરત્નસૂરિજી મ.સા. (પાવનીય દીક્ષાના સ્વીકારનું અનુપમ દેશ્ય ...૧૪૨) (પ્રવજ્યા પ્રસંગનું અનુમોદનીય દર્શન.....૧૪૫) પરિષહ-ઉપસર્ગ વિજેતા શ્રમણ-શ્રમણીઓ -પૂ.આ.શ્રી વિજય અજિતશેખરસૂરિજી મ.સા. સંપાદક શારાસાહિત્યના સમર્થ સંપાદકો: સમકાલીન સર્જક સૂરિવરો આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ.૧૫૧) (આ. મનોહરકીર્તિસાગરસૂરિજી મ. ૧૫૬ આ. વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ. ૧૬૫ આ. કંચનસાગરસૂરીશ્વરજી મ.-- ૧૫૨ આ. વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મ. ૧૫૮ આ. વિજયમુકિતપ્રભસૂરિજી મ.સા.૧૬૬ આ. સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ. ૧૫૩ આ. મહાબલસૂરિજી મ.સા.----- ૧૫૯ આ. યશોવિજયસૂરીશ્વરજી મ.---- ૧૬૮ આ.શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મ.૧૫૫, (આ. વિજયગુણરત્નસૂરીશ્વરજી મ. ૧૬૦, આ. શ્રેયાંસચન્દ્રસૂરિજી મ.સા. --- ૧૬૯ ) Jain Education Interational Page #10 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : (આ. વિજયવીરસેનસૂરીશ્વરજી મ. ૧૭૦) (આ. મુનિચંદ્રસૂરિજી મ.સા. ----- ૧૭૩) આ. વિજયપ્રદ્યુમ્નસૂરિજી મ. ---- ૧૭૦ આ. વિજય અજિતશેખરસૂરિજી મ.૧૭૫ આ. વિજય હેમરત્નસૂરીશ્વરજી મ. ૧૭૨ આ. કલ્પયશસૂરીશ્વરજી મ. ------ ૧૭૬ (આ. શ્રી અમિતયશસૂરિ મ.સા. - ૧૭૭ આ. અભયશેખરસૂરીશ્વરજી મ.સા.૧૭૮ આ છે અણગાર અમારા (ભાગ-૨) –૫.પૂ. જયદર્શન વિ.મ.સા. નેમિપ્રેમી) VVV (સંયમીઓના સાચા સાથી -------- ૧૮૧ પ્રસિદ્ધિ અને આડંબરમુકત ------ ૧૮૧ પઠન-પાઠન સિવાય મૌનધારી - ૧૮૧ પદવીના વ્યામોહથી મુકત ------- ૧૮૨ જ્ઞાનોપાસક અને સત્યગવેષક---- ૧૮૨ વિશેષણોને વ્યથા માનનારા------ ૧૮૨ તિતિક્ષાના સ્વામી ---------------- ૧૮૨ જાહેરાત વિનાનાં પારણાં -------- ૧૮૨ મહામંત્ર નવકારના પ્રભાવક ---- ૧૮૨ ઉગ્રવિહારી આગમવિશારદ------ ૧૮૨ વિશિષ્ટ ક્રિયારુચિ સાધકાત્મા ---- ૧૮૨ પ્રવચન પ્રભાવક ----------------- ૧૮૨ અવગ્રહધારી શાસનપ્રભાવના -- ૧૮૨ બેજોડ શાસનસંરક્ષક-પ્રભાવક - ૧૮૩ શુદ્ધ ગવેષક --------------------- ૧૮૩ સ્વાધ્યાયલક્ષી ------------------- ૧૮૩ અભિગ્રહપૂર્વક તપપારણાં ------ ૧૮૩ નવકારના વિશિષ્ટ અનુપ્રેક્ષક ---- ૧૮૩ ઉત્તમ જ્ઞાનાભ્યાસી ------------- ૧૮૩ કલ્યાણક ભૂમિના પ્રવાસી ------- ૧૮૩ સામૂહિક પ્રવ્રજયા ગ્રહણ કરનાર ૧૮૩ લોકસંપર્કથી પર ----------------- ૧૮૩ કવિકુલકિરીટ વિશેષણયુકત ------ ૧૮૩ વિવિધ ભાષાના જાણકાર ------ શાસ્ત્રવિવેચનકર્તા --------------- પ્રવચન-દાન વિના પણ પ્રભાવકતા પ્રભુભકિતપરાયણ ------ ૧૮૪ ઉગ્ર તપલબ્ધિવાન --- -- ૧૮૪ ઉચ્ચ ધ્યાનયોગી ----------- (સમભાવે વિચરણ --------------- ૧૮૪ સવિશુદ્ધ આચારક --------------- ૧૮૪ જિનભકિતપ્રેમી મહાત્મા--------- ૧૮૪ સિદ્ધિગિરિના સાધક ------------- ૧૮૪ પારણાં વગરની વર્ધમાન તપ સાધના --- અભ્યાસમાં અગ્રેસર ------------- ૧૮૫ નવકારના અજોડ આરાધક ----- ૧૮૫ બ્રહ્મચર્યલક્ષી સાધક-------------- ૧૮૫ દૈવી શકિતયુકત સાધકો -------- ૧૮૫ મૌનના મહાસાધકો ------------- ૧૮૫ મસ્તકનો લોચ કરનાર વિશિષ્ટ લબ્ધિવાન--------- ----------- ૧૮૫ સંસાર માંડતા પૂર્વજ સંસાર છાંડતા૧૮૫ તિતિક્ષાયુકત તપસ્વી ------------ ૧૮૫ અત્યલ્ય ઉપધિ ધારક------------ ૧૮૫ નાસ્તિકતાનાશક શકિતમાન------ ૧૮૫ ધ્યાનપ્રેમી, આગમઅભ્યાસી ----- ૧૮૫ સમગ્ર પરિવારની સમૂહ દીક્ષા --૧૮૬, શુદ્ધ ગોચરી–ગવેષક -------------૧૮૬ ભિક્ષાલબ્ધિ યુકત----------------- દુષ્કતગહ સતત કરનાર --------- ૧૮૬૦ વરસીતપ સમ્રાટ ---------------- ૧૮૬ શ્રુતસંરક્ષક મુનિરાજ -------------૧૮૬ એકાકી વિચરણ કરતા મહાત્મા -- ૧૮૬ અણિશુદ્ધ આલોચના લેનાર ------ ૧૮૬ સ્થિરવાસી આચારવંત મહાત્માઓ ૧૮૬ વિશિષ્ટ શિષ્યસંપદા પુણ્યવાન --- ૧૮૬, વિશિષ્ટ મહાભિનિષ્ક્રમણ કર્તા----૧૮૬ અત્યલ્મ કાપ કાઢનારા ---------- ૧૮૭ (આજીવન તપસ્વી શ્રમણી વર્ગ--- ૧૮૭ નારીશિબિરનાં સક્ષમ સુકાની ---- ૧૮૭ કલ્યાણકભૂમિ ઉદ્ધારક ---------- ૧૮૭ ખાખી વૈરાગી જીવન-કવન ---- ૧૮૭ કોકિલકંઠી શાસનપ્રભાવક ------ ૧૮૭ સાગારિક અણસણ કરી સંસાર છોડનાર - ૧૮૭ વેરાન પ્રદેશમાં વિચરણ ------- ૧૮૭ પૂજા અને સ્તવનરચયિતા ------- ૧૮૭ શાસ્ત્રવેત્તા અને રચયિતા -------- ૧૮૭ વિષમતા વચ્ચેના સમતાસાધક--- ૧૮૭ | પેથડ શાહ મંત્રી ---------------- ૧૮૭ સ્પર્ધાનિષ્ણાત ------------------- ૧૮૮ આયંબિલ તપપ્રભાવક ---------- પરઠવવાની કાળજીયુકત -------- નવપદજીની ઓળી આજીવન---- ૧૮૮ ભિક્ષાચર્યાથી ગોચરી ગીતાર્થ --- ૧૮૮ મરણાંત કષ્ટમાં પણ સમાધિવંત - ૧૮૮ સંસ્કૃત-પ્રાકૃત વિશારદ ---------- ૧૮૮ | નિર્દોષ ભૂમિની ગવેષણા -------- ૧૮૮ જીવદયાયોતિ ----------------- ૧૮૮ વિશિષ્ટ રીતે સંસારત્યાગ -------- ૧૮૮ ઉગ્ર તપસ્વિની --------------- વીસ સ્થાનક તપના તપસ્વિની --- ૧૮૮ પરમાત્મા ભકિતના રાગી ------ ૧૮૯ ધ્યાનયોગ અને એકાંતપ્રેમી ----- ૧૮૯ વૈયાવચ્ચના ખપી --------------- ૧૮૯ જ્ઞાનગર્ભિત વૈરાગી -------------- ૧૮૯ સાંસારિક ઉચ્ચાભ્યાસ પછી (દીક્ષિત ----------- ૧૮૯ ૧૮૬ --- ૧૮૮ ૩ Jain Education Intemational Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ચિંતક ----- (આજીવન છ વિગઈ ત્યાગી------ ૧૮૯) (ભયમોહનીય વિજેતા ----------- ૧૯૦ (જ્ઞાનભંડાર પરિમાર્જક ----------- ૧૯૦ શિષ્યા બનાવવા નિઃસ્પૃહી------- ૧૦૯ આયંબિલથી વરસીતપ----------- ૧૯૦ નામનાની અકામના ------------- ૧૦૦ સ્વયંનો લોચ સ્વયં કરી લેતાં ---- ૧૮૯ નાદુરસ્તી વચ્ચે પણ સ્વસ્થ સ્થિતિ ૧૯૦ પુરુષવર્ગમાં ઉપદેશ ન આપનારાં ૧૯૦ ડોળીના વિહારમાં સહાયિકા ----- ૧૮૯ વૃદ્ધ સાધુ-સાધ્વીના યોગક્ષેમ સૂક્ષ્મનાં સાધિકા ---------------- ૧૯૦ દીર્ધ દીક્ષા પર્યાય ----------------- ૧૮૯ ---------- ૧૯૦ પાઠશાળા-પ્રવૃત્તિ પ્રોત્સાહક ---- ૧૯૧ પ્રમાદવિજેતા ------------- સ્વ-પર સમુદાય સમભાવી ------ ૧૯૦ | ઉગ્ર વિહારી --------------------- ૧૯૧ વિશેષ અભિગમધારી------------ ૧૮૯ ધારણાશકિતના સ્વામી ---------- ૧૯૦ નવકાર ચમત્કાર અનુભવકર્તા --- ૧૯૧ અભિનવજ્ઞાન સ્થાનકે ---------- ૧૯0) (વર્ધમાન તપનાં વિશિષ્ટ તપસ્વિની ૧૯૦, આધ્યાત્મિક અનુભૂતિવંત -------- ૧૯૧ ( જ્ઞાનજ્યોતિ હેમચંદ્રાચાર્યજી –પ.પૂ. જ્યદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી)] જ્ઞાનજ્યોતિ હેમચંદ્રાચાર્યજી------ ૧૯૩ લબ્ધિવાન મુનિપદથી આચાર્યપદ ૧૯૫ (ચમત્કારોની હારમાળા ----------- ૧૯૬ જન્મપ્રસંગ---------- ----------- ૧૯૩ રાજાઓ ઉપરનું વર્ચસ્વ --------- ૧૫ અહિંસાપ્રચાર કાર્ય -------------- ૧૯૬૦ બચપણમાં જ સંયમમાર્ગે સંચરણ ૧૯૪ જિનાલયસર્જન ----------------- ૧૯૫ સચોટ ભવિષ્યવેત્તા ------------- ૧૯૭ દેવી સરસ્વતીની દિવ્યકૃપા------- ૧૯૪ જિનાગમ સર્જન ----------------- ૧૯૬ શાસનદેવીની વિશિષ્ટ કૃપા------- ૧૯૪ મહામંત્ર નવકારનો રાગ---------- ૧૯૬ જૈન શ્રમણદર્શનની પ્રાચીનતા -પ્રા. હંસાબહેન એન. હિંડોચા (શ્રમણ અને બ્રાહ્મણ પરંપરાઓ : ૨૦૦ તીર્થકરો અને શ્રમણ-પરંપરાની પ્રાચીનતા ------------------------ ૨૦૧ મહાવીર પૂર્વેના અન્ય પ્રાચીન . તીર્થકરો : ----- ------------- ૨૦૩ બુદ્ધનો બૌદ્ધ ધર્મ અને મહાવીર : ૨૦૪ (સિંધુખીણની સંસ્કૃતિમાં શ્રમણ ધર્મનાં એંધાણ --- ------ ૨0૫ ( વિભાગ-૩. શ્રમણ સંતની શ્રેષ્ઠતા: ઐતિહાક્ષિક પપ | પથવિરણ વિજ્ઞાનના શ્રમણ પિતામહ ઃ ઋષભદેવ –ડૉ. સમીર કે. પ્રજાપતિ (ઋષભદેવનો પરિચય : ---------- ૨૧૦). (પર્યાવરણની વિભાવના : -------- ૨૧૧ ઋષભદેવ-વ્યકિતત્વ અને પર્યાવરણ૦૧૪) પર્યાવરણ વિજ્ઞાનના પિતામહ : ઋષભદેવનો કાળ (સમય) અને જૈનધર્મોપદેશક ઋષભ અને 28ષભદેવ ----------------------- ૨૧૧ પર્યાવરણ : ---------------------- ૨૧૧). (પર્યાવરણ ----------- ------------- ૨૧૫ શ્રમણ-ધર્મની પરંપરા (ચાર મહાવ્રત અને બાર અણુવ્રત ૨૨૦ શ્રાવક-શ્રાવિકાની સંખ્યા --------- ૨૨૦ જિનાલયો-જિનપ્રતિમાઓ ------- ૨૨૧ જિનાગમો-શાસ્ત્રપાઠી ------------ ૨૨૧ -પ.પૂ, જયદર્શન વિ.મ.સા. (નેોિમી) (પ્રવચન-પરંપરા ----------------- ૨૨૧ ગૃહમંદિરો -- ૨૨૧ ચારિત્ર પ્રદાન -------------------- ૨૨૧ પાઠશાળાઓ --- ૨૨૧ વરસીદાન ---------------------- ૨૨૧ પરમાત્મા-પૂજા . --- ૨૨૧ પૌષધશાળાઓ---------- -------- ૨૨૧ ગચ્છ-વ્યવસ્થા ---------------- ૨૨૧ Jain Education Intemational Page #12 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : ૦ ૦ ૦ # ૦ ૦ ૦ # ૦ ૦ ૦ ------- ૦ ૦ ૦ # ૦ ૦ ૦ ૨૨૫ ૦ ૦ ૦ = # ૦ ૦ ૦ = # ૦ 0 ૦ ૦ (શ્રુતજ્ઞાનનો મહિમા -------------- ૨૨૫ જિનપ્રતિમા સર્જન --------------- ૨૨૫ વ્યાપારિક નીતિમત્તા ------------- સાત ચંદરવાનો ઉપયોગ--------- ૨૨૫ | સત્યશાળી અને સત્ત્વશાળી ------ ૨૨૫ ધાર્મિક સંસ્થાઓનો વહીવટ ----- ૨૨૫ ભક્ષ્યાભઢ્ય વિચાર -------------- સાત પુણ્યક્ષેત્ર ------------------- સંયમીઓની વિશિષ્ટચર્યા ------- પાલિતાણાની ૯૯ યાત્રાઓ ------- ૨૨૬ ચક્રવાલ સામાચારી --------------- પંદર કર્માદાનનો ત્યાગ ----------- ટ્રસ્ટીઓ દ્વારા વહીવટ------------ ધર્મપરિવર્તનકાળ ----------------- યતિઓનો વીતેલ કાળ ----------- પાપકૃતનો પરિહાર ------------- ધર્મપ્રોત્સાહક રાજશાહી ---------- વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષો --------- ૨૨૬ -બ્રહ્મચર્યની નવ વાડની સુરક્ષા - ૨૨૬ # ૦ (અવગ્રહમાં વિચરણ ------------- ૨૨૧ (ક્ષત્રિયકુળની મહત્તા ------------- ૨૨૩ શ્રમણપ્રધાન વ્યવસ્થા ------------ ૨૨૨ સ્ત્રીઓની મર્યાદા ---------------- ૨૨૩ દાનવ્યવહાર --------------------- દેવી-દેવતાનું સ્થાન-માન--------- ૨૨૩ ધર્મપ્રચાર કાર્ય ----------------- ડોલી વગેરે સાધનોનો પણ જીવદયાનાં સુકાર્યો-------------- ૨૨૨ અનુપયોગ ----- ૨૨૩ દેવી-દેવતાનાં સાનિધ્ય ----------- એકાકી વિચરણ -------- ૨૨૩ ચાતુર્માસિક વ્યવસ્થાઓ પારિષ્ઠાપનિકા સમિતિ --------- એકાંત સાધનાઓ પ્રાસુક પાણીનો વ્યવહાર --------- પરિગ્રહવિરમણ મહાવ્રત -------- ઉપધાન તપની આરાધના-------- ૨૨૪ પરમાત્મા ભકિત ---------------- સંદેશવ્યવહાર -------------------- ૨૨૪ વિરોનાં વિશેષ સન્માન ------- ૨૨૨ જિનવાણી શ્રવણ-કર્તવ્ય -------- ૨૨૪ રાજકારણમાં પણ ધર્મ --------- ૨૨૨ ઉછામણીઓ દ્વારા ઊપજ ------- ૨૨૪ જીર્ણપ્રાય વસ્ત્ર પરિધાન ---------- ૨૨૩ લગ્નાદિ પ્રસંગોમાં ધર્મોત્સવ ---- ૨૨૪ સાધુ-સાધ્વીઓની પ્રતિક્રમણ પ્રતિક્રમણ માંડલી ફકત શ્રમણોની ૨૨૪ માંડલી ------------ ------------- ૨૨૩ શાસ્ત્રસર્જન-કાર્ય----- ------------- ૨૨૪ મંત્ર શિરમોર નવકારારાધના --- ૨૨૩ વાદીઓના વિજયો--------------- ૨૨૪ લબ્ધિવાન મહાપુરુષો ------------ સાધુઓની ભિક્ષાચર્યા ----------- ૨૨૪ કાળધર્મ પછીની વ્યવસ્થા -------- ૨૨૩ અષ્ટપ્રકારી પૂજાવિધાન ---------- ૨૨૫ નૈસર્ગિક ઉપચાર --------------- ૨૨૩ ભવભીરુ શ્રાવકવર્ગ-------------- ૨૨૫ મરણાંતિક અણસણ ------------- ૨૨૩) વિવિધ ધર્મકાર્યો પ્રવર્તનારા પ્રભાવક જૈનાચાર્યો # ૦ " # ૦ " # ૦ # ૦ 11 # ૦ 1 # 1 # # –સંપાદક આ. વિજય રુપ્રભસૂરિજી મ---- ૨૨૯ આ. વિજયસુબોધસૂરીશ્વરજી મ. ૨૩૦ આ. વિજયઅમૃતસૂરીશ્વરજી મ. - ૨૩૧ આ. વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ. ૨૩૨ આ. વિજયસમુદ્રસૂરીશ્વરજી મ. - ૨૩૩ આ. વિજયUદ્રદિનસૂરિજી મ. -- ૨૩૪ આ. વિ.સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ. - ૨૩૫ આ. વિજયમહાબલસૂરીશ્વરજી મ. ૨૩૭ આ. વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મ.૨૩૯ (આ. નરદેવસાગરસૂરિજી મ. ---- ૨૪૦ આ. અમરસેનસૂરીશ્વરજી મ. --- ૨૪૨ આ. રત્નભૂષણસૂરિજી મ.------- ૨૪૩ આ. વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ. ૨૪૪ આ. વિજયરત્નચંદ્રસૂરિજી મ. -- ૨૪૫ આ. ગુણશીલસૂરિજી મ.સા.------૨૪૬ આ. વિજય ચંદ્રયશસૂરીશ્વરજી મ. ૨૪૮ આ. વિજયરત્નશેખરસૂરીશ્વરજી મ.૨૫૦ આ. રત્નાકરસૂરીશ્વરજી મ.. ------ ૨૫૦ (આ. વિજય નિત્યાનંદસૂરિજી મ. ૨૫૧ આ. વિજય વીરેન્દ્રસૂરિજી મ.સા. ૨૫૪ આ. વિજય વસંતસૂરીશ્વરજી મ. ૨૫૫ આ. વિનયસેન સૂરિજી મ. ------ ૨૫૫ આ. રશેખરસૂરિજી મ.સા.---- ૨૫૫ આ. હર્ષસાગરસૂરિજી મ.સા. ---- ૨૫૬ | આ. વિજય પ્રદીપચંદ્રસૂરિજી મ.સા૨૫૮ ( ક્ષમાશ્રમણ-જેન શ્રમણ (જેન સાપુની લોકોત્તર દશા) –પ.પૂ. જયદર્શન વિ.મ.સા. પરમાર્થતા ----------------------- ૨૬૦) (તીર્થકર ભગવાનની છત્રછાયા ---- ૨૬૦). નવકાર-નિષ્ઠ આત્મા ----------- ૨૬૧ મર્યાદાથી મહાન------------------ ૨૬૦ ગુર્વાજ્ઞાની મહત્તા ----------------- ૨૬૧ દસ યતિધર્મ ---------------------- ૨૬૧ લોકોત્તર સંબંધ ------------------- નિર્ભયતા ------------------------- ૨૬૧ | વિનય-વિવેકની પરાકાષ્ઠા -------૨૬૧ ધર્મ અને મોક્ષપુરુષાર્થ ------------ ૨૬૦) (મદ-માન મુકત ------------------- ૨૬૧) બાર ભાવનાઓ ----------------- ૨૬૦ ૨૬૧ Jain Education Intemational Page #13 -------------------------------------------------------------------------- ________________ 2 જૈન શ્રમણ પૂછો થશે નિર્જરા વિશ્વવ્યવસ્થાની અજાયબી - સાધનાથી સિંહિતા સાધકો મૈત્રી આદિ ચાર ભાવનાઓ ૨૬૧ ૨૬૧ ૨૬૧ ૨૬૧ સંયમના ૧૭ પ્રકાર ૨૬૧ અઢાર હજાર શીલાંગરથધારક --- ૨૬૧ સતત વિહારી ૨૬૧ વિમાન ૨૬૧ ૨૬૧ ક્ષમાશ્રમણનું બિરુદ પરિષ વિજપ પુદ્ગલ પ્રીતિથી પર ૨૬૨ ૨૬૨ દેવોનું સાંનિધ્ય ૨૬૨ પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓ ૨૬૨ હતી કરો સ્થૂલ અને સૂક્ષ્મનો તાવન સંતે પસંત-વસંત ➖➖➖➖➖➖ ૨૬૨ ૨૬૨ ૨૬૨ ૨૬૨ ૨૬૨ ૨૬૨ - ૨૬૨ ૨૬૨ ૨૬૨ ૨૬૨ ૨૬૨ ૨૬૨ ત્રિભોજન ત્યાગ ૨૬૩ સંસારમાં છતાંય સંસારથી વિમુખ ૨૬૩ શૂન્યમાંથી સર્જન ૨૬૩ સૂક્ષ્મકિત જાગરન ૨૬૩ ભિક્ષુકની ઉપમા ૨૬૩ ૨૬૩ ઉત્તમ ક્રિયા યોગ સ્પર્ધાવિહોણી સ્થિતિ ૨૬૩ લબ્ધિઓના ભંડારપ્રતિકુળતાના પંચી અપ્રતિપાતી ગુણધારી ભાષાસમિતિ કે વચનગુપ્તિ સંસારીઓ માટે ઉપદેશ આશાતના વર્જન મૃઘ્ધાંતિ દશા વાણીનો અતિશય ભાવાચાર્યનાં લક્ષણ - આત્મપ્રશંસાભાવ ➖➖➖➖➖➖➖➖ આગમવેત્તા સંઘમીઓ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાસ દેહાધ્યાસથી દૂર કુદરત પણ વફાદાર ગામ-નગર અરણ્ય વિચરણ નિતિજ્ઞાયુક્ત તપ લોકાતીન જ્ઞાની વાસ્તવિક આનંદસ્થિતિ સુંદર નિમિત્તો હળુકર્મી આત્માઓનો વિશ્રામ સોનાની પણ બેડી અનોખા વ્યવહાર સંઘર્ષ અભાવ સ્નાનાભાવ છતાંય પવિત્રતા પરદોષ પાચન વીસ વસા દયાની શકયતા સાધન અને સાધના પરિણતિ ર આત્મશોધન અવસર પારિવારિક પરમ સંબંધો ઉત્કૃષ્ટ અભયદાન પરમાત્મ્ય ભકિત સેવા-વૈયાવચ્ચ પુણ્યાનુબંધી પુણ્યબંધ -- શિથિલાચારી પણ અનિંદનીય કરણ-ચરણ સિત્તરીના સ્વામી દેહાધ્યાસથી મુકિત વ્યવહાર-નિશ્ચયની ગૂંથણી આરાધક-રક્ષક-પ્રભાવક જાવિજેતા ગુણ સહજાનંદ દશા તત્ત્વજ્ઞાતા * ૨૬૩ ૨૬૩ -૨૬૩ ૨૬૩ ૨૬૩ ૨૬૩ ૨૬૩ ૨૬૩ ૨૬૩ ૨૬૪ ૨૬૪ ૨૬૪ ૨૬૪ ૨૬૪ -૨૬૪ ૨૬૪ ૨૬૪ ૨૬૪ ૨૬૪ ૨૬૪ ૨૬૪ ૨૬૪ ૨૬૪ ૨૬૪ -૨૬૫ -૨૬૫ ૨૬૫ -૨૬૫ ૨૬૫ ૨૬૫ ૨૬૫ ૨૬૫ જૈન-શ્રમણોનાં ગુર્જર ઇતિકૃતિ નિરૂપણમાં યોગદાન તીર્થસ્થાનપરિચય (યાત્રાવર્ણન)-- ૨૭૨ અભિલેખસંગ્રહ ૨૭૪ રાહનાતિનાં સમીકરણ વિજાતીય અપરિચય લોકોત્તર દશા આધુનિકતાથી વિમુખજ્ઞાનક્રિયાનો સુમેળ આહાર-નિદ્રા કાબૂ હાયોપરા મથી શાયિક શાશ્વત શ્રમણ સંસ્થા અસંખ્ય યોગસ્થાન આત્મશુદ્ધિનાં લક્ષ્યો કર્મસત્તાનું જ્ઞાન અને ભાન આધ્યાત્મિક ઊંચાઈ પ્રભુની ગેરહાજરી સ્વ-પર ઉપકારી દુષ્કર દુષ્કર કાર્ય જાત પ્રતિ કઠોર પાપવિસર્જન પૂર્વભવોની સાધકદશા સ્યાદ્વાદની સંજય દૃષ્ટિ - આલોચના શુદ્ધિ સાગારિક અસલ શાસ્ત્રસર્જન શકિત માનવગતિની સફળના નિવૃત્તિ એ જ પ્રવૃત્તિ દેવોને પણ દુર્લભ ચાર પ્રકારી પૂરણા સંવર સમાધિ જ્ઞાતા-દ્રષ્ટાવસ્થા ૨૬૭ અહિંસા-સંઘમ અને તપત્રિવેણી ૨૬૭ ૨૬૭ ૨૬૭ ૨૬૭ ૨૬૭ -૨૬૭ ડો. રસેશ જમીનદાર ગુણસ્થાન વિચારણા વિષચક્રની સામે અમૃતયોગ મુકિતનો પણ લોભ નહીં જૈનાચાર્યોના પ્રાકૃત સાહિત્ય દ્વારા યોગદાન - ૨૭૬ ---- G ➖➖➖➖ -૨૬૫ ૨૬૫ ૨૬૫ ૨૬૫ ૨૬૫ ૨૬૫ ૨૬૬ ૨૬૬ ૨૬૬ ૨૬૬ ૨૬૬ ૨૬૬ ૨૬૬ ૨૬૬ ૨૬૬ ૨૬૬ ૨૬૬ ૨૬૬ ૨૬૬ ૨૬૬ ૨૬૬ ૨૬૭ ૨૬૭ ૨૬૭ ૨૬૭ Page #14 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : શ્રમણદર્શન એ જ જૈનદર્શન -પ્રા. નાનકભાઈ કામદાર (સંઘ : --------------------------- ૨૮૩) (આચાર ----------------------- ૨૮૪) (શ્રુતઃ ૨૮૪ ) શારજ્ઞાનના વિદ્યા વારિધિ સમા શ્રમણ અધિનાયકો સંપાદક આ. વિજયરાજેન્દ્રસૂરિજી મ.--- ૨૮૭ આ. આનંદસાગરસૂરીશ્વરજી મ. ૨૮૯ | આ. બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. -- ૨૯૨ આ. વિજયલબ્ધિસૂરિજી મ. ---- ર૯૩ આ. વિજયભદ્રકરસૂરીશ્વરજી મ. ૨૯૪ આ. વિજયઅમૃતસૂરીશ્વરજી મ. - ૨૯૫ | આ. વિજયધર્મધુરંધરસૂરિજી મ.- ૨૯૭ આ. વિજયપુણ્યાનંદસૂરીશ્વરજી મ.૨૯૯ (આ. વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. ૩૦૦ આ. રત્નસુંદરસૂરિજી મ.સા. ---- ૩૦૩ ( આ. વિજયનંદિઘોષસૂરીશ્વરજી મ. ૩૦૪ શ્રમણ જીવનનો ઉજાસ : બત્રીસ બત્રીસી -૫. ગણિવર્યશ્રી યશોવિજયજી મહારાજ الي ال ૦ (૧. દાન બત્રીસી ----------------- ૩૧૦). ૨. દેશના બત્રીસી --------------- ૩૧૧ ૩. માર્ગ બત્રીસી ---------------- ૪. જિનમહત્ત્વ બત્રીસી --------- ૩૧૧ ૫. ભકિત બત્રીસી -------------- ૬. સાધુ-સામર્થ્ય બત્રીસી ------- ૭. ધર્મવ્યવસ્થા બત્રીસી --------- ૮. વાદ બત્રીસી ----------------- ૩૧૨ ૯. કથા બત્રીસી ----------------- ૩૧૨ ૧૦. યોગલક્ષણ બત્રીસી -------- ૩૧૩ ૧૧. પાતંજલયોગલક્ષણ બત્રીસી ૩૧૩) لا لا لا لا لا لا لا ૦ (૧૨. પૂર્વસેવા બત્રીસી ----------- ૩૧૩ ૧૩. મુકિત અષપ્રાધાન્ય બત્રીસી૩૧૩ ૧૪. અપુનબંધક બત્રીસી ------- ૩૧૪ ૧૫. સમ્યગ્દષ્ટિ બત્રીસી -------- ૩૧૪ ૧૬. ઈશાનુગ્રહવિચાર બત્રીસી -- ૩૧૪ ૧૭. દેવ-પુરુષકાર બત્રીસી ------ ૩૧૪ ૧૮. યોગભેદ બત્રીસી ---------- ૩૧૪ ૧૯. યોગવિવેક બત્રીસી--------- ૨૦. યોગાવતાર બત્રીસી -------- ૨૧. મિત્રા-બત્રીસી-------------- ૩૧૫ ( ૨૨. તારાદિત્રય બત્રીસી -------- ૩૧૫ (૨૩. કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીસી ----૩૧૬ ૨૪. સદ્દષ્ટિ બત્રીસી------------૩૧૬ ૨૫. કલેશતાનોપાય બત્રીસી ----- ૩૧૬ ૨૬. યોગ માહાભ્ય બત્રીસી -----૩૧૬ ૨૭. ભિક્ષુ બત્રીસી-------------- ૩૧૭ ૨૮. દીક્ષા બત્રીસી -------------- ૩૧૭ ૨૯. વિનય બત્રીસી ------------- ૩૧૭ ૩૦. કેવલિભુકિત વ્યવસ્થાપન બત્રીસી -------------------- ૩૧૭ ૩૧. મુકિત બત્રીસી ------------- ૩૧૭ ૩૨. સજ્જન સ્તુતિ દ્વાર્નિંશિકા -- ૩૧૮ ૦ ૩૧૫ ૩૧૫ તેજવી તપ-પરંપરાના સમર્થ સંચમધરો આ. વિજય સિદ્ધિસૂરીશ્વરજી મ. ૩૧૯ (આ. વિજયત્રિલોચનસૂરિજી મ.-- ૩૨૫ આ. વિજયભકિતસૂરીશ્વરજી મ.- ૩૨૧ આ. ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. ---- ૩૨૬ આ. વિજયમુકિતચંદ્રસૂરિજી મ. - ૩૨૩ આ. વિજયરંગસૂરીશ્વરજી મ. --- ૩૨૭ આ. વિજયયશોદેવસૂરિજી મ. --- ૩૨૪ –સંપાદક આ. વિજયજિતેન્દ્રસૂરિજી મ.---- ૩૨૮ આ. વિજયપ્રભાકરસૂરિજી મ. --- ૩૨૯ આ. વિજયધનેશ્વરસૂરિજી મ. --- ૩૩૨ જૈન શ્રમણ-સારસ્વતોની સાહિત્યસાધના –ડો. ભારતી શેલત (અમરચંદ્રસૂરિ --------------------૩૩૬). (ઉપાધ્યાય વિનયવિજયજી -------- ૩૩૭ મહામનીષી મુનિ ચતુરવિજયજી -- ૩૩૬ મુનિશ્રી જિનવિજયજી ----------- ૩૩૮ િચન શ્રમણોને મળેલા માનવંતા બિરદો (શ્રી ગૌતમ સ્વામી --------------- ૩૪૨ ) (શ્રી પ્રભવ સ્વામીજી ------------- ૩૪૩ શ્રી જંબુસ્વામી ------------------- ૩૪૨ આ. વજસ્વામી સૂરિજી મહારાજ ૩૪૩ –પ્રા. બિપિનચંદ્ર ત્રિવેદી) આ. વૃદ્ધવાદીસૂરિજી મહારાજ --- ૩૪૩ (આ. સિદ્ધસેન દિવાકરસૂરિજી મ. ૩૪૩, Jain Education Intemational Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ આ. સિદ્ધસેન દિવાકરજીસૂરિજી મ૩૪૩ આ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ ---- ૩૪૩ આ.શ્રી શીલાંકસૂરિજી મ. ૩૪૪ આ. શ્રી સિદ્ધર્ષિસૂરિજી મ. ૩૪૪ આ. ઉદ્યોતનસૂરીશ્વરજી મ. ૩૪૫ ૩૪૫ ૩૪૫ ૩૪૭ આ. શ્રી અભયદેવસૂરિજી મ. શ્રી કૃષ્ણૠષિ (કૃષ્ણર્ષિ) મ. ----- આ. શ્રી શાંતિસૂરીશ્વરજી મ. ---- ૩૪૫ આ. શ્રી અભયદેવસૂરિજી મ. --- ૩૪૫ આ. શ્રી અભયદેવસૂરિજી મ. ----૩૪૬ આ. શ્રી મુનિચંદ્ર(ચંદ્રસૂરિ) મ. ---૩૪૬ આ. શ્રી (વાદિ) દેવસૂરિજી મ. --૩૪૬ આ. શ્રી જિનદત્તસૂરિજી મહારાજ ૩૪૬ આ. શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મ. - ૩૪૭ આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. -- ૩૪૭ આ. શ્રી રામચંદ્રસૂરિજી આ. શ્રી જગચંદ્રસૂરિજી મ. ---- ૩૪૭ આ. શ્રી જિનપ્રભસૂરિજી મ. ---- ૩૪૮ આ. શ્રી જિનકુશલસૂરિજી મ. --- ૩૪૮ આ. આનંદવિમલસૂરિજી મ. ૩૪૮ આ. શ્રી મેરુત્તુંગસૂરિજી આ. શ્રી હીરવિજયસૂરિજી મ. --- ૩૪૯ આ. શ્રી જિનચંદ્રસૂરિજી મ. ૩૪૯ આ. શ્રી વિજયસેનસૂરિજી મ. --- ૩૪૯ આ. શ્રી વિજયદેવસૂરિજી મ. ૩૫૦ પૂ. શ્રી રત્નશેખરજી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.૩૫૦ પૂ. શ્રી આનંદઘનજી – પૂ. શ્રી યશોવિજયજી મહારાજ -- ૩૫૦ મૂલચંદજી મહારાજ ------ ૩૫૧ શ્રી આત્મારામજી મહારાજ ----- ૩૫૧ આ. વિજયકમલસૂરીશ્વરજી મ. ૩૫૨ આ. વિજયદાનસૂરીશ્વરજી મ. --- ૩૫૨ આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી (કાશીવાળા) મહારાજ ----------- ૩૫૨ ૩૪૮ ૩૫૦ ૩૫૦ Jain Education Intemational જીતવિજયજી દાદા ૩૫૨ ૩૫૩ ૩૫૩ --- ૩૫૪ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મ. - ૩૫૨ મુનિપ્રવર શ્રી ચતુરવિજયજી ૩૫૩ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર ---- ૩૫૩ પુણ્યવિજયજી મહારાજ પૂ. પં. અભયસાગરજી મુનિરાજ વિદ્યાવિજયજી મ. ----- ૩૫૪ પૂ. મુનિરાજ મંગળવિજયજી મ.- ૩૫૪ આ. વિજયનેમિસૂરીશ્વરજી------- ૩૫૪ આ. અશોકચંદ્રસૂરીશ્વરજી મ. --- ૩૫૪ આ. વિજયજયદેવસૂરીશ્વરજી . આ. વિજયદર્શનસૂરીશ્વરજી મ. -- ૩૫૫ આ. વિજયનંદનસૂરીશ્વરજી મ. -- ૩૫૫ આ. વિજયપદ્મસૂરીશ્વરજી મ. --- ૩૫૫ આ. વિજયઅમૃતસૂરીશ્વરજી મ. - ૩૫૫ આ. વિજયકસ્તૂરસૂરીશ્વરજી મ. - ૩૫૫ આ. વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મ. ૩૫૫ આ. વિજયરામસૂરીશ્વરજી મ. ----૩૫૬ આ. વિજયદક્ષસૂરીશ્વરજી મ.-----૩૫૬ આ. વિજયસુશીલસૂરીશ્વરજી મ. -૩૫૬ આ. વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી --૩૫૬ આ. વિજયચંદ્રોદયસૂરિ મ. -------૩૫૬ આ. બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. - ૩૫૭ આ.આનંદસાગરસૂરીશ્વરજી મ. - ૩૫૭ આ. માણિકયસાગરસૂરીશ્વરજી ૩૫૭ આ. ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. -- ૩૫૭ આ. નિત્યોદયસાગરસૂરીશ્વરજી મ.૩૫૮ આ. યશોભદ્રસાગરસૂરીશ્વરજી -- ૩૫૮ આ. વિજયનીતિસૂરીશ્વરજી - | ------ ૩૫આ. વિજયહર્ષસૂરીશ્વરજી મ. --- ૩૫૮ આ. વિજયમંગળપ્રભસૂરિજી મ.- ૩૫૮ આ. વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ. ૩૫૮ આ. વિજયપદ્મસૂરીશ્વરજી મ. --- ૩૫૯ આ. વિજયમોહનસૂરીશ્વરજી મ.- ૩૫૯ આ. વિજયપ્રતાપસૂરીશ્વરજી ----- ૩૫૯ ૧૧ આ. વિજયપ્રીતિચંદ્રસૂરીશ્વરજી મ. ૩૫૯ આ. વિજયયશોદેવસૂરીશ્વરજી મ. ૩૬૦ આ. વિજયજયાનંદસૂરીશ્વરજી મ. ૩૬૦ આ. વિજયકનકરત્નસૂરીશ્વરજી મ.૩૬૦ આ. વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ. ૩૬૧ આ. વિજયલબ્ધિસૂરીશ્વરજી ------૩૬૧ આ. વિજય ગંભીરસૂરીશ્વરજી - ૩૬૧ આ. વિજયલક્ષ્મણસૂરીશ્વરજી -----૩૬૧ આ. કીર્તિચંદ્રસૂરીશ્વરજી મ. ------૩૬૧ આ. વિજયભદ્રંકરસૂરીશ્વરજી -----૩૬૨ આ. વિજય સ્થૂલભદ્રસૂરીશ્વરજી -- ૩૬૨ આ. વિજયરાજયશસૂરીશ્વરજી -- ૩૬૨ આ. વિજયવારિષણસૂરીશ્વરજી મ. ૩૬૨ આ. વિજયવીરસેનસૂરીશ્વરજી મ. ૩૬૩ આ. વિજયવલ્લભસૂરીશ્વરજી મ. ૩૬૩ આ. વિજયલલિતસૂરીશ્વરજી મ. - ૩૬૩ આ. વિજયવિકાસચંદ્રસૂરીશ્વરજી -- ૩૬૩ આ. વિજયઇંદ્રદિન્નસૂરીશ્વરજી મ. ૩૬૩ આ. વિજય ઢીંકારસૂરીશ્વરજી મ. ૩૬૪ આ. વિજયજનકચંદ્રસૂરીશ્વરજી મ. ૩૬૪ પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મુનિશ્રી વલ્લભદત્તવિજયજી ------૩૬૪ વિજયભુવનરત્નસૂરીશ્વરજી મ. ---૩૬૪ પદ્મવિજયજી મહારાજ આ.વિજયકનકસૂરીશ્વરજી મ. ----૩૬૪ જીતવિજયજી મ. આ.વિજયપ્રેમસૂરીશ્વરજી મ. -----૩૬૫ આ. વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. ૩૬૫ આ.વિજય ભુવનભાનુસૂરીશ્વરજી ૩૬૫ આ. વિજયભુવનસૂરીશ્વરજી મ. -- ૩૬૬ આ. વિજયયશોદેવસૂરીશ્વરજી મ. ૩૬૬ આ. વિજયમેરુસૂરીશ્વરજી મ.----- ૩૬૬ આ. વિજયકનકસૂરીશ્વરજી મ. --- ૩૬૬ આ. વિજયસુદર્શનસૂરીશ્વરજી ----- ૩૬૬ આ. વિજયહિમાંશુસૂરીશ્વરજી મ. - ૩૬૬ ૩૬૪ ૩૬૪ ૩૬૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિશ્વ અજાયબી : ૩૭૧ ૩૭૧ (આ. વિજયરાજ તિલકસૂરીજી મ. ૩૬૭) આ. વિજયમાનતુંગસૂરીશ્વરજી --- ૩૬૭ આ. વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મ.૩૬૭ આ. વિજયજયઘોષસૂરીશ્વરજી મ. ૩૬૭ આ. વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મ. - ૩૬૭ આ. વિજયવીરશેખરસૂરીશ્વરજી મ.૩૬૭ આ. વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મ.૩૬૭ પૂ. વિજયરૂચમચંદ્રસૂરીશ્વરજી મ.- ૩૬૭ આ. વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મ. -૩૬૭ આ.વિજય અમૃતસૂરીશ્વરજી મ.૩૬૮ મુનિપ્રવર શ્રી મોહનલાલ મહારાજ૩૬૮ આ. વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મ. - ૩૬૮ આ. ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ -૩૬૮ આજયંતસેનસૂરીશ્વરજી ---------- ૩૬૮ આ. વિજયતીર્થેન્દ્રસૂરીશ્વરજી મ. - ૩૬૯ ૫. હિંમતવિમલજી ગણિવર્ય------૩૬૯) (આ.રંગવિમલસૂરીશ્વરજી મ.------૩૬૯ આ. કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. ૩૬૯ | આ. ભ્રાતૃચંદ્રસૂરિજી મ.---------- ૩૬૯ આ. વિજય શાંતિસૂરીશ્વરજી મ. -- ૩૭૦ આ. વિજયહિમાચલસૂરીશ્વરજી મ.૩૭૦ આ.વિજયઆનંદઘનસૂરીશ્વરજી -- ૩૭૦ મુનિરાજ જ્ઞાનસુંદરવિજયજી --- ૩૭૦ મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી -- ૩૭૦ મુનિરાજ શ્રી દેવેન્દ્રવિજયજી----- ૩૭૦ મુનિરાજ શ્રી હિતેશ્વરવિજયજી -- ૩૭૦ ગુજરાતના ગુજરાતીભાષી શ્રમણવર્યોને મળેલાં બિરુદો (મધ્યકાળના સંદર્ભમાં) --------- ૩૭૦ તરુણપ્રભ(સૂરિ)જી : ------------ ૩૭૦ જિનપદ્મ(સૂરિ)જી --------------- મુનિસુંદર (૨) ------------- (પાશ્વચંદ્ર-૨/પાસચંદ ------------ ૩૭૧ મુનિસુંદર (૨) ------------------ ૩૭૧ ગુણવિનય (વાચક) ૧----------- ૩૭૧ સિદ્ધિચંદ્ર (ગણિ) ---------------- ગુણવિનય (વાચક–૧) ---------- યશોવિજય (ઉપાધ્યાય)-૩------ ૩૭૨ યશોવિજયજી (ઉપાધ્યાય)-૩ --- ૩૭૨ જશવિજય ---------- -------- ૩૭૨. વિજયદેવ–૨ --------- કૃપાસાગરજી ----------- જિનરંગ-(૧) ---- .......----------- ૩૭૨ સમરચંદ્ર(સૂરિ)/સમરસિંઘ સમરસિંહ ----------------------- ૩૭૩ જ્ઞાનવિમલસૂરિ'/ નયવિમલ (ગણિ) --------------- ૩૭૩ દીપવિજય-(૨) --------------- ૩૭૩ ૩૭૨ u છ ل ت ا વિભાગ સ્વપ્નદ્રષ્ટા શમણાધનાયકોન યુગન મંત્રવિદ્યાના વિશિષ્ઠ શ્રમણસાલો -પ. પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિજી મ. સા. (શ્રી ગૌતમસ્વામીજી --------------- ૩૭૬ ૧૪ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી ૩૭૬ શ્રી પાદલિપ્તસૂરિજી ------------- ૩૭૭ વિદ્યાસિદ્ધ આર્ય ખપૂટાચાર્ય ----- ૩૭૮ આ. મહેન્દ્રસૂરિજી --------------- ૩૭૮ (આ. માનદેવસૂરિજી ------------- ૩૭૮ ) વૃદ્ધવાદીસૂરિ અને સિદ્ધસેન દિવાકરજી ----------- ----------------- ૩૭૯ | આ. માનતુંગસૂરિ---------------- ૩૮૦ શ્રી નંદિષેણજી અને અજિત-શાંતિસ્તવ ---------------- ૩૮૦ આ. યશોભદ્રસૂરિજી ------------- ૩૮૧ વાદીવેતાલ શાંતિસૂરિ મ. સા. --- ૩૮૨ મંત્રવાદી આ. જિનપ્રભસૂરિજી -- ૩૮૨ આ. મેરૂતુંગસૂરિજી -------------- ૩૮૩ યુગપ્રધાન આ. જિનચન્દ્રસૂરિ---- ૩૮૩ જૈન શાસનના પુણ્ય પ્રભાવક દુરંદર આચાર્યો સંપાદક આ. વિજયવલ્લભસૂરીશ્વરજી મ. ૩૮૫ (આ. વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. ૩૯૪ આ. વિજયનેમિસૂરિજી મ. -------૩૮૬ આ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. --- ૩૯૬ આ. વિજય નીતિસૂરીશ્વરજી મ.- ૩૮૮ | | આ. કીર્તિસાગરસૂરિજી મ. ------ ૩૯૮ આ. વિજયકેશરસૂરીશ્વરજી મ. -- ૩૯૩) (આ. ધર્મસૂરીશ્વરજી મ.સા. ------ ૩૯૯ (આ. પ્રેમસૂરીશ્વરજી મ.---------- ૪૦૨ આ. વિજયરામસૂરીશ્વરજી મ.--- ૪૦૪ આ. વિજયસુશીલસૂરીશ્વરજી મ. ૪૦૫ (આ. ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. ૪0૬ Jain Education Intemational Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૩. (આ. કૈલાસસાગરસૂરીશ્વરજી ----- ૪૦૭ આ. સુબોધસાગરસૂરીશ્વરજી મ. ૪૧૨ આ. વિજયઅશોકરત્નસૂરિજી મ. ૪૧૫) આ. વિજય જયઘોષસૂરીશ્વરજી મ.૪૧૬ આ.હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. --- ૪૧૭ આ. શ્રી હેમભૂષણસૂરિજી મ. --- ૪૧૯ ‘શ્રમણ’ શબ્દના પર્યાયવાચી અર્થો, ઉદ્દભવ અને વિકાસ –ડૉ. મણિભાઈ ઈ. પ્રજાપતિ ણિગ્ગથ (નિગ્રંથ) : ------------- ૪૨૪ (તાવસ (તાપસ) : --- આજીવિય (આજીવિક) : ------- ૪૨૫ સક્ક (શક્ર) ---------- ------------ ૪૨૪ ગેરુય (ગરિક, પરિવાયગ પાદનોંધ --- ------------- ૪૨૮ પરિવ્રાજક) ---------------------- ૪૨૫ આર્ય મહાગિરિજી-આર્ય સુહસિગિરિજી પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી ગણી જૈનાચાર્ય-દ્વય પ્રતિબોધિત સમ્રાટ સંપ્રતિ -------------------- ૪૩૫ આર્ય સુહસ્તિસૂરિજી સંસ્થાપિત અવંતિ પાર્શ્વનાથ તીર્થ -------------------- ૪૩૬ જૈન ગુફાઓ ----------- ---------- ૪૩૮ આ0 સુસ્થિતસૂરિ અને આ0 સુપ્રતિબદ્ધસૂરિ ------------ ૪૩૮ આચાર્યશ્રી જયાનંદસૂરિ --------- ૪૩૯ (પ્રસિદ્ધ આર્યાઓ : -------------- ૪૪૩ ત્રણ શિષ્યપરંપરાઓ : ---------- ૪૪૩ વાચકવંશ પરંપરા (વિદ્યાધરવંશ) :૪૪૩ -પ્રા. ડૉ. મહાકાન્ત જયંતિલાલ જોશી ૪૪૬ શ્રમણ પરંપરાના તેજસ્વી શ્રમણો ઃ એક પરિચય (વિ.સં. ૧૩૦૦ થી ૧૦૦૦) પ્રસ્તાવના ---- આનંદવિમલસૂરિ જિનપ્રભસૂરિ : ૪૪૬ હીરવિજયસૂરિ -- સોમસુંદરસૂરિ --- ४४७ ધર્મસાગરસૂરિ -- જિનભદ્રસૂરિ : --- ૪૪૭ વિવેકહર્ધસૂરિ --------- લક્ષ્મીસાગરસૂરિ ૪૪૯ ) ४४८ ૪૫૦ ૪૫૦ 'જિનચંદ્રસૂરિ --------------------- ૪૫૦ | સમયસુંદરગણિ ------------------ ૪૫૦ પાદટીપ ------------ ૪૫૧ અન્ય સહાયક ગ્રંથ સૂચિ -------- ૪૫ર શ્રતમાં શિરોમણિ : પાંડિત્યમાં પારસમણિ. પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા. ----૪૫૬ (શ્રુતમાં શિરોમણિ : પાંડિત્યમાં પારસમણિ ---------- શ્રત કંઠસ્થ કરવા દ્વારા કર્મનિર્જરા કરતા મહાપુરુષો ------૪૫૬ (એક શબ્દના અનેકાર્થ સાહિત્યકારકો --- -------------૪૫૬ શ્રમણોપાસકોની શ્રુતભકિત ------ ૪૫૭ સંયમજીવનમાં સતત શ્રુતભકિત કરનારા મહાપુરુષ -------------- ૪૫૮ શ્રમણ ભગવંતો દ્વારા ------------ ૪૫૮ શ્રુતભકિતના વિવિધ પ્રકારો ----- ૪૫૯ ૫૦ની સંખ્યા દ્વારા ઇતિહાસની પ્રશ્નોત્તરી ---- -------- ૪૬ ૧ | સૂરિમંત્ર સહિતના સાધક સુરિવારો | સંપાદક) આ. વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ.-૪૬૩ આ. દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ0 - ૪૬૪ આ. વિજયવિક્રમસૂરીશ્વરજી મ. -- ૪૬૬ આ. વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. ૪૬૮ (આ. કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.-૪૬૯ આ. શ્રેયાંસપ્રભસૂરિજી મ.સા. -- ૪૭૧ આ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા.---- ૪૭૩ આ. વિજયઅશોકચંદ્રસૂરિજી મ.-૪૭૪ આ. જયશેખરસૂરીશ્વરજી મ.સા. -૪૭૬ આ. જગવલ્લભસૂરિજી મ.સા. -- ૪૭૭ આ. વિજયરાજયશસૂરીશ્વરજી મ.૪૭૮ आ. चंद्रानन सागरसूरिजी म.सा.४७८ Jain Education Intemational Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કચ્છ-વાગડ સમુદાયના સફળ સૂત્રધારો શ્રી પદ્મવિજયજી મહારાજ ૪૮૨ શ્રી જીતવિજયજી મહારાજ ------ ૪૮૨ મુનિશ્રી હીરવિજયજી મહારાજ-- ૪૮૪ અઢીદ્વીપમાં જ વિચરણ -------- ૫૦૨ વિદ્યાચારણ અને જંઘાચારણ મુનિવરો તીર્થંકર ભગવાનનું શાસન - ગુણસ્થાનક વિચાર શ્રમણ સંઘની પ્રબુદ્ધ પ્રતિભાઓ આ. વિજયહર્ષસૂરીશ્વરજી મ.સા. ૪૮૯ આ. વિજયમંગળપ્રભસૂરિજી મ.- ૪૯૦ આ. અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ. ૪૯૧ આ. નંદિવર્ધન સાગરસૂરિજી મ. ૪૯૪ આ. વિજયવીરશેખરસૂરિજી મ. - ૪૯૫ આ. વિનય વાષિળ સૂરિની મ. ૪૯૭ મોક્ષમાર્ગી શ્રમણધર્મને ભાવવંદનાઓ —૫.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી) છ આવશ્યકો અને ત્રણ શકિતઓનો | સદુપયોગ સંયમજીવનમાં સમર્પણ રુચિજન્યવિકાસ ૫૦૪ ભાષાસમિતિ અને વચનગુપ્તિ ! --- ૫૦૫ આશાતનાઓ અને વિરાધનાઓ ૫૦૫ સર્વવિરતિ અને સૂક્ષ્મ સાધનાઓ ૫૦૫ સંયમ વિના મુકિત નથી ૫૦૫ પૂર્વભવોના સંસ્કાર થકી સંયમ સંપ્રાપ્તિ ૫૦૫ સંયમના સત્તર પ્રકાર અને દશ યતિધર્મ વિષે -૫૦૬ સાધૂનાં દર્શનં પુણ્ય -૫૦૬ પાંચ મહાવ્રતધારીઓ લોકોત્તર સંબંધો ભિક્ષાચર્યા પરિષહ-ઉપસર્ગ વિજય દૈનિક ચર્ચાઓ માનવદેહની સાર્થકતા ઓઘો દાંડો પાત્રા વિજયકનકસૂરીશ્વરજી મહારાજ - ૪૮૪ વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ૪૮૫ ૫૦૨ ૫૦૨ ૫૦૩ ૫૦૩ ૫૦૩ ૫૦૩ ૫૦૪ ૫૦૪ ૫૦૪ --------- ૫૧૪ દંડાસણ ૫૧૪ સૂપડી-ચરવળી૫૧૫ મુહપત્તિ વિશ્વ અજાયબી : -સંપાદક ‘કંચનવિજયજી ૪૮૬ આ. વિજયકલાપૂર્ણસૂરિજી મ.-- ૪૮૭ વિભાગ-૫ પરિશિષ્ટ પદાર્થો અને પ્રેરકપરિચય શૃંખલા શ્રમણ-ઉપકરણનો પરિચય ૫૧૫ ૫૧૬ ૫૧૬ —સંપાદક આ. મહાસેનસૂરિજી મ.સા. ----- ૪૯૮ મુનિશ્રી જંબૂવિજયજી મહારાજ-- ૪૯૮ ૫૦૬ ૫૦૬ ૫૦૭ સંયમીઓનાં ઉપકરણ કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિના પ્રકારો --- ૫૦૭ લોકોત્તર વ્યવહારો ૫૦૭ સાધુવેશની મહત્તા ૫૦૭ વિહાર અને સ્થિરતા ૫૦૮ સંયમધર્મની જયણા પ્રધાનતા ---- ૫૦૮ જૈન શ્રમણની વિવિધતા --------- ૫૦૮ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ -૫૧૬ ૫૧૭ ૫૧૮ મુહપત્તિ સાધુવેશ ઓઘો છે અણમૂલો Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ સદીના સમયજ્ઞ સંતરો આ. વર્શનાર સૂરીશ્વરની મ. - ૫૨૧ આ. વિજયમનોહરસૂરિજી મ. ---- ૫૨૨ આ. વિજયવિબુધપ્રભસૂરિજી મ. - ૫૨૩ આ. શ્રી વિજયદેવસૂરિ મ. ------- ૫૨૪ આ. વિજયઅરવિંદસૂરીશ્વરજી મ. ૫૨૫ આ.શ્રી મહાનંદસૂરિજી મ.સા.-----૫૨૬/ વિધવિધ સાધનાઓ–વિવિધ સાધકો ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ ગણધર ૫૪૨ સુધર્માસ્વામી અને પ્રભાસ ગણધર ૫૪૨ વ્યકત-મંડિત-મૌર્યપુત્ર ગણધર ---- ૫૪૨ અકમ્પિત, અચલભ્રાતા અને મેતાર્ય ગણધર ૫૪૨ ૫૪૨ જંબુસ્વામી અને સ્થૂલભદ્રજી વીરશાસનના છ શ્રુતકેવળીઓ અનાથી મુનિ ૫૪૨ ૫૪૩ ૫૪૩ અરણિક મુનિ અર્જુન માળી ૫૪૩ વજ્રસ્વામી સુધીના ૧૦ પૂર્વધરો -- ૫૪૩ દ્રઢપ્રહારી ૫૪૩ નંદિષણ મુનિ ૫૪૩ આર્દ્રકુમાર ૫૪૩ ઇલાચીકુમાર ૫૪૩ ઝાંઝરિયા મુનિ ૫૪૩ અષાઢાભૂતિ મુનિ ૫૪૩ ચિલાતીપુત્ર ૫૪૪ ૫૪૪ ૫૪૪ ૫૪૪ ૫૪૪ ૫૪૪ ઋષભદત્ત મહાત્મા જમાલિ મુનિ સાલ અને મહાસાલ મુનિરાજ મુનિવર ગાગલી કૌડિન્સ, દત્ત, સેવાલ સાધુઓ ---- આ. વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. ૫૨૭ આ. વિજયજયકુંજરસૂરીશ્વરજી મ. ૫૨૯ આ. વિજયનરચંદ્રસૂરિજી મ. ----- ૫૩૦ આ. સિંહસેનસૂરિજી મ. ૫૩૧ આ. વિરત્નસૂરીશ્વરજી મ.સા. -- ૫૩૨ મન:પર્યયજ્ઞાની ધર્મઘોષસૂરિ હલ્લ-વિહલ્લ મુનિવર હસ્તિપાલ રાજર્ષિ અષાઢાચાર્ય ચંડરુદ્રસૂરિજી આચાર્ય પ્રભવસ્વામી આચાર્ય રત્નપ્રભસૂરિજી આચાર્ય સિંહગિરિ આચાર્ય માનતુંગસૂરિજી જૈનાચાર્ય કક્કસૂરિજી આચાર્ય સંભૂતિવિજયજી - શ્રી કાલિકાચાર્યજી બ્રહ્મવ્રતલક્ષી જયસુંદર અને સોમદત્ત મુનિ ધર્મરુચિ મહાત્મા બાળમુનિ ધનશર્મા આનંદ મુનિ સિંહ મુનિ આચાર્ય પરમદેવસૂરિજી આચાર્ય વાદિદેવસૂરિજી આચાર્ય આનંદવિમલસૂરિજી આચાર્ય હીરવિજયસૂરિ આચાર્ય વિજયસેનસૂરિજી પંન્યાસ સિદ્ધિચન્દ્રજી —૫.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી) આચાર્ય ધર્મસિંહસૂરિજીની ધર્મ-લગની આચાર્ય જીવાનંદસૂરિજી ૫૪૪ ૫૪૫ ૫૪૫ ૫૪૫ ૫૪૫ ૫૪૫ ૫૪૫ ૫૪૬ ૫૪૬ ૫૪૬ ૫૪૬ ૫૪૬ ૫૪૭ ૫૪૭ ૫૪૭ ૫૪૭ ૫૪૭ ૫૪૭ ૫૪૭ ૫૪૭ ૫૪૮ ૫૪૮ ૫૪૮ -સંપાદક આ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા. - ૫૩૩ આ. ઉદયકીર્તિસૂરિજી મહારાજ ---૫૩૬ આ. ભાનુચંદ્રસૂરીશ્વરજી મ.સા. ---- ૫૩૮ આ. હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા. --- ૫૩૮ આ. રાજહંસસૂરિજી મ.સા. ------ ૫૩૯ ૫૪૮ ૫૪૮ | વૃદ્ધવાદિદેવસૂરિજી ૫૪૮ આ. ભગવંત જિનેશ્વરસૂરિજી ----- ૫૪૮ વલ્કલચિરી મહાત્મા ૫૪૯ હિરકેશી મુનિ ૫૪૯ સુવ્રત મુનિરાજ ૫૪૯ ૫૪૯ ૫૪૯ ૫૪૯ ૫૪૯ ૫૪૯ ૫૫૦ ૧૫૦ ૫૫૦ ૫૫૦ ૫૫૦ ૫૫૦ ૫૫૦ ----- ૫૫૧ ------ ૫૫૧ ૫૫૧ બપ્પભટ્ટસૂરિજી આર્યરક્ષિતસૂરિજી ૧૫ શ્રી ધનેશ્વરસૂરિજી આ. દેવરત્નસૂરિજી શ્રી કાષ્ઠમુનિ વગેરે પ્રભાવકો ઉપાધ્યાય યશોવિજયજી આર્યસમિતસૂરિજી મુનિસુંદરસૂરિજી શ્રી નંદિષેણ મુનિ શ્રી ભદ્રેશ્વરસૂરિજી સૌભાગ્યલક્ષ્મીસૂરિજી આ. દેવ પ્રેમસૂરીશ્વરજી પં. પ્રવર ચંદ્રશેખર વિજયજી ચંદનબાળા પ્રમુખ સાધ્વીજી યાકિની મહત્તરા સાધ્વીજી Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રમણસૂત્ર વિવેચન શ્રમણસૂત્રની પશ્ચાત ભૂમિકામાં વિનોબાજીની પ્રેરણા ગ્રંથ પરિચય - વિવેચનનું વિવેચન ચતુઃસૂત્રી વિવેચના : મંત્ર—સમ્રાટનો મહાખજાનો સમાધિદાના ત્રિવેણી સંગમ નિષ્ટકારી ધર્મ ચાર ગતિમાં ગતિ-પ્રગતિ - પંચ નમસ્કારથી પરમપદ ઘટકાયતાથી આ મા મથાનિવારણ આઠ સિદ્ધિઓની અગમપેટી નવનિધિઓનો નિધાનખજાનો દુર્લભ પ્રાપ્તિ ગણધર ગુંફિત - બાર પ્રકારી તપ જેવો જપ તેર કાઠિયાઓનો કડાકો વિશ્વવ્યાપી શ્રીનવકાર સિદ્ધિનાં સફળ સોપાન ગુણ-ગરિમાયુકત અસંયમથી સંયમ સુધી અરિહતમાંથી અહિત અશાંતિ ઉન્મૂલન સવ્વ પાવપણાસણો પરમ વઈ મંગલે ૫૫૪ ૫૫૪ ૫૫૫ --- ૫૫૫ સત્તાવીશ ગુણ સાધુના લબ્ધિ-ઉપલબ્ધિ-ભંડાર મળવું અને ફળવું - ૫૬૦ - ૫૬૦ ૫૬૦ ૫૬૦ ૫૬૦ ૫૬૦ ૫૬૦ ૫૬૦ ૫૬૦ - ૫૬૧ - ૫૬૧ -૫૬૧ ૫૬૧ ૫૬૧ ૫૬૧ ૫૬૧ -૫૬૧ - ૫૬૧ ૫૬૧ ૫૬૧ - ૫૬૧ ૫૬૧ -------- અંતિમ શરણું શ્રીનવકાર પૌદ્ગલિક પ્રપંચોથી પર ૫૬૧ અનંત ચોવીસી જિનનો જુહાર --૫૬૨ રાખ અને લાખ ૫૬૨ શ્રેષ્ઠ ધ્યાન -૫૬૨ ૫૬૨ ૫૬૨ ૫૬૨ ➖➖➖➖➖➖➖- સાધક સ્વરૂપ વિચારણા : સાધ્ય નિર્ણય ૫૫૫ ૫૫૬ રત્નત્રય અર્થાત્ સમ્યક્ત્વ, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર ૫૫૬ તિરસ્કારનો અભાવ અક્ષરજ્ઞાન અને વિદ્યા - વિધિ-વિધાનની મહત્તા- ઉદાત્ત વિચારણા પાઠશાળા સામે પાપશાળા - સમાપના સર્જક આચાર-વિચાર-પરિવર્તન ચક્રવૃદ્ધિ વ્યાજ સમું વળતર ત્રાણમુકિત-ઉપાય પ્રચંડ શનિ-ઊજવંસક ચાર-ચાર શાસ્ત્રોના સમન્વય ચાર અનુયોગમાં શ્રીનવકાર દોષ-હાસ-ગુણ-વિકાસ લોકોત્તર શાસનને લોકોત્તર મંત્ર---૫૬૩ મરણ સમયે શરણ સિદ્ધિ વચ્ચે અનાસકિત - અસિસ જાપ–સાધન બહુમાન શિરમોર મહામંત્ર શ્રદ્ધાનો પરચો પ્રથમ પદની ગતિ દૂધનો સાર ધી કુવિકલ્પો સહેવા વર્ણનાતીત મંત્ર એક નવકારવાળીનું ફળ मननात् त्रायते : જગત્પ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિ ઊંડાણમાં ખેડાણ આમિક પ્રમાણભૂત -૫૬૨ -૫૬૨ -૫૬૨ ૫૬૨ ૫૬૨ -૫૬૨ -૫૬૨ -૫૬૩ -૫૬૩ -૫૬૩ -૫૬૩ -૫૬૩ ૫૬૩ -૫૬૩ -૫૬૩ ૫૬૩ -૫૬૩ -૫૬૩ -૫૬૩ ૫૬૩ ૫૬૪ -૫૬૪ -૫૬૪ -૫૬૪ ૫૬૪ ૫૬૪ -૫૬૪ ૫૬૪ વિશ્વ અજાયબી : –ડૉ. મુકુન્દ કોટેચા સાધના અથવા આરાધના શ્રાવકનો સાધના–માર્ગ -- -૫.પૂ. શ્રી જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) પરિહત ચિંતાકારી લાધિકારી શુભાશુભ અપેક્ષાઓ પાપવિપાકનું સ્વરૂપ જ્ઞાન ખજાનો ધર્ષલાનિ ન્યાય ચમત્કારિક ઘટનાઓ રત્નત્રયી તત્ત્વથી ઇન્દ્રિયોનું વર્ગીકરણ આત્મશુદ્ધિની ઉપાસના વિવિધ યોગ–સંયોગ શ્રમણ ધર્મ સિદ્ધિ અને સમાધાન. -------- અરિહંતાણંનો વ્યાપક અર્થ એકમાત્ર શરણ કિંવદંતીઓ ધર્મત્રયનાં ગણિતો - વિવિધ દાતા પરમેષ્ઠિ વ્યાખ્યા - અસમાધિહર્તા આલંબન પ્લાન જય બાપવિન ક નવકારની શુદ્ધતા સ્થિર જાપ અને સ્થિતપ્રજ્ઞદશા નવકાર જાપની મુદ્રાઓ પરમ અને ચરમ અરિહંત અને સિદ્ધ વિવેચન -- વિવિધ વિસ્તાર ૫૫૭ ૫૫૭ ૫૫૭ ૫૫૭ નવકાર શરણ નવકારમાં છ આવ્યંતર તપ નવકારનું ઊર્વીકરણ -૫૬૪ -૫૬૪ ૫૬૪ -૫૬૪ -૫૬૪ ૫૬૪ -૫૬૫ -૫૬૫ ૫૬૫ -૫૬૫ ૫૬૫ -૫૬૫ ૫૬૫ -૫૬૫ ૫૬૫ -૫૬૫ ૫૬૫ ૫૬૫ -૫૬૫ ૫૬૫ ૫૬૬ ૫૬૬ ૫૬૬ ૫૬૬ ૫૬૬ ૫૬૬ ૫૬૬ ૫૬૬ ૫૬૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૭ ૬૬ ત્રીજા ભવે નિસ્તાર ------------- નામનાની અકામના --------------- ૫૬૬ ધ્યાનયોગીના અનુભવો –----------- પ૬૬ કાર અને હોંકાર ---------------- આત્મશુદ્ધિ અને મુકિત ------------પ૬૬ આચાર-વિચાર-ઉચ્ચાર શુદ્ધિ ------પ૬૭ ચાર વેળા અને ત્રણ વંદન ---------૫૬૭) (સર્જન-વિસર્જન અને જતન --------૫૬૭) નમો અને મોક્ષ --------------------પ૬૭ આધિ-ભૌતિક-દૈવિક અને આધ્યાત્મિક -----------પ૬૭ વિવિધ સ્થાને સ્મરણ --------------પ૬૭] નવકારની નવલી વાતો ------------પ૬૭ ( આરાધનાની પરંપરા--- (મંત્રસમ્રાટ શ્રીનવકાર --------------પ૬૭ ગતિ-પ્રગતિ મુકિત -----------------પ૬૭ જાપ-ધ્યાન-લય --------------------પ૬૭ ચાર ગતિના ચકરાવા --------------પ૬૭ કષાય ચતુષ્ક + મોહનાશ ---------પ૬૭ અરિહંતાણં નમ: ------------------ પ૬૮ અકારણવત્સલ--------------------- પ૬૮ સર્વશુભનું શુદ્ધકારણ---------------પ૬૮) -ડો. કવિન શાહ ---પ૬૭ જૈન શ્રમણની લાક્ષણિકતાઓ ( શ્રમણોપાસકો અને શ્રાવકો ૫.પૂ. જયદર્શન વિ. મ.સા. નેમિપ્રેમી) (વિમલ મંત્રી - ૫૮૧ ૫૭૬ ૫૮૧ -- ૫૭૯ (રાજવી શ્રેણિક ---------------------પ૭૬) ચેડા રાજા --- ૫૭૬ વરુણ શ્રાવક -------- ---૫૭૬ આનંદ શ્રાવક---------------------- ૫૭૬ કામદેવ શ્રાવક---------------------૫૭૬ ચુલનીપિતા શ્રાવક --------------- સુરાદેવ શ્રાવક--------------------- ૫૭૬ ચુલ્લશતક શ્રાવક ------------------ પ૭૬ કુંડકૌલિક શ્રાવક -- -------- ૫૭૭ શકદાલપુત્ર કુંભાર શ્રાવક -------- ૫૭૭ મહાશતક શ્રાવક-- -- પ૭૭ નંદિનીપિતા શ્રાવક---------------- ૫૭૭ લાંતકપિતા શ્રાવક -- ૫૭૭ પુણિયો શ્રાવક -------------------- ૫૭૭ કામગજેન્દ્ર શ્રાવક ---------------- ૫૭૭ જિનદાસ શ્રાવક ------------------ પગસેન શ્રાવક ------- - પ૭૭ વાગુર શ્રાવક --------------------- ૫૭૭ જીરણશેઠ શ્રાવક------------------ પ૭૭ ધનાવહ શ્રાવક-------------------- ૫૭૮ સિદ્ધાર્થ શ્રાવક ----------- --------- પ૭૮ સુલસ શ્રાવક ૫૭૮ ગોભદ્ર શ્રાવક -------------------- ૫૭૮, નિંદ મણિયાર શ્રાવક -------------- ૫૭૮) ઋષભદત્ત શ્રાવક ----------------- ૫૭૮ સુદર્શન શ્રાવક -------------------- ૫૭૮ રાજા નંદીવર્ધન શ્રાવક------------ ૫૭૮ દધિવાહનાદિ રાજા શ્રાવકો ------ પ૭૮ નંદઆનંદાદિ શ્રમણોપાસકો ------ ૧૭૮ રાજા મુનિચંદ્ર -------------------- ૫૭૯ રાજા પાશેખર------------------- ૫૭૯ વંકચૂલ ---------------- ૫૭૯ શ્રીકાંત શ્રેષ્ઠી -------- - ૫૭૯ શ્રી દામન્નક -------------- શ્રી પ્રિયંકર રાજા ----------------- ૫૭૯ શ્રી સંપ્રતિ રાજા ------------------ પ૭૯ ભોગસાર બ્રાહ્મણ ---- ૫૯ સુબુદ્ધિ મંત્રી ---------------------- ૫૭૯ લલ્લિગ શ્રાવક --------------- ---- ૫૮૦ ચાચિંગ શ્રાવક-------------------- ૫૮૦ ભકિતયોગી જાવડશા ------------- ૫૮૦ દાનેશ્વરી જગડૂશાહ--------------- બ્રહ્મવ્રતધારી દેદાશા -------------- ૫૮૦ નવકાર આરાધક પેથડશા -------- ૫૮૦ | સાધર્મિક વાત્સલ્યપૂર્ણ ઝાંઝણશા - ૫૮૦ સજ્જન મંત્રી --------------------- ૫૮0 શાન્તનુ મંત્રી--- ૫૮૦ વાગભટ્ટ મંત્રી --------- ૫૮૧ | ઉદયન મંત્રી -------- વસ્તુપાળ-તેજપાળ મંત્રી ---------- | બાહડ મંત્રી ૫૮૧ સમરાશા ઓસવાલ -------------- શ્રી કર્માશા --- ------------ શ્રી કુમારપાળ મહારાજા ૫૮૧ | સંગ્રામ સોની - નૃપસિંહ શ્રાવક ----------- ૫૮૧ લૂણિગ શ્રાવક ------------ ૫૮૧ રાજા વિક્રમાદિત્ય ---- માણેકચંદ શેઠ --- વ્યસની સાળવી ---------- ગંધાર શ્રાવક ------------ મોતીશા શેઠ----------- ૫૮૨ શાંતિદાસ શેઠ -------------------- ૫૮૨ નરસી કેશવજી વગેરે ------------- ૫૮૨ વિક્રમસિંહ વગેરે બારોટ --------- ૫૮૨ અનુપમાદેવી વગેરે શ્રાવિકાઓ --- ૫૮૨ બહાદુરસિંહજી વગેરે શ્રાવકો ----- ૫૮૩ N N N S ૮O િમુનિ સાથે બે ઘડી —પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી હરીશભદ્રવિજયજી મ.સા. | જૈન શ્રમણ ભગવત ઃ એક વિરલ વ્યક્તિત્વ –પ્રો. ડો. પ્રહલાદ પટેલ Jain Education Intemational Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિશ્વ અજાયબી : | ભારતભૂષણ મહાપુરુષો -સંપાદક મુનિશ્રી મોહનલાલજી મ.સા. ---- પ૯૫ આ. કીર્તિચંદ્રસૂરીશ્વરજી મ. ------ ૫૯૯) પાસ રજૂરીશ્વરની મ.સા. ----- ૬૦૧ પં. શ્રી અભયસાગરજી મ.--------૫૯૬ આ. પાસાગરસૂરિજી મ.સા. ----- ૬૦૦ આ. વિજયઅભયદેવસૂરિજી મ.---૬૦૨ આ. વિજય યશોદેવસૂરિજી મ.--- ૫૯૮) સમકાલીન શાસનદીપક સૂરિવરો -સંપાદક આ. વિજય જિનેન્દ્રસૂરિજી મ.------ ૬૦૬ આ. શીલચંદ્રસૂરિજી મ. -----------૬૧૭ આ. કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. ૬૨૬ મા. નિરરત્નર રસૂરિની મ. ---- 607 આ. કુન્દકુન્દસૂરીશ્વરજી મ. -------૬૧૮ આ. વિજયદિનોત્તમસૂરીશ્વજી મ.. ૬૨૮ શા. નિતરત્નસાર સૂરીશ્વરની ૫. 608 આ.અશોકસાગરસૂરિજી મ. ------- ૬૧૮ આ. મુકિતસાગરસૂરિજી મ. -------૬૨૯ મા. ચંદ્રરત્નની રજૂરીશ્વરની મ. - 609 આ. વિજયકલ્પજયસૂરીશ્વરજી મ. - ૬૨૦ આ. અજિતયશસૂરિજી મ.સા.----- ૬૩૦ આ. વિજયઓમકારસૂરિજી મ. ---- ૬૧૦ આ. જિનચંદ્રસાગરસૂરીશ્વરજી મ. આ. વીરયશસૂરીશ્વરજી મ.સા. ---- ૬૩૧ આ. સ્થૂલભદ્રસૂરિજી મ.સા. ------ ૬૧૧ આ. હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ.--૬૨૦) આ. પાયશસૂરીશ્વરજી મ.સા. ----૬૩૨ ૫. ચંદ્રશેખરવિજયજી મહારાજ --- ૬૧૩ આ. યશોવર્મસૂરિજી મ.સા. ------- ૬૨૨ આ. કીર્તિસેનસૂરિજી મ.સા. -------૬૩૩ આ. નવરત્નસાગરસૂરીશ્વરજી મ. -૬૧૩ આ. ગુણયશસૂરિજી મહારાજા ---- ૬૨૩) આ. સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. --- ૬૩૩ આ. વિજય પદ્મસૂરિજી મ.-------- ૬૧૬) આ. વિજય કીર્તિયશસૂરિજી મ. --- ૬૨૫ વિષયોનો ત્યાગ....સંચમનો રાગ એ જ સાચો માર્ગ –આ.શ્રી કલ્પયશસૂરીશ્વરજી મ. રત્નત્રયીના સાધક શ્રમણો -સંપાદક પં. ભદ્રંકરવિજયજી ગણિવર ------૬૩૯ (ગણિવર્ય મહોદયસાગરજી મ.સા. -૬૫૩) ((ડહેલાવાળા)(સપરિવાર મણિપ્રભવિજયજીની સંયમસુવાસ -૬૪૧ પં. દેવેન્દ્રસાગરજી મ.સા. --------- ૬૫૫ સંયમના માર્ગે) -------------------- ૬૬૩ મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મ. - ૬૪૪ પં. રત્નસેનવિજયજી મ.----------- ૬૫૬ આ. શ્રી રામચંદ્રસૂરિ સમુદાયના પ.પૂ. પં. પદ્મસેનવિજયજી ગણિવર્ય ----- ૬૪૬ પૂ.વીરવિજયજી મ.સા. ------------ ૬૫૭ આ.શ્રી પ્રભાકરસૂરિ મ.સા.નાં પં વજસેનવિજયજી મહારાજ ----- ૬૪૭ j. ITIનત વિના ની ......૬૫૮ શિષ્યરત્નોની તપસ્યાની અનુમોદના ૬૬૫ પં. હર્ષશીલ વિજયજી મહારાજ --- ૬૫૯ કુલભૂષણવિજયજી મ.સા. ---------૬૪૭ પં. કુલચંદ્રવિજયજી મ.સા. -------- ૬૬૬, પંશ્રી ભદ્રશીલવિજયજી મહારાજ -- ૬૪૮ પં. શિવસાગરજી -- ------- ૬૬૧ પં. વિશ્વરત્નસાગરજી મ.સા. ------ ૬૬૬ પં. પ્રશાંતવલ્લભવિજયજી મ.સા.-- ૬૬૨ પં. કુલશીલ વિજયજી ગણિવર ---- ૬૫૦| મુનિ સર્વોયરHIVRની મ.TI. -... 668 ‘સર્વોદય સ્તવના’ ------------------ ૬૬૮ મુનિરાજ શ્રી દેવરત્નસાગરજી મ.- ૬૬૩ પં. મુકિતચંદ્રવિજયજી મહારાજ --- ૬૫૧ ગણિવર્ય લબ્ધિચંદ્રસાગર મ.સા.--- ૬૬૯, (પં. મુનિચંદ્રવિજયજી મહારાજ ----- ૬૫૧) (પં. શ્રી રવિરત્ન વિ. મ.સા. ------- ૬૬૩) જૈન સંઘની આધારશીલા -પૂ.સાધ્વીજી શ્રી વાચંચમાશ્રીજી મ.(બહેન મહારાજ) (શ્રમણીસંઘનું યોગદાન ------------ ૬૭૫) (તવારીખની તેજછાયા --------------૬૭૭) (વંદનીય આયંગણ -----------------૦૭૯) જિનશાસન અને સાધ્વીસંઘ -પ.પૂ, ભવ્યગુણાશ્રીજી મ.સા. સા. શ્રી રત્નચૂલાશ્રીજી મ.સા. ----૬૯૧) (સાધ્વીરના શ્રી પદ્મયશાશ્રીજી મ. - ૯૯૨) (સા. નિર્મમાશ્રીજી મહારાજ-------- ૬૯૬) સા. શ્રી વાચંયમાશ્રીજી મ.સા. ---- ૬૯૧ બા મહારાજ : પાલત્તાશ્રીજી ----- ૬૯૪) (સા. પુણ્યરેખાશ્રીજી મ.સા. --------૬૯૮) Jain Education Intemational Page #23 -------------------------------------------------------------------------- ________________ મ નક પ. પૂ. આ. વિક્રમસૂરીશ્વરજી મ.સા. આશીવૃષ્ટિ હે શિષ્યદેવ! તમારા હૈયામાં ગુરુભક્તિના અમૃત ઝરણાં ઝરી રહ્યાં છે. તે ઝરણાં વિશાળ સાગર બને અને આત્માની અખૂટ....અતૂટ...અનંત શક્તિના સ્વામી બની, પૂ. સ્વર્ગીય ગુરુદેવેશના નામી પ્રશિષ્ય બની, શાસનની સેવા કરી મુક્તિના મીઠા મેવા લેવા ખૂબ ખૂબ સંયમની પાલનામાં અપ્રમત્ત બની, જ્ઞાનોપાસનામાં રક્ત મેવા લેવા ખૂબ ખૂબ સંયમની પાલનામાં અપ્રમત્ત બની, જ્ઞાનોપાસનામાં રક્ત બની. મહાજ્ઞાની બની ધ્યાની થઈ દુખસહસૂરિ મ.સા. સુધીની પાટ પરંપરા ચલાવનાર બનો એ જ. પંન્યાસ વિક્રમ વિ.ના અનુ. વિ.સં. ૨૦૨૦, મહાવદ-૫ લાલબાગ-મુંબઈ પૂ.આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.ની દીક્ષાના પ્રથમ દિને વરસાવેલ શુભાશિષ. , ઠા IIT U>: e સદ્ગુરુની આંતરિક અભિલાષા સદા સફળ બને છે. પ. પૂ. આ. રાજયશસૂરીશ્વરજી મ.સા. ૨ મ Jain Education Intemational Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૦ 6666266666662646266 વિશ્વ અજાયબી : 09 9999 99999 9999 જૈન શ્રમણ : એક વિશ્વ અજાયબી પ્રસ્તાવના JYOTI PRI વિહાર જ્યારે પણ કરીએ છીએ, ત્યારે અમારી તરફ લોકોનાં નેત્રો વિસ્મયભર્યાં હોય છે. તેમનો પ્રશ્ન હોય છે—“આ લોકો શા માટે ખુલ્લા પગે ચાલે છે?’' કેટલાંકનાં નેત્રો અહોભાવથી ભર્યાં હોય છે—“અહો! સાધુ-સંતોનું જીવન કેટલું ધન્ય છે!” કેટલાંક પોતાની જિજ્ઞાસા રોકી શકતાં નથી માટે નજીક આવીને પૂછે છે—“તમે ક્યાં જાઓ છો? ક્યાં સુધી ચાલતા રહેશો? એકાદ પાદયાત્રા પૂર્ણ કરીને તો તમારા એક મુખ્ય મઠમાં તો સ્થિર થઈ જશો ને? એમના પ્રશ્નોના જવાબ આપવા જ પડે છે. જૈન શ્રમણો શ્રાવકોના—પોતાના ઉપાસકોના અથવા કોઈ અન્ય લોકોનાં મકાનોમાં રહે છે તેથી તેઓને ખૂબ જ આશ્ચર્ય થાય છે,” : શું આ સાધુઓ જિંદગીભર પ્રવાસ જ કરે છે?” પૂ.આચાર્ય દેવેશ રાજયશસૂરીશ્વરજી મ.સા. જૈન શ્રમણોને લોકોએ નદી સાથે સરખાવ્યા છે. ‘વહેવું’ એ જ નદીનો ધર્મ છે. સ્થિર થયેલું જળ, તળાવ કે સરોવર બની શકે, પણ નદી તો ન જ બની શકે. ઇતિહાસવિદો કહે છે “સંસ્કૃતિની શરૂઆત નદીના કાંઠે જ થાય છે. નદી પોતાના શીતળ અને સ્વચ્છ જળથી માનવને તૃપ્ત કરે છે. એવી જ રીતે શ્રમણો જનસાધારણની જિજ્ઞાસાને તૃપ્ત કરી તેમની આંતરસૂઝને વિકસિત કરે છે. આ બધામાં નદીનું વહેવું ખૂબ જરૂરી ગણાયું છે. સાધુ જીવનમાં— જૈન શ્રમણમાં ‘પદયાત્રા' સૌથી વધુ અજાયબી પ્રેરે તેવું આચરણ છે. અલ્પકાલીન પદયાત્રાઓ આજે પણ રાજકીય આંદોલનોને સફળ બનાવે છે. પદયાત્રાની આ વિશેષતા જો ભારતના તમામ સાધુ-સંતોએ સ્વીકારી લીધી હોત તો, મઠ કે આશ્રમની પરંપરા ચાલુ ન થઈ હોત. આશ્રમ-મઠ કે પોતાનું નિજ સ્થાન જૈન શ્રમણ પરંપરામાં ક્યારેય મેળ ખાતું નથી. sa999 99999 999999 909ରତି 266666262620626666666 Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ 9 99999939999 99999 શ્રી આચારાંગ સૂત્રના ટીકાકારે જૈન સાધુ ભગવંતના પર્યાય શબ્દમાં સૌથી શ્રેષ્ઠ શબ્દ માન્યો છે— ‘અણગાર.' ‘આગાર એટલે ઘર' અને અણગાર એટલે ઘર વિનાનો.' લોકો ઘર વિનાનો અર્થ સાંભળીને ગભરાઈ જાય છે, પરંતુ એનો ભાવાર્થ ઊંડો છે. સાધુ ઘર વિનાનો છે એટલે “વિશ્વ જ એનું ઘર, વિશ્વના માનવો એ જ એનો પરિવાર, વિશ્વના જીવ માત્ર એ જ એનો સ્વજન વર્ગ છે.'' આવા શ્રમણોને આજે પણ લોકો ‘વિશ્વની અજાયબી’ જેવા સમજે છે. ઘર એટલે ગૃહ....અને ગૃહમાં રહે તે ગૃહસ્થ...પણ ‘જૈન શ્રમણ વિશ્વસ્થ છે.' ગૃહસ્થ નથી. SAQAQAQAQARAQANAQAQA QARAQAQARQARAQANAQAQA નાના બાળકને પોતાની કોઈ ચિંતા કરવાની હોતી નથી. પોતાની મૂડી ઊભી કરવાની નથી હોતી, પણ માબાપ તેના માટે સર્વસ્વ ન્યોછાવર કરતાં જ હોય છે. એ જ રીતે શ્રાવકો-જૈન ઉપાસકો સાધુ-સંતો માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવા સદા સમાતુર જ હોય છે. અન્ય સાધુઓના અને ભૂતકાળના વિહારના અનુભવોનો ઉલ્લેખ તો ભવ્ય જ છે, પણ હું મારા સાધુ- H જીવનના વિહારના અનુભવો વિચારું છું તો, મને પોતાને આશ્ચર્ય થાય છે. કોઈવાર રાજમહેલોમાં અને ગવર્નર હાઉસમાં પણ મુકામો કર્યા છે. કોઈવાર મુકામ ન મળે, તો બસ-સ્ટેન્ડમાં પણ રાત વિતાવી છે. બસ-સ્ટેન્ડ જેવા આશ્રય ન મળ્યા તો કોઈ ઝાડ નીચે પણ રોકાણ કર્યું છે. કોઈવાર પશુઓની ગમાણમાં અડધી જગા કરીને રાત ગાળી છે, તો કોઈવાર ખાલી થયેલ જેલમાં પણ સમય ગાળ્યો છે. ‘વિહાર-પદયાત્રા' સાધુ જીવનની વિશેષતા છે. એમાંય ગુજરાત અને રાજસ્થાન જેવા પ્રદેશોથી દૂર વિહાર થાય છે, ત્યારે અવનવી અવનિનો પરિચય થાય છે. ‘વિહાર-પદયાત્રા’—પરિભ્રમણ ભલે જૈન સાધુનું પોતાની સ્વ-સાધનાનું કર્તવ્ય હોય, પણ એનાથી જે પરોપકાર થાય છે, તે અનન્ય છે. પુષ્પનો પરિમલ પવન પ્રસરાવે છે, તો પુષ્પની પરાગને ભમરો પ્રસરાવે છે. જૈન શ્રમણો અધ્યાત્મ-ઉત્થાનનાં સર્વોત્તમ પુષ્પોના પરાગને ભ્રમરરૂપે કરી ચારે દિશામાં પ્રસરાવે છે. જૈન ધર્મના મહાનમાં મહાન સંતને પણ મળવું સુલભ હોય છે, કારણ કે તેઓ મુક્ત રીતે વિહરતા અને વિચરતા જ હોય છે. આવાં સુંદર કર્તવ્યોની જ્યારે લોકોને જાણ થાય કે જૈન સાધુ પૈસાને સ્પર્શતા જ નથી, બેંકમાં ખાતાં પણ રાખતાં જ નથી, કોઈ થાપણ કોઈ ઠેકાણે રાખતાં નથી ત્યારે જિજ્ઞાસુઓ આશ્ચર્ય પામે છે : “તમારું જીવન કેવી રીતે ચાલે છે?’’ સાધુનું જીવન ચાલી રહ્યું છે ભારતીય સંસ્કૃતિમાં સ્થપાયેલ સાધુ-સંતોની સેવાના આદર્શ પર અને જૈન શ્રાવક સંઘમાં તેઓના સાધુ-સંતો પ્રત્યે રહેલા અગાધ ગુરુ પ્રેમ ઉપર....! ઓછામાં ઓછી આવશ્યકતાથી જીવન ચલાવવું. જેવું મળે તેવું લઈને—પહેરીને કે આરોગીને જીવન વિતાવવું...આ પ્રવૃત્તિઓના બદલામાં સહુને પ્રભુમય બનાવવાં. શાશ્વત પરમાનંદના ધામ જેવા મોક્ષ સ્થાનની પ્રાપ્તિ માટે સહુને વધુમાં વધુ જાગૃત કરવાં આ જૈન સાધુઓનું ધ્યેય હોય છે, માટે જ આવા ધ્યેયધારી સાધુઓ આજે પણ “વિશ્વની અજાયબી’” સમાન છે. ૭૦ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસકતા..... સતત જાગૃત રહી કેળવેલી અપરિગ્રહતા.... કોઈ પણ જાતના આગ્રહથી રહિત મનોવૃત્તિરૂપ અનેકાંતમયતા.... સદા પરિભ્રમણ દ્વારા સિદ્ધ થતી અણગારિતા... ઉદર-પૂર્તિ પૂરતા જ અન્નની આવશ્યકતા.... ૨૧ Jain Education Intemational 66666666226262666666*6 બંને Page #26 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : ysri@909a9a9a9a9a9a9a9aQaqawamagagawag આવી અનેકવિધ વિશુદ્ધ પ્રવૃત્તિઓ આદરતા જૈન સાધુઓને વિશ્વની અજાયબી'માં ગણાય છે. આ શ્રી નંદલાલભાઈ દેવલુકે આ ગ્રંથમાં એવાં અનેક શ્રમણ-શ્રમણીઓનાં ઉદાહરણો આપ્યાં છે. કદાચિત્ છે. S જેટલાં ઉદાહરણોથી આ વિશાળ સાતસો પાનાનો ગ્રંથ ઊભરાયો છે, તે ઉદાહરણો તો વાસ્તવિક ઉદાહરણોનો તો ? છે કદાચ બહુ જ નાનો વિભાગ છે. અલગારી જેવા ક્ટલાય સાધુ-ભગવંતોનો–એમની આત્મસાધનાનો પરિચય 8 # મેળવવો મુશ્કેલ હોય છે. કેટલાક મહાત્માઓની તો આત્મ-સાધનાનો ઇતિહાસ તેઓના કાળધર્મની સાથે કાળમાં છે ગરકાવ થઈ જાય છે, છતાંય અત્રે જે ઉદાહરણો–દષ્ટાંતો અને કથાનકો ઉલ્લેખવામાં આવ્યા છે. તે પણ જૈન છું * શ્રમણની અજાયબી માટે સક્ષમ માની શકાય તેવાં છે. | શ્રી નંદલાલભાઈ આવા આદર્શ ગ્રંથોના સંપાદન અને પ્રકાશન માટે જાણીતા છે. એમની ધગશ અનેરી છે. હું એમના જેવો નિયમિત અને ધૈર્યશાળી પત્ર-લખનાર મેં કોઈ આટલાં વર્ષોમાં જોયો નથી. એમના પત્રલેખનના સતત હું છે અને સખત પ્રવાહે મને આ ગ્રંથની પ્રસ્તાવના સાથે જોડ્યો છે. પ્રસ્તાવનામાં લખતાં પૂર્વે અને સંપાદન ક 8 પહેલાં પસ્તકની પંક્તિ-પંક્તિને ચકાસી લેવી જોઈએ. પણ તે મારાથી બની શક્યું નથી. વિદુષી સા. રત્નસૂલાશ્રીજી છે અને તેના સાધ્વીમંડળને પંક્તિઓને તથા તેની હકીકતોને ચકાસવાનું કાર્ય સુપ્રત કર્યું હતું. તેઓએ જ્યાં જ્યાં મારું શું ધ્યાન દોરવા જેવું હતું ત્યાં મારું ધ્યાન દોર્યું છે અને શક્ય સુધારો કર્યો છે. શ્રી નંદલાલભાઈને મેં બહુ પ્રેમથી ટકોરીને કહ્યું છે કે તમારી લેખન-પ્રજ્ઞાને માત્ર સંદર્ભ ગ્રંથોમાં ન લઈ ર 8 જાઓ, કારણ સંદર્ભ ગ્રંથો મોટા ભાગે ઉતારા જેવા હોય છે. વિવિધ લેખકો દ્વારા પ્રાપ્ત થતી માહિતીઓમાં વૈવિધ્ય છે જ હોય છે, પણ વિષયનાં ઊંડાણ અને સ્પષ્ટીકરણની અપેક્ષા રાખી નથી શકાતી. આમ, તો તેઓ કહે છે કે “હું વૃદ્ધ છે હું છું, કામ નહીં કરી શકું, પણ હજી તેમની લેખની વૃદ્ધ થઈ નથી અને થઈ હોય તો ય વૃદ્ધનો અર્થ ઘરડી કે ઘસાઈ છે ગયેલી નહીં કરવાનો, પણ વૃદ્ધનો અર્થ વધી ગયેલી-વ્યાપક બનેલી અને ફેલાઈ ગયેલી કરવાનો છે. એમની છે વૃદ્ધાવસ્થાને લઈને હવે તેમની લેખની મેં કહ્યું તેવા અર્થવાળી બની છે, માટે કોઈ સાર્થક કાર્ય કરતાં જાય, તેવી મારી માં હું ભાવના છે....આશિષ છે. છે. જૈન શ્રમણો આવી વિશ્વની અજાયબી સમા છે, છતાંય વિશ્વનું ધ્યાન આકર્ષિત એટલા પ્રમાણમાં કેમ થતું AG નથી? વિશ્વની અજાયબી સમા રહેવા માટે આવું ગૌરવભર્યું ધ્યાન જાળવી રાખવા માટે જે મારા વિચારોમાં આવે છે છે અને હું લખું છું—આ રીતે હું કોઈને સલાહ કે ઉપદેશ આપું છું, તેવું કોઈએ માની લેવું નહીં, પણ જે ઊર્મિઓ છે અને વિચારો અંતરમાં ઊછળે છે, તેને હું તેને મારા કરતાં પણ કોઈ વધુ પવિત્ર અને વધુ શાસન-નિષ્ઠાવાળા-વધુ ણ સમર્થ અને ઉત્સાહી શ્રમણો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું. છેલ્લાં બસો કે ત્રણસો વર્ષ પૂર્વેના કાળના વર્ણનમાં જે મંત્રસિદ્ધિ-જે યોગસિદ્ધિ અને જે ધ્યાનાભ્યાસ 8 છે શ્રમણવર્ગમાં હતો, તેમાં ઓટ આવી છે. જો આ અંગે એક નક્કર અને સઘન પ્રયાસ થાય તો ખૂબ જ મોટી ઉપલબ્ધિ છું થઈ શકે છે. જૈન શ્રમણોએ શાસ્ત્રનાં પાનાંઓ ઉપર એકાગ્ર થઈને જરૂર પડે તો ઉચ્ચ કોઈ પણ સાધકની સાથે મુક્ત છું . મને ચર્ચા કરીને પણ લોકોને આશ્ચર્ય પમાડે તેવી સાધનાઓ કરવાની જરૂર છે. ચમત્કાર દેખાડવા નહીં, તેવું કહેવું છે આ એક વાત છે. અતિશયવાળી શક્તિ અને લબ્ધિનું શું કામ છે? આપણે તો મોક્ષમાર્ગની આરાધના કરવાની છે. મંત્ર- ર 8 તંત્ર-યંત્રની વાત જૈન સાધુને શી જરૂર હોય? આવું કહેનારાંઓ જૈન શ્રમણપરંપરા સાથે અન્યાય કરી રહ્યા છે. આવી જ . વાતોથી એક મહાન શક્તિઓના સંપર્કથી દૂર થઈ રહ્યાં છે અથવા દૂર ભાગી રહ્યાં છે. પૂર્વાચાર્યોએ કરેલી શાસન Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૩ છે પ્રભાવનાને જો આપણે વખાણતાં હોઈએ....અનુમોદના કરતાં હોઈએ તો, વર્તમાનકાળમાં એ શક્તિના વિકાસથી છે છે દૂર ન જઈએ. આવી શક્તિઓ અપૂર્વ સાધનાના બળથી પેદા કરવી જ જોઈએ. હા, આવી શક્તિ સ્વહિત માટે જ હું નહીં, પણ શાસનહિત માટે જ વપરાવી જોઈએ. આ માટે અગ્રણી જૈન શાસનપ્રેમી શ્રાવકો અને સાધુ-સાધ્વીજી હું શુ ભગવંતોએ કમર કસવા જેવી છે. હમણાં જપ-જાપનો પ્રભાવ વધતો જાય છે, પરંતુ સાધકોએ સ્વલ્પ ફળથી સંતોષ છે R ન પામતાં શાસ્ત્રોપદિષ્ટ ફળ સુધી નિર્ધારપૂર્વક પહોંચવું જોઈએ. હું જો, એમ કહેવામાં આવે કે આ કાળ ખરાબ છે, સિદ્ધિઓ થતી નથી, તો અન્ય ધર્મના અનુયાયીઓમાં અન્ય છે સાધુ-સંતોમાં જે આજે પણ દેખાઈ રહ્યું છે તે કેવી રીતે દેખાય? માટે પરંપરાનાં અને સાધનાનાં અનુસંધાનો કરીને છે ણિ જૈન ધર્મ પર થયેલાં તમામ આક્રમણોને દૂર કરવાની જવાબદારી વર્તમાન શ્રમણોએ માથે લેવી જોઈએ, તો જૈન છે શ્રમણોને વિશ્વની અજાયબી'રૂપે લોકો સ્વીકારશે...જૈન શાસનના ગૌરવથી ભાવિત અને પ્રભાવિત થઈને છે માં મોક્ષમાર્ગે આગળ વધશે. • પ્રકાંડ વિદ્વતતા :- આ ગુણ પણ વિશ્વને હેરત પમાડે તેવી શક્તિ છે. આવા શ્રમણવિદ્વાનો છું છે. આજે થોડા-ઘણાં છે, પણ જે પ્રકાંડતા વિશ્વને મુગ્ધ કરવા માટે જોઈએ તેવી શક્તિઓ સુધી અમે પહોંચી શક્યા માં હોઈએ તેવું લાગતું નથી. હું સમસ્ત ભારતના અને પશ્ચિમના તમામ દાર્શનિક ગ્રંથો પર અધિકૃત રીતે લખીને સફળ થયેલા જૈન શ્રમણ- છે # વિદ્વાનો જણાતા નથી. વિકસતા વિજ્ઞાને ઊભી કરેલી સમસ્યાઓનું નિવારણ અને ઊભા કરેલા વિવાદોનું નિખાલસ છે પણ સમાધાન, એક શ્રમણ નહીં તો સમસ્ત શ્રમણોએ ભેગા થઈને પણ કરવું જોઈએ. છે મને તો ઊમળકો આવે છે કે જગતના કોઈપણ પ્રાચીન અને અપૂર્વ ગ્રંથો પર તે–તે પરંપરાને ન્યાય આપીને ૪ છે પણ તે પરંપરાને વીતરાગ–પરંપરા સાથે જોડવાનું અધિકૃત કાર્ય જૈન શ્રમણોએ જ કરવું જોઈએ. જ્યાં વ્યક્તિગત ણે પ્રયાસોથી થતું શક્ય ન લાગે ત્યાં કોઈ પણ જાતના સાંપ્રદાયિક કે ગચ્છીય ભેદોથી પર થઈને સહુનો સહકાર સંપાદન છું છે. કરીને પણ વિશ્વને જૈન શ્રમણોની અણમોલ અદ્વિતીય શક્તિનો પરિચય કરાવવો જ જોઈએ. આ પ્રસ્તાવનામાં દરેક વસ્તુનો વિસ્તૃત નિર્દેશ કરવો શક્ય નથી, પણ જે શ્રમણો આતુર છે તેઓ આવા છું ઉન્મેષો કરી શકશે અને જરૂર આવી દિશામાં સફળતા પ્રાપ્ત કરશે. છે. જૈન શ્રમણસંસ્થા આખરે એક સંસ્થા છે. સંસ્થા તેની ધરી પર આધારિત હોય છે. સંસ્થાનો વિકાસ એક છે S નેતૃત્વથી થાય છે. વિશ્વની અજાયબીરૂપે પૂરબહારમાં પ્રગટાવવામાં જૈન શ્રમણ સંસ્થાની એક કમીના છે, તેમાં એક માં છે નેતત્વ નથી. એક નેતૃત્વનો અર્થ એ નથી કે એક વ્યક્તિ જ બધું કરે, પણ વ્યક્તિ કે વ્યક્તિનો સમૂહ જે કરે તે એક જ છે જ નિર્ણયથી કરે અને તે નિર્ણય ગજબની શક્તિ આપે છે. કેથોલિક ખ્રિસ્તી ધર્મના પોપ એક જ છે. પ્રમુખસ્વામી છે [ણે પોતાના સંપ્રદાયની એક જ મુખ્ય વ્યક્તિ છે. તેરાપંથમાં મહાપ્રશજીની વાત જ પ્રમાણભૂત થાય છે. વિશાળ છું શું સામર્થ્યશાળી મૂર્તિપૂજક સંઘની આ માટે દયનીય દશા છે. એમના શ્રમણોનું ધ્યાન હજીપણ એક નેતત્વની મહાનતા છે 8 અને ભવ્યતા પર ગયું નથી. આવા નેતા બનવાની જેઓ ક્ષમતા ધરાવે છે તેઓએ શાસનનાં સર્વનું હિત કેવી રીતે રે જળવાય તે પર દૃષ્ટિ આપી નથી. પોતાની દૃષ્ટિથી એક વિશાળ સાધુ-સાધ્વીનો કે શ્રાવક-શ્રાવિકાઓનો સમૂહ થયો એટલે જીવન કર્તવ્યની જાણે ઇતિશ્રી માની લીધી છે. એમણે એ ખ્યાલ કરવો જોઈએ કે જે પોતાની દૃષ્ટિની વિશાળતા હું છે તે ખરેખર વિશાળતા નથી, પૂર્ણતા નથી અને જે મહાન શક્તિઓ વિશ્વને જૈનધર્મથી પ્રભાવિત કરી શકે એમ છે છે છે તેવી ઘણી મહાન શક્તિઓ તેમના દાયરાની બહાર છે. OsagagagapagaQaqagaQaQaQaqagaQaqaga Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વિશ્વ અજાયબી : AssagaQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ29a9 જો શ્રમણ સંઘનો ભાવિમાં બનનાર એક નેતા હોય તો આજથી પોતાના વ્યક્તિત્વને શાસનમય રીતે વિકસિત છે કરે અને સર્વના હિતમાં પોતાની શક્તિઓને સમાયોજવા તત્પર રહે. આજના યુગમાં સફળતા મેળવવા માટે પોતાની રે ઉચ્ચતા દેખાડી બીજાને નીચે દેખાડવાથી સફળતા નહીં મળે, પણ જો શાસનમય વિકાસ કરવો હશે તો પ્રત્યેક વ્યક્તિ, આ સંપ્રદાય, ગચ્છ અને સંઘની શ્રેષ્ઠ વ્યક્તિઓનો સમાદર કરવો પડશે. શું શાસ્ત્રને વાસ્તવિક રીતે નહીં સમજવાથી પેદા થયેલા પૂર્વગ્રહોને કારણે મૂકીને જ પોતાના ચાતુર્ય અને એ ણ માધુર્યથી સહુને શાસનની શૃંખલામાં જોડવા પડશે. છે કદાચિત્ એક જ આવો નેતા ન થાય તો હાથ જોડીને બેસી રહેવાની જરૂર નથી. શાસનનાં તે તે કાર્યોને છે લક્ષ્યમાં રાખીને તે તે કાર્યો માટે થોડા ઘણા શ્રમણોના સમૂહને નેતૃત્વ સોંપવું જોઈએ. ર જૈન સાહિત્યના નામે ભૂતકાળથી આજ સુધી જે જે સાહિત્યનું સર્જન થયું છે, જે જે પરંપરાઓનો આવિષ્કાર 8 થયો છે તે બધું સમસ્ત જૈન શ્રમણોએ મળીને પુનઃ વિચાર કરી એક વર્તમાન સમસ્ત શાસ્ત્રોની સમૂહ વાચના કરીને એ વલભીમાધુરી વાચના જેવા પ્રયાસોની યાદી ન આપી શકાય! હું આશાવાદી છું. વિશ્વમાં જૈન શ્રમણો અજાયબીરૂપે રહે, આદરણીય બને અને સમસ્ત ધર્મના સાધુ-સંતો માટે અનુકરણીય છે બને એવી પ્રબળ ઇચ્છા મારામાં રહ્યા જ કરે છે. કેટલાક જૈન શ્રમણોનું વાતાવરણ કંઈક આથી વિપરીત આવે છે, પણ છે છતાંય મારા જેવા વિચાર કરવાવાળા અને પ્રયાસ કરવાવાળાનો તોટો નથી. તેથી જ હું એક આશાવાદમાં છું અને આ હું રહીશ. જેને જરાતિ શાસનમ'ના મુદ્રાલેખ અને શાસ્ત્રના મહાન ચિંતને આ.ચેતના મારામાં જગાડી છે. એ જ છે શું મારા જીવનનો સર્વોચ્ચ આનંદ છે. નંદલાલભાઈનો આ વિશાળ ગ્રંથ આવી રીતે પણ કોઈને પ્રેરણાનાં પીયુષ પિવડાવે તેમ બની શકે છે, પણ છે આજના યુગની વ્યસ્તતા જોતાં મોટા ગ્રંથોની સર્જનયાત્રા–લાઇબ્રેરીની શોભા માટે હોય છે. સાચો સાહિત્ય-પ્રચાર 8 શું તો “લોકમિલાપ ટ્રસ્ટે શરૂ કરેલા અભિયાનમાં જ દેખાય છે. ગીતાપ્રેસ ગોરખપુરની સાહિત્ય પ્રવૃત્તિ પણ ઘણું છે માર્ગદર્શન કરે છે. શ્રી નંદલાલભાઈ અથવા બીજા કોઈને પણ આવો પ્રયાસ કરવાનું મન થશે તો મારા આત્માને હું શાંતિ થશે. ટૂંકું લખાય–સાચું લખાય એ આજના યુગમાં બહુ જ જરૂરી છે. પ્રસ્તાવનાના અંતે એટલું જ કહીશ કે વિકસતા વિશ્વમાં જો તમારી પાસે કંઈક અણમોલ-અદ્ભુત અને એ હું અર્થપૂર્ણ છે, તો આ વિશ્વ તેનું ગ્રહણ કરે છે. પ્રચાર અને પ્રસારનાં માધ્યમો આજે એટલાં શક્તિમાન છે કે હું છે. ભૂતકાળમાં સર્વ સાધારણ રીતે આવી શક્તિઓ સુલભ ન હતી. આ ઇશારાનો ખ્યાલ જેને પણ આવશે તે જરૂર શું જિનશાસનની સેવામાં સફળ થશે. અંતે તો જીવનનું લક્ષ્ય આત્માથી પરમાત્મા થવાનું છે. હું પરમાત્મા બનું, સહુ પરમાત્મા બને એ જ છે 2 અભિલાષા. 2020202QWOWOK202020R000220R002020292 માગશર વદ-૯, ગુરુવાર, તા. ૧૦-૧ર-૦૯, જ પાલિતાણા વિ. રાજયશસૂરિ sa999999999999999 Jain Education Intemational Page #29 -------------------------------------------------------------------------- ________________ FI * | * * * * * * * || * * l* D* * Uિ* *િ *િ HિI* *િ *િ # U* *િ *િ Iિ* * Nિ* | સુપ્રસિદ્ધ મહાન નાચાર્ય પૂજય આચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા. જેમની જિલ્લા પર સરસ્વતીનો વાસ છે, જેના મુખ પર પ્રસન્નતાનો. { આવાસ છે, જેમના પર લોકોનો અનન્ય વિશ્વાસ છે એવા જૈનાચાર્ય | રાજયશસૂરીશ્વરજી મ. સાહેબ અનેક આત્માઓના શિરતાજ છે. પૂજ્યશ્રીએ પોતાની સૌહાર્દમયી, સમન્વયી, યુગીનદૃષ્ટિયુક્ત, આશાવાદી પુષ્ટિમય પ્રજ્ઞાથી સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, ચિકિત્સા ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે તેમજ અધ્યાત્મિક ક્ષેત્રમાં એક અનોખી દૃષ્ટિ અને અનેક નવી દિશા ભર્યા પ્ત માર્ગદર્શનો કર્યા છે. આપનું આ માર્ગદર્શન અનેક આત્માઓના જીવનનું જાગરણ બની ગયું છે. જ્ઞાનાભ્યાસઃ-ગુજરાતના નડિયાદ ગામમાં ધર્મનિષ્ઠ પિતા * જિનદાસભાઈના કુલને તથા માતા સુભદ્રાબહેનની રત્નકુક્ષિને આપે પાવન કરી. | માતા સુભદ્રાએ ગર્ભકાળ દરમ્યાન જૈન ધર્મમાં બતાવેલ ચૌદ મહાસ્વમ અંતર્ગત રહેલ શ્વેત હાથીને સ્વમમાં જોયો. આ સ્વપ્રથી સૂચિત થતું હતું કે ગર્ભસ્થિત આત્મા ભાવિમાં કોઈ મહાપુરુષ બનશે. પૂજ્યશ્રીએ વ્યાવહારિક શિક્ષણ મહાનગરી મુંબઈમાં પ્રાપ્ત કરેલ. વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક અભ્યાસે આપના હૃદયમાં વૈરાગ્યના ભાવ અંકુરિત કર્યા. માતા સુભદ્રાના પુત્ર રમેશને વિશ્વવિરલ વિભૂતિ, લબ્ધિધારી પૂ. દાદાગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની અંતિમ સેવાનો લાભ પુJયોગથી પ્રાપ્ત થયો અને તેઓશ્રીની સ્વર્ગભૂમિ લાલબાગમાં ઓગણીસ વર્ષની ઉંમરે તેઓશ્રીએ જૈન દીક્ષા ગ્રહણ કરી મુનિ રાજયશ. નામ ધારણ કરી આપે પૂજ્ય ગુરુદેવ આ.દેવ વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં જીવન સમર્પિત કર્યું. | મુનિ જીવનના પ્રારંભકાળથી જ આપના જીવનનું લક્ષ્ય હતું ગુરુ આજ્ઞાનું પાલન તથા જ્ઞાનાભ્યાસ, ગુરુભગવંતના સાંનિધ્યમાં જેનાગમ-વ્યાકરણ-ન્યાયશાસ્ત્ર-દર્શનશાસ્ત્ર-યોગશાસ્ત્ર-કર્મસિદ્ધાંત, તત્ત્વારથસૂત્ર આદિના પરિશીલન સાથે જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, કાવ્યાનુશાસન-શબ્દાનુશાસન, છંદાનુશાસનનો પણ ઊંડો અભ્યાસ કર્યો. પ્રખર પ્રજ્ઞાશક્તિથી આપે બાઈબલ, કુરાન, શ્રીમદ્ ભગવદ્ ગીતા, માં રામાયણ, મહાભારત આદિ અન્ય ધર્મગ્રંથોનું પણ પરિશીલન કર્યું. આ અભ્યાસ અને ચિંતન દ્વારા આપનું વ્યક્તિત્વ એક પ્રૌઢ મેધાવી બની ખીલી ઊડ્યું. તેનાથી ભિl આપની પ્રતિભા અનેકમુખી બની વિસ્તૃત અને વિશ્રુત બની. પ્રવચનપ્રભાવકતા - પૂજ્યશ્રી પ્રખર પ્રવચનકાર છે, ગહન ચિંતક છે. તેઓશ્રીની વાણીમાં શાસ્ત્રના ગહન વિષયને પણ સરળ શૈલીમાં પ્રસ્તુત કરવાની કળા છે. નેગેટિવ એપ્રોચને પોઝિટીવ એપ્રોચ પ્રદાન કરવાની વિશેષ દૃષ્ટિ. છે. નવયુવકોને પ્રભાવક દૃષ્ટિથી સમજાવવાની કળા છે. જીવનમાં જટિલ સમસ્યાનું સમાધાન પણ પૂજ્યશ્રીની વાણીમાંથી સહજતયા પ્રાપ્ત થાય છે. માત્ર કંઠમાંથી નહીં પણ રોમરોમમાંથી વ્યક્ત થતી તેઓશ્રીની વાણીએ અનેક આત્માઓને મુગ્ધ કરી *| દીધા છે. અનેક આત્માઓના જીવનમાં પરિવર્તન આણ્યું છે. આજ સુધીમાં સેંકડો વિષય પર જાહેર પ્રવચના થઈ ચૂક્યા છે. નાગપુરમાં ચાતુર્માસ તથા શેષકાળમાં પણ “નવભારત', “લોકમત સમાચાર', “દૈનિક ભાસ્કર', ‘હિતવાદ' આદિ દૈનિક પત્રોમાં તેઓશ્રીનાં સેંકડો પ્રવચનો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. અમદાવાદથી. પ્રકાશિત થતા “જયહિંદ' વર્તમાનપત્રમાં આજે પણ ગુજરાતીમાં દરરોજ તેઓનાં પ્રવચન પ્રકાશિત થઈ રહેલા F * F] # E 5| * * | * || * || ** 5* 5** || * | * | E * || * || * || *F #F #F * F =*F * * *H +]E #F #F * ACHARYASPIR A TOIR Jain Education Intemational Page #30 -------------------------------------------------------------------------- ________________ * Uિ * * * Uિ#l# *િ *િ *િ * * * * * Nિ* !* Iિ | * આચાર્યશ્રીએ પોતાના ગુરુ ભગવંત વિક્રમસૂરીશ્વરજી મ.સા. સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, * Fાં આંધ્રપ્રદેશ, બિહાર, બંગાળ, કર્ણાટક, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ આદિ પ્રાંતોમાં હજારો કિલોમિટર પગપાળા વિચરણ કરેલ છે અને હિન્દી-ગુજરાતી-મરાઠી-અંગ્રેજી-સંસ્કૃત ભાષામાં ધારાબદ્ધ પ્રવચનો આપેલ છે. FE આ પ્રાંતોની સ્કૂલ, કોલેજ, ટાઉનહોલ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ અને અન્ય જાહેર સંસ્થાઓમાં તેઓએ * જીવનનિર્માણ અર્થે તેમજ મૂલ્યશિક્ષણ માટે બુલંદ નાદ જગાવ્યો છે. જેલમાં પણ તેમની વાણી પ્રભાવિત સિદ્ધ 5] થઈ છે. વિશ્વવિખ્યાત બનારસની વિશ્વ હિન્દુ વિધાલય, બનારસ જૈન વિદ્યાપીઠ અને અન્ય સંસ્કૃતભાષી. *| સંસ્થાનોમાં પણ પૂજ્યશ્રીનાં પ્રવચનો આયોજિત થયેલ છે. પ્રભાવી લેખની-આશુ કવિત્વ શક્તિ પૂજ્યશ્રી જેમ પ્રખર પ્રવચનકાર છે, તેવી જ રીતે સિદ્ધહસ્ત ઝ૪) લેખક છે. લગભગ ૮૬ પુસ્તકોનું આલેખન તથા સંપાદન તેમના દ્વારા થઈ ચૂક્યું છે. તેઓ દ્વારા આલેખિત || ‘ભક્તામર દર્શન ગ્રંથ'ને વિદ્વાનોએ વૈશ્વિક ગ્રંથમાં સ્થાન આપેલ છે. આ ગ્રંથ હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ ઝ૪) ભાષામાં આલેખન કરાયેલ છે. સિદ્ધહસ્ત લેખકની જેમ આપ આશુ કવિત્વ શક્તિના પણ સ્વામી છો. કેટલીય વાર થોડી મિનિટોમાં જ આપે કાવ્યરચનાનું કાર્ય કર્યું છે. છેલ્લાં કેટલાક ચાતુર્માસથી પૂજ્યશ્રી સ્વયં રચિત ગીત પર જ રવિવારીયા સંગીતમય શિબિરનું ભવ્ય અને સુંદર આયોજન સફળતા સાથે પાર પાડી રહ્યા છે. તેમની લેખની અને કાવ્યમાં તેમની પ્રચંડ મનીષા અને વિદ્વત્તા અને ભાવનાઓનું ઉચ્ચ અને સ્વચ્છ જગત વ્યક્ત થતું દેખાય છે. | તીર્થોદ્ધારક :–નધર્મના પ્રાણ સમાન પ્રાચીન તીર્થના વારસાનું સંવર્ધન અને સંરક્ષણ કરી આચાર્યશ્રીએ || એક ઇતિહાસનું ભવ્ય-નવ્ય સર્જન કર્યું છે. સુવર્ણમય આ ઇતિહાસ યુગ યુગ સુધી જૈન ઇતિહાસની ગાથા ગાતો રહેશે. તેઓશ્રીએ પૂર્વ ભારતમાં ઉવસગ્ગહરં તીર્થ, પશ્ચિમ ભારતમાં ભરૂચ તીર્થ, અમદાવાદમાં પ્રેરણાતીર્થ, અંકલેશ્વરમાં ચંપાપુરી તીર્થ, ઉત્તર ભારતમાં પાર્શ્વનાથ ભગવાનની કલ્યાણક ભૂમિ ભેલપુર બનારસ તીર્થ, દક્ષિણ ભારતમાં આદીશ્વર ભ.નું કલ્યાણકજી તીર્થ આદિનો જીર્ણોદ્ધાર કરાવી જૈનધર્મની ચારે બાજુ પતાકા લહેરાવી છે. મંદિરનિર્માણનું કાર્ય એટલે હૃદયમાંથી સહજ ભાવે પ્રગટેલી પરમાત્મભક્તિનો સહજાનંદ છે. પરમાત્મા પ્રતિ *| કૃતજ્ઞભાવની સહજ અભિવ્યક્તિ છે. મુક્તિમાર્ગની સાધના પ્રતિ અવિરત ગતિ છે. જૈન ફેરપ્રણેતા સુસંસ્કારનાં બીજારોપણના હેતુ સાથે પૂજ્યશ્રીએ મદ્રાસ, ચેન્નઈમાં વ્યાપકરૂપે જૈન ફેર, સંસ્કાર સમારોહ, સંસ્કાર પ્રદર્શનનું ભવ્યાતિભવ્ય સમાયોજન કરેલ. આ માં અહિંસા, વ્યસનત્યાગ, ઝ, ગર્ભપાત નિરોધ, શિશુ સંસ્કારવર્ધન, મહાપુરુષોનું જીવનદર્શન, યોગ વિષયક અનેક વાતો તથા ભારતીય આચાર-પ્રચાર અને પ્રસાર હજારો ચિત્રો દ્વારા કરવામાં આવેલ. લાખો લોકોએ આ જૈન જોયો અને થી મધ, માંસ, ગુટખા, તમાકુ આદિ અનેક વ્યસનોનો ત્યાગ કરેલ. હજારો સ્ત્રીઓએ ગર્ભપાત નહીં કરાવવાનો નિયમ કરેલ. સફળતાનું રહસ્ય –આપના જીવનમાં સફળતાની ચાવી છે ગુરુકુળવાસ, આજીવન ગુરુસેવા, | ગુરુકૃપાથી જ તેઓશ્રીમાં જ્ઞાનપ્રતિમા, શ્રુતજ્ઞાન, અનુભવજ્ઞાન, વસ્તૃત્વશક્તિ, ઉદારતા, સાત્વિકતા, * *| નિર્ભયતા, નિર્ણાયક શક્તિ, વિશાળ-ઉદાર વિચારધારા, સહિષ્ણુતા, નિરાગ્રહતા અને સમયજ્ઞાતા આદિ અનેક !િ | ગુણોનો વિકાસ થયેલ છે. અનેક ગુરુભક્ત, શ્રોતાગણ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં હૃદયસિંહાસન પર *| ‘રાજા'નું સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જેલસિંહ જ્ઞાની, ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરીસિંહ શેખાવત, ભારતના તે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈ, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલ, શ્રી | છબીલદાસ પટેલ, શ્રી કેશુભાઈ પટેલ, ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, આરોગ્ય મંત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ, મધ્યપ્રદેશના પદાધિકારી નીતિન ગડકરી, વિજય દડ, શ્રીમતી આભા પાંડે તથા જયવંતીબહેન આદિ અનેક મહાનુભાવો પૂજ્યશ્રીના આશીર્વાદ પામી ધન્યતા અનુભવતા હતાં. %E #F #* *H %E #F #F #F *EL #LE #* F *]EL *IE * F[* 5* 5* Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ 29 ( પુરોવચન) (વિશ્વ અજાયબી : જેન શ્રમણ) “સંપા-પ્રકાશનું નામ નિવેદન " હવે ક મુવક નંદલાલ દેવલુક ત દ જૈન શ્રમણ એક વિશ્વ અજાયબી : અમારું છેલ્લું પ્રકાશન મંગલવચન નમસ્કાર વિતરાગ વંદના, અણગાર વંદના, નવપદ વંદના દેવદેવી વંદના, અન્ય શ્રી ઋષભદેવ પરમાત્મા રાજાઓમાં, સાધુઓમાં અને તીર્થકર ભગવંતોમાં આદિ, અર્થાત્ પ્રથમ થયા. આમ, ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરાઓમાં જૈન શ્રમણ સંસ્કૃતિએ જે મહાન યોગદાન આપ્યું છે, તેનાથી સમસ્ત માનવજગત નિરંતર બાહ્ય અને આત્યંતર દષ્ટિએ નિરામય થતું રહ્યું છે. આર્યાવંતની આ ગૌરવવંતી પુનીતપાવન ભૂમિ ઉપર જે જે અગણિત પ્રાતઃસ્મરણીય મહાપુરુષોનાં પાવન પગલાં પડ્યાં તે સૌ વંદનીય વિભૂતિઓને, સૌપ્રથમ પરમતારકે વીતરાગ પરમાત્મા જેઓ આત્મપ્રકાશના સ્વામી અને ત્રણેય લોક માટે મંગલસ્વરૂપ બન્યા છે, જે સૌના તારક અને ધારક રહ્યા છે, એવા ત્રિજગનાયકને પંચાંગ પ્રણિપત કરું છું. મંગલ અને કલ્યાણને કરવાવાળાં નવેય પદોને ત્રિવિધ નમસ્કાર હોજો. જાગ્રત સમ્યગુદૃષ્ટિ દેવદેવીઓને સ્તવી, ધ્યાન ધરી તેઓની વિશેષ સહાય ઇચ્છું છું. અણગારોને પણ વારંવાર વંદના કરું છું. જૈન આચારવિચારને પાળનારા અને અનુમોદન કરનારા તેમજ પ્રેરણા આપનારા સર્વ ઉપકારીઓને પણ ભાવથી વંદના કરું છું. Jain Education Intemational For Private & Personal use only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આજના સંક્રાંતિકાળમાં આપણી પાસે જે વિશ્વવત્સલ પૂજ્ય તીર્થંકર ભગવંતોની, ધ્રુવતારલા સમા સિદ્ધોની, લબ્ધિનિધાન ગણધરોની, સંયમ અને સરસ્વતીની સૌરભ ફેલાવનાર શ્રુતસંપન્ન સૂરિવર્યોની પ્રભાવશાળી પરંપરા છે, તેના ઉચ્ચતમ આદર્શોને નજર સમક્ષ રાખવા, જૈનશાસનમાં તેઓનાં મૂલ્યવાન પ્રદાનને સ્મરવા, તેઓનાં ચરણે અમારી ભાવભીની વંદનાને સમર્પવા, અમે એક અદના સેવક તરીકે વિશ્વ અજાયબી : જૈન શ્રમણ રત્નાકર જેવો વિશાળ અને ચિંતામણી જેવો દુર્લભ મહિમાગ્રંથ આપ સૌના હાથમાં મૂકી રહ્યા છીએ. આ અમારું છેલ્લું પ્રકાશન છે. એમાં પૂર્વે થઈ ગયેલા પ્રાતઃસ્મરણીય, વર્તમાન જિનચોવીશીના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર ભગવાનની પાટ-પરંપરાના પટ્ટનાયક અને પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીથી માંડીને પરમ વંદનીય પૂ. આ. શ્રી વિજયસિંહસૂરીશ્વરજી સુધીના કેટલાક પરમ પ્રભાવક ચરિત્રો અને વિક્રમની વીસમી સદીના પ્રવર્તમાન શ્રે૦ મૂ. જૈનસંઘના વિવિધ ગચ્છના કેટલાંક સમુદાયવર્તી આચાર્યો, અને ઉપલબ્ધ થયા તે પૂજ્ય પંન્યાસજીઓ, વિદ્વાન અને તેજસ્વી મુનિવર્યો વગેરેનાં જીવનચરિત્રોની આછીપાતળી ઝાંખી કરાવતું દર્શન આ ગ્રંથમાં છે. તપાગચ્છ સાધુસમુદાય વિજય, સાગર અને વિમલ—એમ ત્રણ શાખાઓમાં વહેંચાયેલો છે. તપાગચ્છની વિજય શાખામાં ભગવાન મહાવીરની શ્રમણ-પરંપરા ૭૧મી પાટે પટ્ટધર પરમ પૂજ્ય પં. શ્રી મણિવિજયજી દાદા બહુ મોટા, મહાપ્રતાપી સાધુપુરુષ થઈ ગયા. અત્યારની વિજય શાખાના વિશાળ વર્ગના આદિપુરુષ તરીકેનું બહુમાન આ ભદ્રપરિણામી મુનિવરને ઘટે છે, તેમ નિકટના વર્તમાનમાં શ્રી બુદ્ધિવિજયજી (બુટેરાયજી), શ્રી મુક્તિવિજયજી (મૂળચંદજી), શ્રી વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી), શ્રી વિજયાનંદસૂરિજી (આત્મારામજી), શ્રી કમલસૂરિજી, શ્રી સિદ્ધિસૂરિજી, શ્રી નેમિસૂરિજી, શ્રી વલ્લભસૂરિજી, શ્રી દાનસૂરિજી, શ્રી નીતિસૂરિજી, શ્રી કેશરસૂરિજી, પં. શ્રી ધર્મવિજયજી (ડહેલાવાળા), શ્રી પ્રેમસૂરિજી, શ્રી મોહનસૂરિજી, શ્રી ભક્તિસૂરિજી, શ્રી લબ્ધિસૂરિજી, શ્રી કનકસૂરિજી, શ્રી ચારિત્રવિજયજી (કચ્છી), શ્રી પુણ્યવિજયજી, શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી મહારાજ), શ્રી જંબૂવિજયજી આદિ આ પરંપરામાં થયેલ છે. વિશ્વ અજાયબી : તપાગચ્છની ૫૯મી પાટે સાગર શાખા પૂ. ઉપાધ્યાય શ્રી સહજસાગજી મહારાજશ્રી સં. ૧૭૫૫થી પ્રવર્તમાન બનેલ છે. તેમાં પણ બે પેટાશાખા થઈ : એક, શ્રી ગૌતમસાગરજીના શિષ્ય શ્રી ઝવેરસાગરજીના શિષ્ય આગમોદ્ધારક આચાર્યશ્રી આનંદસાગરસૂરિ ૭૧મી પાટે થયા; અને બીજી, શ્રી નેમસાગરજીના શિષ્ય શ્રી રવિસાગરજીના શિષ્ય શ્રી સુખસાગરજીના શિષ્ય આચાર્યશ્રી બુદ્ધિસાગરજી ૭૨મી પાટે થયા. તપાગચ્છની વિમલ શાખા શ્રી સુધર્માસ્વામીજીની ૫૬મી પાટે આવેલા પૂ. આ. શ્રી આનંદવિમલસૂરીશ્વરજીના શિષ્ય શ્રી ઋદ્ધિવિમલજી મહારાજથી શરૂ થાય છે. જ્યારે તપાગચ્છમાં મુનિ શાખા તરીકે ઓળખાતા સાધુસમુદાયના મૂળપુરુષ મુનિવર્યશ્રી મોહનલાલજી મહારાજ છે. અને ત્રિસ્તુતિક તરીકે ઓળખાતા સમુદાયના પ્રવર્તક શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજથી એ પરંપરા ચાલી આવે છે. એ જ રીતે, અચલગચ્છના સ્થાપક આર્યરક્ષિતસૂરિ મહારાજ દ્વારા સં. ૧૧૬૯માં વિધિ પક્ષ તરીકે પ્રવર્તાવેલ, જેમાં શ્રી જયસિંહસૂરિ, શ્રી મહેન્દ્રસૂરિ આ પરંપરાના જ પ્રતાપી પુરૂષો થઈ ગયા. આ સર્વ વંદનીય વિભૂતિઓને લાખ લાખ વંદના હોજો! દૈદીપ્યમાન પ્રભાવના ચક્રવર્તિઓના પટખંડનાં સામ્રાજ્યને નામશેષ કરી નાખતો કાળ તીર્થંકર પરમાત્માના મોક્ષમાર્ગને નામશેષ કરી શક્યો નથી.....રાજા મહારાજાઓને સિંહાસનો પરથી ફેંકી દેવામાં સફળ બનતો કાળ મોક્ષમાં ગયેલ એકેય Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૯ આત્માઓને ત્યાંથી બહાર કાઢવામાં સફળ થયો નથી. સંસારમાં સુખનું પરિવર્તન જોઈએ છે.....જ્યારે અધ્યાત્મમાં વૃત્તિઓનું પરિવર્તન જોઈએ છે. એમ કહેવાય છે કે કાળ શાસન અમીટ છે. પણ કાળની અમીટતાને પોતાનાં ધર્મસંસ્કારપૂત જીવન વડે ઘડીભરને માટે થંભાવી દેનાર, કાળને પણ આશ્ચર્યના ભાવથી ઘડીભર પલકારો મારતો અટકાવનાર, કાળની સમુદ્રતરંગોની રેતીના કિનારા પર પવિત્ર પગલીઓ પાડી પાછળ આવનાર અન્યોને માર્ગ બતાવી જનાર બે ચાર નથી પણ હજારો છે. (ગ્રંથ પ્રેરકશ્રી ગુરુદેવનું યોગદાન) દોઢેક દાયકા પહેલા સૌપ્રથમ ભાવનગરમાં અને તે પછી મુંબઈ વાલકેશ્વરના ચાતુર્માસ દરમ્યાન પ.પૂ.આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ના દર્શન વંદનનો લાભ મળ્યો. પછી તો સંપર્ક ચાલુ રહ્યો. ૧૯૯૩-૯૪માં પૂજ્યશ્રીની પ્રેરણાથી મહારાષ્ટ્રના નાગપુરમાં શ્રી પદ્માવતી ગ્રંથનું વિમોચન શ્રી છબીલદાસ મહેતાના વરદ્ હસ્તે શાનદાર રીતે ગોઠવાયું. પ્રસંગોપાત પૂજ્યશ્રીની પ્રેરણા મળતી રહી. ચોવીસ ગ્રંથોનું યશસ્વી પ્રકાશન થયું અમારી ગ્રંથશ્રેણીનો છેલ્લો ગ્રંથ જૈન શ્રમણ ઉપરનો પ્રગટ થઈ રહ્યો છે તેમાં પણ પૂજ્યશ્રીએ અનુગ્રહના મંગલ મેઘ વરસાવ્યા છે. (ગુણગ્રાહી શ્રમણોનો ગુણવૈભવ :) પંચેન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને જેમણે સંયમની સિદ્ધિ પ્રાપ્ત કરી છે, દર્શન, જ્ઞાન અને ચારિત્રની સંપ્રાપ્તિ દ્વારા મોક્ષપદને જે પામે છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિના માર્ગ પર પહોંચીને આત્માના વિરાટ સ્વરૂપને નીરખીને તેમાં જે રમમાણ રહે છે તે સૌ આપણી વંદનાના અધિકારી છે. તીર્થકરો રાજવંશીય હતા, ગણધરો અને કેટલાયે આચાર્યો જૈનેતર હતા. સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિ આદિ બ્રાહ્મણવંશના હતા, સ્વયંપ્રભસૂરિ અન્ય કુળમાં જન્મ્યા હતા. વર્તમાન પરંપરાના પૂ. ચારિત્રવિજયજી બુંદેલખંડના બ્રાહ્મણ હતા. શ્રી બુદ્ધિસાગરસૂરિજી મ. પટેલ હતા. વર્તમાન શ્રમણ સમુદાયમાં પણ ઘણા જૈનેતરો છે. જૈનધર્મમાં વ્યક્તિના મૂલ્યાંકનનો આધાર તેના જાતિ, કુળ કે ઉંમર ઉપર નથી, પણ તેનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિકાસ ઉપર અવલંબે છે. (શ્રમણોની આરાધના : મોક્ષપ્રાપ્તિનું એક માત્ર લક્ષ્ય) મોક્ષનો ઉપાય યોગ છે. એમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર એ રત્નત્રયી છે. પૂર્વના સંસ્કારો અને ભવિતવ્યતાના યોગે આ રત્નત્રયીની આરાધના અલગ અલગરૂપોવાળી બને છે. કોઈને ધ્યાન, કોઈને જાપ, કોઈને તીવ્ર તપ ફાવે છે. આ બધાં સાધનોમાંથી છેવટે મુક્તિ જ ચરમ ધ્યેય છે. કોઈ આ જ ભવમાં મોક્ષે જાય, કોઈ વળી ભાવિમાં મોક્ષે જ જવાના હોવા છતાં તુરત મોક્ષ ન મેળવે પણ બીજા ભવમાં ધનસમૃદ્ધિ મેળવી શાસનવૃદ્ધિમાં તેને વિનિયોજી આગળ વધે, કોઈ વળી દેવ બની શાસનરક્ષા કરે. (મોક્ષમાર્ગની પરંપરામાં દેવ, ગુર, ધર્મ આરાધ્ય છે.) વીતરાગ સર્વજ્ઞ દેવ, મહાવ્રતધારી ગુરુ, અને શ્રુતચારિત્રરૂપ ધર્મ અને તેના આધારરૂપ ચતુર્વિધ સંઘ એ ધર્મારાધનાના સાક્ષાત્ લક્ષણો છે. ધર્મારાધનામાં સમ્યફદ્રષ્ટિ દેવી દેવતાઓ ધર્મસુરક્ષા, સંકટ વિદન હરણ અને તપ-વૈરાગ્યમાં વૃદ્ધિ-સહાય આપતા રહે છે. કાઉસગ્નધ્યાન સાથે સમ્યદ્રષ્ટિ દેવી-દેવતાઓનું સ્મરણ સાધનામાં Jain Education Intemational Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વિશ્વ અજાયબી : સહાયક છે. શાસનનું વૈધ્યાવૃત્ય, શાંતિપ્રદાન, સમ્યફદ્રષ્ટિ આત્માને ત્વરિત સૂક્ષ્મરૂપે સહાય આપતા દેવીઓ દેવો વંદનીય, પૂજ્ય ઉપાસ્ય માનવામાં આવ્યા છે. સંસાર દાવાનળ અને કલ્યાણ મંદિર જેવી સ્તુતિઓ દ્વારા જાણવા મળે છે કે સૌથી પ્રથમ આરાધ્ય વીતરાગ છે પછી આગમો, પછી સમ્યદ્રષ્ટિ દેવતાઓ આરાધ્ય છે. જૈનધર્મ-જૈનશાસન લગભગ ત્રીજા આરાના અંતભાગથી પોતાની શુદ્ધ પ્રરૂપણા મુજબ ચાલ્યું આવે છે. તીર્થકર ભગવંતોએ આ શાસનનાં વિકાસ–અખંડિતતા માટે દરેક ક્ષણે સુવિશુદ્ધ દેશનાઓ આપી શ્રદ્ધાળુ શ્રાવકોને પ્રગતિના પંથે વાળ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો ચોવીસ તીર્થંકર પરમાત્માઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સર્વપ્રથમ કર્તવ્યરૂપે પુનઃ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી છે. ચાલતા આવેલા શાસનને વેગ આપ્યો છે. જેનધર્મ અનેકાન્તવાદી હોવાથી ધર્મપ્રભાવના અથવા આત્મકલ્યાણ વિવિધ ક્ષેત્રે અને વિવિધ રીતે થઈ શકે એમ કહી શકાય. કર્મ જેમ મૂળ પ્રકૃતિરૂપે આઠ છે તેમ તેના ક્ષય માટેની ધર્મપ્રવૃત્તિઓ પણ અનેક છે. એ પ્રવૃત્તિ કરવાની પાછળ આત્મકલ્યાણ, મોક્ષપ્રાપ્તિ અને શાસનપ્રભાવના છુપાઈ છે. જ્યાં જ્યાં આત્માર્થી જીવો આત્મોન્નતિનાં કાર્ય કરવા તૈયાર થાય છે ત્યારે ત્યારે પૂર્વસંચિત કર્મ અનુસાર તે ધર્મારાધના પસંદ કરે છે અથવા એજ ક્ષેત્રમાં પોતાની શક્તિ-બુદ્ધિ વાપરે છે. દર્શનમોહનીય કર્મના ક્ષય માટે જેમ દર્શનશુદ્ધિની પ્રવૃત્તિ આવશ્યક છે, તેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષય માટે જ્ઞાનની આરાધન જરૂરી છે. ટૂંકમાં જે રીતે જીવે કર્મ બાંધ્યાં છે તે રીતે જ તેના ક્ષય માટે પુરુષાર્થ કરવો પડે છે, અને થાય પણ છે. એક વાત નિશ્ચિત છે કે, મોક્ષપ્રાપ્તિની યોગ્યતા શ્રી ચતુર્વિધ સંઘના ચારેય અંગોમાં પ્રગટ થતી હોય છે. જૈનધર્મની મોટાભાગની ક્રિયાઓમાં એકલા ઇન્દ્રો જ નથી દેવીઓને પણ સ્થાન અપાયું છે. એજ ઘટના નારીજાતિ પરત્વેની સમ્માનની ભાવના પ્રગટ કરે છે. અનેક જગ્યાએ સ્ત્રીઓની ઉપેક્ષા થઈ છે, જ્યારે અત્રે શ્રાવિકાઓને પણ વિશિષ્ટ સ્થાન અપાયું છે. આ શ્રાવક-શ્રાવિકાઓ જ તીર્થકરોના પૂજનીય માતા-પિતા હતા. (પ્રભાવક શ્રમણોની સંયમયાત્રા જિનશાસન એટલે પ્રકર્ષ પુણ્યવંતા પરમાત્માનું શાસન તેમાં પુણ્યવંતા પુરુષો પાકતા જ રહ્યા છે ને પાકશે. મૂળ કારણમાં આ અદ્ભુત શાસનની પ્રાપ્તિ જ ઉગ્ર પુણ્યના ઉદયે થાય છે. વર્તમાન સમયના ચોવીશે તીર્થકરોની જે કૈવલ્ય પરિપાટી પૃથ્વીના પટલ પર અવતરી, તેનાં કલ્યાણકો જે સંસારભંગનાં રંગ, રૂ૫, જાતિ, દેશ, કાળને કર્મના સંકુલથી ઉપર ઊઠવા માટે એટલાં સામર્થ્યવાન ગણાય છે કે તેનાથી કલ્યાણયાત્રાનું બીજું કોઈ જ અવલંબન નથી. બ્રાહ્મી અને સુંદરીની કથા દ્વારા એ સમયની સામાજિક રચનાનો ખ્યાલ આપી સાથોસાથ ઋષભદેવની પુત્રી અને બાહુબલિજીની બહેનને શોભે તેવું વલણ જૈનસમાજ સમક્ષ મુકાયું છે એ નોંધપાત્ર ઘટના છે. (શ્રમણો પ્રાચીન સમયમાં ક્યાં-કેવી રીતે વાત કરતા?) પ્રાચીન સમયમાં શ્રમણો નિર્દોષ ભૂમિની ગવેષણા અર્થે વસ્તી વગરનાં ઉદ્યાનોમાં કે નગર કે ગામથી બહુધા દૂર જ રહેતા. નગરનું વાતાવરણ સમાધિ કે ધ્યાન માટે અનુકૂળ નહીં રહેતું હોય. કર્મની નિર્જરા વિપુલ પ્રમાણમાં થાય અને નવા કર્મનો બંધ ઓછો થાય તે રીતે જ નગરની બહાર વાસ કરતા. પરિણામે, જનસંપર્ક ઓછો થવાથી સ્વાધ્યાય પ્રવૃત્તિ વિપુલ પ્રમાણમાં થઈ શકતી. એ સમયે ગામ બહાર ઉદ્યાનો આદિની વ્યવસ્થા રહેતી. એમાં Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૧ સાધુસંતો ઉતારો કરતા. વળી, સાધુસંતો સેંકડોની સંખ્યામાં વિચરતા. તેથી આવાં ઉદ્યાનોમાં રહેવાથી સંયમધર્મ પણ બરાબર પળાતો. ગામમાંથી જિજ્ઞાસુઓ ઉદ્યાન સુધી આવીને ધર્મબોધ મેળવતા. (શ્રમણ સંસ્થા કે ત્રણ વર્ગો ) જૈનશાસન મનોહર ઉદ્યાન છે. આ ઉદ્યાનમાં અનેક શ્રમણપુષ્પો ખીલ્યાં, પાંગર્યા અને જગતને વીતરાગનો માર્ગ બતાવ્યો. જિનશાસનના ઉદ્યાનમાં ખીલેલાં અનેક પુણ્યશાળી શ્રમણપુષ્પોએ આ બાગને નવપલ્લિત કર્યો. પોતાના અંતરના તેજ અને બળથી અંધારાં ઉલેચીને દિવ્યજ્યોતિ પ્રગટાવી. આ શ્રમણ સંસ્થામાં શાશ્વત અને ચૌદ પૂર્વના સાર એવા શ્રી નમસ્કાર મહામંત્રના તૃતીયપદે મહત્ત્વનું સ્થાન પામેલા તથા ત્રણ તત્ત્વમાંના ગુરુતત્ત્વના અગ્રસ્થાને બિરાજનારા એવા આચાર્યપદની જૈનશાસનમાં અનેરી મહત્તા છે. આગમશાસ્ત્રોમાં આચાર્યને તીર્થકર તુલ્ય ગણાવાયા છે. તીર્થકરોએ પ્રરૂપેલા માર્ગને લાંબા કાળ સુધી સુવિશુદ્ધ પ્રરૂપણા વડે અનેક ભવ્યાત્માઓને યથાવસ્થિતપણે પિછાણ કરાવનારા આચાર્યદેવો છે. આજના સંક્રાંતિ અને વિષમકાળમાં પણ શાસનની ધુરાને વહન કરનારા આચાર્યદેવો આપણા સૌના પરમ ઉપકારી રહ્યા છે. જૈનશાસનમાં આચાર્યને રાજા ગણવામાં આવે છે. જે પદર્શનના જ્ઞાતા અને શાસનના ધોરી પ્રભાવક હોય, જેમની પ્રતિભા અત્યંત ઉજ્જવળ હોય તેવી યોગ્યતા મુજબના સાધુઓને દીર્ધદ્રષ્ટા સંઘોની વિનંતીથી આચાર્ય પોતાની પાટે યોગ્ય મુનિને આચાર્યપદે સ્થાપીને તેઓમાં રહેલી શક્તિને સત્કારે છે. યોગ્યતાને સૂચવનારા શ્રમણ સંઘના ત્રણ ભેદ છે : આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આચાર્યો મુખ્યત્વે ધર્મદેશનાનું અને પરોપકારનું કર્તવ્ય અદા કરે. ઉપાધ્યાયો સાધુઓ સમક્ષ અધ્યયનનું કાર્ય સંભાળે; શિષ્યોને વિદ્યાદાન આપનારા, અયોગ્યને યોગ્ય કરનારા સાયણા, વાયણા, ચોયણા અને પડીચોયણાના ક્રમથી શિષ્યોનો વિકાસ કરે; ગચ્છના તમામ સાધુઓને ભણાવવાની જવાબદારી ઉપાધ્યાય ભગવંતોની હોય છે. જ્યારે ત્રીજો વર્ગ સાધુઓનો છે. સાધના કરે તે સાધુ. કહે છે કે, સાધુ બનવું હજી સહેલું છે, પણ સાધુ બની સાચા સાધુપણામાં જીવવું એ ઘણું અઘરું છે. મોક્ષમાર્ગે આગળ વધવા સાધકોને પણ સહાયક આ સાધુઓ બને. છે. આવી વ્યવસ્થા હોવાથી ધર્મ–ઉત્થાનનું કાર્ય સહેજે વેગીલું બને છે. (સાધુ-વૈયાવચ્ચ સુપાત્રદાનનાં સુફળ ) આ શ્રમણ ભગવંતોની સેવાભક્તિનો મહિમા અનેકગણો ગવાયો છે. ચક્રવર્તી મહારાજા ભરત અને મહાબલી બાહુબલીજી પૂર્વજન્મમાં બાહુ-સુબાહુ હતા. સંયમ લઈને ૫૦૦-૫૦૦ સાધુઓની વૈયાવચ્ચ-ભક્તિ કરીને અપૂર્વ ફળ પામ્યા. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુના આત્માએ ધનસાર્થવાહના ભવમાં પૂ. આ. શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજના સાધુઓની અપૂર્વ ભક્તિ કરીને સમ્યક્દર્શન પ્રાપ્ત કર્યું. અંતિમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુના આત્માએ નયસારના ભવમાં સાધુવર્યોની ભક્તિ કરી અને માર્ગ દેખાડ્યો તો એમને સમ્યકદર્શનરૂપ માર્ગ પ્રાપ્ત થયો. કૃષ્ણ મહારાજાએ પૂ. ગુરુવર્યોને ઉત્કૃષ્ટ ભાવથી વંદના કરીને અંતિમ ચાર નારકીનું આયુષ્ય તોડ્યું. યાવતક્ષાયિક સમ્યક્ત અને તીર્થકર નામકર્મ ઉપામ્યું. શાલીભદ્રજીએ સંગમ ગોવાળના ભવમાં સાધુ ભગવંતને હૈયાના ઉમળકાથી ખીરનું દાન કર્યું ને ૯૯-૯૯ પેટીઓ રૂપ ઋદ્ધિ-સમૃદ્ધિ પ્રાપ્ત કરીને સમાધિરૂપ સંયમ પણ પામ્યા. નંદિષેણ મુનિવરે જ્ઞાન, વૃદ્ધ, બાલ ગુરુવરોની કસોટીમય વૈયાવચ્ચ દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. રેવતી શ્રાવિકાએ પરમાત્મા મહાવીરની ભક્તિ દ્વારા ઉચ્ચ દેવલોકની પ્રાપ્તિ કરી છે. પ્રભુની ભક્તિ કરવામાં નિમિત્ત બનેલ રેવતી શ્રાવિકા અમર બની ગઈ. Jain Education Intemational Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વિશ્વ અજાયબી : ( પુચપ્રભાવક શ્રમણોનું પુણ્ય સ્મરણ ચતુર્વિધ શ્રી સંઘના મૌલિમણિ સમા અગિયાર ગણધરોનાં પગલે પગલે નિર્દભ અને નિર્દોષ જીવનસાધનાના દ્વીપસ્તંભ સમાન યુગદિવાકર મૃતોપાસનાની અખંડ જ્યોતથી શોભતા શ્રીમદ્ મલ્લવાદીસૂરિજીએ ન્યાયદર્શનના અપૂર્વકોશ સમા દ્વાદશાર નયચક્રની રચના કરી, ક્ષમાશ્રમણ દેવર્ધિગણિ જેમના મહામેળાવી પુણ્યવાન નેતૃત્વમાં જૈનાગમોની “વલ્લભીવાચના” અંતિમ નિર્ણયના રૂપમાં પરિણમી, તથા દેવવાચક અને ક્ષમાશ્રમણ વાચનાના પાઠાંતરને પણ પરમાદર દ્રષ્ટિથી સ્વીકારી, જે ભગવાન મહાવીરના “દ્રષ્ટિવાદના બારમાં અંગના અંતિમ જાણકાર, મારા નિર્વાણ પછીના હજારમાં વર્ષે થશે.” એવા ભાવિ કથનને સંપૂર્ણ સાર્થક કર્યું. શ્રીમદ્ પૂજ્યચરણ સિદ્ધસેન દિવાકરજીએ એક જ ગુરુવચને લોકમહત્તાને તૃણવત્ માની કલ્યાણ મંદિર સ્તોત્ર, બત્રીસ-બત્રીસી, ન્યાયાવતાર અને સન્મતિતર્ક જેવાં અનેક પ્રકાશપુંજ ગ્રંથરત્નો રચ્યાં. જૈન સંસ્કૃતિમાં વહેમો, ચમત્કારો, કલ્પિત આડંબરો અને આકર્ષણોને બિલકુલ સ્થાન નથી તેવી આચાર્ય સમન્તભદ્રની વાણીનો ગેબી અવાજ આપણને સાંભળવા મળે છે. સંયમનિયમની પ્રભાવી સાધનાના બળે પાદલિપ્તસૂરિજી શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર અને મથુરા જેવાં તીર્થનાં દર્શન પછી જ આહારપાણી વહોરતા અને જેમણે નાગાર્જુન રસાયણવાદીને શત્રુંજયની જિનસાધના કરવા પ્રેર્યા, તે ખરેખર તો જિનપરંપરાનું આચાર્યરત્ર કહેવાયા. માનદેવસૂરિજી જેવા સર્વપ્રણમ્યસૂરીશ્વરજીના બને ખભા પર લક્ષ્મી સરસ્વતી ઉભય વિશજતા, આ જોઈ તેમના ગુરુદેવ આચાર્ય પ્રદ્યોતનસૂરિની આચારસંબંધી શંકા એક મહાનિયમનો અંગીકાર કરી પરિહરી અને શાંતિસ્તવસ્તોત્ર રચી મહામારી મટાડી દીધી. એમના ગુણો આજે પણ પૂજાય છે. આચાર્ય માનતુંગસૂરિજીના અગણિત ઉપકારો કોણ વીસરી શકે? જેમના પ્રત્યેક શ્લોક મંત્રગર્ભિત છે, જેમના શ્લોકે શ્લોકે સાધનાવિધિ છે તેવા “ભક્તામર સ્તોત્ર'ના અને ૨૧ પદોના “નમિઉણ” સ્તોત્રના રચનાકાર એ સમસ્ત શ્રી સંઘના સદૈવ વંદનીય રહ્યા છે. ક્ષત્રિય વંશમાં જન્મ લેનાર આચાર્ય બપ્પભટ્ટસૂરિજી જેમણે પોતાના સંયમધર્મની પરીક્ષા કરવા પુરુષવેષમાં આવેલી ગણિકાને તિરસ્કૃત ન કરી પણ વિરાગનો વિજય સમજાવ્યો, ચિત્રકારો અને કલાકારોને જિનધર્મમાં પુરસ્કૃત કર્યા. “ચતુર્વિશતિ જિનસ્તુતિ', “સરસ્વતી સ્તોત્ર' રચ્યાં. નવ આગમો પર સંસ્કૃત ટીકા રચી આગમોના ગૂઢ સમજાવનાર નવાંગી વૃતિકાર આચાર્ય અભયદેવસરિજીએ શાસનદેવીની આજ્ઞા પાળી સતત આયંબિલવ્રત, શાસ્ત્રટીકા રચવા રાત્રિઓનાં મનોમંથન અને અત્યાધિક શ્રમ લઈ ભવ્ય કાર્ય કર્યું અને જયતિઉહણ નામના બત્રીશ શ્લોકના સ્તોત્રને રચી શ્રી સ્તંભન પાર્શ્વનાથજીને પ્રગટાવ્યા. ધન્ય છે તેમના તપોબળને ખરતરગચ્છના સ્થાપક આચાર્ય જિનદત્તસૂરિજી, આકાશમાંથી પડતી વિજળીને થંભાવી અનેકને રક્ષણ આપ્યું. ગણધરશતક જેવી ૧૫૦ પદ્યરચનાઓમાં તેમની શક્તિનાં દર્શન થયાં. સંદોહ દોહાવલી, ગણધર સમાપ્તિ, ઉપદેશરસાયણ ઉપરાંત અનેક પ્રાકૃત, અપભ્રંશ ભાષામાં ગ્રંથો રચી મૃતોપાસનાનાં સુફળ વિતરિત કર્યા. રાજસ્થાનમાં તો આ. જિનદત્તસૂરિજી કલ્પવૃક્ષ તરીકે ઓળખાતા હતા. આચાર્ય ધર્મઘોષસૂરિ જે વ્યાકરણ, ન્યાય અને આગમોના પારદર્શી વિદ્વાન હોવા ઉપરાંત શાસનરક્ષામાં મંત્રશક્તિના સામર્થ્યવાળા હતા, તેમણે બ્રાહ્મણ, માહેશ્વરી, વૈશ્યો અને ક્ષત્રિયોને ઉપદેશ આપી જૈન બનાવ્યાં. સત્તરમી સદીમાં હીરવિજયસરિજી અને ખરતરગચ્છાધિપતિ જિનચંદ્રસૂરિજીનાં જ્ઞાન. તપ અને ચારિત્રના તેજપ્રભાવથી જૈન સંસ્કૃતિનો ધ્વજ પુનઃ ગગનમાં લહેરાયો. આ બન્ને પ્રભાવક આચાર્યોની જ્ઞાનસંપદાથી પહેલી જ વાર Jain Education Intemational Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ 33 દિલ્હીદરબારમાં જૈનધર્મે તેજનું ઊંચેરું આસન માંડ્યું. મોગલ સમ્રાટ અકબર આ બને સૂરિવર્ષોથી ખૂબ જ પ્રભાવિત હતા. ૧૯૪૦માં તેમણે હીરવિજયસૂરિજીને “જગદ્ગુરુ બિરુદ આપ્યું અને વિજયસેનસૂરિજીને સવાઈ હીરસૂરિનું બિરુદ આપી શાહી ઠાઠમાઠથી સન્માનિત કર્યા. અકબરે હીરવિજયસૂરિજીને શત્રુંજય તીર્થ ભેટમાં આપ્યું. યાત્રિકોના વેરા માફ કર્યા અને ભારતનાં બધાં જ તીર્થોમાં દેરાસરો, ઉપાશ્રયોને રક્ષણ આપ્યું. જગદ્ગુરુ હીરવિજયસૂરિજી જેવાનાં ત્યાગ, સંયમ, સદાચાર, તપ અને ચારિત્રના પ્રભાવે શહેનશાહ અકબરે બારકોશના તળાવમાં થતી માછીમારી બંધ કરાવી. પિંજરાનાં પક્ષીઓ મુક્ત કર્યા. બાર દિવસ માટે જીવહિંસા બંધ કરાવી. આમ વિધર્મી શાસક પર પ્રભાવ પાથરનારા હીરવિજયસૂરિ જેવા આચાર્ય શાસનના ભૂષણ બન્યા. જ્ઞાનક્ષેત્રે, દર્શનક્ષેત્રે, ચારિત્રક્ષેત્રે, તીર્થરક્ષા, તીર્થનિર્માણક્ષેત્રે, સંઘપ્રભાવના ક્ષેત્રે, રાજકીયક્ષેત્રે તેમનું યોગદાન મસ્તક ઝુકાવી દે છે. આજે પણ શાસનને જયવંતુ બનાવતા વર્તમાન શ્રમણોનાં યોગદાન દાદ માંગી લ્ય તેવાં છે. દ્વાદશાનિયચક્રનું સંપાદન કરનારા શ્રુતભાસ્કર પૂ. જંબુવિજયજી મ. હોય કે મિની યશોવિજયજી સમા આ. યશોદેવસૂરિ હોય. વ્યસનની બદીમાં ખૂંપેલી પ્રજાને મુક્ત કરાવતા પૂ. પં.શ્રી ચંદ્રશેખરવિજયજી મ. હોય કે યુવાઆલમને શ્રદ્ધાસંપન્ન બનાવતા આચાર્ય રત્નસુંદરસૂરિ હોય કે આચાર્ય હેમરત્નસૂરિજી હોય. ઝેર ઉતારી વૈરાગ્યનાં દાન કરનાર પૂજ્યપાદ રામચંદ્રસૂરિજી મ. હોય કે પછી યુવાનોમાં શિબિરમાધ્યમે ધર્મજાગૃતિ આણનારા પૂજ્યપાદ ભવનભાનુરિજી મ. હોય, કે પછી આગમોના અદ્દભૂત જ્ઞાની પુ. જયઘોષસૂરિજી મ. હોય. ધન્ય આ શ્રમણોના પુરુષાર્થને! નામનાની ખેવના કર્યા વિના કાર્યો કરી રહેલા મુક્તિના મહાફિરસ્તાઓને લાખ લાખ વંદનાઓ. (શ્રમણસંસ્થાનું કેનશાસનમાં અભુત ચોગદાન) અનંત ઉપકારી અરિહંતદેવનું શાસન અચિંત્ય ઉપકારી છે, જયકારી છે અને મંગલકારી છે. અણમોલ રત્નોના ઝળહળતા તેજપુંજોથી જિનશાસન જગતના જીવો ઉપર ઉપકારધોધ વહાવ્યા જ કરે છે. શાસનના પુનીત પ્રભાવે ઉત્તમ અને અમૂલાં રત્નો આપણને સતત મળતાં રહ્યાં છે. જૈન શ્રમણપરંપરા દ્વારા સમયે સમયે વિશિષ્ટ પ્રતિભાઓનો પ્રકાશપુંજ આ ધરતી પર રેલાયો. પંચમ ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીની પાટપરંપરાએ અનેક વંદનીય પરમપ્રભાવકો થયા. આ બધા પુણ્યપુરુષોએ ધનની, સત્તાની ક્યારેય લગીરે ઇચ્છા રાખ્યા વગર એક એક ક્ષેત્રમાં પોતાના જીવનનો અનોખો પ્રભાવ બતાવ્યો છે. રાજ્યાશ્રય કે રાજસત્તાની આ શ્રમણ સંસ્થાએ ક્યારેય ઝંખના કરી નથી પણ રાજ્યકર્તાઓને બોધ આપવામાં આ શ્રમણો ક્યારેય શરમાયા નથી. એક કાળે શ્રમણોનો ઉપદેશ બાદશાહ અકબરના દરવાજે આંબી ગયો તે આપણે જાણીએ છીએ. માતાએ આપેલા સમ્યક જ્ઞાનના અભુત પ્રદાનને કારણે આર્યરક્ષિતસૂરિજીએ આખા પરિવારને સંસારત્યાગ કરાવ્યો. શાસનના આધારસ્તંભ સમા અનેક શ્રમણોએ જીવનભર જ્ઞાન અને શીલધર્મની સુગંધ પ્રસરાવી સમકિત શાસનના મુગટમણિ બનીને આ શ્રમણસંસ્થાએ શ્રમણ સંસ્કૃતિ દ્વારા જીવનનું રસાયણ બનાવી અદભૂત સંજીવની નીપજાવી અનેક તાણાવાણા વચ્ચે માનવજીવનને એક નવોજ આકાર આપ્યો. સમ્યગુ જ્ઞાન, સમ્યગુ દર્શન, સમ્યગુ ચારિત્રની નિર્મળ આરાધના, પરોપકારની વહેતી ગંગા, ઉન્નતિનાં અનેક શિખરો સર કરતા રહીને શરણાગત જીવોનું અપાર કલ્યાણ કરતા રહે, સન્માર્ગનો રાહ બતાવે, નિજકલ્યાણ તો સાધે જ, પણ જગકલ્યાણ માટે પણ અથાક પરિશ્રમ ઉઠાવે. આવા મહપુરુષોનો દેહભવ ભલે કાળક્રમે વિલીન થઈ જાય પણ તેઓનો ગુણવૈભવ ભવ્યાત્માઓના અંતરપટ પર સદેવ સ્મૃતિવિષય બની ગયો છે. Jain Education Intemational Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વિશ્વ અજાયબી : આ ગ્રંથની એક અદ્ભુત લેખમાળા “શ્રમણસંઘની પ્રબુદ્ધ પ્રતિભાઓ’ છે લેખમાળમાં પસંદ કરાયેલાં પાત્રો શીર્ષકની સાર્થકતા સાથે અત્યંત સુસંવાદિતા ધરાવે છે. કેટલીક એવી પ્રતિભાઓનું દર્શન કરાવ્યું છે, જેને નવા યુગના લોકો વિસ્મરી ચૂક્યા છે. વાસ્તવમાં તેમની પ્રતિભા પ્રસ્તુત લેખ કરતાં અનેકગણી ઊંચી છે, પણ યીઅભાવે ઢંકાઈ ગઈ છે, તો એવા પણ અનેક પ્રતિભાવંત મહાત્માઓ છે, જેમને અન્ને સ્થાન આપી શક્યા નથી તો પણ લોકહદયમાં કાયમ બિરાજિત છે. ક્યાંક કોઈ પરિચયોમાં અતિશયોક્તિપૂર્ણ ચિત્ર રજૂ થયું છે છતાં ગુણાનુરાગ બુદ્ધિથી ઋષિગુણ અનુમોદનારૂપ સુકૃત અનુમોદના કરવા માટે આ લેખમાળામાં લેખાંકિત થયેલા વિવિધ ગુણો જરૂર દીવાદાંડીરૂપ છે. આપણા પૂર્વજ મહાત્માઓ પરત્વે બહુમાનભાવ ઉત્પન્ન કરાવવા માટે અને વિવિધગુણોને આત્મસાત્ કરવા માટે પદચિહ્નરૂપ આવી પ્રબુદ્ધ પ્રતિભાઓનું વધુ ને વધુ દર્શન સમાજ સન્મુખ પ્રસ્તુતિ પામે તે આવશ્યક છે. મારા જેવા અનેક અજેનોને જિજ્ઞાસાભાવે પણ લગભગ બધા જ જૈનાચાર્યોના સતત સંપર્ક અને સાંનિધ્યમાં રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. આ પ્રભાવકોમાં રહેલાં તપ, ત્યાગ, જ્ઞાન વૈરાગ્ય, આચારશુદ્ધિ, વિચારશુદ્ધિ અને સાદી સરળ નિખાલસ જીવનશૈલીથી પ્રભાવિત થનારો ઘણો મોટો વર્ગ છે. આત્મભાવમાં સ્થિર રહેનારા, સંયમસાધનાના દિવ્યાકાશમાં વિહરનારા બહુશ્રુત જ્ઞાનીઓને અમારી લાખ લાખ વંદનાઓ. | સૂચિત જેનશ્રમણ ગ્રંથમાં જે તે વિભાગમાં જે તે લેખમાળામાં આગળના પાને સંપાદકીય નોંધમાં લેખકશ્રીના પરિચય સાથે જે તે લેખનો સારાંશ આપેલ છે એટલે અત્રે આ વિસ્તૃત પુરોવચન નોંધમાં વેરાગ્યકથાઓ સિવાય જે તે લેખ સંબંધે કશોય ઉલ્લેખ નથી કરી શકતા તેની સુજ્ઞ વાચકો નોંધ લ્ય. ( વૈરાગ્યના પ્રબળ કારણો) જૈન શ્રમણપણાની સંપ્રાપ્તિ સંસાર વૈરાગ્ય વિના અશક્ય છે પણ વૈરાગ્યની વરાળ પણ અનેક પ્રકારના ચિત્ર-વિચિત્ર નિમિત્તોથી ઉદ્ભવતી જોવા મળે છે. પૂર્વકાળમાં જૈન મુનિભગવંતોના સંપર્ક-સત્સંગ અને સદુપદેશથી પણ અનેકોને સંયમમાર્ગે સંચરવા ભાવના થતી હતી અને હજારોની સંખ્યામાં સામૂહિક દીક્ષાઓ થતી હતી. તેવા વૈરાગી સંયમીઓમાંથી નિકટભવી આત્માઓ પોતાના ચારિત્રાચાર, નિઃસ્પૃહિતા, નામનાની અકામના, અંતર્મુખતા, ગુણાનુરાગ વગેરે ગુણોથી યુક્ત અને પરસ્પરિવાદ, પ્રભાવકતા પાથરવાની સ્પર્ધકવૃત્તિ, વિરાધનાઓ-આશાતનાઓ વગેરે દૂષણોથી વિમુક્ત રહી આત્મસંયમ અને આરાધકભાવ દ્વારા એવી તો આધ્યાત્મિક પ્રગતિ સાધતાં હતા કે સંસારત્યાગના નિમિત્તાની જેમ ચારા કોઈક નિમિત્ત બળે અંતર્મુહૂત જેવા અલ્પકાળમાં ક્ષપકશ્રેણિએ ચઢી કૈવલ્યજ્ઞાન ઉપાર્જી લેતા હતા. આધ્યાત્મિક જીવન માટે સંયમ છે. તેને શાસન પ્રભાવનાઓ કરતાંય આત્મારાધનાઓ માટે જે પ્રયોજે છે તેઓ ધામધૂમ અને ધમાધમ કે ફટાટોપ અને પ્રદર્શન જેવા કોલાહલથી પર બની ધ્યાનયોગમાં લીન બની માણી-જાણી શકે છે. બહુ જ સરળ ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે આધ્યાત્મિક ઉત્કર્ષ એટલે ગુણઠાણે અભિરોહણ-પ્રગતિ-વિકાસ. છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકથી પણ ઉપર જનારાને અધ્યાત્મનો અમૃત ઓડકાર હોય છે, તે માટેની પ્રારંભિક ભૂમિકા છે સંયમ સંચરણ સાથે વિવિધ ગુણોમાં વિચરણ. Jain Education Intemational For Private & Personal use only Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૫ આવી જ કેટલીય વૈરાગ્યકથાઓ નિત્ય ભક્તામરસ્તોત્રપાઠી શાસનપ્રભાવક સ્વ. ૫.પૂ. આ.દેવ વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી મહાત્મા પ.પૂ. વીરસેનસૂરિજી મ.સા. તેમના ઝરિયા નગરની સ્થિરતા દરમ્યાન ઘણાને સુણાવતા હતા સાથે સ્તુતિ-સ્તવન અને સઝાયો શીખડાવતા હતા અને વિવિધ વાર્તાઓ દ્વારા ધર્મસિંચન પણ કરતા હતા. તેઓશ્રી તે સમયે મુનિરાજ પદે હતા, પણ નિર્દોષ બાળવયને કારણે ઘણાની સાથે અનેક બાળકો ધર્મરંગે રંગાઈ સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ કરતાં થયા હતા. તે સમયે જૈન શ્રમણોની વૈરાગ્ય વાર્તાઓ રસપૂર્વક સાંભળતાં પોતાનો વિરાગ પણ વધતો જતો હતો, તેવું વરસો પછી આજે ૫.પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સાને સંસ્મરણ થતાં પૂજ્યશ્રીને સ્પષ્ટ અનુભવાય છે. અમે ફરી નવી કલમથી આ નવા ગ્રંથ માટે પુરુષાર્થ માંડ્યો ત્યારે અમારી લેખનીમાં સ્યાહી પૂરવા સમાન અમુક લેખો અમારી ભાવનાનુસાર રચી આપવા ત્યાંથી પણ શ્રુતસહાયતા પ્રદાન કરાણી છે. શ્રુતસેવા અને કર્તવ્યબુદ્ધિથી જિનશાસનની શ્રુતગંગાને વહેતી દેવાના ફક્ત નમ્ર પ્રયાસરૂપે અનેક પ્રકારના લેખો સાથે અનેક વૈરાગીઓની આત્મકથાઓ જેવો વિશિષ્ટ લેખ પણ પૂજયશ્રી દ્વારા સહજમાં સર્જાઈ ગયો છે. વર્તમાનમાં પણ અનેક સાક્ષરો-વિદ્વાનો અને જ્ઞાની મહાત્માઓ વિચરે છે, જેમણે ખાસ શ્રમ લઈ અમને હાર્દિક સહાય સાથે વધાઈ બક્ષી સુંદર લેખો રચી આપ્યા છે. શાંતિથી કરેલ વાંચન જિનશાસનની ગરિમા સમજાવશે અને આવું દળદાર સાહિત્ય વારંવાર સર્જન પામવું પણ દુષ્કર જણાય છે. લેખકો લાખ્ખો ભલે હોય પણ તે બધાયને ગ્રંથ માધ્યમે ભેગા કરવા અને જિનશાસનનું નજરાણું નક્કરતાથી પ્રસ્તુત કરવું તે પણ સુકાળબળે સંભવિત થવા પામ્યું છે. આવા સંપાદનથી શ્રમણો નિકટ થાય, સ્વસ્થાનથી પારસ્પરિક અનુમોદના દ્વારા શ્રુતજ્ઞાનનો પ્રચાર કરી આત્મલાભ મેળવે તેવી શુભાપેક્ષાઓ અમારી મહત્વકાંક્ષાઓ છે. વૈરાગ્ય ઘટનાના મુખ્ય સાક્ષીના નામોલ્લેખ સાથે તે તે વૈરાગીઓની મનોભાવનાને સ્પર્શતા આ સાથેના અભિનવ લેખો સત્ય કથાવાર્તાઓને આધારે પ.પુ.મુનિશ્રી જયદર્શવિજયજી મ.સાહેબે સંકલિત કરેલ છે. સંસાર એટલે વિષયકષાયનો સરવાળો અને ગુણાકાર, વનહસ્તિનો પગ ભૂલમાં સરોવરના કાંઠે ચો અને જયારે ખૂંપેલો પગ કાઢવા ગયો, બીજો પગ બલ્ક વધારે જ ઊડે જતા તે ફસાઈ ગયો. આવા વિશાળકાય હાથીને કેમ બચાવાય, કોણ બચાવે? બસ તે જ પ્રમાણે વિષચક્ર જેવા વિષમ સંસારમ સપડાયેલ જીવ જેમ જેમ સુખ માટે હવાતીયાં લગાવે તેમ તેમ દુઃખ જ હાથમાં આવે, તેવી વિચિત્રતા છે. કંચન-કામિની, કુટુંબ અને કાયાની મોહમાયા અથવા પૈસા અને પરિવાર પાછળ જાન કુરબાન કરવા તૈયાર અજ્ઞાની જીવ કઈ રીતે અર્થના અનર્થો અથવા રૂપ માટે મૂર્ખ બની વિષાદો-વિડંબનાઓ અને વ્યાધિઓ સહે છે તેનો આછો પરિચય અત્રેના લેખ દ્વારા આપવામાં આવ્યો છે. ભગવંત મહાવીરે આપેલ મધુબિંદુનું દષ્ટાંત તાત્ત્વિક પણ કાલ્પનિક છે, જ્યારે અત્રેના પાત્રો વાસ્તવિક છે. ફક્ત ઉપદેશાત્મક રૂપે કંઈક રજૂ કરતાં પોતપોતાની દાસ્તાનો જણાવી રહ્યા છે. તેમને સાંભળવા એટલે તેમના જીવન અનુભવથી બોધપાઠ લેવો એવો અહીં સંકેત છે. દીર્ઘ ભૂતકાળ વીતી ગયો પણ લાગશે કે તેઓ જાણે નિકટમાં જ જીવી ગયા. જીવ્યા ત્યારે રૂપીયા માટે લડ્યા કે રૂપના કારણે પડ્યા. હાલ તો તેમની જાહોજલાલીના મહેલ પણ ખંડેર દેખાય છે, તેમના ઇતિહાસો પણ નવાનવા પ્રસંગોને કારણે ધીમે-ધીમે ભૂંસાય છે અને કેટલાય તો તેમની કબર ઉપર બાગ-બગીચા બનાવી રમત-ગમત કરતાં જણાય છે. Jain Education Intemational Page #40 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : વૈરાગ્યભાવના જાગૃત થવામાં વિવિધ નિમિત્તો વિચિત્ર ભાગ ભજવે છે અને વૈરાગ્યવાસિત જીવને સંસારના કોઈ બંધનો રોકી શકતા નથી. તેઓ મહાભિનિષ્ક્રમણ માટે મહાપરાક્રમ કે મહાપ્રયાણ કરે તે તેમની સ્વાભાવિક જીવન ઘટમાળ બની જાય છે. તો ચાલો અમુક વૈરાગીઓની આત્મકથા અલગ અલગ પાના ઉપર અલ્પાક્ષરમાં આવકારીએ. પ્રસ્તુત લેખમાળામાં મર્યાદિત વિરલ વિરક્તોની વાર્તા રજૂ કરાઈ છે, બાકી તો વર્તમાનમાં વિહરતા-વિચરતા તમામ સાધુ-સાધ્વી ભગવંતોની વૈરાગ્ય વાસના વિશે પૃચ્છના કે અનુપ્રેક્ષા કરવા જેવી છે. પૂર્વભવોના સુંદર સંસ્કારો કે વર્તમાનની વિરાટ છલાંગ વગર સંસારસમુદ્ર ઓળંગવાનું પરાક્રમ દુકર છે. કદાચ સંયમ પણ શ્રીવિજયલક્ષ્મી સૂરિજી વિરચિત ઉપદેશપ્રસાદના ભાગ-૪ પ્રવચન નં. ૨૭૧ પ્રમાણે મોહગર્ભિત કે દુ:ખગર્ભિત વૈરાગ્યબળે સુલભ બની જાય છે, છતાંય સંયમધારાની ગુણશ્રેણીએ આરોહણ ફક્ત જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી થાય છે, તે માટે સુવિશુદ્ધ સંયમીઓના જીવન-કવન વાંચવા જેવા છે. સંસારમાં રહીને ધર્મ આદરવો અનુકૂળતાઓ વચ્ચે અધૂરો ધર્માચાર છે, જ્યારે સંસારત્યાગી ધર્મપુરુષાર્થ કરવામાં મોક્ષપુરુષાર્થના મહામાર્ગ સુધી સફળ સફર ને મહાનંદ મળે છે, ભલે સંયમસાધનાઓ પ્રતિકૂળતા-ઉપસર્ગો કે પરિસહીથી પત્થરસમી કઠોર લાગે. માટે જ શાસ્ત્રો જણાવે છે કે લાખોના દાન આપવા સહેલા છે, શાસનની પ્રભાવનાઓ કરવી પણ સુગમ છે, નિતનવી શોધખોળો અને સંશોધનો વચ્ચે જિનશાસનની અસ્મિતા અને પ્રભાવના દેશ-વિદેશ સુધી વિસ્તારવી પણ સુલભ છે તથા મહામેદનીને સંબોધી મહાસંમેલન દ્વારા પ્રભુશાસનનો મહાયજ્ઞ પ્રસારવો એ પણ સરળ છે, બાકી દુર્લભ અને અતિદુર્લભ છે આત્મકલ્યાણ હેતુ સંયમ સંપ્રાપ્ત કરવું, ગામ-નગર અને વનવિહારો વચ્ચે પણ સમભાવે આત્મરણ કરવું, વિષય-કપાયો ઉપર વિજય મેળવવા આત્મામાં જ ઠરવું અને ફક્ત અધ્યાત્મ માટે જ જીવવું કે મરવું. - વિશુદ્ધકોટિના સંયમીઓ થકી જ વસુંધરા બહુરત્ના છે, પ્રકૃતિ પણ સંસ્કૃતિ બની સત્યં-શિવં-સુંદરમ સ્વરૂપે સોહાય છે અને આત્મામાંથી મહાત્મા બની પરમાત્મા સુધીની પ્રગતિ પામવાનો મહામાર્ગ હોય તો તે છે ભાગવતી પ્રવ્રજ્યા. ઇતિહાસના સુવર્ણ પાનાઓ સંયમી સાધકોના જીવનવૈભવની પ્રશસ્તિ કરે છે, પણ તે ઝાકઝમાળ વચ્ચે પણ વિરક્તાત્માઓ અનાસક્ત હોય છે. ચરમાવર્તમાં પ્રવેશેલા નિકટભવી જીવોને જેવું ભાવચારિત્ર લબ્ધિસ્વરૂપે લાધે છે તેની શ્લાઘા પણ સંપૂર્ણ કરવી દુષ્કર છે. લાખ્ખોની ઉથલપાથલ કરનારા નબીરાઓની જીવનચર્યા તેમની રહેણી-કરણીથી પારખી શકવી સહેલી છે, પણ ક્રોડ સાગરોપમના કર્મો ખપાવી રહેલા સંયમપૂતોની ખરી પહેચાન તેમની રહેણીકરણીથી કરવી ખૂબ મુશ્કેલ છે. તેમને પારખવા ઝવેરી જેવી ઝીણી દૃષ્ટિ કે જ્ઞાનપ્રજ્ઞાનો પ્રકાશ અત્યાવશ્યક છે. તપસ્યાના તારલિયાઓ : એક વિશિષ્ટગ્રંથની સમાલોચના) માનવજીવનનો આજસુધીનો ઇતિહાસ એમ બોલે છે કે જીવનમાં કોઈપણ કામ, કોઈપણ સુંદર વિચાર કે કોઈપણ મંત્ર અને કોઈ પણ શુભપ્રવૃત્તિ કઠોર તપસ્યા વગર સિદ્ધ થતી નથી. તપ માનવીની ક્ષણભંગુર સ્થિતિને અમરતાની ટોચ ઉપર મૂકે છે. અને તપ દ્વારા જ માનવી ક્ષણજીવી પ્રવૃત્તિને શાશ્વતરૂપ આપી શકે છે. હજારો લાખો તારાઓમાં કોઈ કોઈ એક તારાને ધ્રુવ એવું નામ મળે છે તેની પાછળ યુગોનું અખંડ તપ Jain Education Intemational Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ધરબાયેલું હોય છે. જગતના અનેક ધર્મોમાં જૈનધર્મશાસન એક વિશિષ્ટ છાપ ધરાવે છે. જમાનાઓથી એકધારો પ્રબળ પ્રભાવ પાડી રહ્યો છે તેના કારણોમાં એક કારણ તપસ્યા છે. જૈનધર્મ જેવી કઠિન તપશ્ચર્યાઓ જગતની બીજી કોઈ સંસ્કૃતિમાં મળતી નથી. જેમ દિવસ ઉગે અને આથમે, સુદનો ચંદ્ર વિકાસમાન થાય અને વદના અંધારા ગાઢા બનતા જાય, મહિનાઓ પ્રમાણે ઋતુચક્ર બદલાયા કરે પણ જૈનધર્મમાં આહારવિહારથી માંડીને અનેક પ્રકારની તપસ્યાઓ અખંડ ગંગાના પ્રવાહની માફક નિરંતર વહેતી રહી છે. સાધથી માંડીને મોટા આચાર્યો આ તપશ્ચર્યાને નિયમિતપણે આચરતા હોય છે. જેનાથી તન મનની તંદુરસ્તી સુંદર રીતે જળવાઈ રહેતી હોય છે. કહે છે કે આ તપસ્વી સંયમીઓના સાચા નિર્મળભાવો શેતાનને પણ સંત બનાવે છે, આ સંયમયાત્રીઓ પૃથ્વી કરતાયે વધુ સહનશીલ બની પૃથ્વીને પણ શરમાવનારા માલુમ પડ્યા છે. આ તપસ્વીઓના મનન ચિંતનથી જ જૈનધર્મ શોભાયમાન બન્યો છે. તપ અને વૈયાવચ્ચનો સુંદર સમન્વય પણ અત્રે જોવા મળે છે. આ તપસ્વીઓની નજર સામે સંસાર નહીં પણ ધર્મ હોય છે. જૈનશાસનમાં આવા તેજસ્વી તારલિયાઓ કોણ હશે? ક્યાં હશે? તલાશની રોશની જ્યારે આર્યસંસ્કૃતિના વિરાટ ક્ષેત્ર પર પથરાય છે ત્યારે આવી પ્રવૃત્તિમાં આજીવન રત રહેનારી શ્રમણ સંસ્થા જ નજર સમક્ષ દૃશ્યમાન થાય છે. શ્વેત આવરણમાં સજ્જ રહેનારી આ સંસ્થાની આચાર મર્યાદા જ કાંઈક એવા પ્રકારની છે ભલે અદકેરી સંખ્યા હોય પણ એનું ગૌરવ અને ગરિમા વિરાટ બ્રહ્માંડને આવરી લેવા માટે પર્યાપ્ત બની રહે છે. આ ગરવી શ્રમણસંસ્થાને ભવિષ્યની ભીતરમાં લઈ જનાર વર્તમાનકાળે શું કોઈ તત્ત્વ જ વિદ્યમાન નથી? એનો સજ્જડ જવાબ આપવા માટે હમણાં જ એક ગ્રંથરાજનો સફળ પ્રયાસ અનુભવાયો. પૂ. શ્રી ભુવનભાનુસૂરિ સમુદાયના પ્રભાવક પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજશ્રીના શિષ્યરત્ન પૂ. ગુણવંતવિજયજી મહારાજશ્રીએ મૂર્તિપૂજક સંપ્રદાયના આશરે ૧૫ થી ૧૭ વર્તમાનગોના સાધુ સાધ્વીજીઓની આશ્ચર્યજનક આરાધનાઓ અને પ્રેરક પ્રસંગોનું સંકલિત કરેલું એક સુંદર પુસ્તક પ્રગટ કર્યું છે જે વાંચ્યા પછી એમ લાગે છે કે ઇતિહાસના સુવર્ણાક્ષરો પણ ઝાંખા પડે છે. આ ગ્રંથનું નામ અપાયું છે વિશ્વની આધ્યાત્મિક અજાયબીઆપણા સાધુ સાધ્વી ભગવંતો ભાગ-૧ આ ગ્રંથમાં આપવામાં આવેલા સંખ્યાબંધ પ્રસંગો વર્તમાનકાળના અને નજીકના ભૂતકાળના છે. સંચય કરનાર મુનિશ્રી નોંધે છે કે આટલા પ્રસંગો તો ગાળી ચાળીને મૂકાયા છે. આનાથી અનેકગણા પ્રસંગો સમાવી શકાયા નથી. કલ્પના કરી શકાય તેમ છે કે કેટકેટલા સાધુ સાધ્વીઓએ આવા પ્રકારની કઠીન તપસ્યાથી જૈનધર્મને કેવો ઓજસવંતો બનાવ્યો છે? એક સાધ્વીજી મહારાજ પારણા વિનાના લગાતાર ૯૦૦ આયંબિલ કે, ૯૦૧મા દિવસે ૪૫ ઉપવાસ શરૂ કરે, ૪પમા ઉપવાસે ૨૫ આયંબિલ શરૂ કરે આને ઘોર તપસ્યા જ સમજવીને? એવા ત્રણ સાધ્વીજી વિદ્યમાન છે જેઓએ ૨૦૦ ઓળીઓ પૂર્ણ કરી છે અને ૩૦૦ પૂર્ણ કરવાની ભાવનાથી આગળ વધી રહ્યા છે. એક તપસ્વીરત્ન આચાર્ય ભગવંતે દીક્ષા પર્યાય દરમ્યાન ૩૦૦૧ ઉપવાસ કર્યા એને ચમત્કાર જ સમજવોનેબે સાધુ ભગવંતો લીંમડીથી અમદાવાદનો વિહાર ચોથા દિવસે પૂરો કર્યો. ધન અણગાર અને માષતુષ મુનિ હજુ આજે પણ વર્તમાનમાં વિદ્યમાન છે. એક મહાત્માએ દીક્ષા પૂર્વે ૩૨ ઓળી કરી અને જીવન દરમ્યાન 100 + ૭૫ ઓળી કરી. આખા જીવનમાં ૧૦,000 આયંબિલ કર્યા. એક સાધ્વીજી ભગવંત Jain Education Intemational Page #42 -------------------------------------------------------------------------- ________________ 3c વિશ્વ અજાયબી : આજસુધીમાં ૪૫00 જેટલા ઉપવાસ કરી ચૂક્યા છે. જેમના માટે વિશેષણો વામણા લાગે, અલંકારો ઓછા પડે એવા ઘણા સાધ્વી ભગવંતોની તપસાધના પાસે મસ્તક ઝૂકી પડે છે. માતર તીર્થમાં સુમતિનાથ પ્રભુના વિશાળ જિનાલયમાં મહત્તરા પદ્મશ્રી સાધ્વીજીની પ્રતિમા આજે વિદ્યમાન છે. જેની કથા સામાન્ય માનવીને રોમાંચિત કરી જાય છે. એક સાધ્વીજી મહારાજે ૧૯ વર્ષમાં ૧૯ જેટલા વર્ષીતપ કર્યા એવી સંખ્યાબંધ વિગતો આ ગ્રંથમાં સમાવવામાં આવી છે. ધર્મધજા ફરકતી રાખવા માટે સંયમી જીવોની તપસ્યાઓ કેટકેટલી ઉપકારક બની રહેતી હોય છે. આવું પ્રેરણાદાયી સાહિત્ય માત્ર જૈનધર્મને જ નહીં પણ પ્રત્યેક માણસને પથદર્શક બની રહેતું હોય છે અને જીવનને ધન્યતાનો અનુભવ કરાવતું હોય છે. (લબ્ધિઓનો મધપુડો : ગૌતમ શ્રમણ ) ૧૪૫ર ગણધરોમાં એક અનોખી વિભૂતિ એટલે પ્રભુવીરના પ્રથમ ગણધર. ગૌતમની ગરિમા આપણને કદાચ તેમના પ્રથમ ગણધરપણામાં દેખાય, કદાચ તેમની અનંત લબ્ધિઓમાં દેખાય કે કદાચ પચાસ હજાર કેવલીના ગુરુપણામાં દેખાય પણ આ ગૌતમ શ્રમણને મન તેમની ગરિમા હતી પ્રભુવીરના શિષ્યત્વમાં. ક્યાં અહંકારના હાથી ઉપર આરૂઢ થઈને પ્રભુવીરના સમવસરણ તરફ ધમપછાડા કરતા દોડી રહેલા ગર્વીષ્ઠ ઇન્દ્રભૂતિ અને ક્યાં પ્રભુવીરના વચનામૃતને નતમસ્તકે પી રહેલા વિનયમૂર્તિ ગૌતમસ્વામીએ પચાસ હજારને રમતરમતમાં કેવળજ્ઞાન આપી દીધું પણ પોતે કેવળજ્ઞાન વિનાના સાવ કોરા તેમાં જ તેમના, વિનયગુણની પરાકાષ્ટાના દર્શન થાય છે. નિર્મળ અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન હોવા છતાં પ્રભુની હાજરીમાં તેનો ઉપયોગ ક્યારેય મૂક્યો નહોતો. જે કેવળજ્ઞાન માટે ખુદ તેમના ગુરુવર્યને સાડાબાર વર્ષ જીવલેણ ઉપસર્ગો સહન કરવાપૂર્વકની ઘોર સાધના કરવી પડી. જે કેવળજ્ઞાન માટે મેતાર્ય મુનિવર તડકે શેકાયા, જે કેવળજ્ઞાન માટે બંધક મુનિવર ચામડે ચીરાયા, ગજસુકુમાલ મહામુનિ અંગારે તપ્યા એ કેવળજ્ઞાન પચાસ હજારને આપી દીધું પણ પોતાની પાસે નહીં–એ ગૌતમ શ્રમણને અનુપમ દાનેશ્વરી જ સમજવાને? લબ્ધિઓ આવી આવીને ગૌતમને ચોંટતી અને તેથી જ ગૌતમ શ્રમણ લબ્ધિઓનો મધપૂડો કહેવાયા. વેપારીવર્ગ નવા વર્ષના ચોપડામાં ગૌતમસ્વામીની લબ્ધિ હજો! એવું ખાસ લખે છે. ગૌતમશ્રમણને લાખ લાખ વંદનાઓ. (જ્યોતિર્ધર શ્રમણોનું યુગદર્શન ) છેલ્લા બે દાયકામાં જૈનોની પ્રબળ ધર્મભાવનાએ જોર પકડ્યું છે. તેનાથી જૈન ધર્મ પ્રત્યે સૌની આશા, શ્રદ્ધા ઓર વધી જાય છે. આમ થવાનું કારણ પૂ. આચાર્ય ભગવંતોના આચારવિચારનો પ્રભાવ જણાય છે. મહાન વિભૂતિ હેમચન્દ્રાચાર્યને વિદેહ થયાને નવસો વર્ષ થયાં છતાં કવિતા અને વ્યાકરણ, છંદ અને અલંકાર, ઇતિહાસ અને પુરાણ, કોશ અને ન્યાય, યોગ અને અધ્યાત્મ, ત્યાગ અને તપસ્યા, જપ અને ધ્યાન, સંયમ અને સદાચાર, રાજકારણ અને લોકકલ્યાણ એવાં વિવિધ ક્ષેત્રોને આવરી લેનારું છ સાત શતક જેટલા દીર્ધકાળ સુધીનું ચિરંજીવ કાર્ય ભાગ્યે જ બીજી કોઈ વ્યક્તિએ કર્યું હશે. તેના પ્રતાપે જ સારસ્વતયુગનાં અત્રે પગરણ મંડાયાં. પાટણમાં રાજલક્ષ્મી, સરસ્વતી અને ધર્મનો ત્રિવેણી સંગમ રચનાર આ વિદ્યાનિધિએ એ સમયનાં આંદોલનો ઝીલ્યાં અને કતિઓમાં વહાવ્યાં. Jain Education Intemational Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણા ૩૯ તત્ત્વવિશારદ, શાસ્ત્રસર્વજ્ઞ, શ્રુતકેવલી ઉપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મ. કાશીમાં ૫00 નૈયાયિકો-પંડિતોને પરાજિત કરી ન્યાયાચાર્ય નામે સુખ્યાત થવા છતાં ભારે વિનમ્ર અને રત્નત્રયીના પરમોપાસક હતા. એ બીજા હેમચંદ્રાચાર્ય અને જૈન સંપ્રદાયના શંકરાચાર્ય ગણાયા છે. વિક્રમ સં. ૧૭૪૩માં ડભોઈની પુણ્યભૂમિ ઉપર તેમનું અંતિમ ચોમાસું હતું. ઉ. યશોવિજયજીના પ્રચંડ પુરષાર્થ અંગે પૂ. ગણિશ્રી યશોવિજયજી મ.ના લેખ ખાસ વાંચવા ભલામણ છે. | વિપુલ અને વૈવિધ્યસભર સાહિત્યસર્જનમાં લાવણ્યસમય, સમયસુંદર, જિનહર્ષ, ઋષભદાસ, ઉદયરત્ન, સહજસુંદર, ગુણવિજય, દીપવિજય અને જયવંતસૂરિ વગેરેનું ભારે યોગદાન નોંધાયેલું છે. વીસમી સદીના સૂરિચક્રવર્તી આચાર્યપ્રવર વિજયનેમિસૂરિદાદાનું નામ અગ્ર હરોળમાં છે. ગ્રંથસંરક્ષણ, કદંબગિરિ, શેરીસા, રાણકપુર, ખંભાતનાં તીર્થો અને ગામડાંઓનાં જિનાલયોનો ઉદ્ધાર કરાવ્યો. સાગરાનંદસૂરિજીએ આગમજ્ઞાનના પ્રસાર દ્વારા, મુનિશ્રી પુણ્યવિજયજીએ પ્રાચીન ગ્રંથના સંશોધન દ્વારા, પ્રેમસૂરીશ્વરજીએ અનેક દીક્ષાર્થીઓને ઊભા કર્યા. એ ઘટનાઓ દ્વારા જૈનશાસનનો જયજયકાર પ્રવર્તતો રહ્યો. અર્વાચીન યુગમાં વલ્લભસૂરિજીએ ઠેર ઠેર સરસ્વતી–મંદિરો સ્થાપવાની ઘોષણા કરી. (શ્રમણોની પાદવિહારયાત્રા ) પ્રાચીન ભારતવર્ષમાં આજના જેવી ઝડપી ધાંધલધમાલ ન હતી. સો–બસો માઈલ દૂરની પ્રજા ધર્મની વાતો કોઈ પણ માધ્યમથી જલદી જાણી શકતી ન હતી. આ પ્રજાને તેઓનાં ગામોમાં જઈ ઉપદેશ અપાતો તે જ સ્થિર અને રૂઢ બનતો. સાધુઓ સંયમનું પાલન કરતાં કરતાં ઉચ્ચ આચાર-વિચારના પ્રચાર દ્વારા જનસામાન્યને ધર્મના નીતિનિયમોથી અવગત કરાવતા. પરિણામે પાદવિહાર દ્વારા ધર્મનો પ્રચાર થતો, ધર્મનો પ્રભાવ રહેતો અને ધર્મની મહત્તા સમજાતી. ધર્મના આગવા સિદ્ધાંતો દઢ થતા અને ધર્મની આગવી વિશેષતાઓ પ્રજાજીવનમાં સ્થિર થતી. પ્રભુ મહાવીરે શાસનની સ્થાપના કર્યા પછી ૩૦ વર્ષ સુધી જ પ્રભુનિશ્રામાં શાસનનું સંચાલન થવા પામ્યું. પ્રભુના નિર્વાણ પછી આજ સુધી શાસનને ચલાવનારા પૂજ્ય આચાર્યભગવંતો જ છે. સ્વપર ઉપકારના ધ્યેય સાથે સમગ્ર ભારતમાં પદયાત્રા દ્વારા સેંકડો માઈલો સુધી વિચરણ કરીને ધર્મજ્યોતને જલતી રાખવામાં આ સાધુવરોએ જે ભોગ આપ્યો છે તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. આજે પણ જે જે પ્રદેશમાં જૈન સાધુઓનો વિહાર ચાલુ છે, તે પ્રદેશ અન્ય પ્રદેશોની સરખામણીએ ધર્મસંસ્કારની દૃષ્ટિએ અલગ તરી આવે છે. પાદવિહાર કરવાથી અનેક જીવોના પ્રત્યક્ષ સંપર્કમાં અવાય છે. ગામોગામ લોકોના રીતરિવાજ, ભાષા, માન્યતાઓ જાણીને ઉપદેશ અપાય છે અને પરિણામે, યોગ્ય જીવોમાં ધર્મમાં શ્રદ્ધા દઢમૂલપણે અંકિત કરી શકાય છે. લાખ લાખ વંદન હજો આવા પરમ ત્યાગી મહાત્માઓને!!! (શ્રમણ ભગવંતોનો ઉત્તમ ધર્મ છે નિર્દોષ આહારની ગવેષણા કરવા માટે આ ધર્મમાં ઉત્તમ વ્યવસ્થા છે. ભમરો જેમ પુષ્પને કલામણા ન થાય તે રીતે રસ લે છે, તેમ મુનિઓ શ્રાવકોને ત્યાંથી આહાર સ્વીકારે છે. તે પણ શરીરને માત્ર ટેકો આપવા માટે આંત–પ્રાંત નીરસ અને નિર્દોષ ભિક્ષા (ગોચરી)-ગાય ચરે તે રીતે સ્વીકારે છે. જૈન સાધુઓની ત્રણ વિશેષતા : ગોચરી, લોચ અને વિહાર. આ ત્રણથી સાધુસંસ્થા આપમેળે જ જુદી તરી આવે એવી આ પદ્ધતિ છે. Jain Education Intemational Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વિશ્વ અજાયબી : પોતાને માટે જે ભિક્ષા તૈયાર ન હોય. પોતે જે ભિક્ષા તૈયાર કરાવી ન હોય અને જે ભિક્ષાની ઉત્પત્તિને પોતે અનુમોદી ન હોય, એવી ભિક્ષા જ જૈન સાધુઓના ઉપયોગમાં આવે છે. આવી ભિક્ષા ગ્રહણ કરવાની પદ્ધતિને ગોચરી નામ અપાય છે. આ રીતે સાધુઓ અનેક ઘરોમાં ફરીને પોતાના જીવનનિર્વાહ માટે જરૂરી આહાર મેળવી લે છે. સામી વ્યક્તિને તકલીફ પહોંચાડ્યા વિના તેમ જ કોઈપણ જાતના સાવદ્ય કે આરંભ વિના પોતાની જરૂરિયાત મુજબનો આહાર મેળવવો એ ગોચરીનું મુખ્ય લક્ષણ છે. આ ગોચરી જૈનશાસનનું એક અપૂર્વ પ્રદાન છે તેથી જ આજે પણ જૈનમુનિઓ જ્યાં જાય ત્યાં જેનોની વસતી ન હોય તો પણ સૌ એમને “પધારો પધારો” કહીને સત્કારે છે. સાધુઓ બીજાને ભારરૂપ ન થાય તે રીતે ૪૭ દોષોથી રહિત ગોચરીધર્મ કીધો છે. કોઈપણ જાતની હિંસા કે પાપ વિના સાધુ પોતાના સંયમજીવનનો નિર્વાહ કરે તે એનો સાર છે. મુનિજીવનમાં લોચનો મહિમા : મુનિજીવન સ્વાવલંબી, આત્માભિમુખ અને સહનશીલતાના પાયા ઉપર છે. જે શરીર દ્વારા ચીકણાં કર્મો બાંધ્યાં છે તે શરીરને કષ્ટ આપી કર્મ ખપાવવાં. સકામ નિર્જરા કરી કર્મ રહિત થવા ગોચરી, લોચ અને વિહારત્રણ મુખ્ય છે. વિહાર દ્વારા કોઈ એક ઘર-મકાન-ગામ કે શ્રાવક પ્રત્યે ગાઢ મમત્વ કે રાગ-દશા બંધાતી નથી. લોચ પણ છ મહિને અથવા પર્યુષણ પહેલાં તો અવશ્ય કરાવે જ. લોચ કરનારને અઠમનું અને કરાવનારને છઠનું ફળ મળે છે. મરણ સમયે, વ્યાધિઓના વાવંટોળ વચ્ચે, સમાધિની જ્યોત જાળવી રાખવી એ સહેલી વાત નથી. જીવતે જીવ સામેથી કષ્ટોને આમંત્રણ આપીને એને વેઠવાની ટેવ પાડવામાં આવે તો જ શાંતિથી મૃત્યુ પામી શકાય. સામેથી દુઃખને બોલાવી એને સહર્ષ ભેટી લેવાની તૈયારી એટલે જ લોચ! શરીરની શોભા જૈન સાધુ માટે વર્યું છે. કેમ કે આ શોભા જ બ્રહ્મચર્યની ઘાતક છે. વાળ એ શરીરની શોભા ગણાય છે, માટે દર ચાર મહિને કે છ મહિને વાળને હાથથી ઉખેડવાની પ્રક્રિયાને જૈન સાધુઓએ જીવંત રાખી છે, જે લોચના નામે ઓળખાય છે. લોચ એક માત્ર જૈન સાધુઓના જીવનમાં જ જોવા મળે છે. જે પ્રક્રિયાને માત્ર સાંભળવાથી કે એકાદ વાળ ખેંચવાથી ભલભલા માનવીનું મન ધ્રૂજી ઊઠે છે એ પ્રક્રિયા ૯-૧૦ વર્ષના બાલમુનિથી માંડીને ૯૦ વર્ષના વૃદ્ધ સાધુઓ હસતા મોંએ કરાવતા હોય છે. (સાધુ જીવનની પ્રેરક આચારસંહિતા) જૈન સાધુનું જીવન સાવ સાદું અને સીધું છે. એમના જીવનમાં જે આચાર-વિચારનાં દર્શન આપોઆપ થાય છે તે તેના જીવનમાંથી સીધો ઉપદેશ છે. પાંચ મહાવ્રતો એમનાં જીવન-કવનની મુખ્ય ચાવી છે. એ દ્વારા જ તેઓ સમકિતી, ભવભીરુ, મોક્ષના અનુગામી અપરિગ્રહી તરીકે પ્રસિદ્ધિ પામે છે. કહે છે કે સાધુવેશ અને સાધુપણું એ બન્નેનો સુભગ સમન્વય સધાઈ જાય તો દુનિયા જોતી રહે અને આત્મા મુક્તિ તરફના ઉર્યાનમાં સૌથી આગળ નીકળી જાય. જૈન સાધુ માટે માત્ર ભારતમાં જ નહીં, પણ પરદેશોમાં પણ ખૂબ ઊંચું માન છે. સાધુજીવનના તમામ આચારો પ્રેરક છે; પણ તેમાં યે વિહાર, ગોચરી અને લોચ આદિ વિશેષ પ્રેરક છે. ખુલ્લા પગે અને ખુલ્લા માથે સદાકાળ વિચરનાર આ મુનિભગવંતો શાસનના કીર્તિસ્તંભો છે. આ શ્રમણોએ સંસારી જીવોની ધર્મશ્રદ્ધાને અવિચળ રાખી છે. તંત્રવિધાના બળની પરંપરા અને શ્રમણ-સાધકો :) એમ કહેવાય છે કે મંત્રશક્તિથી, સંયમ અને તપના બળથી શ્રમણોમાં અપૂર્વ લબ્ધિ હોય છે. પણ તેનો Jain Education Intemational Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ નામના અને કામના માટે ઉપયોગ કરવામાં માનતા નથી. શાસનની પ્રભાવનાનો જ જ્યાં પ્રશ્ન હોય, જ્યાં શાસનહેલનાથી બચાવવાની જરૂરિયાત ઊભી થાય, ત્યાં જ આ શક્તિ વપરાય. દા.ત. પૂ. ઉપાધ્યાય શ્રી શાંતિવિજયજીએ કટકના કિલ્લા માટે, શ્રી વજસ્વામીજીએ સુકાળમાં સંઘને લઈ જવા માટે એવી શક્તિનો ઉપયોગ કર્યો હતો. એ બતાવે છે કે આવી શક્તિનો ઉપયોગ અપવાદી આચરણામાં જ થતો હોય છે. થોડાં વર્ષો પૂર્વેનો જ ઇતિહાસ તપાસશું તો મંત્ર-તંત્ર વિદ્યાના જાણકાર સાધુઓ અને યતિઓ જોવા મળશે. આ બધી વિદ્યાઓ કાચા પારા જેવી હોવાથી પચે તો ઊગી નીકળતી અને ન પચે તો ફૂટી નીકળતી. એથી જ પડતો કાળ જોઈને આ વિદ્યાઓનું આદાનપ્રદાન બંધ થયું. શ્રમણોએ યોગ તથા મંત્રસાધના દ્વારા જૈનશાસન ઉપર મહાન ઉપકારો પણ કર્યા છે. તેની નોંધ અવશ્ય લેવી જ જોઈએ. મરકી વગેરે જેવા ભયંકર રોગોના નિવારણ માટે ‘ઉવસગ્ગહર', સંતિકર વગેરેની રચના થઈ, જેના ઉપયોગથી જૈનધર્મનો પ્રભાવ જરૂર વધ્યો છે. ( પુણ્યપ્રભાવક શ્રમણોનો પ્રભાવ ) સુકોમળ શાલિભદ્રજીએ ક્ષણભંગુર સંસારની પળનાએ વિલંબ વિના ત્યાગ કર્યો, તેના પાયામાં જિનશાસનની ઉચ્ચતમ પ્રેરણા ધરબાયેલી હતી. રૂપવતી યૌવનાઓનો સ્વામી અચાનક જ રાજમહેલોનાં સુંવાળાં સુખોને તણખલાની માફક છોડીને નિર્જન વનની વાટ પકડે છે એ ઘટના વિશ્વના ઇતિહાસમાં અસાધારણ ગણાય છે. યૌવનપ્રદીપ્ત સૌદર્યના ભંડારસમી વીરાંગના કોશાના અદમ્ય આકર્ષણ સામે તરુણ સ્થૂલભદ્રજીના હૃદયનો ધબકાર ગજબ રીતે ટકરાયો અને પછડાટ ખાવાને બદલે પછડાટ ખાનારને જ એમણે ઊંચકી લીધી. ધન્ય સ્થૂલભદ્રજી! તેમના પ્રભાવે જુઓ તો ખરા, વિલાસની દાસી જિનશાસનની દાસી બની ગઈ! વાસનાને પગ તળે કચડી ઉન્નત મસ્તકે આગળ વધતા મુનિ સ્થૂલભદ્રજીના કદમે કદમે વીરાંગના કોશા પણ ધર્મી બનીને પાપો પખાળવા લાગી. આવાં દૃષ્ટાંતોથી સમજાય છે કે નારી એ ઉપાસક છે વાસનાનું સાધન નથી. આવો હતો આપણા પ્રભાવક શ્રમણોનો પ્રભાવ. જૈન મહર્ષિઓના પ્રભાવને કારણે અનેક રાજા-મહારાજાઓ, રાણીઓ, રાજકુમારો સૌએ રાજવૈભવનો ત્યાગ કર્યો અને પછી આત્મભવ પ્રાપ્ત કરવા આ બધા શ્રીમંતો અને શ્રેષ્ઠીઓએ ભોગવિલાસના વાધા છોડી દઈને યોગસાધનાનો માર્ગ અપનાવ્યો. જેમનામાં સત્ત્વ અને શક્તિ પ્રગટ્યાં તે સૌએ સાધુજીવનનો સ્વીકાર કર્યો. ક્ષત્રિયો અને બ્રાહ્મણો ખૂબ જ મોટી સંખ્યામાં સામેલ થયાં અને ઇતિહાસનાં તેજસ્વી પાત્રો બની ગયાં. સિદ્ધસેન દિવાકરજીએ કલ્યાણમંદિર સ્તોત્રની રચના દ્વારા અવંતિ પાર્શ્વનાથની પ્રતિમા સ્વયં પ્રગટાવી. માનતુંગસૂરિજીની ભક્તામર સ્તોત્રની રચના દ્વારા ૪૪ બેડીઓના તાળાં સ્વયં તૂટી ગયાં. બંધ દ્વાર સ્વયં ખુલી ગયાં. મહોપાધ્યાય યશોવિજયજી, આનંદઘનજી, વિનયવિજયજી, જ્ઞાનવિમલવિજયજી, ઉદયરત્ન, દેવચંદ્ર આદિ બસો જેટલા પ્રતાપી અને પ્રભાવી જૈન શ્રમણોઓ અઢારમી સદીને સોળે શણગાર સજાવ્યું. આ સદીમાં થયેલાં સ્તવનો, સઝાયો, પૂજાઓ વગેરે આજે પણ દેરાસરોમાં ભક્તિભાવથી ગવાય છે. આનંદઘનજીનાં દાર્શનિક પદો, નેમરાજુલ બારમાસા અને સ્થૂલભદ્ર ફાગ એ અઢારમી સદીના યુગની મહાન દેણ હતી. તીર્થ માળાઓ અને ચૈત્ય પરિપાટી પણ આ સમયમાં નોંધપાત્ર રીતે સર્જાયાં. સંતકવિ તિરૂવલ્લુવરની ઋચાઓ આજ પણ તમિલમાં નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંની માફક ગવાય છે. ૧૯૭૫માં મદ્રાસમાં આ સંતકવિનું ભવ્ય સ્મારક રચાયું. જે ભવ્યાતિભવ્ય હતું. ભારતમાં કોઈ સંતકવિનું આવું સ્મારક રચાયાનું જાણમાં નથી. Jain Education Intemational Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૨ વિશ્વ અજાયબી : (ભક્તિ અને મુક્તિ આપનારા શ્રમણોના શુભમંગલ નામો) જૈનદર્શનમાં આત્માની ભક્તિ વધારનારાં કેટલાંક પવિત્ર નામો જગપ્રસિદ્ધ છે, જેમના જીવનની એક એક પ્રવૃત્તિ આદરણીય હતી. શ્રેણિક અભયકુમારથી પ્રતિષ્ઠિત બનેલી મગધની એક વખતની રાજધાની રાજગૃહી જ્યાં પ્રભુ મહાવીરે ચૌદ ચોમાસા કર્યા. જ્યાં મુનિસુવ્રતસ્વામીનાં ચાર કલ્યાણકો થયાં, એ રાજગૃહી સાથે સંકળાયેલાં શુભ નામોને યાદ કરો. મેતાર્યમુનિ, શાલિભદ્રજી, મેઘકુમાર, નંદિષેણ, જંબુસ્વામી, શäભવસૂરિજી, પુણિયો શ્રાવક આ બધા મહાપુરુષોએ માનવજીવનના ઉત્કર્ષ માટે અનેક ભૂમિકાઓ સર્જી આપી. નવા જૈનો બનાવનાર તરીકે અમર નામના મેળવનાર રત્નપ્રભસૂરિ, હેમચન્દ્રાચાર્યજી, જિનદત્તસૂરિજી, વર્ધમાનસૂરિજી, રાજપૂતાનામાં રાજપૂતોને જૈનત્વની દીક્ષા આપનાર જિનેશ્વરસૂરિજીએ પણ મોટું કામ કર્યું. મધ્યપ્રદેશની ઐતિહાસિક નગરી ઉજ્જૈન સાથે સંકળાયેલાં નામોમાં શ્રીપાળ રાજા, રાજા સંપ્રતિ, રાજા વિક્રમાદિત્ય, માનતુંગસૂરિજી, કવિ ધનપાલ, શોભન મુનિ, અવંતિકુમાર અને સિદ્ધસેન દિવાકરજી આ બધાં નામોનું આજે પણ ઘેરઘેર સ્મરણ થાય છે. (સ્વપ્નદૃષ્ટા શ્રમણોનો પ્રબળ પુરુષાર્થ) વિવિધ ઐતિહાસિક કાળખંડોમાં પ્રાચીનકાળથી જૈન આચાર્યો અને મુનિવર આદિનું વિવિધક્ષેત્રે ઘણું પ્રદાન રહેલું છે. ઇસ્વીસનની પ્રારંભની સદીમાં ગુજરાતમાં સ્થિર થયેલા જૈનાચાર્ય પાદલિપ્તસૂરિજી, જેમના નામ પરથી સિદ્ધ નાગાર્જુને પાલિતાણા વસાવ્યું. પ્રાચીનકાળમાં વાચના આપીને જ્ઞાનનો ફેલાવો થતો હતો. પ્રથમ આગમવાચના આ. શ્રી ભદ્રબાહુના સમયમાં પાટલીપુત્રમાં થઈ. બીજી આગમવાચના સમ્રાટ સંપ્રતિએ ઉજ્જૈનમાં આર્ય સુહસ્તિસૂરિજીની નિશ્રામાં કરાવી. ત્રીજી આગમવાચનામાં આર્યરક્ષિતસૂરિજીનું પ્રદાન હતું. ચોથી આગમવાચના મથુરામાં થઈ. સ્કંદિલસૂરિજી તેમાં મુખ્ય હતા. આજનું વલ્લભીપુર, જે મૈત્રક રાજાઓના સમયમાં ગુજરાતની રાજધાની ગણાતું ત્યાં વિક્રમ સં. ૫૧૦માં જૈન સિદ્ધાંતગ્રંથો અને આગમો પુસ્તકારૂઢ થયા. તે સાંસ્કૃતિક વિદ્યાધામ વલ્લભીમાં જૈન સરીશ્વરો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઘણી રીતે આપ્લાવિત કરી હતી. દેવર્ધ્વિગણિ આદિ સ્થવિરોની જે ઐતિહાસિક પરિષદ મળેલી, જ્યાં એક સમયે એકીસાથે ૫00 આચાર્યોએ ચાતુર્માસમાં પધરામણી કરેલી. શિરોમણિ ગણાતો કલ્પસૂત્ર ગ્રંથ પણ જ્યાં લખાયેલો એ વલ્લભીપુરના જૈનમંદિરમાં સેંકડો લહિયાઓની મૂર્તિઓ નજરે પડે છે. છઠ્ઠા સૈકામાં થયેલા જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ ઉપરાંત ચૂર્ણિવ્યાખ્યાનકાર જિનદાસ ગણિ મહત્તર, આઠમાં સૈકાના જિનભદ્રસૂરિ, જિનદત્તસૂરિ, હરિભદ્રસૂરિ, બપ્પભટ્ટસૂરિ, ઉદ્યોતનસૂરિ, જિનસેનસૂરિ, દશમા સૈકાના પાર્થ મુનિ, આચાર્ય સિદ્ધર્ષિ, હરિષેણાચાર્ય વગેરે મુખ્ય હતા. જૈન સંસ્કૃતિએ વિક્રમની વીસમી સદીમાં વિરાટ છલાંગ ભરી જેમાં આપણને ચિદાનંદજી, હુકમ મુનિ, અમૃતવિજય, જશવિજય, રંગવિજય, દયાવિજય આદિનાં સ્તવનો આજે પણ દેરાસરો ઉપાશ્રયોમાં ગુંજતા રહ્યાં છે. સાહિત્યક્ષેત્રમાં અભિધાન રાજેન્દ્રકોશ એ વીસમી સદીનું અનુપમ અને અજોડ પ્રદાન છે. વિશ્વકોશ સમાન Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ આ પ્રકાશનમાં ૬૦,૦૦૦ શબ્દોનું સંકલન છે. વિજયરાજેન્દ્રસૂરિજીની આ સર્વોચ્ચ દેણગી છે, જેમણે ૭૦૦ સ્થાનકવાસી પરિવારોને મંદિરમાર્ગી બનાવ્યાં. ૪૩ અહિંસા અને જીવદયા ક્ષેત્રે શ્રમણોનું યોગદાન : અહિંસા અને જીવદયા એ તો જૈનસાધુઓના પ્રાણ ગણાય છે. અહિંસા એમની રગેરગમાં વ્યાપેલી હોય છે. રાજાઓ તેઓના આવ સુંદર આચારોથી પ્રભાવિત થતા અને અહિંસાના પ્રચારમાં પ્રવૃત્ત થતા. શ્રી હેમચંદ્રાચાર્યે મહારાજા કુમારપાળને પ્રતિબોધ પમાડીને અઢાર રાષ્ટ્રોમાં જીવદયાનું ચુસ્ત પાલન કરાવ્યું. આ સમયમાં ઘોડાને પણ ગાળીને પાણી પિવડાવાતું. શ્રી હીરવિજયસૂરિજીએ અકબર બાદશાહને પ્રતિબોધ પમાડીને અહિંસાના આરાધક બનાવ્યા હતા એ ઇતિહાસ બહુ રોમાંચક છે. એ પછીના જૈનાચાર્યોએ પણ અહિંસાના પ્રચાર માટે ખૂબ જ મહત્ત્વનાં કાર્યો કર્યાં છે. હમણાં આપણે ત્યાં છેલ્લા દુષ્કાળમાં જૈનોએ મબલખ ફંડ એકઠું કરીને પશુદયાનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડ્યું. ગામેગામ પાંજરાપોળો દ્વારા પશુઓ માટે જે કામ થયાં અને થઈ રહ્યાં છે તેમાં જૈનાચાર્યોનો જ મુખ્ય પ્રભાવ પ્રવર્તે છે. આજે આ ધરતીની ધૂળમાં કણેકણમાં અહિંસા અને જીવદયાના ઉચ્ચતમ સંસ્કારો ધરબાયેલા છે. જૈનધર્મની જીવદયાની આ ઉત્કૃષ્ટ ભાવનાની, ભાવિમાં માનવજાતિનો ઇતિહાસ લખાશે ત્યારે સુવર્ણ અક્ષરે નોંધ લેવાશે. જ્ઞાનપ્રાપ્તિના કારણભૂત ગ્રંથોમાં શ્રમણોનું યોગદાન અનંત જ્ઞાન આત્માનો ઉજ્જવળ અને અદ્ભુત ગુણ છે. વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલ અર્થપૂર્વકની દેશના સાંભળી, પરંપરાથી જાણી-સમજી, ચિંતન-મનન કરી, તે પછીના શ્રમણોએ જીવવિજ્ઞાન, આત્માનું વિજ્ઞાન, કર્મનું વિજ્ઞાન, પુદ્ગલાદિનું વિજ્ઞાન, વિશ્વની રચના, જડ-ચેતન સ્વભાવનું નિરૂપણ સુંદર રીતે કરેલ છે. આવા ગ્રંથો પામર જીવોને સમજવાં પણ બહુ જ અઘરાં અને દુષ્કર છે, તો નિર્માણની વાત જ ક્યાં રહી? માટે જ આ સર્વ ગ્રંથો વિશ્વ માટે આદરણીય બની શક્યા છે. આ ગ્રંથોની પાછળ ખરેખર સાક્ષીભાવ જ છે. કર્તાભાવ ન હોવાથી જ અનેક દોષ-દૂષણથી રહિત છે. ગ્રંથરચનાની એક આગવી પરંપરા જૈનસંઘમાં ચાલતી આવી છે. નામૂર્ત નિષ્યતે હિંવિત્। એ ન્યાયે આધાર વિના કાંઈ પણ ન લખવું-એ પરંપરાને જૈન શ્રમણો બરોબર વળગી રહ્યા છે. તેથી જ આ સર્વ ગ્રંથો આજે પણ ઠેર ઠેર વંચાઈ રહ્યા છે. અનેકાનેક ગ્રંથોનું વાંચન-મનન કરીને ગ્રંથરચના કરવાનું કામ હજુ પણ ચાલુ જ છે. હિંદી ભાષામાં આવું નિર્માણકાર્ય પૂ. શ્રી આત્મારામજી મહારાજે છેલ્લી સદીમાં ખૂબ મોટા પાયે કર્યું. આ પછી છેલ્લે કર્મસાહિત્યનું મોટા પ્રમાણમાં સંસ્કૃત ભાષામાં નવસર્જન કરવા-કરાવવાનું શ્રેય સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના સમુદાયને ફાળે જાય છે. શ્રમણ ભગવંતોએ મા સરસ્વતીની કૃપાથી ગ્રંથોની રચના કરી તે અદ્ભુત છે. શ્રી અભયદેવસૂરિજીએ નવાંગી ટીકા; પદર્શનવેત્તા શ્રી હરિભદ્રસૂરિજીએ યોગ અને ન્યાયના સુંદર ગ્રંથો; શ્રી હેમચંદ્રાચાર્યે વ્યાકરણ, છંદ, અલંકાર વગેરેનું વિપુલ સર્જન કર્યું. પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ ન્યાયના ગ્રંથોની રચના કરી. ઉપરાંત, જ્યોતિષ, વૈદક વગેરે તમામ વિષયોમાં જૈનમુનિઓનું ભારે મોટું પ્રદાન છે. જૈનધર્મની પ્રભાવનામાં રાજ્યાશ્રય અને શ્રમણો રાજાઓને પ્રભાવિત કરી, જૈનસાધુઓએ પહેલું કામ રાજાઓને ધર્મ સમજાવવાનું કર્યું. સાધુઓ સામેથી Jain Education Intemational Page #48 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : જઈને રાજ્યાશ્રિત બન્યા હોય એવું થયું નથી; પણ રાજાઓની પાત્રતા જોઈને, તેઓની જિજ્ઞાસા જાણીને, સાધુઓ સન્માનપૂર્વક રાજસભાઓમાં જતાં અને ધર્મોપદેશ દ્વારા રાજાઓને પ્રભાવિત કરતાં. ત્યાર પછી રાજ્યમાં ધર્મનો પ્રચાર થાય તે સ્વાભાવિક હતું. રાજધર્મી તો પ્રજાધર્મી એ ઉક્તિ અનુસાર સંપ્રતિ, સિદ્ધરાજ, અકબર, કુમારપાળ આદિ રાજાઓ ઉપદેશ પામીને જૈનધર્મને શ્રદ્ધાપૂર્વક સ્વીકારતા થયાં અને પરિણામે જીવદયા અમારિ, જિનમંદિર, ઉપાશ્રય, સદાવ્રતો આદિના નિર્માણકાર્યો થયાં. રાજા સંપ્રતિએ સવા કરોડ જિનપ્રતિમાઓ અને સવા લાખ દેરાસરો કરાવ્યા. આમ રાજવીઓ દ્વારા ગજબની શાસનપ્રભાવના થઈ. (જૈન મહર્ષિઓ અને પાવનકારી ભૂમિઓ છે ભારત અને ભારત બહાર જૈનોનું એક એક તીર્થ, એક એક મંદિર અને એક એક ઉપાશ્રય પ્રાચીન વૈભવના પ્રબળ પુરાવા છે. પ્રાચીન ખંભાતમાં પૂજયપાદ શ્રી અભયદેવસૂરિજીએ એક સ્તોત્ર રચીને પ્રગટ પ્રભાવી સ્થંભન પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ કરી. પંદરમાં સૈકાની પ્રાચીન નગરી મહેસાણામાં પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીના સદુપદેશથી ઊભા થયેલા ગગનચુંબી દેવાલયમાં શ્રી સીમંધરસ્વામીની વિશાળકાય પ્રતિમાનાં દર્શન જીવમાત્રને મોક્ષગામી બનાવે છે. શ્રી શીલગુણસૂરિજીના પ્રેરક પ્રસંગોના સંસ્મરણો તાજાં કરાવતું રળિયામણું પંચાસર જુઓ. જૈન ઇતિહાસને સમૃદ્ધ કરનાર પટણા જુઓ, જેની સાથે સ્યુલિભદ્રજીની કથા સંકળાયેલી છે. ઉમાસ્વાતિ વાચક, જૈનાચાર્ય ભદ્રબાહ, આર્ય મહાગિરિજી, આર્ય સુહસ્તિજી અને વજસ્વામીના પાદવિહાર વડે પવિત્ર બનેલી આ ભૂમિમાં ૮૪ જેટલી વાદશાળાઓ હતી. મંત્રશાસ્ત્રીઓ અને કલાવિદોનું એ મોટું મથક હતું. રાજા શ્રેણિકની રાજધાની -આજનું રાજગૃહી–અંતિમ કેવળી જંબુસ્વામી, ધના શાલિભદ્ર અને સુલસા શ્રાવિકા આ નગરમાં જ જમ્યાં. પ્રસન્નચંદ્ર રાજર્ષિને આ નગરમાંથી જ કૈવલ્યની પ્રાપ્તિ થઈ. આવી પાવન ભૂમિઓને લાખ લાખ વંદના! (સાધુઓનાં ઉપકરણો : ગોચરીનાં વાહક કાપાત્રો ગણાયાં છે. જે તરાણી, ચેતનો, પાત્રા આદિ નામે ઓળખાય છે. આ પાત્રા લાકડામાંથી બને છે. એના ઉપર રંગ કરવામાં આવે છે, જે સારી રીતે ધોઈ શકાય છે. (શ્રમણોનો રાજવીઓ અને મંત્રીઓ ઉપરનો અભુત પ્રભાવ :) શ્રમણસંઘનું તપોબળ તો જુઓ! ગુજરાતના તખ્ત પર આરૂઢ થયા પછી વીર વનરાજે જૈનધર્મને રાજધર્મ બનાવ્યો ત્યારે લાટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની એક કરોડ પ્રજામાંથી અડધો કરોડ માનવોનો ધર્મ બનવાનું મહાભાગ્ય જૈનધર્મને પ્રાપ્ત થઈ ચૂક્યું હતું. શિવપૂજક સોલંકી રાજાઓના કાળમાં જૈનધર્મનું પ્રાધાન્ય રહ્યું; અને મહારાજા કુમારપાળના સમયમાં તો એ જૈનશાસનની જાહોજલાલી પરાકાષ્ઠાએ પહોંચી હતી. મહારાજા કુમારપાળે બંધાવેલું પાટણનું ત્રિભુવનવિહાર અને તારંગાના ડુંગર ઉપર પધરાવેલી પંચાણું ઈચની પ્રતિમા અને દીવ બંદર ઉપરનું નવલખા પાર્શ્વનાથનું મંદિર રાજવીઓની જિનભક્તિનું જ્વલંત ઉદાહરણ છે. અને એ તત્કાલીન જૈનધર્મના સુવર્ણકાળનું પ્રતિબિંબ પાડે છે. કહેવાય છે કે રાજા કુમારપાળે ચૌદસો ચુમ્માલીસ મંદિરો બંધાવ્યાં હતાં! થાણાનું મુનિસુવ્રતસ્વામીનું દેરાસર વર્ષો પહેલાનું પ્રાચીન મંદિર છે. નવપદજીના અનન્ય ઉપાસક શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીની જીવનસ્કૃતિ આ તીર્થ સાથે સંકળાયેલી છે. આબુદેલવાડાનાં જૈન દેરાસરો ઉપર ફરફરતી ધજાઓ કેવળ જિનશાસનના મધ્યકાલીન પ્રભાવને જ માત્ર જાગૃત નથી કરતી; બલ્ક, એ કાળમાં જૈનશાસને સર્જેલા પ્રજાવત્સલ રાજવીઓ અને મંત્રીઓની પ્રકાશવતી ગૌરવગાથાને પણ તાજી કરે છે. અને તે Jain Education Intemational Page #49 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૫ કાળના માનવ-ઔદાર્યની ઝાંખી કરાવે છે. પ્રજાધર્મ બનેલો જૈનધર્મ રાજતંત્રો સુધી પોતાનો અવાજ પહોંચાડી શકતો હતો. ગુજરાતના જૈન મહાત્માઓ-શાંતુ, આભુ, મુંજાલ કે ઉદયન મહેતા, વસ્તુપાલ-તેજપાલ, અંબડપેથડ કે ઝાંઝણા વગેરે જૈનમંત્રીઓ સ્વયંબળે ઊંચા દરજ્જૈ પહોંચ્યા હતાં. રાજા-પ્રજા વચ્ચેની આ કડીઓ કેવી આશીર્વાદરૂપ હતી તે જોઈએ. રાણા પ્રતાપ જ્યારે અરવલ્લીની ગિરિકંદરામાં ભટકતા હતા ત્યારે જિનશાસનની પ્રેરણા પામી જૈન મંત્રીશ્વર ભામાશાએ મહારાણા પ્રતાપને ચરણે લાખો સોનામહોરોની ભેટ ધરી દીધી હતી. જૈનધર્મના એક પરમ અનુયાયીની સમયસૂચકતાએ મેવાડની ધરતી પર ઝંડો ફરકતો થયો. વિરધવલના મંત્રી તેજપાલે અને માંડવગઢના પેથડશાહે દર્ભાવતી-ડભોઈનાં જિનમંદિરોના નિર્માણકાળમાં સારો રસ લીધો હતો. એટલું જ નહીં, પણ ધર્મ અને રાજ્યશાસન વચ્ચેનો સમન્વય સાધ્યો હતો. નવમી સદી પહેલાનો ઇતિહાસ તપાસતાં ખ્યાલ આવે છે કે ગિરિતીર્થ, જ્યાં ભોજરાજાએ સંસ્કૃત વિદ્યાપીઠ સ્થાપી હતી, જ્યાં એક સમયે 300 જિનમંદિરો ઝળાંહળાં થતાં હતાં, ત્યાંના ધર્મપ્રેમી મંત્રીશ્વરો પેથડશા અને ઝાંઝણશાનું જૈનધર્મમાં જે અપ્રતિમ યોગદાન હતું તે અમર રહેશે. કહેવાય છે કે, વસ્તુપાલ તેરસો તેર અને પેથડશાહે ચોર્યાસી જિનમંદિરો બંધાવ્યાં. | કુંભારણાના મંત્રી ધરણશાએ બત્રીશ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનું વ્રત અંગીકાર કરી, રાણકપુર (ધરણવિહાર)માં ૯૯ કોડ સોનામહોર ખર્ચ ૧૪૪૪ સ્થંભ સહિતનું નલિનીગુલ્મ વિમાન જેવા ચૌમુખજીના ભવ્ય મંદિરની ૧૯૪૬માં પ્રતિષ્ઠા કરાવેલી. એમ કહેવાય છે કે ભારતભરમાં આના જેવું બીજું એકેય મંદિર જણાતું નથી. વસ્તુપાલે વડોદરાના પાર્શ્વનાથ જિનાલયનો કરાવેલો જીર્ણોદ્ધાર ચિરસ્મરણીય રહેશે. ઉદયન મંત્રીએ ખંભાતમાં ઉદયનવસહી નામનું બનાવરાવેલું જીનમંદિર આજે પણ સૌને ચિત્તાકર્ષક લાગે છે. સિદ્ધરાજના મંત્રી સર્જન શ્રેષ્ઠીએ ગિરનાર રેવતગિરિ) પર સં. ૧૮૮૫માં કરાવેલો જીર્ણોદ્ધાર જિનભક્તિનું પ્રેરક ઉદાહરણ છે. ડુંગરપુરના રાજા સોમદાસના મંત્રી ઓસવાલ સાદરાએ અચલગઢમાં કરેલી જિનભક્તિ પ્રશંસાપાત્ર બની ગઈ. બાહડ મંત્રીએ કોરટાજી અને જોધપુર પાસેના સાંચોરમાં બંધાવેલાં જિનમંદિરો તેમની જિનભક્તિના પ્રબળ પુરાવા છે. મધ્યપ્રદેશના માંડવગઢના ગ્યાસુદ્દીન બાદશાહના સંગ્રામસોની મંત્રીએ છૂટે હાથે લક્ષ્મીનો ધોધ વહાવીને માંડવગઢ ધાર, મંદસૌર વગેરે સ્થળોએ સત્તર જેટલાં વિશાળ જિનમંદિરોનું નિર્માણ કરાવીને ઇતિહાસ સર્જ્યો છે. આ સર્વ પ્રભાવ અને પ્રતાપ જૈનાચાર્યોની પ્રેરણા અને જૈનોની ઉદારતાને આભારી છે. (તીર્થસ્થાનો અને જિનમંદિરોમાં સાર્થકનામી શ્રમણોનું પ્રેરક યોગદાન :) તીર્થસ્થાનો અને જિનમંદિરોનાં સર્જન એ મુખ્યત્વે તો શ્રાવકસંઘોની ફરજ છે. પૂ. આચાર્યદેવાદિ મુનિવર્યો આ અંગે ઉપદેશથી જરા પણ આગળ નથી વધતા. આ કારણે જ પૂર્વનાં તીર્થો સર્વમાન્ય બની શક્યાં હતાં. પૂજ્ય મુનિવર્યો માત્ર ઉપદેશક જ રહે અને શ્રાવકો નિર્માણકાર્યોમાં દિલ દઈને રસ લે તો તીર્થોની આભા ઓર રીતે ખીલી ઊઠે. છેલ્લી સદીમાં જે જે તીર્થસ્થાનો ઉદ્ધાર પામ્યાં અને વિકસ્યાં; જેવાં કે, કદમ્બગિરિ, હસ્તગિરિ, સમેતશિખરજી, ભરૂચ, પાવાપુરી, શંખેશ્વરજી, ભદ્રેશ્વર આદિ-એના વિકાસ અને સંવર્ધનમાં જે જે પૂજય આચાર્યોએ-શ્રમણોએ ઉપદેશ દ્વારા તીર્થભક્તિ કરાવી તે અનુપમ અને અજોડ છે. આવી પ્રવૃત્તિ પૂર્વકાળમાં પણ અન્ય મહાપુરુષોએ કરી-કરાવી-અનુમોદી છે. હેમચંદ્રસૂરિ–તારંગાતીર્થયજસ્વામી-જાવડશા-શત્રુંજય તીર્થનો ઉદ્ધાર ઇત્યાદિ તરત જ સ્મરણે ચડે. પંદરમી સદીમાં પૂ. આ. શ્રી સોમસુંદરસૂરિજી મહારાજનો ૧૮૦૦ સાધુઓનો પરિવાર હતો. અને એ કાળમાં શાસનપ્રભાવના કરનારા પૂ. શ્રી જ્ઞાનસાગરસૂરિજી, પૂ. શ્રી કુલમંડનસૂરિજી, પૂ. Jain Education Intemational Page #50 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : શ્રી જયચંદ્રસૂરિજી, પૂ. શ્રી ગુણરત્નસૂરિજી, પૂ. શ્રી સોમસુંદરસૂરિજી, પૂ. શ્રી રત્નશેખરસૂરિજી, પૂ. શ્રી જયાનંદસૂરિજી, પૂ. શ્રી જિનભદ્રસૂરિજી, પૂ. શ્રી જિનવર્ધનસૂરિજી વગેરે અનેક મહામુનિઓ થયા. આ ૧૮૦૦ સાધુઓમાં મુખ્ય શ્રી મુનિસુંદરસૂરિજી હતા. શ્રી જયાનંદ કેવલી ભાષાંતર ગ્રંથમાં આ બાબતોની છણાવટ સારી રીતે થઈ છે. (રાષ્ટ્રીય પ્રવાહોમાં જૈનાચાર્યોએ બજાવેલી કામગીરી : જૈનાચાર્યોની તમામ પ્રવૃત્તિઓ સંઘ અને વિશાળ સમાજને ઉપકારી જ હોય છે. રાષ્ટ્રીય પ્રવાહોને અલગ પાડીને કામગીરી બજાવવાનો પ્રશ્ન જ રહેતો નથી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આદિએ પોતાની મર્યાદામાં રહીને ઉપદેશદાન કર્યું, તો એથી રાષ્ટ્રને ઘણો લાભ થયો. આ રીતે જૈનાચાર્યોની પ્રવૃત્તિઓ સર્વજનહિતકારી જ રહી છે. વર્તમાનમાં પણ સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં જૈનાચાર્યો પ્રેરણા આપતા જ રહ્યાં છે. ( સંઘનો અભ્યદય, સાધર્મિક ભક્તિ અને શિક્ષણમાં શ્રમણોની પ્રેરણા :) સાધર્મિક ભક્તિનો પ્રભાવ-લાભ આદિ સમજાવીને આચાર્યો આ કર્તવ્ય અંગે શ્રીસંઘોને સજાગ બનાવે છે. પર્યુષણના દિવસોમાં આ કાર્ય અદા થાય છે જ. બાકીના સમયમાં પણ આ મર્યાદાનો લોપ ન જ થવો જોઈએ. અર્વાચીન યુગમાં શ્રી વલ્લભસૂરિજીએ શ્રાવકોની પરિસ્થિતિ અને ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે અજ્ઞાન અવસ્થા જોઈ તે તરફ સમાજનું ધ્યાન દોરી ઠેર ઠેર સરસ્વતીમંદિરો સ્થાપવાની ઘોષણા કરી, તેમ છતાં, તેઓશ્રીએ સાત ક્ષેત્રની ઉપેક્ષા પ્રાયઃ કરી જ નથી. સાધર્મિક બંધુઓના પ્રખર હિતચિંતક એ ધર્મમાર્ગના પુણ્યપ્રવાસીએ ભારે મોટી નામના મેળવી. (જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં જૈનાચાયની દિલચસ્પી અને દેણગી :) જૈનાચાર્યોએ નવી ગ્રંથરચના કરીને અને જૂના ગ્રંથોને હસ્તલેખન દ્વારા નવજીવન બક્ષીને જ્ઞાનભંડારોને જે સમૃદ્ધિ આપી છે તે વિશ્વમાં અજોડ ગણાય છે. જેસલમેર, ખંભાત, પાટણ, અમદાવાદના જ્ઞાનભંડારોના વિકાસસુરક્ષા-મૂલ્યાંકન માટે પૂ. પુણ્યવિજયજી મહારાજે ઘણો પરિશ્રમ લીધો. પુરાણી પ્રતોનું વાંચન-સંશોધન કર્યું. આ ક્ષેત્રમાં અત્યારે પૂ. તપસ્વી મુનિશ્રી જંબૂવિજયજી મહારાજે અને અન્ય અનેક મુનિવરોએ આ કાર્ય સારી રીતે સંભાળ્યું છે. લીંબડી, ભાવનગર આદિ શહેરોના જ્ઞાનભંડારોમાં વર્ષો જૂની હજારો હસ્તલિખિત-સુરક્ષિત પ્રતો આજે ય આ વાતની સાક્ષી પૂરે છે. આજના વિકસતા વિજ્ઞાનયુગમાં આપણી ધર્મશ્રદ્ધા ટકાવી રાખનારા અને માર્ગદર્શક બનતા એવા ઉપદેશકોના સેંકડો ગ્રંથો પૂર્વાચાર્યોએ રચેલા છે, જે આજે પણ મોજૂદ છે. એવા વિપુલ ગ્રંથભંડારોને સાચવી વધારે સમૃદ્ધ બનાવવા જોઈએ. આ પાયાનો મર્મ સમજી જૈનોએ જ્ઞાન પરત્વે કેવી ભક્તિ જુઓ! દિવાળી પછીની નવા વર્ષની પ્રથમ પાંચમે જૈનો જ્ઞાનપંચમી તરીકે ઊજવે છે. જ્ઞાનની પૂજા થાય છે. ગ્રંથોનાં પ્રદર્શન યોજાય છે અને જ્ઞાનને આશાતનાથી બચાવવા કાળજી લેવાય છે. જૈનધર્મના લાખો-કરોડો ગ્રંથોમાંના ઘણા હજુ પણ અપ્રગટ સ્થિતિમાં, પ્રાચીન તાડપત્રો પર, સુંદર મરોડદાર અક્ષરોએ વિવિધ શાહીમાં, હસ્તલિખિત રૂપમાં ગ્રંથાગારમાં પડ્યા છે. અલબત્ત કેટલાક ગ્રંથો-ટીકાઓ આ દર્શનના મહાપ્રભાવશાળી આચાર્યો ભગવંતો દ્વારા પ્રગટ પણ થયા છે. છતાં પાટણમાં, સુરતમાં, રાજસ્થાનમાં, ભાવનગરની શ્રી યશોવિજયજી ગ્રંથમાળાના અને આત્માનંદ સભાના ગ્રંથાગારમાં, અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં, લાલભાઈ દલપતભાઈ સંશોધનકેન્દ્રમાં, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવા શ્રાવકવર્યોના અંગત ભંડારોમાં અને Jain Education Intemational Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૭ અન્યત્ર જળવાયેલા જ્ઞાનભંડારો ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, મહાવીર જૈન વિદ્યાલય વગેરેના ગ્રંથભંડારોમાં બધી મળીને વીસ લાખ જેટલી હસ્તપ્રતો હોવાનો પૂરતો સંભવ છે. પાલીતાણાના આગમ મંદિર, સાહિત્ય મંદિર અને વીરબાઈ જૈન પાઠશાળામાં પણ અલભ્ય ગ્રંથો છે. વડોદરા, ખંભાત, લીંબડી, ડભોઈ, ઇડર, જેસલમેર, પાટણ, વિરમગામ, જામનગર વગેરેના ગ્રંથભંડારોને વિશેષ સમૃદ્ધ-સુરક્ષિત કરવા જોઈએ. આ ભંડારો આત્માનાં સાચાં વિશ્રામસ્થાનો છે, અમૃતનું પાન કરાવનાર પરબો છે. જૈન શાસ્ત્રભંડારોમાં દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારો પણ ઉલ્લેખનીય છે. તેમાં ઉદયપુરના ભટ્ટારકજી યશોકીર્તિ જૈન ગ્રંથભંડાર તેમ જ દક્ષિણ ભારતના ભટ્ટારક ચારુકીર્તિજી મહારાજ (મુળબદ્ધિ) શ્રવણ બેલગોલા, ઉપરાંત વારાણસી અને જયપુરના ગ્રંથાગારો વિશેષ ઉલ્લેખનીય છે. અપ્રકાશિત એવાં પુસ્તકોની હસ્તપ્રતો પણ લાખોની સંખ્યામાં વિદ્યમાન છે. હસ્તપ્રતોની સારી એવી સંખ્યા દક્ષિણ ભારતમાં તાંજોરમાં, ત્રિવેન્દ્રમ, મૈસૂર તથા મદ્રાસ અન્નામલાઈ પાસે સારા પ્રમાણમાં સચવાયેલી છે. તિરૂપતિની સંસ્કૃત યુનિવર્સિટી પાસે પણ હવે સંગ્રહ થવા લાગ્યો છે. આ સિવાય પણ બન્ને સંપ્રદાયના ગ્રંથો મહારાષ્ટ્રમાં પૂનાની ભાંડારકર ઓરિએન્ટલ ઇન્સ્ટીટ્યૂટ પાસે પણ સારો એવો સંગ્રહ છે. ડેક્કન કોલેજ પાસે પણ છે. મુંબઈની માધવબાગ પાસેની લાલબાગ જૈન પાઠશાળા પાસે પણ ઠીક સંગ્રહ છે. સુરતમાં શ્રી હુકમજી મુનિનો ભંડાર અને જેન આનંદ પુસ્તકાલય, ડભોઈમાં મુનિશ્રી જંબૂવિજયજીનો ભંડાર, છાણીમાં મુનિશ્રી પુણ્યવિજયજીના બે મોટા ભંડારો, વડોદરામાં પ્રાચ્ય વિદ્યામંદિર, ગાયકવાડ ઓરીએન્ટલ ગ્રંથમાળા અને હંસવિજયજીના જ્ઞાનભંડારોમાં સારો એવો સંગ્રહ છે. ખંભાતમાં શ્રી શાંતિનાથજીનો ભંડાર તથા શ્રી વિજયનેમિસૂરિજીનો જ્ઞાનભંડાર, અમદાવાદના ડેલાના ભંડારમાં, પાલડીમાં જૈન પ્રાચ્ય વિદ્યામંદિરોમાં, ગુજરાત વિદ્યાસભામાં વિપુલ પ્રમાણમાં હસ્તપ્રતોનો સંગ્રહ છે. કચ્છ-કોટડામાં પણ સંગ્રહ છે. નાહટાજીનો બીકાનેરનો સંગ્રહ તથા ઉદેપુરના જૈન ગ્રંથભંડારો ઉલ્લેખનીય છે. રાજસ્થાનમાં જોધપુરના મહારાજાનો સંગ્રહ પણ સુંદર છે. ઉત્તરમાં વારાણસી પાસે સરસ્વતીભવન અને વારાણસી સંસ્કૃત યુનિવર્સિટી, નાગરી પ્રચારિણી સભા; બિહારમાં નાલંદા, દરભંગા આદિ સ્થળોમાં પણ સારા પ્રમાણમાં હસ્તપ્રતોનો સંગ્રહ છે. પટણા યુનિવર્સિટી, બંગાળમાં કલકત્તા યુનિવર્સિટી, નંદિયા અને શાંતિનિકેતનમાં પણ સારા એવા સંગ્રહો છે. પંજાબમાં હોશિયારપુરમાં, લાહોરમાં પંજાબ યુનિવર્સિટીમાં, કાશ્મીરમાં જમ્મુમાં પણ હસ્તપ્રતોનો સારો એવો સંગ્રહ છે. વિદેશોમાં પણ હસ્તપ્રતો ઠીકસંખ્યામાં હોવાનું જણાય છે. ( જૈન શ્રમણોનું વિદેશીઓને ભારે આકર્ષણ ) જૈનાચાર્યો દ્વારા રચાયેલા સાહિત્યનું આજે પણ ભારે મોટું આકર્ષણ વિદેશીઓને છે. ઉપરાંત, જૈનો દ્વારા નિર્માયેલું શિલ્પ સ્થાપત્ય પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વિદેશીઓને છેલ્લા બે-ત્રણ દાયકામાં જ્ઞાનસંશોધન અને તત્ત્વજ્ઞાનનું ઘેલું લાગ્યું છે. પૂર્વાચાર્યોએ લખેલા વિજ્ઞાનના ઘણા ગ્રંથો તેઓને ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આ ગ્રંથો કેવળીભાષિત હોવાથી, જ્ઞાનને આધારે લખાયેલા હોવાથી, સત્ય તરફ ખેંચી જતા હોય છે. વિલાસ, વૈભવ અને સમૃદ્ધિના રંગરાગથી કંટાળીને આ વિદેશીઓ હવે ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિને સમજવા મથામણ કરી રહ્યા છે. એમાં યે શ્રમણ સંસ્કૃતિના ઊંડાણમાં ડોકિયું કરવા રસ અને રૂચિ જાગૃત થયાં છે. જૈનાચાર્યો તરફ પૂજ્યભાવ વધતો જાય છે. આત્માને આધ્યાત્મિક વિચારો દ્વારા આત્મશાંતિ મળશે જ એવી શ્રદ્ધા તેઓમાં દઢ થતી જાય છે. ડો. હસમુખભાઈ દોશીએ એક જગ્યાએ યથાર્થ નોંધ્યું છે કે, સમગ્ર વિશ્વસાહિત્યનો વીસમી સદીના પૂર્વાર્ધ, Jain Education Intemational Page #52 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : જેની તર્કશુદ્ધ વિચારણાથી ઉજ્વળ થયો હતો; ઈશ્વરના અસ્તિત્વનો નિષેધ કરીને પણ જેણે વિશ્વમાં પ્રવર્તી રહેલી કોઈ અગમ્ય ચૈતન્યશક્તિનો સદા પુરસ્કાર કર્યો હતો, એવા મહાન સાહિત્યાચાર્ય બનર્ડ શોએ સર્વશક્તિઓને પ્રાર્થના કરતાં એક જગ્યાએ લખ્યું છે કે, “ફરીને મારે જન્મ ધારણ કરવાનું બને તો મને જૈન બનાવજે.” સાહિત્યક્ષેત્રે જૈનાચાર્યોનું અદ્ભુત આદાનપ્રદાન :) સંસ્કૃત સાહિત્યના ગુજરાતના એક લબ્ધપ્રતિષ્ઠિત સાક્ષરવર્ય પ્રા. શ્રી એસ. એમ. પંડ્યા સાહેબ એક વિસ્તૃત નોંધમાં લખે છે કે, “ગુજરાતના વિવિધ ઐતિહાસિક કાળખંડોમાં પ્રાચીન કાળથી જૈન આચાર્યોનું અને સૂરીશ્વરોનું સાહિત્યક્ષેત્રે ઘણું મહત્ત્વનું પ્રદાન રહેલું છે. પ્રાચીન કાળખંડમાં ગિરિનગર (જૂનાગઢ), વલભી, જંબુસર, આનંદપુર (વડનગર) અને ભૃગુકચ્છ (ભરૂચ) વગેરે ગુજરાતનાં સાંસ્કૃતિક કેન્દ્રો હતાં. બ્રાહ્મણ અને બૌદ્ધ વિદ્વાનો ઉપરાંત જૈનાચાર્યો અને સૂરિવર્યોએ સાહિત્યસર્જન, વિવેચન અને વિદ્વત્તાપૂર્ણ પ્રવૃત્તિઓ નિરંતર ચલાવી હતી. ઇસવીસનની પ્રારંભની સદીમાં ગુજરાતમાં સ્થિર થયેલા જૈનાચાર્ય પાદલિપ્તસૂરિ કે જેમના નામ પરથી સિદ્ધ નાગાર્જુને પાદલિપ્તપુર (પાલીતાણા) વસાવ્યું તે આ મહાન આચાર્ય સાહિત્યકાર હતા અને એમણે ઘણી ઐતિહાસિક કૃતિઓની રચના કરી હતી. બીજા સૈકાના પૂર્વાર્ધમાં થયેલા મનાતા વજભૂતિ નામના ભૃગુકચ્છનિવાસી જૈનાચાર્ય તે સમયના મહાન અને પ્રખ્યાત કવિ હતા એમ ‘વ્યવહારસૂત્ર'ના ભાષ્યમાંથી જાણવા મળે છે. પ્રાચીન વિદ્યાધામ વલભીમાં નાગાર્જુનની અધ્યક્ષતામાં ઈ.સ. ૩૦૦ના અરસામાં તૈયાર થયેલી જૈનશ્રતપરંપરા તત્કાલીન સાહિત્યિક પ્રવૃત્તિનો ખ્યાલ આપનારી બની રહે છે. આ ઉપરાંત, “નંદીસૂત્ર'ના કર્તા દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ, મહાન જૈન તર્કવાદી કવિ અને સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર તેમ જ. મહાન તાર્કિક અને તત્ત્વજ્ઞ મલવાદી અને એમની કૃતિઓ ગુજરાતના આ પ્રાચીન કાળખંડની ઉત્તમ સાહિત્યિક સમૃદ્ધિનો પૂરતો ખ્યાલ આપે છે. મૈત્રકકાળ (લગભગ ઈ.સ. ૪૭૧ થી ૭૮૮) અને અનુમૈત્રકકાળ (ઈ.સ. ૭૮૮ થી ૯૪૨)માં સાંસ્કૃતિક વિદ્યાધામ વલભીમાં જૈન સૂરીશ્વરોએ સાહિત્યિક અને સર્જનાત્મક પ્રવૃત્તિને ઘણી આપ્લાવિત કરી હતી. છઠ્ઠા સૈકામાં થયેલા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, કે જેમને હેમચંદ્રાચાર્યે શ્રેષ્ઠ વ્યાખ્યાનકાર તરીકે નવાજ્યા હતા. એ ઉપરાંત, કોઠાર્યવાહિગણિ ક્ષમાશ્રમણ, સિદ્ધસેન ગણિ, ચૂર્ણિ–વ્યાખ્યાકાર જિનદાસ ગણિ મહત્તર, આઠમા સૈકાના જિનભટ્ટસૂરિ, જિનહ્નસૂરિ, હરિભદ્રસૂરિ, બપ્પભટ્ટસૂરિ, ઉદ્યોતનસૂરિ, જિનસેનસૂરિ, દસમા સૈકાના પાર્શ્વમુનિ, સિદ્ધર્ષિ હરિશેણાચાર્ય વગેરે વિદ્વાનો મુખ્ય છે. મૈત્રકકાલના એક પ્રસિદ્ધ મહાકાવ્ય “હરિવંશપુરાણ', જે ઈ.સ. ૭૮૩-૮૪માં વઢવાણમાં રચાયું હતું, એના કર્તા જિનસેનસૂરિ પુન્નાટસંધના દિગંબર સાધુ હતા. એમાં હરિવંશમાં જન્મેલા વસુદેવ, બલરામ, કૃષ્ણ તથા અરિષ્ટનેમિ (નેમિનાથ) જેવા નાયકોનાં ચરિત્ર આલેખવામાં આવ્યાં છે. અનુમૈત્રકકાળમાં શીલાચાર્યજીએ રચેલાં “ચઉપનમહાપુરિસચરિયનું જૈનસાહિત્યક્ષેત્રે વિશિષ્ટ સ્થાન છે. એમાં આવેલું ‘વિબુધાનંદ' નામનું નાટક પ્રા–સોલંકીકાળનું એક માત્ર જ્ઞાત રૂપક છે. ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ કહી શકાય એવા સોલંકીયુગમાં તો જૈનાચાર્યો અને સૂરિવર્યોને હાથે વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન થયું. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ જયસિંહનો અધિક પ્રેમ સંપાદન કરીને સાહિત્યકૃતિઓ ઉપરાંત કોશ, વ્યાકરણ, અલંકાર આદિ શાસ્ત્રોમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. એમનું ૨૦ સર્ગનું Jain Education Intemational Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૮/૧ દયાશ્રય' મહાકાવ્ય પ્રસિદ્ધ છે. “સિદ્ધહેમશબ્દાનુશાસનઅને “કાવ્યાનુશાસન' એમના અનુક્રમે વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રના ગ્રંથો પ્રસિદ્ધ થયા છે. એમનાં અગિયાર રૂપકો પૈકી “નલવિલાસ’, ‘નિર્ભયભીમવ્યાયોગ' પ્રકરણઉપકો કૌમદીમિત્રાનંદ અને મલ્લિકામકરંદ' જૈન રામકથાને આધારે રચાયેલું “રઘુવિલાસ', હરિશ્ચન્દ્રનો વૃત્તાંત આલેખતું “સત્ય હરિશ્ચંદ્ર' વગેરે પ્રસિદ્ધ છે. એમનો ગુણચંદ્રસૂરિની સાથેનો નાટ્યશાસ્ત્રીય ગ્રંથ “નાટ્યદર્પણ” પણ પ્રસિદ્ધ છે. જૈન સૂરિઓએ મહાપુરુષોનાં જીવન આલેખતાં ચરિત્રકાવ્યો, પૌરાણિક કાવ્યો અને સ્તોત્રકાવ્યો રચવામાં મૂલ્યવાન પ્રદાન કરેલું છે. ઉદયપ્રભસૂરિરચિત “ધર્માસ્યુદય’ કે ‘સંઘપતિચરિત’ વસ્તુપાલને લગતાં મહાકાવ્યોમાં સહુથી મોટું છે. એમાં વિશેષતઃ ધર્મકથાઓનું આલેખન છે. અમરચંદ્રસૂરિનું ‘મહાભારત’ અને ‘પદ્માનંદ' મહાકાવ્યો તરીકે પ્રસિદ્ધ છે. “બાલભારત’ મહાભારતનો સાર છે, ‘પદ્માનંદ'માં જૈન તીર્થકર આદિનાથનું ચરિત્ર આલેખ્યું છે. દેવપ્રભસૂરિએ રચેલું ૧૮ સર્ગનું પાંડવચરિત', ‘નાયાધમ્મકહા’ અને ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં પ્રાપ્ત થતી જૈન-પરંપરા પ્રમાણેની પાંડવચરિતકથાનું આલેખન કરતું મહાકાવ્ય છે. આ ઉપરાંત સૂરાચાર્યે રચેલું ‘ઋષભનેમિ-કાવ્ય” કે “નેમિ-નાભેયસિદ્ધસંધાન કાવ્ય', હેમચંદ્રસૂરિનું ‘નાભય-નેમિ', અભયદેવસૂરિનું ‘જયંતવિજય', જિનપ્રભસૂરિનું ‘શ્રેણિકચરિત' પણ પૌરાણિક પ્રકારમાં મૂકી શકાય એવાં કાવ્યો છે. ચરિતકાવ્યોમાં ઋષભદેવ અને નેમિનાથ ઉપરાંત અન્ય તીર્થકરોનાં ય ચરિત્ર નિરૂપતાં મહાકાવ્યોમાં માણિક્યચંદ્રસૂરિની બે રચનાઓ–(૧) શાંતિનાથચરિત (આઠ સર્ગ) અને (૨) પાર્શ્વનાથચરિત (નવ સર્ગ), ઉદયપ્રભસૂરિનું ‘નેમિનાથચરિત', સર્વાનંદનું “ચંદ્રપ્રભચરિત'. મુનિદેવસૂરિનું “શાંતિનાથચરિત', વિજયચંદ્રસૂરિનું મુનિસુવ્રતસ્વામીચરિત' નોંધપાત્ર છે. આ ઉપરાંત, સંસ્કૃત-પ્રાકૃતમાં બીજાં પણ સંખ્યાબંધ ચરિતકાવ્યો આ કાળમાં લખાયેલાં મળી આવે છે-જેમ કે, રત્નસૂરિનું ‘અમરસ્વામીચરિત', જિનપાલવિજયનું ‘સનકુમારચરિત', માનતુંગસૂરિનું ‘શ્રેયાંસચરિત', હેમચંદ્રાચાર્યનું ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' વગેરે પ્રસિદ્ધ છે. નાટ્યરચનાના ક્ષેત્રે રામચંદ્રસૂરિના મૂલ્યવાન પ્રદાન ઉપરાંત ઈ.સ. ૧૧૫૧ની આસપાસ રચાયેલું દેવપ્રભસૂરિનું ‘ચંદ્રલેખા વિજયપાલ’ પ્રકરણ કુમારપાળ અને અર્ણોરાજના સંઘર્ષને પાંચ અંકોમાં નિરૂપે છે. આ જ સૂરિના એક બીજા મોટા પણ અનુપલબ્ધ રૂપક “માનમુદ્રાભંજન’નો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એમની ત્રીજી નાટિકા “વિલાસવતી’ અપૂર્ણ પ્રાપ્ત થાય છે. રામચંદ્રમુનિએ રચેલા છ અંકના પ્રબુદ્ધરોહિણેયમાં અઠંગ ચોર રોહિણેયના ધર્મપરિવર્તનની કથાનું આલેખન છે. બાલચંદ્રસૂરિનું “કરુણાવજાયુધ એકાંકી જૈનધર્મના મહિસાપ્રધાન ધર્મનું ગૌરવ કરવા રચાયું છે. નરેન્દ્રપ્રભસૂરિએ ૧૫૦૦ શ્લોકપ્રમાણનું એક ‘કાકુસ્થકેલિ’ નાટક રચ્યું હતું, પણ આ નાટક હાલ ઉપલબ્ધ નથી. જયંતસિંહસૂરિએ ‘હમ્મીરમદમર્દન' નામના ઐતિહાસિક નાટકમાં, પાંચ અંકમાં વસ્તુપાલ અને વીરધવલે ગુજરાત પરના મુસ્લિમ આક્રમણને જે પરાક્રમથી મારી હઠાવ્યું એનું નિરૂપણ કર્યું છે. મેઘપ્રભસૂરિનું “ધર્માભ્યદય’ ગુજરાતનું એક નોંધપાત્ર છાયારૂપક છે, જેમાં દર્શાણભદ્રના જીવનચરિત્રનું આલેખન છે. બીજા એક અજ્ઞાત જૈન કવિએ રચેલું તીર્થકર નેમિનાથના જીવનને લગતું ‘શમામૃતમ્” પણ છાયારૂપક છે. જૈન સૂરિવર્યોનું સ્તોત્રસાહિત્યના ક્ષેત્રે પણ અપૂર્વ પ્રદાન છે. સોલંકીકાળ અને એ પછી રચાયેલા પ્રબંધગ્રંથોની રચનામાં પ્રભાચાર્યનું “પ્રભાવક ચરિત', મેરૂતુંગાચાર્યનું પ્રબંધચિંતામણિ' આદિ પણ પ્રસિદ્ધ છે. સોલંકીકાળ પછીનાં કાવ્યોમાં દેવવિલાસગણિના ‘હીરસૌભાગ્યમ્', પ્રતિષ્ઠાસોમના “સૌભાગ્યમુ” વગેરે પ્રસિદ્ધ છે. Jain Education Intemational Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૮/૨ (આત્મલક્ષી ચારિત્રચૂડામણિ શ્રમણો : આમ તો સાધુ માત્રનું મુખ્ય ધ્યેય આત્મલક્ષિતા જ હોય છે; સર્વવરિત સ્વીકારવા માટે જૈનદીક્ષાનો સ્વીકાર અનિવાર્ય બને છે. વિરતિ એટલે અટકવું. દેશિવરિત/સર્વવતિનો શબ્દાર્થ જૈનશાસનમાં નાનીમોટી અનેક પ્રતિજ્ઞાઓનું વિધાન છે. આ પ્રતિજ્ઞાઓ વગર ખાધે અને વગરપીધે, આશાનો સંબંધ ચાલુ રાખવા માત્રથી બંધાતાં હજારો પાપોમાંથી માનવીને મુક્તિ અપાવે છે અને ત્યાગધર્મના સોનેરી સોપાન પર ક્રમશઃ અગ્રેસર થવા પ્રેરે છે. વિશ્વ અજાયબી : અવિરતિવાળું જીવન પાપ કરે કે ન કરે, પણ પાપમય છે. વિરતિવાળાનું જીવન, જ્યારે એનું પાલન ચાલતુંકરાતું હોય તેટલો સમય પાપરહિત હોય છે. ઉદાહરણ તરીકે, સામાયિક, પૌષધ, ઉપવાસ આદિ માટે પચ્ચક્ખાણ-ભાષ્ય ઘણું ઉપયોગી છે. શ્રમણોનાં સારગર્ભિત વ્યાખ્યાનો દ્વારા શાસનપ્રભાવના : ધર્મ પામવાનું પગથિયું વ્યાખ્યાન–શ્રવણ છે. ધર્મનું આચરણ કરવું અત્યંત મહત્વનું છે; પણ ધર્મનું આચરણ શા માટે કરવું અને કઈ રીતે કરવું એ પાયાની સમજણ મેળવવી એ વધુ મહત્ત્વનું છે. આ કામગીરી જૈનશ્રમણો વ્યાખ્યાન–પ્રવચન દ્વારા અદા કરે છે. જૈન સાધુઓનો મોટામાં મોટો ઉપકાર જ ‘મોક્ષમાર્ગનું જ્ઞાન’ આપવા સ્વરૂપ આ ધર્મોપદેશ છે, એના દ્વારા આજ સુધીમાં જે શાસનપ્રભાવના અને ધર્મપ્રગતિ થઈ શકી છે એ બીજા દ્વારા શક્ય નથી. શ્રમણો કેવળજ્ઞાની–પ્રરૂપિત દેશનાને વ્યાખ્યાનમાં જિજ્ઞાસુને વાયણા–વાચના રૂપે આપતા હોવાથી, એ સારગર્ભિત દેશના જીવો માટે ખૂબ જ ઉપકારક અને શાસનપ્રભાવના માટે નિમિત્તરૂપ બની રહે છે. આ માટે આઠ પ્રભાવક (સમિતના ૬૭ બોલની સજ્ઝાય)ની વાતો ઉપયોગી છે. સ્વાધ્યાયપ્રિયતા અને શ્રમણો : સ્વાધ્યાયપ્રિયતા એ શ્રમણજીવનની અનોખી વિશેષતા છે. શ્રમણો સ્વાધ્યાયપ્રિય જ હોવા જોઈએ. સ્વાધ્યાય વિના શ્રમણત્વ શોભે જ નહીં. સ્વાધ્યાય એટલે સ્વનું-આત્માનું-જાતનું અધ્યયન. સ્વાધ્યાયથી જ આત્માના સ્વાભાવિક ગુણોનું દર્શન થાય છે. વૈભાવિક દોષોનો ખ્યાલ આવે છે. માટે સ્વાધ્યાય શ્રમણજીવનનું અવિનાભાવી અંગ છે. ભક્તિ-સાધનામાં શ્રમણોનો પ્રબળ પુરુષાર્થ : ભક્તિ દ્રવ્યથી અને ભાવથી થાય. વીતરાગની ભક્તિ તો શ્રમણો ભાવથી, સ્તોત્રસ્તવનાદિ બોલવા અથવા ચિંત્વનાદિ પૂર્વક કરે. બાલ-વૃદ્ધ-જ્ઞાની-તપસ્વી શ્રમણોની વિવિધ રીતે આહારપાણી, વૈયાવચ્ચ, ખબર-અંતરાદિથી ભક્તિ કરી સંયમમાં સહાય કરે, સ્થિર કરે. ઉદાહણ જોઈએ તો, બાહુબલીએ પૂર્વ ભવમાં ૫૦૦ સાધુઓની સેવા કરેલી. હૈયાથી જે કોમળ હોય અને કાયાથી કઠોર હોય તે જ આત્મકલ્યાણ સાધી શકે. જૈનધર્મની ભક્તિભાવના તો જગજાહેર છે. કેમ કે તેનાં એક એક તીર્થો જગતમાં અજોડ છે. ગગનચુંબી મંદિરો અજોડ છે. દેદીપ્યમાન મુનિવરો પણ અજોડ છે. જૈનશાસનની ભક્તિસાધનાની આ જ્વલંત ગાથાઓ છે. જેમ શ્રમણો ભાવભક્તિપ્રધાન છે, તેમ જૈનશાસનમાં શ્રાવકનું જીવન દ્રવ્યભક્તિપ્રધાન છે. પ્રભુ જિનેશ્વરની આજ્ઞાની આરાધનાને ભાવભક્તિ કહેવાય છે અને આવી આજ્ઞા-આરાધનાના ધ્યેય સાથે પ્રભુનાં દર્શન-પૂજનાદિ કરવાં એ દ્રવ્યભક્તિ Jain Education Intemational Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૮/૩ કહેવાય છે. આ સિવાય મંદિર-મૂર્તિ-સર્જન, સ્તુતિ-સ્તોત્રોની રચના, પૂજા-અર્ચના-વંદના-ગુણગાન-આ સર્વ દ્રવ્યભક્તિના પ્રકારો છે. દ્રવ્ય-ભાવભક્તિ વૃદ્ધિગત થતી રહે તે માટે શ્રમણોએ ખૂબ પ્રયત્ન પુરુષાર્થ કર્યા છે. ભાવભક્તિનો સંદેશ તો તેઓના જીવનની પ્રત્યેક પળમાંથી ફેલાય જ છે; સાથોસાથ દ્રવ્યભક્તિ પણ વૃદ્ધિગત થયા જ કરે છે. પરિણામે શ્રમણોના સદુપદેશથી મંદિર-મૂર્તિનાં નિર્માણકાર્યો આજે પણ થતાં જ રહે છે. આ ઉપરાંત, પ્રાકૃત અને સંસ્કૃત, તથા છેલ્લાં વર્ષોમાં ગુજરાતી ભક્તિસાહિત્ય શ્રમણોના હાથે મોટા પ્રમાણમાં રચાયું છે— જેમાં શ્રી શુભવીરનું પૂજાસાહિત્ય, શ્રી પદ્મવિજયજી પંડિત, શ્રી રૂપવિજયજી પંડિત, શ્રી દીપવિજયજી પંડિત, શ્રી આત્મારામજી મહારાજ, શ્રી લબ્ધિસૂરિજી મહારાજ આદિની રચનાઓ આજે પણ અગ્રસ્થાન ધરાવે છે. વર્તમાનકાળમાં પણ આ રચનાકાર્યનો પ્રવાહ વણથંભ્યો વહી જ રહ્યો છે. આ સિવાય પણ શ્રી હીરવિજયજીના ભક્ત શ્રી ઋષભદાસ કવિ આદિની રચનાઓ પણ સંઘમાન્ય છે. | (જૈનાચાયોંની કવિત્વશક્તિનો અનેરો પ્રભાવ :) શ્રી સિદ્ધસેન દિવાકરજી શીઘ્રકવિ હતા. કલ્યાણમંદિર-સ્તોત્રની રચના દ્વારા એમણે જે ચમત્કાર સર્યો તે ઘટના ઇતિહાસમાં અમર બની ગઈ. એ કાવ્ય દ્વારા અવંતી પાર્શ્વનાથની પ્રતિમા સ્વયં પ્રગટ થઈ. પૂ. આ. શ્રી માનતુંગસૂરિએ ભક્તામર સ્તોત્રની રચના કરી : ૪૮-૪૮ બેડીઓનાં તાળાં સ્વયં તૂટી ગયાં, બંધ હાર સ્વયં ખૂલી ગયાં! કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સાડાત્રણ કરોડ શ્લોકપ્રમાણ નવ્ય-ભવ્ય શાસ્ત્રનું સર્જન કરી મહાભારત કાર્ય કર્યું. મહામહોપાધ્યાયજી શ્રી મેઘવિજયજીએ સપ્તસંધાન મહાકાવ્ય રચ્યું. એક એક શ્લોકમાંથી સાત સાત ચરિત્રોના અર્થ નીકળે એવી તેની રચના છે! આવી દિવ્ય શક્તિને વંદન કર્યા વિના રહી શકાય જ સમયસુંદરે અષ્ટલક્ષી ગ્રંથ રચ્યો અને એક વાક્યના આઠ લાખ અર્થ કાઢવામાં આવ્યા! આવી અદ્ભુત કવિત્વશક્તિને અહોભાવપૂર્વક કોટિશઃ વંદન કર્યા વિના કેમ રહી શકાય? (ગુણગ્રાહી શ્રમણોની સુવાસ અને સહવાસ : મારા બાલ્યકાળથી જ નિત્ય શ્રમણોને વાંદવા જતી વખતે મારા મનમાં અનન્ય ધર્મભાવ પ્રગટ થતો. સાધુઓના સહવાસથી મારા અંતરમાં શાશ્વત આનંદની લહેરીઓ આવી જતી. શાસ્ત્રોની વાતો સાંભળવાનો મને ખૂબ જ શોખ હતો. અનુભવે એમ લાગ્યું છે કે, આગમ સાહિત્યના કેવળજ્ઞાનના અને ગીતાની સ્થિતપ્રજ્ઞતાના ગંભીર ચિંતનથી માનવમનનાં ડહોળાયેલાં નીર નીખી જાય છે. આત્મસંપદા અને આત્મસામર્થ્ય પ્રાપ્ત કરવા જ્ઞાની મુનિઓના સંગ ખૂબ જ લાભદાયી અને ફળદાયી નીવડે છે. ચિત્ત પ્રસન્નતા અનુભવે છે. આત્મપરિણતિ શું છે તેનો ખ્યાલ આવે છે. નિર્લેપી સાધુઓનો સહવાસ આત્માના વિકાસની મંગલ ઘડી બની જાય છે. સંસારના મૂક સાક્ષી બની જઈએ તો એ પરમ અવસ્થા પુણ્યોદયની નિશાની છે. જેમ જેમ સાધુઓનો સત્સંગ વધતો ગયો તેમ તેમ આત્મજાગૃતિ માટે મન તડપતું રહ્યું છે. સંસારનાં તમામ પદાર્થો અનિત્ય છે, ક્ષણભંગુર છે. લીમડાના રસ જેવો કડવો અને કથીર જેવો હલકો આ સંસાર, એ વિષે આ સાધુભગવંતો પોકારી પોકારીને યુગોથી કહેતા આવ્યા છે એમાં કંઈક તથ્ય હોવું જોઈએ. રોજ એકાદ વાર એકાંતમાં આત્માના રાજ્યમાં ચાલ્યા જઈએ અને રાગનાં, દ્વેષનાં, ક્રોધનાં, વાસનાનાં પડળો ઉતારી આત્માના સાચા સ્વરૂપને નીરખવા થોડી મથામણ કરશું, તેમાં કોઈ સંતનું માર્ગદર્શન સાંપડશે તો આત્મદર્શન અને દિવ્ય અનુભૂતિ અવશ્ય થશે જ. જેમના નયનોમાંથી સર્વનું કલ્યાણ કરતો પ્રશમ રસ સદા વહેતો હોય એવા ગુણીજન સાધુઓના સહવાસથી આપણા રાગ-દ્વેષ પાતળા પડી જાય છે, દોષોનું વિસર્જન થાય છે અને એક માત્ર આત્મદર્શનની રઢ લાગી જાય છે. Jain Education Intemational Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૮/૪ આજે જ્યારે માનવી અનેક આધિ-વ્યાધિ-ઉપાધિમાં સપડાયો છે, કુટુંબજીન કલુષિત બનતું જાય છે, ત્યારે ગામડે ગામડે વિચરતા જૈનસાધુ આ વિષમકાળમાં સૌનો વિસામો બની શકે તેમ છે, જે વિસામો પામીને આજના અશાંત અને અતૃપ્ત માનવીનું અંતર ચિદાનંદમાં રમતું થઈ જશે. માનવભવ જો મુક્તિનું મંગલ દ્વાર છે, તો ચારિત્ર તેની ગુરુચાવી છે. જૈનસાધુ આ મુક્તિદ્વારને ખોલવાનો પ્રચંડ પુરુષાર્થ કરનાર ધર્મયોગી છે. આમ, સાધુઓનો સંગ માનવજીવનનાં હિતમાં છે. નિર્મળ ચારિત્રસંપદાનો મઘમઘાટ યુગ-યુગોથી વહેતી આવેલી શ્રી જૈન સંઘની પરંપરાગત ગૌરવગાથામાં ભારતીય ઇતિહાસનો જે એક નોંધપાત્ર મહિમા ગણાવાયો છે તે શ્રી ચતુર્વિધ સંઘમાં સાધ્વીઓ અને શ્રાવિકાઓનું સ્થાન શ્રમણ સંસ્કૃતિએ સ્વીકારેલી નારી પ્રતિષ્ઠાનો વિરલ નમૂનો છે. વિશ્વ અજાયબી : રાજમહેલમાં રહેનારી ચંદનબાળા તપસ્વીનીઓમાં અગ્રેસર બની શ્રમણીસંઘને અજવાળતી ગઈ. ભગવાન મહાવીરના શાસનમાં જેમ પ્રથમ સાધ્વી થવાનું માન ચંદનબાળને ઘટે છે તેમ સાધ્વીઓમાં પહેલું કેવળજ્ઞાન થયાનું માન મૃગાવતીને ઘટે છે. બ્રાહ્મી, સુંદરી, રાજીમતી વગેરે સાધ્વીજીઓની પરંપરા તેજસ્વી નક્ષત્રની જેમ જિનશાસનમાં દીપી રહી છે. સાધ્વી સમુદાયમાં મુકુટમણિ-આગમ પ્રવિણા યાકિની મહત્તરાના સ્વાધ્યાય સમયના એક જ શ્લોકે હિરભદ્ર જેવા તેજસ્વી બ્રાહ્મણ પંડિત ઉચ્ચ કોટીના ૧૪૪૪ ગ્રંથોના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ થયા. શ્રમણ સંઘમાં તેમને જોડવાનું માન યાકિની મહત્તરાને ફાળે જાય છે. સાધ્વીશ્રી સુનંદા, શ્રી રાજીમતી, શ્રી મૃગાવતી જેવા મહાન રત્નોની ઉજ્જવળ જીવનજ્યોતથી જૈનશાસન આજે પણ ગૌરવ અનુભવે છે. જ્ઞાન ભક્તિના સમન્વયસમી સુલસા માત્ર શ્રદ્ધાને બળે મહાવીર પ્રભુના પદ્મની પાંખડી જેવા સ્વચ્છ અને સુકોમળ હૃદયમાં આસન જમાવી શકી અને એમ કહેવાય છે કે ભાવી ચોવીશીમાં સુલસા સતીનો જીવ પંદરમા તીર્થંકર નિર્મમ થશે. ચેલણા, દેવાનંદા, પ્રિયદર્શના જેવી તારિકાઓની એક નક્ષત્રમાળા અહોનિશ ઘૂમતી રહી છે. ત્રિશલા માતા જેમ ઇતિહાસમાં અમર બની ગયા તેમ દેવાનંદા માતાનો પુણ્ય પ્રકાશ પણ નિરંતર ચમકતો જ રહેવાનો. શ્રાવિકાઓનું શ્રદ્ધાકેન્દ્ર આ કર્મયોગિનીઓ સ્વભાવથી જ સહનશીલતા, ધૈર્ય, દયા, કરુણા અને અખૂટ વાત્સલ્યપ્રેમી સ્રીરત્નો વૈરાગ્ય અને તપસ્યાનો કઠિન માર્ગ પસંદ કરી સંચરે ત્યારે તેની ઋજુતા અને નમ્રતા, એમના સંયમ અને નિયમ ખરેખર વંદનીય બની રહે છે. એમાંયે જૈન દર્શનમાં તો જપ, તપ અને સંયમ સાધનાના નિયમો ઘણાં જ કપરા છે, વ્રતો આકરા છે, સાધ્વી જીવન ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું અતિ દોહ્યલું છે. વળી ઉગ્ર તપ, ઉગ્ર વિહાર, ઉગ્ર ઉપસર્ગો સમતાભાવે સહન કરવા એ જેવી તેવી વાત નથી. યક્ષા આદિ સાધ્વીજીઓના માર્મિક પ્રસંગો વારંવાર વાગોળવા જેવા છે. જૈન દર્શનમાં જેમ સત્વશાળી શ્રમણોના ચરિત્રો આલેખાયા તેમ પ્રભાવક શ્રમણીઓના ચરિત્રો પણ મનને ઉલ્લસિત કરનારા છે. સમવાયાંગ, જંબુઢીપપ્રજ્ઞપ્તિ, કલ્પસૂત્ર અને આવશ્યકનિર્યુક્તિ આદિ ગ્રંથોમાં તીર્થંકરોની ઉપાસિકાઓના ઉલ્લેખો ઠીક ઠીક પ્રાપ્ત થાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૮/૫ (પ્રકાશપૂંજ સમી મહાન ક્રાંતિદર્શ આયરત્નો) કોમળતા અને લાલિત્યના કુદરતી વૈભવી વાતાવરણના કોચલા ભેદીને આ અસિધારાવ્રત સ્વીકારવા, પાળવા, નિભાવવા અને સંસારના સુંવાળા સુખોને લાત મારી નૂતન આદર્શોની એક નવી જ દુનિયા ઉભી કરવી એ એક બહુ જ મોટું ક્રાંતિકારી દર્શન જિનશાસનમાં પરાપૂર્વથી પ્રવર્તતું જોવા મળે છે. વર્તમાન જગતમાં સુધારાના વહેતા પવનમાં “સમાન હક્ક આપો’, ‘સ્ત્રીઓને સમાન બનાવો’ વગેરે વિચારોમાં જ પાયાની ભૂલ છે. ખરેખર તો પુરુષ કરતા સ્ત્રી ક્યારેય નાની નહોતી, છે પણ નહીં, માત્ર એણે એની મર્યાદામાં રહીને જગતના દરેક ક્ષેત્રે આગવું પ્રદાન નોંધાવ્યું છે. * જુઓ, રૂપસેનના હાથીના આત્માને સાધ્વીજીએ નગરની બહાર જઈ પ્રતિબોધ હોતો કર્યો? * સંપ્રતિ રાજાના પૂર્વભવે ભિક્ષુકપણામાં દીક્ષા લેનાર આત્માને કૃપા કરીને એના આત્મામાં શું અનુમોદનાનો ચમત્કાર હોતો કર્યો? ક તરંગવતી તરંગલોલાના ચરિત્રમાં એક જ્ઞાની સાધ્વીજી મહારાજે શ્રાવક વર્ગને સમજાવીને શું પ્રતિબોધ હોતા કર્યા? * કુબેરદત્તા સાધ્વીજીએ વેશ્યાના ઘરે ઉતારો લઈને પારણે ઝુલતાં બાળકને અઢાર નાતરાની સઝાય કહીને શું તેના મા-બાપને ચોટદાર રીતે પ્રતિબોધ કરી ઉપકાર નહોતો કર્યો? * શય્યાતર શ્રાવિકાને ત્યાં મોટા થયેલા વજસ્વામી ઘોડીયામાં સૂતા સૂતા સાધ્વીજીના મુખેથી સાંભળીને શું અગિયાર અંગો હોતા ભણ્યા? * ગિરનારની ગુફામાં મુનિ સ્થનેમિ જ્યારે ચારિત્રથી વિચલિત થયા ત્યારે સાધ્વી રાજીમતિએ તેમને સંયમમાર્ગે સ્થિર હોતા કર્યા? જિનશાસનમાં આવા તો અનેક દાખલા સાક્ષી પૂરે છે. કેટલાક શાસ્ત્રો તો સ્ત્રીઓમાં કામશત ગુણ છે એમ કહેતા, સ્ત્રીઓ રત્નગર્ભા છે એટલું સ્વીકારતા, સંયમનો કઠિન માર્ગ એમના માટે અકથ્ય છે એવું પણ સૂચવતાં, પરંતુ જિનશાસને એ વિચારધારામાં તુમૂલ યુદ્ધ મચાવી પરિવર્તન લાવી દીધું છે. આ ઘટના પણ ઇતિહાસમાં નોંધપાત્ર છે. (સમર્પણ ભાવ અને સંકલ્પશક્તિ) જૈનશાસનમાં સમયે સમયે એવા સમર્થ શાસનપ્રભાવિકા સાધ્વીરત્નો નીકળ્યાં-જેઓએ પુષ્ય આચ્છાદિત શૈય્યા કે રેશમી ગાલીચાવાળી ભૂમિ ઉપર ચાલ્યા પછી એકાએક પૂર્વના કોઈ પુણ્યોદયે દોમદોમ સાહ્યબી અને શ્રીમંતાઈમાંથી બહાર નીકળી કઠીન એવાં સાધ્વીવ્રતો પાળી દુનિયાને આશ્ચર્યથી સ્તબ્ધ કરી દીધી. સમયકાળના ધસમસતા પ્રચંડ પુરની સામે હિમાલય જેવી મક્કમ તાકાતનું વિરલ દર્શન કરાવ્યું. ભોગ, વૈભવ અને ઐશ્વર્યની અસારતાનો ખ્યાલ આવી ગયો એટલે તો ગુજરાતના એક વખતના મહામંત્રીશ્રી કપર્દિની એકની એક અત્યંત સ્વરૂપવંતી લાડકી પુત્રી જે રોજ કરોડ સોનામહોરોના દાગીના પહેરી યુવાન સખીઓ સાથે સુખ સમૃદ્ધિમાં જ હંમેશા મસ્ત રહેનારી પૂર્વભવના પાવક સંસ્કારોએ મહાન પ્રભાવકશ્રી આર્યરક્ષિતસૂરિજી Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૮/૬ વિશ્વ અજાયબી : મહારાજના પ્રથમ દર્શન ઉપદેશથી–ક્ષણભંગુર એવાં વૈભવી જીવનના ચળકાટનો સદાને માટે ત્યાગ કરી તેઓ અગિયારમી સદીના મહાન સાધ્વીરત્ન બની ગયાં. જૈન દર્શનમાં વર્ણવાયેલ વિવિધ પ્રકારના તપ અને તપસ્વિનીઓની ઉજળી પરંપરાનો વિશાળ પ્રવાહ અખ્ખલિતપણે વહેતો રહ્યો છે. વર્તમાનમાં પણ એવાં અસંખ્ય સાધ્વીજીઓએ ઉત્કૃષ્ટ તપસ્યાઓથી શાસનની ઐતિહાસિક પરંપરાને શોભાવી છે અને એ જૈન શાસનની ચિરંતન સમૃદ્ધિ બની રહી છે. (વ્યાપક અને મર્મસ્પર્શી જ્ઞાનોપાસના જૈન શાસનમાં વ્યાપક જ્ઞાનોપાસના દ્વારા સેંકડો શ્રમણીરત્નો કે જેમના વિનય, વિવેક, વાત્સલ્યભાવથી યુગો સુધીના ધર્મસાધકોને ગુરુ-ગુરણી સેવા; આગમ સેવા, સંયમ, નિયમ, પરિપાલન અને પ્રેરણા પ્રાપ્ત થયાં છે; અને જેઓએ આગમના ગૂઢ રહસ્યોનું પ્રતિપાદન કરી સંયમ જીવનમાં ખરેખર દિવ્યતા પ્રગટાવી છે. આ શીલસંસ્કાર ધારિણીઓએ પોતાનાં વિરલ અને અદ્વિતીય વ્યક્તિત્વવડે ભક્તિપરાયણતા શું કહેવાય એ ખરેખર બતાવી આપ્યું છે. જન્મજન્માંતરથી આત્માના આવરણ ઉપર છવાયેલી મલિનતા ધોવા ચારિત્રની સુંદર આરાધના જ અવલંબનરૂપ બની રહે તેમ છે. જે જે સ્ત્રી રત્નોએ આજ સુધીમાં ત્યાગમય જીવન અંગીકાર કરીને સંયમવિરાગની શાશ્વતી સુવાસ ફેલાવી છે તેઓ સાચે જ ભક્તિ, શ્રદ્ધા અને વંદનાના અધિકારી છે. નમન હો એ મહાદેવીઓને ત્યાગમૂર્તિ તપસ્વીઓને............ આ આર્યભૂમિ ઉપર શ્રુતસંપન્ન શ્રમણો જેવા જ સરસ્વતીના અખંડ આરાધકો અને પાંડિત્યમાં પારસમણિ જેવા તેજસ્વી પાત્રો આ શ્રમણીવૃંદમાં પણ નજરે પડે છે. (સાધનાશ્રમની સુવાસ ) સમયે સમયે થયેલા સિદ્ધિ માર્ગના શીધ્ર સાધકો એવા આ શાસન દીપિકાઓ ધર્મ સંસ્કૃતિને અજવાળતા રહ્યાં છે એ આપણું અહોભાગ્ય છે. જૈન સાહિત્યમાં આજ સુધીમાં શ્રમણોના જે સુયોગ્ય પ્રમાણમાં સ્તુતિઓ, ચરિત્ર લેખનો, મહિમાગાનો ગવાયા છે તેમની સામે આ વિદુષી સાધ્વીજીઓ વિષે બહુ જ ઓછું લખાયું છે. બહુ જ ઓછું બોલાયું છે. શ્રાવિકાઓમાં ધર્મચેતનાની જ્યોત ઝળહળતી રાખવામાં આ સાધ્વીરત્નોએ ગજબનો પરિશ્રમ ઉઠાવ્યો છે. વાસ્તવમાં તો આ પરમવિદુષી મહોદયાઓએ આત્મસંયમનો યોગ કેળવી, બુદ્ધિ વૈભવના બળે પોતાના સાધનાશ્રમને આજ સુધી ખરેખર અપ્રગટ રાખેલ છે. વર્તમાનમાં કેવાં કેવાં ઉગ્ર તપસ્વિનીઓ અને શાસ્ત્રોના ઊંડા અભ્યાસીઓ વિચરે છે તેની તટસ્થ સમીક્ષા ગ્રંથસ્થ કરવાનો સમય આવી ગયો છે. આજે જયારે જૈન સંસ્કૃતિ સામે અનેક પડકારો અને માયાવી છલનાઓ ઊભી થઈ રહી છે ત્યારે ધર્મ સંસ્કૃતિનું સિંચન કરતા અને નારી સમુદાયની પુનઃ પ્રતિષ્ઠા કરતા પ્રકાશનોની આજે તાતી જરૂરિયાત છે. (આચાર સંહિતાના આદર્શ જીવન વૃત્તાંતો) વૈરાગ્યનો અખૂટ ભંડાર, ઉત્કૃષ્ટ સંયમી, સરળ અને સાત્ત્વિક મનોબળ ધરાવતા પ્રશાંત પુણ્યાત્માઓના યશસ્વી વ્યક્તિત્વને, એમના સ્વાધ્યાય સંયમને, અમૃત વરસાવતી એમની દ્રષ્ટિને સ્તુતિ વડે અર્થ પ્રદાન કરીએ છીએ. ઘણીવાર તો એક જ પરિવારમાંથી અનેક સ્ત્રી રત્નોએ પ્રવ્રજ્યા પંથે પ્રયાણ કરી અપ્રતિમ તપશ્ચર્યાના બળે Jain Education Intemational Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ સંયમ ધર્મ ઉજાળ્યો છે. પ્રજ્ઞાજ્યોતિસમા પ્રતિભાસંપન્ન અને કાર્યશૈલીમા જીવમાત્રના કલ્યાણ માટેની ઉદાત્તમય ભાવનાને આત્મસાત કરનાર આ લબ્ધિસંપન્ન સાધ્વીરત્નોની ઉત્કૃષ્ટ અને અમરદેન યુગો સુધી પ્રેરણાનો અક્ષય સ્તોત્ર સમી બની રહેશે. અનેકાન્ત દ્રષ્ટિકળા હસ્તગત કરનાર શાસનની આ ધ્રુવતારિકાઓને લાખ લાખ વંદના!! ૪૮/૭ ક્ષમા અને વિનમ્રતાની મૂર્તિ સમા, ક્ષમાના વિશાળ સાગર જેવા આ બધા પ્રવર્તિની પૂજ્યશ્રીઓના જીવનગાન અને આ અગાઉ શ્રમણી ભગવંતો અંગેનો અત્રે ગ્રંથ દ્વારા તેમના સંયમ જીવનના મૂલ્યો અને આદર્શો, શ્રી સંઘના નિર્માણ–વિકાસ અને તેની તેજ છાયાના પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. રત્નત્રયીની સાધના પ્રતિ હંમેશા જાગૃત રહેતા એવા અસંખ્ય કષાય વિજેતાઓના સંયમ જીવનની પ્રેરક ઘટનાઓને તે ગ્રંથમાં ગ્રંથસ્થ કરાયેલ છે. શ્વે. મૂ. સંઘના તમામ ગચ્છ સમુદાયના આજ્ઞાનુવર્તી પ્રભાવક સાધ્વી ચરિત્રો પ્રત્યેક જૈનના ઘરમાં સાંસારિક જીવનને સંસ્કારમય બનાવવા, ઉચ્ચત્તમ આધ્યાત્મિક જીવન તરફ લઈ જવા ઉપયોગી નિવડશે એવી અમારી પરમ શ્રદ્ધા છે. (જીવનસાફલ્ય શમણાંનો સાક્ષાત્કાર પ્રાચીન–અર્વાચીન મંદિરોની નગરી પાલિતાણા મારું જન્મસ્થાન. આ પવિત્ર ભૂમિનાં અન્નજળથી આ શરીર પોષાયું, પણ તે જીવન–ઉછેર સંઘર્ષ અને કાળી ગરીબી વચ્ચે થયો. ઘરમાં અનાજનો દાણો ન હોય તો પણ એકાંતરા દિવસે બે-પાંચ સાધુ-બાવાઓને ભોજન કરાવવા નિમિત્તે ઘેર તેડી લાવવાની મારા પિતાશ્રી ભગુભાઈને મનમાં એક ગજબની ધૂન હતી. મારાં ધર્મપરાયણ માતુશ્રી સંતોકબા પાછલાં બારણેથી ઘરનાં ઠામવાસણ વેચીને પણ આંગણે આવેલ અતિથિઓને પ્રેમભાવથી ભોજન કરાવતાં. એ પ્રેરણાદાયી પ્રસંગો અમારાં કુમળાં મન ઉપર ઘણી ઉમદા છાપ મૂકી ગયા છે, એ જ અમારો મૂલ્યવાન વારસો છે. જૈન ગુરુકુળ હાઈસ્કૂલમાં મારા અભ્યાસકાળ દરમિયાન તે વખતના ગુરુકુળના આદર્શ ગૃહપતિ અને સન્નિષ્ઠ સમાજસેવક શ્રી ફૂલચંદ હિરચંદ દોશીએ મારી જીવન માંડણીમાં દિલ દઈને વિવિધ રંગો પૂર્યા. મારા જીવનઘડતરમાં એમના અને ડૉ. ભાઈલાલભાઈ બાવીશીના ઘણા ઉપકારો રહ્યા છે, જેની નોંધ લેવી જ જોઈએ. વતનનાં ધાર્મિક પ્રવાહો અને સાંસ્કૃતિક વહેણોએ પણ મારી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી છે, જે મારા જીવનસાફલ્યમાં પરિણમી. દશ-બાર વર્ષની કુમળી વયથી જ મારા ધર્મપરાયણ પિતાશ્રી સાથે સોહામણા શત્રુંજયની અસંખ્ય વાર પ્રદક્ષિણા કરી હશે. તે વખતે ગિરિરાજનાં પગથિયાં ચડતાં ચડતાં વિમલાચલગિરિ સિદ્ધાચલગિરિ ભેટ્યા રે ધન્ય ભાગ્ય હમારા....... એવાં ભાવવાહી સ્તવનોમાં મારા કાને સતત અથડાતા રહેતા મધુર સ્વરોએ મારી જિજ્ઞાસાવૃત્તિ સતેજ કરી. જિનમંદિરોમાં રાગરાગિણીથી ભણાવાતી ભાવવાહી પૂજાઓ અને ભક્તિરસથી છલોછલ ઊજવાતા અઠ્ઠાઈ મહોત્સવો, શાંતિસ્નાત્ર જેવી પૂજાઓ અને ભવ્ય અંગરચનાઓ નજરે નિહાળી. ઉજમણાં-ઉપધાનો અને છ'રી પાળતા સંઘો જોયા. કલાકો સુધી પ્રતિભાશાળી જૈન મુનિવર્યોનાં હૃદયસ્પર્શી વ્યાખ્યાનો તેમ જ આત્માને અંતરમુખ બનાવી ઊર્ધ્વગમન કરાવે એવા શાસનના વિવિધ પ્રસંગ પ્રવાહો જોઈને હૃદયમંદિરમાં ધર્મપુરુષાર્થના અનેક ભાવોલ્લાસ જાગતા હતા. શત્રુંજય તીર્થનું એક એક પગથિયું અને તેના સ્પર્શમાત્રથી કંઈક આત્માઓ ભક્તિભીની બની બોધિબીજની સન્મુખ દશાને પામી ગયા છે. એવા આ મહિમાવંત તીર્થની ભરપૂર અંજનશલાકાથી અંજિત Page #60 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : થયેલી જિનેશ્વર ભગવંતોની પ્રાચીન ચમત્કારિક મૂર્તિઓનાં દર્શન અને સેવાપૂજાનો સતતપણે લાભ મળતો રહ્યો. અનેક પ્રકાંડ પંડિતોનાં હૈયાની મીઠી હૂંફ, સહવાસ અને સંપર્કની ગાંઠ બંધાણી. ૪૮/૮ એ વખતે મારા મનમંદિરમાં એક સુંદર સ્વપ્ન હતું. યથાયોગ્ય સમયે શ્રમણજીવન અંગેનું પ્રકાશન કરવાની પણ એક ઝંખના સેવી હતી. એ વખતે એ કલ્પનાના તરંગોવાળું એક સ્વપ્નું જ હતું, પણ સાહિત્યક્ષેત્રે સાડા ચાર દાયકાની મજલ પછી આજ એ સોનેરી–સ્વપ્નાનો સાક્ષાત્કાર થતો જોઈને મારા સ્વર્ગસ્થ પૂજ્ય પિતાશ્રી ભગુબાઈ તથા માતુશ્રી સંતોકબાને પણ મનોમન વંદી લઉં છું, જેમનું જીવન વૈરાગ્યપ્રધાન હતું. શ્રાવકના આચારધર્મનું જેમણે અક્ષરશઃ પાલન કર્યું હતું. મારા માતુશ્રીને આયંબિલમાં અપાર શ્રદ્ધા હતી. પાલીતાણા જૈન શેઠીયા ફળીમાં અમારો વસવાટ હતો. સંસ્કાર અને સૂઝ માત્ર અભ્યાસથી પ્રાપ્ત થતાં નથી, તે તો સંતાનોને વારસામાં મા-બાપ તરફથી જ મળતાં હોય છે. વાચન, મનન અને વક્તૃત્વનો ગળથૂથીમાંથી મળેલો આ સંસ્કારવારસો અને જે વારસાનું અમારે મન ભારે મોટું ગૌરવ હતું અને છે. જન્મે બારોટ (બ્રહ્મભટ્ટ) પણ ધર્મ જૈન આચારવિચાર. જૈન ધર્મ પરત્વેની અખૂટ દિલચશ્પી અને અમારી અનન્ય આસ્થાને લઈને આવા એક મહાન પવિત્ર અને ધાર્મિક પ્રકાશનનું સંપાદન કરવાનું વિરાટ આયોજન-જે મારી શક્તિ બહારનું ગણાય, છતાં પરમપૂજ્ય આચાર્ય ભગવંતો, જૈન શ્રેષ્ઠીવર્યો અને સાક્ષરોના સહયોગની અપેક્ષાએ આ કામ હાથમાં લીધું. સૌની સદ્ભાવના અને પ્રેમલાગણીનું આ પરિણામ આપ સૌનાં ચરણકમળમાં સાદર રજૂ કરું છું. બારોટો સરસ્વતી-શારદાના પુત્રો ગણાય છે. વડવાઓના કલા-સંસ્કાર, સાહિત્યનાં અમીસિંચન અને વહાલભર્યા કુટુંબના સથવારાએ જ આજે મને ઊજળો કરી બતાવ્યો અને કોઈક દૈવી શક્તિએ જ આ આયોજન સિદ્ધ થઈ શક્યું છે. અભ્યાસકાળ પછી એકાદ દાયકા સુધી ભાવનગર જિલ્લાના સક્રિય રાજકારણમાં કામ કર્યું. ભાવનગર જિલ્લા કોંગ્રેસના યુવક–સંગઠક અને તળાજા તાલુકા કોંગ્રેસના મંત્રી તરીકેની કામગીરી દરમિયાન ૧૯૫૬ થી ૧૯૬૪ સુધી અખબારી પ્રતિનિધિત્વનો બહોળો અનુભવ મળ્યો. પત્રકારિતાના ક્ષેત્રમાં તો મારું મન હંમેશાં હિલોળે ચડતું. સમાજજીવનના સળગતા સવાલોને વાચા આપવા હંમેશાં નવચેતના પ્રાપ્ત કર્યાની અનુભૂતિ થતી. એ અરસામાં ભાવેણાના પ્રજાવત્સલ મહારાજ પુણ્યશ્લોક શ્રી કૃષ્ણકુમારસિંહજીના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં મંડાણ કર્યા. જિલ્લાનાં યુવક-યુવતીઓને યાત્રા-પ્રવાસો કરાવ્યાં, રાજ્યકક્ષાની ગ્રીષ્મ-શિબિરોનું સંચાલન કર્યું અને તે દ્વારા ઘણો જનસંપર્ક સધાય. ૧૯૬૪માં રાજકારણનો સદંતર ત્યાગ કર્યો ત્યાં સુધીમાં સારાનરસા અનેક અનુભવોનું ભાથું મળી ચૂક્યું હતું. સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી બળવંતભાઈ મહેતાની અંગત સલાહથી ૧૯૬૪ થી ૧૯૮૦ સુધીના સમયમાં ગેઝેટિયર કક્ષાના વિવિધ માહિતીપ્રચુર એવા અસ્મિતા ગ્રંથશ્રેણીના (ભાવનગરથી માંડીને વિશ્વના વ્યાપને આવરી લેતા) પચીશ સંદર્ભગ્રંથોનું યશસ્વી પ્રદાન કર્યું, જે ગ્રંથો ગુજરાતના ગ્રંથભંડારોનાં આભૂષણ જેવા બની રહ્યા છે. મારા વડીલ બંધુ બાલુભાઈ તથા નાનાભાઈ ધીરૂભાઈ મારા જીવનકાર્યને હંમેશા બિરદાવતા વિશ્વનું મંગલદર્શન : અંતમાં, વીતરાગ–દર્શન જ વિશ્વનું મંગલ-દર્શન કરાવશે એવી અમારી પરમ શ્રદ્ધા છે. મર્યાદાઓ જોવા, અપરાધો સાંભળવા, ખણખોદ કરવા આપણે ઝટ તૈયાર થઈ જઈએ છીએ; પણ જૈનદર્શનના જે પ્રેમ, કરુણા, Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ અહિંસા, મુદિતા-તા ચતુર્વિધ અમૃતસરોવરમાં ડૂબકી મારશે, તેને જ પરમ શાંતિ અને શાશ્વત સુખ પ્રાપ્ત થશે. અપરાધો ખમાવવા એ જ મોટામાં મોટું મંગલ-દર્શન છે, અને એટલે જ જૈનદર્શનના અનુયાયીઓ જગતના સર્વ જીવોને ખમાવે છે. આપણે પ્રાર્થના કરીએ કે, સૌને પ્રાપ્ત થજો ભગવાન મહાવીર જેવી ક્ષમા, ગૌતમસ્વામી જેવો વિનય, જંબૂસ્વામી જેવો ત્યાગ, ભરત ચક્રવર્તી જેવો વૈરાગ્ય, બાહુબલીજી જેવું બળ, સ્થૂલિભદ્રજી જેવું બ્રહ્મચર્ય, વજ્રસ્વામી જેવી શાસનપ્રભાવના, સિદ્ધસેન દિવાકરજી જેવી કવિપ્રતિભા, કાલકાચાર્ય જેવી શાસનરક્ષા, હરિભદ્રસૂરિ જેવી નમ્રતા, માનતુંગસૂરિ જેવી સ્તુતિ, હેમચંદ્રાચાર્ય જેવા ગુરુવર્ય, હીરસૂરિજી જેવું અહિંસા-પ્રવર્તન અને મહામહોપાધ્યાય યશોવિજયજી જેવી શ્રુતોપાસના!!! જૈનં જયતિ શાસનમ્! સમાપન અને આભારદર્શન ૪૯ જૈનશાસનના પ્રભાવક સૂરિવર્યો, જ્ઞાનસંપન્ન મુનિવર્યો, આરાધકો, સાક્ષરો, લેખકોની કલમે લખાયેલ આ ગ્રંથપ્રકાશમાંની પરિચયાત્મક લેખમાળાઓ પૂર્વકાલીન અને વર્તમાનકાલીન વિશિષ્ટ પ્રતિભાઓને જાણવા, સમજવા અને તેમની નિરાળી જીવનશૈલીનો અભ્યાસ કરનારાંઓને આ સર્વગ્રાહી પ્રકાશન ઠીક ઠીક રીતે ઉપકારક અને ઉપયોગી બની રહેશે. ગ્રંથનું કથાવસ્તુ આપણને કાંઈક પ્રેરણા કરે છે એમ વાચકને જરૂર લાગશે. ઇતિહાસ કથાઓ આલેખીએ કે વ્યક્તિપરિચયો ગ્રંથસ્થ કરીએ ત્યારે આપણું પોતાનું મૌલિક કે કોઈ આપણી સ્વતંત્ર વિચારધારા કે માન્યતા હોતી નથી, સિવાય કે ભાષામાં યોગ્ય રજૂઆત હોય. ઇતિહાસની આ સંસ્કાર ગાથામાં અત્રે જે કાંઈ પ્રગટ થયું છે તે ઘણા બધા આધારો, સંદર્ભો, રૂબરૂ મુલાકાતો, પત્રકારત્વ અને અનેક જૈનધર્મના પ્રખર અભ્યાસીઓના અભિગમો, ચિંતકો અને સારસ્વતોની સિદ્ધિઓ અને તેના જીવનનો નિષ્કર્ષ સાદર રજૂ કરવા માટેનો અમારો આ ગૌરવપૂર્ણ પુરુષાર્થ એક સત્સંકલ્પ બની રહેશે. વિશિષ્ટ નોંધ : પ્રસ્તુત થઈ રહેલ શ્રમણગ્રંથને સાઘાંત વાંચતા સુજ્ઞજનોને અવશ્ય પ્રતીતિ થશે કે જે વિવિધ લેખકોએ શ્રમ લઈ ગ્રંથ સર્જનમાં પોતપોતાનો ફાળો નોંધાવી અમને ઉપકૃત કર્યા છે, તેથી જૈનેત્તર સમાજ તથા વિદેશમાં વસતા જૈનો પણ લાભાન્વિત થશે અને જિનશાસનની ગરિમા ગુંજશે. ' અમારા અનેક ગ્રંથોમાં સહાયતા આપી અમને નિઃસ્વાર્થ શ્રુતપાથેય પુરું પાડનારા મહાત્મા જયદર્શનવિજયજી તરફથી સંદેશો મળેલ છે કે તેમના તમામ લેખો આ.દેવેશ હરિભદ્રસૂરિજી, ક.સ. હેમચંદ્રાચાર્યજી, ઉપાધ્યાય પ્રવર યશોવિજયજીની અનેક સાહિત્ય રચનાઓના આધારે તથા આગમગ્રંથોના સહારે સતત સ્વાધ્યાયના સંગે ગુરુગમથી સર્જાયા છે, જેથી પણ ગ્રંથનું ગૌરવ વધે છે. તદુપરાંત વિહાર દરમ્યાન થતી જ્ઞાનગોષ્ઠી થકી ત્રણ આચાર્ય ભગવંતો અને વિદ્વાન મહાત્માઓ સાથે મંત્રણા કરી લખાયા છે. તમામ લેખોને પ્રાજ્ઞ મુનિ ભગવંતોને દર્શાવી ગ્રંથની સુખદ સમાપ્તિ સાથે આ ભવનો વિરામ ઇચ્છેલ છે, છતાંય અવસરે શ્રુતસેવાર્થે યથાયોગ્ય વિચાર-વિનિમય સાધવા મનને મોકળું રાખી પ્રેસદોષ વગેરેની કોઈપણ રહી જતી સ્ખલનાઓ બદલ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ માંગું છું. વાચકવૃંદ ખૂબ ખુલ્લા દિલથી શ્રમણગ્રંથને વધાવશો તેવી શુભાપેક્ષાઓ અસ્થાને નથી ને? અમે તો શ્રમણસંઘની વિશિષ્ટ પ્રતિભાઓના ગૌરવને આ વિરાટ ગ્રંથ દ્વારા, મહાવિરાટને જોવાનો, આપ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વિશ્વ અજાયબી : સૌને અમારા દર્શનમાં સહભાગી બનવાનો સંકલ્પ લઈને બેઠા છીએ. આ વિરાટ ગ્રંથ એ સત્સંકલ્પનું જ ફળ છે. આ અમારી પ્રતિષ્ઠા નથી પણ જૈનશાસનની પ્રતિષ્ઠા બની રહેશે. આ વિરાટ આયોજનમાં શ્રી નેમિસૂરિ સમુદાયના ૫.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તરફથી અમારી સમગ્ર ગ્રંથશ્રેણીને ઠીક ઠીક પ્રોત્સાહક બળ મળ્યું છે. એવું જ પ્રોત્સાહન શ્રી ભક્તિસૂરિ સમુદાયના પ્રભાવક આચાર્યશ્રી લબ્ધિસૂરિજીનું જ હતું. લબ્લિવિક્રમ સમુદાયના પ્રભાવક આચાર્ય શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા., તદ્ પૂ. સા.શ્રી વાચંયમાશ્રીજી મ.સા., પૂ.સા.શ્રી રત્નસૂલાશ્રીજી મ.સા., પૂ. પ્રવર્તકશ્રી હરિશભદ્રવિજયજી મ., શ્રી રામચંદ્રસૂરિ સમુદાયમાંથી પ.પૂ.આ.શ્રી મુક્તિચંદ્રસૂરિજી મ.સા. તથા પ.પૂ.આ.શ્રી પૂર્ણચંદ્રસૂરિજી મ.સા., શ્રી ભુવનભાનુસમુદાયમાંથી પ.પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા., પ.પૂ.આ.શ્રી રશ્મિરત્નસૂરિજી મ.સા., પૂ.પં.શ્રી ભુવનસુંદરવિજયજી મ.સા., પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મ.સા., પૂ. ગણિવર્યશ્રી યશોવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ., શ્રી સાગરાનંદસૂરિ સમુદાયમાંથી પ.પૂ.આ.શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા., નીતિસૂરિ સમુદાયમાંથી પૂ. મુનિશ્રી હાર્દિકરત્નવિજયજી, શ્રી બાપજી મહારાજના સમુદાયમાંથી પ.પૂ.આ.શ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા., શ્રી વાગડ સમુદાયમાંથી પૂપં.શ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા., ભક્તિસૂરિ સમુદાયમાંથી પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા., શ્રી વલ્લભસૂરિ સમુદાયમાંથી ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ.સા., અચલગચ્છના પૂ. મુનિશ્રી દેવરત્નસાગરજી મ. વગેરે તરફથી ઘણી મોટી હુંફ, પ્રેરણા અને સહયોગ પ્રાપ્ત થયો છે. ગ્રંથને વૈવિધ્યસભર બનાવવામાં જ્યાં જ્યાં માહિતી લીધી છે તે સૌનો ઋણસ્વીકાર કરતાં આનંદ થાય છે. જેનશાસનના અનેક જ્ઞાતાઓએ, શ્રેષ્ઠીઓએ આપેલા સહયોગ માટે પણ અમે સૌના અત્યંત ઋણી છીએ. આ ગ્રંથપ્રકાશનમાં જાણેઅજાણે પણ જૈનધર્મ કે પરંપરા વિરુદ્ધ કોઈપણ જાતનો ઉલ્લેખ થયો હોય કે કોઈપણ વિગતમાં જરા સરખો પણ અનાદર કે અવિવેક થયો હોય કે બીજી કોઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તો અંત:કરણપૂર્વક ક્ષમા માંગી લઈએ છીએ. ગ્રંથના છાપકામમાં ધર્મપ્રેમી જ્ઞાનચંદજી જૈન તથા તેમના પુત્રો નિજેશભાઈ તથા નિલયભાઈએ ખૂબ જ કાળજી લઈ નોંધપાત્ર સેવા આપી છે. પ્રફરીડિંગના કાર્યમાં પણ ભાવનગરના જાણીતા કવિ રાહી ઓધારિયાનું યોગદાન નોંધપાત્ર રહ્યું. સંબંધકર્તા સૌનો અંતરથી ખૂબ ખૂબ આભાર. નંત સિદ્ધાત્માઓને નમસ્કાર, અનંતાનંદ આત્માઓને સિદ્ધિપદની પ્રાપ્તિ કરાવનાર મહાન ગિરિરાજ શ્રી શત્રુંજય એ જગતનું સર્વશ્રેષ્ઠ મૂલ્યવાન જવાહિર છે. જૈતા સંસ્કૃતિનું દર્શન કરાવતું આ એક અનુપમ નજરાણું છે. Jain Education Intemational Page #63 -------------------------------------------------------------------------- ________________ 5*5*5*5*5*5*5*15*5*5*5*5*5*5*5*5*5*5*5 *5*5*5*5*5*5*5*5*5*5* શ્રી દાત-પ્રેમ-ભુવતભાતુ-જયઘોષસૂરિ-જયસોમ વિજયેભ્યો તમઃ પ્રાર્થના અને સંવેઠના વિશ્વ અજાયબી જૈન શ્રમણ પ્રર્શાસ્ત ચત્તારિ શરણં પવન્ઝામિ જન્મ-જીવત અને મૃત્યુતી ઘટમાળો ભવોભવથી અતંતીવાર કરી હે ભગવંત! હવે અમે થાકી ગયા. આ ભવમાં જ્યારે આપ જેવા વીતરાગી દેવ, પંચમહાવ્રતધારી ગુરુ અને મહામંત્ર તવકારરૂપી ધર્મ પુરાતત પુણ્યકર્મના ઉદયથી હાથ લાગ્યાં છે ત્યારે બેભાત જેવા અમે કંઈક સભાન બન્યા છીએ. લોથપોથ થયેલ મુસાફરને જેમ વિશ્રાંતિ જેવા ચાર મહાવૃક્ષો માર્ગ વચ્ચે મળી જાય અને કથળેલી કોઈ કાયાતો શ્રમ ઉતરી જાય તેમ હે પ્રભો! મરણ પૂર્વે જ યાર શરણ જેમ અનુસરશું. અરિહંત, સિદ્ધ, સાધુ અને આલેખક : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) જીવિત-મહોત્સવતી ધર્મતા એ ચારેય મહાશરણો ફક્ત અમારા અસમાધિમરણને દે તોય અમને મહાતંતો મહોત્સવ બનશે અને • ૮૦(14 * [5] અટકાવી શરણગ્રહણ પૂર્વે અત્યંતી સુકૃત અનુમોદના, સ્વયંતી દુષ્કૃતગર્ભ સતત ચાલુ રહે, તેમાં આત્મ પ્રશંસા અને પરવિંદા જેવો વિપર્યાયસ ન થાય તે માટે હે વિભો! અમારા જેવા બાળજીવોનું જતન કરજો, રક્ષા કરજો, હિત પણ કરજો. અરિહંતે શરણ પવામિ Jain Education Intemational દેવાધિદેવ હે તીર્થંકર ભગવાન! આ માતવભવ, જિતધર્મ અને શ્રમણ અથવા શ્રમણોપાસકપણું વગેરે જે જે મળ્યા તે તે આપ ભગવંતતી અચિંત્ય કૃપાતું જ ફળ છે. હવે તે મળ્યા પછી ક્યાંય માતકપાય ઉછાળા મારી ત જાય, આરાધનાઓ કે આપના શાસતતી પ્રભાવતાઓ કરતાં અમે કર્યું કે મેં આદર્યું તેવો અહંકાર અફળાઈ ન જાય માટે જ તો આપનું શરણું ચાહ્યું છે. સ્પષ્ટ સમજાય છે હે ભગવન્! કે આપ અમને તમારું અમારા ત મળ્યા હોત તો અમે કોણ હોત? અને કેવા હોત? છતાંય અમે આ માતવદેહમાં ત હોત તોય રૂડું આ શાસત તો જરૂર હોત, તાત્પર્ય એ છે કે આપ હતા તો અમે અસ્તિત્વમાં છીએ, બાકી જેવા પામર વિતા પણ આપતું પરમ શાસન ચાલતું હતું અને ચાલવાનું. જ્યારે અમે ફક્ત મધ્યકાળની એક નાતી કળી જેવી શાસતશ્રૃંખલાતી ઘટતા છીએ. આપશ્રીતા ગુણસિંધુતા માત્ર બિંદુ છીએ. હે તીર્થપતિ! આપના ચરણ શરણ સાથેનું બાકીનું ભવભ્રમણ બચે તે જ હાદિર્ક પ્રાર્થના છે. ************** 5] ** **=*< ! ક 15*15*15*15*5*5*5*5*5*5*5*5*5*15*15*15*15*15 ]] ] Page #64 -------------------------------------------------------------------------- ________________ ** * 5* * * * | * || * L * 5| * || * || * || * || * || * || * || * || * |* || * સિદ્ધ શરણે પવઝામિ મુક્તિાપુરીના રહેવાસી અને અમારા જીવનમાં એકમાત્ર આશી હે સિદ્ધો: જિતેગારોના શ્રીમુખેથી H સિદ્ધગતિની સૌખ્યપ્રદ વાતો નિસુણી, દુન્વયી બધાય સુખોને છોડી-તરછોડી અને આપની સાક્ષીએ સાધના પ્રારંભી છે. અનંતકાળ પૂર્વે આપની મુક્તિ સાથે જ અમારી પણ અવ્યવહાર રાશિથી મુક્તિ | થઈ છે, તે પ્રથમ ઉપકાર આપનો થતાં જ અમે એકેન્દ્રિય કે વિકસેન્દ્રિય મટી પંચેન્દ્રિયપણે જન્મ પામ્યા અને જીવી રહ્યા છીએ. અમારા સામાયિક, પ્રતિક્રમણ, પૌષધથી લઈ સંયમસાધનાના સડળ પરિબળો આપ જેવા ઉગામીના લક્ષ્યો સાથે સાધના-આરાઘનરૂપે-સ્વરૂપે ગોઠવાયેલા છે. આપ તો નિરંજન-નિરાકારસહજાનંદી-સ્વરૂપરમણતાથી ભરપૂર છો. લોક જગતને સિદ્ધરસ્વરૂપની પણ અશ્રદ્ધા હશે, જયારે અમે તો આપતા અંત:કરણશરણથી પ્રાર્થીએ છીએ કે ભવાંતે પણ અમારી શ્રદ્ધા ન ડગે, સિદ્ધિની સાઘનાઓ ન તૂટે અને સિદ્ધગતિ સુધી પ્રત્યેક ભવમાં સગતિ તો જરૂર પામીએ. એટલું જ બસ સાત્ શરણે પવન્ઝામિ અઢીવીપના વિશાળ ભૂખંડમાં વિચરણ કરી રહેલા તમામ શ્રમણ-શ્રમણીઓ હે ભગવન્! અમારે મન 2 આદર્શ બની રહેજો. કોઈ પ્રતિ પણ ઇર્ષ્યા, અસૂયા કે રાગ-દ્વેષ ન થાય, કોઈપણ સાધુ આભાતી આશાતના દ્વારા ભવભ્રમણ કે દુ:ખ-દોર્ભાગ્યગમન ન થઈ જાય તે માટે હાદિર્ક સંવેદના થાય છે. અમે આરંભ-સમારંવાથી ભરપૂર સંસારમાં ખદબદી રહા છીએ, જયારે અમારા પૂજયોતિપૂજય સાધુ-સાધ્વી ભગવંતો કમ જેવા સંસારમાં કમળની જેમ તિર્લેપ બની અમને માર્ગનિર્દેશ કરી રહ્યા છે, જે અમારું અહોભાગ્ય છે. હે ગણધરો, કૃતઘરો, બહુશ્રુતો અને યાદપૂર્વધારી! હે રાકળ શ્રમણ-શ્રમણીઓ ! આપના ગુણાનુવાદ કે ગુણાનુરાગ કરી અમારે કોઈ જશ નથી ખાટી જવો કે દંભ-દેખાડો નથી કરવો.બકે આપના જીવનકવનના લેખન-વાંચન કે શ્રવણથી ફક્ત અમારા પણ ચારિત્ર મોહનીય કર્મ કપાય અને સંયમસંપ્રામિ-સંયોગ સધાય તેવી ભાવપ્રાર્થના. કેવલિ પન્નત ધર્મ-શરણે પવનઝામિ ત્રિકાલઅબાધિત જ્ઞાનના સ્વામી, પંચમજ્ઞાની હે પ્રભો! આપ તો રાગ-રોષ અને મોહ-અજ્ઞાનથી પર ] છો. યથાર્થવાદી, કરૂણા વત્સલ અને સત્યરૂપક છો. શું ધર્મ અને શું અધર્મ, શું પુણ્ય ને શું પાપ ઉં અથવા શું ઉપાદેય અને શું હેય તે બધુંય કષાય-વિષયતા કાદવી કીડા જેવા અમે શું સમજીએ? ચોવીશ. *ી કલાકતા દિવસમાં અમારી તકલાદી ઘર્મલેશ્યા કેટલી ઓછી-આછી અને પાપલેશ્યાઓ માટે કેટલા બધા | 5 કલાકો? હે પરમાત્મા! જો અમે શ્રમણોપાસક બની રહીએ તો વ્યવહારધર્મમાં સવિશુદ્ધ બતાવજો અને જો શ્રમણપણે જીવન શોભાવીએ તો નિશ્ચયદષ્ટિને પ્રબુદ્ધ શુદ્ધ કરજો. કુમારપાળ ભૂપાળની જેમ અમે સંવેદના સાથે પ્રાર્થના કરીશું કે આવતો જન્મ દરિદ્ર-સેવક કે અનાથ જેવો મળે તો ચાલશે પણ કેવલી ભગવંતના ધર્મ વગરનો નહિ ચાલે. કેવળી પ્રજ્ઞમ ધર્મ અમારો જન્મસિદ્ધ અધિકાર હોજો. સાથે અમારા ધર્મદીપમાંથી અનેકોના જીવનદીપ ઝગમગી ઊઠે, સૌ પરમ કલ્યાણ પામે તેવી એકમાત્ર અંત્યાભિલાષા. હે પરમાત્માન! અમે કંઈ નથી, જે પણ છીએ તમારા શરણ્ય છીએ. પ્રાર્થT : પરમગુસ્પદપંકજભમર ભવોપારી સષ્ણસ્વચનમેવાડા || * || * || * |* || * |* F * || * || * || * || || * || * || * 5* 5* 5* 5* 5* 5* 5* 5* 52* 5* 5* 5* 5* || * 5* 5* B * 5* 5* 5*5* * * 5* 5|* Jain Education Intemational Page #65 -------------------------------------------------------------------------- ________________ RYAMARAwari iPALNPKNan RE PERMERAMAN VINA and 44 HAL मंगलमहासयकामा 6 (नमुक्कारो) 6 नमो अरिहंताणं _ नमो सिद्धाण नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्य-साहणं एसो पंच- नमुक्कारों सव-पाव-प्पणासणो मंगलाणं च सव्वेसि पढम हवइ मंगलं ALBAR Jain Education Intemational Page #66 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intemational અજાયબી : faЯ વિભાગ-૧ નિશાસનનો સોને મઢયો શણગાર : શ્રમણ અણગાર જૈત અમ * શ્રમણાધિíત ભગવાન મહાવીરનો જયકારી વિશ્વપ્રભાવ-વિશિષ્ટ દર્શન * જૈન શ્રમણ સંઘનો વિશ્વવ્યાપી પ્રભાવ * ગણધશ્રેષ્ઠ : ગૌતમ શ્રમણ * શ્રમણસંઘના સમર્થ સુકાનીઓ * અધ્યાત્મમાર્ગના સાધનાનિષ્ઠ ચારિત્રધરો * આ છે અણગાર અમારા (ભાગ-૧) * ચૌદ પૂર્વધારીઓની સામુદ્રિક જ્ઞાન-સંપદા Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ શ્રમણાધિપતિ ભગવાન મહાવીરનો જ્યકારી વિશ્વપ્રભાવ-વિશિષ્ટ દર્શન અનુમોદક : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) ૧૦૦૮ લક્ષણવાન, શ્રમણાધિપતિ, ચરમતીર્થપતિ મહાવીરદેવ વિશે એક નવી જ પદ્ધતિથી ઊંડાણનું ખેડાણ કરતા આ લેખ પ્રસ્તુત કરી રહ્યા છે સિદ્ધહસ્ત લેખક ૫.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) લેખમાં પ્રભુજીની તીવ્ર તપસ્યા, પૂર્વભવોની રહસ્યમય વાતો તથા અનેક જીવંત પાત્રો સાથેના અંતિમ ઋણાનુબંધ ઉપરાંત અંતિમ નિર્વાણસાધના દ્વારા અંતિમ ભવની પૂર્ણાહૂતિને રોચક રીતે રજૂ કરવામાં આવી છે. Jain Education Intemational ૫૫ જે સમયકાળમાં મિથ્યાત્વીઓ, વૈદિક પરંપરામતીઓનું જોર હતું, યજ્ઞમાં પશુઓથી લઈ માનવીઓ પણ અમરકુમારની જેમ હોમાતા હતા, વસુમતીની જેમ સ્ત્રીઓ બજારમાં વેચાતી હતી, કાલસૌરિક કસાઈની જેમ દરરોજ પાંચસો જેટલા પાડાઓને મારી નાખનાર પાપીઓ હતા કે રેવતીની જેમ કામણટ્મણથી સપત્નીઓને પરેશાન કરી શકનાર માંત્રિક-તાંત્રિકો હતા ત્યારે વિષમતા વચ્ચે પણ સમતાની સાધના કરી કર્મની બાધનાઓ, ઉપસર્ગો, પરિસહો, અંતરાયો અને વિઘ્નોની ફોજને હડસેલી વિશ્વવિક્રમ-વિશ્વઅજાયબી અને વિશ્વ-પ્રભાવ સ્થાપનાર એક મહાપરાક્રમી મહાપુરુષનો જન્મ થયો. લોકો ભલે તેમને મહાવીર તરીકે ઓળખે-નવાજે, પણ તે નામ તેમના લોકોત્તર કામ અને ધર્મ માટે ચૂકવેલ દામ સામે બહુ જ નાનું પડી જાય છે. ભારંડની જેમ અપ્રમત્ત, કાદવથી કમળની જેમ નિર્લેપ તથા સુવર્ણની જેવા તેજસ્વી-ઓજસ્વી અને મહાપ્રભાવિક મહાવીર પ્રભુ વિષે કંઈ પણ લખવું તે ફક્ત તેમના પ્રતિ બાળભક્તિ વ્યક્ત કરવા જેવી ચેષ્ટા ગણાશે. તે બાબત લેખકશ્રી સ્વયં લેખ દ્વારા જ જણાવી રહ્યા છે. વિશેષમાં યોગાનુયોગ શ્રમણ તીર્થંકર ભગવંતનો આ લેખ વિ.સં. ૨૦૬૫ની ચૈત્રી ઓળીના પ્રથમ દિને અરિહંતપદની આરાધના આયંબિલ અને જપ સાથે કરતાં પૂના મુકામે લેખકશ્રીએ રચ્યો અને ઠીક મહાવીર જન્મકલ્યાણકના દિવસે ચૈત્ર સુદિ ૧૩ના પૂર્ણ કર્યો, તેવું લેખકશ્રીએ જણાવતાં સવિશેષ આનંદ થયો છે. તદુપરાંત તેઓ જણાવે છે કે તેમના બચપણ જીવનનો વિકાસ પણ ઝરિયા મુકામે પ્રભુ મહાવીરદેવના દહેરાસરમાં ઉપાસના કરતાં થયો, તેથી તેઓ ચારિત્રજીવન પૂર્વે દર વરસે ધનતેરસના દિવસે સજોડે પરમાત્મા મહાવીરદેવના કોઈ પણ જીવનપ્રસંગ ઉપર રંગોળીઓ કાઢતા અને કુલ મળી દોઢસોથી વધુ સ્તવનો સંયમગ્રહણપૂર્વે રચ્યાં. તેમાં અનેક રચનાઓ તો ભગવાન મહાવીરદેવ વિશેની હતી. શિખરજી-ૠજુબાલિકા, પાવાપુરી વગેરે તીર્થોની ૩૬ વાર જાત્રા પછીના આનુભિવક લખાણથી સમૃદ્ધ લેખને સૌ કોઈ ભાવથી વાંચે તેવી શુભાપેક્ષા. ભગવાન મહાવીરકાલીન શ્રમણો વિશે તથા ગણધરશ્રેષ્ઠ ગૌતમ શ્રમણ વિશે બીજા બે લેખો પણ આ લેખ સાથે સંકળાયેલ રચનાઓ જાણવી. —સંપાદક Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૬ વિશ્વ અજાયબી : નિમ્નાંકિત છે વિવિધ વિગતો જે દ્વારા તેમની મહાનતાનો આછેરો પરિચય થશે. (૧) મહામંત્ર નવકાર થકી આત્મોદ્ધાર : નયસાર નામના પ્રથમ અર્જન ભવમાં જૈન મહાત્માઓની ભક્તિ-વિશ્રામણા થકી મળેલ નમસ્કાર મહામંત્રની આરાધના જીવનાંત સુધી કરી પુણ્યપ્રભાવે બીજા જ ભવમાં દેવગતિ અને તૃતીય ભવમાં તીર્થપતિ આદિનાથ પ્રભુના પૌત્ર મરીચિ નામે જન્મ પામ્યા, એક જ કાળમાં એક જ ક્ષેત્રમાં બે તીર્થકરોના જીવાત્મા જન્મીને કૌટુંબિક સંબંધથી જોડાયા. તે જ નમસ્કાર મહામંત્રે ચારિત્રપ્રાપ્તિ સુધી પહોંચાડી દીધા અને બીજરૂપે વવાયેલ મહામંત્રના સંસ્કાર છેક સોળમા ભવથી ફરી ઉદયમાં આવતાં પચ્ચીસમા ભવમાં તો ઘોર તપ અને તીર્થકર નામકર્મની નિકાચનામાં ફેરવાઈ ગયા. અંતિમ ભવ તીર્થકર મહાવીરરૂપે કેવળજ્ઞાન ઉપાર્જી જ્યારે જીવનની પ્રથમ દેશના ફરમાવી ત્યારે પણ વિષય હતો તીર્થકર ભગવંતના ગુણોનું વર્ણન દેવેન્દ્ર માટે પણ ગૃહસ્થધર્મ અને ચારગતિના ચોરાશી લાખના ચક્કર.' દુર્લભ છે, કારણ કે અનંતા ગુણને સમજાવવા માટે તેનું આશ્ચર્ય થાય તેવી વાત છે કે અંતિમ ભવની સાધક આયુષ્ય ઓછું પડે છે, જીહા નાની બને છે. પ્રત્યેક તીર્થપતિઓ દશા જે ૧૨TI વરસ જેવી દીર્ઘ ચાલી તેમાં મુખ્યતયા મૌન ગુણોના સાગર અને મહાખજાના જેવા કલ્પનાતીત ઐશ્વર્યના સ્વામી હોય છે. તેવા દેવાધિદેવ વર્તમાન ચોવીશીના અને ધ્યાન યોગને વહી કેન્દ્રમાં નવકારને રાખી ધર્મધ્યાન અને શુક્લધ્યાન વડે ચાર ઘાતકર્મો ખપાવ્યાં. અંતે કેવળી બની તીર્થકર શ્રમણાધિપતિ શ્રમણ ભગવાન મહાવીરનાં મોક્ષે સિધાવ્યા. પ્રથમ ભવમાં સાધુ વૈયાવચ્ચ મુખ્ય બની જીવન-કવનની વિશિષ્ટ વાતો અત્રે એટલે પણ રજૂ કરવામાં અને અંતિમ ભવમાં ચતુર્વિધ શ્રીસંઘની વૈયાવચ્ચ દ્વારા આવી છે કે તેઓનું પરાક્રમી જીવન, તપસ્યા, કર્મજંગ, આત્મકલ્યાણ પામી ગયા, જે શિરમોર સત્ય ઘટના છે. આયુબળ, પુણ્યસામ્રાજ્ય વગેરે અનેક બાબતો પૂર્વે થયેલ આદિનાથજીથી લઈ પાર્શ્વપ્રભુજી સુધીના તમામ ભગવંતો (૨) પ્રત્યેક ભવ પુરષપ્રધાનરૂપે : જીવદળ જ કરતાં સાવ અલગ પડી જાય છે. એવું વિશિષ્ટ હતું કે જે જે મુખ્ય ભવો થયા, બધાય પુરુષરૂપે થયા. એક માત્ર વીસમા ભવે સિંહનો અવતાર મળ્યો તે પણ . વર્તમાનનો જૈન સમાજ પણ તેમના જીવનની બધીય માદા સિંહણરૂપે નહીં અને ઓગણીસમા તથા એકવીસમા ભવે વિશેષતાઓથી માહિતગાર નથી બની શક્યો, ત્યાં જૈનેતરો જે સાતમી અને ચોથી નરકગતિ થઈ તે જ નપુંસકરૂપે થઈ, માટે તો શું કહેવું? કારણ કે બધાય નારકીઓ કુદરતી તે જ રૂપે હોય છે, બીજો શ્રમણ ભગવાન માટે સર્વસ્વ લખવા કલમને પણ કોઈ વિકલ્પ નથી. બાકીના નાના મોટા તમામ ભવો પુરુષપણે શરમ નડવાની, છતાંય જેટલું જણાવાય તે બધુંય કમાલ પ્રાપ્ત કરનાર તેઓ પુણ્યશાળી હતા. સામાન્ય રીતે પુરુષ કમાલ જેવું લાગવાનું અને કદાચ લખનારને વિરામ કરવો પડે કઠોરતા માટે અને સ્ત્રી મૃદુતા માટે પ્રખ્યાત છે, તેથી પણ દરેક કે વાંચનારને આરામ ફરમાવવો પડે તેવું વિશાળ-અગાધ અને ભવમાં જીવદળ કઠોર બનતો રહ્યો અને કઠોર-નઠોર કર્મ ગંભીર જીવન પરમાત્મા મહાવીરદેવનું વીતી ગયું. અત્રે તો બાંધતો રહ્યો. જેને ખપાવવા અંતિમ ભવમાં તો તપ-ત્યાગનો ફક્ત અલ્પાંશે આકર્ષક બયાનો રજૂ કરાયાં છે, તે પણ ફક્ત જાણે તોપમારો જ ગોઠવી દેવો પડ્યો. પૂર્વભવ સંચિત મનને રાજી કરવા, ગુણાનુવાદ દ્વારા ગુણાનુરાગ વધારવા કઠોરતા ન હોત તો કદાચ સાધનાકાળ નાનો હોત, અને મહા-મહાન-મહાવીરદેવને લેખનીથી વધાવવા. તપશ્ચર્યા ઓછી હોત અને ઉપસર્ગ-પરિસહના ઇતિહાસો Jain Education Intemational Page #69 -------------------------------------------------------------------------- ________________ 8 જૈન શ્રમણ અલગ જ રચાયા હોત, કારણ કે ૧૯મા મલ્લિનાથજીને તો દીક્ષાના દિવસે જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વભવના કરેલ તપના પ્રભાવે થઈ હતી, પણ સાથે એ પણ ખરું કે ૨૭મા ભવનું ઉગ્ન પરાક્રમ ન હોત તો દેવપ્રદત્ત મહાવીરના બદલે તેઓ માતા-પિતા દ્વારા અપાયેલ વર્ધમાન નામે જ વિખ્યાતિ પામત. (૩) ત્રીજા ભવની આશાતનાઓ : દાદારૂપે તીર્થંકર ઋષભદેવ મળ્યા, મોક્ષમાર્ગ ખુલ્લો હતો, ચારિત્ર સુધી પણ પહોંચ્યા, પણ ચારિત્રિક વિરાધનાઓ વચ્ચે સંયમજીવન પસાર થયું, કાયાની વિરાધના થકી સાધુવેશ છોડી ત્રિદંડી, છત્ર, પાવડી, સ્નાન, જનોઈવાળા બન્યા. વચનની વિરાધનામાં શિષ્યની પ્રાપ્તિના વ્યામોહમાં ઉત્સૂત્ર પ્રરૂપણા કરી એક કોટાકોટી સાગરોપમ સંસાર વધાર્યો અને મનથી કુળનો મદ થતાં નીચગોત્રકર્મનો બંધ કર્યો. ચારિત્રજીવન સાથે આયુષ્ય સમાપ્ત થયું પણ તે સંયમની વિરાધનાએ આગામી બીજા તેર ભવમાં જિનશાસન ન આપ્યું, બલ્કે માનવભવમાં બ્રાહ્મણકુળની પ્રાપ્તિ અને તેથી છેક સોળમા ભવમાં ચારિત્ર અને તપ ઉદયમાં આવ્યાં, પણ વિશાખાનંદીના કારણે નિયાણું કર્યું અને વિશિષ્ટ બળ માંગી તપનું ફળ ગુમાવ્યું. ત્રીજા ભવમાં ગમે તેમ એક શિષ્ય કપિલ નામે થયો તે જ અંતિમ ભવના શિષ્ય ગૌતમસ્વામી બનેલ. (૪) અઢારમાં ભવના કઠોર કર્મબંધ : નિયાણું ઉદયમાં આવતાં ત્રિપૃષ્ટ વાસુદેવનો ભવ મળ્યો જે આરંભસમારંભ તથા ક્રોધ લેશ્યાથી વ્યાપ્ત બન્યો. તેના કારણે શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું નખાવી હત્યા કરી, વનરાજ સિંહનો પણ સંહાર કર્યો અને અનેક રાણી પૈકી અણમાનીતી વિજયવંતી નામની રાણી સાથે અબોલા કરી વેરભાવના ઉત્પન્ન કરી તે ત્રણેય પ્રસંગોને કારણે છેલ્લા ૨૭મા તીર્થંકરના ભવમાં સાધકદશામાં સામાન્ય ખેડૂત કાનમાં ખીલ્લા ઠોકી ગયો, સિંહનો જીવ માનવભવ પામી દીક્ષિત થયો; પણ ભગવાનને દેખતાં જ દીક્ષા છોડી સંસારમાં પાછો વળ્યો અને પેલી રાણીએ વ્યંતરી કટપૂતના બની પ્રભુજીને બાધના કરી ઉપસર્ગ દ્વારા સાધના બગાડી, પણ સૌથી શ્રેષ્ઠ બાબત એ બની કે ત્રણેય ઘટનાઓ સમતાથી સહન કરી લઈ મહાવીરદેવે કર્મ ખપાવી દીધાં અને કેવળી બન્યા. અન્ય કોઈ જીવદળ હોત તો કદાચ વૈરાનુબંધ જ વધત અને સંસાર પણ. Jain Education Intemational ૫૭ છતાંય અઢારમા ભવના નિષ્ઠુર જીવનાંતે કર્મરાજાની સજા સાતમી નારકી, વીસમા ભવમાં સિંહાવતાર અને એકવીસમા ભવમાં ફરી ચોથી નારકીમાં ભ્રમણ થતાં દુ:ખસંતાપ વધ્યાં હતાં. અહીં વિશેષતા એ બની કે ૨૫મા નંદનઋષિના ભવમાં પૂરા એક લાખ વરસના દીર્ઘ સંયમજીવનમાં લાગલગાટ ૧૧, ૮૦, ૬૪૫ જેટલાં જંગી માસક્ષમણો કરી નાખ્યાં છતાંય અમુક નિકાચિત કર્મે ભગવાનની પણ શરમ ન રાખી, છેલ્લા ભવમાં પીડાઓ પહોંચાડી, ત્યારે નિકટના રક્ષક દેવો પણ પ્રમાદવશ પ્રભુની રક્ષા ન કરી શક્યા, આ બધાય પૂર્વભવોની વિરાધનાઓ તથા આશાતનાઓનું બયાન કે જ્ઞાન કોઈને જ ન હતું, પણ સ્વયં પોતાના ચરણકમળમાં ડંખ મારતાર ચંડકૌશિક જેવા દૃષ્ટિવિષ સર્પતા આત્માતો ઉદ્ધાર કરતાર પતિતપાવન ભગવાન મહાવીરને કોટી કોટી વંદના Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વિશ્વ અજાયબી : ભગવંતે જ પોતાના પૂર્વભવોની વાતો દેશનાદિના માધ્યમે વિશ્વવિક્રમ માસક્ષમણના તપ દ્વારા કર્મોને ખપાવી નાખ્યાં ઉઘાડી પાડી દઈ, સૌ ભવ્યાત્માઓને જાણે કરણાભાવથી હતાં. કોમળ બનવાનો સંદેશ પાઠવી દીધો. લોકો પણ શ્રમણ તે ૨૭ ભવમાં સૌથી નાનું આયુષ્ય ફક્ત ૭૨ વરસનું ભગવાનની સત્યવાણી ઉપર આફરીન પોકારી ગયા અને છેલ્લા ભવમાં થયેલ, જ્યારે પાપોદયથી ૩૩ સાગરોપમ જેવો અનેકોને ભયભીરુતા જાગી હતી. પ્રત્યેક તીર્થકરો પોતાની વિરાટકાળ ૧૯મા નારકીના ભાવમાં વીતેલ. ભૂલો લગીર ન છુપાવી અન્યના દોષો ઢાંકે છે. તાત્પર્ય આત્મપ્રશંસા અને પરનિંદાથી પર તેમનો આંતરખજાનો (૬) અંતિમ ભવની વિશિષ્ટ ઘટનાઓ : અનાદિકાળના ભવભ્રમણનો અંત કરાવતો છેલ્લો ભવ તીર્થકર ગુણવૈભવવાન હોય છે. પ્રભુની પદવીરૂપે પ્રાપ્ત કર્યો, પણ તે ચરમભવમાં પણ ચરમ (૫) ર૭ ભવોમાં પણ ઉત્તમ પદવીઓ : તીર્થપતિએ અનેક અવનવા વિક્રમો-પ્રસંગો અને આશ્ચર્યો સમકિતની સંપ્રાપ્તિ પછીના ભવોની કદર જ્ઞાની ભગવંતો કરે જગતને દેખાડ્યાં છે, જે થકી તેમનું દેવપ્રદત્ત મહાવીર નામ છે અને તેવું મોક્ષપુરીના ભોમિયા જેવું સમ્યક્ત ચરમાવર્તમાં સાર્થક બને છે. તે પૈકીની અમુક ઘટનાઓ નિજ્ઞાંકિત જાણવી. જ પ્રગટે છે. નયસારના ભવમાં સાધુઓની ભક્તિ થકી થયેલ (ક) જન્મપૂર્વે જ અભિગ્રહ : દેવાનંદા પ્રગતિ અંતિમ ભવમાં મુક્તિમાં ફેરવાઈ ગઈ, પણ ભિક્ષાદાન બ્રાહ્મણીના ગર્ભમાં વિકાસશીલ ગર્ભરૂપે અવધિજ્ઞાની ભગવંતે થકી ઉત્પન્ન ભોગાવલી કમેં દરેક ભવમાં ભોગવિપુલતા ફક્ત ૮૨ દિવસ વિશ્રામ લીધો, તે પછીના હરિણિગમૈષી દેવ આપી. ત્રીજા ભવથી પંદરમાં ભવ સુધી થયેલ બ્રાહ્મણભવોમાં દ્વારા થયેલ ગર્ભાહરણ થકી તેઓ બ્રાહ્મણકુંડથી ક્ષત્રિયકુંડ પણ ઋદ્ધિ-સમૃદ્ધિ સવિશેષ હોવાથી માન-કષાય ઉત્પન્ન થયેલ. નગરીના રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાની કૂખે સ્થાનાંતર જ્યારે ૨૫મા ભવના ઘોર તપ થકી આત્મશુદ્ધિ ઉદ્દભવી, તેના પામ્યા. ગર્ભાવસ્થામાં જ માતા-પિતાના મોહને પિછાણી તેમની કારણે ૨૭માં તીર્થકર તરીકેના ભવમાં ઉત્સુત્ર પ્રરૂપણા અને જીવિતાવસ્થા સુધી સંયમ ન લેવાનો સંકલ્પ કર્યો કારણ કે મિથ્યાપ્રચારના પાપનો ક્ષય કરવા સાધનાના ૧૨TI વરસના અન્યથા મોહભંગના નિમિત્તે તેમના જીવનભંગની શક્યતા કાળમાં અધિકતમ મૌન રાખ્યું અને કેવળજ્ઞાન થતાં જ જ્ઞાનબળે દીઠી. પ્રતિદિન છ-છ કલાક દેશનાનો ધોધ વહાવી લોક-સમાજને સન્માર્ગ દેખાડી સાટું વાળી લીધું. | તીર્થકરો હંમેશાં ઉત્તમકુળ ગણાતા ઉગ્રકુળ, રાજકુળ, ભોગ-ઇક્વાકુ કે ક્ષત્રિયકુળમાં અથવા હરિવંશ કે જ્ઞાતકુળમાં | તીર્થકરદેવની ઉત્કૃષ્ટ પદવી પામનાર તેઓ ત્રેવીસમાં જન્મ પામે છે. છતાંય બ્રાહ્મણકુળમાં દેવાનંદાની કુક્ષિમાં ભવે મૂકાનગરીમાં પિયમિત્ર ચક્રવર્તી થયા હતા અને ૧૮માં દેવલોકથી એવી ઊપજવામાં પૂર્વભવનું નીચગોત્ર કર્મ ઉદયમાં ભવે વાસુદેવ ત્રિપૃષ્ટ બનેલ, તે પૂર્વે ૧૬મા ભવમાં રાજપુત્ર આવ્યું હતું, જે ગર્ભાહરણના અચ્છેરાથી નાશ પામ્યું ને વિશ્વભૂતિ અને ત્રીજા ભવમાં ચક્રવર્તી ભરતપુત્ર અને ક્ષત્રિયવંશમાં જન્મ્યા. માતા-પિતાના હિતાર્થે અભિગ્રહ લીધો ઋષભદેવ ભગવાનના પૌત્ર મરીચિરૂપે પણ જન્મ થયેલ. ત્યારે ગર્ભાવાસનો સાતમો માસ ચાલુ હતો. પચ્ચીસમા ભવમાં રાજસુખ છાંડી નંદનરાજર્ષિ બની ભગવાન મહાવીર પરના સંગમદેવના ઉપસર્ગો V Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ પc (ખ) એક જ ભવ છતાંય બે માતા-બે સ્વરૂપ મૌજૂદ છે. જેમ ભરતચક્રી થકી આદિનાથજી પિતાઃ અષાઢ સુદ ૬ થી ભાદરવા વદ ૧૩ સુધીના માતા- પૂજાયા હતા તેમ ભાઈ નંદીવર્ધનના નિમિત્તથી ભગવાન પિતા દેવાનંદા અને ઋષભદત્ત તથા તે પછી જન્મદાત્રી મહાવીરની નામના વિશ્વવ્યાપી બની હતી. ત્રિશલારાણી અને રાજા સિદ્ધાર્થ બન્યા, જે અલૌકિક ઘટના છે. () ગૃહસ્થાવસ્થાની વિવિધ વાતો : જન્મપૂર્વે અહીં કોઈ જ તીર્થકરના જીવનમાં તેવી ઘટના જોવા જ ધન-ધાન્ય-રાજકોષમાં વૃદ્ધિ થવાથી માતા-પિતાએ મળી નથી મળતી. છતાંય પરમાત્માની કૃપાથી બ્રાહ્મણ માતા-પિતા રાખેલ નામ હતું વર્ધમાન, જે હાલ ઓછું પ્રચલિત છે. પિતા તો તદ્દભવે જ મુક્તિ પામી ગયાં છે, જ્યારે રાજા-રાણી, કરતાંય માતાના અત્યંત આગ્રહથી રાજા સમરવીરની કન્યા માતા-પિતા દેવલોક સિધાવ્યાં છે. ભગવાનની ૨૮ વરસની યશોદા સાથે લગ્નગ્રંથિથી જોડાયા, પણ અલ્પ વરસોમાં જ ઉંમરે ત્રિશલા રાણી-સિદ્ધાર્થ રાજા દેવગતિ પામ્યાં જ્યારે સંસારત્યાગી બન્યા. તેમનાં ધર્મપત્ની યશોદાદેવીનો તો દેવાનંદા તથા ઋષભદત્તે તો પ્રભુની દીક્ષાના પછી દીર્ઘકાળે ઇતિહાસ પણ ભાગ્યે જ જાણવા મળે છે. ઉંમર ૨૮ થી થયેલ કેવળજ્ઞાન પછીની પ્રભુજીની દેશના સાંભળી હતી, તે ૩૦ વરસે એમ બે વરસ ભાઈની વ્યથા દૂર કરવા રાજમહેલ જણાવે છે કે તે બેઉ દીર્ધાયુ હતાં. ત્રિશલાદેવી તથા સિદ્ધાર્થ રહ્યાં, છતાંય પોતાના માટે બનાવેલ ભોજન-પાણી પણ ન રાજા અણસણ લઈ મૃત્યુ સાધી એકાવતારી દેવ તરીકે લીધાં અને સાધુ જેવું જીવન જીવી મોટાભાઈની અનુમતિ ૧૨મા દેવલોક સિધાવ્યાં છે. દિીક્ષા માટે સહજમાં મેળવી લીધી હતી. (ગ) બાળપણનાં બે પરાક્રમ : નાની આઠ (૭) ચારિત્રજીવનનો સાધનાકાળ : સાડાબાર વરસની ઉંમરે જ આમલકી ક્રિીડાના સમયે દેવતા દ્વારા થયેલ વરસની સાધકદશામાં પ્રભુજી ફક્ત બે ઘડી જેટલું જ ઊંધ્યા, પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ બાહુબળનાં દર્શન કરાવવાં અને બાકી અપ્રમતદશાથી ધ્યાનયોગ અને તપ તથા મૌનની મહાવીર તરીકે જાહેરમાં આવવું, ઉપરાંત માત-પિતાના આરાધનાઓ કરી, પ્રથમ ઉપસર્ગ પણ ગોપ દ્વારા રાશ આગ્રહથી પાઠશાળા જવું પણ ત્યાં ભણાવનારને જ ઉગામવાનો થયો અને અંતિમ ઉપસર્ગ પણ ગોપદ્વારા કાનમાં ધર્મબોધ આપી ભણાવવું કે જેનેન્દ્ર વ્યાકરણની રચના ખીલા ઠોકવાનો થયો હતો. કરવી તે વિસ્મયકારી પ્રસંગ કહેવાય. જન્મકલ્યાણકના તરત પછીના ઇન્દ્ર રચિત મેરુશિખરના સ્નાત્ર મહોત્સવ સમયે ઇન્દ્ર મહારાજાની સહાયતા આપવાની વિનંતીને પણ પોતાના બળની શંકા કરતાં દેવેન્દ્રની શંકા નિવારવા ફક્ત ઠુકરાવી પ્રભુ સ્વકર્મની નિર્જરા હેતુ ચોથા, આઠમા અને પગનો અંગૂઠો દબાવી મહામેરુને મૂળથી કંપિત કરી દેવો તે દસમા ચાતુર્માસ પછી લાટ, વજભૂમિ જેવા અનાર્ય મ્યુચ્છ પણ આશ્ચર્યકારી પ્રસંગ હતો. અહીં કોઈ જ તીર્થકરના વિશે પ્રદેશોમાં ઇચ્છાપૂર્વક વિચર્યા. જ્યાં પગે ચૂલો રંધાવાનો, શંકા ઇન્દ્રને થઈ ન હતી. બાળપણમાં પણ વર્ધમાનકુમારનું કૂતરાઓના આક્રમણ થવાના, કૂવામાં ઉતારવાના કે વિચિત્ર અપમાનો થવાના પ્રસંગો બન્યા છતાંય સમતાથી સહન કરી આચરણ યોગીપુરુષ જેવું નિર્મળ હતું. આત્મશુદ્ધિના માલિક બન્યા. (ઘ) વડીલ બંધુની આમ્નાય : ૨૮ વરસની જઘન્યમાં ઉત્કૃષ્ટ પરિસહ-કટપૂતના વ્યંતરી દ્વારા યુવાવસ્થામાં માતા-પિતાના વિરહથી વ્યથિત છતાંય વૈરાગી શીતવર્ષાનો પાંચમા ચાતુર્માસ પછી, મધ્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ પ્રભુજી ચારિત્ર માટે તૈયાર, છતાંય જ્યેષ્ઠ ભ્રાતા નંદીવર્ધનના આગ્રહથી તેમને પિતાની ગેરહાજરીમાં પિતાતુલ્ય માની વધુ બે એક જ રાત્રિમાં અભવ્ય સંગમ દ્વારા ૨૦-૨૦ પ્રકારના વરસ સંસારમાં રહ્યા અને પછી મહાભિનિષ્ક્રમણ કર્યું છે, જે ઉપસર્ગો આપવાનો, દસમા ચાતુર્માસ પછી થયો જે કારણે વર્તમાનના કુટુંબો માટે બોધપ્રદ આદર્શ છે. ચારિત્ર પછી લાગલગાટ છ માસના ચૌવિહારા ઉપવાસ થઈ ગયા અને કેવળી ભગવાનની ઉપાસના વડીલભાઈ નંદીવર્ધને ભાવથી કરી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વેદના કેવળજ્ઞાનપૂર્વના છેલ્લા ચાતુર્માસ પછી હતી બલ્ક પરમાત્માની હાજરીમાં જ પોતાની ભક્તિભાવના ખરકવૈદ્ય દ્વારા કાનમાંથી ખીલ્લા ખેંચાતા જે થઈ છે. તે દર્શાવવા નાણા-દિયાણા-નાદિયાંમાં તીર્થકર મહાવીરદેવની કલ્પનાતીત બીનાઓ છે. પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરાવી હતી, જે તીર્થો આજે પણ સાક્ષી ઇન્દ્ર દ્વારા પ્રભુજીના માસિયાઈ ભાઈ સિદ્ધાર્થ નામના Jain Education Intemational Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૦ વ્યંતર દ્વારા પ્રભુજીની કાયામાં સંક્રમણ કરવું, પૂછનારને વ્યંતર દ્વારા જ જવાબ મળવા, પ્રભુ દ્વારા લગભગ મૌનધારી સ્થિતિ, ભૂલથી તાપસને ભેટવા હાથ પ્રસારવાની ગૃહસ્થવિધિ પછી ચાલુ ચાતુર્માસમાં તાપસોની અપ્રીતિ ટાળવા પ્રથમ ચાતુર્માસમાં ચાલુ વર્ષાકાળ છતાંય વિહાર અને ગૃહસ્થોના વિનય ન કરવા વગેરે પાંચ અભિગ્રહો, શૂલપાણિ યક્ષના પ્રચંડ કાળચક્ર પ્રયોગથી શ્રમિત ભગવાનને અલ્પકાલીન નિદ્રાવસ્થામાં દસ સ્વપ્નો આવવાં. અચ્છેદક નામના પાખંડીના હિતમાં વિહાર, ચંડકૌશિક જેવા દૃષ્ટિવિષધારી નાગને પ્રતિબોધ, ગંગાનદીને નૌકા દ્વારા ઓળંગતાં સુદ્રષ્ટ નામના દેવ દ્વારા થયેલ ઉપસર્ગ અને કંબલ-સંબલ દેવ દ્વારા થયેલ રક્ષા, અનેક વખત અચાનક આવેલ આફતો વખતે ઇન્દ્ર અથવા સિદ્ધાર્થ વ્યંતર દ્વારા દુષ્ટોની હત્યા અને ભગવાનની રક્ષા ઉપરાંત ઘોર તપ અને સંપૂર્ણ મૌન દ્વારા શુભધ્યાનમાં રહી કર્મનિર્જરાની અતૂટ લગની, પછી અગિયારમા ચાતુર્માસ પછી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ધારેલ ભીષ્માભિગ્રહનું પારણું ચંદનબાળા દ્વારા પાંચ માસને પચ્ચીસ દિવસના ઉપવાસનું અને કેવળજ્ઞાન પૂર્વે ઇન્દ્રનું પ્રભુજીને વાંદવા આવવું વગેરે લાક્ષણિક ઘટનાઓ પરમાત્માના સાધકકાળની વિશેષતાઓ બની ગઈ. અન્ય કોઈ તીર્થંકરોનો સાધકઇતિહાસ તેવો જોવા નથી મળતો. સારમાં મહાભિનિષ્ક્રમણ પછીનાં સાડાબાર વરસો પ્રતિકૂળ-અનુકૂળ બન્નેય પ્રકારના ઉપસર્ગોની વિષમતા વચ્ચે સમતા ધારવાથી પ્રભુજી કર્મવિજેતા બની કેવળી બન્યા હતા. : (૮) ગોશાલક સાથેના ઋણાનુબંધ પૂર્વભવનો એક વિરાધક જીવ ચિત્રકાર મંખલી અને તેની પત્ની ભદ્રાના સંતાનરૂપે ગાયો બાંધવાની ગોશાળામાં જન્મ્યો હતો, તેથી નામ પડી ગયું હતું ગોશાલક. પ્રભુ મહાવીરદેવના બીજા ચાતુર્માસ પછીના વિહારમાં માસક્ષમણનું પારણું રાજગૃહીના વિજયશ્રેષ્ઠીએ કરાવી લાભ લીધો ત્યારે તેના ઘેર પંચદિવ્યો પ્રગટેલા દેખી અન્ન-પાણી અને ઐશ્વર્યના લોભથી સામે ચડી ગોશાળો પ્રભુજીનો શિષ્ય બની ગયો અને તે પણ ભિક્ષાવૃત્તિથી સાથે રહેવા લાગ્યો. પ્રભુજી મૌનધારી હતા, તેથી તેનો સ્વીકાર કે તિરસ્કાર ન કર્યો. પાછળથી તે જ ગોશાલકના અનેક સ્થાનના ગેરવર્તન, કુતૂહલવૃત્તિ અને કડવાં વચનોથી લોકોએ ગેરસમજમાં ભગવાનને પીડા પહોંચાડી, છતાંય તે વચ્ચે પ્રભુજી અનાર્યભૂમિ તરફ ગયા, તે પછી પોતાના અંગત Jain Education Intemational વિશ્વ અજાયબી : ભાગ પડ્ય MAT|| બેતમૂત પરિકરયુક્ત અલૌકિક પ્રભુપ્રતિમાજી સ્વાર્થથી શિષ્ય બનેલ ગોશાળો ભગવંતથી દૂર થઈ ગયો, પાછો કેટલેક વખતે ભેગો પણ થયો અને સેવા કરવા લાગ્યો. નવમા ચાતુર્માસ પછી વિહાર કરતાં કૂર્મગ્રામમાં ગોશાળાએ વૈશિકાયન નામના તાપસને અતિશય સતાવવાથી તાપસે જ્યારે ગોશાલા ઉપર તેજોલેશ્યા છોડી ત્યારે કરુણાબુદ્ધિથી ભગવાને તરત શીતલેશ્યા પ્રયોગ કરી તેને બચાવી લીધો. તે પછી પ્રભુજી પાસેથી તેજોલેશ્યા સાધવાની વિધિ સમજી ભગવંતને એકલા છોડી શ્રાવસ્તી નગરીમાં આવી છ માસ સુધી છટ્ટના પારણે છઠ્ઠ તપ કરી તેજોલેશ્યા સાધી લીધી. અધૂરામાં પૂરું પાર્શ્વપ્રભુના છ શિષ્યો, જેમણે દીક્ષા છોડી દીધી હતી, તેમની પાસેથી અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મેળવી જ્ઞાનના અજીર્ણ અભિમાનથી ઉન્મત્ત બની ગોશાળો પોતાને તીર્થંકર જણાવતો એકલો વિચરવા લાગ્યો, તેથી પણ પ્રભુજીની Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૧ પ્રતિષ્ઠાને અજ્ઞાનીઓના કારણે ધક્કો લાગ્યો હતો. પછી તો પણ બનાવી લીધા, તીર્થકરની પદવી પછીના ૧૪ ચાતુર્માસ પ્રભુ મહાવીરદેવે બીજી-ત્રીજી કોઈ ચિંતા કર્યા વગર દસમું વીતી ગયાં અને ભગવાનની ઉંમર જ્યારે લગભગ ૫૬ ચાતુર્માસ શ્રાવસ્તી નગરીમાં તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાન સાથે વરસની થવા આવી હતી ત્યારે તે જ પ્રાચીન શ્રાવસ્તી વિતાવ્યું. દસમાં ચાતુર્માસના તપ પછી સંગમદેવનો છ માસી નગરીમાં છઠ્ઠના તપસ્વી આનંદમુનિ મારફત ધમકીઓ પાઠવી ભયંકર ઉપદ્રવ ભગવાને વેક્યો. શ્રાવસ્તીના અજ્ઞાનીજનો દ્વારા ગોશાળાએ ઉપદ્રવ મચાવ્યો, છતાંય પ્રભુજી તથા ગૌતમ કાર્તિકસ્વામીની પૂજા અને ભગવાનની ઉપેક્ષા થઈ, પણ તે પછી ગણધર વગેરેને નિશ્ચલ જાણી પોતાનો પ્રભાવ પાથરવા તો સૂર્ય-ચંદ્ર પોતાના મૂળ વિમાન સાથે પ્રભુજીની પ્રભુતાને ગોશાળો પ્રભુજી પાસે આવ્યો. ઘણા વાદ-વિવાદ પછી પણ વાંદવા પૃથ્વીલોકે આવી ગયા, જે આશ્ચર્યકારી વિશેષતા બની તેનું અસત્ય સત્ય ન બનતાં કોપાયમાન તેણે પોતાના છે. તેમના ગયા પછી ધરણેન્દ્ર પણ આવીને પરાક્રમી પરમોપકારી પરમગુરુ મહાવીરપ્રભુ ઉપર તેજોલેયા પ્રક્ષેપી મહાવીરદેવની પ્રશ્નો પૂછી ભક્તિ કરી હતી. અગિયારમું દીધી. તે ઘટના સમયે પ્રભુભક્તિથી વચ્ચે પડનાર સર્વાનુભૂતિ ચાતુર્માસ વિશાલા નગરીમાં વીતી ગયું. તે પછી ચમરેન્દ્રનો અને સુનક્ષત્ર નામના મુનિરાજો તેજોલેશ્યાથી ખાખ થઈ ઉત્પાત અને વીરપ્રભુ દ્વારા રક્ષાની ઘટના બની. પાંચ માસને કાળધર્મ પામી અનુક્રમે આઠમા અને બારમા દેવલોકના ભાગી પચ્ચીસ દિનના ઉપવાસનું પારણું અભિગ્રહ પૂર્ણ થતાં વસુમતી બની ગયા. તેજલેશ્યા તો શલાકા પુરુષ ભગવાન હોવાથી કન્યાના (ચન્દનબાળા) હાથે થયું. તે પછી તો ત્રીજા અને ચોથા તેમને પ્રદક્ષિણા આપી ગોશાલાની કાયામાં જ પ્રવેશી ગઈ. દેવલોકના ઇન્દ્રો ભગવંતને વંદન કરવા પધાર્યા અને અનુક્રમે તેથી તે સાતમે દિવસે ભગવાનને ખમાવી ઉત્પન્ન થયેલ વિહાર કરી ચંપાપુરી પધારેલ મહાવીરદેવનું કેવળજ્ઞાન પૂર્વેનું સબુદ્ધિથી પોતાની માયા પોતાના શિષ્યો પાસે પ્રગટ કરી મૃત્યુ બારમું ચાતુર્માસ સ્વાદિદત્ત નામના બ્રાહ્મણની પામી બારમા દેવલોક સિધાવી ગયો, જ્યારે પ્રભુજીને છ-છ અગ્નિહોત્રશાળામાં વ્યતીત થયું. ત્યાં ચારમાસના ઉપવાસ માસ સુધી તેજલેશ્યાની ગરમી થકી લોહીના સ્પંડિલ થઈ ભગવાનને થયા હતા અને તેમની ઘોર તપસ્યાથી પ્રભાવિત ગયા, જે બિમારી સિંહમુનિના આગ્રહથી રેવતી શ્રાવિકાએ પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના બે મહર્ધિક યક્ષો દરરોજ વહોરાવેલ બીજોરાના કટાહથી દૂર થઈ હતી. પ્રભુજીની સેવા કરતા રહ્યા. ચાતુર્માસ પછીના ગાળામાં ગૌતમ ગણધરના પૂછવાથી ભગવંતે ગોશાળાના ગોવાળ દ્વારા કાનમાં ખીલ્લા ઠોકવાનો અને ખરક વૈધ પૂર્વભવનો ઈશ્વર નામનો ભવ અને ત્યારે કરેલ ઉદાય તીર્થકર, દ્વારા ખીલ્લા કાઢવાના મહાઉપસર્ગો થયા પછી જ બધાં ગણધર અને પ્રત્યેક બુદ્ધ મુનિ ભગવંતની માનસિક ઘાતકર્મો ક્ષય પામ્યાં અને સમેતશિખરજીની નિકટના ક્ષેત્ર આશાતનાની વિગતો જણાવી. તે જ સંસ્કાર થકી શ્રુત, ઋજુવાલિકાની પ્રાકૃતિક ભૂમિ ઉપર શામક ગૃહસ્થના ક્ષેત્રમાં જિનશાસન તથા સમકિતની વિરાધનાના કારણે તે અનેક ભવો વૈશાખ સુદ દસમના શુભ દિને વિજય મુહૂર્તે પ્રભુજી ચૌવિહાર ભટકી આ ભવમાં ગુરદ્રોહી ગોશાલક બન્યો છે તથા બારમા છઠ્ઠ તપમાં ગોદુહિકા મુદ્રામાં કેવળજ્ઞાની બન્યા, તે બધીય દેવલોક પછી પણ અનેક ભૂંડા ભવોને કરીને અંતે જ્યારે ઘટનાઓ જેમણે નજરે દીઠી હોય તે દૃષ્ટિને પણ ધન્ય છે. દીર્ઘકાળ પછી કેવળજ્ઞાની થશે ત્યારે પોતાની કેવળજ્ઞાની તીર્થકર ભગવંતની સેવામાં તે પછી તો ખલનાઓને પાર્ષદા સામે ખુલ્લી પાડી સૌને પ્રતિબોધશે. ઓછામાં ઓછા એક કરોડ દેવો રહેવા લાગ્યા, સમવસરણો વીતરાગી પ્રભુને થયેલ પીડા પછી પણ ગોશાલક પ્રતિની રચાવા લાગ્યાં. ચતુર્વિધ સંઘ તથા ગણધરોની સ્થાપનાથી સમભાવના સૌને તીર્થકર મહાવીરદેવના પ્રતિ અનુરાગી અનેક સ્થાને દીક્ષાઓ થવા લાગી. જૈન શાસનનો બનાવી ગઈ હતી, જે સત્ય હકીકત છે. જયજયકાર થઈ ગયો. કુલ મળી ૧૬, 000 જેટલા શિષ્ય ૯) નવ પુણ્યાત્માઓએ નિકાયિત કરેલ પ્રશિષ્ય ભગવંતે કેવળી થયા પછી દીક્ષિત કર્યા. તીર્થકર નામકર્મ : કૈવલ્યજ્ઞાન પછીના ત્રીસ વરસના પણ બીજી તરફ છૂટા પડેલા ગુરુદ્રોહી ગોશાળાએ કેવળી પર્યાયમાં શ્રમણ ભગવાન મહાવીરનું નિમિત્ત લઈ જે લબ્ધિ અને અષ્ટાંગનિમિત્તજ્ઞાનના ચમત્કારો દ્વારા તેથીય વધુ જે પુણ્યાત્માઓએ ભાવિકાળના તીર્થકર બનવા કર્મનિકાચના ભક્તો તૈયાર કરી પોતાને તીર્થકરરૂપે જાહેર કર્યા અને શિષ્યો કરી તે શ્રાવક-શ્રાવિકાઓનાં નામ છે-શ્રેણિક, સુપાર્થ, પોટિલ, Jain Education Intemational Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૨ વિશ્વ અજાયબી : ઉદાયી, દઢાયુ, શંખ, શતક શ્રાવક અને શ્રાવિકારૂપે સુલસા કૃષ્ણા, જયંતી વગેરે અનેક શ્રમણીઓનાં નામ-ઠામ ખ્યાતનામ અને રેવતી. ચોવીશેય તીર્થપતિમાં સૌથી વધુ નવ છે. અનેક નામો તો ચિરકાળના ઇતિહાસપ્રવાહમાં વહી જતાં મહાભાગીઓ પ્રભુવીરના સમયકાળમાં થયાં, જે શ્રેષ્ઠ ઉપલબ્ધ પણ નથી થતાં, કારણ કે પરમાત્માના શુભહસ્તે દીક્ષિત નાણાનુબંધ તરીકે ઓળખાય છે, કારણ કે તે સૌ સાધુઓની સંખ્યા ૧૪,૦૦૦ અને સાધ્વીઓની સંખ્યા ભગવાનની હાજરીમાં જન્મ્યાં હતાં અને તેમના તીર્થમાં જ છત્રીસ હજાર હતી. તેમાંય અંતર્મુખી આત્માઓએ આંતરસાધના નિકાચના કરનારાં થયાં છે. કરી મુક્તિ સાધી છે, જેથી પ્રભુનિશ્રાથી ૭૦૦ સાધુઓ અને (૧) પરમાત્માના દસ મહાશ્રાવકો ઉપરાંત ૧૪૦૦ શ્રમણીઓ મોક્ષે ગયાં હતાં. અનેક શ્રાવિકાઓ : ત્રીસ વરસના નાના તીર્થંકરપર્યાયમાં (૧૨) બાર પર્વદાયુક્ત સમવસરણમાં ૧૨ પણ પ્રભુજીએ ૧,૫૯૦00 શ્રાવકો તથા ૩,૧૮,000 ગુણધારી અરિહંત મહાવીરદેવ : અશ્રુતપતિ ઇન્દ્રના શ્રાવિકાઓને વિશિષ્ટ ધર્મબોધ આપી વ્રતધારી બનાવ્યાં, બાકી હુકમથી સ્નાત્ર મહોત્સવ થયો, પછી શકેન્દ્ર-ઇશાનેન્દ્ર, અમરેન્દ્ર, તેમનો ભક્તપરિવાર તો ઘણો જ વિશાળ હતો. તેમાંય બલીન્દ્ર, હરિણગમૈષી દેવ, ૫૬ દિકુમારિકાઓ, નવલૌકાંતિક પૂર્વભવના પુણ્યથી દસ ઘનાઢય શ્રાવકો તો પ્રભુનિશ્રાથી દેવ વગેરેના પરિચય અને કેવળજ્ઞાન કલ્યાણક પછી તો સતત એકાવતારી દેવ બન્યા છે, તેમનાં નામ છે આનંદ, કામદેવ, અનેક દેવ-દેવીઓના આગમનથી શોભાયમાન સમવસરણની ચુલનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકૌલિક, સદ્દાલપુત્ર, દેશના અને ૩૫ અતિશયયુક્ત વાણીના કારણે બ્રાહ્મણ મટી મહાશતક, નંદીનીપિતા, લાંતકપિતા. તે પ્રમાણે પરમોપાસક શ્રમણ ગણધર બનનારા ૧૧ વિદ્વાનોની દીક્ષા, કુલ મળી શ્રેણિક, પુણિયા શ્રાવક, ચટક રાજા વગેરેએ વિશિષ્ટ ૪૪00ની સંખ્યામાં વૈશાખ સુદ ૧૧ના દિવસે અપાયેલ આરાધનાઓ કરી હતી. સુદર્શન શ્રેષ્ઠી, જીરણશેઠ, ચારિત્રદાન, પાંચસો ચોરોનો સંસાર-ત્યાગ, રોહિણેય ચોરથી નાગસારથી, ઢંકકુંભાર, કુણિક, અભીચિ, વરુણ વગેરે આરાધક લઈ દર્શાણભદ્રના મહાભિનિષ્ક્રમણ-મહોત્સવ, પંદરસો શ્રાવકોનાં નામ પ્રખ્યાત છે. શ્રાવિકામાં શ્રેષ્ઠ સુલસા, રેવતી, તાપસોનાં વૈરાગ્ય અને કેવળજ્ઞાન, પર૭ની સંખ્યામાં જયંતી, ભદ્રા, ધારિણી, શિવાનંદા, શ્યામા, ધન્યા, બહુલા, જંબૂકુમાર સાથે થયેલ સૌ દીક્ષિત પુણ્યાત્માઓ વગેરે પ્રસંગો પુષ્પા, અગ્નિમિત્રા, અશ્વિની, ફાલ્ગની, યશોદયા, યશોદા, ઉપરાંત અભયકુમાર જેવા મહામંત્રીઓનાં જીવન પરિવર્તન યશોમતી, પૃથ્વી, સુદર્શના, શેષવતી, સુભદ્રા, સોમા, વિજયા, સાથે અંતિમ રાજર્ષિ ઉદાયનને સંસારમાંથી કાઢવા પ્રભુજી પ્રગભા, સાધુદાસી વગેરે અનેક મર્યાદાશીલ શ્રાવિકાઓનાં દ્વારા થયેલ લગભગ ૧૬00 માઇલ જેવો લાંબો વિહાર વગેરે નામનો ઉલ્લેખ આજ સુધી પણ જોવા મળે છે. પ્રભુજીએ ઘટનાઓ રોમાંચક ગણાય છે. અપાપાપુરીમાં ગોઠવાયેલ સ્થાપેલ ચતુર્વિધ શ્રીસંઘમાં શ્રમણોપાસકો-ઉપાસિકાઓના અંતિમ સમવસરણમાં લાગટ ૪૮ કલાક ચાલેલ દેશનાઓ કારણે પણ જિનશાસનનો જયજયકાર અનેકવાર થયો હતો. વગેરેની વાતો આશ્ચર્યપ્રદ સત્ય ઘટનાઓ છે, સાથે નકારાત્મક (૧૧) શ્રમણ ભગવાનના ૧૧ ગણધરો અને બાબત એ પણ છે કે કુલ મળી ૩૬૩ પાખંડીઓ પરમાત્મા અનેક શ્રમણ-શ્રમણીઓ : ગણધરોમાં ઇન્દ્રભૂતિ, પ્રરૂપિત શુદ્ધ ધર્મના વિરોધીઓ પણ પ્રસંગે પ્રસંગે પ્રભુજીની અગ્નિભૂતિ, વાયુભૂતિ, સુધર્મા, મંડિત, મૌર્યપુત્ર, અકમ્પિત, દેશના સુણવા આવતા હતા. વીરપ્રભુનાં છિદ્રો જોવાના અલભ્રાતા, મેતાર્ય, પ્રભાસનાં નામ કોણ નથી જાણતું? ઉદ્દેશ્યો હતા, પણ જેવા સમવસરણમાં પ્રવેશ થાય તેમના શ્રમણોમાં ધના-શાલિભદ્ર, ઉદાયન રાજર્ષિ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, મનોભાવો પલટાઈ જતા હતા, જીવનાંત સુધી પણ તેઓ દર્શાણભદ્ર રાજર્ષિ, હસ્તિપાલ રાજર્ષિ, શાલ-મહાશાલ, વિરોધ કરતા રહ્યા પણ અતિશયયુક્ત પરમાત્માનું જ્વલંત મેઘકુમાર, અમરકુમાર, અભયકુમાર, આદ્રકુમાર, સર્વાનુભૂતિ, શાસન આગળ ચાલતું રહ્યું, જ્યારે મિથ્યામતિઓના મત સુનક્ષત્ર, નંદીષેણ, જમાલી, રોહિણેય, સિંહમુનિ, ઋષભદત્ત, કાળાંતરે નાશ-વિનાશ પામી ગયા. હલ-વિહલ્લ, શિવરાજર્ષિ વગેરે શ્રમણોની જેમ શ્રમણીઓમાં (૧૩) તપસ્યાના ૧૩ અભિગ્રહો અને ૧૩ ચંદનબાળા, મૃગાવતી, ચેલણા, પ્રભાવતી, પદ્માવતી, શિવા, વિશિષ્ટતાઓ : ૧૨ાા વરસની ઘોર તપસ્યાઓમાં જયેષ્ઠા, સુજયેષ્ઠા, અંગારવતી, દેવાનંદા, પ્રિયદર્શના, મહાસેન- સંગમદેવના ઉપદ્રવ સમયે લાગટ છ માસના ચૌવિહાર Jain Education Intemational Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ઉપવાસ, ૧૩ ઉત્કૃષ્ટ અભિગ્રહ સાથે પોષ વદ ૧ના પ્રારંભેલ અનેક ગુણો સમાવિષ્ટ થઈ જાય છે, જેને લેખમર્યાદાના કારણે ચૌવિહારા ઉપવાસ ૫ માસને ૨૫ દિવસ પછી કૌશાંબી નથી લખી શકાયા, પણ સારમાં ચોવીસેય તીર્થકરોમાં નગરીમાં ચંદનબાળાના હાથે અષાઢ સુદ ૧૦ના પારણું થતાં નિબિડ કર્મસત્તાધારી પણ મહાવીર ભગવાન હતા અને પૂર્ણતા પામેલ અને તરત પછી વિહાર કરી ચંપાપુરી પધારી નામને સાર્થક કરતા મહાપરાક્રમી મહાપુરુષ પણ તેઓ જ બારમાં ચાતુર્માસમાં કરેલ ચાર માસના ચૌવિહાર ઉપવાસ હતા. ચારિત્ર જીવનનો પ્રારંભ પણ છતપથી થયેલ અને હતા. ૧૨૦ ઉપવાસો નવ વાર અને ૯૦-૯૦ ઉપવાસ બે વાર નિર્વાણકલ્યાણકને પણ ચૌવિહારા છઠ્ઠ અને દેશનાના ધોધથી કરેલ. ૨૨૯ છઠ્ઠ અને ૧ વરસમાં ફક્ત ૩૪૯ પારણાં સાધ્યો હતો. ભલભલા માનવંતાંઓના મનને ઝૂકાવનારો ઘોર છોડી બાકી બધાય દિવસો ચોવિહારા ઉપવાસના કરી તપ તપનાર ભગવંતને ભાવવંદના. વિશ્વવિક્રમ સ્થાપેલ છે. પૂર્વમાં નંદનગઢષિના ભવમાં કરેલ આટલી દીર્ઘ તપયાત્રામાં પણ ફક્ત અડતાલીસ મિનિટ ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણનો તપ આજ સુધી વિશ્વની (અંતર્મુહૂર્ત જેટલો સમય) જેટલી જ નિદ્રા=પ્રમાદવિજયનું અજાયબી જેવો છે, વિશ્વવિક્રમ છે. પ્રતીક કહેવાય, તે બદલ પ્રભુને ભાવાભિનંદન પાઠવ્યા વગર વર્તમાનકાળમાં પણ અનેક તપસ્વીઓ ઉગ્ર તપ સાધી ન રહી શકાય. જેઓ પોતાની ટચલી આંગળી ઉપર પૃથ્વી રહેલ જોવા મળે છે, પણ તે બધાંય એકમતે સ્વીકાર કરે છે આખીયને છત્રની જેમ ઝીલી શકે તેવા અતુલ બળવાન પ્રભુ કે પરમાત્મા મહાવીરદેવના તપની તોલે તેમનો તપ ન ગણી પોતાની શક્તિ આભદમન, ઇન્દ્રિયવિજય અને શકાય, કારણ કે શ્રમણ ભગવાનની તપોસાધનાની ૧૩ કેવળજ્ઞાન- પ્રાપ્તિ માટે પ્રયોજે તેથી વધુ તપનાં સવિશુદ્ધ વિશેષતાઓ હતી જે નિજ્ઞાંકિત જાણવી : લક્ષ્ય બીજાં ક્યા કહી શકાય? (ક) કર્મનિર્જરાલક્ષી ત: સુખશાતાપૃચ્છા, બહુમાન કે (૧૪) ચૌદ રાજલોકવ્યાપી ધમપ્રભાવ : દરેક પ્રભાવનાદિ આકર્ષણોથી પર તિતિક્ષાગુણયુક્ત આત્મલક્ષી હતો. તીર્થકરોની આંતરિક સાધના-આરાધના બ્રહ્માંડના સર્વાશને (ખ) બધાય ઉપવાસો ચૌવિહારા હતા એક પણ તિવિહારા શુદ્ધિ-ચેતના અને શુભ્રતા બક્ષે છે, તેમ પરમાત્મા ઉપવાસ ન હતા. છ માસી તપમાં પણ જળની અપેક્ષા ન રાખી મહાવીરદેવના ચ્યવન-જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન-કલ્યાણકો ઉત્તરાહતી. (ગ) તપની માત્રા પરિપૂર્ણ અને પારણાં સાવ ઓછાં ફાલ્યુની નક્ષત્રમાં થયા અને એકમાત્ર નિર્વાણકલ્યાણક હતાં. (ઘ) દીક્ષાકલ્યાણકથી લઈ કેવળજ્ઞાન કલ્યાણક સુધીનો સ્વાતિનક્ષત્રમાં સધાયું હતું. તે પાંચેય સમય નારકીમાં તપ નિરંતર અને સાતત્ય ભરેલ હતો. (૩) ચાલુ વિહારમાં છેક અજવાળાં થયાં હતાં અને દુ:ખી જીવોને પણ શાતાનો અનુભવ અનાર્ય ભૂમિ સુધી જઈને પણ તપસ્યા જાળવી હતી. (૨) થયેલ હતો. કેવળજ્ઞાનના પછી તો પૃથ્વી ઉપર ઊતરતા માનવ-દાનવ અને તિર્યચોથી ઉપસર્ગોના વણઝાર વચ્ચે પણ દેવતાઓ, પ્રદક્ષિણા દેતાં પક્ષીઓ, છએ ઋતુઓનાં ફળ-ફૂલની અણનમ હતો. (છ) ક્ષમાભાવના સાથે પરોપકાર બુદ્ધિથી ઉપજ ઉપરાંત વૃક્ષો દ્વારા નમન-અર્ચન વગેરે ચોત્રીસ અતિશયો ભરપૂર હતો. (ઝ) મૌન અને ધ્યાનપ્રધાન પ્રતિકૂળતા વચ્ચે સૌએ નજરે નીરખ્યાં હતાં, તે જ કારણ છે આજે સાક્ષાત્ પરાક્રમી હતો. (ઝ) ધર્મધ્યાન અને શુક્લધ્યાન વચ્ચે છઠ્ઠા- ભગવાનની ગેરહાજરી છતાંય ભગવાનનું શાસન જયવંત છે. સાતમા ગુણસ્થાનકનો હતો. (ટ) અનેક પ્રકારી સુખો છોડ્યાં છઠ્ઠા આરા સુધી સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપી ચતુર્વિધ પછીનો વૈરાગ્ય ભરપૂર હતો. (6) પૂર્વભવના તપસંસ્કારથી શ્રીસંઘ આરાધના અને શાસનપ્રભાવના કરતા રહેશે, સભર હતો (ડ) દેવો કે માનવોની સહાયતા વગરનો ગુપ્ત- વિશ્વશ્રેષ્ઠ ધર્મના મૂળનાયક મહાવીરદેવને ગંભીર-જાહેરાત વગરનો અને નિર્જરાલક્ષી કે અભિગ્રહયુક્ત આસજ્ઞોપકારી ચરમતીર્થપતિ તરીકે વિશ્વના સૌ ધર્મો હતો. (ઢ) પરિણામમાં કૈવલ્યજ્ઞાન અને મુક્તિ સુધી પણ સહર્ષ સ્વીકારે છે. અહિંસા અને આચાર સમૃદ્ધ તીર્થકર પહોંચાડી વચ્ચે તીર્થકરની પદવી પ્રદાન કરનાર હતો. પ્રભુનું શાસન છે ત્યાં સુધી જ સંસારમાં સુખ-શાંતિ-સમાધિવર્તમાનના તપસ્વીઓ માટે આદર્શ સમાન, મદ કે સમૃદ્ધિ છે, પછીનો સમય ઘોર અંધકાર-અરાજકતા અને ક્રોધરહિત ક્ષમાશ્રમણ ભગવંતનો તે તપ અતુલ કલ્પનાતીત અંધાધૂંધીથી અટવાયેલ કાળ બની જશે. આ અને વિસ્મયકારી હતો. ઉપરોક્ત ૧૩ ગુણોમાં બીજા પણ (૧૫) મહાવીર પ્રભુના ભક્ત રાજાઓ : રાજા Jain Education Intemational Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૪ વિશ્વ અજાયબી : જ્યારે જૈનધર્મી બને છે ત્યારે પ્રજા સ્વયં અનુકરણ કરે છે. પરમાત્માની ઉત્કટ સાધનાઓ, દેવતાઈ સાંનિધ્ય ઉપરાંત અતિશયોથી પ્રભાવિત રાજાઓમાં શ્રેણિક, ચેટકરાજ, કાશી- કૌશલના નવમલ્લી, નવ લચ્છી રાજાઓ, નંદીવર્ધન રાજા, ઉદાયન, શતાનિક, ચંડપ્રદ્યોત, શાલ-મહાશાલ, વાસવદત્ત, પ્રસન્નચંદ્ર, અદીનશત્રુ, ગાગલી, નમિરાજા, નગ્નેતિ, કરકંડૂ, પુણ્યપાલ, પરદેશી, જિતશત્રુ, દધિવાહન, કનકધ્વજ અને મંત્રીઓમાં મુખ્ય અભયકુમાર, ધન્યકુમાર, સુદર્શન, ઉપરાંત અનેક રાજાઓના રાજમંત્રીઓનો સમાવેશ થાય છે. તેવા ભક્ત રાજાઓ થકી ચાલેલ શાસનની પરંપરાને આગળમાં વેગીલું જોશ અપાવનાર રાજા સંપતિ, વિક્રમાદિત્ય, ખારવેલ, કુમારપાળ વગેરે અનેક રાજવીઓ થઈ ગયા છે, અનેક મંત્રીઓએ વસ્તુપાળ-તેજપાળ, પેથડશા, વિમલશાની જેમ જૈન સંસ્કૃતિનો જયકાર કર્યો છે. (૧૬) પરમાત્માના પર્યાયવાચી અપરનામો : અનેક સ્થાનના વિચરણ પછી ગુણસંપન્ન વિવિધ નામો, ઉપનામો અને વિશેષણો ભગવાનને મળ્યાં તેમાં મુખ્ય નામો આ પ્રમાણે જાણવાં. વર્ધમાન, મહાવીર, જ્ઞાતપુત્ર, ત્રિશલાનંદન, સિદ્ધાર્થસુત, કાશ્યપ, શ્રમણભગવાન, નિગ્રંથ, વિદેહદિના અપત્ય, દેવાર્ય, સન્મતિ, મહામાહણ-ગોપ- નિર્ધામક-સાર્થવાહ, વૈશાલિક, શ્રમણઆર્ય, ચરમ તીર્થંકર, દેવાધિદેવ વીતરાગ પ્રભુ વગેરે વગેરે વધારે પ્રસિદ્ધ છે અને અપ્રચિલત નામ હાલમાં નામશેષ થયાં છે, પણ અનેક પ્રકારે અનિ-અવન-સન્માય કે કથાવાર્તાઓમાં કે જીવનચરિત્ર ગ્રંથોમાં જોવા મળે છે, જે ત્યાંથી જાણી લેવાં. (૧૭) પરમાત્માનો સંયત પરિવાર : ૧૧ ગણધરો, ૩00 ચૌદપૂર્વધારીઓ, ૭00 કેવળીઓ, ૭00 વૈક્રિયલબ્ધિવંતો, ૫૦૦ મન:પર્યવજ્ઞાનીઓ, ૧૩00 અવધિજ્ઞાનીઓ, ૪૦૦ વાદીઓથી શોભતા ૧૪૦૦૦ સાધુઓ અને ૩૬000 સાધ્વીઓમાંથી ૭00 સાધુઓ, ૧૪00 સાધ્વીઓ મુક્તિ મેળવી ગયાં તો 200 જેટલા સંયમીઓ અભયકુમારાદિની જેમ અનુત્તર દેવલોકના ભાગી બન્યા છે. શ્રાવકોની સંખ્યા ૧,૫૯,000 તથા શ્રાવિકાઓ ૩,૧૮,000 જેટલી વિશાળ હતી અને પરમાત્માનું શાસન પૂરા ૨૧,૦૦૦ વરસ ચાલવાનું છે. (૧૮) વિવિધ વિશેષતાઓ : એકાકી દીક્ષા, એકાકી વિચરણ, અનેકો ઉપર ઉપકારોની હેલી વરસાવી અંતે એકાકી મોક્ષે સિધાવી સદાય માટે અક્ષયસુખના સ્વામી બની જનાર પ્રભુ મહાવીરદેવના જીવનની અનેક વિશેષતાઓ સ્થળસંકોચના કારણે નથી લખી શકાણી, જે ક્ષમ્ય ગણવી, કારણ કે અનેક મહામાઓ તથા શ્રાવકવર્યોએ પરમાત્માના મહાન જીવન-કવનને અનેક રીતે પ્રકાશિત કરેલ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ તો પોતાના ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના દસમા પર્વને શ્રમણાધિપતિ મહાવીર પ્રભુ માટે રચી દીધું છે. અન્ય નાની-નાની વિશેષતાઓમાં પોતનપુર નગરના રાજા રિપુપ્રતિશત્રુની ભદ્રારાણીથી ઉત્પન્ન મૃગાવતી પુત્રી સાથે જ પિતારાજાએ કરેલ વિષયાંધ લગ્ન અને તે થકી જન્મ પામેલ ત્રિપૃષ્ટ વાસુદેવની કહાણી તે ભગવાનનો ૧૮મો ભવ અને કુળમદ નામના અશુભકર્મોનો ઉદય હતો. વરસીદાન પછી પણ અર્ધવસ્ત્રનું દાન સોમ બ્રાહ્મણને, ચંડકૌશિક જેવા દૃષ્ટિવિષ નાગ હેતુ ભગવાને કરેલ પંદર ઉપવાસ, પરમાત્માનું સંપૂર્ણ મૌન પણ સિદ્ધાર્થ વ્યંતરનું ભગવાન વતી બધાયને જવાબ દેવું, કેવળજ્ઞાન પછી મેઘકુમારનું સ્થિરીકરણ, બ્રાહ્મણ માતા-પિતા દેવાનંદા-ઋષભદત્તને ભગવાન દ્વારા જ દીક્ષાનું દાન, હાલિક ખેડૂતનો ભગવાનને દેખતાં જ દીક્ષા છોડી ભાગી છૂટવાનો પ્રસંગ છતાંય પ્રભુની સમતા, દુર્દરાંક દેવ દ્વારા ભગવાનની આશાતનાની માયાજાળ, ગૌતમસ્વામીની મુક્તિ માટે સૂર્યકિરણો ગ્રહી અષ્ટાપદજીની જાત્રા કરવા અપાયેલ પ્રેરણા, અંબડ પરિવ્રાજક દ્વારા સુલસા શ્રાવિકાને પાઠવેલ વિશેષ ધર્મલાભ, શ્રેણિકરાજનો જીવનપલટો અને અનેક રાણી. તથા પુત્રોની ભગવંત પાસે થયેલ દીક્ષા, અંતકાળે અપાપાપુરી નગરીમાં ભગવંતનું પધારવું અને હસ્તિપાળ રાજાની શુલ્કશાળામાં ઉતારો, અંતિમ સોળ પહોરી દેશના દ્વારા પપ૫૫ પુણ્ય-પાપનાં અધ્યયન તથા ૩૬ અધ્યયન અપ્રશ્નવ્યાકરણના પ્રકાશી કરેલ પાંચમાં અને છઠ્ઠા આરાની નિર્ગુણતાનું વર્ણન ઉપરાંત આગામી ચોવીશીની વાતોનું પ્રકાશન વગેરે વિગતો તેમના પાવનકારી અચિંત્ય અને ઉપકારી જીવન-કવનની ઘટનાઓ છે. પરમાત્માની સમસ્ત ચરિત્રકથા તો સિદ્ધહસ્ત લેખકો માટે પણ લખવી દુષ્કર છે, માટે ફક્ત પરમાત્માનાં કીર્તન, અર્ચન અને સમર્પણભાવથી જીવનકથાના લેખનને અત્રે સંક્ષેપ કરતાં અન્ય બાબતો અવસરે અવતારવા ભાવના રાખી છે. –અસ્તુ. Jain Education Intemational Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ _૬૫ જન શ્રમણ સંઘનો વિશ્વવ્યાપી પ્રભાવ –પ.પૂ. આચાર્ય શ્રીવિજયનંદિઘોષસૂરિજી મહારાજ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની પટ્ટપરંપરામાં થઈ ગયેલા કેટલાક પ્રભાવક આચાર્ય ભગવંતોનો સામાન્ય પરિચય અત્રે વાંચવા મળે છે. સાથે તેઓના વિશ્વવ્યાપી પ્રભાવનાં કારણો પણ દર્શાવ્યાં છે. છેલ્લા ૨૫00 વર્ષમાં સમગ્ર ભારતવર્ષમાં ઘણા ઘણા આચાર્યભગવંતો-શ્રમણ ભગવંતો થઈ ગયેલા છે. તેમાંથી ફક્ત શ્રી વજસ્વામી, શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ, યાકિની મહત્તરારૂનુ, શ્રી હરિભદ્રસૂરિજી, કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી હીરવિજયસૂરિજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી તથા છેલ્લે છેલ્લા સૈકામાં થયેલા વિશ્વવ્યાપી પ્રભાવ ધરાવનાર શ્રી આત્મારામજી, શ્રી વિજયનેમિસૂરિજી, શ્રી વિજયવલ્લભસૂરિજી, શ્રી વિજય ઉદયસૂરિજી, શ્રી વિજયનંદનસૂરિજી, શ્રી પુણ્યવિજયજી, શ્રી જંબૂવિજયજી તથા અધ્યાત્મવિદ્યાના અનુભવીઓમાં મુનિશ્રી અમરેન્દ્રવિજયજી તથા ઉપા. શ્રી ભુવનચંદ્રજીનો પણ સામાન્ય પરિચય કરાવ્યો છે. લેખકશ્રી પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજ જૈનદર્શન અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધક છે. પરમ પૂજ્ય શાસન સમ્રાટ આ.શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મહારાજના સમુદાયના ગૌરવરૂપ પૂ.આ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂ. આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજના વૈજ્ઞાનિક સંશોધન પાછળ પાર્જચંદ્રગચ્છના પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજની પ્રેરણા છે. આ સંશોધનથી પ્રભાવિત થયેલ અમદાવાદની ઇસરો અને પી. આર. એલ. જેવી દેશની અગ્રગણ્ય વિજ્ઞાન સંશોધન સંસ્થાઓના જૈન-જૈનેતર વિજ્ઞાનીઓએ પ્રાયોગિક સંશોધન કરવા માટે એક પ્રયોગશાળાનું આયોજન કરવાનો અનુરોધ કર્યો. તેના ફળસ્વરૂપે તેઓની પ્રેરણાથી “ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક 2674 ewu zizu”(Reserch Institute of Scientific Secrets from Indian Oriental Secriptures-RISSIOS)ની અમદાવાદમાં સ્થાપના કરવામાં આવી. આપણા માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પણ તેઓના સંશોધન કાર્યથી પ્રભાવિત થયા છે અને દેશના અગ્રગણ્ય વિજ્ઞાનીઓ ડૉ. પી.સી. વૈદ્ય, ડૉ. જયંત વિખુ નારલીકર, ડૉ. નરેન્દ્ર ભંડારી (પી. આર. એલ.) પ્રો. (ડૉ.) કે. વી. મર્ડિયા (યુ.કે.) વગેરેએ તેમના અંગ્રેજી પુસ્તક "Scientific Secrets of Jainism" ની પ્રસ્તાવના, કોમેન્ટ્સ લખી આપી છે. “ચિત્રલેખા” જેવા નામાંકિત પ્રતિષ્ઠિત સાપ્તાહિકે પણ “આભામંડળ” અંગેના તેમના Jain Education Intemational Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૬ વિશ્વ અજાયબી : સંશોધનની તા. ૨૪, એપ્રિલ ૨૦૦૬ના અંકમાં વિશેષ પ્રકારે નોંધ લીધી છે. વિભિન્ન સમાચાર પત્રોના પત્રકારોએ પણ તેમના કાર્યને અવસરે અવસરે બિરદાવ્યું છે. તેમાં સૌ પ્રથમ અંગ્રેજી દૈનિક “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા” (અમદાવાદ આવૃત્તિ)ના તંત્રી અને પીઢ પત્રકાર શ્રી તુષારભાઈ ભટ્ટે તા. ૨ ઓગસ્ટ ૧૯૯૭, શનિવારના “ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તેમના અંગે એક સુંદર લેખ લખ્યો, “જન્મભૂમિ-પ્રવાસી” (મુંબઈ)ની રવિવાર તા. ૬-૫-૨૦૦૧ની પૂર્તિમાં શ્રીમતી અવંતિકાબહેન ગુણવંતભાઈએ પણ તેમના જીવન અને કાર્ય અંગે લખ્યું. શ્રી તુષારભાઈ ભટ્ટ તા. ૧૭ જાન્યુઆરી ૨૦૦૩ના પુનઃ ન્યૂયોર્કથી પ્રકાશિત થતા ગુજરાતી સાપ્તાહિક “ગુજરાત ટાઈમ્સ” (ગુજરાતી)માં “રેતીમાં રેખાચિત્રો કોલમમાં પૂજ્ય આચાર્યશ્રી શ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજના કાર્યને એક શકવર્તી કાર્ય તરીકે બિરદાવ્યું. ઈ.સ. ૨૦૦૪માં અમદાવાદમાં કોબામાં ભરાયેલી આંતરાષ્ટ્રીય જૈન ડૉક્ટર્સ કોન્ફરન્સમાં ક્વોન્ટમ મિકેનિક્સ અને જૈન દર્શન ઉપર ૪૦ મિનિટ અંગ્રેજીમાં સ્લાઈડ શો સાથે પ્રવચન આપેલ. તે સાંભળી ત્યાં હાજર રહેલ આગમ સંશોધક પરમ પૂજય મુનિરાજ શ્રી અંબૂવિજયજી મહારાજ ખૂબ પ્રસન્ન થયેલા અને તેમણે તેઓને અભિનંદન આપેલા. અમેરિકાસ્થિત જૈનોની સર્વમાન્ય સંસ્થા જેના (Jain Associations IN Narth AmericaJAINA)ના એજ્યુકેશન કમિટીના ચેરમેન શ્રી પ્રવિણભાઈ કે. શાહ જૈના તરફથી પ્રકાશિત થતાં દરેક પુસ્તકો પ્રકાશિત કરતા પૂર્વે તેમને જોવા માટે સુધારા વધારા કરવા માટે મોકલે છે અર્થાત્ સંપાદન માટે તેમની મદદ લે છે. એ સાથે તેઓએ ઘાટકોપર (પૂર્વ) સ્થિત સંઘવી લેબમાં શ્રી મધુભાઈ સંઘવી, શ્રી રોહિતભાઈ સંઘવી તથા શ્રી સૌમિલભાઈ સંઘવી દ્વારા બટાકા, બટકાની સુકી વેફર, આદુ, મૂળા, ગાજર, શક્કરિયા, ડુંગળી, લસણ વગેરે અનંતકાયના માઇક્રોસ્કોપિક પરીક્ષણ કરાવી તેની વિડિયો ઉતારાવી છે, તો સાથે સાથે બહારનાં ખાદ્ય પદાર્થોમાં પાણીપુરીનું પાણી, બ્રેડ, પિન્ઝાનો વાસી રોટલો, કેડબરી ચોકલેટ તથા શ્રીખંડ વગેરેનું પણ પરીક્ષણ કરાવેલ છે. આ પ્રયોગોનાં પરિણામો જોઈ ઘણા લોકોએ અનંતકાય તથા બજારના ખાદ્યપદાર્થોનો ત્યાગ કર્યો છે. પૂજ્યશ્રીએ વિજ્ઞાનક્ષેત્રે કરેલા ભારે મોટા પુરુષાર્થ બદલ અભિનંદન સાથે લાખ લાખ વંદનાઓ. –સંપાદક વિશ્વની કોઈ પણ સંસ્કૃતિની સર્વોત્કૃષ્ટતાનો આધાર, તેમાં સંસ્કારોનું સિંચન કરનાર, તે કાળની મહાન વિભૂતિઓ ઉપર જ છે. તેઓની વિશિષ્ટ ઉત્તમ પ્રકારની બુદ્ધિની પ્રભાવયુક્ત કલ્પનાઓ અને તે દ્વારા સર્જન પામેલી ઉત્તમોત્તમ કૃતિઓ તત્કાલીન પ્રજાનું અમૂલ્ય ધન છે અને તે જ ભવિષ્યની આવનારી પેઢીઓનો અમૂલ્ય વારસો છે. કેટલાક મનુષ્યો સ્વયં મહાપુરુષ હોય છે તો કેટલાકને સમય મહાપુરુષ તરીકે પ્રસ્થાપિત કરે છે, આમ છતાં બંને પ્રકારના મહાપુરુષો પોતાનાં વિશિષ્ટ કાર્યો દ્વારા, તે કાળના મુકુટમણિ બની તેને શોભાવે છે. તેમના સત્ત્વથી પ્રજા સત્ત્વશાળી બને છે. તેઓ પોતાના ચારિત્ર્યની નિર્મળતાથી સમાજને પવિત્ર બનાવે છે. તેમના ગુણોથી પ્રજા પણ ગુણવાન બને છે અને તેજથી તેજસ્વી બને છે. તેમના પ્રકાશથી સંસ્કૃતિ અધિક દેદીપ્યમાન બને છે. શાસનકર્તા, તત્ત્વચિંતકો, સમાજસેવકો, ધર્મગુરુઓ બધા જ તેમની બુદ્ધિપ્રતિભાનો લાભ લે છે, માર્ગદર્શન મેળવે છે. મહાપુરુષો અને કાળ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. કાળ મહાપુરુષને જન્મ આપે છે એ વાત જેટલી સાચી છે તેટલી એ વાત પણ સત્ય છે કે મહાપુરુષોનું જીવનકાર્ય કાળની શોભા બની રહે છે. તેમનું અદ્ભુત વ્યક્તિત્વ યુગની જ્યોત બની રહે છે. Jain Education Intemational Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ભારતીય સંસ્કૃતિમાં ત્યાગનું અનેરું મહત્ત્વ છે, પછી તે ગમે તે પરંપરા હોય. ભારતીય જનમાનસ ઉપર ત્યાગની એક વિશિષ્ટ અસર પહેલેથી જ રહેલી છે. ભારતમાં ધણાં ધાર્મિક સંપ્રદાયો તથા પરંપરાઓ છે. દરેકનો આધાર તે તે સંપ્રદાય કે પરંપરાના સાધુ સંન્યાસીઓ છે. જો સાધુ-સંન્યાસી કે ગુરુ ભગવંત ન હોય તો કોઈ પણ પરંપરા લાંબુ ટકી શકતી નથી એ એક નક્કર વાસ્તવિકતા છે. ભારતમાં બ્રાહ્મણ પરંપરા તથા શ્રમણ પરંપરા હજારો વર્ષથી ચાલી આવે છે. દરેકને પોતાના નીતિ-નિયમો હોય છે અને એ નીતિ-નિયમોનું જે કોઈ પરંપરા ચુસ્તપણે પાલન કરે છે તે દીર્ધજીવી બને છે. અલબત્ત, કોઈ પણ પરંપરામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળને અનુસારે નીતિ-નિયમોમાં સામાન્ય ફેરફાર પણ થતા રહે છે. એ પરિવર્તન કોઈ કરતું નથી પરંતુ આપોઆપ રહે છે. આમ છતાં જે તે પરંપરાના મૂળભૂત સિદ્ધાંતોમાં કોઈ છૂટછાટ સ્વીકાર્ય બનતી નથી. શ્રમણ પરંપરામાં જૈન પરંપરા તથા બૌદ્ધ પરંપરા આવે છે. આમ જોવા જઈએ તો શ્રમણ ભગવાન મહાવીરસ્વામી અને ગૌતમ બુદ્ધ બંને સમકાલીન હતા અને બંને પરંપરાનો ઉદ્ભવ પણ વૈદિક પરંપરાના યજ્ઞ-યાગાદિમાં થતા પશુબિલના વિરોધમાં જ થયેલ એમ ઇતિહાસકારો માને છે. વસ્તુતઃ જૈન શ્રમણ પરંપરા તો શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પહેલાં પણ હતી જ. હા, તેનું સ્વરૂપ થોડું ભિન્ન હતું એટલું જ. એટલે જૈન શ્રમણ પરંપરા બૌદ્ધ શ્રમણ પરંપરાની માફક તદ્દન નવી નથી. ઋષભદેવ ભગવાનથી જૈન પરંપરા ચાલે છે. ઇતિહાસકારોની દૃષ્ટિએ જૈન શ્રમણ પરંપરા અને બૌદ્ધ શ્રમણ પરંપરા માસિયાઈ બહેન જેવી છે. ક્યાંક તો એવું પણ કહેવાયું છે કે બૌદ્ધ પરંપરા ભગવાન પાર્શ્વનાથની પરંપરામાંથી ઉદ્ભવ પામી છે અથવા તો ગૌતમ બુદ્ધ પ્રથમ તે પરંપરામાં સંન્યાસ લીધા પછી તે માર્ગ આત્યંતિક લાગવાથી મધ્યમ માર્ગ તરીકે બુદ્ધે એક નવી પરંપરા પ્રસ્થાપિત કરી. કહેવાય છે કે જ્યારે સિકંદર પોતાના સામ્રાજ્યનો વિસ્તાર યુદ્ધ કરતાં કરતાં વધારતો વધારતો ભારત તરફ આવી રહ્યો હતો ત્યારે તેણે તેના ગુરુને પૂછ્યું હતું કે હું પૂર્વની મહાન આધ્યાત્મિકભૂમિ ભારતમાં જઈ રહ્યો છું તો ત્યાંથી પાછા વળતા તમારા માટે શું લાવું ? ત્યારે તેના ગુરુએ કહ્યું કે જો શક્ય બને તો મારા, તારા તથા સમગ્ર દેશના કલ્યાણ માટે એક ૬૭ જૈન સાધુને લેતો આવજે. ત્યાર પછી સિકંદર ભારત આવ્યો અને પાશ્ચાત્ય ઇતિહાસકારોના મત પ્રમાણે તેણે ભારતના તે વખતના મહાન રાજવી પૌરુષ સાથે યુદ્ધ કરી તેને હરાવ્યો, પરંતુ પૌરુષના સત્ત્વ આગળ પોતાનું કાંઈ વિશેષ મહત્ત્વ ન હોવાની પ્રતીતિ થતાં પૌરુષને તેનું રાજ્ય પાછું સોંપી પોતે જ્યારે પાછો જવા તૈયાર થયો ત્યારે તેને પોતાના ગુરુનાં વચનો યાદ આવ્યાં અને પોતાના સેવક દ્વારા કોઈક જૈન સાધુની તપાસ કરાવી. જૈન સાધુ તો મળ્યા પરંતુ ખુદ સમ્રાટ સિકંદરને પણ મળવા માટે આવવાની તેણે ના કહી દીધી તો તેના દેશમાં જવાની તો વાત જ ક્યાં કરવી ? જૈન સાધુની આ પ્રકારની ખુમારી જોઈ સિકંદર તાજુબ થઈ ગયો અને તે જાતે જૈન સાધુનાં દર્શન કરવા આવ્યો. અને તે જૈન સાધુને પોતાની સાથે આવવા આગ્રહ કર્યો પરંતુ તેમણે આવા મહાન ચક્રવર્તી જેવા સમ્રાટ સિકંદરની વિનંતીનો અસ્વીકાર કર્યો. આ જ છે જૈન સાધુનું સત્ત્વ. આવા ત્યાગ અને તપના કારણે જ જૈન સાધુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. કદાચ આ પૃથ્વી અને ભારતના અસ્તિત્વનો આધાર આવા ત્યાગી તપસ્વી સંત પુરુષો જ છે. જો કદાચ આ પ્રકારના તપસ્વી મહાપુરુષો આ પૃથ્વી ઉપર ન હોત તો આ સમગ્ર પૃથ્વી ઉપર પાપનો ભાર એટલો બધો વધી ગયો હોત કે તેના કારણે આ પૃથ્વી ઉપર જીવવું પણ લગભગ અશક્ય બની જાત. આવા પરોપકારી સંત પુરુષો જે નિઃસ્વાર્થભાવે સમગ્ર સજીવસૃષ્ટિના યોગક્ષેમની ચિંતા કરે છે તે કારણથી તેઓનો પ્રભાવ પણ સમગ્ર વિશ્વમાં પડે છે એ વાતમાં કોઈ શંકા નથી. ત્યાગમાં જૈન પરંપરાના નિયમો અતિ કઠિન છે. તેના કારણે બહુ જ ઓછા જૈન શ્રાવક-શ્રાવિકા સંયમ ધર્મ અંગીકાર કરે છે, પરંતુ તેમના ચારિત્ર્યની સુવાસ એટલી ઉત્કૃષ્ટ હોય છે કે દેશ તેમજ પરદેશમાં પણ તેઓ પ્રત્યે અત્યંત બહુમાનપૂર્વક જોવામાં આવે છે, એટલું જ નહીં માત્ર જૈનો તો બહુમાનપૂર્વક જુએ પરંતુ જૈનેતરો–અજૈન પણ તેમના પ્રત્યે એટલો જ આદર ધરાવતા હોય છે. આ પરિસ્થિતિ આજની નથી બલ્કે ત્રીજા આરાના અંતથી એ જ પ્રમાણે થતું આવ્યું છે અને ઇતિહાસ તેનો સાક્ષી છે. જૈન પરંપરામાં વ્યક્તિના કુળને કે ગોત્રને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું નથી, પરંતુ જે તે વ્યક્તિની આંતરિક પરિણતિને મહત્ત્વ આપવામાં આવે છે. જો વ્યક્તિની આંતરિક પરિણિત શુદ્ધ હોય તો પછી તે કોઈ પણ પરંપરામાં કે કુળમાં Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જન્મ્યો હોય તેને નજરઅંદાજ કરવામાં આવે છે. તે જ કારણે ભગવાન મહાવીરસ્વામીના શ્રમણ સંઘમાં માત્ર વણિક કે વૈશ્ય કુળનાં જ લોકો પ્રવ્રજ્યા અંગીકાર કરતા નહોતા પરંતુ ક્ષત્રિય, બ્રાહ્મણ અને શૂદ્ર જાતિનાં લોકોને પણ સ્થાન આપવામાં આવતું હતું. ત્યાં કોઈ જ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નહોતો. એ દૃષ્ટિએ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીનું શાસન અને સંઘ સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક (સેક્યુલર) હતો. ભગવાન મહાવીરસ્વામી પોતે ક્ષત્રિય હતા, તો તેમના પટ્ટશિષ્યો ગણધરો બ્રાહ્મણ હતા. બીજી બાજુ ઉદયન જેવા રાજર્ષિ ક્ષત્રિય હતા અને રિકેશી તો ચાંડાળ કુળમાંથી આવતા હતા. એટલું જ નહીં જ્યારે સમગ્ર જિનશાસનની ધુરા સંભાળવાની હોય કે સોંપવાની હોય ત્યારે ગચ્છનાયક ગુરુ ભગવંત પોતાના શિષ્યોમાંથી તે અંગેની યોગ્યતા અને પાત્રતા કોની છે તેની પરીક્ષા કરતા અને તેમ કરતાં પોતાના શિષ્ય પરિવાર કે શ્રમણસંઘમાં કોઈ યોગ્ય વ્યક્તિ ન જણાય તો અન્ય દાર્શનિક પરંપરામાંથી તેવી કોઈ યોગ્ય વ્યક્તિને શોધી તેને યોગ્ય શિક્ષણ આપી સમગ્ર જિનશાસનની ધુરા તેને સોંપતા. શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની પરંપરામાં આર્ય પ્રભવસ્વામીએ પોતાના અંતિમ કાળ સમયે જિનશાસનની ધુરા સોંપવા માટે યોગ્ય શિષ્યની તપાસ કરી તો પોતાના શિષ્ય પરિવારમાંથી કોઈ યોગ્ય તેમને મળ્યો નહીં પરંતુ તે સમયે વિદ્યમાન જૈન શ્રમણ સંઘ અને શ્રાવક સંઘમાં પણ કોઈ યોગ્ય વ્યક્તિ ન જણાતાં છેવટે અન્ય બ્રાહ્મણ પરંપરામાં વિદ્યમાન શય્યભવ ભટ્ટને યોગ્ય જાણી તેમને પ્રતિબોધ કરવા પોતાના બે સાધુને મોકલે છે. એ પ્રસંગનું રોચક વર્ણન કલ્પસૂત્રની વૃત્તિમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ કરેલ છે. એમાં ખાસ એ જ જોવાનું છે કે સામાન્ય રીતે એ જમાનામાં શ્રમણો અને બ્રાહ્મણોમાં જબરદસ્ત જાતિવૈમનસ્ય હતું તેમ છતાં ભિક્ષા લેવા આવેલ જૈન સાધુના આચારને કારણે તેમને ક્યારેય અપમાનિત કરવામાં આવતા નહોતા, પરંતુ પૂરેપૂરી આતિથ્ય ભાવના સાથે તેઓને ખપે તે આહાર પાણી વહોરાવવામાં આવતાં. તે જ રીતે શ્રી પ્રભવસ્વામીના બે સાધુઓ શય્યભવ ભટ્ટને ત્યાં સાધુઓ માત્ર બે વાક્ય જ બોલે છે કે “ગો હર્ટ! અદો ષ્ટ! તત્ત્વ ન જ્ઞાયતે પરમ્।” આ વાક્યો શય્યભવ ભટ્ટ સાંભળે છે અને તેના ઉપર વિચાર કરે છે. તેને એટલી જ ખબર છે કે જૈન સાધુ ક્યારેય ખોટું બોલે નહીં. આ જૈન સાધુ પ્રત્યેનો વિશ્વાસ. આ જ વિશ્વાસના કારણે Jain Education Intemational વિશ્વ અજાયબી : તેઓને ધર્મબોધ થાય છે. હજુ આજે પણ જૈન સાધુઓ પ્રત્યેનો આ વિશ્વાસ અખંડ અને અસ્ખલિત છે એ વાતમાં કોઈ શંકા નથી. સામાન્ય રીતે બધા જ સાધુ-સંન્યાસી પ્રત્યે લોકોને પૂજ્યભાવ અને અહોભાવ હોય છે, પરંતુ જૈન સાધુ પ્રત્યેનો પૂજ્યભાવ સૌથી વિશિષ્ટ છે. સામાન્ય સંન્યાસી જો ભિક્ષા લેવા આવ્યો હોય તો કોઈ પણ ગૃહસ્થ તે સંન્યાસીને પોતાના મકાનના દરવાજેથી જ ભિક્ષા આપીને રવાના કરી દે છે. કદાચ કોઈ વિશિષ્ટ અથવા ચિરપરિચિત સંન્યાસી હોય તો તેને પોતાના દીવાનખંડમાં બેસાડે છે, પરંતુ જૈન સાધુ નિબંધ છેક રસોડા સુધી જઈ શકે તેમ છે અને જાય છે. તેમને કોઈ અટકાવતું નથી કારણ કે કોઈ પણ પરંપરાનાં લોકોને જૈન સાધુ પ્રત્યે એવો અટલ વિશ્વાસ છે કે આ પાંચ મહાવ્રતોને ધારણ કરનાર સાધુ ક્યારેય અયોગ્ય આચરણ કરશે નહીં. આ વિશ્વાસ જૈન શ્રમણસંસ્થાની મૂડી છે, સંપત્તિ છે. એ વિશ્વાસના પાયા ઉપર જ સમગ્ર જૈન સમાજ અને જિનશાસનની ભવ્ય ઇમારત ખડી છે. તો એ સાથે જૈન શ્રમણ સંસ્થામાં કરાવાતો અભ્યાસ/ અધ્યયન પણ સૌથી વિશિષ્ટ છે. આજે સમગ્ર વિશ્વમાં અધ્યયન માટે મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરવામાં આવી છે અને તેમાં જેણે અભ્યાસ કર્યો હોય અને તેનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હોય તો જ તેને સમાજ સ્વીકારે છે, પરંતુ જૈન શ્રમણ સંસ્થાના સાધુ-સાધ્વીજી ભગવંતો આ પ્રકારની કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટીમાં ગયા વિના જ પોતાના ગુરુ ભગવંત કે વધુમાં વધુ કોઈક પંડિત પાસે અધ્યયન કરી વિદ્વાન બને છે અને સમગ્ર સમાજ તેઓને પંડિત કે વિદ્વાન તરીકે માન્ય કરે છે. સામાન્ય રીતે જૈન શ્રમણ-શ્રમણી જે અધ્યયન કરે છે તેનો વિનિયોગ પોતાના તથા સમાજના કલ્યાણ માટે જ કરે છે. ઘણા જૈન શ્રમણો નિશાળ કે સ્કૂલ/કોલેજનું પગથિયું પણ ચડ્યા ન હોય છતાં તેઓ સંપૂર્ણ સમર્પિત ભાવ સાથે અધ્યયન કરતા હોવાથી તેમાં અન્ય કોઈ પણ વ્યવહારુ શિક્ષણ સંસ્થા કરતા વધુ યોગ્યતા હોય છે. એમણે વ્યવહારુ શિક્ષણસંસ્થા દ્વારા આપવામાં આવતી ઉપાધિઓ (ડિગ્રી)ની કોઈ આવશ્યકતા હોતી નથી. એટલું જ નહીં સમગ્ર સમાજ એમના વચનને એક અનુલ્લંઘનીય આજ્ઞા તરીકે સ્વીકારે છે. જૈન શ્રમણોની શિક્ષણની વિશેષ વ્યવસ્થા ખાસ ધ્યાન Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૯ ખેંચે તેવી હોય છે. સૌ પ્રથમ તો કોઈ પણ શ્રમણ શ્રમણી તે થતાં જ તેમને યોગ્ય જાણી બાલ્યકાળમાં વાચનાચાર્યની પોતાના ગુરુ કે ગુરણી પાસે જ અધ્યયન કરે છે. આમ છતાં પદવી આપે છે. આ રીતે પોતે અન્ય સર્વે સાધુઓ કરતાં વયમાં ક્યારેક કોઈક સંયોગોમાં વધુ કે અન્ય પરંપરા સંબંધી અધ્યયન અને ચારિત્રપર્યાયમાં નાના હોવા છતાં અન્ય સર્વેને આગમોનો કરવું હોય તો જૈન સમાજ તેમના અધ્યનની સંપૂર્ણ જવાબદારી અભ્યાસ કરાવવા સમર્થ બને છે અને વયમાં અને નિભાવે છે. સામાન્ય રીતે જૈન શ્રમણ-શ્રમણી ધન સંપત્તિ ચારિત્રપર્યાયમાં મોટા સર્વ તેમનો વિનય કરે છે. રાખતાં નથી, કારણ કે તેઓએ ગ્રહણ કરેલાં પાંચ મહાવ્રતોમાં આવા મહાજ્ઞાની વજસ્વામીનો પ્રભાવ તે સમયે પાંચમા પરિગ્રહ વિરમણ વ્રતમાં કોઈ પણ અનાવશ્યક ચીજ- વિદ્યમાન સર્વ ક્ષેત્રોમાં હતો અને સૌ કોઈ તેમની અગાધ વસ્તુનો સંગ્રહ કરવાનો નિષેધ છે. તેથી ઘરબારનો ત્યાગ કરેલ શક્તિઓ જોઈ આશ્ચર્ય પામતાં હતાં. સંન્યાસીને અર્થાત્ શ્રમણ-શ્રમણીઓને ધન સંપત્તિ રાખવાની આવા ઘણા વિદ્વાન આચાર્ય ભગવંતોનાં જીવનચરિત્ર હોતી નથી. આમ છતાં દ્રવ્યના અભાવે તેમનાં કોઈ પણ કાર્ય કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પણ એ અટકતાં નથી, કારણ કે સમગ્ર શ્રમણ સંસ્થાના યોગક્ષેમનું વહન પ્રકારના વિદ્વાન આચાર્ય ભગવંતોની પરંપરા અસ્મલિત ચાલુ કરનાર શ્રાવકસમાજ છે અને ક્યારેક તો જૈનેતર સમાજ પણ તેમાં પોતાની રીતે યોગદાન આપતા હોય છે. આ શિક્ષણની રહી છે. તેમાં દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ મૌખિક આગમ પરંપરાના પ્રાયઃ છેલ્લા આચાર્ય હતા. તે કાળ સુધીમાં પ્રભુ વ્યવસ્થા દ્વારા છેલ્લા ઘણા સૈકાઓથી ઘણા ઘણા શ્રમણો શિક્ષણ મહાવીરસ્વામીએ નિરૂપેલા આગમોમાં ઘણા લુપ્ત થઈ ગયેલ મેળવી મહાન આચાર્ય બન્યા છે. અને જે હતા તેમાં પણ શંકાસ્પદ સ્થાનો ઘણાં હતાં અને શ્રી આ પ્રકારના આચાર્યોની પરંપરામાં ઘણા આચાર્ય દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ મહારાજને લાગ્યું કે હવે જો આ કંઠસ્થ ભગવંતો થઈ ગયા છે પરંતુ અહીં ફક્ત મર્યાદિત પૃષ્ઠોમાં તેનું આગમોને લિપિબદ્ધ કરવામાં નહીં આવે તો હવે પછીના નિરૂપણ કરવાનું હોવાથી દરેકનો સમાવેશ શક્ય નથી, તો કાળમાં તે પણ લુપ્ત થઈ જશે એટલે તેઓએ એક મહાન કેટલાક આચાર્ય ભગવંતો મહત્ત્વપૂર્ણ હોવા છતાં કાળની ક્રાન્તિકારી પગલું ભર્યું અને સમગ્ર ભારતમાં તે કાળે વિદ્યમાન ગર્તામાં તેમનું નામ નામશેષ થઈ ગયું હોવાથી તેમની વિશેષ પ્રાયઃ સર્વ આચાર્ય ભગવંતોને નિમંત્રણ મોકલી વલ્લભીપુરમાં હકીકતો ઐતિહાસિક દૃષ્ટિએ પ્રાપ્ત ન હોવાથી આપવી શક્ય ૫૦૦ આચાર્યોનું એક સંમેલન ભર્યું અને સૌને સમજાવી સૌને નથી તેથી આ લેખમાં ગણ્યાગાંઠ્યા બહુ જ અલ્પસંખ્યક જે કાંઈ શ્રુતજ્ઞાન કંઠસ્થ હતું તેને પુસ્તકારૂઢ કરાવવાનું ભગીરથ શ્રમણોની યશોગાથાનું ગુણગાન કરવામાં આવશે. તે પરંપરામાં તથા ક્રાન્તિકારી કાર્ય કર્યું, જેના પરિણામે ક્ષતવિક્ષત અવસ્થામાં સૌપ્રથમ સ્મરણ કરીએ આર્ય વજસ્વામીનું. આર્ય વજસ્વામી પણ જેટલું બચ્યું હતું તેટલું શ્રુતજ્ઞાન આપણા સુધી પહોંચ્યું છે. જૈન પરંપરામાં થયેલ સૌથી વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષ છે. અત્યારે ઉપલબ્ધ આ અલ્પ જૈન ગ્રંથો પણ આપણને તેઓએ માત્ર છ મહિનાની બાળ વયમાં જ માતાને ઉદ્વેગ આશ્ચર્યચકિત કરે તેવું તત્ત્વજ્ઞાન આપે છે. આજના વિજ્ઞાનની ઉત્પન્ન કરી પોતે પોતાના પિતા મુનિનું સાંનિધ્ય પ્રાપ્ત કરે છે ઘણી ખરી વાતો આ આગમોમાં વિકીર્ણ સ્વરૂપે વેરવિખેર અને પિતા મુનિ તથા તેમના ગુરુજી માત્ર છ મહિનાના બાળક વજને પાલન પોષણ માટે શ્રાવક-શ્રાવિકાને સોપે છે અને ત્યાં અવસ્થામાં પ્રાપ્ત થાય છે અને એ જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે આપણા એ પૂર્વજો ઉપર આપણને અહોભાવ પેદા આવતાં જતાં શ્રમણીઓ અર્થાત્ સાધ્વીજીઓ દ્વારા કરાતા સ્વાધ્યાયના શબ્દો સાંભળી સાંભળી સાડા ત્રણ વર્ષની ઉંમરમાં થયા વગર રહેતો નથી. તેઓ અગિયાર અંગના જ્ઞાતા બને છે. ત્યારપછી યોગ્ય ઉંમરમાં ત્યાર પછી આવો જ વિશ્વવ્યાપી પ્રભાવ ધરાવનાર એક આર્ય ધનગિરિ મહારાજ તથા આર્ય મહાગિરિ મહારાજ તેમને બીજા આચાર્ય આવે છે, જેમનું નામ જૈન-જૈનેતર સૌ ભાવપૂર્વક પ્રવજ્યા આપે છે પરંતુ ત્યાર પછી તેઓ પોતે અગિયાર અંગના લે છે. એ છે ૧૪૪૪ ગ્રંથોના રચયિતા યાકિની મહત્તરાસુનું જ્ઞાતા હોવા છતાં પોતાના ગુરજીને પોતાના જ્ઞાન અંગે કાંઈ ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી વાત કરતા નથી. આ છે જૈનશાસનનો વિનય ગુણ. ગુરજીને મહારાજે ઘણા ગ્રંથોની રચના કરી છે, પરંતુ જૈન-જૈનેતરો સૌમાં પ્રસંગવશ આકસ્મિક જ શિષ્યના જ્ઞાનની જાણ થાય છે અને તેમને અમર બનાવનાર ગ્રંથો છે “યોગદૃષ્ટિસમુચ્ચય', Jain Education Intemational Page #82 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : 1/ >*r/ FR/ ' S ‘યોગબિન્દુ’, ‘યોગશતક’ અને ‘યોગવિંશિકા'. આ ચાર ગ્રંથોએ શ્રી હેમચંદ્રાચાર્યજીનું. તેમનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં જૈનેતર સમાજમાં પણ વિસ્તાર્યો સરસ્વતીના કિનારે વસી, છે. યોગને લગતા જૈન-જૈનેતર દરેક પરંપરાની વાતોને પોતાની સરસ્વતીના નીરનું પાન બુદ્ધિના પ્રભાવ દ્વારા વિશિષ્ટ રીતે નિરૂપી જગત સમક્ષ રજૂ કરી કરી, સરસ્વતીની છે. તેમાંય ખાસ કરીને આ ચાર ગ્રંથોનો ક્રમ પણ બહુત ઉપાસના કરી, અદ્ભુત છે. યોગમાં વિશેષ રુચિ ઘરાવનાર જીવો માટે તેઓએ સરસ્વતીની પ્રસન્નતા વિસ્તૃત રચના કરી છે અને તેનું નામ આપ્યું પ્રાપ્ત કરનાર ગુજરાતના ‘યોગદૃષ્ટિસમુચ્ચય', જે લગભગ સાડા સાતસો ગાથાથી વધુ આ વિદ્યાપુરુષે વિદ્યાના ગાથા અર્થાત્ શ્લોકો ધરાવે છે. તો મધ્યમ રુચિવાળા જીવો માટે કોઈ પણ ક્ષેત્રને પોતાના તેઓએ યોગબિન્દુ’ અને ‘યોગશતક' નામના ગ્રંથની રચના કરી સ્પર્શથી નવપલ્લવિત કર્યા છે. જેમાં યોગબિન્દુ ગ્રંથમાં લગભગ સવા ત્રણસો ગાથા છે અને કળિકાળસર્વજ્ઞ વિનાનું રાખ્યું નથી. આજે યોગશતક' ગ્રંથમાં તેના નામ પ્રમાણે ફક્ત સો શ્લોક અર્થાતુ શ્રી હેમચંદ્રાચાર્યજી આ મહાપુરુષના જન્મને ગાથા છે. તેના કરતાં પણ અત્યંત સંક્ષેપરુચિવાળા જીવો માટે આ ૯૨૦ વર્ષ થઈ ગયાં હોવા છતાંય ગુજરાતની પ્રજા તેમને બધાનો સાર માત્ર વીશ ગાથામાં આપી ‘યોગવિંશિકા” ગ્રંથની ગૌરવભેર સ્મરે છે. તેમની કૃતિઓ હજુ આજેય ગુજરાતની રચના કરી છે. યોગના ક્ષેત્રમાં તેમની આ રચનાઓ મહર્ષિ પ્રજાને ગૌરવાન્વિત કરે છે. તેઓએ નિર્માણ કરેલ વિવિધ પતંજલિના ‘યોગસૂત્ર'ની રચનાને યાદ અપાવે છે. જૈન પરંપરા વિષયોના અમાપ સાહિત્યમાંથી ઉપલબ્ધ થોડું પણ સાહિત્ય એ મહર્ષિ પતંજલિ જ છે. માત્ર ગુજરાતના કે ભારતના જ નહીં બલકે, યુરોપના વિદ્વાનોને તેઓનો આવો જ એક અદભુત ગ્રંથ છે પડદર્શન પણ મંત્રમુગ્ધ કરે છે. એ સાથે સાથે પ્રજામાં નવસંસ્કારોનું સમુચ્ચય', જેમાં તે કાળે વિદ્યમાન સર્વ દાર્શનિક પરંપરાઓમાં સિચન કરવાની અપૂર્વ સામાજિક જવાબદારી પણ તેઓએ વિશેષ મહત્ત્વ ધરાવતાં છ દર્શનની વિશેષ અને મૂળભૂત સંપૂર્ણપણે નિભાવી છે. આ સંસ્કારસિંચનના બહુમૂલ્ય, મહાન પાયાની સમજ આપી છે. હજ આજે પણ ભારતીય દાર્શનિક અને અત્યંત કઠિન કાર્યમાં તે સમયના બે મહાન રાજાઓ, પરંપરાનું અધ્યયન કરનારાને છયે દર્શનનું એક સાથે નિરૂપણ ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ અને પરમાહંતુ કુમારપાળ જોઈતું હોય તો તેમણે આ ગ્રંથનું અવશ્ય અધ્યયન કરવું જ અદ્વિતીય સાથ અને સહકાર આપ્યો હતો એ નિર્વિવાદ હકીકત પડે. આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા એ છે કે જ્યારે કોઈ છે. આ બંને ગુર્જરપતિઓ કળિકાળ સર્વજ્ઞના જીવનકાર્ય સાથે પણ વ્યક્તિ આ ગ્રંથમાં નિર્દિષ્ટ જે તે દર્શનનું અધ્યયન કરતો એટલા બધા સંકળાયેલ હતા કે આ બે ગુર્જરેશ્વરો દ્વારા શ્રી હોય ત્યારે તેને એવું લાગતું નથી કે આ હું અન્ય પરંપરાના હેમચંદ્રાચાર્યે કરાવેલ કાર્યોના ઉલ્લેખ વગર તેમના વિદ્વાનની પાસે અધ્યયન કરે છે. અર્થાત આચાર્ય શ્રી જીવનચરિત્રનું આલેખન અપૂર્ણ લાગે છે, તેવા આલેખનથી હરિભદ્રસુરિજી જે તે દાર્શનિક પરંપરાને વફાદાર રહીને જ એ પ્રત્યેક જીવનચરિત્રલેખકનું મન અતૃપ્ત રહે છે. શ્રી નિરૂપણ કરે છે. ક્યાંય પોતાની અંગત માન્યતા કે પોતાને જેના હેમચંદ્રાચાર્યના ‘સંસ્કૃત વ્યાકરણ' – 'પ્રાકૃત વ્યાકરણ’– ઉપર શ્રદ્ધા છે તે દર્શનની માન્યતાને વચ્ચે લાવતા નથી. તે “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના સ્મરણની સાથે તેના પ્રેરક સિવાય અન્ય કોઈ પણ દર્શનનો પક્ષ લીધા વગર શદ્ધ નિરૂપણ ગુર્જરેશ્વર સિદ્ધરાજનું સ્મરણ થયા વિના રહેતું નથી. તેવી જ કરે છે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે ગ્રંથકાર આચાર્યશ્રીએ રીતે “વીતરાગસ્તોત્ર’ અને ‘યોગશાસ્ત્ર'ના સ્મરણની સાથે જે તે પરંપરાનું કોઈપણ જાતના પક્ષપાત વગર અધ્યયન કર્યું પરમહંતુ કુમારપાળનું પણ પરમહંતુ કુમારપાળનું પણ સ્મરણ થાય છે. કળિકાળસર્વજ્ઞના હોય અને તે ખરેખર પચાવ્યું હોય. એ જ કારણે તેમના આ ઘણા ખરા ગ્રંથોની રચનામાં, તેની પ્રતિલિપિ કરાવવામાં અને ગ્રંથોએ આજ દિન સુધી જૈન-જૈનેતર દાર્શનિક પરંપરામાં તે ગ્રંથોના પ્રચાર-પ્રસારમાં એક યા બીજા સ્વરૂપે સિદ્ધરાજ વિશિષ્ટ સ્થાન ટકાવી રાખ્યું છે. જયસિંહ અથવા મહારાજા કુમારપાળ નિમિત્ત બન્યા છે. આ બંને રાજાઓ તેમનાથી અત્યંત પ્રભાવિત હતા. આ શ્રૃંખલામાં બીજું યશસ્વી નામ છે કળિકાળસર્વજ્ઞ Jain Education Intemational Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૭૧ હેમચંદ્રાચાર્યે તેમના જીવનકાળ દરમ્યાન કહેવાય છે પ્રાચીન કાળમાં સંસ્કૃત ભાષામાં દરેક વિષયનું સાહિત્ય કે સાડા ત્રણ કરોડ શ્લોક પ્રમાણ સાહિત્યની રચના કરી હતી. પદ્યમય જ રચવામાં આવતું હતું એટલે વ્યાકરણ, કાવ્ય, છંદ જેમાં “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' (સંસ્કૃત વ્યાકરણ), અને તેના ગુણદોષ વગેરેનું જ્ઞાન પ્રત્યેક વિષયના વિદ્વાન માટે “અભિધાન ચિંતામણિ', “અનેકાર્થસંગ્રહ', “નિઘંટુશેષ’–આ ત્રણ આવશ્યક હતું અને તેને ધ્યાનમાં રાખી કલિકાળસર્વજ્ઞ શ્રી સંસ્કૃત શબ્દકોશ, “સંસ્કૃત દ્વયાશ્રય મહાકાવ્ય', “લિંગાનુશાસન', હેમચંદ્રાચાર્યજીએ “કાવ્યાનુશાસન'ની રચના કરી છે અને આ પ્રાકૃત વ્યાકરણ’, ‘દેશી નામમાલા', “પ્રાકૃત કયાશ્રય વાત તેઓએ તેની “અલંકારચૂડામણિ ટીકા” અને “વિવેકવૃત્તિ'માં મહાકાવ્ય”, “કાવ્યાનુશાસન', “છંદોનુશાસન', “પ્રમાણમીમાંસા' સ્પષ્ટરૂપે કાવ્યને લગતા વિષયોનો નિર્દેશ કરીને જણાવી દીધી (ર્જન ન્યાયનો ગ્રંથ), ‘ત્રિષષ્ઠિશલાકા મહાપુરુષ ચરિત્ર', છે. સાથે સાથે કવિત્વમાં નિપુણતા પ્રાપ્ત કરવા એ વિષયોનું યોગશાસ્ત્ર મુખ્ય છે. તેમણે રચેલ સંસ્કૃત સ્તુતિ-સ્તવનોમાં જ્ઞાન પણ આવશ્યક છે તેમ જણાવ્યું છે. (‘કાવ્યાનુશાસન', અન્યયોગવ્યવચ્છેદ બત્રીશી', 'વીતરાગસ્તોત્ર', “મહાદેવસ્તોત્ર', સ્વાધ્યાય-૧, સૂત્ર ૮ થી ૧૩ પ્રકા. શ્રી મહાવીર જૈન ‘સકલાઉત્ સ્તોત્ર'નો સમાવેશ થાય છે. વિદ્યાલય, મુંબઈ). આ મહાપુરુષ એક જીવંત વિશ્વકોશ હતા. શ્રી કાવ્યાનુશાસન'ની વ્યવસ્થા ખૂબ પદ્ધતિસર અને હેમચંદ્રાચાર્ય મહાન યોગી હતા. વૈયાકરણી હતા, શબ્દશાસ્ત્રી વૈજ્ઞાનિક છે. “કાવ્યાનુશાસન' મમ્મટના “કાવ્યપ્રકાશ”ને અનુસરે હતા, નૈયાયિક હતા, કવિ હતા, ધર્મોપદેશક હતા અને છે, પરંતુ બંનેમાં ખાસ્સો તફાવત છે. પ્રથમ તો “કાવ્યપ્રકાશ' તત્ત્વચિંતક પણ હતા અને તેથી જ તેમનું કળિકાળસર્વજ્ઞ બિરુદ અનુષ્પ છંદમા છે, જ્યારે કાવ્યાનુશાસન સૂત્રાત્મક પદ્ધતિએ યથાર્થ હતું અને છે. આવી વિરલ બહુમુખી પ્રતિભા ગુજરાતના લખાયેલું છે. ફક્ત ૨૦૮ સૂત્રમાં કાવ્યના મુખ્ય મુખ્ય સિદ્ધાંતોનું અને ભારતના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળશે. ગુજરાતના કથન કરી દેવામાં આવ્યું છે અને એ સૂત્રના પ્રત્યેક શબ્દની સોલંકીઓના સુવર્ણયુગનું એ મહાન, અમૂલ્ય રત્ન હતા, જેના સમજ, વ્યાખ્યા અને ઉદાહરણ અલંકારચૂડામણિ ટીકામાં પ્રકાશ વડે સમગ્ર સોલંકીયુગ ઝળાંહળાં થઈ રહ્યો હતો. આપવામાં આવી છે. માત્ર ઉદાહરણ જ કે સમજ જ નથી ગુજરાતી ભાષાના પુરાધા પણ આ જ મહાપુરુષ છે. આપી પરંતુ તેમના પુરોગામીઓએ બતાવેલી વ્યાખ્યા વગેરેમાં પરમહંતુ ગુર્જરેશ્વર કુમારપાળ દ્વારા શ્રમણ ભગવાન પણ પરિવર્તન કર્યું છે અને તેને જૈન દાર્શનિક દૃષ્ટિકોણથી શ્રીમહાવીરસ્વામીના અહિંસાના સંદેશને બહુજન સમાજની સંસ્કારિત કરવામાં આવી છે અને આ જ તેમની પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડી સમગ્ર ગુજરાતને અહિંસામય બુદ્ધિપ્રતિભામાંથી નીકળેલી મૌલિકતા છે. આનાં કેટલાંક બુદ્ધિપ્રતિભામાંથી નીકળેલા બનાવનાર અને એ રીતે પ્રાણી માત્ર ઉપર કૃપા વરસાવનાર ઉદાહરણ જોઈએ : ઉદા અહિંસા અને કરુણાની સાક્ષાત્ મૂર્તિ હતા. કળિકાળસર્વજ્ઞ શ્રી (૧) કાવ્યના હેતુ તરીકે પ્રતિભાનો સ્વીકાર તો દરેકે હેમચંદ્રાચાર્યજીના પ્રભાવના કારણે જ હજુ આજેય સમગ્ર કર્યો જ છે પરંતુ તેના પ્રકાર અને તેની વિસ્તૃત સમજ કોઈએ ગુજરાતમાં સામાન્યતયા અહિંસાનો પ્રભાવ ટકી રહ્યો છે. આપી નથી. તે માત્ર શ્રી હેમચંદ્રાચાર્યે જ આપી છે. તેઓએ આજે આ મહાપુરુષના જન્મને ૯૦૦-૯૦૦ વર્ષ વીતી પ્રતિભાના બે વિભાગ બતાવ્યા છે : એક સહજ પ્રતિભા અને ગયાં છતાંય ગુજરાતની પ્રજા તેમને ગૌરવભેર સ્મરે છે. બીજી પાધિક પ્રતિભા. માત્ર જ્ઞાનાવરણીય કર્મના સાહિત્યસર્જનની સાથે સાથે તેઓએ પ્રજામાં સંસ્કારોનું સિંચન ક્ષયોપશમથી પ્રાપ્ત પ્રતિભા તે સહજ પ્રતિભા છે અને તેઓ કરવામાં પણ કાંઈ ન્યુનતા રાખી નથી. અહીં આપણે ફક્ત ભગવાન મહાવીરના અગિયાર મુખ્ય શિષ્યો-ગણધરોની તેમના એક જ ગ્રંથના વિશ્વવ્યાપી પ્રભાવ અંગે સમીક્ષા કરીશું. પ્રતિભાને સાહજિક પ્રતિભા ગણાવે છે. (‘કાવ્યાનુશાસન', અધ્યાય-૧, સૂત્ર ૫, ૬, ૭ અને તેની ટીકા) જ્યારે મન્નારાધન “કાવ્યાનુશાસન' પણ તેઓએ સર્જેલા સાહિત્ય-ઉદ્યાનનું દ્વારા કે દેવતાની આરાધના દ્વારા દેવતાની પ્રસાદીરૂપે પ્રાપ્ત કીર્તિરૂપી સુગંધથી મઘમઘતું દિવ્ય–અલૌકિક પુષ્પ છે અને પ્રતિભાને તેઓ પાલિકી ગણાવે છે અને તે બંને પ્રકારની સમગ્ર વિશ્વમાં તેની સુગંધ અત્યાર સુધી પ્રસરતી રહી છે અને પ્રતિભાને વ્યુત્પત્તિ અને અભ્યાસ દ્વારા સંસ્કારિત કરવાનું કહે ભવિષ્યમાં પ્રસરતી રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. Jain Education Intemational Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૨ વિશ્વ અજાયબી : કાવ્યાદર્શ'માં દંડી અને “કાવ્યપ્રકાશ'માં મમ્મટ પ્રતિભા, પ્રબન્ધ અને તેના ભિન્ન ભિન્ન પ્રકારોની પણ સમજ આપી વ્યુત્પત્તિ અને અભ્યાસ ત્રણેને સંયુક્ત રીતે કાવ્યના કારણભૂત અન્ય કાવ્ય સંબંધી ગ્રંથોમાં રહેલી કાવ્ય અને રસ તથા નાયકમાને છે, જ્યારે શ્રી હેમચંદ્રાચાર્યજી માત્ર પ્રતિભાને જ કાવ્યના નાયિકાના નિરૂપણનો જેમાં વિપુલ પ્રમાણમાં પ્રાયોગિક ઉપયોગ કારણભૂત માને છે અને વ્યુત્પત્તિ તથા અભ્યાસને પ્રતિભાના થાય છે તેવી નાટક સંબંધી વિવરણની ખોટને પૂરી કરી છે. સહાયક તરીકે માને છે. (Kavyanusasana, R. B. તેઓએ અલંકારચૂડામણિ ટીકા અને વિવેકવૃત્તિમાં આપેલાં Athavale's Note. P. 10). ઉદાહરણો તેઓનાં વિશાળ વાચન, મનન, ચિંતન અને તેનો (૩) કાવ્યના પ્રયોજનમાં પણ તેઓનો મત બીજા કરતાં સાહિત્યસર્જનમાં વિનિયોગ કરવામાં તેમના પ્રબળ સામર્થ્યનું જુદો પડે છે. કાવ્યપ્રકાશમાં મમ્મટ ધન, વ્યવહારકૌશલ અને સૂચન કરે છે. અનર્થનિવારણનો પણ કાવ્યના પ્રયોજનમાં સ્વીકાર કરે છે, શ્રી એસ. કે. ડે જેવા કેટલાકનો અભિપ્રાય એવો છે કે જ્યારે કલિકાલસર્વજ્ઞ તેનો સકારણ, સંપૂર્ણપણે અસ્વીકાર કરે “કાવ્યાનુશાસન'માં કોઈ મૌલિકતા નથી. (“કાવ્યાનુશાસન', ૨ છે. તેઓ કહે છે કે આનંદ, યશ અને પ્રિયપત્નીની વાણીની છો. પરીખ, Introduction, P. CCCXXXI) પરંતુ તેમનો જેમ ઉપદેશ દ્વારા કર્તવ્યનું ભાન કરાવવાનું –એમ ત્રણ પોતાનો મૌલિકતા અંગેનો પ્રયોજન કાવ્યનાં છે, જ્યારે ધનને તેઓએ અર્નકાન્તિક કહ્યું છે ખ્યાલ કોઈક અલગ હશે એટલે કે કાવ્યની રચના કરનારને ધન મળે જ એવો એકાંતે અને આવી મૌલિકતાનું કોઈ નિયમ નથી. વળી વ્યવહારકૌશલ અન્ય શાસ્ત્રના તત્ત્વ બહુ પાછળથી અધ્યયનથી પણ પ્રાપ્ત થઈ શકે છે અને અનર્થનિવારણ અન્ય ભારતીય સાહિત્યમાં પ્રકારથી પણ થઈ શકે છે. તેથી તેનો કાવ્યના પ્રયોજનમાં ઉમેરાયું છે, પરંતુ પ્રાચીન સમાવેશ થઈ શકે નહીં. (“કાવ્યાનુશાસન', અધ્યાય-૧ સૂત્ર ૩ કાળના સાહિત્ય અને તેના અને તેની ટીકા) સિદ્ધાંતોનો વિચાર કરતાં, આવા સાહિત્યસર્જન (૪) અર્થાલંકાર વિભાગમાં તેની શરૂઆતમાં જ ઉપમા પાછળ મુખ્ય બે હેતુઓ અલંકારની વ્યાખ્યા આપતાં કહે છે કે હૃદ્ય સાધમુપHI, માત્ર જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મ. રહેલા હોય છે. એક તો સમાનતા હોવાથી જ ઉપમા અલંકાર બનતો નથી પણ એ ઉપમા મનોહર હદયંગમ હોવી જરૂરી છે અને તો જ તે કાવ્યની તત્સંબંધી પૂર્વ સાહિત્યમાં જ્યાં ક્યાંય પણ દોષ નજરે પડે તેને શોભા બની રહે છે અને આ હદ્ય શબ્દનો અધિકાર પ્રત્યેક દૂર કરવાનો અને બીજો તે સિદ્ધાંતોની વિસ્તૃત સાદી સમજ અલંકાર માટે છે. માત્ર ઉપમા અલંકાર પૂરતો જ મર્યાદિત આપવી. આ બંને હેતુઓ, કાવ્યાનુશાસન'ની રચનામાં તેના નથી, તેમ તેઓએ સ્વયં “અલંકારચડામણિ' ટીકામાં જણાવી કર્તાએ બરાબર સિદ્ધ કરી આપ્યા છે અને પોતાની આગવી દીધું છે. મતલબ કે તા (Charm) પ્રત્યેક અલંકાર માટે શૈલીથી વ્યવસ્થિત કરી આપી, અભ્યાસુ વિદ્યાર્થી ઉપર મહાન જરૂરી છે. ઉપકાર કર્યો છે. (૫) શબ્દાલંકાર વિભાગ તેઓશ્રી માત્ર આઠ જ એ રીતે ત્યારપછી શ્રમણસંઘના તેજસ્વી મહાન પ્રભાવક સુત્રોમાં પતાવી, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી, બિનજરૂરી પેટા આચાર્ય તરીકે ઘણા ઘણા આચાર્યો થઈ ગયા છે છતાં તે સૌમાં વિભાગની ઝંઝટમાંથી વિદ્યાર્થીને મુક્ત કરે છે. તેની સામે સૌથી વધુ પ્રભાવશાળી નામ આવે છે જગદુગર શ્રી અર્થાલંકારનું ૩૧ સૂત્રોમાં વિસ્તૃત નિરૂપણ કર્યું છે. આ વસ્તુ હીરસૂરીશ્વરજી મહારાજનું. તેઓએ તે જમાનામાં જે તેમની, શાબ્દિક ચમત્કૃતિ કરતાં અર્થની ચમત્કૃતિ તરફની વિશેષ અહિંસાનું જીવદયાનું અલૌકિક કાર્ય કર્યું છે તેની તો અભિરુચિ અને પક્ષપાતને સૂચિત કરે છે. ઇતિહાસમાં ક્યાંય જોડ જડે તેમ નથી. આમ પ્રત્યેક વિભાગ તેમની બુદ્ધિનાં તેજકિરણોથી જેમ કલિકાલસર્વજ્ઞ માટે એક જૈનેતર કવિએ કહ્યું : નવસંસ્કાર પામી દેદીપ્યમાન બનેલો છે. આ ગ્રંથ માત્ર કાવ્ય "पूर्वं वीरजिनेश्वरे भगवति प्रख्यापि धर्म स्वयं, પૂરતો મર્યાદિત ન રાખતાં, આઠમા અધ્યાયમાં તેઓએ નાટક, प्रज्ञावत्यभयेऽपि मंत्रिणि न यां कर्तुं क्षमः श्रेणिकः । Jain Education Intemational Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ 93. અવનેશેન વુમારપાનનૃપતરતાં નીવરક્ષા વ્યધાત, યશોવિજયજી એક મહાન સમર્થ જ્ઞાની અને વિદ્વાન મહાપુરુષ ચરચારHIઘ વરjધાં જ પરમ: શ્રી દેમચંદ્રો : ” આવે છે. કહેવાય છે કે તેમને સાક્ષાત્ સરસ્વતી પ્રસન્ન હતાં. (પૂર્વના કાળમાં શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામી પોતે આ અંગે તેઓએ પોતે લખ્યું છે કે જ ધર્મદેશના આપતા હતા અને મગધના મહારાજા શ્રેણિક “માં તૂઠી મુજ ઉપરે, જપત જાપ ઉપગંગ | તેમના પરમ ભક્ત હતા. એટલું જ નહીં ચાર બુદ્ધિના નિધાન શારદ સાર દયા કરો, આપો વચન તરંગ ||” મંત્રીશ્વર અભયકુમાર પણ તેઓના સાથ સહયોગમાં હતા તો તેઓ પણ જીવદયાનું જે કાર્ય તેઓ કાલસૌરિક કસાય પાસે ન કરાવી બાળપણથી અત્યંત શક્યા તેના કરતાં પણ વધુ અભયદાનનું કાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય તેજસ્વી અને ગુરુના વચનામૃતનું પાન કરી મહારાજા પરમાઈતુ કુમારપાળે બુદ્ધિશાળી હતા. તેનો કરાવ્યું હતું). પરચો આપણને તેમણે એક દૃષ્ટિએ જોવા જઈએ તો શ્રી હેમચંદ્રાચાર્ય કરતાં નાનપણમાં ફક્ત જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિજી મહારાજનું અભયદાન– માતાની સાથે ઉપાશ્રયે જીવદયાનું કાર્ય વધુ કઠિન હતું, કારણ કે શ્રી હેમચંદ્રાચાર્યની જતાં ત્યારે માત્ર સાધુ સાથે સહકારમાં બબ્બે હિન્દુ રાજાઓ હતા અને તેમાંય ભગવંતના મુખેથી શ્રી કુમારપાળ મહારાજા તો તેમના પરમ શિષ્ય જેવા હતા અને “ભકતામર સ્તોત્ર'નો ભૂતકાળમાં શ્રી હેમચંદ્રાચાર્યજીએ તેમનો જીવ બચાવ્યો હતો પાઠ સાંભળતાં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી એટલે તે તેઓને ગુરુ તરીકે સ્વીકારે અને તેમના ઉપદેશ કે સાંભળતાં જ કંઠસ્થ આદેશ અનુસાર જીવદયાનું પ્રવર્તન કરાવે તેમાં કાંઈ નવાઈ થઈ ગયેલ પ્રસંગમાંથી મળે છે. બન્યું છે એવું કે માતાને નહોતી. અલબત્ત, એ કાર્ય પણ અત્યંત કઠિન હતું પરંતુ ચાતુર્માસ દરમ્યાન એક નિયમ એવો હતો કે મુનિરાજના જગદ્ગુરુ શ્રી હીરવિજયજીનું કાર્ય તો તેના કરતાં પણ અત્યંત મુખેથી શ્રી ભક્તામરસ્તોત્ર'નું શ્રવણ કર્યા પછી જ નવકારશીનું કઠિન અને જોખમી હતું કારણ કે તેમની સાથે નહીં બલકે પચ્ચખાણ કરવું અને એક વખત ગામમાં સખત અને સતત તેમની સામે એક યવન મુસ્લિમ બાદશાહ હતો. તે છતાં તેમના વરસાદના કારણે નદીના પેલે પાર આવેલ ઉપાશ્રયમાં જઈ ચારિત્ર અને સાત્ત્વિકતાના કારણે તે મુસ્લિમ બાદશાહ પણ શકાયું નહીં એટલે માતાએ તે દિવસે ચૌવિહાર ઉપવાસ કર્યો. પ્રભાવિત થયો અને પોતે તો સદંતર માંસાહારનો ત્યાગ કર્યો તેની જાણ બાળ જસવંતને થઈ એટલે એણે માતાને પૂછયું કે પરંતુ તેના આખાયે રાજ્યમાં બાર મહિનામાંથી જુદા જુદા “મા! મા! તમે આજે કેમ કાંઈ ખાધું નથી?” ત્યારે માતાએ મહિના અને દિવસો ભેગા કરી લગભગ છ મહિના સંપૂર્ણ પોતાના નિયમની વાત કરી. એટલે બાળ જસવંતે તુરત કહ્યું કે અહિંસાનું અભયદાનનું પ્રવર્તન કરાવ્યું એ કાંઈ નાનીસૂની ઘટના “મા! મને તે આવડે છે.” પોતાના બાળકની આવી વાત નથી. આ આખીયે ઘટનાનું રસપ્રદ વર્ણન હીરસૌભાગ્ય’ સાંભળી માતાને આશ્ચર્ય થયું અને જિજ્ઞાસાવશ પૂછયું “ખરેખર મહાકાવ્યમાં કરવામાં આવ્યું છે. જેમનું કહ્યું યવન બાદશાહ તને આવડે છે?” તો બાળ જસવંતે ફરીવાર તેમ જ કહ્યું અને પણ માનતો હોય તેનો પ્રભાવ કેવો વિશ્વવ્યાપી હશે તેની માતાની સમક્ષ આખુંયે “ભક્તામરસ્તોત્ર' એકપણ ભૂલ વગર આપણે માત્ર કલ્પના જ કરવાની રહે છે. ત્યાર પછી તેમની બોલી ગયો. તે સાંભળી માતાને અપાર હર્ષ થયો અને બાળકને શિષ્ય પરંપરામાં આચાર્ય શ્રી વિજયસેનસૂરિજી મહારાજ અને વહાલથી છાતીસરસો ચાંપી દીધો. આ પ્રસંગ બન્યો ત્યારે આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજ થયા જેમના નામે બાળક જસવંતની ઉંમર માત્ર ચાર જ વર્ષની હતી અને તે અત્યારે વિજયદેવસૂરસંઘ ચાલી રહ્યો છે. શ્રીહીરવિજયસૂરિજીની જમાનામાં અત્યારની માફક બે અઢી વર્ષે બાળકને નિશાળમાં સાથે તેમના શિષ્યો શ્રી ભાનુચંદ્ર ઉપાધ્યાય, શ્રી શાંતિચંદ્ર કે કે.જી. વગેરેમાં મૂકવામાં નહોતા આવતા. એ જમાનામાં તો ઉપાધ્યાય વગેરે પણ એવા જ પ્રભાવક મહાપુરુષો હતા. સાત-આઠ વર્ષનું બાળક થાય પછી જ નિશાળે મૂકવામાં એ પરંપરામાં આગળ વધીએ તો મહામહોપાધ્યાય શ્રી આવતું. જે બાળકને ગુજરાતી ભાષાનો કક્કો બારાખડી પણ ન 10 Jain Education Intemational For Private & Personal use only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આવડતાં હોય તે બાળક આવું સંસ્કૃતનું મહાન સ્તોત્ર માત્ર સાંભળીને અનાયાસ જ યાદ રાખી શકે તે બાળકની પ્રજ્ઞા કેવી અદ્ભુત હશે તેની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. તેઓએ તેમના જીવનકાળમાં સેંકડો ગ્રંથોની રચના કરી છે. તેઓને સરસ્વતી દેવીનું એવું અદ્ભુત વરદાન હતું કે તેમની લેખનીમાંથી જે નીકળે અર્થાત્ લખાય તે ફાઇનલ જ હોય પછી તેઓને તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર જ ન રહે. કહેવાય છે કે જેના નામના અંતે રહસ્ય શબ્દ આવતા હોય તેવા ૩૫૦ ગ્રંથો રચેલ છે દા.ત. ‘ન્યાયરહસ્ય’, ‘ઉપદેશરહસ્ય’ વગેરે. આપણે એવા સદ્નસીબ છીએ કે ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજના સ્વહસ્તે લખાયેલી ‘અધ્યાત્મસાર', ‘કર્મપ્રકૃતિ’વગેરે ઘણા ગ્રંથોની હસ્તપ્રતો અત્યારે | પણ ગુજરાતના વિવિધ ગ્રંથભંડારોમાં પ્રાપ્ત થાય છે. તેઓની સંસ્કૃત સાહિત્યની સેવા તો અમૂલ્ય છે જ પરંતુ તત્કાલીન ગુજરાતી ભાષામાં તેઓએ લખેલ સ્તવન, ચૈત્યવંદન, સ્તુતિ વગેરે પણ એવાં અદ્ભુત છે કે તેનું રસપાન કરવામાં અનેરો આનંદ આવે છે. આ ગુજરાતી સાહિત્ય રચના પણ નાનીસૂની સંખ્યામાં નથી. તેમના માત્ર ગુજરાતી સાહિત્ય અંગે પણ ઘણા સંશોધકોએ પીએચ.ડી.ની ઉપાધિ મેળવી છે અને મેળવી રહ્યા છે. શ્રી બુટેરાયજી મહારાજ શ્રી આત્મારામજી મહારાજ ત્યાર પછી વિક્રમની વીસમી સદીમાં જિનશાસનના મહાન શાસનપ્રભાવક પુરુષોમાં જેમની ગણના કરી શકાય તેવા શ્રી મ, |શાસનસમ્રાટ આચાર્ય શ્રીવિજયનેમિસૂરિજી આત્મારામજી મહારાજ, આચાર્ય યુગવીર શ્રીવિજય વલ્લભસૂરિજી મહારાજ, શ્રીવિજય આચાર્ય ઉદયસૂરિજી મહારાજ, આચાર્ય મહારાજ શ્રીવિજયનંદનસૂરિજી વિશ્વ અજાયબી : મહારાજ, પૂજ્ય આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ વગેરે હતા. જેમનો પ્રભાવ વિશ્વવ્યાપી હતો. વર્તમાનમાં વિશ્વવ્યાપી શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પ્રભાવ ધરાવનાર પૂજ્ય વિર્ય આગમસંશોધક મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ છે. શ્રી આત્મારામજી મહારાજ મૂળે પંજાબના હતા અને તેઓ સ્થાનકવાસી પરંપરામાંથી સંવેગી પરંપરામાં આવેલ. આમ તો વર્તમાન પરંપરાના ઘણા સાધુ ભગવંતોના પૂર્વજ સ્થાનકવાસી પરંપરામાંથી સંવેગી પરંપરામાં આવેલ છે, પરંતુ તેમાં ચાર મહાપુરુષ મુખ્ય છે : એક પૂજ્ય શ્રી બુટેરાયજી મહારાજ, બીજા તેમના શ્રી મૂળચંદજી મહારાજ શિષ્ય શ્રી મૂળચંદજી મહારાજ, ત્રીજા શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ અને ચોથા શ્રી આત્મારામજી મહારાજ. શ્રી આત્મારામજી મહારાજના વખતમાં અમેરિકામાં એક સર્વ ધર્મ પરિષદ ભરાવાની હતી અને એ સમયે જૈનદર્શનના વિદ્વાન તરીકે તેઓને નિમંત્રણ આપવામાં આવેલ પરંતુ તે કાળમાં જૈન કે હિન્દુ સમાજમાંથી કોઈપણ વ્યક્તિ પરદેશ જાય તો તેનો તેના સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવતો હતો. તેવા કપરા સંજોગોમાં શ્રી આત્મારામજી મહારાજે મહુવા (સૌરાષ્ટ્ર)ના શ્રી વીરચંદ રાઘવજી ગાંધી નામના તાજા જ બેરિસ્ટર બનેલ એક યુવાનને જૈન દર્શનનું અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપી એવા તૈયાર કર્યા કે સ્વામી વિવેકાનંદની સાથે તેઓએ પણ વિશ્વધર્મ પરિષદમાં જૈન દર્શનનું Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ 9૫ હતો. નામ રોશન કર્યું અને પ્રભાવક શક્તિ છે. આજે ૧૨૫ વર્ષ પછી એમને સમગ્ર એમનું સમગ્ર જીવન જ આશ્ચર્યકારી પ્રસંગોથી ભરપૂર પણ તેમણે ત્યારે આપેલાં છે જેને સામાન્ય લોક ચમત્કારના નામે મૂલવે છે. એ આશ્ચર્યની પ્રવચનો એટલું જ મહત્ત્વ પરંપરા તેમના જન્મથી જ શરૂ થાય છે. નૂતન વર્ષના મંગલ ધરાવે છે. આ રીતે શ્રી દિવસે જન્મ, માતાનું નામ દિવાળીબહેન, પિતાનું નામ આત્મારામજી મહારાજનો લક્ષ્મીચંદભાઈ અને એથીય વધુ મોટું આશ્ચર્ય એ કે તેમનો પણ વિશ્વવ્યાપી પ્રભાવ કાળધર્મ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ કલ્યાણક અર્થાતુ દિવાળીના દિવસે થયો. વળી જે જગ્યાએ પ.પૂ. શાસન- જન્મ થયો હતો તેનાથી ફક્ત પચાસ જ ડગલાં દૂર કાળધર્મ ધમાટ આચાર્યશ્રી થયો. (જન્મ વિ.સં. ૧૯૨૯, કારતક સુદ-૧, મહુવા, શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ વિજયનેમિસૂરીશ્વરજી કાળધર્મ-વિ.સં. ૨૦૦૫, આસોવદ-0)), દિવાળી, મહુવા). યુગપ્રધાન આચાર્ય મહારાજ એક મહાન આ વાતને કાવ્યમય ભાષામાં કહીએ તો આ પ્રમાણે કહી શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજધુગપ્રધાન મહાપુરુષ હતા. શકાય. તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર કુખે દિવાળી, જતુ દિવાળી, અંત દિવાળી વરી; આ પ્રમાણે છે. સોરઠ-સૌરાષ્ટ્રની આધ્યાત્મિક ભૂમિમાં સેક સેકે નગર મધુપુરી ધન્ય થાતું ઉભય અંકે તું ધરી.” અને ક્યારેક તો દાયકે દાયકે મહાન વિભૂતિઓનો જન્મ થતો નૂતન વર્ષના મંગલ પ્રભાતે જ જન્મ હોય એટલે રહ્યો છે અને એ વિભૂતિઓના પાવન મંગળકારી જીવનદીપે સ્વાભાવિક રીતે જ તે દિવસે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોય અને અનેક લોકમાં અધ્યાત્મનો દીપ પ્રગટાવ્યો છે. અને એ જ કારણે જ્યોતિષશાસ્ત્રમાં વૃશ્ચિક રાશિ બ્રહ્માંડ અને અધ્યાત્મના ગૂઢ આજે પણ કાઠિયાવાડના વતની કોઈ પણ પ્રદેશમાં હોય તો તેનું રહસ્યો સાથે સંકળાયેલી છે, તો માતા-પિતાએ ચંદ્ર કરતાં ય તેઓ ગૌરવ લઈ શકે છે. નિર્મળ નિષ્કલંક ચારિત્ર ઘડતરની જેમની નેમ છે તેવું નેમચંદ' પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ યુગપ્રધાન નામાભિધાન કર્યું. આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પણ વિક્રમની આવા અલૌકિક મહાપુરુષનો જન્મ જ જાણે ધર્મપુરુષ વીસમી સદીના આવા જ મહાન આધ્યાત્મિક મહાપુરુષ હતા. થવાને માટે થયો હોય તેમ પૂર્વ ભવનાં તથા માતા પિતાના એક વખત બોટાદનગરમાં વિ.સં. ૧૯૬૬માં વીસમી સંસ્કારોના કારણે માત્ર સોળ વર્ષની યુવાન વયમાં, એ સદીનો મહાન જાદુગર મહમદ છેલ પૂજ્ય આચાર્ય જમાનામાં જ્યારે કોઈ જાતનાં વાહનવ્યવહારનાં સાધનો નહોતાં શ્રીવિજયનેમિસુરીશ્વરજી મહારાજને મળવા માટે આવ્યો. ત્યારે માત્ર ઊંટ ઉપર બેસીને મહુવાથી ભાગીને ભાવનગર વિલક્ષણ માણસો પોતાનો પરિચય વિલક્ષણ રીતે આપતા હોય પંજાબરના પંજાબરન પૂજ્ય ગુરુદેવ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે દીક્ષા છે. એ રીતે મહમદ છેલે પોતાનો પરિચય કોઈ જાદુ દ્વારા લેવા આવ્યા. એટલું જ નહીં પૂર્વાવસ્થામાં જ માતા-પિતા, આપ્યો એટલે પુજ્ય આચાર્યશ્રીએ તેનાથી જરાય અંજાયા વિના અન્ય વડીલો તથા ન્યાયાધીશ જેવાથી જરા પણ ડર્યા વિના મહમદ છેલને ટકોર કરી કે “ભાઈ, તારી જાદુવિદ્યાનો ઉપયોગ પોતાના દેઢ નિર્ણયને જણાવી દેતાં અચકાતા નહીં. સંયમ કોઈ સંત મહાત્માને સતાવવામાં કરતો નહીં.” પછી તેમણે ત્રણ લેવાની ઉત્કંઠા, ઉત્સુકતા અને તાલાવેલી તો એટલી કે પૂજય બાજોઠ મંગાવ્યા અને એક ઉપર એક ત્રણે ય બાજઠો મૂકાવી ગુરદેવે માતા-પિતાની રજા વગર દીક્ષા આપવાની ના પાડી તો પોતે તે ઉપર બેઠા અને જાદુગર મહમદ છેલને કહ્યું : આમાંથી સ્વયમેવ દીક્ષાનાં વસ્ત્રો ધારણ કરી પૂજ્ય ગુરુદેવ સમક્ષ વચલો બાજોઠ તમે ખેંચી લો અને મહમદ છેલે તે ખેંચી લીધો ઉપસ્થિત થઈ ગયા. એ એક જમાનો હતો જ્યારે યુવાનો ઘરેથી તો પણ પૂજ્યશ્રી એક બાજઠ ઉપર હવામાં અદ્ધર રહી મહમદ ભાગીને સાધુ બનતા હતા. છેલ સાથે વાતો કરતા રહ્યા. આ જોઈ મહમદ છેલ પૂજ્યશ્રીને નમી પડ્યા. તેને થયું જૈન સાધુઓમાં આજે પણ આવી મહાન માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં જ પૂજ્ય ગુરુદેવ શ્રી તા . Jain Education Intemational Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૬ વિશ્વ અજાયબી : વૃદ્ધિચંદ્રજી મહારાજનો કાળધર્મ થયો પણ એ ટૂંકા ગાળામાં તો શેરીસા, સ્તંભતીર્થ (ખંભાત), માતર, વલ્લભીપુર, ઘોઘા, મુનિશ્રી નેમવિજયજીએ સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ કરી આગમ તળાજા, દાઠા, મહુવા, રાણકપુરજી, કુંભારિયાજી, કાપરડાજી વાંચવાની ગુરુ ચાવી ગ્રહણ કરી લીધી એટલું જ નહીં વગેરે અનેક તીર્થોના ઉદ્ધાર તેઓશ્રીએ કરાવેલ છે. તેમાંય જીવનઘડતરના શ્રેષ્ઠ પાઠ પણ શીખી લીધા. રાજસ્થાનમાં આવેલ કાપરડાજીનો ઉદ્ધાર તો જીવના જોખમે પૂજ્ય આચાર્યશ્રી જીવદયાના મહાન જ્યોતિર્ધર હતા. કરાવેલ. તે તીર્થોદ્ધારનું વર્ણન કરતાં ક્યારેક તેઓ પોતાના મુખે વિ.સં. ૧૯૬૫માં મહુવા અને તેની આસપાસના દરિયાકાંઠાના જ કહેતા કે “ખરેખર ! કાપરડાજીના ઉદ્ધાર વખતે જાટ લોકોનો ઓ રે વાહ વહ્યી દાડા વગેરે નો ઉગ્ર વિરોધ અને ભયંકર તોફાન હોવા છતાં ભૈરવજીનું માછીમારી બંધ કરાવી જીવદયાના મહાન કાર્યનો પ્રારંભ કર્યો. ના ન રોડ, આ સ્થાનાંતર કરાવ્યું ત્યારે મને મારા શરીરનો કે જીવનનો પણ સ્થાનાંતર કરાવ્યું ત્યારે મન એક વખત પૂજ્યશ્રી અમદાવાદમાં શેઠ હઠીસિંહની વાડીએથી મોહ રહ્યો નહોતો. તે વખતે કદાચ મૃત્યુ થયું હોત તો પણ શહેરમાં જઈ રહ્યા હતા ત્યારે એક માણસને ભેંસોના ટોળાને એનો મને કોઈ અફસોસ ન થાત.” બીજા બધાં તીર્થોના દોરી જતો જોયો. આચાર્યશ્રીની ચકોર દષ્ટિએ જાણી લીધું કે ઉદ્ધારમાં તો તેઓએ ફક્ત ઉપદેશ આપી અને પ્રતિષ્ઠાદિ વિધિ આ માણસ ભેસોને કતલખાને લઈ જાય છે. કરણાળુ જ કરાવી છે જ્યારે કાપરડાજી ઉદ્ધારમાં તેઓએ પોતાની સમગ્ર આચાર્યશ્રીથી આ સહન ન થઈ શક્યું. તેઓએ કેશવલાલ જાત સમર્પિત કરી દીધી હતી. આજે પણ શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ વકીલ વગેરે શ્રાવકોને ઉપદેશ આપીને તે જીવોને કસાઈ પાસેથી પ્રભુનું ચાર મજલાનું એ ભવ્ય ગગનોતુંગ જિનાલય તેના છોડાવ્યા અને એ જ વિચારમાં જીવદયા ઉપર દરેકનાં હૈયાં જિણોદ્ધારક , છે તે જિર્ણોદ્ધારક આચાર્યશ્રીની કીર્તિગાથા ગાતું ઊભું છે. વલોવાઈ જાય તેવું વ્યાખ્યાન વાંચ્યું અને હજારોની સંખ્યામાં તો દરેક તીર્થોની રક્ષામાં તેઓનું માર્ગદર્શન લેવા માટે હણાતા અબોલ જીવોના ઉદ્ધાર માટેની હાકલ કરી અને તે જ તે વખતના બેરિસ્ટરો શ્રી ચીમનલાલ સેતલવડ, શ્રી ભૂલાભાઈ વખતે જીવદયાની ટીપની શરૂઆત કરી. જોતજોતામાં જીવ દેસાઈ તથા આગેવાન શ્રેષ્ઠીઓ શેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ, છોડાવવામાં રૂ. દોઢ લાખની ટીપ થઈ ગઈ તો એ પશુઓને શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ, શેઠ શ્રી લાલભાઈ નિભાવવા માટેના ફંડમાં રૂ. સાડા ચાર લાખનું અપૂર્વ ભંડોળ દલપતભાઈ, શેઠ શ્રી કીકાભાઈ પ્રેમચંદ, શેઠ શ્રી કસ્તૂરભાઈ એકત્ર થઈ ગયું. આ રીતે ઠેકઠેકાણે તેઓએ ઉપદેશ આપીને લાલભાઈ વગેરે પૂજ્ય શ્રી નેમિસૂરિજી મહારાજ પાસે આવતા. જીવદયાનાં અનેક કાર્યો કરાવ્યાં. યાદ રહે કે આ વાત ૧૦0 તીર્થોદ્ધાર અને તીર્થરક્ષા એ એમના પરમધ્યેય હતા. વર્ષ પહેલાંની છે. રાજસ્થાનમાંથી યતિઓ પાસેથી પાણીના મૂલ્ય વેચાવા સં. ૧૯૮૩ના વર્ષમાં ભીનો દુકાળ પડ્યો. તે વખતે આવતી હસ્તલિખિત પ્રતો શ્રાવક શ્રેષ્ઠીઓ પાસે ખરીદાવી આચાર્યશ્રી અમદાવાદમાં પાંજરાપોળ (રિલિફ રોડ) ઉપાશ્રયે પોતાના શિષ્યો દ્વારા તેની સૂચિ તથા પ્રકાશનયોગ્ય હોય તો બિરાજમાન હતા. તેઓ જૈન સાધર્મિકો તથા અન્ય મનુષ્યોનાં પોતાના શિષ્યો દ્વારા સંપાદન કરાવી તે ગ્રંથોને અધ્યયન યોગ્ય દુઃખ જોઈ ન શક્યાં અને દુષ્કાળ રાહત ફંડ શરૂ કરાવ્યું. તેમના બનાવતા. યાકિની મહત્તરાસૂનુ ભગવાન શ્રીહરિભદ્ર - 1 ઉપદેશથી માત્ર અડધા કલાકમાં એ જમાનામાં રૂપિયા ત્રણ મહારાજ તથા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના લાખનું ફંડ એકત્ર થઈ ગયું. બધાને સહાય કરતા તેમાંથી અલભ્ય અપ્રકાશિત ગ્રંથોને સૌ પ્રથમવાર પ્રકાશિત કરાવવાનું શ્રેય બચેલી રકમ સાધર્મિકોને મદદ કરવામાં વાપરવામાં આવી તથા તેઓને મળે છે. કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી વિરચિત “શ્રી અમદાવાદમાં આવતા જૈન સાધર્મિકોને જમવાની અગવડ પડતી સિદ્ધહેમશબ્દાનુશાસન' બૃહદ્ વૃત્તિ લધુન્યાસ સાથે શ્રી હતી તે દૂર કરવા તેમાંથી રૂપિયા પાંચ હજાર જુદા મુકાવી મનસુખભાઈ ભગુભાઈ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાવી તે હજુ આજે પાંજરાપોળમાં જૈન ભોજનશાળા શરૂ કરાવી, જે આજે પણ પણ “સિદ્ધહેમ સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ કરનારને ઉપયોગી ચાલુ છે. થાય છે. એ સાથે સાથે દરેક શાસ્ત્રમાં નિષ્ણાત પૂ. આ. શ્રી આચાર્ય શ્રીવિજયનેમિસૂરિજી મહારાજના વખતમાં જો દરીનાથ, કે વખતમાં જો દર્શનસૂરિજી, પૂ. આ. શ્રી ઉદયસૂરિજી, પૂ. આ. શ્રી નંદનસૂરિજી, કોઈ શ્રેષ્ઠ કાર્ય હોય તો તે તીર્થોદ્ધારનું છે. જાણે તેમનો જન્મ પૂ. આ. શ્રી વિજ્ઞાનસૂરિજી, પૂ. આ. શ્રી પદ્મસૂરિજી, પૂ. આ. શ્રી જ તીર્થોદ્ધાર માટે થયો હોય તેમ કદંબગિરિ (પાલિતાણા પાસે), અમૃતસૂરિજી, પૂ. આ. શ્રી લાવણ્યસૂરિજી તથા પૂ. આ. શ્રી Jain Education Intemational Page #89 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ 99. કસ્તૂરસૂરિજી જેવા આચાર્યોની એક વિશિષ્ટ પરંપરા ઊભી કરી પ્રયોજનપૂર્વક શ્રી મહાવીર જૈન વિદ્યાલયની તેઓએ સ્થાપના જીવંત જ્ઞાનભંડારનું નિર્માણ કર્યું. કરાવી અને તેના આશ્રયે ઘણા ઘણા મધ્યમ વર્ગના અને કેટલાક પરમ પૂજ્ય શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજય ઉચ્ચવર્ગના વિદ્યાથીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શ્રી મહાવીર જૈન નેમિસૂરીશ્વરજી મહારાજના કાળધર્મ બાદ તેમના પટ્ટધર પરમ વિદ્યાલય અને શ્રી વલ્લભસૂરિજી મહારાજનું નામ રોશન કરી શિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી વિજયઉદયસૂરિજી અને તેમના પટ્ટધર રહ્યા છે. આજે તેમનું સમાજોપયોગી આ કાર્ય શત શત કળાએ પ. પૂ. આ. શ્રીવિજયનંદનસૂરિજી મહારાજ તેમના મહોરી ઊહ્યું છે. એ સાથે તેઓએ આગમ પ્રભાકર શિલ્પસ્થાપત્ય અને જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનના કારણે સમગ્ર શ્રુતશીલવારિધિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને પણ દેશના અને પરદેશના જૈનસમાજ માટે આસ્થાનું એક મહાન સારી રીતે તૈયાર કર્યા અને જૈન સમાજમાં સૌ પ્રથમ વખત વૈજ્ઞાનિક પદ્ધતિએ પ્રાચીન જૈન ગ્રંથોનું સંપાદન કાર્ય કરવાનું સ્થાન હતા. તેઓએ શરૂ કરાવ્યું. તેઓ દ્વારા સમીક્ષાત્મક રીતે સંપાદિત જૈન આજની નવી પેઢી માટે સાવ અપરિચિત આવા આગમોનું પ્રકાશન પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયે કર્યું છે. પરમ યુગપ્રધાન આચાર્યશ્રીના જીવનની કાંઈક ઝાંખી કરાવવાનો આ પૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ પોતે એક સામાન્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે. બાકી તેમનું વિશિષ્ટ સ્કૂલ-કોલેજમાં ભણ્યા નથી પરંતુ તેઓએ પ્રાપ્ત કરેલ જ્ઞાન દ્વારા જીવનચરિત્ર “શાસનસમ્રાટ' પૂ. મુનિશ્રી શીલચંદ્રવિજયજી (હાલ એટલા વિશ્વપ્રસિદ્ધ બની ગયા હતા કે પ્રાચીન શાસ્ત્રોના અધ્યયન આચાર્ય) એ લખ્યું છે તે વાંચવા જેવું છે. અધ્યાપનમાં તેઓની એક પ્રમાણભૂત પરીક્ષક તરીકે નિમણૂંક પંજાબકેશરી યુગવીર આચાર્યશ્રી વિજય કરવામાં આવતી હતી અને બહારની યુનિવર્સિટીઓમાં તે વલ્લભસૂરીશ્વરજી મહારાજ પણ આ યુગના ગઈ પેઢીના એક ડૉક્ટરેટના એક માન્ય માર્ગદર્શક (ગાઇડ) ગણાતા હતા. આવા મહાન ધર્મગુરુ હતા, જેમનો મહાપુરષ કપડવંજના વિશાનીમા જ્ઞાતિના ગૌરવસમાન હતા. પ્રભાવ વિશ્વવ્યાપી હતો અને તેમના માર્ગદર્શન નીચે અન્ય ઘણા વિદ્વાનો પંડિત શ્રી તેનું કારણ એક તેમનું દલસુખભાઈ માલવણિયા, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, શ્રી ક્રાંતિકારક સર્જન છે અને તે “જયભિખ્ખું', શ્રી અમૃતલાલ ભોજક, પ્રાચીનલિપિના નિષ્ણાત છે શ્રી મહાવીર જૈન શ્રી લક્ષ્મણભાઈ ભોજક વગેરે અનેક લોકોએ પ્રાચીન સાહિત્યની વિદ્યાલય. જે જમાનામાં સાચવણી તથા સંશોધન-સંપાદનમાં અપૂર્વ કાર્ય કર્યું છે અને તેના વ્યાવહારિક શિક્ષણ આપવું તે પરિણામે શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આગમશ્રેણિ તથા મહાપાપનું કારણ માનવામાં અમદાવાદસ્થિત શ્રી લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિર આવતું હતું અને તેને અમુક દ્વારા અનેક પ્રાચીન ગ્રંથોનું પ્રકાશન શક્ય બન્યું છે અને એ રીતે લોકો/આચાર્યો એક પ્રકારનું જૈન સમાજમાં એક વિશિષ્ટ સંપાદન પદ્ધતિના તેઓ પુરસ્કર્તા મિથ્યાત્વ માનતા હતા તે બન્યા. તેમની સાથે તેમના ગુરુ તથા ગુરુભાઈ શ્રી ચતુરવિજયજી કાળમાં કોઈની પણ પરવા મહારાજ તથા શ્રી રમણિકવિજયજી મહારાજ પણ આ કર્યા વિના પચાસ વર્ષ પછીના શ્રુતજ્ઞાનના ઉદ્ધારના મહાન કાર્યમાં જોડાયેલ હતા. પંજાબકેશરી યુગવીર ભારત અને વિશ્વની કલ્પના આવા જ આગમોના મહાન સંશોધક અને સંપાદક આચાર્યશ્રી વિજય કરી પોતે જૈન વિદ્યાર્થીઓ, અત્યારે મુનિરાજ શ્રીજંબૂવિજયજી મહારાજ છે, જેઓ વિશ્વની વલ્લભસૂરીશ્વરજી મહારાજ જેઓ આગળ ઉચ્ચ શિક્ષણ પ્રાયઃ ૧૯થી વધુ ભાષાના જાણકાર છે. મૂળ તો તેમનો વિષય મેળવવા મુંબઈ વગેરે દર્શનશાસ્ત્ર છે અને એટલે જ તેઓનું સૌપ્રથમ શકવર્તી મહાન મહાનગરોમાં આવતા હતા તેઓને રહેવાની અને જમવાની કાર્ય દ્વાદશાનિયચક્ર' નામના મહાન પ્રાચીન ગ્રંથનું સમીક્ષાત્મક ભયંકર અગવડ પડતી હતી તે ધ્યાનમાં લઈ તેઓ માટે કેવળ સંપાદન હતું, જેને તેઓને વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ આપી છે. રહેવાની અને જમવામાં અભક્ષ્ય અનંતકાયરહિત શુદ્ધ સાત્ત્વિક અત્યારે તેઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત થતા આહાર તેઓને મળી રહે તેવા શુદ્ધ અને આત્મલક્ષી એકમાત્ર Jain Education Intemational Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આગમ પ્રકાશનના સંપાદક છે મુખ્ય ને Jain Education Intemational આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ પછી તેઓને વિનંતિ થતાં તેઓએ આ કાર્ય સંભાળ્યું છે અને આજે ૮૫ વર્ષ કરતાં વધુ ઉંમરના હોવા છતાં દિવસરાત આગમ સંશોધનના મહાન કાર્યમાં રચ્યા પચ્યા રહે છે. મુનિશ્રી જંબૂવિજયજી મહારાજ પ.પૂ. શ્રુતશીલવારિધિ આગમ સંશોધક દર્શનશાસ્ત્રી મુનિપ્રવર શ્રી જંબૂવિજયજી મ.સા. માટે લખાયેલ આ પ્રશસ્તિ દુર્ભાગ્યે તેઓશ્રીનો કાર્તિક વદ-૧૨, શુક્રવારે, તા. ૧૩ નવેમ્બર, ૨૦૦૯ના રાજસ્થાનમાં એક અકસ્માતમાં કાળધર્મ પામતાં શ્રદ્ધાંજલી બને છે. તેઓના કાળધર્મથી સમગ્ર જૈન સમાજે એક મહાન સંશોધક, આગમજ્ઞાતા જીવદયાના મહાન જ્યોતિર્ધર ગુમાવ્યા છે. જૈન સમાજમાં નજીકના ભવિષ્યમાં તેઓશ્રીની ખોટ પૂરી થાય એવી કોઈ જ શક્યતા જણાતી નથી. શ્રી એ જ રીતે જૈનદર્શનનિર્દિષ્ટ અધ્યાત્મ વિદ્યામાં ભારતમાં અને ભારત બહાર જો કોઈનું નામ ગૌરવ અને આદરપૂર્વક લેવાતું હોય તો તે છે સ્વ. પરમ પૂજ્ય અધ્યાત્મનિષ્ઠ મુનિરાજ અમરેન્દ્રવિજયજી મહારાજ. તેઓએ જૈનજૈનેતર સૌને ખરેખર આત્મકલ્યાણમાં ઉપયોગી માર્ગદર્શન મળે તેવો પ્રયત્ન કરેલ છે અને તે દૃષ્ટિએ તેઓએ લખેલ બે પુસ્તકો ખૂબ જ શ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ મહત્ત્વપૂર્ણ છે. એક છે આપણે આત્મનિરીક્ષણ કરીશું?' અને બીજું છે ‘આત્મજ્ઞાન અને સાધનાપથ'. આ બંને પુસ્તકોની ગુજરાતી ભાષામાં પાંચ વિશ્વ અજાયબી : પાંચ, છ છ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે અને એ સિવાય હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ તે પ્રકાશિત કરવાની માંગણી આવેલી છે. તદુપરાંત તેઓએ ‘વિજ્ઞાન અને અધ્યાત્મ' નામે પણ એક સુંદર મઝાનું પુસ્તક જૈન સમાજને ચરણે ધર્યું છે, જેનું વૈજ્ઞાનિક મહત્ત્વ છે. આજના યુગમાં વિજ્ઞાનનિષ્ઠ નવી પેઢી માટે એ પુસ્તક પણ ખૂબ જ અગત્યનું છે, જેનો અંગ્રેજી અનુવાદ પણ પ્રસિદ્ધ થયેલ છે. એ પછી એમનાં પુસ્તકોનું સંશોધન, સંપાદન અને અનુવાદનું કાર્ય સંભાળનાર પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ પણ બહુમુખી પ્રતિભા છે. તેઓ જૈનદર્શન અને અધ્યાત્મના નિષ્ણાત તો છે જ, પરંતુ સાથે સાથે વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાના પણ તેઓ સારા અભ્યાસુ છે. તેઓ મૂળ કચ્છના બિદડા ગામના હોવાથી કચ્છી ભાષાના પણ જાણકાર છે અને તે જ કારણે તેઓ કચ્છી કવિ તેજના કાવ્યોનો સરળ અંગ્રેજી ભાષામાં અનુવાદ પણ કરે છે. તેઓ આત્મનિષ્ઠ સાધક હોવાથી સંપ્રદાયમુક્ત છે અને તેથી અવારનવાર વિપશ્યના સાધના પણ કરે છે. પોતે પણ એક અચ્છા કવિ છે. તેઓએ મહાન તાર્કિક યાકિનીમહત્તરાસુન્ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી દ્વારા રચિત પ્રાકૃત ગદ્ય *“પંચસૂત્ર”નો સંસ્કૃતમાં શ્લોકબદ્ધ પદ્યાનુવાદ પણ કર્યો છે. ૫.પૂ.ઉપા.શ્રી ભુવનચંદ્રજી મ. આ રીતે સમગ્રતયા જોતાં જૈન શ્રમણસંસ્થાના મહાન આચાર્યોએ પદ્ધતિસર કોઈ વિશ્વવિદ્યાલય, કોલેજ કે યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું ન હોવા છતાં સમગ્ર સમાજ અને વિશ્વ ઉપર તેમનો અચિત્ત્વ પ્રભાવ રહ્યો છે અને રહેશે એ વાતમાં કોઈ શંકા નથી. એનું કારણ એટલું જ છે એમનું શિક્ષણ ક્યારેય અર્થલક્ષી રહ્યું નથી પરંતુ પરોપકારલક્ષી રહ્યું છે. અહીં તો માત્ર કેટલાકનો જ સામાન્ય પરિચય આપ્યો છે. બાકી આ વિષય બહુગહન છે. * પંચસૂરત ગ્રંથના રચયિતા શ્રી ચિરંતનાચાર્ય કહેવાય છે. તેના પર ટીકા હરિભદ્રસૂરિજી મ.સા.ની છે તેવી વાત પ્રસિદ્ધ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૯ રિદ્ધિ-સિદ્ધિના અધિષ્ઠાતા : જૈન શાસનની અનન્ય વિભૂતિ : પ્રસન્ન અને પ્રશાંત : સાદા અને સરળ, વિનયવંત, વિધાભંડાર : લક્ષણવંતા લોકોત્તર મણધશ્રેષ્ઠ ગૌતમ શ્રમણ મહાવીર પ્રભુના પ્રથમ શિષ્ય : પ્રથમ ગણધર. ૭ અભિમાન કરતાં દીક્ષા પામ્યા. શોક કરતાં કેવળજ્ઞાન પામ્યા. રાજા વિક્રમાદિત્યનું નવું વર્ષ ગુરુ ગૌતમસ્વામીની સ્મૃતિને જગાડતું ઊગે છે. · વિશ્વકલ્યાણની ભવ્ય ભાવનાના પ્રતીક સમા ભદ્ર પુરુષ. વૈયાવચ્ચના અપ્રતિમ પ્રતિહારી : ક્ષમાવંત યુગપુરુષ. શ્રમણ સંસ્કૃતિના ધ્વજધારી. ગુરુઆજ્ઞાના અખંડ ઉપાસક. સાધના અને સમતા તેમના જીવનમાં કેન્દ્રસ્થાને હતી. અક્ષીણ લબ્ધિના સ્વામી. મહાન આત્મલક્ષી શ્રેષ્ઠ સાધક. ચૌદ વિદ્યાના પારગામી. અનંતજીવોના તારક : સંઘનાયક. ભગવાન મહાવીરના સંદેશવાહક મુમુક્ષુ ધર્મપુરુષ. : - અભિવંદક : પ. પૂ. શ્રી જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) ફક્ત વર્તમાનકાલીન જૈન ઇતિહાસમાં જ નહીં, અપિતુ વૈદિક યશોગાથામાં પણ જેમનું નામ વિખ્યાત છે તેવા ગણધરશ્રેષ્ઠ ગૌતમસ્વામી ગૃહસ્થદશામાં બ્રાહ્મણશ્રેષ્ઠ હતા. ભગવાન મહાવીર સાથે ચાલી આવેલ પૂર્વભવની પ્રીતિ અને વૈદિક પરંપરાના પ્રચારમાં વીતેલ પૂર્વભવે તેમને જન્મથી બ્રાહ્મણ, ગુણખજાનાથી વૈશ્રવણ અને જીવનના મધ્યકાલે ગણધર શ્રમણ બનાવી દીધા હતા. જન્મ સમયે ભગવાનનું શાસન ન મળ્યું, નિર્વાણ સમયે ભગવાન પોતે ન રહ્યા, પણ પચાસ વર્ષની પાકટ વયે જ્યારે દેહને આરામ કરાવવાનો સમય હતો, ત્યારે જ તેઓશ્રી પ્રમાદ ખંખેરી જાગ્યા. માન અને મન મૂકી કેવળીભગવાનને ઝૂકી ગયા. જીવનોત્થાનની તે પળ હતી. પરમાત્માના અંતેવાસી બની ગયા પછી પદાનુસારી, અક્ષીણમહાનસી, ચારણલબ્ધિ વગેરે અનેક સિદ્ધિઓના સ્વામી બની ગયા હતા, છતાંય સીધાસાદા જીવનને તપ અને ત્યાગથી, જ્ઞાન અને વૈરાગ્યથી પરિણતિ અને પ્રવૃત્તિથી એવું તો દીપાવ્યું કે તેમની સુડોલ કાયા, રૂપવાન દેહ, ગુણવાન આત્મા અને બૃહસ્પતિ બુદ્ધિથી આકર્ષાઈ અનેક જૈન અને જૈનેતરોએ પોતાનું જીવન તેમના ચરણે સમર્પિત કરી દીધું. જે જે તેમના ચરણે-શરણે ગયા તે સૌ ગૌતમસ્વામીની વાત્સલ્યભાવના, પરોપકાર બુદ્ધિ તથા આત્મશુદ્ધિથી પ્રભાવિત ભાવિત થઈ કેવળી બની ગયા. પણ કેવળીઓના ગુરુ સ્વયંના પરમગુરુ પરમાત્મા પ્રતિના પ્રશસ્ત રાગને કારણે ફક્ત વૈરાગી પદે રહ્યા પણ પ્રભુની હાજરીમાં વીતરાગી ન બની શક્યા, છતાંય છદ્મસ્થાવસ્થામાં પણ અઈમુત્તાની Page #92 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : આંગળી પકડે ત્યારે બાળક બની જતા, સમવસરણમાં પ્રશ્નો પૂછે ત્યારે જુવાની પામી જતા અને વાચનાઓ આપે ત્યારે વૃદ્ધરૂપમાં સૌને દેખાતા હતા. શરણાગત પ્રત્યેકને ઓળખવા-પારખવાની તીક્ષણ મેધાશક્તિને કારણે ગુરુપદેથી શિષ્યો પ્રત્યેનું અનુકૂળ વર્તન, ચારિત્રની શુદ્ધિ અને પરમાત્માના વચનની ભક્તિ તેમને પણ મુક્તિ સુધી જે રીતે પહોંચાડનારી બની છે તેનો આછેરો પરિચય લેખક મહોદય પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) પ્રસ્તુત લેખ દ્વારા વિનમ્રભાવે પ્રદાન કરી રહ્યા છે. અમારા સંપાદિત પૂર્વ ગ્રંથમાં પણ શ્રમણ ગણધર ગૌતમસ્વામી વિષે તેઓશ્રીએ લેખની ચલાવેલ હતી. નાનો આ લેખ ગુરુ-શિષ્યના પારમાર્થિક સંબંધો વિષે પ્રકાશ પાથરશે. વિનય, પ્રેમ, જ્ઞાન, સૌજન્યતા, મૈત્રીભાવના ઉપરાંત સિદ્ધાંતોની વફાદારી વગેરે વિષે માર્ગદર્શન આપતો તથા તે દ્વારા જે અભિનવ અનુમોદનાની શૈલીથી લેખરચના કરવામાં આવી છે, તે સૌને ગુણાનુરાગ અને ગુણાનુવાદની મહત્તા સમજાવશે, તો લેખકનું લખાણ અને વાચકનું વાચન સાર્થક બનશે. –સંપાદક અભિનંદન ભગવાનને હતા અને સૌથી ઓછા ગણધર ૧૦ પ્રભુ પાર્શ્વનાથજીને હતા, છતાંય ચરમ તીર્થંકર મહાવીર પ્રભુના અગિયાર ગણધરોમાં પણ સર્વશ્રેષ્ઠ અને જ્યેષ્ઠ ગૌતમસ્વામીના જીવનની વાતો સૌથી વધુ લોકમાં પ્રચલિત છે, કારણ કે લોકો ચમત્કારને નમસ્કાર કરે છે, જ્યારે ચમત્કારિક શક્તિઓની ઉત્પત્તિના કારણભૂત પરમ નમ્ર અને બાળસહજ ગૌતમસ્વામી પરમગુરુ પરમાત્માના પ્રતિ એવા નમસ્કાર-ભાવથી જીવી ગયા છે કે જેના કારણે તેમનું જીવન જ સ્વયં લબ્ધિઓ-ચમત્કારો અને આશ્ચર્યોનું કારણ બની ગયું હતું. એવા પવિત્રતમ પુરુષના ચરણારવિંદમાં ભ્રમર બની આસેવના કરવા ચાલો આપણે પણ સૌ તેમના લોકોત્તર ગુણોની ભાવભરી અનુમોદના કરીએ, ગુણાંશ પણ ગ્રહણ કરીએ, અંતઃકરણને સ્વચ્છ કરી આત્મશુદ્ધિ કરીએ. (૧) હે ઇન્દ્રભૂતિ! તમે તો અપાપાનગરીના સોમિલ ભરતક્ષેત્રની અંતિમ એટલે વર્તમાન ચોવીશીના બ્રાહ્મણના યજ્ઞમંડપથી દૂર-દૂર આકાશમાર્ગથી ઊતરતા દેવોને તીર્થકરોનું જયવંતું શાસન અને મોક્ષમાર્ગ લોક સમક્ષ રજૂ દેખી અને લોકમુખે સર્વજ્ઞ પધાર્યાના સમાચાર સુણી તેમને કરનાર પુંડરીકસ્વામી, વરદત્ત, શુભદત્ત, ઇન્દ્રભૂતિ, સુધમાં ઇન્દ્રજાલિક માની પરમાત્મા મહાવીરને વાંદવા નહીં પણ વગેરે ૧૪૫ર ગણધરો પૈકી અનંતલબ્લિનિધાન, તેમની સાથે વાદવા-પ્રશ્નો પૂછી હંફાવવા અને પોતાથી વિદ્વાન આદેયનામધારી, ૫૦૦૦૦ શિષ્યોના ગુરુ, પુણ્યાનુબંધી અન્ય કોઈ નથી એમ માની પાંચસો શિષ્યો સાથે બિરુદાવલીના -પુણ્યના સ્વામી, ચાર-ચાર જ્ઞાનના ધણી તથા ચરમભવી જયજયકાર સાથે સમવસરણ તરફ ગયા હતા. ગયા ગુરુ ઉપરાંત પરમાત્મા મહાવીરદેવના પરમ વિનેય પૂ. બનીને પણ ત્યાં જઈને શિષ્યો સાથે જ ભગવાનના ગૌતમ ગણધર ઉર્ફે ઇન્દ્રભૂતિ કે ગૌતમસ્વામીનું નામ કામ શિષ્ય બની ગયા. પરમાત્માના અતિશયનો પ્રભાવ તો હતો જગતમાં ખ્યાતનામ છે. સૌથી વધુ ૧૧૬ ગણધરો જ પણ તે સાથે આપશ્રીમાં બેઠેલી સરળતા, નિરભિમાનતા Jain Education Intemational Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ અને હળુકમિતા જીવો વિષેનાં સમાધાન પ્રભુજી પાસે મળતાં પાઈ પરંપરા અને મહાવીર પરંપરા એ બંનેને એકબીજામાં સમ્મિલિત કરવાનું ગૌતમસ્વામીનું જ પ્રગટ થઈ ગઈ. ધન્ય છે આપશ્રીની મેધાવી પ્રજ્ઞાને કે કોઈ Iકાર્ય જૈન સમાજ પરનો તેમનો મહાન ઉપકાર ગણાવી શકાય. હઠાગ્રહ વગર આપ અંતેવાસી બની ગયા. (૨) ધન્ય છે આપના શિષ્ય પરિવારને કે જેઓ વિનીત-સમર્પિત હોવાથી આપ સાથે જ વૈશાખ સુદ ૧૧ના દીક્ષિત થઈ ગયા અને અનુમોદનીય તો એ છે કે કુલ મળી ૪૪૦૦ની સંખ્યામાં વિશ્વવિક્રમ દીક્ષાઓ એક દિવસમાં જ ૧૧ ગણધર પદવીઓ સાથે થઈ તેમાં નિમિત્ત તો આપ જ છો. અન્યથા પરમાત્મા શાસનધુરા કોને સોંપત? કુંડલપુર (નાલંદા) જ્યાં શ્રી ગૌતમસ્વામીનો જન્મ થયો. | (૩) ફક્ત આપશ્રીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ભગવંતે તેના પ્રતિ વહાવેલ વાત્સલ્યથી રાજપુત્રનો પણ સંસારત્યાગ, ફરમાવ્યું કે ઉપૂનેઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા અને તેટલી જેમ દીવામાંથી દીવો પ્રગટે તેમ આપ થકી ૫૦,૦૦૦ જીવો ત્રિપદી સુણતાં જ અડતાલીસ મિનિટ જેવા ક્ષુલ્લક સંસાર ઓળંગી ગયા, જે અમારા સૌ માટે આનંદદાયક વાત સમયમાત્રમાં દ્વાદશાંગીની રચના કરી નાખનાર, બ્રાહ્મણ છે. ભાવભરી અનુમોદના વિદ્વાનને જૈન શ્રમણ બનાવી દઈ પ્રથમ દિવસે જ પદ-પદવી (૫) તુંગિયા નગરીના શ્રાવકો જેમના દ્વાર અભંગ પ્રદાન કરી દેનાર કેવળજ્ઞાની પ્રભુજીએ કદાચ આપ જેવા રહેતા, રાત્રે પણ ચોરીનો ભય ન હોવાથી રામરાજ્ય જેવું જ્ઞાનપુંગવને પામવા જ આજુબાલિકાથી ઉગ્ર વિહાર કર્યો હતો. વાતાવરણ હતું, ત્યાં જઈ નગરીના પ્રવચનરસિક શ્રાવકો શાસનસ્થાપના આપ વગર કેમ થાત? ગણધરવાદ દ્વારા સાથે પણ ભિક્ષાભ્રમણ સમયે જ્ઞાનગોષ્ઠી અને સૌને જીવાજીવ, પુણ્ય-પાપાદિ તત્વો જગતે ન જાણ્યાં હોત તો ભાવિત-ભાવિત કરી દેવાની સંગમશક્તિ માટે બંધાય જૈનશાસનનો જયજયકાર આપ વિના કોણ કરત? મહાત્માઓમાં આપનું જ નામ બોલાય, કામ વખણાય તેમાં (૪) પચાસ-પચાસ વરસ સુધી ગૃહસ્થવાસ, છતાંય હે ગૌતમ પ્રભો! આપની મધુર વાણી-વર્તન જ જાદુ કરી ગઈ ચારિત્રજીવનની શુભ શરૂઆત અને રૂપ-સ્વરૂપવાન કાયાની લાગે છે. ગણધરશ્રેષ્ઠ છતાંય શ્રાવકો પ્રતિ પણ આદરભાવ તે માયા ત્યાગી છઠ્ઠના પારણે છઠ્ઠની તપસ્યા, એટલું જ નહીં ગુણોની અનુમોદના અને ઓવારણાં કરીએ છીએ. પણ ભિક્ષા હેતુ પણ સ્વયં જ જવાનો પુરુષાર્થ તથા અઈમુત્તા (૬) પરમાત્મા મહાવીરદેવના સમવસરણમાં બધુંય જેવા બાળકુમાર સાથે બાળ જેવી જ ભાષામાં વાર્તાલાપ અને જાણવા છતાંય બાળક બનીને પુછાતા પ્રશ્નો અને ભગવાનના જવાબથી થતો અનેકોને લાભ, તે વેળાની વિસ્મયકારી અને શરણનાં આપશ્રીની ચિત્તસ્થિતિ–પ્રસન્નતા વગેરે અને દેશના પૂર્ણાહૂતિ | સ્વીફર પછી સોનાના સિંહાસનની પાદપીઠ ઉપરથી અનેકોને સમાધાન આપતી આપશ્રીની દેશના વગેરે ખરેખર વિનયગુણની પરાકાષ્ઠા હતી. તેથી જ શ્રમણ સંસ્થા અને ગૃહસ્થોની શાસ્ત્રસાપેક્ષતા ખૂબ લાંબો કાળ ચાલેલ હતી. જ્યારે આજે વિનયાદિ ઉપચારો ગૌણ થયા, અને શ્રમણપ્રધાન ધર્મની મહત્તા ધટતાં વિખવાદો, અસમાધાનો, વિવિધ સામાચારીઓ, મતમતાંતરો અને ભેદભાવો સ્વયંભૂ ઉત્પન્ન થયાં છે, આવી વિષમતા વચ્ચે તત્વપ્રરૂપણા અને સ્યાદ્વાદ-ધર્મનાં રહસ્યો જાણવા આપની કૃપા નહીં મળે? | (૭) વાણિજ્યગ્રામના આરાધક ગણાતાં તથા શ્રાવિકા શંકાનું સમાધાન | Ah રિ Jain Education Intemational For Private & Personal use only Page #94 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : શ્રી ગૌતમસ્વામીને પ્રભુ મહાવીરનાં ગુરુવિયોગની વેદનામાંથી જ જીવનનો નવો રાહ મvયો. રાગદ્રષ્ટિનો પર હતા, આમસિદ્ધિનું અમૃત પ્રગટ ચયું અને જીવનમાં કેવળજ્ઞાાનનો દિવ્ય પ્રકાશ વ્યાપી ગયો. ઉપદેશ આપ્યો હતો અને તે જ સિંહ મૃત્યુ પામી જ્યારે ખેડૂત બન્યો ત્યારે આપની મિષ્ટભાષા અને બોધપ્રદ શૈલીથી દીક્ષિત થયો હતો જ્યારે વાસુદેવના જીવ આપના ગુરુ ભગવાન મહાવીર ઉપર દ્વેષ ધારી દીક્ષા ત્યજી દઈ સંસારમાં પાછો વળ્યો હતો, તે ઘટના સાક્ષી આપે છે કે આપ પૂર્વભવોથી ઉપશમભાવી શાંતદાંત હતા, તેથી જ અંતિમ ભવમાં અનેક જીવો આકર્ષાઈને દીક્ષિત થયા અને તીર્થકર ભગવંત કરતાંય આપ પાસે શિષ્ય સંપદા ચારગણી અધિક હતી. આપશ્રીના પ્રચંડ પુણ્યની કોઈકને તો ઈષ્ય જ થાય, છતાંય વીતરાગી પ્રભુની પ્રમોદ ભાવનાના પ્રભાવે સૌ આજે પણ બોલે છે “શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર''. (૯) આ પણ કેવી અનુપમ વાત કે હે ગણધર શ્રેષ્ઠ ગૌતમ ભગવંત! આપશ્રીની પાસે જે જે પણ દીક્ષા લે તે શિષ્યો આપ જેવા સમર્થ ગુરુની કૃપાથી કેવળજ્ઞાન વરી જાય, સવાયા બની જાય અને બધાયને દીક્ષા, ભિક્ષા અને કૈવલ્ય જ્ઞાન શિક્ષા આપ્યા પછી સાવ છેલ્લે ભગવાનના નિર્વાણ પછી જ મુક્તિપુરીની સફર માટે કેવળી બની વિચરણ કરો છો. સાલમહાસાલ-ગાગલી તથા માત-પિતા એમ પાંચ સંયમીઓને પૃષ્ટ ચંપાનગરીથી પાછા પ્રભુ પાસે ચંપાનગરી તરફ જતાં ફક્ત આપશ્રીના પ્રભાવે અને આપશ્રીના સંયમાનુકૂળ વર્તનથી અહોભાવ અને ભાવશુદ્ધિમાં ક્ષપકશ્રેણી લાગતાં ચાલતાંચાલતાં જ કેવળજ્ઞાન થઈ ગયું અને સમવસરણમાં જ્યારે કેવળીની પર્ષદામાં બેઠેલા તેમને જતાં અટકાવ્યા ત્યારે ભગવંતના કહેવાથી પોતાના જ શિષ્ય-પ્રશિષ્ય જેવા કેવળીઓને મિચ્છામિ દુક્કડમ આપી ખમાવ્યા. ગુરુપદથી શિષ્યને ખમાવવાની ઘટના સોની આંખો ભીની કરી દે એવી છે. (૧૦) હે ગોયમ સ્વામી! જન્મ જૈન તો જૈની દીક્ષા આપની પાસે લે તે સ્વાભાવિક ગણાય, પણ કૌડિન્ય-દત્ત અને સેવાલ જેવા ૧૫૦૦ તપસ્વી તાપસો આપની ગગનગામિની વિદ્યા, સૂર્યનાં કિરણો ગ્રહી અષ્ટાપદજીની યાત્રા તથા સ્થૂળકાય છતાંય સ્કૂર્તિ વગેરેથી અંજાઈ આપના શિષ્યો બની જાય, પાછી દેવતાઈ વસ્ત્રોથી દીક્ષા આપ્યા પછી ભિક્ષાનો પ્રબંધ કરવા પણ શિષ્યો માટે આપ જેવા ગુરુ જાય અને થોડી-સી ખીરને અક્ષણમહાનસી લબ્ધિથી પંદરસોનાં પાત્ર અને પેટ ભરી પીરસનારા આપ જેવા લબ્ધિવંતનો સત્સંગ પામનારા કૈવલ્યલબ્ધિવાન બની ગયા હતા. તે પ્રસંગ તો અન્ય કોઈ ગણધર કે તીર્થકર ભગવંતના જીવનમાં પણ બન્યો જોવા નથી મુજને મેલો રે ટળવળનો બં રે, વળી કોમ આંતુ વાલા*: , મૌતમ કહી કોણ ખોવાપરો છે, કોણ કરશે જો સાર છે શિવાનંદાના શ્રાવક આનંદને ઉગ્રતપ-ત્યાગ પ્રભાવે ગૃહસ્થાવસ્થામાં વિશિષ્ટ ક્ષેત્રો સુધીનું અવધિજ્ઞાન ઉત્પન્ન થવું અને શારીરિક અશક્તિને કારણે સંથારામાં બેઠાં આરાધના કરવી તેવું સુણી જાણી આપશ્રી ગણધર ભગવંત છતાંય જ્ઞાનબહુમાનાર્થે તેમના ઘેર ગયા. ત્યાં તત્ત્વચર્ચા કરતાં અવધિજ્ઞાનના ક્ષેત્ર સંબંધી અલના થઈ, છતાંય પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યા વગર સીધા જ આપે તો ભગવાન પાસે પધારી શંકાનું સમાધાન માંગ્યું, પ્રભુની આજ્ઞા થતાં જ માનવિજેતા આપ તો શ્રાવકની આશાતના ટાળવા સાધુપદે છતાંય ફરી આનંદ શ્રાવકને મિચ્છામિ દુક્કડમ આનંદપૂર્વક આપવા ગયા અને જૈનશાસનના ઇતિહાસમાં જ્ઞાનનું બહુમાન હોવું ઘટે તેનું જીવતું ઉદાહરણ પીરસી દીધું. ધન્ય છે લઘુતાભાવને! (૮) ભગવાનના ૧૮મા ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં તેમના રથના સારથી બનેલા આપશ્રીએ વાસુદેવના હાથે મરી રહેલ સિંહની વેદના દૂર કરવા સૌમ્ય ભાષામાં તેને મરણાંત Jain Education Intemational Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૮૩ , હસે . . આ રૂઢવાક્ય ભદંતના શ્રીમુખથી આપ પ્રતિ છૂટે અને નિકટવર્તી અનેક પ્રમાદીઓને ઝંકાર થઈ જાય; ગુરુશિષ્યની આ ગૂઢ-ગંભીર નીતિ-રીતિથી અનેરું જે વાતાવરણ ઉત્પન્ન થતું હતું તે તો નજરે નિહાળનાર પુણ્યશાળી અમે તો નથી જ. (૧૩) ચારિત્ર-જીવનના પ્રથમના લાગટ ત્રીસ વરસ સુધી આપ હે ગૌતમજી! પરમગુરુ પરમાત્માના અંતેવાસી ગણધર, દીર્ઘવિહારાદિ છોડી લગાતાર નિત્ય પરમાત્માની દરરોજની બે પ્રહર જેવી દેશના અને પચાસ-પચાસ વરસ સુધી જીવ (આત્મા) સંબંધી ગૂંચ પ્રશ્નને પણ કોઈ સમક્ષ રજૂ ન કરનાર આપશ્રીએ દરરોજના ત્રણ-ચાર પ્રશ્નો પૂછી-પૂછીને કુલ ૩૬,૦૦૦ જેટલી જિજ્ઞાસાઓ લોકહિતાર્થે પ્રભુજી પાસે ઠાલવી દીધી હતી. દેવાધિદેવે પણ દેવ, માનવ કે સમગ્રલોક સંબંધી બધાય પ્રશ્નોના સંતોષકારક પ્રત્યુત્તરો આપી દીધા હતા, જે આજેય પણ પાંચમા અંગ ભગવતીસૂત્રરૂપે સુધર્માસ્વામીજીની કૃપાથી ઉપલબ્ધ છે. ધન્ય છે જ્ઞાનપિપાસાને! Sત ! IL:TFIT : . 'ના & " પં. ' ' તાપસોને ખીરનાં પારણાં કરાવતા શ્રી ગૌતમસ્વામી મળતો. ધન્ય છે આપના શાલીન, ઉદાર અને સૌજન્યભરપૂર સ્વભાવને! (૧૧) અપ્રમત્તતા કેવી કે અષ્ટાપદજી ઉપર જઈને જિનબિંબોને વાંદીને પણ વિશ્રામ નહીં. બલકે સુવર્ણકમળ ઉપર બિરાજિત થઈ વિથમણ જેવા દેવોને પુંડરીક-કંડરીકની કથાવાર્તા કહી સંયમી ઉપરની શંકા દૂર કરવા પુરુષાર્થ કર્યો, એટલું જ નહીં આપની બોધશૈલીથી ભાવિત તિર્યગજjભક દેવતા તો આયુનાં અંતિમ પ00 જેટલાં વરસો સુધી દેવતાઈ રંગ-રાગવિલાસ મધ્યે પણ ઉદાસ બની ગયો. વૈરાગ્ય પ્રભાવે ત્યાંથી ચ્યવી માનવભવ પામી ફક્ત ત્રણ વરસની બાળવયે સંસાર છાંડનાર વજસ્વામી નામે દસપૂર્વધર બની દેવલોક સિધાવી ગયો. હે ગૌતમ! આપના નિર્વાણ પછી પણ આપની દેશના પ્રભાવે કોઈ શાસન-પ્રભાવક-રક્ષક કે આરાધક બને તે સત્ય બીના અનેકોના જીવનાનુભવો છે, માટે પણ લોકો મહાવીર ભગવાનની જેમ આપશ્રીને ગૌતમ ભગવંત કહી નવાજે છે. જે આપ મહાપુરુષના આદેયનામકર્મનો પ્રતાપ-પ્રભાવ છે. કદાચ માટે માંગલિક પ્રસંગે સકલ શ્રીસંઘ-સંયમીઓ આપનું નામ બોલે છે. (૧૨) પરમાત્મા પ્રતિ હે ગણધર શ્રેષ્ઠ! આપનો પ્રશસ્ત રાગ તે કેવો કે વારંવાર આપના શ્રીમુખે “હે ભદંતા શબ્દો આવી જાય અને પ્રભુની પણ કપા કેવી કે તેઓ પ્રત્યેક પ્રશ્નોના જવાબમાં “હે ગૌતમ!' ના શબ્દો વાપરી આપશ્રીના નિમિત્તે અનેકોને પ્રતિબોધે. “સમય ગોયમ મા પમાયએ” [ જેન તીર્થોમાં પાવાપુરી એક વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે છે. તે E ઇન્દ્રભૂતિ ગૌતમનું પ્રભુ સાથેનું મિલન અત્રે થયું. (૧૪) ભગવાન વીરના છેક ત્રીજા મરીચિના ભવથી જ તેમના કપિલ નામના શિષ્યરૂપે આપનો પાંગરેલો પરિચય, પછી ૧૮મા ભવમાં વાસુદેવના રથસારથિરૂપે થયેલ જન્મ ઉપરાંત અન્ય ભવોમાં પણ થયેલ યોગ-સંયોગ વચ્ચે પણ અકબંધ ગુણવિકાસ અને દોષનાશ દ્વારા આપશ્રીનું હે ગીતમાં અંતિમભવનું સમર્પણ ખરેખર વિનયગુણની પરાકાષ્ઠા છે. તે પ્રશસ્તરાગને પણ પ્રભુજીએ ન પ્રશસ્યો છતાંય ચિરકાળથી દઢ બનેલ સ્નેહરાગ આપશ્રી પરમાત્માના નિર્વાણ-કલ્યાણક સુધી ન ત્યાગી શક્યા તે પણ એક ચિરંજીવી ચરમાવતારીના જીવન-કવનની આશ્ચર્યપ્રદ ઘટના માનીએ છીએ. Jain Education Intemational For Private & Personal use only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૪ વિશ્વ અજાયબી : દીક્ષિત અગિયાર પંડિતોને ભગવાન મહાવીરનાં આશીર્વચનો : (૧૫) હે ભગવંત! ગોશાળાનું શ્રાવસ્તીમાં આવી સર્વજ્ઞ ભગવાન વિરુદ્ધ વદવું-વર્તવું દેખી તેના ઉપદ્રવની આગાહી-અનુમાન આપે જ કર્યા હતાં. આનંદશ્રાવકની સંયમભાવના, ગોશાળાની ખ્યાતિ તથા પોતાની જ તેજોલેશ્યાથી પોતાના મરણ પછીની ગતિ, ઉપરાંત મૃગાપુત્રના પાપવિપાક, હાલિક ખેડૂની વિચિત્ર વર્તણૂક કે જમાલિ મુનિના ભાવિભાવ વગેરે સંબંધી પ્રશ્નો ભગવાનને પૂછી આપશ્રીએ લાગે છે કે વિનયાદિ કારણોથી સ્વયંના જ્ઞાનનો ઉપયોગ પ્રભુજીની હયાતીમાં ન કરતાં કેવળીનું ગૌરવ વધાર્યું, તે પણ ઘટના આજ સુધી જ્ઞાનોપાસક સહર્ષ વધાવે છે. જ્ઞાનના અજીર્ણ અભિમાનની ઝલક પણ મુખ ઉપર ન આવવા દેનાર આપશ્રીની નમ્રતાની અનુમોદના. (૧૬) પરમાત્માના આગ્રહથી દુઃખી-દુઃખી મૃગાપુત્રના દર્શનાર્થે તેનાં રાજા-રાણી માતા-પિતાને ત્યાં જઈ મુખે મુહપતી બાંધી દુર્ગધને સહન કરતાં જુગુપ્સાને જીતી વૈરાગ્ય વધારવો, તથા તે પછી પ્રસંગે-પ્રસંગે અહિંસાધર્મની પ્રરૂપણા કરી લોકભાવનાને દઢ કરવી તે પણ આપશ્રીના જીવનની જીવંત ઘટના છે. (૧૭) “હે ગોયમ! બાજુના ગામમાં દેવશર્મા બ્રાહ્મણ રહે છે તે તમારાથી બોધ પામશે” તેવી ભગવંતની અંતિમ હિતવાણી સુણી ભરી ભરી અંતિમ દેશના લોકમેદની, દેવોના આવાગમન અને ઝાકઝમાળ છોડી આપશ્રી એકલા સાવ એકલા જ પ્રભુજીની આજ્ઞા શિરોધાર્ય કરી તેઓથી વિખૂટા પડ્યા, પરમાત્માના વચન ઉપરની કેવી અતૂટ શ્રદ્ધા, કેવી નમ્રતા અને કેવી લઘુતા', દેવશર્મા તો બોધ ન પામી શક્યો બલ્ક પાછાં વળતાં લોકમુખે સમાચાર મળ્યા કે મહાવીરદેવ તો સદાય માટે અમને છોડી મુક્તિપુરીમાં પહોંચી ગયા છે. ત્રીસ વરસના સતત સાન્નિધ્યને તોડી-તરછોડી વિખૂટા થઈ ગયા છે. પછીનો આપનો વિલાપ આજેય જૈન ઇતિહાસમાં અમર છે. કદાચ સંસારીઓ પણ તેવી લાગણીથી રડ્યા નહીં હોય, જ્યારે આપ તો ધીર-ગંભીર છતાંય સરળ બાળક જેવા હતા. ' (૧૮) જેમ માન એ જ આપના ઉત્થાનનું કારણ બન્યું, જેમ નિઃસ્પૃહિતા એ જ લબ્ધિની ઉપલબ્ધિઓ બની તેમ વિલાપ એ જ કેવળજ્ઞાન અને નિર્વાણ પછીના ભગવંત સાથેના ચિરકાલીન મિલાપનું કારણ બન્યું. કેવા અનુપમ પુણ્યશાળી આપ હતા કે દોષો જ ભગવંત મળ્યા પછી ગણો બની ગયા! પાપકર્મો જ પુણ્યમાં પલટાઈ ગયાં અને અંતે પાપ-પુણ્ય પણ નિર્જરાના હેતુ બની ગયા અને બેસતા માસના ઊગમતા પરોઢે સૂર્યોદય પૂર્વે જ કેવળજ્ઞાનરૂપી મહામૂર્યથી આપ સ્વયં પ્રકાશિત થઈ ગયા. (૧૯) ગુણાનુરાગ અને પ્રમોદભાવનામાં આપને હે ગૌતમ ભગવંત! ન પહોંચી શકાય. ૧૪000 સાધુઓમાં શ્રેષ્ઠ સંયમી તરીકે ભગવાન ધના અણગારનું નામ લે, શ્રેણિક જેવા આરંભ-સમારંભમાં બેઠેલાને ભાવિ તીર્થકરના જીવદળ તરીકે સવિશેષ નવાજે, ઉદાયન જેવા અંતિમ રાજર્ષિ માટે તેમની દીક્ષાને મહત્ત્વ આપી તીર્થકર ઉગ્ર વિહાર કરે અને છેલ્લે પણ હસ્તિપાલ રાજાનાં આઠ સ્વપ્નના આધારે ભગવાન ભાવિભાવની ઉમદા કથાઓ અને સિદ્ધાંતોની પ્રરૂપણા કરે ત્યારે પોતા કરતાંય બીજાનું મહત્વ વધતું દેખાય છતાંય આપશ્રીની મુખની મલક ઓછી ન થાય ત્યારે પણ પ્રમોદભાવના અત્યંત છલકાય તે બધુંય આપશ્રીના ગુણવૈભવને આભારી છે. (૨૦) વડીલો પ્રત્યેની આમન્યા પણ કેવી અનુપમ? ઉંમર તથા દીર્ઘપર્યાયમાં મોટા પણ ફક્ત ત્રણજ્ઞાનના ધણી એવા પાર્થપ્રભુના સંતાનીય કેશી ગણધરને સામેથી મળવા ચારજ્ઞાનના ધણી આપ પધારો, શિવરાજર્ષિના મિથ્યાજ્ઞાનને દૂર કરવા અને ભગવંતની અસંખ્ય દ્વીપ-સમુદ્રની પ્રરૂપણાને સમજાવવા પણ આપ જેવા જ્ઞાનીપુરુષ અજ્ઞાનીની સન્મુખ સામેથી જાય, માસક્ષમણના પારણે માસક્ષમણ કરનાર પણ = " 5" Jain Education Intemational Page #97 -------------------------------------------------------------------------- ________________ ) ::f અમદા - - જૈન શ્રમણ પારણા માટે વ્યવસ્થિત યજમાનને ત્યાં મહેમાન બનનાર શ્રી ગૌતમસ્વામીની નિર્વાણભૂમિ , તાપસને પણ બોધ પમાડવા સામેથી તેની પાસે જવું કે શ્રાવક બોધ પપા રતા એછી તેની પ લ દે છે. શ્રી ગુણિયાજી તીર્થમાંનું ભગવાન જ રા ના મહાવીરનું જળમંદિર આનંદને પણ સામે પગલે જઈ ખમાવવા તે ચરમભવી તરીકેના ચરમગુણોના વિકાસરૂપે ગણાય છે માટે તો આપ માનમુક્ત મહાયશસ્વી ગણધરરૂપે ગણાયા છો. (૨૧) કેવળી બન્યા પછી તીર્થકર ભગવાનના અંતેવાસી આપની પણ દેવોએ ભગવાનની જેમ અર્ચના-પૂજના કરી, ભલે ૩૪ અતિશય વગેરે ફક્ત તીર્થકરોને વરે પણ દેવો અનંતલધિ નિધાન તો આપને ભગવાનની ગેરહાજરીમાં ભગવાન જેમ શ્રી ગૌતમસ્વામીજીનો પવિત્ર દેહ જ્યાં પંચ મહાભૂતમાં વિલીન થયો તે ભૂમિના માનતા રહ્યા. તેથી લોગટ બાર વરસ સુધી પૃથ્વીતલને પાવન પરમાણુ, વાતાવરણમાં આજેય અલૌકિક દિવ્ય શક્તિનો અનુભવ કરાવે છે. કરી ૯૨ વરસની જૈફ વયે કૈવલ્યજ્ઞાન છતાંય અંતિમ સાધના બની જીવન જીવી જનારા કેવા લોકોત્તર પુરુષ હતા કે આપના માસક્ષમણનો ઉગ્ર તપ કરી પૂર્ણ કરી અંતે મુક્તિપુરીમાં અને ભગવાનના પ્રશ્નોત્તરના પાઠો ગુરુમુખે ભગવતીસૂત્રથી સિધાવી ગયા છો. ધન્યાતિધન્ય આપના જીવન-કવનને અનેક સાંભળનારા પેથડ મંત્રી કે સંગ્રામ સોની આપના નામ ઉપર વિદ્વાનોએ કથાવાર્તામાં કંડાર્યા છે. એક એક સુવર્ણમુદ્રા ચઢાવી જ્ઞાનપૂજન કરે, વીસસ્થાનક તપમાં (૨૨) ગોત્રકામધેનુ ગાય, તકલ્પતરુવર અને પણ ગૌતમપદની આરાધના છઠ્ઠ કરી કરાય, આપના નામનાં મ=ચિંતામણિ રત્ન, ત્રણેય તત્ત્વો મનવાંછિત પૂરનાર અને તે પૂજનો-મહાપૂજનો ચાલુ થઈ જાય, ગૌતમલબ્ધિતપ કે ગૌતમ જ ત્રણ અક્ષરના સમન્વયથી બનેલ શબ્દ ગૌતમ એ તો ગૌતમ ગણધર તપનું પ્રવર્તન થઈ જાય, ઘેર-ઘેર આપના ફોટાઓ ગોત્રીય આપશ્રીનું ગુણગર્વીલું, ગૌરવવંતું નામ છે અને આપના પૂજાય કે દહેરાસરોમાં મૂર્તિઓ પણ ગોઠવાય-પૂજાય. ક્યારેક નામસ્મરણથી પણ લોકોનાં કામ સિદ્ધ આજેય પણ થાય છે. ભૂલમાં ગૌતમબુદ્ધ અને ગૌતમસ્વામીના નામમાં ઐક્યતા હોવાથી લોકો ભૂલ પણ કરી દે છે, છતાંય જૈન શાસનના (૨૩) “મંગલ ગૌતમ પ્રભુ” બોલી માંગલિક ઇતિહાસમાં આપની અમરકથા આગામી અનેક વરસો સુધી વેળાએ લોકો આપશ્રીને યાદ કરે છે. અગ્નિભૂતિ અને ગવાશે. વાયુભૂતિ બે આપના ભ્રાતા ગણધરો છતાંય હે ઇન્દ્રભૂતિ! લોકો તો ફક્ત આપને જ વધુ સ્મરણમાં લે છે. મુનિ (૨૫) હે ગણધર શ્રેષ્ઠ! તે જ ભવમાં મુક્તિને ભગવંતોના ભિક્ષાભ્રમણકાળે આપની લબ્ધિઓ સાથે આપને ખેડનારા આપે અમારા જેવા અધૂરા મુસાફરો માટે પણ સ્મરણમાં લેવાય છે. વેપારીઓ પોતાના દેશી ચોપડામાં મોક્ષમાર્ગમાં ધપવા તેર-તેર પ્રાર્થના સાથે જયવીયરાય સૂત્ર આપનું નામ મોખરે લખે છે. બેસતા માસના માંગલિકમાં બનાવ્યું, જગચિંતામણિ સૂત્ર દ્વારા તીર્થકરો અને તીર્થની આપના અષ્ટકો, છંદો બોલાય છે, દિવાળીના દેવવંદનમાં સ્પર્શના કરાવી, અન્ય પણ કેટલાંય સૂત્રો દ્વારા પણ આપશ્રીની અર્ચના થાય છે. તે બધુંય આપશ્રીના પ્રતિક્રમણના પંથે ચડાવ્યા. સાદગી ભરેલ જીવનચર્યા દ્વારા આદેયનામકર્મ તથા શુભકર્મોનો પુણ્યોદય પ્રભાવ છે. શ્રમણોને પણ સ્વશક્તિ-પ્રદર્શનના સ્થાને આત્મદર્શન માટે મૂક સંદેશ-સંકેત આપ્યો. પચાસ હજાર શિષ્યોનાં યોગક્ષેમ તે કેવાં (૨૪) હે ગૌતમ સ્વામી! આપ બધાય પંડિતોમાં શ્રેષ્ઠ કર્યા હશે કે સઘળાય સંસારનિસ્તાર પામી ગયા, કેવી હતા, ૧૪=૧૪ વિધાઓના પારગામી હતા. સામાજિક જાહોજલાલીવાળો કાળ અને કેવા ઝાકઝમાળવાળા પ્રસંગો દૃષ્ટિએ પણ આદરવાન બન્યા હતા અને છતાંય હશે, આપશ્રીની પાવનકારી નિશ્રામાં. લગ્નગ્રંથિથી જોડાયા તેવી વાત જણાવાયેલ ક્યાંય નથી, તેવા પવિત્રપુરુષ આપ બધીય વૈદિક પ્રવૃત્તિ છોડી, પરિણતિને (૨૬) મહાનિશીથ આગમ ગ્રંથમાં આપશ્રીએ મહત્ત્વ આપવા ભગવાન મહાવીરના ચરણશરણે સશિષ્ય ભગવંતને સાવઘાચાર્યનાં અનંત ભવભ્રમણોના પૂછેલા પ્રશ્નો, પરિવાર ચાલ્યા ગયા, મન:પર્યયજ્ઞાની છતાંય મનને જ ગૌતમપૃચ્છા નામના પ્રશ્નોત્તરી ગ્રંથમાં દર્શાવાયેલ આપશ્રીની મારનારા, વીતરાગી ઉપર રાગ કરનારા અને વદ્ધ છતાંય બાળ જિજ્ઞાસા, ઉત્તરાધ્યયનસૂત્રમાં ૩૨ અધ્યયનો પૈકી કેશી Jain Education Intemational Page #98 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : BN Res | વીર નિવાર્ણના સમાચારનો શોક શ્લોકરૂપ બન્યો, વેદના વંદના બની, આઘાd ઘાતી કર્મનો ઘાતક બન્યો અને વ્યથા એક એતિહાસિક કથા બની ગઇ. મહાવીરદેવ સાથેના બદણાનુબંધ પૂરા કરવા જ બ્રાહમણ મટી શ્રમણધર્મ સ્વીકાર્યો હતો. પ્રૌઢ અને પીઢ છતાંય બાળ સરળનો ભાગ ભજવી અનેકોનાં દિલ ભીંજવી દીધાં હતાં. એક જ ભવમાં સ્પષ્ટ બે પ્રકારના જીવન દ્વારા જીવનપરિવર્તનનો બોધ આપનારા આપશ્રીને ભાવવંદના! (૨૭) હે ભગવંત ગોયમસ્વામી! વિદ્વાનો અને સાક્ષરોએ રચેલ અને દર્શાવેલ આપ ક્ષમા-શ્રમણના જીવનચરિત્રના અભ્યાભ્યાસના તારણરૂપે એવું લાગ્યું છે કે ભલે આપે જ અમને સૌને સામાયિક-પ્રતિક્રમણ-પૌષધઉપધાનાદિનાં ક્રિયા સૂત્રો બક્ષ્યાં, આપે જ પ્રતિષ્ઠાઓ, છ'રીપાલિત સંઘો કે શાસનપ્રભાવક અનુષ્ઠાનો વિષે માર્ગદર્શન આપ્યું,પણ આપશ્રી પાસે શાસનપ્રભાવના કરતાંય શાસન-આરાધનાની જે લગની, વૈરાગ્યજીવની અને માધુરતાની સંજીવની જેવી હતી, તેવી જીવનકથા જ્વલ્લેજ જોવા મળે છે. જીવ-મૈત્રી, જડવિરક્તિ અને જિનવચન સેવા-ભક્તિ આપ મહાશયની કેવી અનુપમ કે આટઆટલી સેવા-સર્વોચ્ચતા અને સૌજન્યતા છતાંય ક્યાંય સત્તાવાહી સૂર નહીં, રાગ-દ્વેષનાં પૂર નહીં અને જીવનાંતે તો મુક્તિ માટે પણ આતુર નહીં. છતાંય ભગવંતના પગલે-પગલે આપશ્રી પણ ભવવિરામ કરી સિદ્ધગતિને વરી ગયા છો. હવે “ૐ હીં અરિહંત ઉવઝાય શ્રી ગૌતમસ્વામિને નમઃ'નો જાપ કરીએ કે આપની સ્તુતિસ્તવના કરીએ. આપે આપેલ જ્ઞાન ભણીએ કે આપ જેવો તપ કરીએ તે બધુંય અમારા પોતાના સ્વાર્થ માટે બને છે, આપશ્રી તો પરમાર્થ પામી ગયા છો. લોકોત્તર શાસનના લોકોત્તર મહાપુરુષને લોકસમાજ કેટલો જાણે? આ સાથે ગુણાનુરાગ સાથેનો ગુણાનુવાદ પૂર્ણ કરતાં અત્રે અલ્પારામ કરીએ છીએ, પણ તે પછી આપ જેવા માટે થાવું છેની મંગલભાવના સાથે માંગલિક કરીશું. સર્વારિષ્ટ પ્રણાશાય, સર્વાભિષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગુરુગૌતમ સ્વામિને નમઃ અંગૂઠે અમૃત વસે-લબ્ધિતણો ભંડાર શ્રી ગુરુ ગોતમ સમરીએ-વાંછિત ફળ દાતાર. ગોતમ ગણધરાય નમો નમ: ગૌતમીય અધ્યયન કે પછી પ્રતિમાશતક ગ્રંથમાં અને વિપાકસૂત્રમાં ફરમાવાયેલ આપશ્રીનો વાર્તાલાપ, શ્રીપાળરાજાના રાસમાં આપશ્રીએ શ્રેણિકરાજને ફરમાવેલ શ્રીપાળ-મયણાનું જીવનચરિત્ર, ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રના દસમા પર્વમાં આવતી આપની વિશિષ્ટ ઘટનાઓ વગેરેના સ્વાધ્યાય-પઠનપાઠનથી એવું જ લાગે કે આપ હજ પૃથ્વીતળ ઉપર જ વિચરી ઉપકારો કરી રહ્યા છો! નમો સિદ્ધાણં પદથી આપશ્રીના આત્માને વંદન કરવા મનને મનાવવું પડે છે. સત્ય છે આપ સિદ્ધ-બુદ્ધ, નિરંજન-નિરાકાર છો છતાંય અનેક પ્રસંગો-ચિત્રો અને કથાનકો આપશ્રીની જીવંત મૂર્તિ મનમંદિરમાં દર્શન કરાવી આપશ્રીની અભ્યર્થના માટે પ્રેરે છે. ફરી આગામી કાળમાં આપશ્રી જેવા ગણધર શ્રેષ્ઠ કોણ થશે તેનું ક્યાંય બયાન જોવા નથી મળતું, કદાચ આપશ્રીએ ચરમ ભવમાં ચરમ તીર્થપતિ ભગવાન Jain Education Intemational cation International Page #99 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ 29 ૧) શ્રમણશંઘના સમર્થ સુકાનીઓ | ૨૫00 વર્ષનો જૈનશાસનનો ઇતિહાસ એમ કહે છે કે સિદ્ધાંત અને શાસન રક્ષા ખાતર શુદ્ધ પ્રરૂપક ગુણવાળા આ શ્રમણ સંસ્થાના સંઘનાયકો અને જ્યોતિર્ધરોને પ્રસંગે પ્રસંગે અનેક તાણાવાણામાંથી પસાર થવું પડ્યું છે. કાળબળની સામે પડકાર ફેંકીને પણ શાસનની આન-શાન વધારી છે. સો ટચના સોના જેવો શાસનનો મૂલ્યવાન વારસો જાળવવામાં આ પ્રતિભાસંપન્ન સંઘનાયકોની રોમાંચક વાતો ઇતિહાસના પાને જોવા મળે છે. આ પૂર્વે થઈ ગયેલા જૈનાચાર્યોમાં ઘણા અજૈન હતા. અને વર્તમાનમાં પણ કેટલાક જૈનાચાર્યો જૈનેતર છે. નશ્વર વૈભવના આત્મઘાતક-રંગરાગને શાસ્ત્રવચનો દ્વારા ઓળખી સંસારી માયાને ફગાવી દઈ જિનધર્મનું અમૃતપાન કરાવનારા વિક્રમની વીસમી સદીના તીર્થોદ્ધારકો, આગમગ્રંથોના સંશોધકો, અહિંસા ધર્મના પ્રસારકો એવા કેટકેટલા ધન્ય નામ થયાં છે. જૈન શાસનની આ મહાન વિભૂતિઓમાં પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ, શાસનસમ્રાટ પૂ. નેમિસૂરિજી મહારાજ, સિદ્ધાંત મહોદધિ પૂ. પ્રેમસૂરિજી મહારાજ, જ્યોતિર્ધર યુગપુરુષ પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, તિતિક્ષાની મૂર્તિ પૂ. ભુવનભાનુસૂરિજી મ., મહુડી તીર્થના સ્થાપક પૂ. બુદ્ધિસાગરસૂરિજી મહારાજ, આગમોદ્ધારક પૂ. આનંદસાગરસૂરિજી મહારાજ, આરાધક તપસ્વી પૂ. સિદ્ધિસૂરિજી મહારાજ, રેવતગિરિના ઉદ્ધારક પૂ. નીતિસૂરિજી મહારાજ, વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. મોહનસૂરિજી મહારાજ, મહાન જ્યોતિર્ધર પૂ. લબ્ધિસૂરિજી મહારાજ, પંજાબ કેસરી પૂ. વલ્લભસૂરિજી મહારાજ, સંસ્કૃતિ શણગાર પૂ. કેસરસૂરિજી મ., કચ્છવાગડના દેશોદ્ધારકો, અનેક ધુરંધરો, પદો, આ બધા પરમ વંદનીય આદરણીય સંતોને કારણે ભારતભરમાં જૈનધર્મનો વિજયનાદ હમેશા ગાજતો રહ્યો છે. શ્રી સુધમાં સ્વામીની ૭૧મી પાટે થયેલા ગુજરાતની ધરતી પર અનેક પવિત્ર તીર્થો છે, તેમાં ભોયણીજી એક પ્રભાવક અને પવિત્ર તીર્થ છે. ભોયણીજીની સાઋતકાલીન શ્રમણ સંઘના બાજુમાં અઘાર નામે ગામ છે. ત્યાં વીશા શ્રીમાળી જ્ઞાતિના મહાન સૂત્રધાર; પ્રથમ પીયુષ યોનિધિ; પરમ તપસ્વી જીવણદાસ શેઠ વસતા હતા. તેમના ધર્મપત્નીનું નામ પૂજ્ય પંન્યાસ શ્રી મણિવિજયજી દાદા ગુલાબદેવી હતું. સં. ૧૮૫રના ભાદરવા સુદમાં ગુલાબદેવીની ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુએ પચ્ચીસસો વર્ષ કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું નામ મોતીચંદ પૂર્વે ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરી. પ્રભુજી ૭૨ વર્ષનું પાડ્યું. શાળાનું સામાન્ય શિક્ષણ પ્રાપ્ત કરીને મોતીચંદ પિતાના આયુષ્ય પાળી, અઘાતી કર્મનો નાશ કરી નિર્વાણ પામ્યા. ધંધામાં જોડાયા અને ધંધાર્થે ખેડા જિલ્લાના પેટલી ગામમાં પ્રભુજીની પાટે શ્રી સુધર્માસ્વામીજી આવ્યા. ત્યાર બાદ ચરમ આવી વસ્યા. આ અરસામાં તેમને સાધુ-શિરોમણિ પં. શ્રી કેવલી શ્રી જંબુસ્વામીજી આવ્યા. આ પાટપરંપરામાં જગદગુરુ કીર્તિવિજયજી મહારાજનો માતર તીર્થે સમાગમ થયો અને શ્રી વિજયહીરસૂરીશ્વરજી ૫૮મી પાટે થયા. ૬૯મી પાટે પં. તેમના ઉપદેશથી વૈરાગ્યવાસિત બન્યા. આગળ જતાં દીક્ષા શ્રી કીર્તિવિજયજી ગણિ થયા. તેમનો જન્મ ખંભાતમાં સં. લેવા તત્પર બન્યા. સં. ૧૮૭૭માં પાલી મુકામે પૂ. પં. શ્રી ૧૮૧૬માં થયો હતો. તેમણે સં. ૧૮૬૧માં દીક્ષાગ્રહણ કરી કીર્તિવિજયજી મહારાજે તેમને ૨૫ વર્ષની ભરયુવાન વયે દીક્ષા હતી. તેમના શિષ્ય પં. કસ્તૂરવિજયજી ગણિ થયા. તેમનો જન્મ આપી શ્રી મણિવિજયજી નામે જાહેર કર્યા. સં. ૧૮૩૭માં પાલનપુરમાં થયો હતો. તેમણે સં. ૧૮૭૦માં - તેઓશ્રી મહાતપસ્વી અને ઉગ્ર વિહારી હતા. એનાથી પૂ. પં. કીર્તિવિજયજી મહારાજ પાસે દીક્ષાગ્રહણ કરી હતી. પ્રભાવિત થઈને અનેક પુણ્યશાળી આત્માઓ તેમના શિવ તેમના શિષ્ય પં. શ્રી મણિવિજયજી દાદા શ્રી સુધર્માસ્વામીની બન્યા. સં. ૧૯૧૨માં શ્રી બૂટેરાયજી, શ્રી મૂલચંદજી અને શ્રી ૭૧મી પાટે થયા. વૃદ્ધિચંદજીને દીક્ષા આપી. Jain Education Intemational Page #100 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : ( શ્રી મણિવિજયજી દાદાના અપ્રતીમ ગુણોઃ સંવેગી શિરતાજ- મહા યોગીરાજ બાલ્યાવસ્થાથી જ સદ્ગુણી અને ધાર્મિક વૃત્તિવાળા પૂ. શ્રી બુદ્ધિવિજયજી (બૂટેરાયજી) મ. માબાપના ઉસંગમાં ઊછરેલા આ મહાત્માના ગુણોનું શું વર્ણન કરવું! માતાપિતાએ એમના જીવનમાં એવી તો અક્ષય પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં જૈનશાસનનો ડંકો સુવાસ મૂકી કે જે તેમના જીવનપર્યત અખૂટ રહી. આ વગાડનાર પંજાબી સાધુઓમાં શ્રી બૂટેરાયજી મહારાજ પ્રથમ વિનીત મુનિવરે પોતાની શારીરિક શક્તિ પહોંચી ત્યાં સુધી પંક્તિમાં બિરાજે છે. તેઓ ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી અને નાનામોટાં સર્વની ગોચરી–પાણી વગેરે વૈયાવચ્ચમાં સતત ક્રિયાકાંડમાં નિપુણ સાધુવર્ય હતા. ઉદ્યમ કર્યો. પ્રસન્ન મુખ કદી પ્લાન કર્યું નહીં. સાનુકૂળ- શ્રી બૂટેરાયજી મહારાજ જન્મે શીખ હતા. તેમનો પ્રતિકૂળ પ્રસંગોમાં, વિહારમાં, તપસ્યામાં, કદી પણ વચન કે જન્મ વિ. સં. ૧૮૬૩માં લુધિયાણા નજીક દુલવા ગામમાં વદન વિકારી ક્યાં નહીં. એમના વ્યક્તિત્વમાં થયો હતો. તેમનું જન્મનામ બુટ્ટાસિંહ હતું. માતાનું નામ મળતાવડાપણાનો મહાન ગુણ હતો. તેથી ગમે તે સમુદાયના કર્માદ અને પિતાનું નામ ટેકસિંહ હતું. માતા કમદને મુનિવર્યો સાથે તેમને હૃદયનો સંબંધ બંધાતો. ૮૬ વર્ષની સુસ્વપ્નથી સૂચિત એક પુત્ર જન્મ્યો. એટલે માતાને મનોમન વૃદ્ધાવસ્થાએ પોતાનું શરીર સાવ અશક્ત હોવા છતાં, પોતાની એવી પ્રતીતિ તો હતી જ કે પુત્ર અસાધારણ હશે. એમાં જરૂરિયાતોની ઉપેક્ષા કરી, રાંદેરમાં રત્નસાગરજીની તબિયત બાળક બુટ્ટાસિંહને ધાર્મિક વાચન અને ક્રિયાકાંડમાં વિશેષ માટે મુનિ શ્રી સિદ્ધવિજયજીને દીક્ષા આપી કે તરત જ ચિ હતી. તે જોઈને માતાને પોતાની શ્રદ્ધા દઢ થતી દેખાતી મોકલી આપ્યા. સાથે શ્રી શુભવિજયજીને પણ મોકલ્યા. હતી. એટલે ગુરુવર્યની આવી અવસ્થામાં તેમને છોડી જવા, એ શિષ્યોને માતાએ પુત્રમાં ધર્મના સંસ્કારો સિંચવામાં ખૂબ જ કાળજી ગમ્યું નહીં પણ ગુવંજ્ઞાનો અનાદર પણ કરી શક્યા નહીં લીધી હતી. અને અંતે પરિણામ એ આવ્યું કે ગુરુ-શિષ્યોનો ફરી મેળાપ બુટ્ટાસિંહનું મન તત્કાલીન શીખ ધર્મના સાધુઓ કરતાં થઈ શક્યો નહીં. જૈન યતિઓ અને સ્થાનકવાસી સાધુઓ પ્રત્યે વધુ આકર્ષાયું તેમને નવકારવાળી ગણવાનો વિશેષ અભ્યાસ હતો. હતું. માતાના આશીર્વાદ લઈ, ઘર છોડી નીકળેલા બુટ્ટાસિંહે જ્ઞાનદશામાં જાગ્રત, પ્રમાદના પરિહારી, હઠાગ્રહથી વેગળા અનેક સાધુઓનો સમાગમ કર્યો. વિ. સં. ૧૮૮૮માં રહી, જ્ઞાનાદિ આચારનું સેવન કરતાં જ્યાં સુધી શારીરિક દિલ્હીમાં એક સ્થાનકવાસી સાધુ પાસે દીક્ષા લઈ શ્રી સ્થિતિ નભી શકી ત્યાં સુધી અપ્રતિબદ્ધ વિહાર કરી, બૂટેરાયજી મહારાજ નામે જાહેર થયા. તપસ્યાઓ કરી, સમાચારીનું શુદ્ધ યથાર્થ આરાધન કરી, અકિંચન નિર્લેપ એવા આ બાળબ્રહ્મચારી મહાત્માએ લગભગ શ્રી બૂટેરાયજીનું પ્રથમ લક્ષ્ય સંસ્કૃત અને અર્ધમાગધી પ૯ વર્ષ પર્યત વિશુદ્ધ ચારિત્ર પાળી ભવ્ય જીવોને ભાષાનું જ્ઞાન સંપાદન કરીને શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરવાનું ધર્મપરાયણ કર્યા. જિંદગીભર આરાધનાપુર્વક ખરેખરું કાર્ય હતું. આ પરિશીલનનાં સુફળ પ્રાપ્ત થયાં. તેનાથી સમગ્ર કર્યું. અણાહારી પદના આ સાચા અભિલાષીએ જીવનમાં જૈનશાસનમાં એક મહાન ક્રાંતિ આવી. તેમણે સ્થાનકવાસી ઘણી વાર ચારે આહારનો ત્યાગ કરી, અણાહારીપદ માટે સંપ્રદાયને માન્ય એવા બત્રીસ આગમોનું ઝીણવટપૂર્વક વારંવાર રાતત પ્રયત્ન સેવી, છેવટે આઠમને દિવસે પણ ચારે અધ્યયન કર્યું. આ ક્રમ પાંચેક વર્ષ ચાલ્યો. પરિણામસ્વરૂપ, આહારનો ત્યાગ કર્યો અને પૂજ્યશ્રી સં. ૧૯૩૫માં આસો તેમના મનમાંથી મૂર્તિપૂજાનો વિરોધ નીકળી ગયો. સુદ ૮ને દિવસે કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ સં. ૧૮૭૭માં જન્મે શીખસંતાન હોવાથી તેમનું મનોબળ ખૂબ દેઢ દીક્ષા ગ્રહણ કરી; સં. ૧૯૨૨ના જેઠ સુદ ૧૩ને દિવસે હતું. પોતાને યોગ્ય લાગે તે મત વ્યક્ત કરતાં તેઓ કદી પંન્યાસપદ અર્પવામાં આવ્યું. સં. ૧૯૨૩માં તેમને હસ્તે શ્રી અચકાતા નહીં. પરિણામે અનેક વારના શાસ્ત્રાધ્યયનને આધારે મુક્તિવિજયજીને ગણિપદ આપવામાં આવ્યું. વર્તમાનમાં મૂર્તિપૂજા અને મુહપત્તિના પ્રશ્નોને તેમણે હિંમતપૂર્વક જાહેર લગભગ ૧000થી વધુ સાધુઓ પૂ. મણિવિજયજીદાદાના કર્યા અને તે પ્રમાણે અનુસરવાનો અનુરોધ કર્યો. પરિવારમાં વિચરે છે. ગુજરાનવાલાના ચાતુર્માસ વખતે તેમણે પોતાના આ મતને સંઘ Jain Education Intemational Page #101 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ સમક્ષ વહેતો મૂક્યો, શાસ્ત્રીય રીતે સિદ્ધ કરી બતાવ્યો. જૈનશાસનના ગગનમાં એક તેજસ્વી તારલા હતા. પરિણામે, શિયાલકોટ, પતિયાલા, પપનાખા, અમૃતસર, પૂ. મૂળચંદજી મહારાજનો જન્મ પંજાબમાં પસરૂર, રામનગર, અંબાલા આદિ અનેક સ્થળોએથી તેમને શિયાલકોટમાં વિ. સં. ૧૮૮૬માં ભાવડા જૈન જ્ઞાતિમાં ઉપકેશ અનુસરનારા સંઘો થયા. એમાં બે પ્રખર શિષ્યોનો ઉમેરો થયો. વંશમાં બરડ ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ સુખા સં. ૧૯૦૨માં શિયાલકોટમાં મૂલચંદને દીક્ષા આપી અને સં. શાહ અને માતાનું નામ બકોરાબાઈ (મહતાબદેવી) હતું. ૧૯૦૮માં રામનગરમાં વૃદ્ધિચંદને દીક્ષા આપી. આ ત્રિપુટીએ બાળક મૂળચંદ નાનપણથી જ બહુ તેજસ્વી હતા. દેખાવે સત્યધર્મની મશાલ પ્રજ્વલિત કરી જૈનશાસનના પ્રચાર-પ્રસાર શક્તિશાળી અને પ્રતિભાશાળી લાગતા. નાનપણથી જ માટે વિહાર આદર્યો. સં. ૧૯૧૧માં સિદ્ધાચલજીની યાત્રાએ વ્યાવહારિક શિક્ષણ સાથે સ્થાનકમાં જવાની ટેવ પડી. આવ્યા. ભાવનગર ચાતુર્માસ કર્યું. અહીં પૂજ્યપાદ ઉપાધ્યાયજી સામાયિક કરે, પ્રતિક્રમણ કરે અને “થોકડા'નો મુખપાઠ કરે. શ્રી યશોવિજયજી મહારાજના સાહિત્યનું અવગાહન કર્યું. એ આગળ જતાં, સાધુઓનો પરિચય પ્રગાઢ થતાં નિયમ લેવાની ચોમાસું વિતાવીને સં. ૧૯૧૨માં અમદાવાદ મુકામે પૂ. ઇચ્છાઓ જાગી અને એક સમય એવો આવ્યો કે તેમને દીક્ષા મણિવિજયજી દાદા પાસે સંવેગી દીક્ષા લીધી. શેઠ પ્રેમાભાઈ, લેવાની ભાવના થઈ. માતાપિતાએ પ્રસ્તાવને સહર્ષ અનુમોદન હેમાભાઈ, દલપતભાઈ આદિ તેમના શ્રાવકો થયા. આ આપ્યું. સોળ વર્ષની ઉંમરે સં. ૧૯૦૨માં ઋષિ બૂટેરાયજી ત્રિપુટીએ ગુજરાતમાં રહીને યતિઓ સામે જેહાદ જગાવી. મહારાજના વરદ્ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. સંવેગી ધર્મની વિજયપતાકા ફરકાવી. સાધુઓને સમ્માનનીય શ્રી બૂટેરાયજી મહારાજ અને મૂળચંદજી મહારાજ-બંને સ્થિતિ આપી. છ વર્ષ જેટલા લાંબા સમય સુધી પંજાબમાં ગુરુશિષ્ય–ઘણી ક્રાંતિકારી વિચારસરણી ધરાવતા હતા. એને વિચરી ધર્મ પ્રત્યેના વાદવિવાદ અને મતભેદો શમાવ્યા. સં. લીધે શાસનમાં પેસી ગયેલી આચાર શિથિલતાઓ અને ૧૯૨૯માં પુનઃ ગુજરાતમાં પધાર્યા ત્યારે તેમના શિષ્ય કરીતિઓ નાબૂદ થઈ શકી. જિનપ્રતિમાની પૂજા કરવી કે નહીં આત્મારામજી મહારાજ સાથે ૧૭ સાધુઓએ સંવેગી દીક્ષા તથા મુહપત્તિ બાંધવી કે નહીં, તે વિશે સમાધાન ન થતાં સં. ગ્રહણ કરી, એ એક ઐતિહાસિક ઘટના હતી. ૧૯૦૩માં પંજાબમાં રામનગરમાં મુહપત્તિનો દોરો તોડી શ્રી બૂટેરાયજી મહારાજની પડછંદ કાયા જોઈને થતું કે નાખ્યો. એથી સંઘમાં ઘણો ઉહાપોહ થયો, પરંતુ પોતાની તે સમયે તેમના જેવા પ્રભાવી સંવેગી સાધુ સ્થાનકવાસીમાં કે શંકાના સમાધાન માટે બૂટેરાયજી મહારાજ પોતાના બે શિષ્યો યતિઓમાં પણ કોઈ ન હતા. તેઓ પ્રતાપી હતા અને સત્ય શ્રી મુળચંદજી અને શ્રી વૃદ્ધિચંદજી સાથે એક હજાર માઇલ તથા સંયમની મૂર્તિ હતા. તેઓશ્રીએ મૂલચંદજી મહારાજને કરતાં પણ વધુ અંતરનો કઠિન અને ઉગ્ર વિહાર કરીને પૂ. ગુજરાત, વૃદ્ધિચંદજી મહારાજને કાઠિયાવાડ, આત્મારામજી મણિવિજયજી દાદા પાસે અમદાવાદ આવ્યા. તેઓશ્રીના મહારાજને પંજાબ અને નીતિવિજયજી મહારાજને સુરત - સત્સંગથી અત્યંત પ્રભાવિત થઈને, ત્રણેએ પૂ. દાદા પાસેથી તરફના પ્રદેશ ભળાવ્યા હતા. પરિણામે તેઓશ્રી શિષ્ય-પ્રશિષ્ય ફરી સંવેગી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. શત્રુંજય મહાતીર્થની આદિનો વિશાળ સમુદાય ઊભો કરી શક્યા હતા. એ સત્યવીર યાત્રા કરીને સં. ૧૯૧૨માં અમદાવાદમાં આવીને ત્રણેએ મહાયોગી સં. ૧૯૩૯માં અમદાવાદમાં કાળધર્મ પામ્યા. એ સંવેગી દીક્ષા લીધી. શ્રી બૂટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, શ્રી શીખસંતાનને ધન્ય છે, જે શ્રી મહાવીર પ્રભુના શાસનમાં મૂળચંદજીનું નામ મુક્તિવિજયજી અને શ્રી વૃદ્ધિચંદજીનું નામ સંઘનાયક બન્યા.! વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. વીસમી સદીના, જૈનશાસનના રાજા ગુજરાતમાં એ સમયે સાચા ત્યાગી–સંવેગી સાધુઓની પૂ. ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ હતી. કઠિન સાધનામાર્ગ અને (મૂલચંદજી) મહારાજ પ્રતિકૂળ સંજોગોને કારણે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન તેમ જ પંજાબમાં–કુલ મળીને પચીસથી ત્રીશ વીસમી સદીના જૈન-શાસનના રાજા તરીકે ઓળખતા તે જેટલા જ સંવેગી સાધુઓ છૂટાછવાયા વિચરતા હતા. યતિ પૂ. ગણિવર્ય શ્રી મુક્તિ-વિજયજી (મૂળચંદજી) મહારાજ અને શ્રીપૂજ્યની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. મોટાં Jain Education Intemational on Intermational Page #102 -------------------------------------------------------------------------- ________________ GO વિશ્વ અજાયબી : | ગ0 નગરોમાં તેઓનું બળ પણ ઘણું વધ્યું હતું. પંજાબથી આવેલા સદ્ગુણોથી શોભતા સમર્થ શાસનરત્ન આ ત્રણ સાધુમહારાજોએ જૈન સાધુસમાજમાં એક ક્રાંતિકારી પગલું ભર્યું અને એને લીધે શ્રી બૂટેરાયજી મહારાજ સંવેગી પૂ. મુનિરાજશ્રી વૃદ્ધિવિજયજી દીક્ષા ધારણ કરી જ્યારે પંજાબમાં પાછા ફર્યા ત્યારે ત્યાં ઘણો (વૃદ્ધિચંદજી) મહારાજ ખળભળાટ મચી ગયો, પરંતુ તેઓશ્રીના પ્રભાવથી પંજાબના ગઈ કાલના તેમ જ આજના કેટલાય પ્રખર આચાર્યો વતની અને જન્મ બ્રહ્મક્ષત્રિય એવા આત્મારામજી મહારાજ તેમ જ મુનિવરોનું ગુરુપદ શોભાવનાર પરમ પ્રતાપી શ્રી અને એમની સાથે ૧૮ સાધુઓ પણ પંજાબમાંથી વિહાર કરીને વૃદ્ધિચંદજી મહારાજ તેમની ક્રિયા-તત્પરતા, શાંતિપ્રિયતા અને ગુજરાતમાં આવ્યા અને સંવેગી દીક્ષા ધારણ કરી, આમ, નિરાભિમાનીપણાને લીધે જૈનશાસનમાં જાણીતા છે. પંજાબી સાધુઓનો ગુજરાત પર મોટો ઉપકાર થયો. તેઓશ્રીનો જન્મ પંજાબમાં લાહોર જિલ્લામાં રામનગર પૂજ્યશ્રીએ સંઘની વારંવાર વિનંતી હોવા છતાં શહેરમાં વિ. સં. ૧૮૯૦ના પોષ સુદ ૧૧ને દિવસે થયો હતો. આચાર્યની પદવી લેવાની ના પાડી હતી. જીવનભર ગણિ જ પિતાનું નામ ધર્મજશ અને માતાનું નામ કૃષ્ણાદેવી હતું. તેમનું રહ્યા. તેમ છતાં, તેઓશ્રીની તપશ્ચર્યા ઉગ્ર જ રહી; પોતાનું સંસારીનામ કૃપારામ હતું. જ્ઞાતિએ ઓસવાલ હતા. શાસનપ્રભાવના અત્યંત પ્રભાવશાળી જ રહી. કૃપારામ ગામઠી નિશાળે અભ્યાસ કરી ચૌદ વર્ષની ઉંમરે દુકાને પૂ. શ્રી મૂળચંદજી મહારાજે અમદાવાદ, પાલિતાણા બેઠા. એ સમયે પંજાબમાં ઢંઢક મતનું પ્રાબલ્ય હતું. આદિ સ્થળોમાં યતિઓ-શ્રીપુજ્યોનું જોર હતું તે તોડી નાખ્યું. ધર્મવૃત્તિવાળા કૃપારામ પણ તે મતની ક્રિયાઓ કરવા લાગ્યા. તેમને વંદન કરવાનું. તેમના સામૈયામાં જવાનું, તેમની પાસેથી દરમિયાન કૃપારામનું વેવિશાળ કરવામાં આવ્યું હતું પણ કોઈ પદવી લેવાનું બંધ કર્યું. તેમના સ્થાપનાચાર્ય ઉપર છેવટે રૂમાલ કારણસર તે તૂટ્યું. બીજે ઠેકાણે વાત ચાલતી હતી, પણ તે ઓઢાડવાનું પણ ન સ્વીકાર્યું. પાલિતાણામાં તો યતિઓનું એટલું મુલતવી રહી. આ વખતે સં. ૧૯૦૩માં પૂ. બૂટેરાયજી બધું જોર હતું કે સાધુઓ પાલિતાણામાં આવી, છાનામાના મહારાજે મુનિ મૂળચંદજી તથા શ્રી પ્રેમચંદજી સાથે ઢંઢક મતનો યાત્રા કરીને ચાલ્યા જતા. એવે સમયે શ્રી મૂળચંદજી મહારાજે ત્યાગ કર્યો. કૃપારામમાં વૈરાગ્યભાવના જાગી. સં. ૧૯૦૫માં દર્શનવિજયજી મહારાજને ચાતુર્માસ માટે પાલિતાણા મોકલ્યા. દીક્ષા લેવાનો વિચાર કર્યો, પણ તે પાર પડ્યો નહીં, પરંતુ શ્રી દર્શનવિજયજી મહારાજ વાદમાં અને પ્રવચનમાં એટલા બૂટેરાયજી મહારાજે સં. ૧૯૦૮માં અષાઢ સુદ ૧૩ને દિવસે પારંગત હતા કે યુવાનવર્ગ યતિઓ પાસે જવાને બદલે એમની દિલ્હીમાં દીક્ષા આપી તેમને શ્રી વૃદ્ધિચંદજી નામે ઘોષિત કર્યા. પાસે જવા માંડ્યો. યતિઓનું જોર ઓછું થયું. તે પછી ખુદ શ્રી વૃદ્ધિચંદજી મહારાજે દીક્ષા ગ્રહણ કરીને અભ્યાસ મૂળચંદજી મહારાજે જ પાલિતાણામાં પધારીને ભક્તિસંગીત અને ભક્તિમાં ખૂબ ધ્યાન આપ્યું. પછી તેઓ ગુજરાતમાં તેમ જ વિવિધ રાગરાગિણીમાં પૂજા ભણાવવાનો પ્રચાર કરીને આવ્યા. અહીં તેઓશ્રીની પુણ્યપ્રતિભા ખૂબ વિસ્તરી. સં. લોકોના દિલ જીતી લીધાં.. ૧૯૧૨માં અમદાવાદમાં શ્રી બૂટેરાયજી મહારાજ, શ્રી પ્રખર ચારિત્રપાલક સાધુભગવંત મૂળચંદજી મહારાજ મૂળચંદજી મહારાજ અને શ્રી વૃદ્ધિચંદજી મહારાજની વડી દીક્ષા સં. ૧૯૪૪નું ચોમાસું પાલિતાણામાં, ગિરિરાજ શત્રુંજયની પં. શ્રી મણિવિજયજી દાદા પાસે થઈ. શ્રી વૃદ્ધિચંદજીનું નામ છાયામાં, વિતાવતા હતા ત્યારે તેઓશ્રીની તબિયત બગડી. મુનિશ્રી વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. આ પછી તેઓશ્રીએ શિષ્ય પરિવાર સાથે ભાવનગર પધાર્યા. વૃદ્ધિચંદજી મહારાજ ગ્રામાનુગ્રામ વિહાર કરીને ધર્મોપદેશ આપવા માંડ્યો, તેમ જ ખડે પગે વૈયાવચ્ચ કરવા લાગ્યા. સં. ૧૯૪૫ના માગશર સુદ શાસનહિત માટે અનેક કાર્યો કરવા માંડ્યા. તેમની વાણી અતીવ મધુર અને પ્રભાવી હતી. વળી તેઓશ્રી એટલા નમ્ર ૬ને દિવસે બપોરે ૩-૩૦ કલાકે ૧૯ વર્ષની વયે પૂજ્યશ્રીએ હતા કે કોઈની સામે સહેજ પણ કડક વલણ દાખવતા નહીં. દેહ છોડ્યો. ભાવનગરના સંઘે દાદાસાહેબના પ્રાંગણમાં તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કર્યો અને ત્યાં જ આ મહાન શ્રી બૂટેરાયજી મહારાજના સ્વર્ગવાસ પછી શ્રી મૂળચંદજી મહારાજ, કે જેઓ તેમના ગુરુભાઈ હતા તેમને વડીલ માન્યા પ્રભાવકનું સમાધિમંદિર બંધાવ્યું. અને તેમના ભક્તિવિનયમાં પોતાની મહત્તા સમજી, શત્રુંજય Jain Education Intemational Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ અંગેની લડતમાં તેઓશ્રીએ આગવું કાર્ય કર્યું. ભાવનગરમાં સંઘ વચ્ચે ચાલતા ઝગડા મિટાવ્યા. જૈનધર્મ પ્રસારક સભા' તથા જૈન ધર્મપ્રકાશ’ માસિક પણ તેઓશ્રીની સદ્ભાવનાનું ફળ છે. પૂજ્યશ્રી દીક્ષા લીધા પછી પંજાબમાં ત્રણ વર્ષ રહ્યા. સં. ૧૯૧૧માં ગુજરાતમાં આવ્યા. પછી પંજાબ ગયા જ નહીં, ગુજરાતમાં ૩૮ ચોમાસાંમાં અડધોઅડધ તો ભાવનગરમાં જ કર્યાં. બાકીનાં વલ્લભીપુર, પાલિતાણા, અમદાવાદ વગેરે સ્થાને કર્યાં. જીવનની છેલ્લી ઘડી સુધી જૈન વિદ્યાશાળા તેમ જ પાઠશાળા માટે ચિંતા સેવ્યા કરી. સં. ૧૯૪૯માં વ્યાધિએ જોર કર્યું. ‘અરિહંત સિદ્ધ સાહુ'ના ધ્યાનમાં વૈશાખ સુદ ૭ની રાતના ૯-૩૦ કલાકે ભાવનગરમાં દેહોત્સર્ગ કર્યો. તેમનાથી દીક્ષિત થયેલા પં. શ્રી ગંભીરવિજયજી, શ્રી ધર્મસૂરિજી (કાશીવાળા), શ્રી વિજયનેમિસૂરિજી આદિ ૧૦ સાધુઓ હતા, જેમાં કેટલાક પ્રખર પ્રતાપી મુનિવરો અને સૂરિવરોનો સમાવેશ થાય છે. આજે પણ તેઓશ્રીના નામ પાછળ સેંકડો સાધુઓની પરંપરા છે. (સંકલન : શ્રી તપાગચ્છ શ્રમણવટવૃક્ષમાંથી સાભાર.) ન્યાયાૌનિધિ, કુવાદિતિમિરતરણી પૂ. આત્મારામજી મહારાજ અત્યંત પ્રભાવશાળી યુવાન સાધુ હતા. અધ્યયન-અધ્યાપન પ્રત્યે તેમને અપાર લાગણી હતી. તેમની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ અજોડ હતી. રોજની ૩૦૦ ગાથાઓ કંઠસ્થ કરી શકતા. અર્ધમાગધી અને સંસ્કૃત ભાષાનું શાસ્ત્રીય જ્ઞાન સંપાદન કરીને આગમોના કેટલાક પાઠોના ખોટા અર્થો સુધારવાનું ભગીરથ કાર્ય તેમના હાથે થયું. આગમના ગ્રંથો ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, શાંકરભાષ્ય આદિ હિન્દુ ધર્મના, તેમ જ કુરાન અને બાઇબલ જેવા અન્ય ધર્મગ્રંથોનું તેમણે ઊંડું પરિશીલન કર્યું હતું. ઈ. સ. ૧૯૮૩માં શિકાગોમાં ભરાયેલી વિખ્યાત સર્વધર્મ પૂ. આચાર્યદેવ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી પરિષદમાં ભાગ લેવા માટે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પૂજ્ય (શ્રી આત્મારામજી) મહારાજ આચાર્યપ્રવરને આમંત્રણ મળ્યું હતું, પરંતુ જૈનસાધુ સમુદ્ર પાર જતા ન હોવાથી એ પરિષદ માટે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કરીને મોકલવામાં આવ્યા હતા. આ માટે તેઓશ્રીએ તૈયાર કરેલો ‘શિકાગો પ્રશ્નોત્તર' નામનો ગ્રંથ જૈનધર્મના પાયાના સિદ્ધાંતો પર ઘણો પ્રકાશ પાડે છે. આ પરિષદમાં પૂ. આત્મારામજી મહારાજ ગયા હોત તો સ્વામી વિવેકાનંદ સાથે મેળાપ થાત! પૂ. આત્મારામજી મહારાજ જે તેઓનું સ્થાનકવાસી નામ છે અને શ્રી વિજયાનંદસૂરિ તેઓનું સંવેગી દીક્ષા પછી આચાર્ય થયા બાદનું નામ છે. આ બંને નામનો રાંયુક્ત પ્રભાવ પંજાબ, રાજસ્થાન, ગુજરાત આદિ પ્રાન્તોમાં એટલો અસરકારક રહ્યો કે બંને સંયુક્ત નામે ‘આત્માનંદ’ નામની અનેક શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાંઓ, ધર્મશાળાઓ આદિની સ્થાપના થઈ. પંજાબમાં તો જ્યાં જઈએ ત્યાં ‘આત્માનંદ'નું જ નામ ગુંજતું હોય! પ્રકાંડ પંડિત પૂ. આત્મારામજી મહારાજ પંજાબ અને ગુજરાતની ધરતી પર ભવ્ય અને વિશાળ શાસનપ્રભાવના પ્રસરાવનાર મહાન સાધુ હતા. છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક જૈનાચાર્યોમાં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. પૂ. આત્મારામજી મહારાજ જન્મ કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. તેઓશ્રીનો જન્મ વિ. સં. ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧ ને મંગળવારે પંજાબમાં જીરાનગર નજીક લહેરા ગામમાં થયો હતો. તેમનું જન્મનામ દિત્તારામ હતું. માતાનું નામ રૂપાદેવી અને પિતાનું નામ ગણેશચંદ્ર હતું. પિતા ગણેશચંદ્ર મહારાજા રણજીતસિંહના સૈનિક હતા. લહેરાના જાગીરદાર અત્તરસિંહ શીખ ધર્મગુરુ હતા. એમની ઇચ્છા દિત્તાને શીખ ધર્મગુરુ બનાવવાની હતી, પરંતુ ગણેશચંદ્ર એકના એક પુત્રને સાધુ બનાવવાની ઇચ્છા ધરાવતા ન હતા. તેથી અત્તરસિંહે તેમને જેલમાં પૂર્યા. જેલમાંથી ભાગીને તે અત્તરસિંહ સામે બહારવટે ચડ્યા અને એક વખત ઉપરીઓની સાથે ઝપાઝપીમાં ગોળી વાગવાથી મૃત્યુ પામ્યા, પરંતુ દિત્તારામના લલાટે સંસારત્યાગની રેખા લખાયેલી હતી તે તેઓ ભૂંસી શક્યા નહીં. પિતાના મિત્ર ૯૧ જોધમલ ઓસવાલને ત્યાં ઊછરતા દિત્તાને જૈન સાધુઓનો સંપર્ક થતો રહ્યો. સામાયિક-પ્રતિક્રમણ આદિ ધાર્મિક ક્રિયાઓમાં રસ પડવા માંડ્યો. આગળ જતાં, લહેરામાં આવેલા બે સ્થાનકવાસી જૈન સાધુઓ ગંગારામજી મહારાજ અને જીવણરામજી મહારાજની છાપ દિત્તાના મન ઉપર અમીટ પડી. એમણે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. જોધમલ ઓસવાલની નામરજી છતાં દિત્તાને દીક્ષા માટે સંમતિ આપવી પડી. વિ. સં. ૧૯૧૦માં ૧૮ વર્ષની વયે માલેરકોટમાં જીવણલાલજી મહારાજના હસ્તે દીક્ષા લીધી અને આત્મારામજી નામ રાખવામાં આવ્યું. સં. ૧૯૧૦માં દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓશ્રી ૧૭ સાધુઓ સાથે ગુજરાતમાં આવ્યા. ૨૨ વર્ષના દીક્ષાપર્યાય પછી સં. ૧૯૩૨માં બૂટેરાયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લીધી. એ જમાનામાં આ એક ઐતિહાસિક ઘટના હતી. સં. ૧૯૩૨નું Page #104 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : ચાતુર્માસ ભાવનગર કરીને તેઓશ્રી રાજસ્થાનમાં થઈ પંજાબમાં ગયા. અનેક સ્થળે તેઓશ્રીની પ્રતિમાની અને પાદુકાની પાંચ વર્ષ વિચર્યા. ત્યાર બાદ પાછા ગુજરાતમાં, અમદાવાદ, સ્થાપના થઈ. શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થ પર પણ સુરત, રાધનપુર, મહેસાણા, પાલિતાણા આદિ સ્થળોએ પૂજ્યશ્રીની પ્રતિમાઓ સ્થાપવાનો નિર્ણય થયો છે બરાબર એ ચાતુર્માસ કર્યા. સમગ્ર જૈન સમાજ પર પૂજ્યશ્રીનો ખૂબ જ તેમની અક્ષરકીર્તિનું ઉજ્જવળ દૃષ્ટાંત છે. તેઓશ્રીએ પોતાના પ્રભાવ હતો. સમુદાયના ઉત્તરાધિકારી આ. શ્રી વલ્લભસૂરીજી તથા આ.શ્રી તેઓશ્રી પંજાબી, ગુજરાતી, હિન્દી, અર્ધમાગધી, સંસ્કૃત કમલસૂરિજીને બનાવ્યા. જેથી તેઓની શિષ્ય પરંપરામાં આદિ ભાષા ઉપર ખૂબ જ પ્રભુત્વ ધરાવતા હતા. તેથી અનેક “આત્મવલ્લભજી” અને “આત્મકમલ’ શાખા નીકળી. ગ્રંથોના અધ્યયન ઉપરાંત ધર્મશાસ્ત્રોની ચર્ચા કરતા. મહાન વચનસિદ્ધ વિભૂતિ ગ્રંથોની રચના એ પણ તેમના સાધુજીવનનું ભગીરથ કાર્ય હતું. પૂ ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર્ય પૂ. આત્મારામજી મહારાજ વિદ્વાન હતા તે સાથે વિનયશીલ પણ હતા. જેટલા લોકપ્રિય અને સમ્માનનીય હતા તેટલા જન્મ : સં. ૧૯૦૮ : પડવા ગામ (ભાવનગર). લોકચાહક અને લોકાદર ધરાવનાર પણ હતા. આ ગુણો વિશે દીક્ષા : સં. ૧૯૩૫ અંબાલા (પંજાબ). ઉપાધ્યાયપદ : તેમની આસપાસ અનેક પ્રસંગો નોંધાયા છે, જેની સુવાસ ઘણા સં. ૧૯૫૭ (પાટણ). સ્વર્ગવાસ : સં. ૧૯૭૫ (ખંભાત). લાંબા સમય સુધી જૈન શાસનમાં ફેલાતી રહેશે. પંજાબમાં જૈન, પૂજ્ય ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર શાંતિની મૂર્તિ હિન્દુ, મુસલમાન, શીખ ધર્મો વચ્ચે ચાલતી વિસંવાદિતાને સમાં હતા. પ્રેરણાનું કેન્દ્રસ્થાન હતા. તેઓશ્રી ભાવનગર પાસેના મિટાવી શક્યા; ચારે ધર્મીઓ વચ્ચે સુમેળ અને સહકારની બાડી-પડવાના વતની હતા. ભાવસાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. પૂ. ભાવના સ્થાપી શક્યા અને પરિણામે એમના ભક્તજનોમાં માત્ર મુનિવર શ્રી થોભણવિજયજી મહારાજના પરિચયથી જૈનો જ નહોતા, પરંતુ શીખ અને મુસલમાનો પણ તેમના ચુસ્ત વૈરાગ્યવાસિત બન્યા હતા. લગ્ન થયાને થોડો સમય થયો હતો, અનુયાયીઓ બન્યા હતા. તે જમાનાના ધર્મઝનૂની માનસ છતાં સંયમના રાગે પંજાબમાં દીક્ષા લેવા માટે ગયા, પરંતુ ધરાવતા લોકોમાં આવો એખલાસ સ્થપાય એ નાનીસૂની સિદ્ધિ સંબંધીઓને ખબર પડતાં પંજાબમાંથી પાછા લઈ આવ્યા. તેમના નથી. માતુશ્રીએ કહ્યું કે, “તું મારે એકનો એક પુત્ર છે. મારી સંભાળ સાઠ વર્ષના આયુષ્યમાં તેઓશ્રીએ અનેક ભગીરથ કોણ લે? તારે પુત્ર થાય પછી દીક્ષા લેવી હોય તો ખુશીથી કાર્યો કર્યા. લોકોમાં ધર્મ પ્રત્યેની અદ્ભુત જાગૃતી આણી. લેજે.” વીરજીભાઈએ માતાની આ વાત કબૂલ રાખી. શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે અનેક સમાજોપયોગી કાર્યોની એક વખત વીરજીભાઈ આઠ આના અને તપેલી લઈને ઘી પ્રવૃત્તિઓની રચના કરી. જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં વ્યક્તિ, લેવા માટે જતા હતા, ત્યાં રસ્તામાં એક બ્રાહ્મણે સમાચાર આપ્યા કુટુંબ, સંસ્થા કે સંઘના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોનાં કે, “વીરજી! તારી વહુએ દીકરાને જન્મ આપ્યો છે.” બસ, આ નિરાકરણ કર્યો. એ મહામના સાધુશ્રેષ્ઠ સં. ૧૯૫૩ના સાંભળી હાથમાંની તપેલી અને આઠ આના પેલા બ્રાહ્મણને આપી ચાતુર્માસ માટે ગુજરાનવાલા (હાલ પાકિસ્તાનમાં) તરફ વિહાર દીધાં અને કહ્યું કે, “મારી માતાને કહેજો કે વીરજી દીક્ષા લેવા કરતા હતા ત્યાં તેમની તબિયત બગડી. ઉગ્ર વિહાર થઈ શક્યો ગયો.” આ સમાચાર મળતાં માતાને પણ ખાતરી થઈ કે હવે નહીં. હાંફ ચડવા લાગ્યો. ગુજરાનવાલા પહોંચ્યા. જેઠ સુદ વીરજી પાછો નહીં આવે. વીરજીભાઈ સીધા પંજાબ પહોંચ્યા. ૭ને દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે એકદમ શ્વાસ અંબાલામાં પૂ. આત્મારામજી મહારાજે તેમને દીક્ષા આપી અને ચડ્યો. તેઓશ્રી ઊઠીને આસન ઉપર બેઠા. શિષ્યમંડળ દોડી પોતાના શિષ્ય જાહેર કર્યા. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી આવ્યું. તેમણે આસન ઉપર બેસીને ત્રણ વાર ‘અહ, અહંનું, વીરવિજયજી જ્ઞાન-ધ્યાનમાં લાગી ગયા. તેઓશ્રી વ્યાખ્યાન અહમ્' એમ મંત્રોચ્ચાર કર્યો અને બોલ્યા, “લો ભાઈ, અબ સરસ આપતા. ઉપરાંત અચ્છા કવિ, ગાયક અને સમર્થ મુનિવર્ય હમ ચલતે હૈ સબ કો ખમાતે હૈં.” અને તેઓશ્રીના પણ હતા. શુદ્ધ ચારિત્રપાલનના પ્રભાવે તેઓશ્રીના જીવનમાં ભવ્યાત્માએ નશ્વરદેહ છોડી દીધો. પૂજ્યશ્રીના કાળધર્મ ચમત્કાર જેવા અનેક-પ્રસંગો બનેલા. તેઓશ્રી વચનસિદ્ધ પણ પામ્યાના સમાચાર જોતજોતામાં સમગ્ર ભારતવર્ષમાં ફેલાઈ હતા. તે વિશેના એક-બે પ્રસંગો નોંધપાત્ર છે : Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ તેઓશ્રી ગુરુવર્યો આદિ સાથે સૌરાષ્ટ્રમાં પધારેલા ત્યારે ભાવનગર પાસે સાણોદર ગામે પૂજ્ય મુનિશ્રી દાનવિજયજી મહારાજ (પંજાબી) આદિએ સવારે વિહાર કર્યો અને પોતે નવકારસી વાપરવા રોકાયા. તેઓશ્રીએ પછી આઠ વાગે વિહાર કર્યો. પૂ. દાનવિજયજી મહારાજ દસ માઇલ ચાલીને કોળિયાક પહોંચ્યા, તો પૂ. વીરવિજયજી ઉપાશ્રયમાં બેઠા હતા! શ્રાવકોએ કહ્યું કે, “પૂજ્યશ્રી તો આઠ વાગ્યાના અહીં આવી ગયા છે! તમે કેમ મોડા પડ્યા?” આ સાંભળી બધા આશ્ચર્યચકિત થઈ ગયા! શિહોરમાં મૂંગો નામે પોપટ ઉપાશ્રયમાં કામ કરે. એક વખત પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ પધાર્યા. પોપટ ઉપાધ્યાયજી મહારાજના પગ દાબે. પૂજ્યશ્રીએ પૂછ્યું કે, “કોણ છે?’’ પોપટ મૂંગો હોવાથી શી રીતે જવાબ આપે? ત્યાં તો ઉપાધ્યાયજી મહારાજ બોલ્યા કે, ‘“અરે બોલ, બોલતો કેમ નથી?...............'' અને પોપટ બોલતો થઈ ગયો! એક વખત તેઓશ્રી ખંભાતમાં વ્યાખ્યાન આપી રહ્યા હતા. ત્યાં અચાનક પૂ. ઉપાધ્યાયજી મહારાજ પોતાના હાથમાં રહેલી મુહપત્તિ મસળવા લાગ્યા. આ જોઈને શ્રાવકોએ પૂછ્યું, તો કહે, “ભાવનગર-વડવાના ઉપાશ્રયમાં પાટ સળગતી હતી તે ઓલવી નાખી.' શ્રાવકો આશ્ચર્ય પામ્યા અને ભાવનગર તપાસ કરાવી તો ખબર મળ્યા કે તે સમયે પાટ સળગી હતી અને આપોઆપ બુઝાઈ પણ ગઈ હતી! દીક્ષા પછીના પ્રથમ વર્ષે જ શ્રી રામવિજયજી મહારાજને તેમણે વ્યાખ્યાન કરવાનો આદેશ આપ્યો અને વ્યાખ્યાન સાંભળીને પીઠ થાબડતાં કહ્યું કે, “તૂ અચ્છા વ્યાખ્યાતા હોગા.” આ ભવિષ્યવાણી એટલી બધી સચોટ પૂરવાર થઈ કે એમના મૂર્તિમંત ઉદાહરણ રૂપે આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું ચારિત્ર સાક્ષીભૂત છે. આવા ચમત્કારો પછી તાબડતોબ ત્યાંથી વિહાર કરી જતા! (સંકલન : ‘શ્રી દાન–પ્રેમ વંશવાટિકા'માંથી સાભાર.) જૈનશાસનમાં જેઓ ‘સદ્ધર્મસંરક્ષક’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા એવા પૂ. આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ સાહેબ જન્મ : સં. ૧૯૦૮ સરસા (પંજાબ), યતિ દીક્ષા : સં. ૧૯૨૦ (પંજાબ), સ્થાનકવાસી દીક્ષા : સં. ૧૯૨૯ જીરા (પંજાબ), સંવેગી દીક્ષા સં. ૧૯૩૨ અમદાવાદ, Jain Education Intemational ૯૩ આચાર્યપદ : સં. ૧૯૫૭ પાટણ અને સ્વર્ગવાસ : ૧૯૮૩ જલાલપુર (નવસારી). સદ્ધર્મસંરક્ષક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ. પૂ. મુનિવર શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્ય, પૂ. આત્મારામજી મહારાજના પ્રભાવક પટ્ટધર અને શ્રી સુધર્માસ્વામીજીની ૭૪મી પાટને પોતાના પ્રચંડ ચારિત્રપ્રભાવથી અને નીડર પડકારથી શોભાવી જનારા આ મહાપુરુષ અનેક રીતે પૂ. આત્મારામજી મહારાજના ઉત્તરાધિકારી હતા. કોઈની યે શેહમાં નહીં તણાવાની, સત્યના નિરૂપણમાં સિંહ જેવો નાદ જગાવવાની અને નિઃસ્પૃહતાની પરાકાષ્ટાની કળા તેમણે પૂ. આત્મારામજી મહારાજ પાસેથી મેળવી હતી. બાર વર્ષની ઉંમરે તેમણે તિદીક્ષા મેળવી હતી, પૂ. કમલવિજયજી મહારાજના લલાટે બ્રહ્મનું તેજ ઝગારા મારતું હતું. તેઓશ્રી મોટે ભાગે હિન્દીમાં જ બોલતા અને બોલતા થોડું, પણ નાભિના ઊંડાણમાંથી શબ્દો એવા નીકળતા કે મુમુક્ષુઓ માટે તો એ બોલ માર્ગદર્શક મશાલ બની જતા. ભલભલા રાજા–મહારાજને શરમાવે રૂપના ધારક આ મહાપુરુષ હિંસાના હિમાયતી રાજવીઓ સમક્ષ અહિંસાનો એવો સચોટ અને સજ્જડ ઉપદેશ આપતા કે સહવર્તીઓને ય ત્યારે એમ થઈ જતું કે, મહારાજ આ કેટલું બધું કડક સંભળાવી રહ્યા છે! પરંતુ તેઓશ્રીનાં વચનોની ધારી અસર થતી. પૂ. આત્મારામજી મહારાજની પાટપૂજ્યશ્રીએ વફાદારી અને વીરતાથી દીપાવી. જીવનમાં એવા પ્રસંગો આવ્યા કે જ્યારે કડવા થઈને ય સત્યની રક્ષા કરવાનો પ્રસંગ ઊભો થયો ત્યારે ઘરના કે પરનાનો ભેદ રાખ્યા વિના તેઓશ્રીએ જે શાસ્ત્રચુસ્તતા દાખવી તેનો ઇતિહાસ ખૂબ ગૌરવભર્યો છે. ખુમારી, સત્યપ્રીતિ અને પવિત્રતા તો તેઓશ્રીની જ. જીવનનાં છેલ્લાં વર્ષોમાં શહેરમાં રહેવાનું થતાં, ત્યાં થઈ રહેલો મર્યાદાનો સાર્વત્રિક લોપ જોઈને તેઓશ્રી બોલી ઊઠ્યા કે, “શહેરી લોગ ચંદન કી ચિતા સે જલાયેંગે, તો લકડી સે જલાનેવાલે ગામડે મૌજૂદ હૈં. મૃત્યુ બિગાડના નહીં હૈ.” અને પૂજ્યશ્રી શહેર છોડીને, ગામડામાં જઈને સાધનામાં મગ્ન બન્યા. અંતે એક મોટા શહેરની પાસે આવેલા ગામડામાં જ તેમનું જીવન સમાધિપૂર્વક પૂર્ણ થયું. તેઓશ્રીએ શાસનની રક્ષા કાજે પોતાની જાતનો વિચાર કર્યા વિના જે ન્યોછાવરી દાખવી તે વિરલ કહી શકાય તેવી હતી. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સકલાગમ રહસ્યવેદી, જ્યોતિષમાર્તંડ મહાપુરુષ પૂ. આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ. પૂ. આત્મારામજી મહારાજના સમુદાયે એકત્રિત થઈને શ્રી કમલવિજયજી મહારાજને આચાર્યપદારૂઢ કરવાનો નિર્ણય લીધો અને પાટણમાં એ પ્રસંગ ઊજવાયો ત્યારે શ્રી વીરવિજયજી મહારાજે સૌની ઇચ્છાને માન આપીને ઉપાધ્યાયપદનો સ્વીકાર કર્યો હતો. પૂ. આચાર્યશ્રી કમલસૂરીશ્વરજી મહારાજની પાટને શોભાવતા પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ સમર્થ મુનિવર્ય હતા, પરંતુ સં. ૧૯૭૫માં તેઓશ્રી સ્વર્ગવાસી બનતાં આ પાટ-પરંપરા પર શ્રી કમલસૂરીશ્વરજી મહારાજે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ અને શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજને સમર્પિત કર્યા. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવાં બે અણમોલ રત્નના ઘડવૈયા તરીકે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ જૈનશાસનને જે પ્રદાન કર્યું છે તેનું તો મૂલ જ થાય તેમ નથી! ઝીંઝુવાડાના વતની આ મહાપુરુષે ૨૨ વર્ષની વયે પૂ. ઉપાધ્યાય વીરવિજયજી મહારાજના શિષ્ય બનીને, સંયમ સ્વીકારીને, જ્ઞાન–ધ્યાન અને જપ-તપની એવી તો ભીષ્મસાધના કરી અને કરાવી કે આ યુગમાં એક પ્રખર વિદ્વાન, એક ચુસ્ત ચારિત્રપાલક અને ભીમ-કાન્ત ગુણના અનેરા ધારક તરીકે શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાનાં નામ અને કામ એકી અવાજે વખણાઈ ગયાં! તેઓશ્રી જ્યોતિષ વિષયના અજોડ અભ્યાસી હતા. સકલ આગમોના રહસ્યના વેત્તા હતા. તેથી ‘સકલાગમ રહસ્યવેદી' તરીકે સુપ્રસિદ્ધ બનેલા. આ પુણ્યપુરુષનો પ્રભાવ કોઈ ઓર જ હતો! સાધુસંસ્થા જ્યારે ઓટમાં હતી ત્યારે તેમણે ૬૦–૭૦ શિષ્યોનું સર્જન કર્યું, તે એ વાતની સાક્ષી પૂરે છે કે કઠોર ચારિત્રપર્યાયના સાધક-આરાધકને એવો જ શિષ્યસમુદાય મોટી સંખ્યામાં મળી રહે છે. કોઈપણની ભૂલ થાય તો એની સામે પુણ્યપ્રકોપ ઠાલવવાની જવાદારી અદા કરનારા અને પછી પાછું એટલું જ વાત્સલ્ય વહાવનારા એ મહાપુરુષે જ્ઞાન અને ચારિત્રનાં એવાં બીજ વાવ્યાં કે, એને વિકસાવનારા બે મહાપુરુષો-શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના રૂપમાં આપણને મળી આવ્યા! તે સમયે કોઈ પણ ચર્ચાસ્પદ બાબતમાં પૂ. દાનસૂરીશ્વરજી વિશ્વ અજાયબી : મહારાજનો બોલ પ્રમાણ ગણાતો. આટલી હદ સુધી તેઓશ્રીની પ્રતિષ્ઠા હતી તેના મૂળમાં તેમનું અગાધ જ્ઞાન અને ઊંડી ચારિત્રનિષ્ઠા હતાં. પાટડી જેવા નાના ગામને પોતાની સ્વર્ગારોહણભૂમિ દ્વારા ઐતિહાસિક બનાવી જનારા આ મહાત્માની તવારીખો નીચે પ્રમાણે છે : જન્મ : સં. ૧૯૨૪ ઝીંઝુવાડા, દીક્ષા : સં. ૧૯૪૬ ઘોઘા, આચાર્યપદ : સં. ૧૯૮૧ છાણી અને સ્વર્ગવાસ : સં. ૧૯૯૨ પાટડી. નવયુગ-પ્રવર્તક, શાસ્ત્રવિશારદ પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી (કાશીવાળા) મહારાજ પ્રાકૃતિક દૃશ્યોથી નયનરમ્ય મહુવા નગરીમાં ‘શ્યામવચ્છ’ જેવા પવિત્ર ખાનદાન કુળમાં રામચંદ્ર શેઠ અને કમળા શેઠાણી ઉદાર, સરળ, શિયળસંપન્ન અને જૈનધર્મના રંગે રંગાયેલાં રહેતા. સત્યચરિત કુટુંબોમાં ચારિત્રશીલ સંતાનો જન્મે છે અને સ્વ-પરનાં કલ્યાણમય કાર્યો કરીને જગતને ઊર્ધ્વગામી બનાવે છે. આવા એક પુણ્યશાળી દંપતીને ત્યાં પૂજ્યશ્રીનો જન્મ થયો હતો. જન્મનામ મૂળચંદ હતું. બાળપણથી ધર્મ પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા મૂળચંદને શાળાના શિક્ષણમાં બહુ રસ પડ્યો નહીં, એટલે પિતાએ દુકાને બેસાડી દીધા. વેપાર-ધંધો કરતાં કરતાં મૂળચંદ સટ્ટાને રવાડે ચડી ગયા. એમાં એક વાર મોટી ખોટ ખાધી. પિતાએ ઠપકો આપ્યો. આ આઘાતથી મૂળચંદની વૈરાગ્યવૃત્તિ જાગી ઊઠી. તે ભાવનગર આવ્યા. ત્યાં પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજના વ્યાખ્યાન શ્રવણનો અવસર પ્રાપ્ત થયો. મૂળચંદ મુનિવર્યશ્રીની વાણીથી અત્યંત પ્રભાવિત થયા. તેણે દીક્ષા લેવાનો અટલ નિર્ધાર કર્યો. પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજ પાસે દીક્ષા લઈ મુનિ ધર્મવિજયજી બન્યા. સંસારી જીવનની તડકી-છાંયડીમાંથી મુક્ત થયેલા પૂજ્યશ્રીએ સંયમજીવન સ્વીકારીને નિશ્ચય, કર્યો કે ગુરુદેવનાં ચરણોની સેવા કર્યા વિના સૂવું નહીં, પઠનપાઠન અને દીક્ષાપાલનમાં નિરુદ્યમી અને નિરુત્સાહી થવું નહીં, અસંયમનાં Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ સ્થાનો ઉપસ્થિત કરવાં નહીં, ટૂંકી દૃષ્ટિને સ્થાને જૈનશાસનને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની પ્રવૃત્તિઓ ચલાવવી. આવા નિષ્ઠાવાન નિર્ણયોથી તેઓ બહુ જ ટૂંકા ગાળામાં ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોષ ઉપરાંત આગમના અઠંગ અભ્યાસી બની રહ્યા. સમાજમાં દીર્ઘદૃષ્ટિ ધરાવતા દિગ્ગરાજ પંડિતો તૈયાર કરવાને ઇરાદે, અત્યંત પરિશ્રમ વેઠીને, કેટલાક વિદ્યાર્થીઓ અને મુનિરાજોને સાથે લઈ જઈને બનારસ (કાશી)માં પુણ્યપવિત્ર ‘શ્રી યશોવિજયજી મહારાજ’ના નામે સંસ્કૃત પાઠશાળા સ્થાપી. આ પાઠશાળામાં સર્વ પ્રકારનો વ્યવસ્થિત અભ્યાસ આરંભાયો. તદુપરાંત, પૂજ્યશ્રીના અથાક પ્રયત્નોથી વ્યાકરણ, કાવ્ય, ન્યાય, કોષ આદિ ગ્રંથો અને વિશેષાવશ્યક જેવા આગમિક ગ્રંથોનું પ્રકાશન થયું. આ ગ્રંથો વિના મૂલ્યે ભારતમાં અને પાશ્ચાત્ય દેશોમાં મોકલવામાં આવ્યા. આમ, તેઓશ્રીના વરદ્ હસ્તે જૈનશાસનની અભૂતપૂર્વ સેવા થઈ એટલું જ નહીં, પણ પૂજ્યશ્રીએ પ્રગટ કરેલાં આ ગ્રંથોનાં વિવરણોએ પણ સાહિત્યક્ષેત્રે અદ્ભુત પ્રભાવ પાથર્યો. દા. ત. ન્યાયના ગ્રંથો શાંકરભાષ્યના ભક્તોએ જોયા ત્યારે ખબર પડી કે મહાવીરસ્વામીનો સ્યાદ્વાદ સંશયવાદાત્મક નથી, પણ નિર્ણયાત્મક સત્ય છે. પારસ્પરિક ફ્લેશો અને મિથ્યા વાગ્યુદ્ધો સમાવવા માટે સર્વથા સક્ષમ છે. તે જ પ્રમાણે, આમિક ગ્રંથોને જોયા પછી પંડિતોને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની મર્યાદાનો ખ્યાલ આવ્યો. પૂજ્યશ્રી શાસ્ત્રોની ચર્ચા-વિચારણા, વાદ-વિવાદ અને નૂતન અર્થઘટનો કરવામાં પારંગત હતા. પરિણામે, તેઓશ્રી સામે કોઈ વિરોધ ટકી શકતો નહીં. અંગ્રેજ રાજ્યમાં ગોરાઓ ચામડાના બૂટ પહેરીને આબુના જૈન મંદિરોમાં જતા. એ બાબત ડો. થોમસના માધ્યમથી લંડનની પાર્લામેન્ટ સાથે પત્રવ્યવહાર કરીને પૂજ્યશ્રીએ આ દુર્વર્તન બંધ કરાવ્યું હતું. આ પ્રસંગો તેમની તેજસ્વી પ્રતિભાના સાક્ષી બની રહ્યા છે. વ્યક્તિત્વ સો ટચનું સોનું બન્યા વગર વક્તૃત્વમાં પ્રભાવકતા, હિમકામિકા અને મધુરતા આવતા નથી. પૂ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના વ્યક્તિત્વમાં પણ ગુરુદેવના આશીર્વાદ હતા, બ્રહ્મચર્યધર્મની નિષ્ઠા હતી, ઉધાડા પુસ્તક જેવું સર્વથા નિર્દભ જીવન હતું. જગડુ શાહના અન્નભંડારોની જેમ પૂજ્યશ્રીનાં જીવન-કવન પણ અન્ય જીવો માટે ખુલ્લાં હતાં. આંખોમાં સમતારસ હતો. કાન અન્યનાં દુઃખદર્દ સાંભળવાં તત્પર હતા. ચરણ ગમે તે સ્થળે અને સમયે ધર્મોપદેશ કરવા ૯૫ માટે સદા તૈયાર રહેતા. વેદ-વેદાંત-ઉપનિષદ્-ભગવદ્ગીતા મહાભારત આદિ ગ્રંથોમાંથી શ્લોકો ટાંકતા જઈ વ્યાખ્યાન આપતા. આચાર્યશ્રીની દલીલો શ્રોતાવર્ગને બહુ સરળતાથી સમજાઈ જતી. આવા વક્તવ્ય-કૌશલ્યને લીધે તેઓશ્રી માંસાહાર–વિરોધી ચળવળને સફળ બનાવી શક્યા હતા. કીડાઓના સંહારથી બનતાં રેશમનાં વસ્ત્રોનો ત્યાગ કરી, શુદ્ધ ખાદી પરિધાન કરવાનો પ્રચાર કર્યો. પૂજ્યશ્રીના આ અભિયાનોએ જૈનશાસનમાં નવી હવાનો સંચાર કર્યો. દીક્ષાપર્યાય દરમિયાન સીમિત પ્રદેશોમાં જ વિહાર કરીને પૂજ્યશ્રી અટક્યા નહોતા, પરંતુ બંગાળ, બિહાર, આસામ, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મારવાડ, ખાનદેશ, વિદર્ભ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રાન્તોમાં વિહાર કરીને જૈનધર્મ પ્રત્યેના વિધર્મીઓના અજ્ઞાનગેરસમજને દૂર કર્યાં હતાં. એવા એ અહિંસા, સંયમ અને તપોધર્મના આચારક અને પ્રચારક પૂજ્યશ્રીએ સં. ૨૦૩૩ના ભાદરવા સુદ ૧૪ ને દિવસે શિવપુરી મુકામે દેહ છોડ્યો, ત્યારે ગામેગામના શ્રાવકો શોકમગ્ન બની ગયા હતા. પૂજ્યશ્રી પાછળ અગણિત ગુણાનુવાદ સભાઓ થઈ હતી. આજે પણ તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય સમુદાય દ્વારા શાસનના નૂતન અભિગમોનો પ્રચાર-પ્રસાર થતો રહે છે. સૌજન્ય : શ્રી ૧૦૮ શંખેશ્વર પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ, શંખેશ્વર. જિ. પાટણ સિદ્ધાન્તમહોદધિ સુવિશાલગચ્છાધિપતિ ગુરુદેવ સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. એઓશ્રી એક જન્મસિદ્ધ અપ્રતિમ વૈરાગ્યવાન યુગપુરુષ હતા. રાજસ્થાન મૂળ પિંડવાડાનિવાસી શ્રાવક ભગવાનદાસ અને શ્રીમતી કંકુબાઈના એ સુપુત્ર. એમનું જન્મથીશુભ નામ પ્રેમચંદજી હતું. જન્મ વિ.સં. ૧૯૪૦ ફા.સુ. ૧૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ Εξ શ્રી પ્રેમચંદભાઈ સાધુદીક્ષા લેવા સુરત વ્યારાથી લગભગ ૩૬ માઈલ (૬૦ કિ.મી.) પગપાળા ચાલી રેલગાડી પકડી પાલીતાણા પહોંચી ગયા, ને ત્યાં વિ.સં. ૧૯૫૭ કા.વદ ૬ સકલાગમ-રહસ્યવેદી પ્રૌઢ ગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજના દીક્ષિત શિષ્ય બની મુનિ પ્રેમવિજયજી થયા. ચારિત્ર જીવનમાં એમણે નિત્ય એકાસણાં, ગરુજનોની સેવા, અપ્રમત્ત સાધુચર્યા, ત્યાગવૃત્તિ અને સ્વાધ્યાય-ધ્યાનને આત્મસાત્ કર્યા. પ્રકરણશાસ્ત્રો અને દર્શનશાસ્ત્રોની સાથે આગમશાસ્ત્રોનું ગંભીર ચિંતન એમનો મુખ્ય વ્યવસાય બની ગયો. આશ્ચર્ય એ થાય છે કે એઓશ્રી પંડિતો પાસે ઓછું ભણ્યા છતાં શ્રી ‘સ્યાદ્વાદ રત્નાકર', ‘અનેકાંતજયપતાકા’ આદિ મહાન દર્શનશાસ્ત્રોનું પણ વાંચન જાતે કરતા. તેમજ સૂક્ષ્મબુદ્ધિથી એઓશ્રીએ પૂર્વધરમહર્ષિ વિરચિત કમ્મપયડી. પંચસંગ્રહ જેવા ગંભીર અને જટીલ શાસ્ત્ર લગાવી, બીજાઓને ભણાવી, ‘સંક્રમકરણ’, ‘માર્ગણાદાર' વગેરે મહાન શાસ્ત્રોની સંસ્કૃતમાં રચના કરી. તેમજ શિષ્યો પાસે ૧૫-૧૫, ૨૦-૨૦ હજા૨ શ્લોક પ્રમાણ ‘ખવગસેઢી' ઠિઈબંધો' વગેરે ગંભીર શાસ્ત્રોની રચના કરાવી. વિ.સં. ૧૯૮૦માં પંન્યાસ, વિ.સ. ૧૯૮૭માં ઉપાધ્યાય અને ૧૯૯૧માં આચાર્ય બનેલા. પૂ. આચાર્યદેવશ્રીનું સંયમજીવન ખૂબ પ્રશંસનીય હતું. એઓશ્રીમાં કડત બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અંતર્મુખતા, મૌનપૂર્વક ઇર્યાસમિતિ િગમન, વિકથાત્યાગ વગેરે કેટલીય અદ્ભુત સાધના હતી. અંતિમ સમયે શારીરિક ગાઢ અસ્વસ્થતા જોઈ સાધુ એમને હવા નાખવા ગયા તો એઓશ્રી તરત કહે ‘ભાઈ! વાયુકાય જીવો મરે! પંખા બંધકરો' વિહારમાં ક્યાંય પણ દોષિત ભિક્ષા ન લેવી પડે એ માટે ૧૫-૧૭ માઈલ પણ ચાલી નાખતા. એઓશ્રી સમર્થ શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી મ., શ્રી વિજયજંબૂવિજયજી મ., શ્રી વિજય યશોદેવસૂરિજી મ. વગેરે લગભગ ૩૦૦ શિષ્યપ્રશિષ્યોના ગચ્છાધિપતિ હતા, અને પરિવારનેઓ વ્યર્થ વિકલ્પો આદિ દોષોથી બચાવવા શાસ્રવ્યવસાયમાં મગ્ન રાખતા. છ'રી પાળતી સંઘયાત્રા, ઉજમણાં, પ્રતિષ્ઠાઅંજનશલાકા મહોત્સવો, દીક્ષા-ઉત્સવો, ધર્મ-સ્થાનોદ્ઘાટન વગેરે કેટલાય કાર્યો એઓશ્રીની નિશ્રામાં થયેલા. મુંબઈ Jain Education Intemational વિશ્વ અજાયબી : દ્વિભાષી રાજ્યની વિધાનસભામાં આવેલા બાલસંન્યાસપ્રતિબંધક બિલના વિરોધમાં એમણે ભારે આંદોલન જગાવેલું. એઆ બળ પર મુખ્યમંત્રી શ્રી મોરારજી દેસાઈએ ‘શું શેતાનનિર્માણ પર પ્રતિબંધ નહિ? ને સંતનિર્માણ પર પ્રતિબંધ?' વગેરે મુદ્દા પર ઐતિહાસિક ભાષણ કરી ભારે બહુમતિથી બિલને ઉડાવી દીધેલું. પૂ. આચાર્યદેવશ્રીને વર્ષો સુધી છાતીમાં દુઃખાવો ચાલેલો, તથા છેલ્લા ૪-૫ વર્ષ પ્રોસ્ટેટગ્રંથી અને હૃદય પર દબાણની વ્યાધિ રહેતી, કેટલીક વાર અસહ્ય દરદ ઉપડતું. છતાં એમાં એઓશ્રી સહિષ્ણુતા-શાંતિ-સમાધિ અદ્ભુત જાળવતા. ખંભાતમાં વિ.સં. ૨૦૨૪માં વૈશાખ વદ-૧૧ સાંજે એકાએક વ્યાધિ વધી ગઈઊ. લગભગ ૮૦ મુનિઓ સાથે હતા. એમણે નવકારમંત્રની ધૂન ચલાવી, પૂજ્યશ્રી ખૂબ સમાધમાં હતા, એ ‘વીર! વીર! ખમાવું છું' બોલતા રાત્રે ૧૦-૪૦ મિનિટે સ્વર્ગવાસ પામ્યા. આખા ભારતના સંઘોમાં પૂજ્યશ્રીના વિયોગથી વજ્રાઘાત જેવું દુઃખ થયું અને એઓશ્રીના અદ્ભુત સદ્ગુણ-સુકૃત-સાધનાઓની શાસનરક્ષા-પ્રભાવનાની અનુમોદનાર્થે જિનેન્દ્રભક્ત મહોત્સવો તથા થયા. આવા પૂ. ગુરુદેવશ્રીની અનુપમ કૃપાથી જૈન-જૈનેતર શાસ્ત્રોમાં જે યત્કિંચિત્કૃતિ પ્રાપ્ત થઈ એના આધાર પર ચૈત્યવંદન-પ્રતિક્રમણ સૂત્રોને ચિત્રોમાં સાકાર કરવામાં આવ્યા. –શિષ્યાણુ પંન્યાસ ભાનુવિજય (પ.પૂ. વર્ધમાનતપોનિધિ યવાશિબિર આદ્યપ્રણેતા આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.) સૌજન્ય : શ્રી આત્મ-કમલ-વીર-દાનના પટ્ટધર સિદ્ધાંત મહોદધિ ગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની ( ૧૨૭) જન્મશતાબ્દી વિક્રમ સંવત ૧૯૪૦ ફાગણ સુદ-૧૫થી વિક્રમ સંવત ૨૦૬૭ ફાગણ સુદ ૧૫ વર્ષ (૧૯)મી અને (૨૦)મી સદીના નવશતક પ્રભાવક શિષ્યો (૯૦૦ શિષ્યોના) પ્રશિષ્યો પરિવારના મુનિ ભગવંતોના ઉપકારી ગુરુદેવને શત શત વંદના. પૂ.પં.શ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ત્રિભુવનભાનુશાસનસેવા ટ્રસ્ટ શ્રી ભરતભાઈ એચ. શાહ એ૩ નંદનવન સોસાયટી, વિશ્વબાગ-અંધેરી વેસ્ટ, મુંબઈ-૫૮ના સૌજન્યથી. Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણા અધ્યાત્મમાર્ગના શાળાભિષ્ઠ શારિકાધશે શ્રમણધર્મ આખરે તો એક આધ્યાત્મિક ખોજ છે. ભૌતિકજીવનના સામે છેડે અધ્યાત્મની દુનિયા છે. આંતરકષાયો અને વિષયની અભીપ્સાઓ શમાવી આત્મગુણોના ઊંચા સુખની અનુભૂતિની એ દિવ્ય સૃષ્ટિ છે. સુરિપુરંદર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા અનેક પૂજ્યવર્યોએ યોગ-અધ્યાત્મના ગ્રંથોમાં અધ્યાત્મસુખની દિશા ચીંધી છે. તે માર્ગને અનુસરીને સાધક આત્માઓ અધ્યાત્મમાર્ગની નૈષ્ઠિક સાધનામાં ગળાડૂબ બને છે. આવા કર્મયોગીઓ અને અધ્યાત્મયોગીઓ અનેક સાધક આત્માઓ માટે એક ઊંચો આદર્શ સ્થાપી જાય છે. વર્ષોના દીક્ષા પર્યાય દરમ્યાન ગામેગામ વિચરી, અનેક સ્થળોએ ચાતુર્માસ કરી પોતાની વાચસ્પતિરૂપી વ્યાખ્યાનમાળાથી અનેક જૈનો અને જૈનેતરોને જૈનધર્મના સંસ્કારનું સિંચન કરનારા સાધનાનિષ્ઠ ચારિત્રધરોનાં જીવનકવન અનેરી પ્રેરણા આપી જાય છે. ૩ મોજું ફરી , સંગીતપ્રેમી, સરળમૂર્તિ બાળકોને શિક્ષણ આપવામાં સૌથી વધુ કાળજી રાખવી જોઈએ પૂ. આચાર્ય શ્રી એવું માનનારા છે. તેઓશ્રી કહે છે કે, “ મહાત્મા ઇસુ ખ્રિસ્તે કહ્યું છે તે સાચું છે કે, દેવલોક ભવ્ય છે, સુંદર છે, મહાન વિજયઅરુણપ્રભસૂરીશ્વરજી મહારાજ છે; પણ અફસોસ! તેનું દ્વાર એટલું નાનું છે કે તેમાં પ્રવેશ ગરવા ગુજરાતનું છાણી ગામ તો સંયમ સ્વીકારવામાં કરવા માટે બાળક બનવું પડે છે!” બાળકને દેવસમાન માનતા વિશ્વવિખ્યાત બનેલું છે. પૂજ્યશ્રી પણ એ જ લતાના પુષ્પ છે. સૂરિવર બાળકો માટેના શિક્ષણની સતત ચિંતા સેવતા હોય છે. દાદા જમનાદાસભાઈ, કાકા દલસુખભાઈ, માતા અને ત્રણ એવી જ બીજી લાક્ષણિકતા પૂજ્યશ્રીનો સંગીતપ્રેમ છે. બહેનો–એક જ કુટુંબમાંથી એક કરતાં વધુ ભવ્યાત્માઓ અસાર પ્રતિક્રમણમાં સ્તવન-સઝાયો ગાતાં ગાતાં તલ્લીન બની જતા સંસારને છોડીને વીરપ્રભુના શાસનમાં વિહરવા તત્પર બન્યા હોય છે. તેઓશ્રીનાં આવાં ગીત-સંગીતથી આરાધકોમાં હોય ત્યાં જપ-તપ-સંયમનું સામ્રાજ્ય હોય એમાં શી નવાઈ! ભક્તિભાવનું મોજું ફરી વળે છે ! પૂજ્યશ્રીને સં. ૨૦૪૩ના પૂજ્યશ્રીએ પણ આ જ વાતાવરણમાં વૈરાગ્યનો અંચળો - વૈશાખ સુદ ૬ને શુભ દિને શ્રાવતિ તીર્થમાં પૂ. ગુરુદેવ શ્રી ઓઢવાનો નિશ્ચય કર્યો. સં. ૧૯૭૮ના ભાદરવા સુદ ૯ને વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવી દિવસે જન્મેલા આ પુણ્યાત્માએ સં. ૨૦૦૧ના માગશર સુદ આપવામાં આવી. આજે પણ પૂ. આચાર્યશ્રી વિજય ૭ને શુભ દિવસે ખંભાત શહેરમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી અરુણપ્રભસૂરીશ્વરજી મહારાજ અપ્રમત્તભાવે શાસનપ્રભાવનાનાં વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ હસ્તક પ્રવ્રજ્યા અંગીકાર કરી વિવિધ કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં મહુવા આદિ પંચતીર્થોની અને શ્રી અરુણપ્રવિજયજી મહારાજ બન્યા. દીક્ષા ગ્રહણ યાત્રા કરી ગુંદી ગામે સમાધિપૂર્વક સં. ૨૦૪૯, ફા.સુ. ૧૨ના કરીને તેઓશ્રી પૂ. ગુરુદેવની નિશ્રામાં સ્વાધ્યાય–તપનું કાલધર્મ પામ્યા. આજે ૐકારતીર્થમાં ગુરુમંદિર નિર્માણ થયેલ અહોરાત આરાધના કરતા રહ્યા છે. પૂજ્યશ્રીની સૂરિવર છે. તેઓશ્રીના નામને ધન્ય બનાવતું ૐકાર તીર્થ છાણીથી ૧૩ તરીકેની બે વિશિષ્ટતાઓ સહુ કોઈને પ્રભાવનું કારણ બની રહે કિ.મી. દૂર હાઈવે ટચ અડાસ ગામે વિહારધામ નિર્માણ થયેલ છે. અરુણની પ્રભા જેવી સરળતા અને પ્રસન્નતા મુખ પર છે. કલશાકારે જિનાલયમાં શ્રી લબ્ધિ પાર્શ્વનાથ પ્રભુ બિરાજે પ્રકાશતી હોય એવા એ પૂજ્યશ્રી બાળકોમાં અતિ પ્રિય છે. છે. દર્શનાર્થે પધારો.... પૂજ્યશ્રીનાં ચરણે શતશઃ વંદના! વૈશાખ ૧ળા “ના ભાદરવા Jain Education Intemational Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૮ વિશ્વ અજાયબી : આગલોડ સ્થિત શ્રી મણિભદ્ર તીર્થના ઉદ્ધારક, વકત્તાપુર તીર્થના સ્થાપક જપ-તપ પૂર્વકની વિવિધ યોગસાધનાના સાધક પૂ. આચાર્યશ્રી વિજયઆનંદઘનસૂરીશ્વરજી મહારાજ પૂજ્ય આચાર્યશ્રી વિજય આનંદઘનસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૭૭ના શ્રાવણ વદ પાંચમે રાજસ્થાનના સિરોહી રાજ્યના પાલડી (માયલી) ગામે બિબલોસા પરમાર ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ ચતરાજી પમાજી, માતાનું નામ કંકુબાઈ અને તેમનું જન્મનામ ચૂનીલાલજી હતું. ચૂનીલાલ માત્ર દોઢ વર્ષના થયા કે તેમનાં માતુશ્રી સ્વર્ગવાસ પામ્યાં. પિતા ચતરાજીનાં મોટાં ભાભી ચમનીબાઈએ તેમને ઊછેરીને મોટા કર્યા. પૂર્વના પુણ્યયોગે અને આ જન્મના ધર્મસંસ્કારોએ તેમની ધર્મ પ્રત્યેની રૂચિ ઉત્તરોત્તર ખીલતી ગઈ. બાળવયથી જ પ્રતિક્રમણ, પૌષધાદિ વ્રત-નિયમો તેમના જીવન સાથે વણાઈ ગયાં. કુમારવયે પહોંચતાં હિન્દી, અંગ્રેજી સાથે વ્યાવહારિક શિક્ષણ સંપાદન કર્યું. તેજ બુદ્ધિ અને સાલસ સ્વભાવના કારણે તેઓ સૌમાં પ્રિય બન્યા હતા. ૧૬ વર્ષની વયે તેમને દત્તક પુત્ર તરીકે જોધપુર રાજ્યના બગડીનગરના શ્રી લાલચંદજી ચંદનમલજી અને તેમનાં ધર્મપત્ની લક્ષ્મીબાઈએ ખોળે લેતાં તેમને મુંબઈ જવાનું થયું. મુંબઈ ગયા છતાં વ્રત-નિયમો તો ચાલુ જ રહ્યાં અને આગળ જતાં આ સંસ્કારો વૈરાગ્યભાવમાં પરિણમ્યા અને તેઓ દીક્ષા લેવા તત્પર બન્યા. સં. ૨૦૦૮ના અષાઢ સુદ ૧૪ના દિવસે તેમની એ ભાવનન સાકાર બની અને દીક્ષા અંગીકાર કરવાપૂર્વક તેઓ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયભુવનસૂરિજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી આનંદઘનવિજયજી નામે જાહેર થયા. મુનિજીવનના ઉષાકાળે તેઓશ્રીએ ગુરુગમ બની “કર્મગ્રંથ', “પ્રકરણ’, ‘ચાય” તથા આગમશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. જ્યોતિષશાસ્ત્ર અને મંત્રવિદ્યાનું પણ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તપ-જપ અને યોગસાધના : પૂજ્યશ્રીએ સંયમસાધના અને જ્ઞાનોપાસનામાં આગળ વધવા સાથે જપતપ અને યોગમાં પણ ઉત્તરોત્તર આગળ વધતા રહી એક સમર્થ સાધક તરીકે નામના પ્રાપ્ત કરી છે. તેઓશ્રીએ વરસીતપ-૨, ચૌમાસી-૧, અઠ્ઠાઈ-૫, ૨૩ કલાક મૌનપૂર્વક સતત ૫૦૦ આયંબિલ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં ૧૦૮ અઠ્ઠમ વગેરે તપશ્ચર્યા કરી છે. ઈડરગઢ પર શ્રી શાંતિનાથ જિનાલયની પાછળ આવેલી પ્રાચીન ગુફામાં રહીને અષ્ટાંગ યોગસાધના તેમ જ વિવિધ આસનો સિદ્ધ કર્યા. અહીં ગુફામાં ત્રણ વર્ષ દરમિયાન તાપૂર્વક સવાકરોડ નવકારમંત્રનો જાપ કર્યો. ઈડર પાંજરાપોળમાં રહીને દિવસ દરમિયાન માત્ર બે વાર ૫૦૦ ગ્રામ દૂધ પર રહીને ૯ લાખ નવકારમંત્રનો જાપ કર્યો. ૫00 આયંબિલમાં ૯ લાખ નવકારમંત્રનો જાપ પ્રાયઃ મૌન રહીને કર્યો. ઉપરાંત, તારંગા તીર્થની ગુફામાં ૨૦ દિવસના આયંબિલપૂર્વક શ્રી ઋષિમંડલ મૂલમંત્રનો એક લાખનો જાપ અચલગઢ (આબુ)માં એક વર્ષ રહી એકાસણાં સાથે શ્રી સિદ્ધચક્ર મૂલમંત્રનો જાપ, પોસીના તીર્થમાં ચાર માસ દરમિયાન પાંચ અટ્ટમ અને ૬ આયંબિલ કરી, સવા લાખ ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ, ગિરનારજી પર ગુફામાં રહી એકાસણાં સાથે એક લાખ નવકારમંત્રનો જાપ, આગલોડ (ઉ. ગુ.)માં ૨૧ દિવસ શ્રી માણિભદ્રવીરની સાધના કરેલ. પૂજ્યશ્રીએ ઈડર અને તારંગાની ગુફાનો જીર્ણોદ્ધાર કરાવી તથા અચલગઢની ટોચ પરનો રૂમ રિપેર કરાવી, તે તે સ્થાનોની તીર્થપેઢીને અર્પણ કરેલ. પૂજ્યશ્રીને સં. ૨૦૩૯ના અષાઢ સુદ ૬ના રોજ ઘાણેરાવ (રાજસ્થાન) સ્થિત કીર્તિસ્તંભ તીર્થે પૂ. આ. શ્રી વિજયહિમાચલ-સૂરિજી મહારાજે આચાર્યપદે આરૂઢ કર્યા. સં. ૨૦૪૬ના જેઠ સુદ પાંચમે વક્તાપુર (સાબરકાંઠા)માં પૂ. ગુરુદેવશ્રી વિજય-ભુવનસૂરિજી મહારાજ આદિ તથા ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં “યોગદિવાકર'ની પદવી અર્પણ કરવામાં આવી. પૂ. આ. શ્રી વિજયઆનંદઘનસૂરિજી મહારાજના શિષ્ય પરિવારમાં મુનિશ્રી જયચંદ્રવિજયજી, મુનિશ્રી ભુવનાનંદવિજયજી, મુનિશ્રી રાજયશ-વિજયજી, મુનિશ્રી પ્રદીપચંદ્રસૂરિજી મ. અને મુનિશ્રી મહાહંસવિજયજી છે. શાસનપ્રભાવના : પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સંપન્ન થયાં છે. તેમાં વિજાપુર પાસે આગલોડમાં શ્રી માણિભદ્રવીરના પ્રાચીન Jain Education Intemational Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૯ જૈન શ્રમણ સ્થાનનો ઉદ્ધાર કરાવી, તેને તીર્થરૂપે સારી રીતે વિકસાવ્યું છે. સરળ સ્વભાવી : પ્રવચનપ્રભાવક એક બાજુ નવું તીર્થ સાબરકાંઠામાં હિંમતનગરથી ૮ કિ. મી. પ. પૂ. આ. શ્રી વિજય દૂર વક્તાપુર ગામે ‘ૐ શ્રી પાર્શ્વ-પદ્માવતી જૈન શ્વે. મૂ. તીર્થ નામે સ્થાપી, ત્યાં પણ જિનાલય, ઉપાશ્રયો, ધર્મશાળા, કનકશેખરસૂરિજી મ. સા. ભોજનશાળા આદિનું આયોજન કરાવી, સં. ૨૦૪૬માં અનેક તીર્થોની પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવાપૂર્વક વિકસાવવામાં આવી રહ્યું છે. શ્રેણિઓથી શોભતો મરુધરી આ ઉપરાંત સંપ્રતિ મહારાજાકાલીન ૨૪ જિનબિંબથી યુકત દેશ, પાંચ ભવ્ય જિનાલયોથી વટપલ્લી (શ્રી શત્રુંજય આદીનાથ જૈન તીર્થ) તીર્થની સ્થાપના મંડિત નયનરમ્ય ખિવાન્દી કરવામાં આવી છે. રાજસ્થાન મધ્યે રાની સ્ટેશનથી મુંડારા જતા ગામ. તેમાં ધર્મમૂર્તિ સુશ્રાવક ૧૦ કીમી. દૂર રમણિયાજી તીર્થની સ્થાપના કરેલ છે. ઉપરાંત ચંદનમલજીનાં ધર્મપત્ની બમણા-પાટડી જતા માલવણ ચોકડી પાસે ખેરવા ગામમાં પણ જતનાબહેનની રત્નકુક્ષિથી તીર્થની સ્થાપના કરેલ છે. જન્મ પામેલ બાળક આ ઉપરાંત, જૂનાગઢ તલાટી-મંદિર, જસનગર, કુંદનમલના કુંદન સમા કાલુકોકીન (રાજસ્થાન)માં શિખરબંધ દેરાસર. સુમેરપર રૂપલાવણ્યને જોઈને કોણ કહે (ઉંદરી), બેલાપુર (થાણા) અને મામલતદારવાડી-મલાડ કે આ માત્ર ઘરનો દીપક નથી, પણ જિનશાસનનો સિતારો છે! (મુંબઈ)માં જિનાલયો, દેવદેવીની પ્રતિષ્ઠા, નાડોલમાં શ્રી પિતાજી સમગ્ર કુટુંબને સંસારની જડ ઉખાડનાર ચારિત્રના માર્ગે પદ્મનાભસ્વામી જિનાલયે શ્રી પાર્શ્વ-પદ્માવતીની પ્રતિષ્ઠા, પ્રયાણ કરવા-કરાવવાની ભાવનામાં રમતા હતા. તેથી જ અચલગઢ (આબુ)માં યક્ષ-યક્ષિણીની પ્રતિષ્ઠા તથા વડાલી બાળકના વ્યાવહારિક શિક્ષણને મુખ્યતા ન આપતાં ધાર્મિક (બનાસકાંઠા) ગામે સોસાયટીમાં શિખરબંધ દેરાસર અને સંસ્કરણ માટે બોર્ડિંગમાં મૂક્યો. બીજી બાજુ, પરમ ઉપાશ્રયનું નિર્માણ, ખેરોજમાં જિનાલયનું શિલારોપણ, શાસનપ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ. શ્રી અમદાવાદ-નારણપુરામાં હરિપાર્કમાં, હિંમતનગરમાં વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વૈરાગ્યને દઢાવનારા, મહાવીરનગરમાં તેમ જ એકલારા, મટોડા અને ડરામલી ગામે સંસારના રસને ક્ષીણ કરનારાં પ્રવચનો વાંચવા-સાંભળવાનો તથા રાજસ્થાનમાં છોટી સાદડીમાં ઉપાશ્રયોનું નિર્માણ ઉપરાંત સુયોગ પ્રાપ્ત થયો. તેથી સંસાર ઉપરથી મન ઊઠી ગયું. ૧. તારંગાજીનો, ૨. ભદ્રેશ્વર તીર્થનો, ૩. જેસલમેરનો અને ૪. ભવોચ્છેદક તારણહાર, અસીમોપકારી એવા પૂ. પિતાશ્રી સમેતશિખરજીનો-એમ આગલોડથી ૪ સંઘો, પાલીથી ચંદનમલજીએ પોતાની બે લાડલી દીકરીઓને સંયમમાર્ગે સિદ્ધાચલગિરિનો, પોરબંદરથી ગિરનારજીનો, પાલિતાણાથી સ્થાપિત કરીને, સંયમ માટેનો પોતાનો માર્ગ ખુલ્લો થયો બાર ગાઉની સંઘયાત્રા સામુદાયિક તથા ૯૯ યાત્રા, એકલારાથી જાણીને સં. ૨૦૧૧ના જેઠ સુદી-પાંચમે પોતાના સુપુત્રરત્ન તારંગાજી, વડાલીથી તારંગાજી, હિંમતનગરથી પોસીનાજી કુંદન સાથે કલકત્તા મુકામે પૂજ્યપાદ ગુરુદેવશ્રી આ. આદિના છ'રીપાલિત યાત્રા સંઘો; ચારભુજા (રાજસ્થાન)ના રસ્તે વિજયરામચંદ્રસૂરિજી મહારાજશ્રીના વરદ હસ્તે દીક્ષા સ્વીકારી. નિર્માણાધીન ‘હિમાચલનગર’નું ખાતમુહૂર્ત; આગલોડ, સં. ૨૦૪૬ વૈશાખ સુદી ૧૨ના દિવસે મુંબઈ, પાલિતાણા, વટપલ્લી, રમણિયા અને વક્તાપુરમાં ઉપધાનતપની ચંદનબાળા ઉપાશ્રયે પૂ. આ. ભગવંતશ્રી મિત્રાનંદસૂરિજી આરાધના વગેરે અનેકવિધ ધર્મકાર્યો પૂજ્યશ્રીની નિશ્રામાં મ.સા.ના વરદ હસ્તે ગણિ-પંન્યાસ પદવી થઈ. સુસંપન્ન બન્યાં છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક શાસનપ્રભાવક કાર્યો પ્રવર્તી રહ્યાં છે. એવાં કાર્યો માટે પૂજ્યશ્રી ત્યારબાદ મુનિશ્રીના વિનય વૈયાવચ્ચ, ઔચિત્ય, ધીરતા, નિરામય દીર્ધાયુ પ્રાપ્ત કરો એવી શાસનદેવને હાર્દિક અભ્યર્થના ગંભીરતા અને શાસ્ત્રોનું પઠનપાઠન, પૂજ્ય પ્રત્યેનો સમર્પિત તથા પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં કોટિશઃ વંદના! ભાવ વગેરે ગુણોના પ્રભાવે વડીલોએ સં. ૨૦૫૮, મહાસુદ આઠમના દિવસે મુંબઈ લાલબાગ ઉપાશ્રયે પરમ તપસ્વી સૌજન્ય : શ્રાવક ભક્તોના સૌજન્યથી વર્ધમાન તપોનિધિ પૂ. આ. શ્રી પ્રભાકરસૂરિજી મ.સા.ના વરદ Jain Education Intemational Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ હસ્તે આચાર્ય પદે આરૂઢ કર્યા. પોતે આચાર્ય હોવા છતાં પોતાના અનંતોપકારી સંસારી પૂજ્ય પિતાશ્રી–ગુરુ ભગવંતશ્રીની ખૂબ જ ઉત્સાહ- ઉલ્લાસપૂર્વક સમતાભાવે અને પ્રસન્નચિત્તે અપ્રમત્તભાવે, વિનયવિવેક, નમ્રતાપૂર્વક જે અપ્રતિમ સેવા-ભક્તિ–વૈયાવચ્ચ - કરવા દ્વારા પૂ. ગુરુ ભગવંતશ્રીનો સૌથી વધારે પ્રિય મનોભિષ્ટ એવો કર્મનિમૂલક મુક્તિપ્રદાતા એવો મહામૂલો સ્વાધ્યાય કરાવવા દ્વારા અપૂર્વ શાતા સમાધિ આપવા દ્વારા, ગુરુને પ્રમુદિત કરી રહ્યા. આવા કલિકાલમાં પણ આવા શાંત વિનયવંત સેવાભાવી ઉત્કૃષ્ટ ભક્તિ કરનારા સુપુત્ર રત્ન જોવા કે મળવા મુશ્કેલ છે. ગુરુકૃપાથી તેઓશ્રીના શ્રીમુખેથી લીધેલ કોઈ પણ તપના પચ્ચકખાણ દ્વારા તે તે પ્રાય નિર્વિદને પરિપૂર્ણ થાય છે તેવો ઘણાને અનુભવ છે. તેમના શ્રીમુખેથી અજિતશાંતિ અને સંતિકર સૂત્રો સાંભળવાં જેવાં છે. પોતાના ગુરુ ભગવંતની નિષ્કામ સેવાભક્તિના પ્રતાપે તેઓશ્રીને પણ સેવાભાવી શિષ્ય મુનિશ્રી કીર્તિધ્વજ વિજયજી મ. સુંદર આરાધના કરી રહ્યા છે. પૂજ્યશ્રીના પ્રવચનો લખવા અને એ આત્મસાત કરવારૂપ સ્વાધ્યાયની તેના ઉપરથી પ્રવચનની તૈયારી કરવા કરવા સતત પ્રેરણા આપનાર પૂ. પંન્યાસ શ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર્ય (માસ્તર મ. સાહેબ)નો ઉપકાર ભૂલ્યા વગર છેલ્લા ઘણા વર્ષોથી સુંદર પ્રવચનો દ્વારા અનેકના હૃદયમાં પૂજ્યશ્રીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અલ્પ ચોમાસામાં પણ તેઓશ્રી અનેકોના અનેકવાર રાહદાર બન્યા છે. સં. ૨૦૪૫ના વૈશાખ વદ-૬ને દિવસે મુમુક્ષુ લાલચંદકુમાર પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારીને મુનિશ્રી કીર્તિધ્વજવિજયજી નામ ધારણ કરી સુંદર સંયમજીવન જીવી રહ્યાં છે એવા એ પરમ શાસનપ્રભાવક આચાર્યદેવેશને શતશઃ વંદના. સંકલનકાર : મુનિશ્રી ચારિત્રભૂષણવિજયજી મ. સૌજન્ય : કોકીલાબહેન વિનુભાઈ શાહ, ૫૩ સાગરકુંજ નેપયન્સી રોડ, મુંબઈના સૌજન્યથી ૫. પૂ. આચાર્યશ્રી કીર્તિસેનસૂરિજી મહારાજ સાહેબ પૂ. આ. શ્રી કીર્તિસેનસૂરીશ્વરજી મહારાજે ૨૪ વર્ષની ઉંમરે વૈરાગ્યવાસિત બની, સુખમય સંસારનો ત્યાગ કરી, સિદ્ધાંતમહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપેમસૂરીશ્વરજી મહારાજાદિ ૧૦૦ ઉપરાંત પૂ. સાધુ વિશ્વ અજાયબી : ભગવંતોની પુનીત નિશ્રામાં મહારાષ્ટ્રના વણી ગામે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે ધર્મતીર્થપ્રભાવક પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા સ્વીકારી. સતત ગુરુકુળવાસમાં રહી વિનય, વિવેક, ભક્તિ સાથે જ્ઞાનધ્યાન અને તપ-ત્યાગમાં આગળ વધી આગમવાચન અને પ્રકરણાભ્યાસ દ્વારા પોતાના જીવનને પવિત્ર બનાવ્યું. તેમની યોગ્યતાને અનુલક્ષી વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૪૦ના ધનતેરસના દિવસે પન્ના-રૂપા ધર્મશાળા-પાલિતાણામાં ભગવતીસૂત્રના જોગ કરાવ્યા અને હસ્તગિરિ તીર્થે સં. ૨૦૪૧-ના ફાગણ સુદ ૩–ના દિવસે 300 ઉપરાંત પૂ. સાધુસાધ્વીજી મહારાજો અને ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે મહામહોત્સવપૂર્વક ગણિ પદથી અલંકૃત કર્યા તથા સં. ૨૦૪૨ના ફાગણ વદ ૩ને દિવસે શ્રી શંખેશ્વર તીર્થે વિશાળ ચતુર્વિધ સંઘ વચ્ચે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યારબાદ વિ.સં. ૨૦૫૦ મહા સુદ-૮ને શનિવારે શ્રી શત્રુંજય મહાતીર્થે રત્નત્રયીધામમાં આચાર્યપદથી વિભૂષિત કર્યા. હાલ ૫૪ વર્ષનો દીક્ષાપર્યાય. આજે ૭૯ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રી સુંદર આરાધના કરીકરાવી રહ્યા છે. છેલ્લાં ૩૫ વર્ષોથી ગુર્વાજ્ઞાનુસાર જુદાં જુદાં ક્ષેત્રોમાં–કચ્છ, મારવાડ, મુંબઈ, સૌરાષ્ટ્ર, ગુજરાત, બનાસકાંઠામાં ચાતુર્માસ કરી શાસનપ્રભાવના પ્રવર્તાવી છે. પૂજ્યશ્રી ઉત્તમ લેખક પણ છે. ડીસાથી નીકળતા “રખેવાળ' દૈનિક પત્રમાં તેમની “આધ્યાત્મિક ચિંતન' નામની કોલમમાં લેખમાળા પ્રસિદ્ધ થઈ રહી છે, જેના આધારે ૮ મોટાં પુસ્તકો તેમ જ સંસ્કૃત, આધ્યાત્મિક, કથાઓ વગેરે કુલ મળી ૨૫ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘જ્ઞાનદીપક પ્રકાશન ટ્રસ્ટ' મારફત પૂજ્યશ્રીનાં પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યાં છે. પૂજ્યશ્રીની દીક્ષા બાદ તેમના સંસારી પરિવારમાંથી સાધ્વી શ્રી ચંદ્રધર્માશ્રીજી, સાધ્વી શ્રી ચંદ્રદર્શનાશ્રીજી, સાધ્વીશ્રી અમીરસાશ્રી આદિ દિક્ષિત થઈ નિર્મળ સંયમની આરાધના કરી રહેલ છે. તેમનાં સંસારી ધર્મપત્ની જડાવબહેન માતુશ્રીના Jain Education Intemational Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ અવસાન બાદ હાલ સાધ્વીજીશ્રી ચંદ્રમાલાશ્રીજી તરીકે સુંદર સંયમની આરાધના કરી રહ્યાં છે, જેમણે વર્ધમાનતપની ૧૦૦ ઓળી પૂર્ણ કરી છે. ઉપરાંત, ૪૫ ઉપવાસ, માસક્ષમણ, વીશસ્થાનક તપ, ધર્મચક્રતપ, ભવઆલોચના, સિદ્ધગિરિમાં આયંબિલ તપથી બે ચાતુર્માસ, કલ્યાણક ભૂમિઓની યાત્રાઓ અને સુંદર જ્ઞાનાભ્યાસ કરી જીવનને ધર્મમય બનાવ્યું છે. પૂજ્યશ્રીનું ચિંતન-મનન-દેશના બિન્દુનું માધ્યમ મુખ્યતયા પંચસૂત્ર-પ્રથમસૂત્ર : ચાર શરણ સ્વીકાર, સ્વદોષદર્શન અને પરગુણ અનુમોદન' છે. પૂજ્યશ્રીના સદુપદેશાનુસાર શ્રી શંખેશ્વર મહાતીર્થમાં ‘શ્રી શંખેશ્વર વર્ધમાનસૂરિ જ્ઞાન આરાધના ટ્રસ્ટ' દ્વારા હાઇ વે ઉપર શ્રી ‘શ્રી વર્ધમાનસૂરિ જ્ઞાનમંદિર', ‘શ્રી વર્ધમાનસૂરિ શાસ્ત્રસંગ્રહ', પાઠશાળા, કાર્યાલય, સ્વાધ્યાય હોલ વગેરે સાકાર થઈ રહેલ છે. આ વર્ધમાનસૂરિ એટલે આજથી ૭૦૦ વર્ષ પહેલાં થયેલ શ્રી વસ્તુપાલ-તેજપાલના ગુરુ અને શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિષ્ઠાયક દેવાત્મા. પૂજ્યશ્રીને તેમના પ્રત્યે અપાર ભક્તિ છે. પૂ. આચાર્ય શ્રી કીર્તિસેનસૂરિજીનું સંસારી નામ કાંતિલાલ. પિતાનું નામ ગોવર્ધનભાઈ અને માતાનું નામ રંભાબહેન હતું. તેમનો જન્મ સં. ૧૯૮૭ના માગશર વદ ૧-ને દિવસે અંબાપર (કચ્છ) માં થયો હતો. પૂજ્યપાદશ્રી હાલ પાલિતાણા મધ્યે જય શત્રુંજય આરાધના ધામ' મધ્યે બિરાજમાન છે. જ્યાં દેવાધિદેવ શ્રી મહાવીરસ્વામી જિનમંદિર, ભવ્ય જ્ઞાનમંદિર, શ્રી સુધર્મસ્વામી પ્રવચન હૉલ, શ્રી ગૌતમસ્વામી સ્વાધ્યાય હૉલ, સૂરિમંત્ર પંચપીઠ, શ્રી ત્રિભુવનસ્વામીની પ્રતિમા, ૮ નાના ઉપાશ્રય, ધ્યાનમંદિર આદિ વિશાળ સંકુલ છે. જેના સૌજન્યદાતા દેવેન્દ્રભાઈ રતિલાલ શાહ, પાટણવાળા (હાલ પાર્લા-મુંબઈ) છે. શિષ્ય પરિવારમાં પં. કીર્તિરત્ન વિજયજી મ., મુનિ તીર્થરત્ન વિજયજી મ. આદિ પ છે. સૌજન્ય : જય શત્રુંજય આરાધનાધામ ટ્રસ્ટ, પાલિતાણા રાજસ્થાનરત્ન ૧૦૦ + ૨૩ વર્ધમાન ઓલીના તપસ્વી પ.પૂ. આ.શ્રી કમલરત્નસૂરિજી મ.સા. મહાપુરુષો ધરતીનાં આભૂષણો હોય છે, એમનું સમગ્ર જીવન આત્મકલ્યાણ સાથે લોકકલ્યાણ માટે જ સમર્પિત હોય છે. એમણે પોતાનું જીવન માનવસમામાં માનવીય મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવા માટે અર્પણ કર્યું હોય છે. ૧૦૧ પૂજ્ય ગુરુદેવનાં કરકમળો દ્વારા અનેક પ્રતિષ્ઠા, લગભગ ૬૦ દીક્ષા થઈ. એમનો જન્મ પિંડવાડા (રાજસ્થાન)માં વિ.સં. ૧૯૮૭ના ભાદરવા વદ સાતમે થયો હતો. પિતાનું નામ કિસ્તુરચંદજી અને માતાનું નામ નંદિનીબહેન હતું. માતાપિતાના સુસંસ્કાર અને પૂ. સિદ્ધાંતમહોદધિ આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સુપરિચયથી એમની વૈરાગ્યભાવના પ્રજ્વલિત થઈ. તેઓ રોજ બહુ ઠાઠમાઠથી પરિવાર સાથે સ્નાત્રપૂજા ભણાવતા હતા. એમણે પોતાના ઘરનું વાતાવરણ જિનેન્દ્ર ભક્તિમય બનાવ્યું. એ જ કારણે એમનો શાસન તરફનો અનુરાગ અને સંસાર તરફ ઉદાસીનભાવ દિનપ્રતિદિન વધતો ગયો. એમણે એકત્રીસ વર્ષની ભરયુવાન વયે બ્રહ્મચર્યવ્રત લીધું અને વિ.સં. ૨૦૨૫ના વૈશાખ સુદ ૭ના રોજ પિંડવાડામાં સહકુટુંબ દીક્ષા ગ્રહણ કરી. સમગ્ર પરિવારની દીક્ષા, વડી દીક્ષા એક જ દિવસે થઈ. પિતા અને બે પુત્રોની ગણિ પદવી એકજ દિવસે થઈ. રાજસ્થાનમાં એક કુટુંબના ૬ સભ્યોની દીક્ષા એક જ દિવસે સર્વપ્રથમવાર થઈ. એમણે રાજસ્થાનની કીર્તિમાં ચાર ચાંદ લગાવી એક આશ્ચર્ય સર્જી દીધું. તેઓ મેવાડ દેશોદ્ધારક આ.ભ. શ્રી જિતેન્દ્ર સૂ.મ.ના સુશિષ્ય બન્યા. દીક્ષા સમયે પૂ. આગમપ્રજ્ઞ આ.દેવ શ્રી વિજયજંબૂ સૂ.મ., (પૂ.આ.ભ. શ્રી હીર સૂ.મ., પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂ.મ.,) પ.પૂ. આ.શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી મ., પૂ. આ.ભ.શ્રી ગુણરત્ન સૂ.મ. તે વખતે મુનિ હતા (એ વખતે પંન્યાસ, મુનિરાજ) વગેરે વિશાળ પરિવાર સાથે ઉપસ્થિત હતા. ગૌરવમય પરિવાર : પિંડવાડાના શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરચંદજી હંસરાજી પ્રાગ્ધાટ પરિવાર બહુ ગૌરવશાળીછે. આ પરિવારના ૬ સભ્યો દીક્ષિત થયા. કિસ્તુરચંદજી હંસાજીના પુત્ર, પુત્રવધૂ, બે પૌત્ર તેમજ બે પૌત્રી. કિસ્તુરચંદજી હંસરાજજીનો પરિવાર નીચે મુજબ છે ઃ ૧. ધર્મચંદજી કિસ્તુરચંદજી, ૨. કાલિદાસજી કસ્તુરચંદજી, ૩. પુખરાજજી કિસ્તુરચંદજી, પુત્રી-૧. સંતીબહેન, ૨. પંકુબહેન. પૂ. ગુરુદેવના ચાતુર્માસ સ્થળો નાગૌર, માંડવલા, ચાંદરાઈ, મોકલસર, ગઢસિવાના પિંડવાડા, તખતગઢ, મંડાર, માંડવલા, પાલીમારવાડ, પાડીવ, Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પાડીવ, ખમનોર, કોશીથલ, સનવાડ, ઇંદોર, રતલામ, મુંબઈ, મુંડારા, સોલાપુર, રતલામ, દાંતરાઈ, વાપી, તખતગઢ, સુરેન્દ્રનગર, ઉદયપુર, અમદાવાદ, પાલનપુર, સાદડી(રાણકપુર), ખેડબ્રહ્મા, સિરોહી, જોધપુર શ્રીપાલનગરમુંબઈ, ભાયંદર, પાલીતાણા પાટણ, વડોદરા, રાજકોટ (સૌરાષ્ટ્ર), ભેરુતારક ધામ અન્નાદરા વગેરે સ્થળોએ ચાતુર્માસ કરેલ છે. એમના વાત્સલ્યભાવના કારણે મૈત્રી અને કરુણાની એમના દ્વારા એવી અજન્ન ધારા વહી રહી છે, જે રાષ્ટ્ર અને સમાજનું કલ્યાણ કરતી નિરંતર પ્રવાહમાન છે. સંયમની શુદ્ધ સાધનામાં વિપુલ જ્ઞાનનો અપૂર્વ સંગમ એમના જીવનમાં મળે છે. એમનું જીવન સાદું પરંતુ સાન અને ક્રિયાની પાંખો દ્વારા ઊડતું મોક્ષમાર્ગ તરફ ઉડ્ડયન કરી રહ્યું છે. આપણે એમની અનુમોદના કરતાં અપાર ગૌરવની અનુભૂતિ કરીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કમલરત્નસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં સાબરમતી યાત્રિકભુવન પાલિતાણામાં વિક્રમ સંવત ૨૦૬૧માં ૨૫૦ ભાઈબહેનો ચોમાસે રહેલ હતા. તેનું આયોજન મુંબઈના ભાઈઓ તરફથી હતું. વર્ધમાન સિદ્ધગિરિ ઉપધાન તપ મુંબઈ તરફથી આસો સુદ ૧૨ દિ. ૧૪-૧૦-૦૫થી ઉપધાન થયું હતું, અને વિક્રમ સંવત કાર્તિક સુદ ૧૪ + ૧૫ દિ. ૧૫-૧૧૨૦૦૫થી સંઘવી ધરમચંદજી પુખરાજ કસ્તુરચંદજી હંસરાજજી પરિવાર, પિંડવાડા તરફથી નવ્વાણું યાત્રા થઈ હતી. એમના શિષ્યો પૂ.આ.વિ.દર્શનસૂરિજી મ.સા., પૂ.આ. અજિતરત્નસૂરિજી મ.સા., મુનિશ્રી શાંતિરત્ન વિ.મ.સા., મુનિશ્રી ગણધરરત્ન વિ.મ.સા. ડીસા પાસે દાંતીવાડા કોલોની ગામે છોકરીઓની દીક્ષાઓ ૨૦૬૨માં પૂ. ગુરુદેવોની નિશ્રામાં થયેલ. ચૈત્રી ઓળી જીરાવલાજી મહાતીર્થ પાસેના દાંતરાઈ-નગરમાં પૂજ્યોની નિશ્રામાં ૧૧ દિવસીય મહોત્સવ સાથે થયેલ. સૌજન્ય : શ્રી શાંતિલાલ ધરમચંદજી કોઠારી મહેતા સ્ટ્રીટ, પીંડવાડા (રાજસ્થાન) તરફથી પ.પૂ. આ.શ્રી દર્શનરત્નસૂરિજી મ.સા. પ.પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી મ.નો જન્મ વિ.સં. ૨૦૧૧ના શ્રાવણ સુદ-૭, તા. ૧૨-૭-'૫૫ના બપોરે બે વાગ્યે Jain Education Intemational પિંડવાડામાં કાલિદાસજીના ઘેર કમળાબેનની કુક્ષિએ થયો. વિક્રમ સંવત ૨૦૫૪ વૈશાખ સુદ-૬ મુંડાર (રમણીયાતીર્થ) (રાજસ્થાન)માં આચાર્યપદવી થયેલ. વિશ્વ અજાયબી : હિન્દીપ્રદેશ અને મરુ દેશની સુક્કી અને દુર્ગમ ભૂમિમાં વિચરણ કરવું અને અજ્ઞાનાંધકાર તળે દબાયેલા જીવોના જીવનપથને જ્ઞાનપ્રકાશથી પ્રકાશિત કરવો એ કેટલું કઠિન અને દુષ્કર કાર્ય છે. આવા પ્રદેશમાં સતત વિચરવું, ધર્મ પ્રભાવના કરવી અને ધર્મપ્રકાશથી આ પ્રદેશને પ્રકાશિત કરવો. આકરી કસોટી અને આકરી સાધના છે, જેણે એમની યશપતાકાને ગગનની ઊંચાઈએ લહેરાતી કરી છે. એમના વિશાળ લલાટ અને ચમકતું કપાળ ભાવિના કોઈ અકલ્પ્ય સંકેત આપે છે. તેઓ વ્યવહારિક નવમા ધોરણ સુધી ભણ્યા. તેઓ શાળામાં પણ પ્રથમ નંબરે આવતા હતા. એમની અવિરત સાધનાનું જ આ પરિણામ છે કે એમની નિશ્રામાં મોટાં શાસનપ્રભાવક કાર્યો, ઉપધાન વગેરે થયાં છે. એમની નિશ્રામાં મહોત્સવો જે શાંતિ, એકતા, સંતોષ અને ઉલ્લાસના વાતાવરણમાં સંપન્ન થાય છે, એમના પ્રેરણાસ્રોત પોતે જ છે. સરળતા, સ્મિત લહેરાવતી સૌમ્યતાનો જ આ પ્રભાવ છે કે સદ્ભાવનાની પુનીત ધારા પ્રવાહિત થઈ સૌને આનંદથી પલ્લવિત કરી દે છે અને ભવ્યાત્માઓનાં મન મોહી લે છે. આવા અનન્ય સંઘ અને શાસનના ઉત્કર્ષના ઉચ્ચા વિચારધારી સાધક અને સિદ્ધ પુરુષ તરફ કૃતજ્ઞતા અભિવ્યક્ત કરવામાં શબ્દોની શક્તિ અપર્યાપ્ત સાબિત થઈ રહી છે. પૂજ્યશ્રીને ધર્મની સાથે જ ધર્મની વસિયત કૌટુંબિક પરંપરા રૂપે મળી હતી. એમનાં માતા-પિતા, ભાઈ-બહેન સમગ્ર પરિવાર પ્રવ્રજ્યાના પાવન પથ પર અગ્રેસર થઈ ધર્મશાસનને અલંકૃત કરવામાં સફળ રહ્યો છે. સમગ્ર પરિવાર સાથે રાજસ્થાનની સુપ્રસિદ્ધ પાવન પિંડવાડાની ધન્યધરા પર જન્મી વિ.સં. ૨૦૨૫માં વૈશાખ સુદ સાતમે પિતા ગુરુદેવની સાથે દીક્ષા ગ્રહણ કરી અને મુનિ શ્રી કમલરત્નવિજયજી મ.ના સુશિષ્ય બન્યા. એમણે પૂ.આ. ભ. શ્રી ગુણરત્ન સૂ.મ.ની પાવન નિશ્રામાં ૧૫ વર્ષ રહીને એમના જમણા હાથ તરીકે Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૦૩ સેવા કરી તેઓ ગુણબાહુ નામે પ્રખ્યાત થયા અને પૂજ્યશ્રીની ગુણરત્નસૂરિ મ.ની સેવામાં ૧૫ વર્ષ સુધી રહ્યા. સેવાને પૂર્ણ સેવાની સાથે સાથે કુશાગ્ર બુદ્ધિ તથા ગુરુદેવની કૃપાથી જીવનમંત્ર બનાવ્યો અને સેવા માટે જ એમનાં રોમરોમમાં જૈન ગ્રંથોનું નિષ્ઠાપૂર્વક અધ્યયન કર્યું અને ન્યાય-વ્યાકરણ, એવી દિવ્યતા ભરી હતી કે એમણે અનેક આકર્ષણોનો પણ આગમગ્રંથોના વિદ્વાન બન્યા. વિ.સં. ૨૦૫૧માં પોષ વદ-૬ને ત્યાગ કર્યો અને ક્યારેય દૂર ન ગયા. ધન્ય છે એમની પૂજ્યશ્રીને પૂ.આ.ભ. શ્રી રવિપ્રભ સુ.મ., પૂ.આ.ભ. મહાબલ - ભક્તિ! ધન્ય છે એમનો સમર્પણભાવ! સૂ.મ. વગેરેએ શ્રી શત્રુંજય ગિરિરાજ પર ગણિ પદથી યુવાનોને ગમે એવી રોચક શૈલીમાં વ્યાખ્યાન વિભૂષિત કર્યા. આપવાની અદ્ભુત કુશળતાને કારણે પૂજ્યશ્રી અત્યંત રાજસ્થાન પ્રદેશનું એ પરમ સૌભાગ્ય છે કે લોકપ્રિય થયા છે. કાર્યદક્ષતાથી શાસનપ્રભાવક કાર્યો કરી પૂજ્યશ્રીની દીક્ષા-વડી દીક્ષા આજ પ્રદેશમાં થઈ અને રહ્યા છે. રુક્ષ-સૂકો રણપ્રદેશ એમના વિચરણ અને ઉપકારથી પંન્યાસ પદનું અલંકરણ પણ વિ.સં. ૨૦૫૩ માગશર સુદ- ધર્મપ્લાવિત બન્યો છે. મંડવારિયા-દીક્ષા, પિંડવાડા-દીક્ષાથી ૩ શિવગંજ અને આચાર્યપદનું અલંકરણ વિ.સં. ૨૦૫૪ એમની કીર્તિને ચાર ચાંદ લાગ્યા છે. આમ શ્રી જિનેશ્વર વૈશાખ સુદ-૮ને મંડારા પાલી મારવાડમાં થયું. પૂજ્યશ્રીનાં દેવના શાસનને તથા સધર્મને એમણે અક્ષુણ્ય બનાવી દીધો શાસનપ્રભાવક સત્કાર્યો આપણને આકર્ષિત કરે છે. આ છે. એમનાં અનેક ગુણોનું અને પછાત હિન્દીભાષી દેશની પ્રદેશમાં વિચરણ કરીને પૂજ્યશ્રીએ સધર્મની જ્યોત અંધકારમય ભૂમિને પ્રકાશ તરફ લઈ જનારી પ્રવૃત્તિનું અમે પ્રજ્વલિત કરી છે. એ ભૌતિકતાથી સંત્રસ્ત અર્થાતુ સાંસારિક સમ્માન કરીએ. ધૂંધળા પદને આલોકિત કરી તેને દિશા નિર્દેશમાં સહાયક ગુલાબનાં ફૂલોની સેજ પર ચાલવું સરળ છે. પરંતુ બની રહી છે. આપની કાચી દીક્ષા વખતે મુનિશ્રી કાંટાઓની તીવ્ર વેદના સહી એના પર ચાલનારા તો દિવાકરવિજયજી નામે ઘોષિત થયા હતા. હકીકતમાં તેઓ ગણ્યાગાંઠી વ્યક્તિ જ મળે છે. અણધારી અને કષ્ટપ્રદ દિવાકરની માફક આલોકિત થઈને આપણા પથને પ્રકાશિત પરિસ્થિતિઓને પાર કરવાનો બનાવ લોકોને આશ્ચર્યચકિત કરે કરવાની કૃપા કરતા રહેશે. છે. આજ આપણી સામે પણ એવો જ આશ્ચર્યકારક બનાવ જ્ઞાન અને વૈરાગ્યનો સુયોગ બન્યો છે. છેલ્લાં ત્રીશ વર્ષોથી અપૂર્વ કષ્ટ સહન કરી બંધુબેલડીએ આજ અપ્રાપ્ય શ્રીસિદ્ધ હેમલgવૃત્તિની હિન્દીભાષી પ્રદેશો કે જ્યાં જિનવાણી-વર્ષાના અભાવે સંપૂર્ણ વૃત્તિ ગુણરત્નાવૃત્તિ જેવી નવી ટીકા રચી દેવદ્રવ્ય, શાસ્ત્રીય સત્ય અને ધર્મનાં બીજ નષ્ટ થવા માંડ્યાં હતાં. એ તરફ એમનું ધ્યાન ગયું. તેઓ આ પ્રદેશને ધર્મના અભ્યાસુઓને સુવિધા કરી આપી છે. એમના ઉપદેશથી આજ સુધીમાં ૩૧ હજારથી પણ વધારે પુસ્તકો છપાઈ છોડથી ફરી નવપલ્લવિત કરવાની દઢ ભાવના બનાવી કષ્ટો ચૂક્યાં છે. સન્માર્ગ પ્રકાશનથી પ્રકાશિત સંસ્કૃત જૈન પ્રવચન તરફ ધ્યાન આપ્યા વિના તેઓ લક્ષ્ય તરફ આગળ વધવા લાગ્યા. એમણે અપૂર્વ કષ્ટ સહન કરી આપેલા ઉપદેશોનું પ્રથમ પ્રતને સંશોધિત કરવાનું શ્રેય પણ એમને મળે છે. પરિણામ એ આવ્યું કે કેટલાંય સ્થળે સુધારો થઈ ગયો. આપનાં પ્રસન્ન મુદ્રા અને શાંત સ્વભાવ સર્વને આકર્ષે છે. આખા ચોમાસામાં અને શિવગંજ ચોમાસામાં અપૂર્વ તેમનો જન્મ, દીક્ષા, પંન્યાસ પદવી રાજસ્થાનમાં થવાના શાસનપ્રભાવના થઈ છે. આખા ચોમાસામાં સાડાપાંચ કલાક કારણે તેઓ પણ રાજસ્થાનનું રત્ન છે. એમણે ૧૩ વર્ષની ચાતુર્માસ પ્રવેશની શોભાયાત્રા ચાલી. બસ્સો તો સ્વાગત બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી. એમના નાનાભાઈએ ૧૧ વર્ષની બેનર લાગ્યાં. ચોમાસામાં ૧૫ સ્વામીવાત્સલ્ય, સિદ્ધિતપ, ઉંમરે દીક્ષા લીધી અને નાની બહેન તેમ જ મોટી બહેને ૯ માસખમણ વગેરેની તપશ્ચર્યાઓએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. વર્ષ તેમ જ ૧૮ વર્ષની બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી. એમની ૩૪ શોભાયાત્રા નીકળી વગેરે. શિવગંજ ચાતુર્માસમાં અનુકરણીય અને અનોખી એવી ગુરુભક્તિ હતી કે તેઓ પારણાંની અપૂર્વ બોલી, ઉપધાન વગેરે થયાં. એમના શિષ્યોતેમના પરોપકારી દીક્ષા-શિક્ષાદાતા ગુરુદેવ વગેરેની નિશ્રામાં પ્રશિષ્યો પૂ. મુનિ ભાવેશરન વિ.મ., પૂ. પ્રશમરનવિ.મ., પૂ. ચોવીસ વર્ષ સુધી રહ્યા. દીક્ષા પછી પૂ.આ.ભ. શ્રી દાનરત્ન વિ.મ., પૂ. રત્નેશરનવિ. મ., પૂ. લાભરનવિ. મ., Jain Education Intemational Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વિશ્વ અજાયબી : ૫. કિરણરત્નવિ. મ., પૂ. અક્ષયરત્વવિ.મ., પૂ. પિયુષરત્ન અલ્પાયુમાં વૈરાગ્યદીપક વડે આલોકિત મહાત્માને અમે સાદર વિ. મ. છે. તેઓ અજોડ શાસનપ્રભાવક છે. જેમ ખેડૂત વંદન કરીએ છીએ. પુત્રનાં લક્ષણ પારણામાં–આ ન્યાયે પોતાની હરિયાળી ખેતી જોઈ પ્રસન્ન થાય છે એમ જ બાળકમાં સુસંસ્કારનાં દર્શન થવાં લાગ્યાં. પોતાના આત્માના ખેતરને હરિયાળા છોડોથી પલ્લવિત જોઈ , સંસ્કૃત, ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, આગમઅમારાં રોમ-રોમ પ્રફુલ્લિત થઈ રહ્યાં છે. આ બધું એમની છેદ-ગ્રંથ-કમ્મપયડ, હિન્દી-ગુજરાતી ભાષા પર અધિકાર કૃપાનું જ ફળ છે. ધરાવનાર એમની કલમ “શ્રી સિદ્ધ હેમલવૃત્તિ પર ૫-૬-૭ એમનાં માતા દેવ થયાં છે જેઓ એમને ક્યારેક અધ્યાયની ગુણરત્નાવૃત્તિ રૂપે અવતરિત થઈ. તેઓ મોટા મોટા ક્યારેક સ્વપ્નમાં સંકેત કરે છે. આખા (મ.પ્ર.) ચાતુર્માસ ગ્રંથો સરળ ભાષામાં ભણાવે છે. એમણે “કમ્મપડિ’ની આપની જરાય ઇચ્છા નહોતી, પરંતુ રાત્રે માતાના રૂપમાં | ગુજરાતી ટીકા પણ લખી છે. આવી દેવ થયેલી માતાએ કહ્યું કે “આખા ચાતુર્માસ માટે જૈનદર્શનમાં તપને કર્મોની નિર્જરાનું સર્વોત્તમ સાધન જા, બહુ લાભ થશે.” અને ખરેખર એવું જ થયું. ગણિપદ માનવામાં આવે છે. એમનું સમગ્ર જીવન સ્વાધ્યાય રૂપી પછીનું સર્વપ્રથમ આખાનું વિ.સં. ૨૦૫૧નું ચાતુર્માસ યશસ્વી તપસાધનામાં લીન રહ્યું છે. શ્રી ભગવતીજી સુધીનાં યોગોહન, અને ઐતિહાસિક થયું. નિખી (જાલોર-રાજસ્થાન)ના ગામના વર્ષીતપ, ૭૭ વર્ધમાન તપની ઓળી, શ્રી સિદ્ધગિરિજીની જગડાઓ મટાડ્યા છે અને દેવદ્રવ્ય બચાવેલ છે. ચૌવિહાર છઠ્ઠપૂર્વક સાત યાત્રા, વર્ધમાન વિદ્યા સૂરિમંત્રની પાંચે એમની પુણ્યપ્રકૃતિ પણ અપૂર્વ છે. તેઓ જ્યાં જાય પીઠની આરાધનાની સાધના સાથે દૈનિક પ્રત્યાખ્યાન તથા છે ત્યાં અનેક શાસન પ્રભાવનાનાં કાર્યો થાય છે. પૂ.આ.ભ., પર્વતિથિની વિશેષ તપસ્યાઓની એમની નિયમિત આરાધના મહાબલસૂરિ મ. તથા પુણ્યોદય વિ.મ. એ પત્રમાં એમની ચાલે છે. એમના તપ-પ્રભાવ, વિશુદ્ધ ચારિત્ર અને મંગળ ખૂબ પ્રશંસા કરી છે. એમણે પૂ.આ.ભ. સુદર્શન સૂ.મ., પ્રવચનોથી જિનશાસન આલોકિત થઈ રહ્યું છે. પૂ.આ.ભ. વિબુધપ્રભ સૂ.મ., પૂ.આ.ભ. રાજતિલક સૂ.મ., નાના દેહમાં વિપુલ જ્ઞાનનો સાગર ધરાવનાર એમની પૂ.આ.ભ. મહોદય સુ.મ., પૂ.આ.ભ. રવિપ્રભ સૂ.મ., સંઘયાત્રા સ્વોપકાર અને પરોપકાર રૂપી “તિજ્ઞાણે તારયાણં' પૂ.આ.ભ. ગુણરત્ન સૂ.મ., પૂ.આ.ભ. મહાબલ સુ.મ., ભાવને અભિવ્યક્ત કરતી જીવનસરિતાના કિનારાઓને પૂ.આ.ભ. પુણ્યપાલ સૂ.મ. વગેરેએ પોતાની નિશ્રામાં રેલમછેલ કરતી કલ્યાણપથ પર આગળ વધી રહી છે. વ્યાખ્યાન કરાવી એમના પર પ્રશંસાના પુષ્પો વરસાવ્યાં છે. એમનું જીવન શ્વેત વસ્ત્ર જેવું છે. એમની સંયમ રૂપી સૌજન્ય : શ્રાવક ભક્તોના સૌજન્યથી ચાદર સર્વત્ર સફેદ જ સફેદ જોવા મળે છે. એમના શિષ્યો મુ. શ્રી પ્રાશરતિવિજયજી મ., મુ.શ્રી દીપકરત્નવિજયજી મ., મુ.શ્રી ન્યાયવિશારદ તરુણરત્નવિજયજી મ., મુ.શ્રી આનંદરત્નવિજયજી મ., મુ.શ્રી પ.પૂ. આ.શ્રી અજિતરત્નસૂરિજી મ.સા. અભયરત્નવિજયજી મ., મુ. ૧ઈ આગમરત્નવિ.જયજી મ., હિન્દીભાષી પ્રદેશને ધર્મઆભાથી આલોકિત કરનાર મુ.શ્રી યોગરત્નવિજયજી મ. રત્નદીપ! પિંડવાડાના શ્રી મહાવીરસ્વામી જિનપ્રાસાદ યુક્ત સૌજન્ય : શ્રી શાંતિલાલ ધરમચંદજી કોઠારી પિંડવાડાનગરીમાં કાલિદાસભાઈ અને કમળાબહેનના પાવન મહેતા સ્ટ્રીટ, પીડવાડા (રાજસ્થાન) તરફથી પ્રાંગણમાં વીરેન્દ્રકુમાર નામે એક કમળબીજ વિ.સં. ૨૦૧૪ના માગશર સુદ તેરશે ઊગ્યું, જે વિકસીને જિનશાસનને પોતાની સુવાસથી સમગ્ર રાષ્ટ્રને સુરભિત કરવા લાગ્યું. સમ્યક ચારિત્રના પર્યાય વિમલ, પૃથ્વી સમા ક્ષમાશીલ, ચંદ્ર જેવા સૌમ્ય, આકાશ જેવા દિવ્ય નક્ષત્રોથી અલંકૃત થઈને સંયમ પાલનમાં વજસમાન દૃઢ જિનશાસન-સ્તંભ બની સરસ્વતીપુત્ર અને પ્રાણીમિત્ર રૂપે શોભાયમાન થયા. માત્ર અગિયારવર્ષના Jain Education Intemational Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૦૫ આ છે અણગાર અમારા (ભાગ-૧) પ.પૂ. જયદર્શન વિ. મ.સા. (નેમિપ્રેમી) માનવનો દેહ મળ્યો એટલે ઓછામાં ઓછી ચિંતા રોટી, કપડાં અને મકાનની રહેવાની, કારણ કે તિર્યંચોને કપડાં અને મકાનની ઉપાધિ નથી સતાવતી. તે ત્રણેય આવશ્યકતાઓ અનિવાર્ય ખરી પણ વર્તમાનમાં ફેશન અને વ્યસનના જમાનામાં જાણે હરીફાઈઓ જ ચાલી રહી ' હોય તેમ ત્રણ આવશ્યકતાઓ જ ત્રણ પ્રકારના વિલાસવિકાર વધારાનું કારણ બનતી ચાલી છે. તેની પૂર્તિ હેતુ અર્થ અને કામ-પુરુષાર્થમાં અટવાયેલા આદમીઓને દુકાન અને મકાન-આગાર વગર ચાલે તેમ નથી, જ્યારે બીજી તરફ એક વિપરીતરૂપે ત્રણેય અનિવાર્યતાઓને ઓછામાં ઓછી કરી નાખી અધર્મનો પરિહાર કરી રહેલા અણગારીઓ આગારીઓ માટે આશ્ચર્યભૂત જીવન જીવતાં જ્વલંત ઉદાહરણો છે. જ્યારે મહેલ છોડી જંગલની વાટે જનાર, મકાન છોડી મહાન માર્ગને અનુસરનારા અને અર્થ-કામ છોડી ધર્મ-મોક્ષ પુરુષાર્થને જ પસંદ કરનારી અનોખી આલમ આળસ ખંખેરી ઊભી થાય છે, ત્યારે અવનવા પ્રસંગો આપમેળે રજૂ થઈ જાય છે, વાતો વાર્તાઓ બની જાય છે અને ઇતિહાસનાં પાનાંઓમાં સુધારો-વધારો થઈ જાય છે. ગૃહસ્થને કદાચ સાત પેઢીનો જશ મળે, ત્યારે સાધુપુરુષોને સાગરોપમો સુધીનો અમરપટ્ટો મળી જાય છે, જે હકીકત છે. આ છે અણગાર અમારા' નામના આ લેખના પ્રથમ વિભાગમાં ૧૦૮ પ્રાચીન પ્રસંગો લેવાયા છે, જ્યારે બીજા ભાગના ૧૦૮ પરિચયો સાવ અર્વાચીન યુગના જાણવા. અમારી લાગણી ભરેલ માંગણીનો સપ્રેમ સ્વીકાર કરી બહુમુખી પ્રભાવક પ્રતિભાસંપન પ.પૂ જયદર્શન વિ. મ.સા.ની લેખની ફરી નવા ગ્રંથસર્જન માટે સહજમાં સફર કરવા ચાલી છે, જે દ્વારા ઉન્મુખ દેખાતા યુવાવર્ગને જૈન શ્રમણના સીધા-સાદા લેબાશમાં એક વિશિષ્ટ ઉજાસ જોવા મળશે, નાસ્તિક વર્ગ આસ્તિક બનશે. પૂર્વકાલીન મહાપુરુષોને અનુવર્તનારા મહાત્માઓને શોધવા પણ કોઈક જિજ્ઞાસુવર્ગ કદમ માંડશે. ક્યા ગામના અને શું નામના એવા પ્રશ્નોના સ્થાને નવી જિજ્ઞાસા જાગશે કે તે તે મહાત્માએ ક્યા નિમિત્તથી દીક્ષા લીધેલ, કેટલાં વરસનો પર્યાય થયો અને તેમના જીવનની વિશિષ્ટ સાધનાઓ છે. કઈ કઈ ? રામer કર સક - Jain Education Intemational Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ વિશ્વ અજાયબી : કાળ-કેટલોય કપરો આવી ચડ્યો છતાંય લોકમાનસ એટલું સ્પષ્ટ સ્વીકાર કરતું થયું છે કે આજેય ચારેય ફિરકાઓમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના શ્રમણ-શ્રમણીઓ ઉત્કટ તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન અને સર્વમાન્ય વ્યવહાર-ધર્મને પાળતાં-પળાવતાં નિશ્ચયલક્ષી જીવંત જીવન જીવી રહ્યાં છે. બાકી જ્યાં માર્ગાનુસારી જીવિતોને પણ અનેકાંતવાદના સ્વીકાર પછી ધિક્કાર નથી કરાતો, ત્યાં શિથિલાચારીને પણ તિરસ્કાર ન કરતાં ઉચ્ચાદર્શોને અનુમોદવાનો અભિગમ આચાર્યપુંગવ હરિભદ્રસુરિજીએ અપનાવી અનેકોનાં હૈયાંમાં સિદ્ધાંતોની કડવાશને પણ હળવાશથી વધાવવાની કળા આપી દીધી છે. લેખમાળાનાં પાત્રોને ત્રિકાળ વંદન કરી તેમના ગુણને સ્પર્શવા પુરુષાર્થ કરવા જેવો છે. -સંપાદક ચોરાશી લાખ જીવયોનિના વિકૃત ચકરાવામાં અસંયમને કારણે અટવાયેલા જીવાત્માની ક્યાં અધમદશા અને ક્યાં વિશ્વની આઠમી અજાયબી ગણાતા એક સંયમી સાધુની ઉચ્ચ દશા. હકીકતમાં જીવનો અસંયમ એ જ સંસાર છે અને જીવાત્માનો જિનકથિત સંયમ તે જ મુક્તિનો મહામાર્ગ છે. નરકગતિમાં ધર્મ સંભળાવનાર કોઈ નથી, તિર્યંચગતિમાં ધર્મ સમજનાર કોઈ નથી, દેવગતિમાં સંયમધર્મ આચરનાર કોઈ નથી માટે જ ચાર ગતિના ચકરાવામાં એકમાત્ર દ્રષ્ટાંત દશથી દુર્લભ મનુષ્યભવમાં જ જિનવાણી, શ્રવણ–આચરણ અને આત્મોત્થાનનો અવસર મળવાથી પરમાત્મા પણ માનવ-જન્મને બિરદાવે છે. માનવંતા માનવભવનો સાર છે સંયમ અને જેમાં યમ અને નિયમના બે પાટા ઉપર જીવન ગાડી સમ્યક્ પ્રકારે ગતિ–પ્રગતિથી મુક્તિમહેલે પહોંચતી હોય તો તેનો શ્રેય સંયમધર્મના સાધક સંયમી સાધુને ફાળે જાય છે. વર્તમાન અવસર્પિણી કાળના પંચમ આરાના અંતે દુuહસૂરિજી નામના આચાર્ય ભગવંતની સાધના ચાલશે ત્યાં સુધી છઠ્ઠા આરાના દુઃખોનો પ્રારંભ નહીં થાય પણ તેમના કાળધર્મ પછી સંયમી સાધક એક પણ નહીં રહેવાથી પ્રભુજીનું શાસન પણ આગામી ઉત્સર્પિણી કાળના બીજા આરા સુધી વિચ્છેદ પામી જશે, કારણ જ્યાં સાધુ ધર્મની આરાધના કરનાર એક સાધુ કે સાધ્વી ભગવંત ન હોય ત્યાં શ્રાવક અને શ્રાવિકાચારની કલ્પના પણ કેમ કરી શકાય? આ રંગ-રાગ-વિલાસનો ઇચ્છાપૂર્વક ત્યાગ કરી ભૌતિક ઝાકઝમાળ વચ્ચે પણ અલિપ્ત રહી આત્માની ગવેષણા કરનાર સંયમીઓથી અઢી દ્વીપ પાવન છે. પંદર-કર્મભૂમિમાં વિચરણ કરી સ્વપરકલ્યાણ સાધી જનાર નિકટના ભૂતકાલીન સંયમીઓથી વસુંધરા ભાવિત પાવિત તો છે જ પણ તેમાંયે વિશિષ્ટ પરાક્રમી સાધકોની યશોગાથા અત્રે પ્રસ્તુત કરતાં રોમહર્ષ અનુભવાય છે, કે જિનેશ્વરના સંયમપંથે સંચરી વીસવસા દયા પાળતા, ૨૨ પ્રકારી પરિષહ સહેતાં અને ૧૭ પ્રકારે સંયમ સાચવતા આવા અણગારો જો આપણને ન મળ્યા હોત તો આજ સુધી અવિરત ચાલેલો સંયમમાર્ગ સાચાનો સાથી હમ સાથી બની સંયમીઓને શાશ્વત મોક્ષસુખ બક્ષનાર કેમ ગણાયો હોત? અતીતના ઇતિહાસમાં પાર વગરના સંયમીઓ સાધના કરી ગયા, તેમાંથી અને ફક્ત મર્યાદિત નામોનો જ ઉલ્લેખ કરતાં ક્ષોભ અનુભવાય છે કારણ કે ફક્ત મર્યાદિત લખાણ માટે જ કલમ ચલાવવામાં આવી છે, છતાંય જે વિવેચન છે તેના સારરૂપે “સંયમ કબહી મિલે” ભાવના જ વિકસાવવા જેવી છે. તો ચાલો વિશ્વની આઠમી અજાયબી જેવા ભૂતકાલીન ભવ્યપુરષાર્થી સંયમી સાધુ-સાધ્વી ભગવંતોના ગુણોપવનમાં વિચરણ કરતાં તેમની સાધના સુગંધ માણીએ. Jain Education Intemational Page #119 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૦૭. (૧) બાહુ તથા સુબાહુ મુનિરાજ : બેઉ (૬) મેઘરથ મુનિરાજ ઃ એક પારેવાની જીવદયા મહાત્માઓમાં વિકસેલ વૈયાવચ્ચ નામનો અપ્રતિપાતી ગુણ ખાતર દેહદાન કરવા તૈયાર થઈ ગયેલ રાજવી મેઘરથે તેમને ચરમભવમાં ચક્રવર્તી ભરતરાજા તથા બાહુબલી નામથી જીવદયા અને અહિંસાનુણથી એવું તો શાતાવેદનીય ઉગ્ર કર્મ પ્રસિદ્ધિ અને સિદ્ધિ અપાવી ગયો, કારણ કે એક પાસે હતી બાંધ્યું કે પ્રથમ ભવના રાજા શ્રીષેણનો જીવ રાજર્ષિ મેઘરથ ૫૦૦-૫00 સાધુઓની ભિક્ષાભક્તિ અને બીજા મુનિરાજ બની સર્વાર્થસિદ્ધ દેવલોક જઈ સુખ ભોગવી બારમા–અંતિમ પાસે હતી વૃદ્ધ, ગ્લાન, તપસ્વી તથા બાળમુનિઓની વિશ્રામણ ભવે ચક્રવર્તી અને સોળમા તીર્થંકર શાંતિનાથ ભગવાનનો -ભક્તિ, જે ગુણ ગુણાકાર પામી ગયા. અવતાર પામી મોક્ષે સિધાવી ગયો. (૨) ભવદેવ મુનિરાજ : નાનાભાઈ તરીકે (૭) દ્રાવિડ અને વારિખિલ્લજી મુનિરાજ : લગ્નના તરત પછી મોટાભાઈ ભવદત્ત મુનિરાજના આગ્રહથી યુદ્ધમાં હણાયેલા નિર્દોષ દસ કરોડ સૈનિકોનાં બલિદાન પછી દીક્ષિત થઈ ચારિત્રવાન બન્યા, પણ સાંસારિક પત્ની વિરાગી બનેલા બેઉ પક્ષના નેતાઓએ સંયમ સ્વીકારી ઘોર નાગિલાના મોહપાશમાં વિરાધક બનતાં શિવકુમારના રાજપુત્ર તપની ધૂણી ધખાવી. પશ્ચાત્તાપ અને તપના બેવડા પ્રહારથી ભવમાં તપ તપી આત્મશુદ્ધિ કરી લીધી. પ્રાયશ્ચિત્ત અને કર્મસૈન્યને જીતી લઈ સિદ્ધાચલ ગિરિરાજથી જ દસ કરોડ ચિત્તશુદ્ધિએ તેમને ચરમભવમાં જંબુકુમાર રૂપે જન્મ આપી મુનિવરો સાથે મુક્તિ–સફર ખેડી લીધી, જે ધન્ય દિવસ હતો અંતિમ કેવળી બનાવી મોક્ષે મોકલી આપ્યા. કારતક સુદ પુનમનો. (૩) કિરણવેગ મુનિરાજ : હાથીના ભવમાં (૮) નમિ વિનમિ મુનિરાજ : તે જ પ્રમાણે કક્કટ સર્પનો મરણાંત ઉપસર્ગ અઠ્ઠમતપની વેશ્યા સાથે ફાગણ સુદ દશમના શુભ દિને રાજ્યલાલસાના ત્યાગ ગુણથી નવકારની શરણાગતિથી સહન કરી પછીના ભવમાં આઠમાં ભાવિત–પવિત્રાત્મા નમિ અને વિનમિ મહાત્માઓ વિમલાચલ દેવલોકથી ચ્યવી ચોથા ભવના રાજા કિરણવેગે સંયમનો ગિરિવરથી અણસણ કરી બે કરોડ મુનિ ભગવંતોની સાથે સ્વીકાર કર્યો. ફરી મરુભૂતિના પ્રથમ ભવના શત્રુ કમટ્ટ મુક્તિ વરી ગયા. આદિનાથ પ્રભુની પાટ પરંપરા શોભાવનાર મહાસર્પ બની મૃત્યુ અપાવ્યું પણ નવકારરાગના ગુણથી - તે બે મહાત્માઓનો વિનયગુણ વિખ્યાત-ખ્યાત છે. સમાધિમરણ પામનાર મહર્ષિ ૧૦ ભવે પુરુષાદાણીય પાર્થપ્રભુ (૯) શાંબ-પ્રધુમ્ન મુનિરાજ ઃ વાસુદેવ કૃષ્ણના બની ગયા. બે નટખટ પુત્રો દ્વારિકા દહનના અવસરે જ સંસાર ત્યાગી નેમિનાથ પ્રભુના ચરણ-શરણ પ્રભાવે કર્મવિજેતા બનવા | (૪) રાજર્ષિ નંદન મુનિરાજ : એકાકી વિચરણ સાધક બની ગયા અને ઘટના એ બની કે પિતા સંસાર ત્યાગી દ્વારા કર્મ ખપાવવા ઝઝૂમેલા રાજપુત્ર નંદનકુમારે પચ્ચીસ ન શક્યા પણ બે પુત્રો તો ભાડવાના ડુંગરથી ભાવનગરની લાખ વરસના દીર્ધ આયુષ્યમાં અંતિમ એક લાખ વરસ માટે નિકટના સિદ્ધક્ષેત્રથી સાડાઆઠ કરોડ મુનિરાજો સાથે મોક્ષે સંયમ તો સ્વીકાર્યો, પણ તપગુણમાં એવો વિશ્વવિક્રમ સ્થાપ્યો કે અગિયાર લાખ એંશી હજાર અને છસ્સો પિસ્તાલીસ માસક્ષમણ કરી અનેક કર્મોનો ભૂક્કો બોલાવી દીધો, અંતે (૧૦) સમરાદિત્ય મુનિરાજ : અગ્નિશર્માના ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર બની ગયા. એકપક્ષીય વેરઝેર સામે પ્રત્યેક ભવમાં ક્ષમાપના ગુણથી પ્રગતિ (૫) શંખ રાજર્ષિ મુનિરાજ ઃ સાતમા ભવમાં પામનાર ગુણસેન રાજપુત્રનો જીવાત્મા અંતિમ ભવમાં પોતાની પ્રિયતમા રાણી યશોમતીને ત્યાગી, વૈરાગી બની દીક્ષા સમરાદિત્ય બની દીક્ષા જીવનમાં ફરી પાછા ગિરિસેન ચંડાલના લેનાર રાજા અન્ય કોઈ નહીં પણ રમા તીર્થંકર નેમિનાથ પ્રચંડ ઉપસર્ગ વચ્ચે ક્ષમાગુણથી વિકસેલ પુણ્યપ્રભાવે કેવળી પ્રભુનો જ છેલ્લેથી ત્રીજો ભવ. તે ભવમાં શીલધર્મના ગુણથી બની કેવી રીતે મોક્ષે ગયો, તે માટે સમરાદિત્ય કેવળી ચરિત્ર પ્રગતિ પામતાં તેઓ સંયમપ્રભાવે અપરાજિત નામના દેવલોકે વાંચશો. દેવ બની ગયા અને નવમા ભવે તો રાજીમતીનો ત્યાગ કરી (૧૧) અણગાર ઢંઢણ મુનિરાજ : પારકી ગિરનારમંડણ આબાલબ્રહ્મચારી પ્રભુ થયા. લબ્ધિથી મળેલ મોદકને પણ નેમિપ્રભુના નમ્ર નિર્દેશથી ઘોરતાનું પારણું કર્યા વગર નિર્દોષ ભૂમિમાં ચૂર-ચૂર કરી ગયા. Jain Education Intemational For Private & Personal use only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વિશ્વ અજાયબી : પરઠવતાં જેમનાં કર્મ જ ચૂર-ચૂર થઈ ગયાં ને કેવલજ્ઞાની પ્રભાવક મુનિરાજ વિષ્ણુકુમાર સ્વયં આરાધક પણ હતા. બની ગયા તેવા રાજપુત્ર મટી સંયમજૂરા બનનાર ઢંઢણ (૧૦) ધર્મરુચિ મુનિરાજ દ્રૌપદીએ પૂર્વભવમાં મુનિરાજના આહારસંજ્ઞાવિજય ગુણને ભાવભરી વંદના. નાગશ્રી બ્રાહ્મણીના અવતારમાં જે ઘોર તપસ્વી મહાત્માને વધી (૧૨) ગજસુકુમાર મુનિરાજ : પોતાની પુત્રીના પડેલ કડવી તુંબડીનું શાક વહોરાવેલ, જેમાં ઝેરી તત્ત્વ હોવાથી વ્યામોહમાં મૂઢ બની ગયેલ સોમિલ સસરાએ જ્યારે મુનિ ગુર્વાજ્ઞાથી પરઠવવા જતાં અનેક કીડીઓનાં અકાળ મરણ દેખી હત્યાના ગોઝારા પાપને માથે વહોરી નૂતન દીક્ષિત જેઓ જીવદયા અને કરુણાભાવથી તે ઝેરી શાક સ્વયં વાપરી ગજસુકુમાલના મસ્તકે માટીની પાળ બાંધી અંગારા મૂકી દીધા જઈ કાળધર્મ પામી એકાવતારી દેવ બનેલ છે તે હતા ધર્મચિ ત્યારે સ્વદોષ દર્શન અને પરગુણદર્શનની કળાને વરેલા અણગાર. ગજસુકમાલે સળગતા ઉત્તમાંગ વચ્ચે કર્મપૂંજ સળગાવી નાખી (૧૮) સનતકુમાર મુનિરાજ : ચકી રાજા મટી મુક્તિ સાધી લીધી હતી. રાજર્ષિ બનનાર સનતકુમારે પોતાની કંચનવર્ણી કાયામાં કીડા ' (૧૩) અવંતિ સઉમાલ મુનિરાજ : નલિની- પડેલા દેખી વૈરાગ્ય બુદ્ધિથી ફક્ત સંયમ જ ન લીધો, પણ ગુલ્મ વિમાનની વાતો સાધુઓના સ્વાધ્યાય વચ્ચે સાંભળતાં જ ' લાગલગાટ સાતસો વરસ સુધી રોગોદયને સમતાપૂર્વક સહન અચાનક જાતિસ્મરણ જ્ઞાનથી જાગૃત બની જનાર ભદ્રાપુત્ર કરી કાયાની માયા જ વોસરાવી દીધેલ. ઘૂંક લગાડવા માત્રથી અવંતિએ અણગારી આલમમાં પ્રવેશ કરી ઝટ આત્મકાર્ય કાયા કનકવર્ણ થાય તેવી લબ્ધિ લાધી, છતાંય ઉપચાર કર્યા સાધવા સ્મશાન ભણી કદમ માંડ્યાં. એક જ રાત્રિમાં પરિણત વિના સનત દેવલોક એકાવતારી થયા. જ્ઞાનગુણથી શિયાલણીના મરણાંત કષ્ટને સહી ૩૨-૩૨ ' (૧૯) માસતુષ મુનિરાજ : જ્ઞાનાવરણીય કર્મના માનુષીના ત્યાગી ફરી પાછા નલિનીગુલ્મ વિમાને પહોંચી ગયા. ઘોર ઉદએ મને ગ ઘોર ઉદયે જેમને ગુરુએ રાગ-દ્વેષ ટાળવા આપેલ શબ્દો “માં (૧૪) કુરગડ મુનિરાજ : તપસ્વી મુનિઓની રૂષ, મા તુષ' પણ જેઓ ગોખી ન શક્યા, અને બાર વરસ સામે મહા પર્વતિથિના પણ ક્ષુધા-વેદનાના ઘોર ઉદયે જેમને સુધી અજ્ઞાન પરિષદને સહન કરતાં “માસતુષ, માસતુષ’ ઘડો ભરી કૂર ખાવા લાચારી આવી તેવા દેખાતા અસંયમી બોલતાં બોલતાં જ જેમનાં આવરણો તૂટી જતાં કેવળજ્ઞાની પણ ભીતરથી ઘોર સંયમી સાધક મહાત્મા સહવર્તી સાધુઓના બની ગયા તેવા પરિષહવિજેતા અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જવા આક્રોશ પરિષદને સહેતાં ખાતા-ખાતાં પણ કેવળી બની સમતા ગુણ માટેના પ્રેરક છે. ભક્તિપરીના માલિક બની ગયા જ્યારે તે જ રસનાના રાગમાં () વૈયાવચ્ચી નંદિણ મુનિરાજ : સંસારી કંડરીક મરી નારકી થયા છે. અવસ્થામાં પોતાની કુરૂપતાના કારણે મામાની સાત-સાત (૧૫) શાલીભદ્ર મુનિરાજ : જેમના ઘરમાં દીકરીઓ તરફથી મળેલ જાકારાને કારણે વેરાગી બની દીક્ષિત દરરોજ ૩૩-૩૩ પેટીઓ આભૂષણ-વસ્ત્ર-ધાન્યાદિની થનાર આ મહાત્માએ બાર-બાર હજાર વરસ સુધી ઘોર તપને દેવલોકથી ઊતરતી હતી તેવા ગોભદ્ર શેઠના સુપુત્રે ૩૨-૩૨ તપી, છઠ્ઠને પારણે છઠ્ઠ કરી. સ્ત્રીવલ્લભ બનવાનું નિયાણું પત્નીઓનો ત્યાગ કરી સુંવાળા શરીરે પણ કઠોર એવો કરેલ અને વસુદેવ કૃષ્ણના પિતા વાસુદેવ બની ૭૨ હજાર સંયમમાર્ગ એવો દિપાવ્યો કે પૂર્વભવના દાનપ્રભાવે સ્ત્રીઓના પતિ બન્યા હતા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જ સંયમી સાધક તરીકે એકાવનારી | (૨૧) વાયુધ મુનિરાજ રાજા શ્રીષેણનો જીવ બની આવતા ભવમાં જ નિતાર પામી જશે. આઠમા ભવે ચક્રી વજાયુધ બન્યો. એક લાખ ૯૨ હજાર (૧૬) વિષ્ણુકુમાર મુનિરાજ : સંયમજીવનમાં સ્ત્રીનો પરિવાર-ત્યાગી ચારિત્ર લઈ જેમણે લાગેટ એક વરસના જેમણે લાગટ છ હજાર વરસ તપસ્યામાં વિતાવેલાં જેથી ચૌવિહાર ઉપવાસ કરી અશુભ કર્મો ખપાવ્યાં હતાં તે મુનિરાજ લબ્ધિવાન થયેલ જેમના જીવનમાં ઈચ્છાસિદ્ધિ ગુણ વિકસેલ દસમા ભવે મેઘરથ રાજા બની જીવદયા ગુણથી બારમા હતો. તેથી જૈનશાસન ઉપર આવેલ દુષ્ટ રાજા તથા મંત્રીની ભવે ચક્રી શાંતિનાથ અને ૧૬મા તીર્થકર શાંતિનાથ બની આફતને પોતાની, લબ્ધિથી નિવારીને સંઘની રક્ષા કરેલ તેવા ગયા છે. Jain Education Intemational Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૦૯ (૨૨) પુંડરીક મુનિરાજ : હજાર-હજાર વરસનું પોતાના ભિક્ષાના પાત્રાની હોડી બનાવી રમતા હતા પણ તરત ચારિત્રજીવન પાળી, સંયમની વિરાધના કરી નાખનાર અને પછી સ્થવિર મુનિના કડક સૂચનથી પશ્ચાત્તાપ પામતાં ઉપચારના બહાને આચાર-વિચારથી ભ્રષ્ટ થનાર કંડરીકનાં શુક્લધ્યાનમાં આવી ગયા. પ્રભુની સમક્ષ જ ઇરિયાવહિયા ચારિત્ર ઉપકરણો મેળવી વૈરાગ્યથી દીક્ષા લેનાર મોટાભાઈ પડિક્રમ્મતા કેવળી બનનાર બાળ મુનિરાજ અઈમુત્તા હતા. પંડરીક ફક્ત ત્રણ દિવસનું ચારિત્ર પાળી ભાવનાની શુદ્ધિ (૨૮) અનાથી મનિરાજ : દેહમાં પ્રવેશેલ દર્દની ગુણથી છેક સર્વાર્થસિદ્ધ દેવલોકે પહોંચી ગયા. આવતા ભવમાં વ્યથાથી વૈરાગી બની સંસાર ત્યાગી જનાર આ મહાત્મા તો મુક્તિ થશે. સ્વયંને અનાથ ગણતા હતા. વનવાસી બની ભરયુવાવસ્થામાં (૨૩) વજબાહુ મુનિરાજ : સાળા ઉદયસુંદરની ઝાડ નીચે ધ્યાન ધરતા ખડા હતા, જેમને જોઈ શ્રેણિક મીઠી મજાક જેમને ગંભીર બનાવી ગઈ અને મનોરમા સાથે મહારાજ બોધ-પ્રબોધ પામ્યા હતા તથા તેમના તિતિક્ષા ગુણથી લગ્ન કરી પાછા વળતાં નાગપુર-અયોધ્યાની અધવચ્ચે જ એક પ્રેરાઈ પ્રભુવીરને શરણે જનાર રાજા શ્રેણિકના ઉપકારી ધ્યાનસ્થ મુનિરાજની સંયમચર્યા દેખી જેમણે તાજાં લગ્નને કહેવાયા છે. વાસી સંસારભ્રમણ જેવું ગણી દીક્ષા લઈ લીધી, તેવા (૨૯) સિંહ મુનિરાજ : ગોશાળાની તેજોલેશ્યથી ભવ્યપુરુષાર્થી વજબાહુ આત્મોત્થાન પામી ગયા છે. પ્રભુ મહાવીર દેવની કાયા કરમાવા લાગી. લોહીના સ્પંડિલ (૨૪) પંથક મુનિરાજ : જેમના ગુરુ આચાર્ય ચાલુ થઈ ગયા. તે ઘટના લોકમુખે સાંભળી એકાંતસેવી સિંહ શેલક હતા. ઔષધોપચારમાં ભાન ભૂલ્યાને પ્રમાદમાં પડી અણગાર જંગલના વનવિભાગમાં રડવા લાગ્યા. તેમની પડિલેહણ-પ્રતિક્રમણ-પવિત્રાચાર ચૂકવા લાગ્યા ત્યારે ૪૯૮ વ્યથાથી જ પ્રભુ વીરે તેમને બોલાવી રેવતી શ્રાવિકાના ઘરના શિષ્યો શિથિલાચારી આચાર્યને છોડી ગયા, પણ એક માત્ર બીજોરાપાકથી ઉપચાર કર્યો અને તે પછી રોગમુક્ત દશા દેખી પંથક મુનિરાજે વિનય-વિવેકથી ગુરુને વશ કરી ફરી સિંહ મુનિરાજ શાંત થયા હતા. આચારવંત બનાવી દીધા તે પંથક મુનિરાજ પણ મોક્ષપંથી થયા (૩૦) કપિલ મુનિરાજ : કોશાબીથી શ્રાવસ્તી નગરી વિદ્યાભ્યાસ કરવા આવનાર ગરીબ બ્રાહ્મણ પુત્ર કપિલ, | (૨૫) ઝાંઝરિયા મુનિરાજ : નામ હતું મદનબ્રહ્મ વાસના-વિલાસમાં ફસાઈ ગયો અને વિધવા બ્રાહ્મણીના મુનિરાજ પણ ખંભાતમાં એક કામી સ્ત્રીની માયાથી પગમાં મોહપાશમાં તેનો પતિ બની ગયો. સાંસારિક જિમેદારી વહન ઝાંઝર ભરાઈ જતાં અને પછી લાગેલ કલંકથી બહાર નીકળતાં કરવા રાજા પાસે બે માસા સોનું લેવા જતાં ચોર તરીકે તેઓ ઝાંઝરિયા મુનિ તરીકે ઓળખાયા. જીવનાંતે ઉજ્જૈનીમાં પકડાયો અને ચિંતનમાં ચડતાં પોતાનાં પાપકર્મોનો પશ્ચાતાપ રાજાની ગેરસમજ અને મરણાંત ઉપસર્ગ વચ્ચે અદ્ભુત સમતા કરતાં કેવળી બની ગયાનો ઇતિહાસ સર્જાઈ ગયો. દાખવી તેઓ અંતકૃત કેવળી બની મુક્તિ પામી ગયા છે. (૩૧) પ્રસન્નચંદ્ર રાજર્ષિ મુનિરાજ પોતનપુર (૨૬) ધન્ના મુનિરાજ : કાકંદી નગરીના ધનાઢ્ય નગરના રાજા મટી રાજર્ષિ બની જનાર તે મહાત્માને સ્મશાન શ્રેષ્ઠી ધન્ય નામે હતા. પ્રભુ મહાવીરની સચોટ દેશના સુણી ભૂમિમાં એક પગ ઉપર ઊભા રહી કાઉસગ્ગ કરતાં બધીય નારી-નજરાણાંનો ત્યાગ કરી ચારિત્ર તો લીધું જ પણ ધ્યાનભંગનો અવસર આવ્યો. પોતાના સાંસારિક પુત્રના મોહમાં તપ અને ત્યાગ-ગુણ એવો ખીલ્યો કે છઠ્ઠને પારણે છઠ્ઠ અને તેની રક્ષા શત્રુઓથી કરવાના દુર્ગાનમાં તેઓ મનોમન શત્રુઓ પારણે પણ માખી સુદ્ધાં પસંદ ન કરે તેવો રૂક્ષ આહાર લઈ સાથે લડવા લાગેલ પણ લોચ કરેલ મસ્તક પર હાથ જતાં જ કાયા ઓગાળી નાખી. ચૌદ હજાર સાધુઓમાં શ્રેષ્ઠ આરાધક ફરી શુક્લલેશ્યા પામી તત્કાળ કેવળજ્ઞાની બની કલ્યાણ સાધેલ સર્વાર્થસિદ્ધ દેવલોક પામ્યા. (૨૦) અતિમુક્ત મહારાજ - નાની બાળ (૩૨) મેતારજ મુનિરાજ ઃ ઘોર તપસ્વી છતાંય ઉંમરમાં રમતાં-રમતાં સંસાર ત્યાગી ગૌતમસ્વામીના પડખાં કરુણાભાવની પ્રધાનતાથી એક ક્રૌંચ પક્ષીની રક્ષા હેતુ સોનાના સેવવા લાગ્યા. બાળ સુલભ ચેષ્ટામાં ઈંડિલ ભૂમિ જતાં જવલા ગુમ થયાનું રહસ્ય મનમાં જ ગોપવી શ્રેણિક રાજના હતું. Jain Education Intemational Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વિશ્વ અજાયબી : સોનીના મરણાંત ઉપસર્ગને જીવદયા હેતુ સહન કરનાર આ બની ગયા છે, તેમની ગુરુભક્તિ આગામી ભવમાં મુક્તિનાં મહાત્મા અંતકૃત કેવળી બની મોક્ષે સિધાવ્યા હતા. પાછળથી સુખ અપાવશે. જૂર કર્મ આચરનાર સોની પણ રાજાના ભયથી દીક્ષિત થયેલ (૩૮) સુકોશલ અને કીર્તિધર મુનિરાજ : જે ઘટના ઐતિહાસિક છે. પિતા મુનિરાજ પાસે જઈ દીક્ષા લઈ લેનાર બેઉ મુનિવરો પુત્ર (૩૩) રાજર્ષિ નમિ મુનિરાજ : દાહજ્વરની અને પિતા હતા. તેમાં કીર્તિધર રાજાની રાણી આર્તધ્યાનમાં પીડા વચ્ચે ચંદન લસોટતી રાણીઓના બે કંકણના અવાજ પણ મરી સહદેવી મોટી વાઘણ બની અને જ્યારે તે જ વાઘણે બેઉ જેઓ સહન ન કરી શક્યા તેવા નમિરાજા સંકલ્પ પ્રમાણે મહાત્માને પોતાના ઝપાટામાં લઈ પ્રહાર કર્યા ત્યારે સમતાદાહજ્વરની પીડા શાંત થતાં જ સંસાર છોડી સાધુ બની ગયા ગુણના ધણી બેઉ અંતકૃત કેવળી બની મુક્તિગામી બની ગયા. ત્યારે તેમના સત્ત્વની પરીક્ષા લેવા સ્વયં ઈદ્ર પણ બ્રાહ્મણનું રૂપ (૩૯) દ્રઢપ્રહારી મુનિરાજ : સંસારીપણામાં લઈ આવેલ, જેમને સચોટ જવાબો આપી પોતાના ઉત્કટ ઉ૮ લૂંટફાટ કરતાં એક સાથે બ્રાહ્મણ, ગાય, બ્રાહ્મણી અને જીવતા વૈરાગ્યની પ્રતીતિ કરાવેલ. ગર્ભની ચોધારી હત્યા કરી નાખનાર તત્કાળ તાપ-પશ્ચાત્તાપ (૩૪) મેઘકુમાર મુનિરાજ ઃ શ્રેણિક રાજાના થતાં વિરક્ત બની જનાર આ વૈરાગીને દીક્ષા પછી ગામપુત્રરૂપે ફક્ત એક સસલાની જીવદયા પૂર્વભવમાં પાણી નગરવાસીઓના ભયાનક ઉપસર્ગો થયા. તે વખતે સ્વદોષદર્શન રાજકુળમાં જન્મ લેનાર આ રાજપુત્રે પ્રભુવીરની વાણી સુણી કરતાં-કરતાં તેમને કેવળજ્ઞાન થયું હતું તે સત્ય ઘટના સંસાર છોડ્યો, પણ સંયમજીવનની પ્રથમ રાત્રિએ જ સંયમકથા કહેવાય છે. મહાત્માઓનાં સંઘટ્ટા સહન ન થતાં દીક્ષા છોડવાનો કુવિચાર (૪૦) દશાર્ણભદ્ર મુનિરાજ : રાજા મટી રાજર્ષિ કરી નાખનાર ફરી પ્રભુવાણીથી પ્રતિબોધ પામી સંયમમાં સ્થિર બનનાર અનેક ધનાઢ્યો પણ સંસારત્યાગી બની થઈ એકાવતારી દેવગતિને પામી ગયા છે. શાસનશોભામાં નિમિત્ત બન્યા છે. તેમાં એક રાજવી છે દશાર્ણ (૩૫) અમરકુમાર મુનિરાજ : જન્મથી બ્રાહ્મણ નગરના રાજા દશાર્ણભદ્ર. પ્રભુજીની શોભાયાત્રામાં ઇદ્ર જેમનો પણ મહામંત્ર નવકારની દઢ શ્રદ્ધાથી રાજા શ્રેણિક અને પરાભવ કર્યો અને માનભંગથી જેઓ વિરક્ત બની ગયા તેવા રાજગૃહીના સભાજનોને ચમત્કાર દેખાડનાર બાળકુમાર અમર રાજર્ષિએ ચારિત્ર ગ્રહણ કરી ઇન્દ્રને ઝુકાવેલ તથા સ્વયં પણ સ્વેચ્છાએ સંયમી બની તો ગયા છતાંય તે જ રાત્રિના માતા ભદ્રા સમર્પિતભાવથી વ્રત પાળી દેવગતિ પામેલ. બ્રાહ્મણીની કટારીથી મરણને શરણ થયા પણ નમસ્કાર મહા (૪૧) રોહિણેય મુનિરાજ : જિનવાણીનાં ફક્ત મંત્રના પ્રભાવે કાળધર્મ પામી બારમા દેવલોક સિધાવી ગયા છે. ચાર-પાંચ વાક્યોએ જ જેને ચોરમાંથી શિરમોર વૈરાગી (૩૬) સ્થૂલિભદ્ર મુનિરાજ : કોશા વેશ્યાના બનાવી દીધેલ તેવા લોહખૂર ચોરના પુત્ર રોહિણેયે મોહબંધનમાં સાંસારિકપણે બાર-બાર વરસ બગાડી નાખનાર અભયકુમાર જેવા બુદ્ધિનિધાનને પણ પોતાની બુદ્ધિથી હંફાવી મંત્રીપુત્ર સ્થૂલિભદ્ર પિતા શકટાલના અણધાર્યા મરણથી અને અંતે પોતાનાં દુષ્કાર્યો જાહેર કરી સૌને સૌનું પાછું સોંપી રાજપ્રપંચથી વૈરાગી બની દીક્ષિત થયા પછી ઇન્દ્રિયવિજેતા ચારિત્ર લીધું અને સમર્પિતભાવથી સાધના કરી રાજગૃહીથી એવા તો બન્યા કે ચોરાસી ચોવીસી સુધી તેમના બ્રહ્મચર્ય- દેવલોક સાધ્યો છે. ગુણની પ્રશંસા ચતુર્વિધ શ્રીસંઘ કરશે, જે વિરલ ઘટના (૪૨) બંધક મુનિરાજ ઃ પૂર્વભવમાં ચીભડાની કહેવાય. છાલ ઉતારી પોતાની કળાની પ્રશંસા કરતાં જે અશુભ કર્મ (૩૭) સુનક્ષત્ર અને સવનુભૂતિ મુનિરાજ: બંધાયેલ તે રાજપુત્ર અંધકના ભવમાં સંયમજીવનમાં જ ઉદય ગુરદ્રોહી ગોશાળાના તેજોવેશ્યા પ્રક્ષેપ વખતે ભગવાન આવવાથી ચાલુ વિહારમાં એક રાજા (સગા સંસારી બનેવી)એ મહાવીરદેવની મનાઈ છતાંય ગુરના અનુરાગમાં જેઓ તેમની કાયાની ચામડી મારાને મોકલી ઉતરાવી, છતાંય પ્રભુજીને બચાવવા વચ્ચે પડ્યા અને વેશ્યાની ભીષણ ઊર્જાથી સમતાના ભંડાર તેમણે તેવી વિષમતા વચ્ચે પણ કેવળજ્ઞાન બળી મરી કાળધર્મ પામી આઠમાં અને બારમા દેવલોકના દેવ લીધું. Jain Education Interational Page #123 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૧૧ (૪૩) હરિકેશી મુનિરાજ : જન્મ નીચ ગોત્ર જંગલી પશુઓ પણ ઉપશાંત બની ગયા હતા. લાગટ ૧૧૫ એવા ચાંડાલ કુળમાં પણ વૈરાગ્યબળે ચારિત્ર સ્વીકારી ઉગ્ર તપ વરસ અને છ માસનું અખંડ તપ કરી તેમણે ઉગ્ર સાધનાઓ દ્વારા જેઓ ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયવાળા બન્યા હતા તથા કરી છે. જેમના તપના બળે દેવો પણ આકર્ષાઈને તેમની સેવા કરતા (૪૯) રાજર્ષિ ઉદયન મુનિરાજ : પરમાત્મા હતા તેવા મહાત્મા થકી લોકસમાજને અનેક ચમત્કારો જોવા મહાવીરના સ્વહસ્તે રાજા તરીકે દીક્ષા લેનારા અંતિમ રાજર્ષિ મળેલ, (ઉપરાંત તે વચ્ચે પણ નિર્દોષ તેઓએ આત્મસાધના થયા. જેમને ચારિત્રદાન કરવા પ્રભુજીએ લગભગ ૧૬૦૦ કરી છે.) માઇલ જેવો ઉગ્ર વિહાર કરેલ હતો. તેમની દીક્ષા ખૂબ (૪૪) દુબલિકા પુષ્યમિત્ર મુનિરાજ : શાસનપ્રભાવના સાથે સંપન્ન થઈ હતી. સંયમજીવનની સ્વાધ્યાયના એવા તો રસિયા હતા કે પ્રતિદિન ૭00-900 ઉજ્જવલ સાધના કરી જેઓ અંત સમયે પણ સમાધિ ટકાવી ગાથાઓ ગોખી જતા હતા. કાયાથી દુર્બળ પણ મનોબળથી દેવગતિ પામ્યા હતા. બળવાન જેમને લીધેલો આહાર અને વિગઈઓ પણ સ્વાધ્યાય (૫૦) ધર્મશર્મ મુનિરાજ : ભીષણ ઉષ્ણતા લગનીના પ્રભાવે તરત ધાતુ બની પરિણમી જતાં હતાં અને વચ્ચેના વિહાર પ્રદેશમાં લાગેલ ભયાનક તૃષા તથા પિતા મુનિ અલ્પાહાર તો ભસ્મ થઈ જતો હતો તેવા મહાત્મા થયા છે. દ્વારા પુત્રરાગમાં સચિત પાણીનો ઉપયોગ કરી લઈ પાછળથી (૪૫) અભયકુમાર મુનિરાજ : ગૃહસ્થાવસ્થામાં પ્રાયશ્ચિત્ત લઈ લેવાની ભલામણ છતાંય જેમણે તૃષા પરિસહ રાજા શ્રેણિકના સુપુત્ર, ૫00 મંત્રીઓમાં શિરમોર, ચાર-ચાર સહન કરી પ્રાણ છોડ્યા પણ પ્રતિજ્ઞા ન તોડી તેવા સંયમી બુદ્ધિના ધણી તથા કુશળ રાજનીતિજ્ઞ છતાંય સંસાર-પ્રપંચોથી મુનિરાજ પરિસહવિજેતા બની દેવલોક સિધાવ્યા છે. પર થઈને આત્મકલ્યાણ સાધવા પિતાના કોપનો લાભ ઉઠાવી (૫૧) ક્ષમાશ્રમણ દેવદ્ધિગણિ મુનિરાજ : સંયમી બની જનાર એવા અંતર્મુખી સાધક બની ગયા કે તેઓ પરાપૂર્વથી ચાલતી આવેલ મૌખિક વાચના ગ્રહણ કરનારી એકાવતારી દેવતા થયા છે અને આવતા ભવે મુક્તિ લેશે. શક્તિ ઓછી પડવાથી શ્રતધારામાં ઓટ આવતી અટકાવવા (૪૬) થાવસ્ત્રાપુત્ર મુનિરાજ : પરમાત્મા જેમણે સઘળાય ૮૪ આગમોને પુસ્તકારૂઢ કરવા કરાવવામાં નેમિનાથના શાસનમાં દ્વારિકા નગરીના શ્રેષ્ઠી થાવસ્થાના જીવનનો મોટો ભાગ વ્યતીત કરી નાખ્યો તથા જેમના કારણે ધનાઢ્ય પુત્રે જ્યારે જિનવાણી શ્રવણથી વિરક્ત બની ચારિત્રનો આજે અનેક આગમો ઉપલબ્ધ છે તે ઉપકાર દેવર્ધ્વિગણિ સ્વીકાર કર્યો, ત્યારે તેમનો વરઘોડો વાસુદેવ શ્રીકૃષ્ણ કાઢેલ. મહાત્માનો છે. તે ધનપતિની પાછળ હજાર અન્ય હળુકર્મી આત્માઓ પણ (૫૨) શ્રીયક મુનિરાજ : શકતાલ મંત્રીના પુત્ર, દીક્ષિત થયા હતા. અંતે તે મહાત્મા આત્મકલ્યાણ પામ્યા છે. સ્થૂલિભદ્રના સગાભાઈએ રાજપ્રપંચથી વિરક્ત થઈ ચારિત્ર (૪૭) ભીમ મુનિરાજ : મહાભારતના મહાયુદ્ધ લીધું, પછી પર્યુષણ મહાપર્વમાં સાધ્વીબહેન યક્ષાના આગ્રહથી પછી વિજય મેળવનાર છતાંય કષાય તથા સંસારવિજય માટે પરાણે ઉપવાસ કરી તપ સાધ્યું પણ આયુબળ ખૂટતાં ચાલુ દીક્ષા લેનાર મહાત્મા ભીમે અનેક પ્રકારના અભિગ્રહ સાથે ઉપવાસમાં જ કાળધર્મ પામી ગયા છતાંય મૃત્યુ-સમાધિના તપસ્યા આદરેલ તેમાંય તલવારની ધાર ઉપર કોઈ પારણું બળે દેવગતિને પામી આરાધક બની ગયા કરાવે તો જ ભીક્ષા વહોરવી આવો ઘોર અભિગ્રહ છ માસે (૫૩) અર્જુનમાલિ મુનિરાજ ઃ દરરોજની ૭પૂર્ણ થયો હતો. ઘોર અભિગ્રહધારી તેઓ સિદ્ધગિરિથી મુક્તિ ૭ પંચેન્દ્રિય જીવોની હત્યા લાગટ છ-છ માસ સુધી કરનાર પામી ગયા છે. તથા શ્રેષ્ઠી સુદર્શનથી બોધ અને પ્રભુવીરથી પ્રતિબોધ પામી (૪૮) બળભદ્ર મુનિરાજ : શ્રીકૃષ્ણના સગા દીક્ષા લેનાર તે સાધુને દીક્ષા પછી આખાય ગામનો આક્રોશ મોટાભાઈ બળભદ્ર ખાસ સ્ત્રીઓના અનુકુળ ઉપસર્ગથી બચવા સહન કરવો પડ્યો અને તે સહેતાં ભિક્ષા ન મળતાં તપોવદ્ધિ અને રૂપ દેખી અટવાતાં લોકોને બચાવવા નગર છોડી વનવાસી સાધક બન્યા હતા. તેમની તિતિક્ષાથી આકર્ષાઈ Jain Education Intemational Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ (૫૪) વિજય મુનિરાજ ઃ કૃષ્ણ પક્ષમાં મહિનાના ૧૫ દિવસનું વિશુદ્ધ બ્રહ્મચર્ય વ્રત પાળવાનું જેમના પુણ્યોદયે હતું, તેમને સામે આત્મોત્થાન માટે પત્ની પણ શુક્લ પક્ષના ૧૫ દિવસના બ્રહ્મવ્રતવાળી જ મળી છતાંય બેઉએ મળી આજીવનનું સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત પાળ્યું છે. જીવનની આધેડ વયમાં ચારિત્ર લઈ વિશિષ્ટ બ્રહ્મવ્રતધારી તેઓ કેવળી બની મુક્તિ વર્યા છે. (૫૫) આર્યરક્ષિત મુનિરાજ : વિદ્વાન બની કાશીથી પાછા ઘેર આવેલ આર્યરક્ષિત માતાની ખુશી માટે દૃષ્ટિવાદ પૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કરવા જૈન અણગાર બની ગયા. જ્ઞાનની ધૂણી એવી તો ધખાવી કે કોરા વિદ્વાન મટી નક્કર જ્ઞાની પુરુષ બની ગયા. માતા રૂદ્ર સોમાના બ્રાહ્મણ પુત્ર શ્રમણ સંસ્થાના નાયક બની ગયા અને જિનશાસનના તે મહાત્માએ ચાર અનુયોગ દ્વારા જિનપ્રણિત જ્ઞાનનો પ્રવાહ ચલાવ્યો. (૫૬) સિદ્ધસેન દિવાકર સૂરિરાજ : ગુરુપ્રદત્ત પ્રાયશ્ચિતને સમાજથી પર બની વહન કરતાં લાગેટ આઠ વરસ સુધી અખંડ આયંબિલ કરનાર તે મનોબળી મહાત્માએ રાજા વિક્રમને પ્રતિબોધ્યા. શિવલિંગમાંથી પાર્શ્વનાથજી પ્રગટ કર્યા. કલ્યાણમંદિર જેવાં ગૂઢ સંસ્કૃત કાવ્યો રચી કવિ તરીકે કાવ્યપ્રભાવક બન્યા અને મુનિરાજમાંથી સૂરિરાજ બની પ્રભુની પાટપરંપરા શોભાવી છે. (૫૭) વજસ્વામી સૂરિરાજ : બાળમુનિમાંથી સ્વાધ્યાયબળે દેવતાઓને આકર્ષિત કરનારા, વિદ્યાસિદ્ધિ દ્વારા સંઘસુરક્ષા કરનારા વિદ્યાપ્રભાવક તથા સિદ્ધિઓના સદુપયોગ દ્વારા જિનશાસનની ઉન્નતિ કરાવનારા વજસ્વામીના પુણ્યપ્રભાવે બૌદ્ધ રાજા-પ્રજા પણ જેની બન્યા હતા તેવા વજસ્વામીના જીવનકવન ઉપર પાછળના મહાત્માઓએ કાવ્યો રચ્યાં છે. | (૫૮) માનદેવ સૂરિરાજ : જયા, વિજ્યા, અપરાજિત અને પદ્માવતી જેમની પાસે પધારી વાર્તાલાપ કરતા હતા, જેમની સાધનાશક્તિથી અનેક ચમત્કારિક ઘટના સર્જાણી હતી તથા જેમનાં તપ-ત્યાગથી અનેક જૈનસંઘો પ્રભાવિત હતા તેવા બૃહતુગચ્છના માનદેવસૂરિરાજ આત્માનુભૂતિથી ભાવિતાત્મા તથા યોગી પુરુષરૂપે સિદ્ધિ-પ્રસિદ્ધિ પામ્યા છે. (૫૯) માનતુંગ સૂરિરાજ ધારા નગરીના રાજા ભોજના દરબારમાં લબ્ધિવાન બાણ અને મયૂર કવિઓની વિશ્વ અજાયબી : શક્તિ દેખી અંજાઈ જનારને તથા રાજા ભોજને પણ અચંબો દેખાડી જૈનધર્માનુરાગી બનાવનાર સૂરિજીએ પ્રભાવિક ભક્તામર સ્તોત્ર રચી ફક્ત પ્રથમ જિનરાજ આદિનાથનું જ નહીં, પણ જૈનશાસનનું ગૌરવ વધારી દીધું છે. (૬) ઉમાસ્વાતિ સૂરિરાજ : માતા-પિતાનાં સાંસારિક નામ ઉપરથી જેમનું દીક્ષિત નામ બોલાય છે તેઓ શ્રુતગામી પુરુષ થયા છે. તેમના દ્વારા રચાયેલ તત્ત્વાર્થસૂત્રની અજોડ રચના આજેય સંક્ષેપરુચિ જીવો માટે શ્રુતપાથેય સમાન છે. પ્રભુ મહાવીરના નિર્વાણ પછીનાં ત્રણસો વરસમાં જ શ્રેષ્ઠ શ્રુતસાધકરૂપે તેઓ અમર બની ગયા છે. (૧) પાદલિપ્ત સૂરિરાજ ફક્ત સાત વરસની કોમળ વયે ચારિત્ર લઈ મુનિરાજમાંથી સૂરિરાજ બનનાર તેઓ આઠ પ્રભાવકો પૈકી સિદ્ધ પ્રભાવક ગણાય છે. ગગનગામિની વિદ્યાબળે પ્રતિદિન પાંચ તીર્થોની જાત્રા કરી પછી જ પચ્ચખાણ પારનારા તેઓ સિદ્ધપુરુષ હતા, જેમના પેશાબમાં પણ શક્તિઓ હતી, અને જેમના થકી પાલિતાણા નગરી વસી છે. (૬૨) અર્ણિકાપુત્ર સૂરિરાજ ઃ જેમના નિમિત્તે સાધ્વી પુષ્પચૂલાને કેવળજ્ઞાન થયું હતું તેવા કરુણાથી ભરપૂર આચાર્ય ભગવંત સ્વયં ગંગાનદી પાર કરતાં દેવતાઈ ઉપદ્રવ વચ્ચે પણ પોતાના રક્ત થકી અપકાયના જીવોની વિરાધનાના કારણે પશ્ચાત્તાપ કરતાં અંતકત કેવળી બની મોક્ષે સિધાવી ગયા છે તેવી વિરલ ઘટના જાણવા-સુણવા જેવી છે. (૬૩) અભયદેવ સૂરિરાજ : ૧૬-૧૬ વરસ સુધી ફક્ત જુવારના રોટલા વાપરી જેઓ દેહમમત્વથી પર બનેલા, કાયામાં કોઢ પ્રવેશવા છતાંય ઉપચારની પરવાહ ન કરનાર તેઓને અણસણ કરતાં રોકી દેવીએ સહાયતા બક્ષી, જેના કારણે જિનશાસનને ૧૧માંથી ૯ અંગો ઉપર તેમની રચેલી ટીકાઓ સંપ્રાપ્ત થઈ તેવા સૂરિરાજ દેવગતિ પામ્યા છે. | (૬૪) ભદ્રેશ્વર સૂરિરાજ : જિનશાસનના અનેક આચાર્ય ભગવંતો પદવી પછી ઉગ્ર તપસાધકો થયા છે જેમ કે ધર્મઘોષસૂરિજી, વર્ધમાનસૂરિજી, માનદેવસૂરિજી તેમ આચાર્ય ભ. ભદ્રેશ્વરજીએ આજીવન માટે છએ છ વિગઈનો ત્યાગ રાખી તપસ્વી મહાત્મા રૂપે નામ કમાયેલ છે. તેમના થકી જિનશાસનની લખલૂટ પ્રભાવના થવા પામેલ. (૫) રત્નાકર સૂરિરાજ : આચાર્ય પદારૂઢ તેમને પોતાની અદ્ધિ ગારવ કરવાની ભૂલ જયારે એક શ્રાવક Jain Education Intemational For Private & Personal use only Page #125 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૧૩ થકી સમજાણી ત્યારે તરત જ માનકષાય છોડી આત્મચિંતનથી (૧) શ્રી મલવાદી સૂરિરાજ : શ્રુતદેવતા પોતાની ક્ષતિઓનો જાહેરમાં સ્વીકાર કરવા સંસ્કૃત ભાષામાં સરસ્વતી ભગવતીની કૃપાના પાત્ર અજેય, વયોવૃદ્ધ છતાંય રત્નાકર પચ્ચીસી' જેવી રચના કરવા દ્વારા પ્રાયશ્ચિત્ત કર્યું છે. ભલભલા ભેજાબાજને વિવાદી વાદમાં હંફાવનાર તથા સમ્યક તે રચના આજે પણ ખૂબ ગવાય છે. જિનધર્મનો પ્રચાર-પ્રસાર કરી શિથિલાચાર અને અસતું (૬૬) જગચંદ્ર સૂરિરાજ : બાર-બાર વરસ તત્ત્વોની સામે આંખ દેખાડનાર આ આચાર્ય ભગવંત આઠ સુધી અખંડ આયંબિલના તપ દ્વારા જેઓ હળુકર્મી બન્યા હતા, પ્રભાવકોમાં વાદી પ્રભાવક તરીકે ઓળખાયા છે. તેઓ જેમને રાણાએ પણ તપાનું બિરુદ આપેલ તથા તેમના ભયમોહનીય કર્મવિજેતા કહેવાયા છે. જીવનપ્રસંગથી પ્રારંભ થયેલ તપાગચ્છ આજેય પણ અનેક (૦૨) શ્રી બપ્પભટ્ટ સૂરિરાજ ઃ બાળદીક્ષિતો સાધુ-સાધ્વી ભગવંતોથી શોભાયમાન છે તેવા સૂરિરાજ પૈકીના એક બાળમુનિ ફક્ત સાત વરસની ઉંમરે દીક્ષા લઈ મજબૂત મનોબળના માલિક તરીકે ઓળખાયા છે. અભ્યાસ સાથે વિદ્વતા પામી પાછળથી આમરાજા દ્વારા થયેલ | (to) ધનેશ્વર સરિરાજ : જેમના રચેલ-શત્રુંજય બ્રહ્મચર્ય વ્રતની કપરી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અનેકોના માહાસ્ય નામના વિરાટ ગ્રંથ પછી અનેકોને શત્રુંજયની માર્ગદર્શક સૂરિરાજ બનેલ છે. તેમના જીવનના વિશિષ્ટ પાવનતાનો પરિચય થયો છે તથા જે ગ્રંથ ઉપર અનેક પ્રસંગોને કારણે તેઓ વિશિષ્ટ બ્રહ્મચર્ય વ્રતધારી મહાપુરુષ રૂપે પ્રવચન-પ્રભાવકોએ વ્યાખ્યાન શ્રેણી ચલાવી છે. લેખકોએ પકાયા છે પંકાયા છે. લેખો લખ્યા છે તેવા સૂરિરાજ જ્ઞાનોપાસક હતા તથા (૭૩) શ્રી શિવશર્મ સૂરિરાજ : શ્રતઉદ્યાનનાં જ્ઞાનસંપદા દ્વારા શાસનપ્રભાવક બન્યા હતા. વિવિધ વૃક્ષો પૈકી આગમ, ન્યાય, અન્ય દર્શન શાસ્ત્રોની જેમ (૬૮) હેમચંદ્ર સૂરિરાજ : મહામંત્ર નવકારના તીર્થકર પ્રભુપ્રણીત કર્મસાહિત્ય સવિશેષ આકર્ષણ ધરાવે છે અડસઠ અક્ષરોના રહસ્યોના જ્ઞાતા, સ્થાવર ૬૮ તીર્થોની જેમ તેવા ગહન વિષય ઉપર પણ જેમની પ્રજ્ઞા-પરિણત દૃષ્ટિ પડેલ જંગમ જ્ઞાનતીર્થ જેવા સોમચંદ્ર મુનિરાજમાંથી હેમચંદ્રાચાર્ય રૂપે તેવા આ શિવશર્મસૂરિજીએ કમ્મપયડી જેવા જટિલ ગ્રંથો રચી પ્રગતિ સાધનાર જેમની જ્ઞાનસાધના-ઉપાસના યાદ કર્યા વગર કમસાહિત્ય રારિ કર્મસાહિત્ય રસિકોને વિવિધ પાથેય પૂરું પાડેલ છે. ઇતિહાસની વાતો અધૂરી રહે છે તેવા જગભૂજ્ય આચાર્ય (૭૪) શ્રી મુનિસુંદર સૂરિરાજ : વિશિષ્ટ મંત્રો ભગવંત થકી ગુજરાતમાં ધર્મધારા વહેતી રહી છે. અને શ્રુતજ્ઞાનોપલબ્ધિ પ્રભાવે જેઓ ધ્યાનયોગમાં આગળ (૬૯) શીલંકાચાર્ય સૂરિરાજ : પ્રભુવીરની વધતાં શતાવધાની તરીકે એક સાથે ૧૦૮ કટોરીઓના પાટપરંપરામાં થયેલ અનેક પૂર્વધરો, ધૃતધરો અને અવાજને શબ્દ-ધ્વનિથી પારખી શકતા હતા તેવા મેધાવી શ્રુતપ્રસારકોમાં જ્ઞાનપ્રવાહ સમા શીલંકાચાર્યજી થઈ ગયા છે, મહાપુરુષ શાંત-ઉપશાંત હતા. શતાવધાની તેઓ જ્ઞાન અને જેમના જીવનમાં આચારવિચારની ઉચ્ચતા જોવા મળે છે, માટે ધ્યાન યોગીપુરુષ હતા. ઉણોદરી વગેરે તપથી તેમનું જીવન જ આચારસમાં પ્રચારરૂપ “આચારાંગ સૂત્ર આગમ'ની ટીકા પવિત્ર હતું. તેમનાં શ્રીહસ્તે લખાયેલી નૂતન દીક્ષિતોને અભ્યાસ કરાવવામાં ... (૭૫) શ્રી ચિરંતનાચાર્ય સૂરિરાજ ઃ દેખાવમાં આવે છે. ખૂબ નાનું પણ મનનીય-ચિંતનીય અને અનુપ્રેક્ષણીય શ્રી (૭૦) આચાર્ય વર્ધમાન સૂરિરાજ : નામ પંચસૂત્ર' નામનું સૂત્ર જેમની રચના છે, જેના ઉપર સારા પ્રમાણે ગુણ ધરાવતા આચાર્ય ભગવંત વર્ધમાન તપની એવા પ્રમાણમાં ટીકાઓ, અવચૂરિઓ રચાણી છે તે તેમની આયંબિલની ઓળીમાં પ્રગતિ સાધતાં જ્યારે સોમી ઓળી સધી શ્રુતસાધનાની ફળશ્રુતિ છે. અન્ય અનેક રચનાઓ કરી જણાય પહોંચી ગયા, ત્યારે તે મહાતપની પૂર્ણાહૂતિ માટે શંખેશ્વર પતિ માટે શંખે છે, જે હાલ અનાર્યોના ઉપદ્રવોને કારણે વિનાશ પામી છે કે છે, જે હાલ અનાય પાર્શ્વનાથની છત્રછાયા વાંછતા તે પ્રદેશ તરફ વિહાર માંડ્યો લુપ્તપ્રાય છે. પણ અધવચ્ચે જ કાળધર્મ થતાં મતિ પ્રમાણે ગતિ ન્યાયે (૭૬) શ્રી આનંદવિમલ સૂરિરાજ : શંખેશ્વર તીર્થના જ અધિષ્ઠાયક થયા છે. સંયમજીવનમાં ચારસો જેટલા છઠ્ઠનો તથા વીસ-વીસ વાર Jain Education Intemational For Private & Personal use only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વિશ્વ અજાયબી. : વીશસ્થાનક તપનો યજ્ઞ કરનાર તેઓની સૌમ્ય મુખાકૃતિ તથા દેનાર તેઓ નિકટના શાસનપ્રભાવક સૂરિરાજ થઈ ગયા છે, તિતિક્ષાથી પ્રતિબોધ પામેલ માણેકચંદ શેઠ તપાગચ્છરક્ષક જેઓ સ્વયં તપસ્વી-ત્યાગી-સંયમી અને જ્ઞાની–ધ્યાની તરીકે અધિષ્ઠાયક માણિભદ્ર વીર બન્યા અને સાક્ષાત્ દર્શન આપી ખ્યાતનામ બની ગયા છે. સંઘરક્ષાનું વચન આપ્યું છે તેવા આચાર્ય ભગવંત પ્રભુવીરની (૮) મહો. સમયસંદર ગણિરાજ : ફક્ત ૬૧મી પાટપરંપરાએ થયા છે. સંસ્કૃતના એક જ વાક્ય “નાનો તે સૌથ” ઉપરથી | (૭૭) શ્રી વિજયસેન સૂરિરાજ : નિકટનાં પોતાની પ્રજ્ઞાશક્તિથી આઠ લાખ અર્થો રચી જિનશાસનના ચારસો વરસમાં જ થયેલ આચાર્ય ભગવંતે અકબર જેવા જ્ઞાનવૈભવનો ખજાનો ખુલ્લો કરી દેનાર ગણિવર્યશ્રીજીની જ્ઞાનગોષ્ઠી- પ્રેમીના દરબારમાં જઈ યોગશાસ્ત્રનો એક જ જ્ઞાનપરિણતિ કેવી હશે તેનો અંદાજ વિદ્વાનવ શાંતિથી શ્લોક “નમો દુર્વારાગાદિ” ઉપર પોતાની પ્રત્યુત્પન્નમતિ- એકાંતમાં બેસી કાઢવો રહ્યો. શક્તિથી ૭00 જેટલા અર્થો બતાવી અનેકોને વિસ્મિત કર્યા (૮૩) શ્રી સિદ્ધર્ષિ ગણિરાજ : જુગારીમાંથી અને મુસ્લિમ બાદશાહને પણ પ્રભાવિત કરી દીધેલ તેવા અણગારી બની, માતાના કડવા ઠપકાથી જીવનપરિવર્તન બુદ્ધિમાન અને શાસનપ્રભાવક થઈ ગયા. પામનાર તેમણે એવી તો વૈરાગ્યની વેલી ખીલવી દીધી કે (૭૮) આ. નેમિચંદ્ર સૂરિરાજ : પૂર્વકાળના આજે સાવ કાલ્પનિક છતાંય સિદ્ધાંતોથી ભરપૂર તેમની રચના ૮૪ અને વર્તમાનકાળના ૪૫ આગમોના અભ્યાસી તેઓશ્રીએ ઉપમિતિ ભવપ્રપંચ કથા’ નૂતન દીક્ષિતોની વૈરાગ્ય પરિણતિ પડતા કાળને લક્ષમાં લઈ સર્વે જ્ઞાનપ્રેમીઓના લાભાર્થે બધાય માટે ખાસ વંચાવાય છે. આગમોનાં સારભૂત પ્રવચન સારોદ્ધાર’ વગેરે અનેક નાના (૮૪) શ્રી જિનભદ્ર ગણિરાજ : જે ધર્મધ્યાનથી મોટા ગ્રંથોની રચના કરી શ્રુતપ્રવાહને વહેતો રાખ્યો છે, તે શુક્લધ્યાન સુધી વધવાનો માર્ગ છે, તે જિનેશ્વરો તો પોતાના તેમની શ્રુતલગનની પ્રતીતિ કરાવતાં સાક્ષીભૂત ગ્રંથો છે. જીવનમાં ખેડી કેવળજ્ઞાની બની જાય છે, પણ તેમનાં પગલે (૭૯) શ્રી વીરાચાર્ય સૂરિરાજ ? પરમાત્માનું પગલે વિષમકાળમાં પણ ધ્યાનયોગની સાધના કરવા જેમણે શાસન તપ અને ત્યાગથી ખૂબ ઝળહળતું રહ્યું છે. એક એકના “ધ્યાનશતક' જેવા ગહન આચારગ્રંથો રચી જિનશાસનની સેવા વિક્રમ તોડે તેવા અખંડ ઉપવાસ, આયંબિલના તપસ્વીઓ કે બજાવી છે તેવા ગણિરાજ જ્ઞાનીપુરુષ હતા. અભિગ્રહધારી મુમુક્ષુઓ પૈકી આ. વીરાચાર્યજીએ કહેવાય છે (૮૫) પં. હર્ષકુલ ગણિરાજ : “નમો કે આજીવન અટ્ટાઈને પારણે અઠ્ઠાઈનું તપ કરી વિશ્વવિક્રમ અરિહંતાણં' એ મહામંત્ર નવકારનો પ્રથમ અને પરમ પદ ઊભો કર્યો છે, જેમના પ્રભાવે અનેક ક્ષેત્રોમાં જિનાલયોની છે, જેના ઉપર ગણિરાજે પૂરા એકસો અર્થ કરી દેખાડ્યા છે. પ્રતિષ્ઠાઓ થઈ છે. જો કે તે પછી તો તે જ પદ ઉપર અન્ય અનેક અર્થો વર્તમાન (૮૦) શ્રી પ્રિયગ્રંથ સૂરિરાજ : જિનશાસન કાળના મહાત્માઓએ કર્યા છે, છતાંય નમસ્કાર મહામંત્રની “અહિંસા પરમો ધર્મથી વાસિત છે. પ્રસંગે–પ્રસંગે અનુપ્રેક્ષાઓ માટે પં. હર્ષકુલ ગણિજીનું એક નામ છે. અહિંસાચાર દ્વારા શાસનપ્રભાવનાઓ થવા પામી છે. તે જ (૮) શ્રી જિનવલ્લભ ગણિરાજ : પ્રમાણે બેફામપણે બકરાં–ગાય જેવાં નિર્દોષ પશુઓની કતલ સંયમજીવનની આચારસંહિતામાં આહારસંહિતાનું સ્થાન અને અટકાવવા સૂરિજીએ અંબિકાદેવીની આરાધના કરી જીવતા મહત્ત્વનું છે તેની ગવેષણા કરનારના વ્રતનિયમો આત્મશુદ્ધિનું બકરાને માનવીય ભાષામાં બોલતો કરી દઈ અહિંસાધર્મનો કારણ બને છે. સંયમદેહની રક્ષાર્થે ભિક્ષાચર્યા કરનારને પ્રચાર કરેલ હતો. ભગવાનની આજ્ઞા પ્રમાણે ગોચરીતણા ૪૨ + ૫ = ૪૭ (૮૧) જગતગુર હીરસૂરિજી સૂરિરાજ : દોષોનું જ્ઞાન-વિજ્ઞાન આપતું સાહિત્ય “પિંડ-નિર્યુક્તિ મુસ્લિમ જેવા બાદશાહને પ્રતિબોધનાર, મિથ્યાચારીઓની ગણિવરજીની વિશિષ્ટ રચના છે. આફતો વચ્ચે પણ અણિશુદ્ધ સંયમ પાળનાર તથા (૮૭) ઉપા. શ્રી લાભવિજયજી ગણિરાજ : ‘હીરપ્રશ્નોત્તર' જેવા ગ્રંથો રચી પોતાનો જ્ઞાનવારસો અને કોને શાસનને પ્રાપ્ત અનેક પ્રજ્ઞાપુરુષોએ અનેક ગ્રંથો એવા બનાવ્યા Jain Education Intemational Page #127 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૧૫ કે જેના ઉપર અગણિત અર્થો થાય. યોગશાસ્ત્ર બ્લોક નંબર- સરાગ સંયમથી ત્રીજા ભવમાં યુગલિની રૂપે જન્મી અને ૫ એક ઉપર જ પાંચસો અર્થ જણાવનાર ગણિરાજે પોતાની પાછળના ભવમાં દીક્ષા લઈ પ્રગતિ સાધતાં અંતિમ ભવમાં જ્ઞાનશક્તિનો પરિચય આપ્યો છે. સ્વાધ્યાય રસિકતા તથા જ્યારે પોતાના પતિ આદિનાથ બન્યા ત્યારે શ્રીમતીનો જીવ સંયમસાધના વગર પૂર્વરચિત ગ્રંથો ઉપર પોતાની તર્કબુદ્ધિથી શ્રેયાંસકુમાર બની વરસીતપનું પારણું કરાવનાર થયો. વિશિષ્ટ વિવેચનો કેવી રીતે લખાય? (૯૩) સાધ્વી યશોમતી : રાજા શંખની રાણી (૮૮) શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયરાજ : આ. યશોમતીએ પતિના પગલે ચારિત્ર ગ્રહણ કર્યું અને નિરતિચાર ભગવંત હીરસૂરિજીના આદેશથી જ શાંતિચંદ્ર ઉપાધ્યાયે ચારિત્રની પાલના એવી સુંદર કરી કે તેમના પતિ જે-તે અકબર બાદશાહને પ્રતિદિન જિનવાણી શ્રવણ કરાવી કરુણા પછીના ભવમાં અપરાજિત દેવ થયા ત્યારે યશોમતીનો ભાવથી ભાવિત કરેલ તેવાં પ્રવચનપ્રભાવક ઉપાધ્યાય જીવાત્મા તેમની દેવી રૂપે જ જન્મ પામ્યો છતાંય દેવલોકના લબ્ધિધારી પણ હતા તેથી શાસનપ્રભાવના હેતુ પોતાની સુખમાં પણ અનાસક્ત રહી અંતિમ ભવમાં રાજીમતી બની લબ્ધિનો પ્રયોગ કરી બાદશાહ-મંત્રી તથા મૌલવીઓને મુક્તિ પામી ગયો છે. ચમત્કાર દ્વારા નમસ્કાર કરાવેલ. (૯૪) સાધ્વી પ્રભંજના : આ પ્રભંજના સંસાર (૮૯) શ્રી સકલચંદ્ર ઉપાધ્યાયરાજ : માંડવા એટલે લગ્ન કરવા નીકળેલી; પણ સોળ શૃંગારયુક્ત અભિગ્રહ સાથેના કાઉસ્સગ્નમાં વિદન આવતાં જેમણે કપડવંજ કન્યાએ લગ્નના દિવસમાં જ સાધ્વી સુવ્રતા પાસેથી સંસારની મુકામે હોળી ચકલા સ્થાને તપોવૃદ્ધિ સાથે ધ્યાનયોગમાં જ અસારતા સાંભળી અને તે હળુકર્મી આત્માને તરત જ સ્થિર રહી કાયાની માયા વોસરાવવાની, ૧૭ ભેદી પૂજા રચી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થતાં સંસાર છોડવા તૈયાર થઈ હતી. પ્રભુભક્તિ કરવાની તથા પોતાનાં જ્ઞાન અને તપની બેવડી લગ્નના દિવસે જ સંયમની લગનીથી સંસાર ત્યાગી સાધ્વી સિદ્ધિ સાધવાની ૩-૩ ક્રિયાઓ એક સાથે કરી હતી, તેવા પદથી કેવળી બની મોક્ષે જનાર આ જ આત્મા હતો. મહાત્મા મહાપુરુષ થઈ ગયા. () સાધ્વી પુપચૂલા : માતા સાધ્વી | (૯૦) શ્રી યશોવિજયજી ઉપાધ્યાયરાજ : પુષ્પાવતીએ દેવલોક સિધાવી નરકગતિનાં દૃશ્યો સ્વપ્નમાં ફક્ત પાંચ વરસની બાળ વયે ભક્તામર સ્તોત્રને વગર ભયે દેખાડી પોતાની પુત્રી પુષ્પચૂલાને પ્રતિબોધિત કર્યા. તે જ સાધ્વી કંઠસ્થ કરી પોતાની માતાને અટ્ટમનું પારણું કરાવનાર, પુષ્પચૂલા જ્યારે અર્ણિકાપુત્ર આચાર્યની ગોચરી લાવી નિર્દોષ મહામેધાવી તેમણે જ્ઞાનયોગી બની જૈનશાસનને બેજોડ ગ્રંથો ભક્તિ કરવા લાગી ત્યારે વૈયાવચ્ચ ગુણથી અચાનક વરસતા બક્યા છે, તદુપરાંત પ્રચાર પામી રહેલ યતિવાદ, શિથિલવાદ વરસાદ વચ્ચે જ કેવળજ્ઞાન થયું હતું જે એક વિરલ સત્ય સામે પડકાર કરી મરણાંત કષ્ટો પણ સહી શાસનરક્ષા ૠતથી બીના બની છે. કરી છે. (૯૬) સાધ્વી મનોરમા : ઇક્વાકુ વંશના (૯૧) સાધ્વી બ્રાહ્મી-સુંદરી : ગૃહસ્થાવસ્થામાં અયોધ્યાના રાજપુત્ર વજુબાહુની નવોઢા પત્ની મનોરમા લગ્ન પિતા ઋષભદેવ પાસેથી લિપિ અને ગણિતમાં નિષ્ણાત પછી સંસારવિલાસથી ઉમુખ રહી પતિ વજબાહુ સાથે જ બનનાર, પાછળથી પ્રભુ આદિનાથજીના શ્રમણી સંઘમાં ચારિત્ર માર્ગની મુસાફર બની હતી. મનોરમા તથા વજબાહુના સંસારત્યાગી બની પવિત્ર જીવન જીવનાર બેઉ બહેન સાથ્વીના મક્કમ વૈરાગ્યના કારણે જ મનોરમાનો ભાઈ ઉદયસુંદર અને શીલસંયમથી યુક્ત મધુર વાણીના ફક્ત અલ્પ બોલથી જ બીજા ૨૫ રાજકુમારો પણ સંયમ ગ્રહી સાધનાઓ કરી બાહુબલી મુનિરાજ માનકષાયથી મુક્ત બની કેવળી બન્યા આત્મકલ્યાણ સાધી ગયા છે. હતા. બેઉ સાધ્વી પણ મુક્તિ વર્યા છે. (૭) સાથ્વી વિજ્યા ? જે વિજયશેઠ-વિજ્યા (૨) સાધ્વી શ્રીમતી : લલિતાંગ દેવની શેઠાણીના જેવા વિશિષ્ટ બ્રહ્મવ્રતધારીનો ફક્ત એક દિવસ પ્રાણપ્રિયા સ્વયંપ્રભાદેવીનો જીવ બીજા ભવમાં શ્રીમતી રાણી ભોજન-ભક્તિથી સત્કાર કરવામાં ચોરાશી હજાર સાધુઓને બન્યો. તેમના પતિ વજકંધ રાજા સાથે ચારિત્ર સ્વીકારી સામૂહિક ભિક્ષાદાન જેટલો લાભ વિમલ કેવળીએ જણાવ્યો તે Jain Education Intemational Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ વિશ્વ અજાયબી : જ વિજ્યા કુમારી શેઠાણી મટી સાધ્વી બની સાધના અને સદુપદેશ તથા જીવદયાબુદ્ધિથી સાંસારિક પુત્ર કરકંડુ તથા અંતર્મુખી ગુણ થકી કેવળી બની તે જ ભવમાં ભવથી વિસ્તાર સાંસારિક પતિ દધિવાહન વચ્ચેનો ભીષણ સંઘર્ષ વિરામ પામ્યો પામી મુક્તિને વર્યા છે. હતો અને અનેક નિર્દોષોની હત્યા થતી અટકી હતી. વિચક્ષણા | (૯૮) સાધ્વી રાજીમતી : નવ-નવ ભવની સાધ્વીઓ થકી ગેરમાર્ગે જનારા પ્રતિબોધ પામી વૈરાગી બન્યા પ્રીતિથી રાજકુમાર નેમકુમારની તરફ આકર્ષાયેલ રાજપુત્રી રાજીમતીએ જ્યારે તેમનાથની પાછળ-પાછળ સંસાર ત્યાગી (૧૦૪) સાધ્વી મહાસેના કૃષ્ણા : રાજા શ્રમણીપણું સ્વીકાર્યું, ત્યારે તેમના થકી પતિતાચારી રહનેમિ શ્રેણિકની અનેક રાણી સંયમ માર્ગે સંચરી, તેમાં આ રાણી બોધ-પ્રબોધ પામી કેવળી બન્યા અને સાધ્વી રાજીમતી પણ મહાસેના કૃષ્ણા દીક્ષાજીવનથી તપ-ત્યાગમાં અગ્રેસર બની. પરમાત્મા નેમિનાથજીની પરમકૃપાથી પરમપદ મોક્ષને પામી ઐતિહાસિક નોંધ પ્રમાણે વર્ધમાન આયંબિલ તપની પૂરી સો ગયાં છે. ઓળી વગર પારણે પૂરી કરનાર આ સાધ્વી ભગવાન મહાવીર | (૯૯) સાધ્વી ચંદનબાળા : આપી પ્રભુને ભિક્ષા દેવના શાસનમાં તપ પ્રભાવે કેવળી બની મુક્તિ વરી ગયાં છે. અને લીધી જેમણે દીક્ષા તેવી રાજપુત્રી વસુમતીનું અપરનામ (૧૦૫) સાધ્વી દેવાનંદા : સંસારી પક્ષે પ્રભુ વંદનબાળા સાધ્વીપણામાં પણ કાયમ રહ્યું. છત્રીસહજાર મહાવીરદેવની પ્રથમ માતા બ્રાહ્મણ પત્નીરૂપે હતા. પણ સાધ્વીઓના અધિપતિની પ્રવર્તિની બન્યાં. જેમની સૌમ્ય ભગવાનના કેવળજ્ઞાન પછી ભદ્રિક પરિણામે પતિ ઋષભદત્ત મુખાકૃતિ તથા ઉપશમભાવથી અજૈનો પણ વિરાગી બન્યા હતા સાથે જ દીક્ષિત થઈ હળુકર્મિતાના કારણે તે જ ભવમાં મોક્ષે તેવાં ચંદનબાળા સાધ્વી શિષ્યાને ખમાવતાં કેવળી બની ગયા. સીધાવી ગયા છે. (૧૦૦) સાધી જયંતી : પોતાના નિવાસસ્થાને (૧૦૬) સાધ્વી પ્રિયદર્શના : પરમાત્મા અનેક મહાત્માઓને વસતીનું દાન કરનાર શય્યાતરી શ્રાવિકા મહાવીરની જ સાંસારિક સુપુત્રી પોતાના પતિ જમાલી સાથે જયંતી જિજ્ઞાસા બળે પ્રભુવીરની અને ગણધરોની કૃપા પામી દીક્ષિત થયાં પછી પતિ જમાલી મુનિના મિથ્યાગ્રહમાં સાંસારિક દીક્ષિત થયાં. જ્ઞાનયોગથી જ પ્રગતિ સાધવામાં કેવળજ્ઞાન રાગથી ખેંચાઈ પ્રભુજીના પંથથી અલગ થઈ ગઈ હતી ત્યારે ઉપાર્યું અને મુક્તિપુરીના વાસી બની ગયાં છે. ઢેક શ્રાવકના કીમિયાથી ફરી સન્માર્ગ મળતાં માન મૂકી મનને (૧૦૧) સાધ્વી મૃગાવતી : સૂર્ય અને ચંદ્રના સ્વસ્થ કરી પ્રભુશરણે સપરિવાર આવેલ, જે સમર્પણ ભાવથી ઇદ્રોનું મૂળ વિમાન સાથે પૃથ્વીમાં અવતરણ થવાથી જેમને સદ્ગતિ પણ સાધી છે. સમય અને દિશાભ્રમ થયો હતો તથા અંધારી રાત્રે ઉપાશ્રયે (૧૦૭) સાધ્વી ચક્ષા : શકટાલ મંત્રીની સાત પાછા વળતાં ગુરણી ચંદનબાળાના ઠપકાથી જેઓ આત્મનિંદા પુત્રીઓમાં સૌથી મોટી પુત્રીનું નામ યક્ષા હતું. ફક્ત એક જ કરતાં કરતાં મધ્યરાત્રિએ કેવળી બની ગયાં તે સાધ્વી મૃગાવતી વાર સાંભળે અને મેધાશક્તિથી અવધારી લે તેવી ધારણા મોક્ષે સિધાવ્યાં છે. શક્તિ હતી. સ્થૂલિભદ્રની પાછળ-પાછળ દીક્ષિત થનાર તેઓ (૧૦૨) સાધ્વી સુવતા : સંસારપ્રપંચોથી તંગ પોતાની નિર્દોષતાની ખાતરી કરવા શાસનદેવીની કૃપાથી બની ચારિત્ર લેનાર મદનરેખાના રૂપે જ તેણીને ચારિત્રમાર્ગે સીમંધર સ્વામીને વાંદી આવ્યાં છે તેવી કિંવદંતી છે. સાધના સાધી દેવલોક સિધાવ્યાં છે. વાળેલ. તેણીનું નામ સાધ્વી સુવ્રતા પડ્યું, જ્યારે દીક્ષિત જીવનમાં પોતાના જ સાંસારિક બે પુત્રો ચંદ્રયશા અને (૧૦૮) સાધ્વી ચાકિની મહત્તા ઃ જેમના થકી નમિકુમાર એકબીજાની સાચી ઓળખાણના અભાવે એક હાથી પણ નવું સમજવા-જાણવા મળે તેમને ગુરુપદે સ્થાપી જીવનમાં માટે યુદ્ધના મેદાને ઊતર્યા ત્યારે સુવ્રતા સાધ્વીએ જ તે બેઉને સુધારો-વધારો કરવાના અભિગમવાળા ચિત્તોડગઢના પોતાના ઉપદેશથી યુદ્ધ કરતા વાર્યા હતા. રાજપુરોહિત અને પંડિત હરિભદ્ર બ્રાહ્મણ મટી શ્રમણ બન્યા (૧૦૩) સાધ્વી પદ્માવતી : તે જ પ્રમાણે અને આચાર્યપદે પહોંચ્યા પછી પણ પોતાના ભવોપકારી તરીકે અહિંસાચાર પાળનાર-પળાવનાર સાધ્વી પદ્માવતીની મધ્યસ્થી, સાધ્વી યાકિનીને પોતાના ગ્રંથોમાં નવાજતા રહ્યા છે. Jain Education Intemational Page #129 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ઉપરોક્ત સત્ય પ્રસંગોના અણગાર ઘરબાર છોડી અર્થ અને કામપુરુષાર્થથી વિમુખ બની મોક્ષ અથવા ધર્મપુરુષાર્થના સથવારે દેવલોક કે માનવભવ જેવી સદ્ગતિએ અને અમુક શ્રમણ-શ્રમણીઓ તો મુક્તિના માંડવા સુધી પહોંચી જનાર થઈ ગયાં છે. તેમની પાસે ફક્ત સર્વવિરતિનો પરિવેશ જ ન હતો પણ સાથે પરિણતિનો આત્મપ્રવેશ પણ હતો, જેથી શાંત -દાંત, જ્ઞાની–ધ્યાની, તપસ્વી-ત્યાગી, યમી કે સંયમીનાં વિશેષણો પણ ઓછાં પડે તેવા મહાત્માઓ હતા. તીર્થકર ભગવંતે જે માર્ગે વિચરણ કર્યું, તે મહામાર્ગને “મહાજનો યેન ગતઃ સઃ પન્થા” ન્યાયે અનુવર્તનારા હતા. કોઈક સાધના થકી સાધુપદે હતા, કોઈક મૌન દ્વારા મુનિપદે. કેટલાય ભદંત વૈરાગી જીવન જીવી ગયા છે તો કોઈક સંત વીતરાગી બની આત્મકલ્યાણ સાધી ગયા છે. પાંચ પ્રકારના આશ્રવનિરોધ, પાંચ ઇન્દ્રિયનિગ્રહ, ચાર કષાયોના જયકર્તા તથા ત્રણ પ્રકારના દંડથી વિરતુ એમ ૧૭ પ્રકારે સંયમને વહન કરતા તે-તે સંયમીઓ વિવિધ પ્રકારની આરાધના અને શાસનપ્રભાવનાના બળે જિનશાસનના ગૌરવને વધારનારા હતા. ક્યાં ક્રોધ કષાયથી આવિષ્ટ સાપ ને સિંહના અવતાર, ક્યાં હસ્તિ અને શ્વાન જેવા માનયુક્ત ભવો, ક્યાં માયા ભરેલ માર્કાર અને શિયાળના જન્મો અને ક્યાં મત્સ્ય કે ભૂંડના લોભી અને ભૂંડા ભોગી ભ્રમણો! ચોરાશી લાખના ચક્કરમાં ક્યાં દુર્લભ માનવભવ પામ્યા પછી પણ જંગલના શિકારી અથવા નગરના ભિખારી જેવા ક્ષુલ્લક જન્મારા અને ક્યાં કંચનકામિનીથી લઈ કાયાની પણ માયા વસરાવી આત્મ-સાક્ષાત્કાર માટે મચી અને મથી પડનારા માનવંતા મહા-માનવીઓ, જિનશાસનના સૂરિરાજથી લઈ મુનિરાજ સુધીના અનેક સાધકો ઋષિ-મહર્ષિ કે રાજર્ષિ બનીને પણ આત્મ-રમણતા દ્વારા સંયમ ઉપવનમાં વિહરનારા વિશ્વની આઠમી અજાયબી જેવા શાસનશણગાર બની શુદ્ધ-પ્રબુદ્ધ પવિત્ર-પાવન જીવન જીવી સકળ જીવસૃષ્ટિને અભયદાન તથા સુખશાતા અર્પી સ્વયં પણ શાશ્વત સુખના સહભાગી બનવા પ્રતિભાવ પ્રગતિ કરનારા બન્યાં છે. જાણે પૂર્વભવોની અધૂરી સાધનાઓને આગળ ધપાવવા જ તેમનો જન્મ થયો હોય તેવાં સાધુ-સાધ્વી ભગવંતો ફક્ત ગત ચોવીશીમાં જ નહીં, બલ્ક આદિનાથ પ્રભુથી લઈ તીર્થકર મહાવીરદેવની પાટ-પરંપરામાં આજ સુધી જોવા મળી રહ્યાં છે, તે ગૌરવવંતા જિનશાસનની જ બલિહારી છે. ૧૧૭ અઢાર હજાર શિલાંગરથના ધારક, સવિશુદ્ધ સંયમવાહક અનેક અણગારોએ આડંબરો અને અમનચમનથી પર રહી અંતર્મુખી કે આત્મલક્ષી આરાધનાઓ કરી કાયાનો કસ કાઢી લીધો છે. ઉપસર્ગો, પરિષહો કે અંતરાયોની ફોજ વચ્ચે પણ જીવનાંત સુધી ધર્મબળે અણનમ રહી ધવલ-ધવલ બની ગયાં છે. અવિરત પાટપરંપરા તેવા સાધુ-સંતોને જન્મ આપી વસુંધરાને બહુરત્ના બનાવતી રહે તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી, કારણ કે સમુદ્રમાંથી કેટલુંય પાણી ઉલેચાય કે ટાયર-ટ્યૂબ વગેરેમાં કેટલીય હવા ભરાય કે શોષાય છતાંય પ્રકૃતિપ્રદત્ત હવાપાણી ઓછાં થતાં નથી તેમ ગમે તેવી વિષમતા વચ્ચે પણ સમતા રાખી મમતા ત્યાગી જયવંતા જિનશાસનમાં ભૂતકાળની જેમ ભાવિમાં પણ ભવ્યજીવો સાધક-આરાધકરૂપે જન્મી-જીવી જયવંતા બની જશે તે નિર્વિવાદ સત્ય છે. પ્રસ્તુત લેખમાળા દ્વારા ફક્ત ભૂતકાલીન અને ફક્ત ૧૦૮ આરાધકોનું વર્ણન જ અતિસંક્ષેપમાં આલેખ્યું છે, તેથી તે સિવાયના અનેક સાધકોની માહિતીઓ અધૂરી જ રહેવા પામી છે, જે બદલ ક્ષમાયાચના, પણ સાથે પ્રાચીનની જેમ અર્વાચીન મહાત્માઓની પણ સંયમયાત્રાની લંબાઈ-ઊંચાઈ અવગાહવા જેવી છે, જેથી લોકોત્તર શાસનના લોકોત્તર મહાપુરુષોને પિછાણી શકાય. જૈનેતરોમાં એકાદ માર્ગાનુસારી સંત પાકે તોય કેટલાય તેમના ભક્ત બની મઠ–મંદિરો ખડાં કરી દે છે અને ચિરકાલીન નવી પરંપરાઓ ચલાવવા પ્રેરાય છે જ્યારે સાવ ખાખી-વૈરાગી અને નૈસર્ગિક જીવનનાં જીવંત પાત્રોને દુનિયાનો મોટો ભાગ નામ-કામ કે ગામઠામથી ઓળખતો પણ નથી. માન-સન્માન તો દૂર પણ અલૌકિક જીવન છતાંય જીવવાની પણ સ્પૃહા વિનાના ચારેય સંજ્ઞાઓને વશ કરવા અઢીદ્વીપની ચારેય દિશાઓની અણગારી આલમને શ્રમણોપાસક-શ્રમણોપાસિકાઓ પણ સારી રીતે ઓળખી નથી શક્યા કે નથી ઓળખી શકવાનાં કારણ કે શ્રાવક-શ્રાવિકાઓ પ્રભુ પ્રસ્થાપિત ચતુર્વિધ શ્રીસંઘનાં ભલે સદસ્યો-સભ્યો ગણાય પણ પંચપરમેષ્ઠિમય મહામંત્ર નવકારમાં તેઓ માટે સ્થાન-સન્માન ન હોવાથી તેઓ શ્રમણોની નિકટ છતાંય જીવનચર્યાથી ઘણા દૂર રહી ગયા છે. ક્યાં વીસ વસાની દયા અને ક્યાં ગૃહસ્થોની ફક્ત સવા વસાની દયા? વર્તમાનના દરેક ગચ્છ-સમુદાય કે સંપ્રદાયમાં જે-જે Jain Education Intemational Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભાવાત્માઓ ભવભીરુ બની ભવ્ય યતિધર્મ આરાધી રહ્યા છે તે સૌ માનાર્ડોને મન મૂકી નમસ્કાર કરવા. જ્યારે જ્યારે પણ “નમો લોએ સવ્વસાહૂણં'' પદ, જાવંત કેવિ સાહૂ, સકલતીર્થ કે અઠ્ઠાઈસુના પાઠો દ્વારા ક્ષમાશ્રમણોને ત્રિકાળ વંદન થાય ત્યારે ત્યારે ભાવવંદનાથી અનેક ગણા प्रकार ध्यान सयम जीवन चर्या GOSANER विस्त्र पडिल हेण વિશ્વ અજાયબી : ચારિત્રમોહનિયાદિ અશુભ કર્મોને સાગારિકો ખપાવી દેશે. કદાચ તે માટે પણ પ્રસ્તુત લેખ રચના પ્રેરાયેલ હોય તો પણ લેખકની લેખની અને સાધકોની કથની સાર્થકતા પામશે, તેવો સબળ વિશ્વાસ છે. ૐ નમો લોએ સવ્વસાહતં પશ્ચિમ પાત્ર પરિ देव चंदन स्वाध्याय "" राई प्रतिक्रमण द्वादशावर्त वंदन शुध्द आहार गवेषण Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૧૯ ચૌદ પૂર્વધારીઓની સામુદ્રિક જ્ઞાળ-સંપદા રજૂકર્તા : પ. પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) આજે ભૌતિકજ્ઞાનના ક્ષેત્રમાં ઝડપી વિકાસ જોવા મળે છે, જ્યારે બીજી તરફ આધ્યાત્મિક, ધાર્મિક અથવા સંસ્કારલક્ષી જ્ઞાનક્ષેત્રો સિદાવાં લાગ્યાં છે. સુખનાં સાધનો વધ્યાં પણ સુખના બદલે દુઃખ વધ્યું છે, માનવગતિની આ તે પ્રગતિ કહેવાય કે અવનતિ તે સુજ્ઞ અને પ્રાજ્ઞનો વિષય બને તેમ છે. બીજી તરફ અનાદિકાળથી વિવેકવિહીન દશાને કારણે જે ગતિમાં ઉન્નતિની અપેક્ષા જ રાખી ન શકાય, તેવાં પશુ-પંખીનો પૂર્વકાળ જેવો નૈસર્ગિક હતો તેવો જ આજેય પણ છે. છતાંય માનવજાતિને ઉપયોગી પશુ-પ્રાણીઓ માટે જે હમદર્દી ધર્મવેત્તાઓના દિલમાં હતી તેવી કરુણા કતલખાનાના કાળમાં કોના કાળજામાં બચવા પામી હશે તે પ્રશ્ન છે. ખાસ જીવદયાના ભાવથી તુચ્છ ગણાતી તિર્યંચગતિના અહિંસક જીવોને સમજવા ચૌદપૂર્વધારીઓએ જે રીતે શાસ્ત્રોમાં પ્રાણીમાત્રની વિશેષતાઓ દર્શાવી છે, તેમાંથી અલ્પાંશને પ્રસ્તુત કરતો આ લેખ સામુદ્રિક શાસ્ત્રની ઉપાદેયતા તરફ આંગળી ચીંધણું કરે છે. ગુરુગમથી અવધારી સૌ એક-બીજા જીવમાત્રનો આદર કરે તેવી ભાવના સાથે પીરસાયેલ પદાર્થોને સૌ વાંચે-વાગોળે અને વિમર્શના કરે તેવી શુભાપેક્ષા અસ્થાને નથી. લેખમાં જ બધુંય વ્યવસ્થિત જણાવવા લેખકશ્રીએ જહેમત ઉઠાવી છે, માટે વિસ્તારની આવશ્યકતા નથી. –સંપાદક અરિહંત સિદ્ધ 'આચાર્ય 'ઉપાધ્યાય સE Jain Education Intemational Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ વિશ્વ અજાયબી : એક હજાર અને આઠ લક્ષણોથી યુક્ત જેમની કાયા નામના પૂર્વનો સ્વાધ્યાય પણ થતો હતો. આજે દસપૂર્વધારીઓ સોહામણી હોય છે તથા અનેક પ્રકારી શુભનામકર્મના ઉદયથી પણ ન રહ્યા, છતાંય પૂર્વેની અભૂત, આનંદકારી અને આશ્ચર્ય જેમના શરીરમાં ખાસ તો જમણા સાથળમાં જે આકૃતિની કરાવતી વાતો જ્ઞાનવારસામાં જે પ્રભુ વીરનિર્વાણના પચ્ચીસોરોમરાજી વિકસિત થાય છે, તે આકૃતિ તીર્થકર ભગવાનને પચ્ચીસ વરસ પછી પણ જાણવા મળે છે, તેમાં પૂર્વકાળના ઓળખવા હેતુ લાંછન બને છે, જેમકે પિતા જિતારી અને શ્રાવક શ્રીમુખ, લલ્લિગ, કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ ઉપરાંત મહારાણી સેનાદેવીના નંદન ત્રીજા તીર્થપતિ સંભવનાથ પ્રભુનું શ્રાવિકા જયંતી, સુહંસી, સુનંદા, મનોરમા, અનુપમાદેવી લાંછન ઘોડો છે. વગેરેની જિજ્ઞાસા અને સુવિહિત શ્રમણોની લેખની પણ કામ તે જ તીર્થકર ભગવંત ત્રિકાળ અબાધિત કેવળજ્ઞાનના કરી ગઈ છે. ધણી હોવાથી તેમને સર્વે જીવોના ભવોભવનું અને ભાવિનું જ્ઞાન ઉત્તમ કોટિનાં ભક્તિવંત શ્રાવક-શ્રાવિકાઓ હેતુ તો હોય જ, પણ સાથે તેઓ પરમ જ્યોતિષ વિધાના લખાયેલ ગ્રંથો અને પ્રબંધોમાંથી આજેય પણ જૈન-જૈનેતર પારંગત હોવાથી નિમિત્તશાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, શુકન સમાજને ઘણું જ જાણવા-સમજવા મળે તેમ છે. પ્રસ્તુત છે શાસ્ત્ર, પશુ-પક્ષીના વિજ્ઞાનથી પણ ભરપૂર હોય છે, સાથે પ્રથમ ત્રણ તીર્થકર ભગવંતના લાંછન સાથે સંબંધ ધરાવતા પોતાની જ્ઞાનશક્તિનો ઉપયોગ-પ્રયોગ ફક્ત આધ્યાત્મિક વિકાસ બળદ, હાથી અને ઘોડા જેવા તિર્યંચોની લાક્ષણિકતાની વાતો, માટે પ્રયોજે છે ને કે સાંસારિકોના સાંસારિક દુઃખો દૂર કરવા ઘોડો પાણીમાં તરતો કે આકાશમાં ઊડતો કે દિવ્યશક્તિવાળો કે તેમને ભૌતિક સુખનું જ્ઞાન બક્ષવા. અત્રે પ્રસ્તુત હકીકતો સાંભળતાં અવિશ્વાસ થાય; હાથી કાળાને બદલે સફેદ કે આઠ નક્કર સત્ય છતાંય અનેકો માટે સાવ અજનબી બનશે તેમાં સૂંઢવાળો ઐરાવત જેવો વિચારતાં જ વિસ્મય થાય અથવા શંકા નથી, કારણ કે જૈનદર્શનમાં હાથી, બળદ, ઘોડા, હરિણ, બળદને સામાયિક કે ઉપવાસ જેવી આરાધનાઓ કરતો જાણી પોપટ, મોર, કબૂતરથી લઈ માછલાં, સર્પ વગેરે તિર્યંચોના પણ જિજ્ઞાસા થઈ જાય, પણ ભૂતકાળમાં જ નહીં, બબ્બે જીવનની પ્રગતિ-દૈહિક લક્ષણો, ઉત્તમતા, જાતિવંતતા અને વર્તમાનકાળમાં પણ તેવી ઘટનાઓ બની શકે છે, જે માટે જરૂર ગુણદોષોની વાતો આવે છે. છે લક્ષણજ્ઞાનની અથવા વિશિષ્ટ જ્ઞાનીના સાંનિધ્યની. સર્વપ્રથમ પૂર્વકાળમાં જ્યારે યાંત્રિક સાધનો ન હતાં ત્યારે સૈન્યમાં વર્તમાન ચોવીસીના ત્રીજા તીર્થંકર પ્રભુ સંભવનાથજીના કુમારપાળ રાજાના અગિયાર લાખ ઘોડા, શ્રીપાળ રાજાના લાંછન ઘોડાની વિશિષ્ટતા નિખ્ખાંકિત છે, જે વાંચી તિર્યંચોની પણ ઉપાદેયતા, ઉત્તમતા અને ઉલ્લાસિતાનો ૯000 હાથીઓ વગેરેના આંકડા યુદ્ધનાં સાધનો રૂપે વપરાતા હતા તેથી તે તે પશુ-પંખીની ગુણવત્તા માટે ચકાસણી કરાતી અંદાજ આવી જશે. હતી અને સંબંધી સામુદ્રિક શાસ્ત્રના વેત્તા પણ હતા. આજેય (૧) પ્રભુ સંભવનાથજીનો શાસનકાળ : પણ ઉત્તમ કબુતરોને ગુપ્તચર બનાવી એક સ્થાનથી બીજે સ્થાન એકવાર કાંપિલપુર નગરીમાં સંભવનાથજી પધાર્યા, ત્યાંના રાજા સંદેશ પાઠવવાના કાર્યમાં ઉપયોગમાં લેવાય છે. માદા પશુને જિતશત્રુ અને રાણી કમલાને પ્રૌઢાવસ્થા સુધી પણ કોઈ છોડી નર બળદ, ઘોડા, હાથીની શક્તિનો ઉપયોગ માનવીય સંતાનની પ્રાપ્તિ ન થઈ હતી. તેનું કારણ પૂછતાં પ્રભુજીએ કાર્યો માટે કરી સાંસારિક વ્યવહાર ચલાવાય છે, વળતરમાં જણાવેલ કે રાજા જિતશત્રુના જીવે પૂર્વભવમાં સિંહણનાં બે ઘરમાં પાળેલા કૂતરાની જેમ ઉપયોગી પ્રાણીઓનું રક્ષણ પણ બચ્ચાંને તેની માતા સિંહણને મારી નાખી અનાથ કર્યા હતાં, માનવ જ કરે છે. ઉપરાંત શિકારના શોખમાં અનેક પશુ-પંખીને હણ્યાં હતાં. તેથી ચૌદપૂર્વધારી ભગવંત ભદ્રબાહુસ્વામીજીએ પોતાના આ ભવમાં તેઓ નિઃસંતાન હતા. ભગવંતે તેને પુણ્યકાર્ય જ્ઞાનપ્રવાહને વિસ્તારવા તથા વહેવા દેવા હેતુ પશુપરીક્ષા વધારવા સૂચના કરી, જેથી જિનાલયમાં જિનભક્તિ તથા કે પક્ષીપરીક્ષા જેવા સામુદ્રિક શાસ્ત્રના પાઠો પોતાના ઉપાશ્રયોમાં જિનવાણી શ્રવણ કરતાં રાજા જીવદયાનાં કાર્યો વિનેય- લધિદારી ચૂલભદ્ર મહામુનિ પાસે લખાવ્યા વિશેષથી કરવા લાગ્યો. પછી સાવ વૃદ્ધાવસ્થામાં રાજભાર કોઈ હતા, તેથી લોક સમાજને જિનશાસનના ગૌરવનું જ્ઞાન થતું ભાગ્યશાળીને સોપવા હેતુ જ્યારે સામંતોની સલાહથી પંચદીવ્ય હતું. શાસનની પ્રભાવના થતી હતી અને સાથે વિદ્યાપ્રવાદ કર્યો ત્યારે ફક્ત ચાર વરસની ઉંમરના લક્ષણવંતા ઘોડાને Jain Education Intemational Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૨૧ કપિલપુરમાં વેચવા આવેલ એક કુંભાર ઉપર જ હાથીએ કળશ કમલશા શ્રેષ્ઠી જ્યારે દયામણી ભાષામાં ઘોડાને કર્યો અને બાકીના ચાર દિવ્યો પણ કુંભાર પાસે જ પ્રગટ થયા. ઉગારવા પ્રભુજીને વિનવવા લાગ્યા ત્યારે મુનિસુવ્રત ભગવાને તેથી શર્ત પ્રમાણે રાજા જિતશત્રુને રાજવારસો કુંભાર જેવા તેમને આશ્વાસન આપતાં જણાવેલ કે ઘોડો કેશવાળીને કારણે સામાન્ય વ્યક્તિને સોંપવો પડેલ. તે પછી જ્યારે રાજા પ્રભુજી લાક્ષણિક છે અને દેવતાઈ ગુણવાળો છે. પાસે વૈરાગ્યથી સર્વવિરતિ લેવા ગયો ત્યારે કુંભાર વિશેના બીજે જ દિવસે જ્યારે કરુણાભાવથી ભગવાન રાજા વિસ્મયકારી પ્રસંગ વિષે ખુલાસો આપતાં સંભવનાથ જિને અને સામત સાથે યજ્ઞમંડપે પધાર્યા ત્યારે અગ્નિશર્માએ અહિંસા જણાવેલ કે કુંભાર પાસે જે વછેરો ઘોડો હતો તેના આગલા ધર્મનો ઉપદેશ ગ્રહણ કરવાને બદલે ક્રોધાવેશમાં ભગવાન અને ડાબા પગની ખરી સોનેરી રંગની ચળકાટ મારતી હતી, જૈનમનિ ભગવંતોની આશાતના કરી. ઐતિહાસિક ઘટના એ તેથી તેવાં વિશિષ્ટ લક્ષણવંતા ઘોડાના કારણે કાંપિલપુરનું રાજય બની કે જે ધગધગતા અગ્નિકુંડમાં ઘોડો હોમાવાનો હતો તેમાં કુંભારને પ્રાપ્ત થઈ ગયું. આમ સામાન્ય વ્યક્તિના પુણ્યના બ્રાહ્મણ અગ્નિશર્માને જ તે ઘોડાએ નરસિંહનું ભયાનક રૂપ લઈ ઉદયમાં પુણ્યશાળી ઘોડાનું સાંનિધ્ય જાણી જિતશત્રુ ખુશ હોમી દીધો, જે મૃત્યુ પામી છઠ્ઠા નરકે ચાલ્યો ગયો. ઘોડો થયો હતો, તથા નવા રાજાનું નામ અભયસિંહ રાખ્યું હતું. કમલશા શ્રેષ્ઠીના ઘરે ગયો અને તેના જ લક્ષણપ્રભાવે શ્રેષ્ઠીની તે પછી રાજા જિતશત્રુ દીક્ષિત થઈ ઉગ્ર તપ તપી લક્ષ્મી ખૂબ વધી. બ્રાહ્મણો યજ્ઞકર્તાના અચાનક મરણથી દેવલોકે ગયેલ. તે પછીના ભવમાં મનુષ્યભવમાં સંતાન સુખ ગભરાણા અને કેટલાકે દીક્ષા લીધી તો કેટલાકે શ્રાવકધર્મ મેળવી ફરી ચારિત્રપ્રતાપે સ્વર્ગ પામી અંતિમ ભવમાં સ્વીકાર્યો. મહાવિદેહમાં જન્મ લઈ મુક્તિ મેળવશે, તેવું પ્રભુએ ભાખેલ બ્રાહ્મણોના આગ્રહથી પશુહિંસાના પાપનું પ્રાયશ્ચિત્ત સમજાવવા ભગવંતે ત્યાં શાસ્ત્રો પ્રરૂપ્યાં. તે ઘટના પોતાના (૨) પરમાત્મા મુનિસુવતજીનો શાસનકાળ : પિતાના સમયની ભગવાનના મુખથી સાંભળી રાજા સુરેન્દ્રદત્ત વીસમા તીર્થપતિના જીવંત અવસ્થામાં બ્રાહ્મણોની જ્ઞાતિ યજ્ઞ પણ પોતાના પિતા ચંદ્રશેખર તથા શ્રેષ્ઠી કમલશાની જેમ દીક્ષિત અને હોમહવનના નામે બકરાં ઉપરાંત અનેક ઘોડાઓના થયા. તે પછી તે જ સમવસરણના પવિત્ર સ્થાને રાજાના પુત્ર બલિદાન કરતી હતી, ચોતરફ હિંસા વ્યાપેલી હતી. તે મિથ્યાત્વી સૂર્યકાંતે મુનિસુવ્રત ભગવાનની યાદમાં દહેરાસર બંધાવ્યું હતું. ભૂદવાન પ્રતિબોધી હિસાચાર બંધ કરાવવા જ્યારે ભગવાન જ્ઞાની ભદ્રબાહુસ્વામી પણ ભરૂચ નગરે પોતા દ્વારા સ્વયં વિહાર કરી ભરૂચ નગરે (તે સમયે ભૃગુકચ્છમાં) પધાર્યા, નેપાળથી પાટલીપત્ર પાછા ન વળવાની સંઘાજ્ઞાના ભંગની ત્યારે રેવા નદીના જમણા કાંઠે દેવતાઓએ સમવસરણ રયું. આલોચના લેવા આવ્યા હતા અને તે જ જિનાલયની નિશ્રા લઈ નગરનો રાજા સુરેન્દ્રદત્ત રાણી ચંદ્રકાંતા સાથે જિનવાણી સુણવા અઠ્ઠમ તપ કર્યો હતો. પ્રતિમાજીના અધિષ્ઠાયક દેવે સાક્ષાત્ આવેલ. નગરશેઠ પણ આવેલ. પ્રભુજીએ જિનેશ્વરના કર્તવ્ય સીમંધરસ્વામીજીને પૂછી જણાવેલ કે સંઘાજ્ઞા ભંગના પ્રસંગમાં મુજબ રાજાને જ પ્રતિબોધવા સુરેન્દ્રદત્તના પિતા ચંદ્રશેખર રાજા આચાર્ય ભગવંત સ્વયં ધ્યાનયોગની સાધના-ઉપાસનાના કારણે અને તેમના નગરશેઠ કમલશાની ઘટના સુણાવી. નિર્દોષ હતા. પ્રસંગ એવો હતો કે અગ્નિશર્મા નામના બ્રાહ્મણે તે જ ચૌદપૂર્વધારી ભદ્રબાહસ્વામી સ્વયં પોતે પશુઅશ્વમેધ નામે યજ્ઞ પ્રારંભેલ, જેમાં દેશાંતરથી પણ અનેક વિપ્રો પંખીના લક્ષણવત્તા હતા, છતાંય પોતાના જ્ઞાનની આવી ગયા હતા. પૂર્તિયારીરૂપે ગંધાર દેશમાંથી ઉત્તમ ગંભીરતાથી અનેક વાતો ગર્ભિત રાખી છે. લક્ષણવાળો ઘોડો લઈ આવવામાં આવેલ, જેની કેશવાળી (૩) તીર્થકર મહાવીરદેવનો શાસનકાળ : જે લીલા સોનેરી રંગની ચળકાટ મારતી હતી. તે ઘોડો જ્યાં ઘોડાના પાછળ ડાબા પગની જાંઘમાં પોપટ આકૃતિનું ચિહ્ન હોય રહે ત્યાં ધનસંપત્તિ ખૂબ વધે તેવો પુણ્યવંતો હતો. પ્રભુજી પણ તે લક્ષણવંતો અશ્વ ગગનગામી હોય છે તેવી વાત પ્રભુ મહાવીરે પોતાના પૂર્વભવના મિત્રના જીવને આ ભવમાં ઘોડારૂપે હણાતો તુર્કસ્તાન જેવા અનાર્ય દેશમાં વિચરણ કરતી વખતે ત્યાંના જાણી રાતોરાત સાઠ યોજન જેટલો ઉગ્ર વિહાર કરી પધાર્યા અજૈન-અનાર્ય સાર્થવાહ વજકંધને જણાવેલ હતી. હતા, જેમાં ઘોડાનું પુણ્ય જોર કરી રહ્યું હતું. Jain Education Intemational Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વિશ્વ અજાયબી : ઘટના એ હતી કે વીર પ્રભુજી ખાસ સ્વેચ્છાએ કર્મો નાસિકાના બેઉ તારની ચામડીવાળો, ક્વોષ્ણ શ્વાસવાળો, સુંદર ખપાવવા તુરૂષ્ક, કંદહાર, બહુલી જેવાં અધર્મી ક્ષેત્રોમાં વિચર્યા દંતપંક્તિવાળો કે આકાશી રંગના દાંતવાળો, સોનેરી ગુચ્છાદાર છે. અનેક ઉપસર્ગો ક્ષમા ધારી અથવા ખપાવી કેવળી બન્યા છે. કેશવાળીયુક્ત, પેટ ઉપર શંખના ચિહ્નવાળો ઘોડો લક્ષણવંતો જ્યારે તે ધનવાહ સાર્થવાહ વજજંઘે પ્રભુના વેશને જોયો, હોય છે. અચાનક દયાળુતા ગુણ તથા ભદ્ર પરિણામથી તેને જાતિસ્મરણ તે જ પ્રમાણે લક્ષણહીણા અશ્વને કારણે ઉપાધિ વધે તેવું જ્ઞાન થઈ ગયું. જ્ઞાન વડે જોયું કે પોતે પણ પૂર્વભવમાં જૈનધર્મી પણ બની શકે છે. અશ્વની વિશેષતા હોય છે કે તે નિદ્રા લેવા દીક્ષિત સાધુ હતો, પણ જાતિમદમાં આવી પોતાના ચારિત્ર- પણ જમીન પર બેસતો નથી. પણ જમીન પર બેસતો નથી, બલ્લે ઊભાં જ આરામ કરી લે પર્યાયમાં મોટાને વંદન ન કરવાના આશયથી ગુરુથી છૂટા પડી છે. પવનવેગી અશ્વો થકી પરદેશની સફરો ખેડાઈ હોય તેવી નીચ ગોત્રકર્મ બાંધેલ, જેથી અનાર્ય ભૂમિમાં જન્મ થયો. વાતો પણ જાણવા મળે છે. છતાંય પ્રભુને દેખી જે પૂર્વભવ જોઈ કંપારી આવી તેથી પૂર્વકાળમાં અથજાતિની ખૂબ કદરદાની હતી, જ્યારે પોતાના ઉજ્વળ ભાવિ માટે વીરપ્રભુને પૂછ્યું. જવાબમાં - વર્તમાનમાં ઘોડદોડના વેપારમાં સટ્ટો કરી કમાનાર તેનો પરમાત્માએ પણ લાભાનુલાભ જાણી વજજંઘને પોતાના દુરુપયોગ કરે છે. યુદ્ધના સમયમાં ઉપયોગી અશ્વસેના હાલના જાતિવાન હજાર ઘોડાઓમાંથી ઉપરોક્ત પોપટના ચિહ્નવાળા તબક્કે શસ્ત્રયુગ ચાલતો હોવાથી અનુપયોગી ગણાતી હોવાથી ઘોડા ઉપર સવાર થઈ શત્રુંજયના શરણે જવા માર્ગદર્શન આપ્યું, અંગ્રેજોના સમયકાળમાં ક્રૂરતાનો શિકાર થવા લાગી હતી, જેથી કારણ કે સાર્થવાહનું આયુષ્ય ફક્ત ત્રણ દિવસ જ બાકા હતુ અનેક જીવદયાપ્રેમીઓએ ઘોડા-ઘોડીને પણ પાંજરાપોળમાં રાખી અને અનાર્ય ભૂમિ તુર્કસ્તાનથી છેક આર્યક્ષેત્રના પાલિતાણા સુધી માવજત કરી છે. જવાનો બીજો કોઈ ઉપાય રહેતો ન હતો. જેમ અશ્વ માટે લક્ષણજ્ઞાન સ્વતંત્ર છે, તેમ હસ્તિપરીક્ષા | ગગનગામી તે ઘોડા ઉપર સવાર થઈ ગુપ્ત રીતે માટે પણ અભ્યાસ કરનારા જોવા મળે છે. બીજા તીર્થકર વજજંઘે સિદ્ધગિરિની સફર કરી લીધી, ઘોડાને ત્યાનાં અજિતનાથ પ્રભુના લાંછન હાથી વિષે ખૂબ જ ટૂંકમાં વનપ્રદેશમાં જ મુક્ત કરી દઈ મોટા ઊંચે શિખરે પહોંચી અંત અગ્રેસર પ્રસ્તુત છે અવનવી વિગતો. સમયના અણસણભાવે ચોથો દેવલોક પણ સાધી લીધો છે. આગામી કાળમાં મુક્તિ પામશે. (૪) સુભદ્રસૂરિ કેવળીની આગાહી : પૂર્વકાળમાં રાજકુળોમાં ખાસ કરીને હાથીનો ઉપયોગ થતો હતો. આ બધીય લોકોત્તર ઘટનાઓથી અશ્વનાં ઉત્તમ લક્ષણો સવારી માટે હસ્તિ ઉપર અંબાડી મૂકી રાજા-રાણીના વિષે બોધ તો થાય જ સાથે લોકોત્તર જિનશાસનના વનવિહાર, કોઈ મહાગ્રંથ કે મહાપુરુષના સન્માન પ્રસંગે જ્ઞાનખજાનામાંથી કેટલું બધુ મેળવી શકાય છે તેનો આનંદ પણ ઉપરાંત વસંતોત્સવ જેવા આનંદ-પ્રમોદના કારણોમાં ઉપરાંત આવે. હલ્લ-વિહલ્લના સેચનક હાથીની જેમ યુદ્ધની નોબતો વખતે કે ચેડા રાજાનો જાતિવંત ઘોડો, કુમારપાળ મહારાજના પછી કોઈ નવા રાજાને શોધવા દીવ્ય કરવા માટે હાથીનાં શુકનો અગિયાર લાખ ઘોડાઓમાંથી જાતિવાન અથો ઉપરાંત લેવામાં આવતાં હતાં. હાથણી ઉપર સવારી ન કરવાની જ્ઞાની મહારાણા પ્રતાપનો વફાદાર ઘોડો વગેરે કથાનકોનું દોહન કર્યા પુરુષોની આજ્ઞા હોવાથી ફક્ત હાથીની વિશેષતાઓ જાણવાપછી જણાશે કે સદાય માટે માનવજીવનમાં ઘોડા જેવા માણવા જેવી કહેવાય. પ્રાણીઓની ઉપયોગિતા કેટલી છે? અનેક રાજવીઓને પણ બ્રહ્મદ્વીપથી વેપાર કરવા આવેલ રત્નસિંહ નામના ઘોડાઓએ વિજયમાળા પહેરાવી છે. ચક્રવતીનો ઘોડો પણ સાર્થવાહે સિંહલ નામના રાક્ષસ દ્વીપમાં કુમવતી નગરીના બ્રહ્મચર્ય પ્રભાવે પાંચમો દેવલોક સાધી લે છે. સિંહવાહન રાજા પાસે સફેદ રંગનો હાથી જોયો, જેના ઊભા રહેતી વખતે પાછલા પગમાંથી કોઈ પણ પગ પ્રભાવે રાજાની રાજલક્ષ્મી સારી એવી વૃદ્ધિ પામી હતી. જમીનથી લગીર ઊંચો રાખનાર અશ્વ, અણિયારા અખંડિત તે સમાચાર સાર્થવાહે પોતાના રાજા અભયસિંહને આપ્યા, જેથી કાનવાળો ઘોડો, ચળકતી સૌમ્ય આંખોવાળો, લીલાશયુક્ત સંપત્તિના લોભમાં રાજાએ કપટ કરી પોતાના કોટવાલ મારફત Jain Education Intemational Page #135 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ હાથીના મહાવતને પૈસાથી ફોડી હાથી સમુદ્રમાર્ગથી પોતાને ત્યાં કબજામાં કરી દીધો, જેવો ઉજ્જ્વળ હસ્તિ બ્રહ્મદ્વીપમાં આવ્યો ત્યાંની સમૃદ્ધિ વધવા લાગી અને સિંહલ નામના દ્વીપની સમૃદ્ધિ ઘટવા લાગી. સિંહવાહન રાજા હાથી ગુમ થવાથી ચિંતિત થઈ ગયો, પણ જ્યારે નિકટમાં પધારેલ કેવળી ભગવંત સમુદ્રસૂરિ પાસેથી ખુલાસો મળ્યો કે હાથી બ્રહ્મદ્વીપના રાજાના પુણ્યથી ત્યાં સુરક્ષિત રીતે પહોંચી ગયો છે અને ક્યારેય પાછો નહીં આવે ત્યારે રાજાએ તીવ્ર વૈરાગ્ય થતાં સંસાર છોડી દીધો, મુનિપણે તીવ્ર તપ તપી આઠમો દેવલોક સાધી લીધો. અમુક ભવો પછી મુક્તિને વ૨શે તેવું કેવળીએ દીઠું છે, પણ બધીય ઘટનાઓમાં મુખ્ય છે હાથીની ઉત્તમતા. રાજા દશાર્ણભદ્રની શોભાયાત્રાને ઝાંખી પાડનાર હતો, ઇન્દ્રનો ઐરાવત હાથી તેમ ચેડા રાજા અને કુણિકના ખૂંખાર યુદ્ધમાં કેન્દ્રમાં હતો સેચનક હાથી તેમજ સિદ્ધહેમ વ્યાકરણની શોભામાં વધારો કરનાર હતો રાજાશાહી હસ્તિ, બલ્કે અક્રમનું ઉગ્ર તપ નિરંતર તપી અંત સમયે મરણાંત ઉપસર્ગમાં પણ નવકાર શરણ લઈ આઠમા દેવલોકે જનાર હતો એક હાથી જે પાર્શ્વનાથ ભગવાનનો મરૂભૂતિ નામના પ્રથમ ભવ પછીનો હાથીરૂપનો બીજો ભવ હતો. સ્વયં ત્રેવીસમા તીર્થંકરની સેવાપૂજા કરનાર હતો કલિકુંડ તીર્થની સ્થાપનામાં નિમિત્ત એક હાથી. તેવી જ રીતે શ્રીપાળ રાજા અને કુમારપાળ રાજાની હસ્તિસેનાની વિગતો જાણવા તેમનાં જીવન-ચરિત્ર જોવા જેવાં છે. આર્યરક્ષિતની સ્વાગત યાત્રાના હાથીનો ઉપયોગ વર્તમાનકાળમાં સર્કસ જેવા મનોરંજનમાં થવા લાગ્યો, પણ જિનાલયો કે તીર્થસ્થાનોમાં આજેય પણ હાથીની પ્રતિકૃતિઓ શોભા વધારતી જોવા મળે છે, તેના મૂળ કારણમાં પૂર્વકાળની ચાલી આવતી હસ્તિપૂજા, હસ્તિપાલની વિદ્યા તથા નિમિત્તશાસ્ત્રવેત્તાની આગાહીઓ થકી વધેલું હાથીનું ગૌરવ ગણાય છે. (૫) તપસ્વી જૈન મુનિની ભવિષ્યવાણી : તીર્થંકરોની માતા તથા ચક્રવર્તીઓની માતા ચૌદ સ્વપ્નમાં જે સર્વપ્રથમ ગજવરને જોવે છે, તેની ઉત્તમતા અને લક્ષણો ચૌદપૂર્વધારી ભદ્રબાહુસ્વામીજીએ કલ્પસૂત્રજીની અને બારસાસૂત્રની જ્ઞાનધારામાં પ્રાકૃત અને સંસ્કૃત બેઉ ભાષામાં ખૂબ સારી રીતે આલેખી છે, માટે પણ સ્વપ્નવાંચન થાય છે, અને ખાસ જિનાલયોમાં પર્યુષણ પર્વ સમયે ઉછામણીઓ પણ થતી જોવા મળે છે. ૧૨૩ જે હસ્તિના પાછળના જમણા પગના સાથળમાં શ્વેત રંગનું ૐ એવું આકૃતિનું ચિહ્ન હોય તેવો હાથી માલિકના પરિવારની અનેક રીતે ઉન્નતિ કરે છે, જેમકે દ્વારિકા નગરીનો ગરીબ બ્રાહ્મણપુત્ર શંકર તેવા હાથીને પામી ધનપતિ બની ગયો હતો. સ્વમાનથી જીવવા અને આપકમાઈ કરી ગરીબ માતા-પિતાને હૂંફ આપવા પરદેશ આવેલ. તેણે માસક્ષમણના તપસ્વી મુનિને જે પ્રમાણે પારણાના દિવસે અન્નપાણી પ્રતિલાભેલ, તે તેના હિતમાં થયું. પોતાની તકલીફ દૂર કરવા મુનિ ભગવંતને વિનંતી કરતાં, તેને યોગ્યાત્મા જાણી તપસ્વી સાધુએ જણાવ્યું કે શંકર ચાર દિવસ પછી વિશિષ્ટ લક્ષણવાળા હાથીને પામશે. તે જ પ્રમાણે ચંપાના વૃક્ષ નીચે વનમાં આરામ કરતા શંકરને સામે ચડી મદલિપ્ત ગંડસ્થળવાળા ૐૐ આકૃતિયુક્ત વનહસ્તિએ સૂંઢથી ઉપાડી રાજાના મહેલની નિકટ લાવી દીધો. જ્યાં બધીય ચોખવટ બરાબર જણાતાં રાજાએ દસ લાખ સુવર્ણમુદ્રા શંકરને આપી ન્યાલ કરી દીધો અને હાથીને મહાવતોની સુરક્ષામાં સાચવી લીધો. રાજલક્ષ્મી વધી અને હાથીના પ્રભાવે ધનવાન બની ગયેલ બ્રહ્મપુત્ર શંકર અને તેના પિતા કપિલે અડધી લક્ષ્મી જિનશાસનના ઉદ્યોતમાં ખર્ચી નાખી, પિતા-પુત્ર બન્નેએ શ્રાવકધર્મ સ્વીકારી દેવગતિ સાધી. ઉપરોક્ત વાત થઈ લાક્ષણિક હાથીની તેમ ઉદર ઉપર ભ્રમરના આકારનું શ્વેત ચિહ્ન જે હાથીને હોય તે રાજ્યલક્ષ્મી અને ઋદ્ધિનો નાશ કરનાર બને તેમ પણ સામુદ્રિક જ્ઞાતાનું કથન છે. હકીકતમાં સંપત્તિ-સુખ-સગવડો પુણ્ય પસાયે વધે છે, છતાંય તેમાં હાથી-ઘોડા-બળદ વગેરે તિર્યંચો પણ નિમિત્ત બને છે માટે જ પૂર્વકાળમાં જ્યોતિષીની જેમ અશ્વહસ્તિ-ૠષભ-પરીક્ષાના નિષ્ણાતો પોતાનો વ્યવસાય સ્વતંત્ર રીતે ચલાવતાં શાસ્ત્રોમાં જોવા મળે છે. શ્યામ રંગના હાથી મધ્ય જાતિવંત કહેવાય છે. લંબગોળ લાલ અને નાની આંખોવાળા હાથી ઉત્તમ કહ્યા છે તેમ જ શ્વેત રંગના પૂછડાના કેશવાળા હાથી પણ સમૃદ્ધિદાતા બને છે. મનુષ્ય કરતાં પણ લાંબું આયુ ભોગવતા હાથીઓ શુદ્ધ શાકાહારી છતાંય બળવાન, વીર્યવાન, શાંત પ્રશાંત તથા દીર્ઘ સ્મરણશક્તિવાળા શાસ્ત્રકારોએ વર્ણવ્યા છે, માટે પણ જીવદયાના હિમાયતીઓ રક્ષા કરે છે. હાથી-ઘોડાની જેમ પ્રથમ તીર્થપતિ આદિનાથ ભગવાનના લાંછનથી ઓળખાતા વૃષભના વિષે પણ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વિશ્વ અજાયબી : સમજવા-જાણવા જેવું અભિનવ જ્ઞાન છે, જેમકે કંબલ અને | (0) ગણસૂરિ કેવળીની ભવિષ્યકથની : સંબલ નામના બે વછેરા બળદો જિનદાસ શ્રેષ્ઠીને ત્યાં ઉપવાસ- કોશલદેશના શંખપુરી નગરના રણવીર અને યશોમતીનો પુત્ર સામાયિક-ધર્મશ્રવણ અને અકાળ મૃત્યુ સમયે પણ નવકાર ચંદ્રશેખર જન્મ પૂર્વે માતાનાં ચૌદ સ્વપ્નમાં નિમિત્ત બન્યો હતો. સ્મરણ થકી દેવલોક જઈ કંબલ-સંબલ દેવતા બન્યા અને કેવળી ગુણસૂરિજીએ જ્યારે વિહાર કરતાં તે નગરમાં પધાર્યા ગંગાનદી ઓળંગી રહેલ પ્રભુવીરને થયેલ દેવતાઈ ઉપસર્ગો ત્યારે દેશના સુણવા આવેલ રાજા પધશેખર તથા રાણી વચ્ચે સહાયક બન્યા હતા ક્રૂરતાનો ભોગ બનેલ બળદ મૃત્યુ પદ્માવતી સન્મુખ રણવીર પુત્ર ચંદ્રશેખરના ચક્રવર્તીપણાની તથા પછી શૂલપાણિ યક્ષ બન્યો હતો અને વઢવાણ નગરીની નિકટ તેના દ્વારા જૈનશાસનના જયજયકારની વાત જણાવી. જે પ્રમાણે પરમાત્મા મહાવીરદેવને પણ ઉપસર્ગ કર્યો હતો. કેવળીએ ભાખ્યું તે જ પ્રમાણે જમણા પગની ઘૂંટણ નીચે છ'રી પાળતા અનેક પૂર્વકાલીન સંઘોમાં બળદગાડીની સફેદ રંગના વલયથી યુક્ત ચિહ્નવાળી એક વછેરીને સંખ્યાના આધારે સંઘનું ગૌરવ ગણાતું હતું. પ્રભુ મહાવીરદેવના ચંદ્રશેખર જ્યારથી જંગલમાંથી અનાથ દશામાં લઈ ઘેર સમકાલીન દસ શ્રમણોપાસક ધનાઢ્યોને ત્યાં ગયોના વિશાળ આવ્યો ત્યારથી રણવીરના ઘરમાં લક્ષ્મી વધવા લાગી. વાડાઓ હતા. ગોશાળાનો જન્મ પણ ગાયોના નિવાસસ્થાનમાં એકદા ચંદ્રશેખરની આયુધશાળામાં ચક્રરત્ન અને અન્ય રત્નો થયેલ હોવાથી નામ ગોશાલક રાખવામાં આવેલ હતું. તાત્પર્ય ઉત્પન્ન થયાં, તે પછી છ ખંડ સાધી ચંદ્રશેખર ચક્રવર્તી બન્યો, કે ગાય-ભેંસ-બળદ-પાડાઓની માવજતનો એ કાળ હોવાથી જ છે. જેમાં વાછરડો નિમિત્ત બની ગયો. ચોતરફ અહિંસક કરુણા-દયાનું વાતાવરણ હતું. તે જ ભવમાં અંતાવસ્થામાં રણવીર, યશોમતી અને તેથી તે કાળથી આજ દિવસ સુધી ખેતીકાર્ય, ચક્રવર્તી ચંદ્રશેખરે ચારિત્ર લઈ ચોથો દેવલોક સાધ્યો અને શકટવહન કાર્ય માટે બળદોની ઉપયોગિતા સૌથી વધુ ત્યાંથી ચ્યવી પાછો મનુષ્યભવ લઈ સંયમ ગ્રહી કેવળી બની હોવાથી વૃષભોનાં વિશિષ્ટ લક્ષણોની વાત પ્રસ્તુત છે. મુક્તિ પણ પામી ગયાનો પ્રસંગ છે. | (૬) સમતભ આચાર્યના ધર્મલાભ : (૮) કેવળી ભગવંત પ્રમોદસૂરિની સચોટ વલ્લભીપુરના નિર્ધન સુવર્ણકાર સુભદ્ર તથા સુકાંતા શ્રાવક- સત્યવાણા * * છે. શાતા. સત્યવાણી : એક જ પાઠશાળામાં સાથે ધાર્મિક અભ્યાસ શ્રાવિકાને ત્યાં પધારેલ આચાર્ય ભગવંતે ઊંચે અવાજે ધર્મલાભ કરી યુવાવસ્થામાં પહોંચનાર વણિકપુત્ર કુમુદને જ પોતાના પતિ આપ્યો તેથી ત્યાં પ્રવચન હેતુ પધારેલ રાજા સબંધ અને રાણી તરીકે સ્વયંવરમાં રાજકુમારી કનકસુંદરીએ પસંદ કર્યો અને સુકેશીને આશ્ચર્ય થયું. તેના ખુલાસામાં જ્ઞાની ભગવંતે થાપણમાં - હાહાકાર થઈ ગયો. રાજકુંવરીના હઠાગ્રહ સામે રાજાને પણ રખાયેલ સોનામહોરનો અલ્પકાલીન થયેલ દુરુપયોગ અને તેથી ઝૂકવું પડ્યું, પણ પહેરામણી કે દાયજામાં કશુંય આપ્યા વગર બંધાયેલ લાભાંતરાય કર્મની વાત રાજાને જણાવી. ઉપરાંત સાદાઈથી લગ્ન પતાવી દેવામાં આવ્યાં. ધાર્મિકતાથી ભરપુર સોની સુભદ્રના ઘેર જન્મ થનાર ચળકતા લીલા રંગના રાજપુત્રીએ પોતાના દુઃખનિવારણ અને લાભાંતરાય કર્મના શીંગડાવાળા બળદના નિમિત્તે નિકટના ભવિષ્યમાં જ તે ક્ષયોપશમ માટે જયારે મંડલપુર નગરે પધારેલ કેવળી ભગવંતને પતિ-પત્નીને પાછા વિશેષ ધનપ્રાપ્તિના યોગ હોવાથી મોટે પૂછ્યું ત્યારે નિકટના કાળમાં જન્મ લેનાર વૃષભ વત્સલના અવાજે ધર્મલાભ સણાવ્યાની વાત જણાવી. તે પછી રાજાએ જ પ્રભાવે નિર્ધનતા દૂર થવાની આગાહી પ્રમોદસૂરિ કેવળીએ કરી. નવા જન્મેલ વત્સને લઈ સુવર્ણકારને પાંચ લાખ સુવર્ણમદ્રાઓ તે જ પ્રમાણે કુમુદના ઘર આંગણે વિયાયેલ ગાયની આપી, બીજી તરફ પોતાની રાજલક્ષમી પણ ખૂબ વધવા લાગી. અશુચિ દૂર કરવા જતા જે ખાડો ખોદયો તે જ ભૂમિમાંથી આ તરફ ધનપ્રાપ્તિ છતાંય લોભ વમળમાં ન સપડાતાં સુભદ્ર લાખ સુવર્ણમુદ્રાની કડા નીકળી. તેની માલિકી કુમુદની થઈ સોની તથા સુકાંતાએ તે પછીના પાંચમા વરસે જ બધુંય ધન ગઈ. વેપાર કરતા તે સોનામહોર કરોડાધિક થઈ ગઈ. ધર્મક્ષેત્રમાં ખર્ચી નાખી ચારિત્ર લીધું તથા દેવલોકે ગયાં, જ્યાંથી પાઠશાળામાં અભ્યાસ કરી તત્ત્વજ્ઞાની બનનાર ચ્યવી ભવિષ્યમાં મહાવિદેહથી મુક્તિને પામશે. સારમાં લીલા કનકસુંદરીની પ્રેરણાથી કુમુદ વણિકે શત્રુંજય તીર્થે મનોહર રંગવાળા શૃંગવાળા બળદો તેના સ્વામીને ધનવૃદ્ધિ કરાવવામાં જિનાલયો બંધાવ્યાં. ખૂબ શાસનપ્રભાવનાઓ કરી કરાવી, તેથી નિમિત્ત બને છે એવી જે આર્ષવાણી છે, તે સત્ય છે. અપરાધી રાજાએ ક્ષમાપના કરી કુમુદને પોતાના મહેલે બોલાવી Jain Education Intenational Page #137 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૨૫ લીધો તે પછી તો જિનશાસનનો મહિમા વધારતાં કુમુદ- આગ્રહથી રાજા શાંત પડ્યો, બલ્ક એક તરફ લાક્ષણિક બળદના કનકસુંદરી, રાજા-રાણી ઉપરાંત કુમુદના માતા-પિતાએ પણ માલિક સારંગને પુત્રહીન રાજાએ રાજવારસો પણ આપ્યો અને ચારિત્ર ગ્રહણ કર્યું. ઉગ્ર તપ તપી સૌ દેવલોકે ગયાં, જ્યાંથી પૂર્વે નિમિત્તજ્ઞને પણ તેના જ્ઞાનની કદર કરતાં રાજાએ કેદથી ચ્યવી અમુક ભવો પછી મુક્તિપદને પણ પામશે. મુક્ત કરી એકલાખ સુવર્ણમુદ્રા સાથે રહેવાનું ઘર બક્ષિસમાં (૯) જ્ઞાનાચાર્ય જિનસેનસરિજીનો ખલાસો આપી દીધું. પૂર્વભવમાં ભીલ અને ભીલડી અવતાર સમયે રાજા મેઘવાહન રાજાએ પણ પરંપરા પ્રમાણે લક્ષણવંતા બળદની અને રાણી મૃગાવતીના જીવે અજ્ઞાનદશામાં દશ દિવસ સુધી પૂજા કરી. વૃદ્ધાવસ્થામાં પુત્રવિહોણા રાજા-રાણી અને કુષ્ટરોગી પોપટડીનાં બે બચ્ચાંઓને પિંજરામાં પૂરી માતા-પિતાનો વિયોગ પુત્રવાળા પ્રધાને ચંદ્રસૂરિ નામના જૈનાચાર્ય પાસે ચારિત્ર લઈ કરાવ્યો હતો. તેના કડવા વિપાકરૂપે આ ભવમાં વૃદ્ધાવસ્થા ઊર્ધ્વગમન કર્યું હતું. નિકટ છતાંય રાજા-રાણીને સંતાનપ્રાપ્તિ થઈ ન હતી, પણ આ જ પ્રમાણે બહુ જ ઓછાં વિચિત્ર લક્ષણોવાળા પાછળથી જૈનમુનિ ભગવંત પાસેથી આલોચના લઈ દીક્ષા પણ પ્રાણીઓ થકી ધનસંપતિ કે કુળ-ખાનદાનનો નાશ પણ સંભવિત લીધી હતી, તેથી અંતરાયકર્મ ક્ષીણ થતાં સંતાનપ્રાપ્તિનો યોગ બને છે, તેવું જ્ઞાન જેમને હોય છે તેઓ તેવાં પાળતું ત્યાં પધારેલ જિનસેનસૂરિજી પાસેથી રાજાએ જાણ્યો. રાજાને જનાવરોને બંધનમુક્ત કરી એકાંત પ્રદેશમાં છોડી દે છે, ચુસ્ત જૈન ધર્મ અને ભદ્રભાવનાવાળો જાણી જણાવ્યું કે આવતા પણ કતલ નથી કરતા, કારણ કે ગાય-બળદમાં તો માસમાં સૌરાષ્ટ્રનો એક સાર્થવાહ જ્યારે બળદ વેચવા આવે વૈદિક પરંપરા પવિત્રતાનો વાસ જોવે છે. આજેય અનાર્યોના ત્યારે ઉદરભાગમાં સ્વસ્તિકના ચિતવાળો બળદ ખરીદી હિંસાવાદનો પ્રતિકાર કરતી કેટલીય ગોશાળાઓ-પાંજરાપોળો લેવાથી સંતાનપ્રાપ્તિ થશે. તે જ પ્રમાણે ઘટના પણ બની અને દવાખાનાંઓ જૈનો અને કૃષ્ણધર્મ માનતા વૈષ્ણવો ચલાવે અને રાણીને ચિરકાળ પછી ગર્ભ રહ્યો. સ્વપ્નમાં ચંદ્રને મુખથી છે. બિચારા મૂક પ્રાણીની દુઆ લઈ શાતાવેદનીય કર્મ બાંધે છે. પ્રવેશ કરતો જોયો, તેથી નવજાત શિશુનું નામ શશિપ્રભ જીવદયાના ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં જેનો મોખરે રહ્યાં અને રાખવામાં આવ્યું. યુવાવસ્થામાં શશિપ્રભ જ્યારે રાજા બન્યો, રહેવાનાં કારણ કે મૂક પશુની હિંસા નિવારવા પ્રભુ આદિનાથ, તેના માતાપિતા રાજા-રાણી અને મંત્રીએ જેની દીક્ષા લઈ સંભવનાથજી, શાંતિનાથજી, મુનિસુવ્રતસ્વામી, નેમિનાથજી, દેવલોક સાધ્યો. આમ સંતાનસુખની પ્રાપ્તિમાં પણ લાક્ષણિક પાર્શ્વપ્રભુજી અને પરમાત્મા મહાવીરદેવથી લઈ વિચરતા બળદની ખરીદી નિમિત્ત બની હતી. સીમંધર સ્વામીના જીવનના પ્રસંગોનો અભ્યાસ કરવા જેવો છે. (૧૦) સામુદ્રિક નિમિત્તની ભવિષ્યવાણી : ફક્ત પશુ જ નહીં, પક્ષીઓની વિશેષતા સમજાવતું જો કે સુઘટના-દુર્ઘટના બધુંય પુણ્યપાપથી સર્જાય છે, પણ અલગ શાસ્ત્ર એટલે રચાયું કે જેથી લોકો તે લાચાર છતાંય જેની પાસેના બળદના પાછલા ડાબા પગની જીવસૃષ્ટિ પ્રતિ કરુણા વહાવી તેમની યોગ્ય કદરદાની કરે ખરીના મૂળમાં કંકણને આકારે લાલ રંગનું ચિહ્ન હોય અથવા કમસે કમ તેમની ઉપયોગિતા વિચારે. હિંસક તેવો બળદ તેવા સ્વામીને રાજસુખ અપાવે છે, તેવું વીતરાગ પશુપંખીને પાળવા-પોષવાની આજ્ઞા નથી, તેમ અહિંસક પશુપ્રભુએ વિદ્યાપ્રવાદ પૂર્વમાં જે પ્રકાર્યું છે, તે નક્કર સત્ય છે. પંખીમાં પણ માદા જાતિ ઉપર કામનો બોજ નાખવાની કે તેની ખાતરી કરાવતો બનેલ પ્રસંગ એ છે કે રનવતી નગરીના સવારી કરવાની આજ્ઞા શાસ્ત્રોમાં જોવા નથી મળતી. રાજા સૂરસેન અને કીર્તિમતી રાણીની સુપુત્રી સ્વરૂપવાન ઉપરોક્ત પ્રસંગોથી કર્મવિજ્ઞાન, પાપના વિપાક, પુણ્યના મદનરેખાને એક નિમિત્તની આગાહી પ્રમાણે રાજપ્રધાનના પુત્રને મીઠાં ફળ વગેરેનું જ્ઞાન વધશે, ઉપરાંત યંત્રવાદના ઝડપી બદલે પ્રધાન દ્વારા જ પરિચય કરાવેલ એક સારંગ નામનો કાળમાં પણ શાંતિ-સમાધિનાં ધોરણ સમજાશે. કુંભાર પુત્ર પરણી ગયો. (૧૧) માનવજાતિ માટે સર્વજ્ઞની વાણી : જો કે સચોટ બોલનાર તે સામુદ્રિકવેત્તાને એકવાર સૌથી બુદ્ધિમાન પ્રાશ અને મોક્ષગતિના આરાધક મનુષ્ય માટે રાજાના કોપથી કેદખાને જવું પડ્યું, પણ તેના કહેવા પ્રમાણે પણ તીર્થકર ભગવાનનાં ૧૦૦૮ લક્ષણોની જેમ ચક્રવર્તી, જ ઘટના બન્યા પછી મદનરેખા અને તેની માતારાણીના વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળદેવથી લઈ નવ નારદો અને Jain Education Intemational Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વિશ્વ અજાયબી : લક્ષણવંતા રાજાઓ, મહાપુરુષો કે મહાસતીઓના કાયિક શાસ્ત્ર નામના ગ્રંથમાંથી અવગ્રાહિત છે. ગુરુદેવોની કૃપાથી લક્ષણોનું જ્ઞાન વીતરાગી ભગવંતે અને ગણધરો ઉપરાંત અનેક વિષયોમાં ઊંડાણથી ખેડાણ કરવા માર્ગ મળ્યો, જેનો ચૌદપૂર્વધારીઓએ અનાદિકાળથી પીરસ્યું છે, જરૂરત છે ફક્ત સહજાનંદ છે. તેવા પવિત્ર અભ્યાસકોની, જેમકે જાનુ સુધીના લાંબા આવા અનેક અનુપમ ગ્રંથોને કલિકાલસર્વજ્ઞ હાથવાળા, વિશાળ તેજસ્વી લલાટવાળા, જવની આકૃતિયુક્ત હેમચંદ્રાચાર્યજીએ પણ રાજા કુમારપાળની મધ્યસ્થીથી અંગુઠાવાળા, અણિયારાં નાક કે આંખવાળા, માથાના પન પ્રકાશિત કર્યા છે, જે માટે જૈન જ નહીં પણ જેનેતર સૂક્ષ્મવાળવાળા કે લાલ હાથ-પગના તળિયાંયુક્ત, હાથી-હંસ કે સમાજ પણ લાભાન્વિત થયો છે. વૃષભની ગતિવાળા, છાતી ઉપર વિશાળ રોમરાજીવાળા, જેસલમેરના જ્ઞાનભંડારો જેવા બહુગ્રાહ્ય જ્ઞાનખજાનાઓ પર્વતના શિખર જેવા મસ્તકવાળા પુરુષો જનસમાજમાં અનેક સ્થાનોમાં વર્તમાનકાળ સુરક્ષાયા છે, જે મહાગૌરવની સદાચારી, ઉત્તમ, જીવદયાપ્રેમી તથા શિષ્ટ હોય છે. વાત છે. તે જ પ્રમાણે કાયિક મુદ્રાઓ, ઉપરાંત આયુર્વેદશાસ્ત્રના તે જ પ્રમાણે અર્ધચંદ્ર આકારના કપાળવાળી, દાડિમની અધ્યનથી આરોગ્યવિજ્ઞાન વિલસી શકે છે. સુંદર આરોગ્ય કળી જેવી દંતપંક્તિવાળી, સુકુમાર પગની પાનીવાળી, માંજરી આરાધના-સાધનાનું મંદિર બને છે. સર્વજનહિતાય કાર્યો સાધી ચક્ષુવાળી વગેરે લક્ષણવાળી નારીઓ પતિવ્રતા કે સતી સ્ત્રીઓ શકાય છે. મુક્તિમાર્ગ-મુસાફરો માટેનું મહાપાથેય છે હોય છે. કલ્પસૂત્ર'ના વાચન-સમયે અને ખાસ તો ચૌદ જ્ઞાનવિકાસ, ચેતનાનું જાગરણ તથા શિષ્ટ પ્રવૃતિ, જે માટે સ્વપ્નના વર્ણનમાં લક્ષ્મીદેવીના વર્ણન સમયે જે સત્યો લખાણ અવસરે વિચારેલ છે. –અસ્તુ. ભદ્રબાહુસ્વામીજી તથા અનેક અન્ય શાસ્ત્રકારો દ્વારા પીરસાયાં છે, તે વાંચતાં-વિચારતાં જ્ઞાનનું સન્માન કરવાના અને ચૌદ (( ) ( ) -ની( Sો પૂર્વધારીઓનાં ઓવારણાં લેવાની ભાવના થઈ જાય તેવું છે. તેવું જ લાક્ષણિક છે નિમિત્તશાસ્ત્ર, જેમાં પ્રસ્થાન કે શુભકાર્યારંભના વખતના શુભ શુકન કે અપશુકન વિશે અનેક માહિતીઓ છે. જૈન રામાયણ ને જૈન મહાભારતથી લઈ ૨ - સનમ 33 મામન શ્રીપાળ રાજાના યુદ્ધના પ્રસંગો વખતના શુભાશુભ સંકેતો સમજવા સમયનો ભોગ આપી શાસ્ત્રાધ્યયન કરવા જેવું છે. સમકિતી આત્માને શસ્ત્ર પણ શાસ્ત્ર બની સુરક્ષા બક્ષે છે; જ્યારે મિથ્યામતિઓને શાસ્ત્ર પણ શસ્ત્ર બની પાપ લેશ્યા ઉત્પન્ન કરે છે, માટે અભિનવજ્ઞાન માટે ઝંખનારે વિનય બહુમાનપૂર્વક ગીતાર્થોની સેવા-ઉપાસના તથા યોગોદ્રહન સાથે શાસ્ત્રાભ્યાસમાં ઝંપલાવવું તેવી વીતરાગની પરમાજ્ઞા છે, અન્યથા અકાળ કે અવિધિનો અભ્યાસ અર્થવિદગ્ધ કે મુગ્ધ-ગાંડપણદશાની ४-प्राणायाम ५-प्रत्याहार 1 - ધ UTI પણ અનુભૂતિઓ કરાવનાર નીવડી શકે છે. સાંસારિક યુવાવસ્થામાં ગોવંડીમાં ચાલતા દેવનાર કતલખાનાની પ્રત્યક્ષ ગુપ્ત મુલાકાત સમયે નિર્દોષ પશુઓની કંપારીઓથી કંપી ગયેલ હૃદય અહિંસાપ્રચાર-કાર્યમાં લઈ ગયેલ. તેવી જ કોઈ હમદર્દીથી પ્રેમાળ પશુ-પંખીઓ પ્રતિ દયા વધારવા ઉપરોક્ત નાનો લેખ ચૌદપૂર્વધારી ભદ્રબાહુસ્વામીજીની કૃપાથી, વિશિષ્ટ બ્રહ્મચારી સ્થૂલિભદ્રસૂરિજીના સ્વહસ્તે લખાયેલ સંસ્કૃત ભાષાના સામુદ્રિક ૬૭- Dાન ૮- સમાધિ वरपर प्राप्ति છે ?-ગમ Jain Education Intemational Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૨૭ શ્રમણ જીવનની અજાયબી-ધ્યાયોગ પ્રસ્તુતકર્તા : પ.પૂ. જયદર્શનવિજયજી મ.સા. જ્યારે શ્રમણજીવનને સમજાવતા નૂતન ગ્રંથનું કાર્ય આદર્યું ત્યારે શ્રમણો તરફથી સુંદર આવકાર મળશે તેવી અપેક્ષાઓ હતી, જેનો આકાર આજે આધેડ વયમાં સાકાર થતો દેખી સ્વાભાવિક આનંદની અનુભૂતિઓ થાય, જે સાહજિક છે. અનેક વિદ્વાનો તરફથી સુંદર લેખ સામગ્રીઓ પ્રાપ્ત થયા પછી શ્રમણજીવનની અજાયબી જેવી અજબ-ગજબની ધ્યાન સાધના ઉપર અમારી દ્રષ્ટિ પહોંચી, જે શ્રેષ્ઠ સાધના અને સાધકોની પીછાણ કરવા જરૂરી હતી. કારણ કે અવારનવાર ગુરુભગવંતોના શ્રીમુખથી માંગલિકોમાં એક પંક્તિ સાંભળવા મળતી કે : ॐकार बिन्दु संयुक्तं, नित्यं ध्यायन्ति योगिनः તે પંક્તિ ઉપરથી ફુરણા થાય કે યોગિઓ કોને કહેવાય? તેમનું ધ્યાન કેવું હોય વગેરે. ગ્રંથ પ્રકાશનના છેલ્લા દિવસોમાં તે બાબતનું ચિંતન અમે ખાસ નવકાર ચમત્કાર અનુભવકર્તા અને ધ્યાનયોગમાં અનેક સંઘોને જોડનારા પ.પૂ. જયદર્શન વિજયજી પાસેથી મંગાવ્યું અને તેઓએ તરત પોતાની સ્વાધ્યાય નોંધની પરાવર્તન કરી ત્રણ-ચાર દિવસમાં જ ધ્યાનયોગી શ્રમણો વિશે નૂતન લેખની રચના કરી નાખી. શ્રમણ જીવનની અજાયબી ધ્યાનયોગ નામનો તે લેખ સાક્ષરી ભાષામાં પ્રાચીન-અર્વાચીન ઐતિહાસિક કથાઓ–પ્રમાણો અને તત્ત્વજ્ઞાન સાથે સર્જાયેલો છે, જે અનેક જડ માન્યતાઓને ભાંગી શકે છે. ધ્યાનપ્રેમીઓ ચાર-પાંચ વાર લેખ વાંચન કરશે તો વિશેષ લાભનું કારણ બનશે તેવો લેખકશ્રીનો અભિપ્રાય છે. કારણ કે આ વર્તમાનમાં દેશ-વિદેશમાં ચાલતી Advertisement પ્રણાલિકાથી ભલભલા ગ્રાહકો વસ્તુની ગુણવત્તા સમજવામાં ઘોખો ખાય છે, તેમ ધર્મક્ષેત્રમાં પણ જરૂરતથી વધુ જાહેરાતો, પ્રચારો, પ્રચાર-સાધનોથી બાળજીવો દિશાભ્રમ પામી જાય છે કે સાચો ધર્મ ક્યો? આડંબરો વચ્ચે પણ નિરાડંબર દશાભોગી યોગીપુરુષોને ઓળખવા, નિવૃત્તિને જ શુદ્ધ ધર્મપ્રવૃત્તિ રીતે સ્વીકારવા અને સંયમસાધનાના સુખરસાસ્વાદને સ્વયં પામવા અનેક રોગોમાં પ્રશસ્ત અને શ્રેષ્ઠ જે ધ્યાનયોગ છે તેવા અગિયારમાં ધ્યાનતપની વાતોને ઠીક અગિયાર મુદ્દાઓ દ્વારા રચી મોકલવા બદલ અમે લેખક મહોદયના સદાય ભણી રહીશું. પ્રસ્તુત ગ્રંથ સર્જનમાં સિંહફાળો નોંધાવવા બદલ અમે પૂજ્યશ્રીના આભારી છીએ. પ્રાંતે લખવાનું કે લૌકિક વ્યવહારમાં Quantityના બળને મહત્ત્વ અપાય છે, જ્યારે લોકોત્તર ધાર્મિક વ્યવહારમાં Qualityના ધોરણ ગુણસ્થાનકની ઊંચાઈને નવાજાય છે, તેવા લોકોત્તર જેન શાસનના ધ્યાન સાધકોને અમારી ભાવવંદનાઓ. વિશ્વના અનેક ધર્મોમાં શ્રેષ્ઠ જૈન ધર્મ, છતાંય તેના પાલનકર્તા અલ્પ જનસંખ્યામાં અને તેમાંય ધ્યાનયોગરૂપી અધ્યાત્મને વરેલા સાધકો તો અત્ય૫ થયા ને થવાના. –સંપાદક Jain Education Intemational Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વિશ્વ અજાયબી : दसणस्स શકો છો . હાલમાં 6 तपस्स णमा चारित्तस्सी છે? વૈદક શાસ્ત્રો, પુરાણો કે આગમો એમ અનેક ધર્મશાસ્ત્રોમાં ધ્યાન અને કાઉસ્સગ્ગ પર વજન દેવામાં આવ્યું છે તે શા માટે? આજે ફક્ત પ્રસન્નચંદ્ર રાજર્ષિ, અનાથીમુનિ, અવંતિ સુકુમાલ કે શ્રીપાળ રાજાના ધ્યાનયોગની વાર્તાઓ વાંચવા મળે છે, પણ તેવા ધ્યાન ધરનાર આતાપના લેનાર કે સંલીનતા કરનારા યોગીઓ કેમ દેખાતા નથી? આવા તો અનેક પ્રશ્નો વર્તમાનમાં મનમાં ઉઠવાના કારણ કે ભૌતિકવાદની વેગીલી ગતિના ઠીક પ્રતિરૂપ ધ્યાનયોગ ગતિને નહીં પણ સ્થિરતા-સંયમ અને એકાગ્રતાને પ્રગતિ કહે છે. અનુષ્ઠાનો અને પૂજા-પાઠોની ધામધૂમથી વિપરીત ધ્યાનસાધના એકાંતિક અને આંતરિક આરાધના છે, તેના ક્રિયાકલાપો નોખા-અનોખા અને લોકોત્તર છે. અનેક અર્થ અને કામ પુરુષાર્થ પાછળ અટવાયેલો આદમી પ્રકારની લાક્ષણિક ઉપલબ્ધિઓ પછી પણ વિજ્ઞાનની શોધે અનાદિ સમયકાળથી એટલો બધો વ્યસ્ત છે કે પૈસા અને શાંતિ-સમાધિ નથી આપી તેની સામે કઠીન જણાતી ધ્યાનપરિવારની પળોજણમાં તેને દિવસના ૨૪ કલાક ઓછા પડે છે, કાયોત્સર્ગની સાધનાથી યોગીઓએ કૈવલ્યજ્ઞાન સંપ્રાપ્ત કરી વરસના ૩૬૦ દિવસો ટૂંકા લાગે છે, માટે જ તે સરકારની જેમ સનાતન અને શાશ્વત મુક્તિસુખની અનુભૂતિઓ કરી છે. પંચવર્ષીય યોજના જ નહીં પણ પાંચ-સાત પેઢીની ચિંતા માથે રાખી જીવન વરસો, માસો અને દિવસો ઝપાટાબંધ વીતાવે છે. સ્વયં તીર્થકર પ્રભુ પણ પોતાના છદ્મસ્થકાળમાં તેનું સમસ્ત ધ્યાન કંચન અને કામિની, અર્થ અને કામમાં કેન્દ્રિત કે ધ્યાન અને કાયોત્સર્ગને પ્રધાનતા આપી આત્મશુદ્ધિનો છે; તેની પળો-ક્ષણો બધીય એકાગ્રતા સાથે વ્યસ્ત છે, તે પોતાના આ યજ્ઞ માંડે છે; જે દર્શાવે છે કે છ પ્રકારના બાહ્ય તપ કરતાં લક્ષ્યો વીંધવામાં મસ્ત છે અને જો ઇચ્છા વિરુદ્ધ થયું તો જ જેમ છ પ્રકારી અત્યંતર તપની શક્તિ તેજવંતી છે તેમ છ ત્રસ્ત છે, બાકી પેટી-પેઢી-પ્રતિષ્ઠાના પોતીકા ભાવોની પ્રકારી માનસિક તપમાં પણ ચક્રવર્તી જેવો કોઈ તપ હોય તો પૂતિમાં તેને સમાધિ-સુખાનંદ અને સહજાનંદનો વિ િત છ ધ્યાન તપ. તે માટે સૈદ્ધાંતિક સૂત્ર છે.... અનુભવ હોવાથી તે ધર્મથી ગભરાય છે અને મોક્ષની પંતોમુદત્તમિત્તે વિત્તવત્થાઈ,મેવલ્યમાં વાતોથી પણ વહેમ પામેલો છે. મલ્યાનું જ્ઞાનં, નોનનિરોણો નિણાને તુ . બરાબર તેથી વિરુદ્ધ એક અણગાર-શ્રમણ અને સંયમી તાત્પર્ય એ છે કે એક જ વસ્તુમાં અંતર્મુહૂર્ત માત્ર જે આત્મા પ્રવૃત્તિને નહીં પણ નિવૃત્તિને લક્ષ્યમાં રાખી જ્યારે ધર્મ ચિત્તની એકાગ્રતા થાય તેવું ધ્યાન ધસ્થાને હોય છે અને પુરુષાર્થ આદરી પળ-પળને ધ્યાનયોગની સાધનામાં લગાવે છે, જિનેશ્વરો તો યોગનિરોધ જેવા ઉત્કૃષ્ટ ધ્યાનને ધરે છે. શાસ્ત્રકારો ત્યારે પરમાત્મા મહાવીરદેવની જેમ સાધનામાં સાડાબાર વરસ તો ધ્યાનયોગને અગ્નિની ઉપમા આપે છે, જે કર્મકાષ્ઠને તત્ક્ષણ એવા ઝડપથી પસાર થઈ જાય છે કે જગતજનો વિમૂઢ બની બાળી નાખે છે. પ્રસંગોચિત્ત અત્રે પ્રશસ્ત ધ્યાનયોગની ઊંડાઈ જાય છે કે કઈ રીતે યોગીઓ કોઈપણ કામકાજ વગર દિવસો સુધી જવા અનુપ્રેક્ષાઓ જાણવી. બાકી શુભથી વિપરીત અશુભ પસાર કરી શકતા હશે. તેમનો સમય લોક સંપર્ક વગર અને અપ્રશસ્ત લેશ્યાઓની અત્રે કલ્પના પણ ન કરવી. બાર લૌકિક પ્રવૃત્તિ વિના અને કોઈ સાથે સલાહ-મંત્રણા- પ્રકારના કર્મનિર્જરાકારી તપમાં વીતરાગી ભગવાને ધ્યાન વાતચીત પણ ન કરતા કઈ રીતે વીતતો હશે? નિવૃત્તિ એ તપને અગિયારમાં ક્રમે દર્શાવ્યો છે, કારણ કે તે સૂક્ષ્મતર જ પ્રવૃત્તિ કેવી રીતે માની શકાય? તેવા સંતો-મહર્ષિઓ કે અને કષ્ટસાધ્ય છે, સાથે લખલૂટ કર્મોની નિર્જરા પણ તે જ રાજર્ષિઓથી લઈ તીર્થકર સાધકો શેનું ધ્યાન ધરે છે? આખોય યોગ કરાવી શકે છે. માટે તે અત્યંતર ધ્યાન તપને સમજવા દિવસ મૌન અને ધ્યાન દ્વારા કાઢી તેઓ ક્યો લાભ પ્રાપ્ત કરે Jain Education Intemational Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૨૯ આરાધવા અને મુક્તિના માર્ગે ધપવા પ્રસ્તુત છે અલ્પાંશે સમરાદિત્ય કેવળી ચરિત્રમાં દરેક ભવમાં રાજા વક્તવ્ય. ગુણસેનના જીવનું ધર્મધ્યાન અને અગ્નિશર્માનું અપધ્યાન, (૧) ઇતિહાસના ઝરૂખેથી : ભૂતકાળના સંયમી તેમજ આ પાળીય તેમજ પ્રભુ પાર્શ્વનાથચત્રિમાં દરેક ભવમાં મરૂભૂતિના જીવનું સાધકો અને આરાધક ગૃહસ્થોના જીવનમાં ધ્યાનની જ્યોતિ જે શુભધ્યાન અને કઠોર કમઠ્ઠનું અશુભધ્યાન વર્ણવાયેલ છે. રીતે ઝળહળતી જોવા મળે છે તે વિશે અન્વેષણ કરતાં સ્પષ્ટ ધર્મધ્યાન ધરનારા દેવલોકની ઊંચાઈ પામ્યા અને આર્ત જણાશે કે ભરતક્ષેત્રના ચોથા આરામાં કાળપ્રભાવે અને ઉત્તમ રૌદ્રધ્યાન કરનારા નરકની નીચાઈએ ઉતરી ગયાના દષ્ટાંતો સંઘયણબળને કારણે અનેક સંયમીઓએ ધ્યાન સાધીને ખરેખર પીરસાયા છે. જયાનંદ કેવળી ચરિત્ર ઉપરાંત આદિનાથ આત્માનું જ પરમાર્થ સાધી લીધું છે. અનાથી મનિના દર્શન પ્રભુનું જીવન ચરિત્ર પણ ખાસ ધર્મધ્યાન સમજવા અવગાહવા રાજા શ્રેણિકને વનવગડામાં એકાકી ધ્યાન કરતી અવસ્થામાં જેવું છે. થયા હતા. ઢંઢણકુમારને ઉચ્ચત્યાગભાવના વચ્ચે મોદક - દુર્ગાનથી ધવલશેઠ, મમ્મણ શેઠ, ભદ્રા શેઠાણી, પરઠવતાં કેવળજ્ઞાન થયું હતું. પરમાત્મા મહાવીરના અનન્ય સુભૂમ અને બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીઓ દુર્ગતિગામી કેવી રીતે ભક્ત સિંહ અણગારે ધ્યાનયોગ સાધવા હેતુ જ એકાકી બન્યા તેનો ઇતિહાસ સમજવા જેવો છે. વિચરણની અનુજ્ઞા લીધેલ હતી. પ્રસનચંદ્ર રાજર્ષિ ( ધ્યાનયોગ પરંપરા : એક વરસના ચૌવિહાર સ્મશાનભૂમિમાં ધ્યાન કરતા આતાપના લઈ રહ્યા હતા અને ઉપવાસ કરનારા મુનિ બાહુબલી કે હજાર વરસની છદ્મસ્થ તેમને વિચિત્ર સંકલ્પો-વિકલ્પો વચ્ચે આત્મધ્યાન લાધ્યું હતું. ખાતાખાતાં કેવળી બની જનાર કુરગડુ મુનિરાજ પાસે આત્મનિંદા અને પરપ્રશંસારૂપી શાસ્ત્રીય ધ્યાન હતું જે શુક્લધ્યાનમાં ફેરવાઈ જતાં પંચમજ્ઞાની બન્યા હતા. ઝકરીયા મુનિ, આષાઢાભૂતિ કે ચિલાતીપુત્ર વગેરે મહાત્માઓ પણ શુભભાવના બળે ધ્યાનયોગી બન્યા હતા. ધર્મરચિ અણગાર પાસે કાળધર્મ સમયે કરુણાભરી જીવદયાની લાગણીઓ હતી, તો અનુત્તરવાસી દેવ બન્યા. અમરકુમાર અને અવંતિસુકુમાલ પાસે પ્રશસ્ત ભાવધારાની મૂડી હતી તેથી મૃત્યુ પણ મહોત્સવ બન્યા હતા. પ્રાયશ્ચિત્ત અને વિનય તપના સથવારે અતિમુક્તકુમાર સમવસરણમાં પ્રભુ મહાવીરદેવની સમક્ષ ઇરિયાવહી પડિક્કમતાં બાળમુનિ છતાંય પ્રૌઢ કેવળી બની ગયા હતા. ધન્ના અને શાલિભદ્ર મુનિરાજોએ સર્વજ્ઞની અનુજ્ઞા મેળવી વૈભારગિરિ પર્વતે રાજગૃહી નગરીમાં ધ્યાનની ધૂણી ધખાવી પાદપોપગમ અણસણ કરી દેહત્યાગ કરેલ હતો. બીજી તરફ દઢપ્રહારી, અર્જુનમાળી જેવા સાધકો ઉપશમ ભાવબળે ગુણઠાણે વધ્યા અને મુક્તિ વર્યા છે. વિષમ મરણાંત ઉપસર્ગ વચ્ચે પણ અંધક મુનિ, સુકોશલ મુનિ કે પાર્થપ્રભુના જીવ કિરણવેગ મુનિરાજે સમતા સાચવી ધ્યાનબળથી આત્મકલ્યાણ સાધ્યાના પ્રસંગો સત્ય છે. ગૃહસ્થોમાં પણ ઇલાચીકુમાર, વલ્કલચિરી, કપિલશાસ્ત્રી, રાજા શ્રીપાળ, જીરણ શ્રેષ્ઠી જિનાગમોમાં બતાવેલી મોક્ષમાર્ગની સાધના ધ્યાન વગેરેની શુભ્ર ભાવનાઓ ઉચ્ચધ્યાનમાં પરિણત થયેલ હતી અને અને યોગ સ્વરૂપ જ છે. વર્તમાન ચતુર્વિધ સંઘમાં યથાશક્તિ, દેવતાઓના સાનિધ્ય પણ પ્રાપ્ત થયાના ઉલ્લેખો જોવા મળે છે. તેનો અભ્યાસ અને તેની ઉપાસના ચાલુ છે. કાયોત્સર્ગની બેમુદ્દાઓ Jain Education Intemational Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વિશ્વ અજાયબી : પર્યાય વીતાવનાર ભાષભદેવ ભગવાન ધ્યાનયોગી પુરૂષો થયા. થયા. તે લેખન અને પરિમાર્જન પ્રવૃત્તિઓના પ્રાદુર્ભાવ થકી તે પછી તો છેક મુનિસુવ્રતસ્વામી ભગવંતના શાસનકાળ શ્રમણસંઘમાં સ્વાધ્યાય યોગ વધ્યો, જ્યારે ધ્યાનસાધના સુધીના રાજર્ષિઓએ પણ દીર્ધ ચારિત્ર પર્યાયને ઉજ્વળ ધ્યાન ઘટવા લાગી. તે પછી તો વીર સં. 130 થી વીર સં. ૫૧૦ સાથે દીપાવેલ. નંદનલાષિ જે ભગવાન મહાવીરનો પચ્ચીસમો સુધી તે પરંપરા ચાલી. પછી ૯ાાં પૂર્વના જ્ઞાતા ભવ તે પણ ઘોર તપસ્વી અને પૂરા લાખ વરસના દીક્ષાકાળ આર્યરક્ષિતસૂરિજીની અધ્યક્ષતામાં ત્રીજી વાચના થઈ ત્યારે દરમ્યાન જંગલ-પર્વત-નદીતટ વગેરે સ્થાનથી ધ્યાન અને આગમગ્રંથો ચાર અનુયોગમાં વહેંચાયા. તે સમયકાળ ૮૪ કાયોત્સર્ગ નામના છેલ્લા બે અત્યંતર તપને આરાધનાર થયા. જેટલા આગમગ્રંથો હતા તેવો ઇતિહાસવેત્તાઓનો અભિપ્રાય છે. પુરુષાદાણીય પાર્શ્વપ્રભુના સંતાનીય સાધુભગવંતો અને શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામિ ધ્યાનયોગી હતા અને પાછળથી પરમાત્મા મહાવીર ભગવંતના સમકાલીન સંયતો રાજગૃહિ, થયેલ બીજા ભદ્રબાહુસ્વામી તે બ્રાહ્મણ મટી શ્રમણ બનેલ અને નાલંદા, શ્રાવસ્તી, વૈશાલી વગેરે નગરીઓની નિકટના પર્વત, વરાહમિહિરના લઘુભ્રાતા ઉપરાંત સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન ગુફા, ઉદ્યાનોના પવિત્ર–શાંત-પ્રશાંત સ્થાનમાં સંયમ સાધના મહાત્મા થયા હતા, જેઓ નિમિત્તવેતા અને સાથે વિવિધકરતા જોવા મળે છે. તે સમયે શાસ્ત્રો અને આગમો પુસ્તકારૂઢ નિર્યુક્તિઓ રચનારા સ્વાધ્યાયયોગી મહાપુરૂષ હતા, તેવી ન હોવાથી મૌખિક વાચનાઓનું પ્રદાન-આદાન સવિશેષ હતું. ઐતિહાસિક નોંધ છે. પાંચમી વાચના સુધી ધ્યાનયોગ પ્રબળ લેખન-પ્રકાશન-વિતરણ કાર્ય નગણ્ય હોવાથી અણગારો રહ્યો. કારણ કે ચોથી માથુરી વાચના મૃતધર સ્કંદિલસૂરિજીના માટે ધ્યાનયોગ સાધવા મોકળું મેદાન હતું, અને તેની નેત્રત્વ હેઠળ મથુરામાં વીર સં. ૮૨૭ થી ૮૪૦ વચ્ચે થઈ, ફળશ્રુતિ પંચમજ્ઞાન સુધીની જોવા મળે છે. શ્રત કેવળી તે જ સમયકાળમાં પાંચમી વાચના આચાર્યદેવ નાગાર્જુનની ભદ્રબાહુસ્વામી જેઓ સ્યુલિભદ્રજીના ગુરૂપદે હતા તેઓ આગેવાની હેઠળ દક્ષિણપથના શ્રમણસંઘને સાથે લઈ સૌરાષ્ટ્રની મહાપ્રાણ ધ્યાન સાધવા છેક નેપાલ સુધી વિચરેલ હતા, જે વલ્લભીનગરીમાં સંપન્ન કરી. સંઘયણ અને સ્મરણબળના દર્શાવે છે કે બાર-બાર વરસ સુધી ચાલનાર તે આરાધના સપ્રમાણ દ્વાસ થવાને કારણે લગભગ વીર સંવત ૯૮૦ના જ્ઞાની એવા શ્રુતકેવળીને પણ કેટકેટલી ઉપાદેય હતી. સ્વાધ્યાય વરસે આ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની આગવી સૂઝથી જેવો આદર્શ તપ નથી, પણ તે તપ દસમા ક્રમે છે, જ્યારે વિસ્મરણ થયેલ આગમ પાઠોને પ્રથમવાર પુસ્તકારૂઢ ધ્યાન તપ તેથી પણ સૂક્ષ્મની આરાધના હોવાથી કરવામાં આવ્યા. નાગાર્જુનની વાલમી વાચનાના પાઠો અગિયારમાં ક્રમે ગોઠવાયેલ છે. આચાર્ય ભૂતદિન અને ચોથા કાલકસૂરિજી પાસેથી મેળવી, પ્રભુ વીર નિર્વાણ પછીના ૧૬0 વરસે નંદરાજાની સ્કંદિલી વાચના સાથે સમાયોજન કરી આગમગ્રંથોને સ્વાધ્યાય રાજાશાહી સમયે પાટલીપુત્રમાં સમસ્ત જૈન શ્રમણ સંઘની હતું પુસ્તકારૂઢ કરાયા, ત્યારથી લેખન અને વાચન પ્રથમ વાચના થઈ. બીજું સાધુ સમેલન રાજા ભિખુરાય ? પ્રવૃતિઓ એટલી બધી વધી કે સંયમીઓનો મહત્વનો ખારવેલની અધ્યક્ષતા હેઠળ કુમારી નામના તીર્થરૂપ પર્વત ઉપર સમય તેમાં વીતવા લાગ્યો અને તે વધતાં વધતાં આજે અનેક જ્યારે મળેલ, ત્યારે જિનકલ્પની તુલનાવાળા બલિસહ, પ્રકીર્ણક ગ્રંથોથીય વધતાં વિવિધ પ્રસ્તકોના વિષયોમાં ફેરવાઈ નક્ષત્રાચાર્ય, દેવાયાર્ય, સેનાચાર્ય વગેરે નિગ્રંથો અને આર્ય ગયો છે. સ્વાભાવિક છે કે તેવા વિષમ કારણોથી તીક્ષ્ણ તપ * ધ્યાન સાધના દુર્બળ પડી અને કાળપ્રભાવે ધ્યાનયોગ તે સુસ્થિત, સુપ્રતિબદ્ધ, શ્યામાચાર્ય, ઉમાસ્વાતિ વગેરે ત્રણસોથી વધુ વિકલ્પી શ્રમણો એક સ્થાને પધાર્યા હતા. ચારિત્રાચારના ધોરણે ઉતરતો ગયો જ્યારે પુસ્તકીય ધોરણે જ પોઈણી વગેરે 300 શ્રમણીઓ હાજર હતી તે સભા ચતુર્વિધ પ્રચાર પામતો રહ્યો. હકીકત એ છે કે આજે ધ્યાનયોગના શ્રીસંઘની થયેલ હોવાથી રાજવી ભિખુરાય ખારવેલના અભ્યાસી અને જ્ઞાતાઓ જૂજ માત્ર છે. વર્તમાનમાં સમકાલીન ચૂર્ણક, સીવંદ વગેરે ૭૦૦ શ્રાવકો અને રાણી સ્વાધ્યાયાદિના કારણોથી પુસ્તક પ્રકાશન અશક્યપરિહાર ગણાય પૂર્ણમિત્રા જેવી ૭00 શ્રાવિકાઓ પણ દ્વિતીય વાચના વખતે છે, પણ તે કાળના ધ્યાનયોગીઓ તપમાં એક કદમ આગળ ઉપસ્થિત હતી. રાજા ભિખુરાયની ભાવના મુજબ પ્રથમવાર હોવાથી તે પ્રવૃત્તિઓથી પણ પર હતા. તે એક અજાયબી ભરેલી ઘટના લોકોને લાગે છે. પ્રભુ વીરનિર્વાણના પછીના શાસ્ત્રપાઠો વલ્કલ, ભોજ અને તાડપત્ર ઉપર લખવાના ચાલુ Jain Education Intemational Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૩૧ દીર્ધકાળ સુધી પુસ્તક લેખન, વાંચન જૈન શ્રમણો માટે ઉપાદેય આરાધકો ગણતરી કરાય તેટલા અને કાયોત્સર્ગ કરી દેહ નહતું ગણાયું જે સત્ય હકીકત છે. મમત્વથી પણ મુક્ત બની સદાય માટે મુક્તિપુરીના મુસાફર ) ધ્યાનયોગ સંબંધી આગમિક સાક્ષી બની જનાર આત્માઓ તે પણ સવિશેષ ઓછા જાણવા. પંદર પાઠો : આચારાંગ સૂત્રની ગાથા પુરિસા! અત્તાણમેવ લિ અનાએ લિંગે જે સિદ્ધ થનારા પુરુષો-નારીઓ જણાવાયા છે, તેમાં અભિણિગિજ્જ, એવં દુખા પમોકખસિ | ઉપરાંત અત્ય૫ સંખ્યાએ અન્યલિંગથી (જેનેત્તરકુળથી) પણ ૩ર-પરિસરરસ નત્યિ વગેરે, ઠાણાંગસૂત્રની ગાથા મુક્તિ વરનારા ધ્યાનયોગના પ્રભાવથી આત્મકલ્યાણની થોને ફાળે વવ વડMEયારે, તં-નEI કેડી પામે છે. દશવૈકાલિક અને તત્ત્વાર્થસૂત્રની ટીકાઓમાં પણ आणाविजए; अवायविजए, विवागविजए, ધ્યાન પ્રભાવ વર્ણિત છે. સંવિના વગેરે, સમવાયાંગ આગમસૂત્ર-જ્ઞાન (૪) અન્ય તીથિકોના મતે ધ્યાનસાધના : સંવરનોને, સૂયગડાંગસૂત્ર જ્ઞાનોને રસદર્દૂ થઈ જૈન શ્રમણો માટે જિનેશ્વર પરમાત્માએ જે પ્રમાણે ધ્યાનયોગની વડરને UI સવરો ! ૩વવાર્ફ ઝૂમ-સે વિકે તે અદ્ભૂત વિગતો પ્રકાશી છે, તે જ પ્રમાણે શ્રમણ શબ્દનો જ્ઞાને! જ્ઞાને-વિદે-gUUાતે-તં નEા (૧) છૂટપેટે ઉપયોગ કરનાર બૌદ્ધો-સમ્માં વાચા, સમ્મા કમ્મન્તો, ભટ્ટાને (ર) સાથે (3) ઘનેને (૪) સમ્મા આજીવો, સમ્મા વાયામો, સમ્મા સતિ, સમ્મા સમાધિ सुक्केज्झाणे। (સમ્યક ભાષા, કર્મ, આજીવિકા, વ્યાયામ, સ્મૃતિ અને સતું તદુપરાંત-દશાશ્રુતસ્કંધમાં દર્શાવેલ દસમકારી સમાધિ)ની પૂર્વભૂમિકા બાંધી સમ્મોદિદ્ધિ, સમ્માં સંકષ્પો સમાધિસ્થાનનું વર્ણન તે રીતે દશવૈકાલિક સૂત્રની ચૂલિકા સિમ્યક દ્રષ્ટિ અને સંકલ્પ)ને ધ્યાનયોગ જણાવે છે. તેમના મત રસંવિરવા ૩QUINUT વગેરેના પાઠો ખાસ શીલ અને પ્રજ્ઞા સાથે શુભ ભાવના ધ્યાનસમાધિ બને છે તેઓ ધ્યાનયોગની વાતો કરે છે. સ્થાનકવાસી સંપ્રદાયને માન્ય ધ્યાનના પાંચ અંગ વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને સમાધિ સMITત્તમાં અને દિગંબરોને માન્ય સમયસાર ગ્રંથોમાં જણાવે છે. વિપશ્યના નામે વિશેષથી જોવાની દ્રષ્ટિને તેઓ ધ્યાનયોગની અનેક વાતો ઉપલબ્ધ છે. શુભધ્યાન જણાવે છે અને તેના ચાર ઉત્તરોત્તર શુદ્ધ ક્રમ જણાવે છે. મૂર્તિપૂજક સંપ્રદાયને માન્ય પ્રતિક્રમણ સૂત્રોમાં પણ આવતા શબ્દો-તસ્સ ઉત્તરી કરણેણંથી લઈ પાવાણં કમ્માણ વૈદિક સંસ્કૃતિમાં યોગસૂત્રની રચના કરી મહર્ષિ નિશ્વાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ, અથવા અન્નત્ય સૂત્રમાં પત પતંજલિએ ધ્યાનને વિશિષ્ટ યોગની ઉપમા આપી છે. તેની આવતા શબ્દો-તાવકાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, પ્રગતિના આઠ ક્રમ રૂપે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, અપાણે, વોસિરામિ, કરેમિ ભન્તસૂત્રમાં આવતા શબ્દો પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિનું સુંદર વિશ્લેષણ કર્યું છે. પડિક્કમામિ, નિન્દામિ, ગરિયામિ, અપાણે વોસિરામિ, હઠયોગ સમ્પ્રદાય, ભાગવત પુરાણ, ન્યાય અને વૈશેષિક અરિહંત ચેઇઆણું સૂત્રમાં આવતા શબ્દો-સદ્ધાએ, મેહાએ, દર્શનમાં ઉપનિષદ અને ગીતામાં પણ પ્રાણાયામ અને ધ્યાન ધીઈએ, ધારણાએ, અણુપેહાએ વડઢમાણીએ ડામિ સંબંધી અનેક માહિતીઓ પીરસાણી છે. મણમહર્ષિએ પણ કાઉસ્સગ્ગ, ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ વગેરેના સાક્ષીપાઠો આત્મચિંતન, હંવિસર્જન, પ્રાણવીક્ષણ, આસક્તિ વગેરે ધ્યાનયોગ અને તેથીય વધીને કાયોત્સર્ગને સાધવા માટે પ્રયુક્ત વિષયો ઉપર પદાર્થો પ્રદાન કરી શરીર, ઇન્દ્રિય, પ્રાણ, થયા છે. બુદ્ધિ, મન વગેરેને જૈન દર્શનની જેમ જડસિદ્ધ કરી બતાવ્યા છે. નિકટના ધ્યાનચિંતક યોગસાધક અરવિંદ જેઓ નાણમ્પિ સૂત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઝાણું ઉસ્સગ્ગો એક દાર્શનિક ચિંતક તરીકે પ્રખ્યાત છે. તેઓ MEDITATION વિ અ, અભિન્તરઓ તવો હોઈ. તદુપરાંત ભગવતીસૂત્ર, અને CONTEMPLATION નામના બે શબ્દોનો પ્રયોગ કરી મહાનિશીથસૂત્ર વગેરેમાં પણ ધ્યાનયોગ સાધવાની પ્રણાલિકા, જણાવે છે કે કઈ રીતે તે દ્વારા એકાગ્રતા અને સચોટતા ઉત્પન્ન પ્રયોજન, ફળ તથા સિદ્ધિઓ સંબંધી ઉલ્લેખ જોવા મળે છે. થાય છે. તે પછીનો શબ્દપ્રયોગ છે SELFજેમ હીરાના વ્યાપારીઓ ઓછા હોય છે તેમ ધ્યાનયોગના છા હોય છે તેમ ધ્યાનયોગના INTEROSPECTION. Jain Education Intemational Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ વિશ્વ અજાયબી : આર્યદેશ ભારતવર્ષની ભોમકામાં ધ્યાનયોગની વિશેષતા તે માટે કથાનુયોગની રચનાઓ છે. દેખી CHRISTIAN વગેરેઓએ પણ આત્મશુદ્ધિ નામના વિષય (૫) ધ્યાનયોગ માટે પૂર્વભૂમિકાઓ : ધ્યાન ઉપર જોર આપેલ છે અને મનોશાંતિ, સમાધિ સુખ માટે તેઓ નામના અત્યંતર તપની વાતો સાંભળી પુસ્તકો વાંચવા કે ભૌતિક આકર્ષણોથી પર બની હિન્દુસ્તાનની સ્પર્શના કરવા કોઈકને ધ્યાન કરતાં દીઠા અને ધ્યાન ધરવાની ઇચ્છા થઈ ગઈ આવવા લાગ્યા છે. સ્વામિ નારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ તેટલા માત્રથી આ સાધના નથી થતી. કારણ કે તેવું સંપ્રદાયમાં પણ હરેકૃષ્ણ, હરે રામ સંગઠનની જેમ પ્રભુ પ્રાર્થના, બગધ્યાન તો ખર્ચ કર્યા વગર, તપમાં જોડાયા વગર કે સંવેદના અને અર્ચના દ્વારા લયલીન બનવા ભક્તિ-યોગની નામના કાઢવા માટે કોઈ પણ ઠગ કરી શકે છે અને વાતા વહેતા થઈ છે. તેના મૂળ ઉદ્દેશ છે ભાવ અથવા ધ્યાનનું પોતાને ધ્યાનયોગી તરીકે જાહેર કરાવી શકે છે. તે માટે શજીકરણ. વર્તમાનમાં લગભગ બધાય ધર્મો અને ધર્મીઓ ધ્યાનયોગથી સિદ્ધિ પામનારા અનેક મહર્ષિ અને સંતોએ જે ધાંધલ-ધમાલથી દૂર થઈ આત્મશોધ-આત્મશાંતિ સામાન્ય નિયમાવલિ દર્શાવી છે તે જાણવા જેવી છે. આભગવેષણાની વાતો કરતા થયા છે, તેથી ધ્યાનયોગના જેમ કે એકત્વભાવનાની પ્રબળતા મનમંદિરમાં રમણ કરે વિરુદ્ધમાં કોઈ જ ધર્મ નથી, કોઈ મતાંતરો નથી, છતાંય જૈનદર્શનમાં તે બાબતનું જે વિશિષ્ટ તત્ત્વજ્ઞાન પીરસાયું તો જ ધ્યાનયોગ સાધી શકાય. સંયમી સાધુઓએ તે માટે લોક છે તે લેખાગે અવગાહવા જેવું છે. પરિચય ઓછો કરવો પડે, ભક્તોની ભીડ અને બધાયને પમાડી દેવાની ભૂખ ઉપશાંત કરી જંગલ, ગુફા, નદીતટ, કંદરાઓ કે અનેક આત્માઓ શુભધ્યાન બળે કેવળજ્ઞાન પામ્યા છે, અંતે નિર્જન સ્થાન શોધવા પડે. ઓછામાં ઓછું શહેરો-નગરો અને ધમાધમ થતા સ્થાનો છોડી, ગામ-તીર્થસ્થાનને अंतर आत्मामा सिद्धचक्रनी मांडणी હાલા બનાવવા પડે. ક્યારેક સમૂહ કે સમુદાયમાં પણ વસવાટ થાય તો પણ પરિણતિમાં એકત્વ ભાવના હોવાથી -----નમો સિદ્ધાનું નમ ઈન્સારા---- नमोलोएसब्बसाहणं અકળામણો ન થાય. તાત્પર્ય લોકો અને લોકચાહનાની --તેમ મારિયા અપેક્ષાવાળા જીવો-ધ્યાનયોનની ઊંચાઈ સુધી ન પહોંચી -- नमो सणस्स શકે, કારણ કે આ સાધનાની ભાવના છે.... “એગોડહં નત્યિ A-----नमो णाणस्स મે કોઈ, નાહમનસ્સ કસ્સઇ.” -नमो चरित्तस्स વિચાર અને આચાર, આસ્થા અને આચરણની દૂરી -----મો તેવ ઓછી કરતા આકર્ષણો–આડંબરો અને અસૂયા જેવા દૂષણોથી દૂર થવું પડે. પ્રાત:કાલ અને રાત્રિશયન પૂર્વે તથા શાંતપળોમાં મૌન અને જાપનો મહાવરો ઉભો કરવો પડે. વિનમ્રતા, સમતા અને અંતર્મુખતા વગર ધ્યાનાનંદ અને સિદ્ધિઓ હાથ ન લાગી શકે. પાપધિક્કાર બુદ્ધિ થકી ઉત્પન્ન પ્રાયશ્ચિત્ત તપ કે સંસાર ત્યાગરૂપી પુરૂષાર્થ કર્યા પછી પણ વિનય અને વૈયાવચ્ચ ગુણ સાથે સ્વાધ્યાય નામના તપ દ્વારા નિર્વેદ-સંવેગની પરિણતિ કેળવ્યા પછી અગિયારમા ધ્યાન નામના તપ સુધીની સ્પર્શના 3ી ---નો કરિતા થાય છે અને સંસારમાં રહીને ધ્યાનયોગની સાધના તે ગજા કરતાં લાંબી છલાંગ જેવી જ્યારે સંયમી સાધક જો ધ્યાનની અગત્યતા, વ્યાપકતા અને પ્રારંભથી અંત સુધી ધ્યાનયોગથી વંચિત રહે તો ચારિત્રાચારનો પૂર્ણ નફો વાસ્તવિક પ્રક્રિયા જિનાગમોમાં અને પ્રકીર્ણ-ગ્રંથોમાં જૈનાચાર્યોએ જે રીતે રજૂ કરી છે, તે રીતે બીજે ક્યાંય જોવા મળતી નથી. ગુમાવવા જેવો બેતાલ સર્જાય છે. અંત સુધી ઘા જેવો Jain Education Intemational Page #145 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૩૩ અડોલ આસન, પ્રાણાયામ, સંપૂર્ણ મૌન, બંધ આંખ ધ્યાનયોગીએ પ્રત્યેક દુઃખની ક્ષણો માટે વગેરે બાહ્ય તત્ત્વો છે, જ્યારે શ્વાસસંશોધન, નાસાગ્ર દ્રષ્ટિ, સ્વદોષદર્શન અને સુખની પળોમાં પરગુણદર્શનની કળાને પુગલચિંતન, સંવેદનાની અનુભૂતિ સાથે ઉપેક્ષા અને તેથીય વિકસાવવી પડે. જેને પરાધીનતા કે પર તરફથી પીડાનો વધીને જ્ઞાતા-દ્રષ્ટા દશામાં રહી ભંગજ્ઞાન દ્વારા દેહ અને દહીનું વારંવાર અનુભવ છે તેવો જીવ આર્ત–રૌદ્રધ્યાનના પ્રભાવે કે સચોટ ભાન વગેરે અત્યંતર સાધનાઓ છે, જેને મનોનિગ્રહ, વેરઝેરબુદ્ધિના આંશિક વાતાવરણ વચ્ચે ધ્યાનયોગમાં સમત્વ ઇન્દ્રિય, સંયમ, આત્મચિંતન સાથે નિકટનો સંબંધ છે. ટકાવી ન શકે. જેટલા ઊંડાણથી પોતાની ભૂલો સમજાય તેટલી ઉપશમ-વિવેક અને સંવર તે ત્રણ ક્રમથી ખૂની જેવા ઝડપથી તે તે ભૂલો સુધરતી જાય અને આત્મશુદ્ધિ ખીલતી પાપીઓ પણ મુનિ બની મોક્ષ પામી ગયાનો ઇતિહાસ છે. જાય. ધ્યાનયોગ સાધનાર સંયમીઓએ નિશ્ચયધર્મની તે ધ્યાનની પૂર્વભૂમિકા રૂપે ઠાણાંગ સૂત્રમાં આસન, સાધના માટે પ્રતિક્રમણ, પડિલેહણ કે ક્રિયા-પ્રતિસેવનાની આતાપના, વિભૂષાવર્જન અને પરિકર્મવર્જનની વાતો આવે છે ઉપેક્ષા ન કરવી. કારણ કે તેમ કરવાથી ક્યારેક ધ્યાનાભાસ તેમ આવશ્યક નિર્યુક્તિમાં દીર્ધકાલીન શ્વાસ નિરોધ અને દીર્ધ જેવી સ્થિતિ તો ક્યારેક યંત્રવતું સાધનાભાસ જેવી વિષમતા ઉચ્છવાસનો નિષેધ સ્વ અને પરઘાતની દ્રષ્ટિએ જણાવ્યો છે. ઉત્પન્ન થાય છે. માટે નિત્યક્રમની સાદાઈ–સચ્ચાઈ અને તદુપરાંત અનેક પ્રકારની શારીરિક-માનસિક શક્તિઓથી સચોટતા ગુણને સાચવી મમતા ત્યાગી સમતા સાધવાની છે. તે સંપન્ન તે ધ્યાનયોગી જ્યારે ધ્યાન પ્રક્રિયાને શનૈઃ-શર્ન: માટે પૈસા-પરિવારથી પણ પર બની જ્યારે ધ્યાન સાધવા આત્મસાતું કરે છે ત્યારે લોકમેદનીથી વ્યાપ્તસ્થાન અને પોતાના વિચારોની આસક્તિ તોડી, કાયાની માયાનો પણ નિર્જન વન એમ બધુંય અનુકૂળ બની પરિણમે છે. ત્યાગ કરવા તત્ત્વદ્રષ્ટા બનવું પડે છે. તે વચ્ચે વિજાતીય પરમાત્મા મહાવીર દેવના અપ્રતિબદ્ધ વિહાર, એકાંતવાસ અને વિકારોના નાશ માટે અશુચિ, અનિત્ય, અશરણ વગેરે કેવળજ્ઞાન પછીના દેવતાઈ વૈભવ વગેરેની વીતરાગતા ઉપરાંત ભાવના કેળવવાની હોય છે. નિર્વાણ પૂર્વે પોતાના જ તીર્થ ઉપર પણ નિર્મોહ દશા તે ઉત્કૃષ્ટ પૂર્વ અથવા ઉત્તર દિશામાં ધ્યાનયોગ શીધ્ર સાધી શકાય ધ્યાનયોગની પરિસીમાં ગણાય છે. જીવંતાવસ્થામાં પરહિત અને છે. શક્ય હોય તો પદ્માસન, સુખાસન કે વજાસનમાં ધ્યાન અંત સમયે આત્મહિત જેવી તે સાધના કેવી હતી? સાધવો બાકી તે બાબત એકાંતિક નિયમ નથી. બ્રહ્મમુહૂર્ત, પ્રભુ આદિનાથજીની કળા-શિલ્પોના જ્ઞાનદાન નૈસર્ગિક વાતાવરણ, નૈસર્ગિક બ્રહ્મચર્ય, નિરંતર શુભલેશ્યાઓ પછીની પણ વિરાગિતા કેવી જમ્બર હતી? તથા ઉણોદરી વગેરે તેના આલંબન તત્ત્વો છે. તેમાંય સંયમી (૬) ધ્યાનયોગ સંબંધી તત્ત્વજ્ઞાન : મૂર્તિપૂજક સાધકે તો વધુ આગળ વધવા ધ્યાનયોગમાં લાગતા છે. સંઘોના સંયતો માટે રચાયેલ પાક્ષિક સૂત્રમાં આવતા બોલ– શ્રમનાં વિસર્જન માટે સ્વાધ્યાયયોગ અને તેના પણ અઇયં નિંદામિ, પડુપનું સંવરેમિ, અણાવયં પચ્ચખામિ થાકને ઉતારવા ધ્યાનયોગ એમ ધ્યાન અને સ્વાધ્યાયના વગેરે દ્વારા ગૂઢનિર્દેશ એવો છે કે ભૂતકાળનું રોવું નહિ, હિંચકે જ ઝાલતા રહેવામાં થોકબંધ કર્મનિર્જરાનો અવસર ભવિષ્યને જોવું નહિ તેમ વર્તમાનનું ઉમદા વાતાવરણ છે, જે સંસારીઓ કે આગારીઓને આધિભૌતિક ઉપાધિઓ ખોવું નહિ. અન્ય અર્થમાં ભૂતકાળની સ્મૃતિ, ભાવિની વચ્ચે અશક્ય છે. સંયમીઓને પણ ધ્યાનયોગની સ્પર્શના કરવા કલ્પનાઓ અને વર્તમાનની આસક્તિ છોડી ધ્યાનયોગની શાસનપ્રભાવના જેવો પ્રશસ્ત વ્યામોહ તજવો પડે છે અને સ્વની સાધના થઈ શકે છે. આરાધના સાચવવા માનાપમાન વચ્ચે પણ પરમાત્મા જેમ વૈજ્ઞાનિક એકાગ્રતા દ્વારા ભૌતિક શોધ કરે છે તેમ પાર્શ્વનાથની જેમ કમઠ અને ધરણેન્દ્ર જેવા જીવો માટે તે જ લયલીનતા દ્વારા એક સાધક આધ્યાત્મિક સંશોધનો કરે તુલ્ય મનોવૃત્તિ સાથે સમત્વપ્રવૃત્તિઓ ગોઠવવી પડે છે. તેવા ઉપસર્ગો, પરિષહોને સહજતાથી જીતનારને અલ્પજ્ઞાનીઓ છે, રાગ-દ્વેષથી પર બને છે. આ યોગ સૂક્ષ્મની સાધના છે. ઇસુખ્રિસ્તની જેમ ભગવાનની પદવીઓ પણ આપી દે છે, ભલે સ્વાનુભવનો વિષય છે. વિનય-વિવેક પછીની ઉદ્ભવતી પછી તેમના ઈષ્ટદેવ ત્રિકાળજ્ઞાની વીતરાગી ન પણ હોય. આત્મજાગૃતિ છે. જાગરૂકતા અને સમતાના સમન્વયથી ઉઘાડો થતો મોક્ષમાર્ગ છે. વૈભાવિક કંકો ઉપરનો વિજય છે. Jain Education Intemational Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વિશ્વ અજાયબી : વિચિત્ર ઉદય સમયે પણ સમત્વસ્વભાવથી ટકાવી પુરાતનકર્મો मूर्धनि अहं ध्यानमा ખપાવી આજ્ઞા-વિચય, અપાય વિચય, વિપાક અને સંસ્થાન ----ગર્ભે વિચયથી વિચારી ધર્મધ્યાન ટકાવવાનો અને વધારવાનો છે. આજ્ઞારૂચિ, નિસર્ગ રૂચિ, સૂત્રરૂચિ અને અવગાઢરૂચિ એ ચાર ધર્મધ્યાન ઉત્પન્ન કરવાના લક્ષણ છે. વાચના, પ્રતિકૃચ્છના પરિવર્તન અને અનુપ્રેક્ષા દ્વારા ધર્મધ્યાન સ્થિર થાય છે અને તેમાંય એકત્વ, અનિત્ય, અશરણ અને સંસારઅનપેક્ષા દ્વારા ધર્મધ્યાનની ધારા ઊંચે જાય છે. તત્ત્વાર્થસૂત્રની ટીકામાં ઉલ્લેખ છે કે રત્નત્રયીના રાગી ચોથા, પાંચમા અને છઠ્ઠા-સાતમાં ગુણસ્થાને રહેલા અનુક્રમે સમ્યગ્દષ્ટિ, વ્રતધારી અને સંયમધારી શ્રાવકો ઉપરાંત નિર્ચન્થ સાધુ-સાધ્વીઓ ધર્મધ્યાન ધરવાના અધિકારી છે. જ્યારે શુક્લધ્યાન તો શ્રેષ્ઠતમ ધ્યાન હોવાથી સાંસારિકો માટે દુઃસાધ્ય અનાદિના અશુભ-ધ્યાનને શુભમાં પરિવર્તન કરવું અને મુનિ-મહાત્માઓ માટે પણ પુરૂષાર્થ સાધ્ય સાધના છે. એ જ માનવનું પરમ કર્તવ્ય છે.' એમાં જ માનવ જીવનની સાર્થકતા રહેલી છે. ચૌદપૂર્વી કે શ્રુતકેવળી પણ ફક્ત શુક્લ ધ્યાનના બે ચરણ સ્પર્શી શકે છે, તેના નામ છે પૃથQવિતર્કસ્થિતપ્રજ્ઞતાનો વિકાસ છે. સત્યાન્વેષણનો પુરૂષાર્થ છે અને સવિચારી અને એકત્વવિતર્ક-અવિચારી. બેઉમાં દ્રવ્ય અને આજ ધર્મધ્યાનથી આત્માનુભૂતિ પ્રગટે છે. વાસના કે પર્યાય ઉપર સૂક્ષ્મ-સ્મતર ચિંતન કરી ધ્યાનની પળો વીતાવાય ઉપાસના બે પ્રકારના વિચારોના પ્રવાહને અહંભાવથી છે. મુક્ત બની અહંભાવથી યુક્ત બની નિહાળવાની - આ. દેવ હરિભદ્રસૂરિજી કૃત યોગબિન્દુ, ક.સ. લાક્ષણિકકળા છે. જેણે આ યોગથી આત્માને જાણ્યો તેણે હેમચંદ્રાચાર્યજી કૃત યોગશાસ્ત્ર વગેરે ગ્રંથો અને ઉપાધ્યાય દુનિયાને પીછાણી માટે પ્રભુ મહાવીર દેવ કહે છે–ને વિ યશોવિજયજી કૃત અનેક રચનાઓ અવગાહવા જેવી છે. જેમાં जाणइ, से सव्वं जाणइ। પરદર્શનમાં ઉલ્લેખિત સમ્રજ્ઞાત અને અસમ્રજ્ઞાત સમાધિની તેવા આત્મસાક્ષાત્કાર માટે લેખન, વાંચન, શ્રવણ, વાતો મૂકવામાં આવી છે. અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિને દર્શન વગેરેની જરૂરત નથી હોતી પણ ચિંતન, મનન, વિચારની ઉપમા અપાઈ છે. વિતર્કનો અર્થ શ્રુતજ્ઞાન નિદિધ્યાસન પછીની દશા આત્મરમણ કહેવાય છે. બાહ્ય દર્શાવાયો છે વગેરે સૂમ વાતો ન્યાયની તીક્ષ્ણ શેલીમાં મનને વશ કરી પૂર્વભવીય સંસ્કારોથી યુક્ત આંતરમનને શુદ્ધ સમજાવાઈ છે. કરવા હેતુ ધ્યાનયોગ છે. ધ્યાન કરતાં મન ભટકી પણ શકે, તે પછીના બે ધ્યાન સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ અને શ્વાસોચ્છવાસની ગતિ વિષમ પણ થઈ શકે. ઠંડી-ગરમી વગેરે સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી જે શુક્લ ધ્યાનના ત્રીજા ચોથા ઋતુઓના પરિવર્તન પરેશાન પણ કરી શકે પણ તે વચ્ચે પણ વિભાગ છે, જેમાં અનુક્રમે મન, વચન અને કાયાના આત્મનિરીક્ષણરૂપી સત્યની શોધક્રિયા અખંડ રહે ત્યારે સિદ્ધિઓ યોગોના સ્વૈચ્છિક રૂંધન દ્વારા મુક્તિપુરીની સફર ખેડાય સધાય છે. તેમાંય કેવળજ્ઞાન પૂર્વેની અનેક સિદ્ધિઓ છે, તેના અધિકારી કેવળી ભગવંતો બને છે. નવર અનિત્ય અને અચિરંજીવી હોવાથી તે-તે લધિઓમાં પણ ધ્યાનયોગીઓ મોહાતા નથી. પૂર્વકાળના સફળ સંયમીઓની સાધનાઓ સ્વાધ્યાય અને ધ્યાન તપથી દીપતી હતી. જ્યારે જૈન દર્શનમાં ચાર પ્રકારના ધ્યાનમાંથી આર્ત અને ઉગ્રાચારીઓ અને જિનકલ્પસાધકો જિનેશ્વરની જેમ ધ્યાન અને રૌદ્રધ્યાન હેય જણાવાયા છે. જ્યારે ધર્મ અને શુક્લધ્યાન કાયોત્સર્ગને પોતાની સાધના બનાવતા હતા. તેવા આરાધકો ઉપાદેય. ધર્મ એટલે જીવનો અસલી સ્વભાવ તેને કર્મોના ભગવાનના અનુયાયી પણ સ્વયં ભગવાન જેવા ભાગ્યવાન Jain Education Intemational Page #147 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૩૫ હતાં. પુસ્તક વગર ફક્ત મસ્તકના બળથી સ્વાધ્યાય જ્યારે થાય મુખ્યતયા ચૌવિહાર ત્યારે તે તણખા જેવી સ્થિતિ બને છે. જ્યારે તેમાં ધ્યાન દ્વારા ઉપવાસી રહ્યા. પ્રાણ પૂરાય ત્યારે તે જ ચિનગારી જ્વાલા બની કર્મો બાળી દીધુતપના ફક્ત નાખે છે. અમુક સમય સુધી માનસિક પ્રશસ્ત એકાગ્રતા તે એક દિવસના ધારણા બને છે જ્યારે ધારણાના ગુણાકાર ધ્યાન બને છે. તેથી પારણા પછી ફરી સ્વાધ્યાયની ધારણા ધ્યાનમાં સહેલાઈથી ફેરવી શકાય છે, પણ તપની હેલી એમ સ્વાધ્યાય વગર ધ્યાનની કલપના પણ ભ્રામક બને છે. સદાય ઉણોદરી ધ્યાન પછી લય અને સમાધિ ધ્યાનના ગુણાકારનું ફળ હોય છે. નામના બીજા મનના ધ્યાન પછી જ વાણી અને કાયાની ચેષ્ટાનો નિગ્રહ શક્ય તપથી યુક્ત હતા. બને છે પણ તે ધ્યાન સાધવાની પ્રારંભિક શર્ત છે, ઉપશાંત મન અણગારી પ્રભુએ અને પ્રશાંત વાતાવરણ. લોકોથી સંકીર્ણ-સ્થાન અને કોલાહલથી ઇચ્છાઓને વશ ધમધમતા ક્ષેત્રો ધ્યાનયોગ માટે અયોગ્ય ઠરે છે, છતાંય કરી જે સાદગી ધ્યાનસાધના યોગીની પરિણતિ ઉપર નભે છે. જ્ઞાન- સેવી તે જ દર્શન-ચારિત્રની રૂચિવાળાનો વૈરાગ્ય, ઉપેક્ષાવૃત્તિ, વૃત્તિસંક્ષેપ તપ બારભાવનાઓ કે મૈત્રી વગેરે ચાર ભાવવિસ્તાર પ્રશસ્ત હોય બનેલ અને છે, તેથી તે પણ ધ્યાનયોગની પ્રારંભિક અવસ્થાઓ બને છે. સાધનાકાળમાં પ્રાસુક ભિક્ષા દ્વારા જીવન નિર્વાહ થકી રસત્યાગ અને અનેક વારના ધ્યાનાભ્યાસથી ધ્યાન છોડ્યા પછી નામનો ચોથો તપ તેમની તપસેલી હતી, તેથી તો સંગમના પણ સાધક પ્રત્યેક પરિસ્થિતિમાં ધ્યાનજનિત પ્રજ્ઞા અને ઉપદ્રવ સમયે છમાસી તપ કરી દીધેલ પણ કોઈ રસગૃદ્ધિ સેવી સ્થિતપ્રજ્ઞતા સાચવી શકે છે. ન હતી. પગે ચૂલા રંધાયા કે તેજલેશ્યાનો દાહ વ્યાપી ગયો જ્યાં સુધી બkqત્ત ઉભી છે ત્યાં સુધી ધ્યાન ડહોળાય છતાંય સમતા જાળવી તે કાયકલેશ તપ હતો અને પોતાના છે, તે જ રૂáવૃત્તિના ચિંતનથી કેળવાય છે. પણ ખરું ધ્યાન ઘાતી કર્મના ક્ષયની લીનતાથી સ્વની સાધનારૂપી લીનતાવાળો તો વિચારજનિત અનેક ચિત્રો જોનાર આત્માનું કરવાનું છે, સલીનતા નામનો છઠ્ઠો બાહ્ય સંલીનતા નામનો છઠ્ઠો બાહ્ય તપ સંવેગભરપૂર હતો. કારણ કે ચિત્રો વારંવાર ફરે છે, જ્યારે તેને જ્ઞાતા-દ્રષ્ટા ભાવે ભૌતિકશાસ્ત્રીઓ તલ્લીન બની શોધ કરે તેમ ભગવંતે સંલીન જોનાર આત્મા સ્થિર હોય છે. તત્ત્વની સારભૂત વાત એ છે બના કવળજ્ઞાન લાધલ. કહેવાય છે કે પૂર્વભવાના આ કે જેમ જેમ ધ્યાનલક્ષી જીવન બને છે તેમ તેમ અહંકાર તો ૧૮મા ત્રિપૃષ્ટ વાસુદેવના ભવની કઠોરતાનું પ્રાયશ્ચિત કરવા ઓગળતો જાય છે. વસ્તુ અને વ્યક્તિપ્રતિના રાગદ્વેષ વિલય તેઓ જાત ઉપર કઠોર અને જગપ્રતિ કોમળ રહ્યા તે અત્યંતર પામતા જાય છે અને વિભાવી પદાર્થોમાં આત્મબુદ્ધિ તુટી જતાં પ્રથમ પ્રાયશ્ચિત તપ હતો. ધ્યાનયોગ સાધવા સ્થાન, સમય, દેહ અને આત્મભાન સચોટ થાય છે. તે છે ધ્યાનયોગની મુદ્રા, આહાર, વિહાર-નિદ્રા, માન-સન્માનથી લઈ વસ્ત્રપરિધાન સિદ્ધિઓ. સંબંધી પણ અપ્રતિબદ્ધતા અને અનાગ્રહવૃત્તિરૂપી મહાવિનય નામનો બીજો અત્યંતર તપ સાથે હતો, તેથી જ તો અન્યને તત્ત્વોનો સાર એ છે કે જોવું-જાણવું પણ આસક્તિથી અપ્રીતિ થવા દેતા ન હતા. પરિચયમાં આવનાર સૌનું ભલું કરી ન લેપાવું તે સ્વસ્થ-સૌમ્ય અને સ્વચ્છ ધ્યાનયોગ છે. તે દેવા રૂપી ભાવના એ તો વૈયાવચ્ચ નામનો તપ હતો. પૂર્વ-પૂર્વ માટે પોતાના આત્માને જ મિત્ર અને ભ્રાતા બનાવવો પડે છે. થયેલ તીર્થકરોને સ્મરણમાં રાખી સ્વમાં રમણતા તે તો સ્વાધ્યાય () પ્રભુ મહાવીર અને ધ્યાન તપ : ક્રમશઃ નામનો શ્રેષ્ઠ તપ હતો. આમ દસ પ્રકારના તપનો તોપગોળો છ બાહ્ય અને છ અત્યંતર તપની તેજસ્વિતા જે પ્રભુ મહાવીર સાધના સમયે સાથે રાખી પ્રતિમાધારી ભગવાન જયારે નાસાગ્ર દ્રષ્ટિથી બે લાંબી ભૂજાઓ સાથે સ્થાણુની જેમ સ્થિર ખડા જે સમજવા જેવી છે. પ્રથમ તપ અણસણ તે માટે શાબાશી ધ્યાન ધરતા હતા તેનું વર્ણન ક.સ. હેમચંદ્રાચાર્યજીએ ત્રિષષ્ઠિ ભગવંતને કે જેઓ સાધના માટે સાડા બાર વરસ સુધી Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વિશ્વ અજાયબી : ચરિત્રના પર્વ ૧૦–૩–૧દમાં કરેલ છે. અને તે સાથે કાયાનો વ્યુત્સર્ગ નામનો છેલ્લો અત્યંતર તપ પણ તેઓશ્રીએ એ રીતે આત્મસાતુ કરેલ કે આત્મજાગરણને કારણે મૌનદ્વારા મન-તનવચન બધાયને વશ કરી કાયાની માયા વોસરાવી દીધેલ જેથી સૂર્ય-ચંદ્ર કે ઇંદ્ર પણ અવારનવાર ભગવંતના દર્શન-વંદન-શાતાપૃચ્છા માટે પધારતા હતા. વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિની ફરિયાદો ન કરનારા તેઓ દેહપ્રતિ પણ ઉપેક્ષાભાવવાળા હતા, તેથી જ સ્વના વિચારોને ઉપેક્ષાભાવબળે વશ કરી મહાધ્યાનયોગી મહાપુરૂષ ઓળખાયા છે. સ્વાનુભવો પછી કેવળી ભગવંતે ગણધરો મારફત જે શ્રતધારા વહાવી છે તે તો ફક્ત ઇશારાઓ અને માર્ગદર્શિકાઓ છે બાકી તે ઉપર વિચારવિનિમય કરતાં આચાર-વિચરણ તે જ શ્રેષ્ઠ આજ્ઞાપાલન કહી શકાય. તેવા પ્રભુ દર્શિત બાર પ્રકારના તપને સાધી દેહથી દેહી આત્મા સુધીની પ્રગતિ સાધવા સંયમ માર્ગની પ્રરૂપણાઓ છે. ભગવાન મહાવીરદેવની ભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા પ્રતિમા દરમ્યાન એક પુલ ઉપર અનિમેષ દ્રષ્ટિપાત, ત્રાટક ધ્યાન ઉપરાંત સાધના દરમ્યાન તિરછી ભીંત ઉપર એક એક પ્રહોર સુધી તીવ્ર ધ્યાનની વાતો આવશ્યક નિર્યુક્તિમાં જોવા પણ હળવાશ અનુભવાય છે. પ્રારંભિક તે ગુણ અંતે જતા મળે છે. અત્રે અત્યલ્ય પ્રસ્તુતિ છે. વૈરાગી મટી વીતરાગી થવા સુધી પ્રગતિ કરાવે છે; કારણ કે ધ્યાનાગ્નિમાં નિકાચિત કર્મો છોડી અશુભ કર્મો ભળભળતા (૮) ધ્યાનસાધનાની સાવધાનીઓ અને લાભ બળવા લાગે છે. : એક સ્વસ્થ માનસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિ નાનામોટા, સ્કૂલ કે સુક્ષ્મ ધ્યાન કરવાના અધિકારી બને છે અને જેમ જેમ દઢ ચિંતા, ચંચળતા, આળસ, સંશય, નિદ્રા, પ્રમાદ વગેરે અભ્યાસ વધે છે તેમ તેમ નાશવંત માનવીય કાયા છતાંય કાઠીયાઓને જીતી મનના આવેશો અને ઇન્દ્રિયોના આવેગોનું તેના વડે જ શાશ્વત પ્રાકૃતિક સુંદરતાને પામી શકાય છે. નિયમન કરી ધ્યાન ધરવું. દેહના સાત કેન્દ્રો ઉપર પણ શક્તિમાન દેવતાઓને પણ ધ્યાનયોગ દુર્લભ છે જ્યારે આલંબન ધ્યાન કરી શકાય છે. વિવિધ આલંબનો છતાંય અમુક માનવ તો યોગબળે મુક્તિના મિનારે ગયાનો ઇતિહાસ છે. લેખાગ્રે લખાશે, તે તે પ્રમાણે સાવચેતીઓથી ચિત્તને ભાવિત પણ આ સાધના કરવા પૂર્વે જિનકથિત પુણ્ય-પાપ, હેય- કરી ધ્યાન ઉપાદેય બને છે. દિશા, આસન, સમય અને ઉપાદેય અને ખાસ કરીને શેયની પરિભાષાઓ સમજવી પડે. સંકલ્પની નિયમિતતા ધ્યાનયોગને સબળ-સફળ બનાવી દીર્ધદ્રષ્ટા અને ગંભીરતાદિ ગુણોથી યુક્ત સાધક સાધના માટે દે છે. નિરાલંબન ધ્યાનથી લઈ નિર્વિકલ્પ સમાધિ સુધી ખરો ઠરે છે. ઉણોદરી સાથે બ્રહ્મમુહૂર્તમાં જાગરણ, પ્રાણાયામ, પહોંચાડી દે છે. સરળ વ્યાયામ અને સંકલ્પ સાથેના ધ્યાનનું ફળ છે, નિકટના ફક્ત સંસારત્યાગીઓ જ ધ્યાન સાધી શકે તેવું નથી, સમયમાં ઇચ્છાપૂર્તિ, દેવતાઈ સાનિધ્ય, કર્મનિર્જરા, સંવરતત્ત્વની અલ્પ પ્રમાણમાં તે જ સાધના સાંસારિકો પણ આરાધી સંપ્રાપ્તિ અને જિનાજ્ઞા પાલનના લાભો. જેમ જેમ શુદ્ધિ વધે લાભાન્વિત થઈ શકે છે. પાયો છે સદાચાર અને સવિચાર. તેમ તેમ સ્વના સહજમળ અને અનાદિ દોષો દેખાવા લાગે, ભગવાનવીરની વાત-રવ નીe gફિu (પળોને પામે તે સતામણીઓ થાય અને ધ્યાન વિના ચેન ન પડે. ઉમદા ધ્યાન- પંડિત છે) પણ શુભધ્યાનના આદર્શો તરફનો નિર્દેશ છે. માનવ યોગમાં ઉજાગર દશા અનુભવાય છે. નિદ્રા કે વિશ્રામ વિના મનોવિકારથી જે દ્વારા રહિત થઈ ભગવાન બની શકે છે તે માટે Jain Education Interational Page #149 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૩૭. પ્રેમાળ સૂચન છે. વિકારમુક્ત વ્યક્તિ સહજાનંદી થાય છે, બાહ્ય ધ્યાનયોગના પગથીયાં અલગ-અલગ જાણવાં. પ્રારંભમાં અન્વેષણથી ચમત્કારિક શક્તિઓ હાથવેત થઈ શકે, પણ દુઃસાધ્ય આ યોગ શનૈઃ–શનૈઃ સુઅભ્યાસથી સુસાધ્ય અને રાગદ્વેષ પાતળા ન પડે, જ્યારે અત્તર-અન્વેષણથી સંપૂર્ણ સત્ય વિવિધ પ્રકારે લાભકારી બનશે તેમાં શંકા ન કરવી. ધર્મધ્યાનના સંપ્રાપ્તિ થાય, વીતરાગિતા વિકસી જાય છે. જેમ જેમ મન ચાર પ્રકારના અભ્યાસ પૂર્વે મહામંત્ર નવકારના જાપ જે સાવ આત્મલક્ષી બને તેમ સંવેદનાઓ સમજી શકે છતાય તેની વેદના સરળ અને સબળ છે તેમાં ચિત્તને પરોવવું અને જ્યાં સુધી ન ભોગવતાં તે ફક્ત સાક્ષીભાવથી શાંત-પ્રશાંત રહી શકે છે. જરૂર લાગે ત્યાં સુધી નવકારવાળી, નવકારપટ, જિનસારિખી પ્રશસ્ત ધ્યાનથી ઇચ્છિત વિકલ્પો દ્વારા સંવેદનાઓ ઉત્પન્ન કરી જિનપડિમા કે પરમાત્માની ધ્યાન મુદ્રાના ચિત્ર ઉપર કે એકાગ્રતા અનુભવી શકાય છે. વિચિત્ર કર્મોદય સમયે પણ કમળબદ્ધ નવકારનું ચિત્ર સન્મુખ રાખી ધ્યાન ધરવું. ધ્યાનયોગ દ્વારા કર્તા-ભોક્તા ભાવ ન રહેતાં જ્ઞાતા-દ્રષ્ટા મનના સંયમ માટે અનાનુપૂર્વી જાપ, શંખાવર્ત કે નંદાવર્ત ભાવ જાગ્રત રહે છે પણ સાધકે સાવધાની રાખવાની છે કે જાપ, કાયાના આજ્ઞાચક્રથી લઈ મૂલાધાર ચક્ર સુધીના સાત જેમ દેહના દર્દને તે પીછાણી શકે છે તેમ મનના દર્દ અને ચક્રો ઉપર ધ્યાન, પરમાત્માની નવાંગી પૂજાના ૧૩ સ્થાન દવાની જાણકારી તેની પાસે હોવી જોઈએ અથવા અન્ય સાધક ઉપર એક એક નવકાર ગણતા બે પૂજા કરી પ્રથમ પાસેથી પોતાની પ્રગતિ-અવનતિ પૂછી શકે છે. અથવા અંતિમ પૂજા લલાટ ઉપર કરીને પણ ૨૭ નવકાર જો ધ્યાન સાધક ગૃહસ્થ છે તો જીવનમાં સાદાઈ અને ચાર વાર ગણી ધ્યાન કરી શકાય છે. પંચ પરમેષ્ઠિના સચ્ચાઈ બે ગુણો કેળવીને ધ્યાન ધરે અને અવધિજ્ઞાન સુધીના પંચવર્ષીય રંગનું આલંબન ધ્યાન કે અરિહંત-સિદ્ધ-આચાર્યલાભો પ્રાપ્ત કરે અને જો તે સાધક સંયમી સાધુ છે તો તે ઉપાધ્યાય-સાધુના ચિત્રો/ક્રિયાઓનું ધ્યાન, નવપદજીનું સચિત્ર આર્થિક અને અન્ય વ્યવહારોથી સર્વથા પર બની, લોકસંપર્ક કે ધ્યાન વગેરે સાવ સરળ પ્રારંભિક ધ્યાનની રીતિઓ છે. તેમાં લોકચાહના વગેરેની ઉપેક્ષા કરી સંપૂર્ણ બ્રહ્મવ્રતને કેન્દ્રમાં પણ જો શ્રદ્ધા અને સંકલ્પનું અમૃત ભળે પછી ધ્યાનયોગની ગોઠવી એકાંતમાં નીરવતા વચ્ચે પૂર્વકાલીન મહર્ષિઓની જેમ પ્રબળતા ખૂબ વધી જાય છે. ધ્યાનયોગ સાથે અને પંચમજ્ઞાન સુધીના ફળો મેળવે તે માટે ડાયંદન ભાગ અને ના ચૈત્યવંદન ભાષ્ય અને અન્ય પ્રકીર્ણક ગ્રંથોમાં દર્શાવાયેલ અવસરે શાસનપ્રભાવનાઓ જેવી ચાહનાઓને જતી કરવી પડે પિંડસ્થ, પદસ્થ ધ્યાન અને તેથી આગળ રૂપસ્થ અને છે અને મુક્તિ મેળવવાનો સૂક્ષ્મ લોભ-કષાય પણ જીતવો પડે રૂપાતીત ધ્યાન કરવાની કળા શીખવા જેવી છે. છે. અનાસક્ત દશા વિકસાવી પ્રશસ્તરાગને પણ નાથવો પડે છે. પ્રવચનસારોદ્ધારમાં નિર્દેશ કરાયેલ યોગમુદ્રા, જિનમુદ્રા, તેવી અનુપમ આરાધના થકી ઉત્પન સૂક્ષ્મ શક્તિઓને મુક્તાશુક્તિ મુદ્રા સાથે પણ ધ્યાન કરવા જેવું છે. હાથના બેઉ કારણે આજે તીર્થકરોની ગેરહાજરી છતાંય ભરત-ઐરાવત પંજા અને આંગળીઓના ઉપયોગ સાથે પંચપરમેષ્ઠિ મુદ્રામાં ક્ષેત્રમાં વણચિંધી શાસન પ્રભાવનાઓ અવિરત થતી રહે છે ' પણ યોગીઓ એકાગ્રતાપૂર્વક જાપ-ધ્યાન કરતા જોવા મળશે. અને અનેક શ્રમણો અને શ્રમણોપાસકોને પોતપોતાના મહર્ષિ પતંજલિએ યોગસૂત્ર નામની તેમની રચનામાં દર્શાવેલ અધ્યવસાયો પ્રમાણે પ્રભુભક્તિ અને પરમાર્થ સાધવાના ભાવો યોગના યમ-નિયમથી લઈ ધ્યાન-સમાધિ સુધીના આઠેય ક્રમો ના _નિયથી લઈ ભાગ વ્યવસ્થિત જણાશે. સ્વ. આ.ભ. ભુવનભાનુસૂરીશ્વરજી પરમાત્મા ભક્તિરૂપી સરળ યોગથી પણ મનની મ.સા. તરફથી પણ આત્મચિંતનને લગતું સાહિત્ય વરસો પૂર્વે મલીનતા નાશ થતાં કુશળ ચિત્તની ચેતનાઓ જાગૃત થાય છે સચિત્ર પ્રકાશિત થયું છે, તે પણ અવગાહવા યોગ્ય છે. અને ભક્તિના સમયકાળ સુધી સમાધિભાવ ઉત્પન્ન થાય છે. નિત્ય ર અને ટવીય પરિણ કર્મોની જેમ સુશીલ અને કુશળ ચિત્તની ઉદીરણા શુભ કાઉસગ્ગો અને પ્રાયશ્ચિત્તો તે પણ ધ્યાનયોગ સાધવા માટે નિમિત્તોને સેવી કરી શકાય છે. આમંત્રણ સમાન છે. અર્થ સાથે સૂત્રનું ચિંતન કરવાથી મન (૯) ધ્યાન મુદ્રાઓ વિશે : ઉપરોક્ત તાત્વિક અને અને આત્મા વચ્ચેની દૂરી દૂર થાય છે અને મન સ્વયં સાત્વિક વિગતો વાંચતા ધ્યાનયોગ ખૂબ જ કઠીન અને કઠોર આત્મલક્ષી બની જાય છે. લાગશે પણ દરેક પ્રકારની કક્ષાના સાધકો માટે થાય છે. Jain Education Intemational Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વિશ્વ અજાયબી : આત્મલક્ષિતા સાથે કરાતા જાપનું મહત્વ સવિશેષ પછીની વાતો છે ઉત્તમ કાળ, લાયબળ અને જ્ઞાન સાથેની હોવાથી આચાર્ય ભગવંતો પણ સૂરિમંત્રના જાપ-ધ્યાન માનસ ધ્યાન સાધના. શક્તિઓથી કરે છે. વાલીમુનિના જાપ-ધ્યાન પ્રભાવે સવણ મિહિલાએ ડઝમાણીએ, ન મે ડઝઈ જેવા મહારથીના વિમાનો પણ ખલન પામ્યા હતા, તે કિંચણની તાત્વિક વાતો કરનારા નમિ રાજર્ષિ જેવું ધ્યાન જૈનકથાનુયોગમાં જોવા મળે છે. આજે કદાચ જોવા ન મળે, કારણ કે મહાવીર પ્રભુનો કાળ | તીર્થકર ભગવાન મહાવીર પોતાના સાધના કાળમાં વીતી ગયો ને દુષમા નામનો વિષમ કાળ ચાલે છે. છતાંય ઉર્ધ્વ–અધો અને તિર્યંગુ એમ ત્રણેય લોકનું ધ્યાન ધરતા હતા. જિનવચનભાવિતમતિ વાળા જૂજ આત્માઓ-સંનોઈમૂના મનને લલાટ પ્રદેશના આજ્ઞાચક્રમાં કેન્દ્રિત કરી હોઠ અને નાક નીવેળા પત્તા સુવરવપરંપરાને સ્મરણમાં લઈ ગિરનાર કે વચ્ચેના ત્રિકોણ સ્થાને નેત્રોને જોડી શાંતમુખાકૃતિ સાથે સૌમ્ય ઇડરની ગુફાઓમાં કે લોકસમુદાય વચ્ચે પણ એકાંતસેવી ધ્યાન તેમનું જીવન હતું. તેથી તમામ જિનપ્રતિમાઓની બની ધ્યાનયોગ માટે પુરુષાર્થ કરતા જોવા મળે તો ખાસ નયનાકતિઓ લોકાકર્ષણનું કારણ બને છે બલ્ક જિનેશ્વર અનુમોદવા યોગ્ય કહેવાય. ભગવંતની મૂર્તિ સ્વયં ધ્યાનયોગ સાધના માટે સાધના આવા ધ્યાનયોગીઓ પારકી ચિંતા, પરદોષદર્શન અને બને છે. જ્યાં સુધી ગતરૂપ (રૂપાતીત) ધ્યાન સુધી ન પરપરિણતિ-પ્રણયથી પર હોય છે. શુદ્ધિ પામેલા સાધકોને પહોંચાય ત્યાં સુધી માટે જિનાલયોને જિનબિંબના સતત ઉપદેશની પણ જરૂરત નથી હોતી, તો પછી પુસ્તકાલેખન, સાનિધ્ય જરૂરી છે. પત્ર વાંચન કે ધર્મકથનની પણ જરૂરત ક્યાંથી રહે?, પપાતિક સૂત્રમાં જણાવાયા વીરાસન, કમલાસન, તેવા યોગીઓ જાહેરમાં આવતા નથી, અને આવવું પડે વાસન, ભદ્રાસન, સુખાસન, દંડાસન, ગોદોહિકાસન કે તોય જાહેરાતો દ્વારા પોતાના પુણ્યનો સફાયો કરતાં નથી. ઉત્કટિકાસન, સિદ્ધાસન કે પદ્માસન વગેરે જાણી સમજી યોગ્ય ગુર્વાજ્ઞા પ્રાપ્ત તેવા ધ્યાન યોગીઓ ખરા જ્ઞાની અને મુદ્રા સાથે ધ્યાન કરાય છે. કોઈ પણ આસનનો એકાંત ખાખી વૈરાગી હોય છે. તેમનો પરિચય આધુનિક્તા કે ભૌતિક આગ્રહ ન કરવો. દ્રષ્ટિથી ન થઈ શકે. તેઓ પદવીધારી પણ હોય અથવા પદવીની પૂરક-કુર્મક અને રેચક દ્વારા શ્વસનક્રિયાને સંતુલિત સ્પૃહા વિનાના પણ હોય. શિષ્યસંપદા રાખી હોય અથવા કરી ધ્યાન સાધના કરવી તેવો સંકેત લગભગ દરેક ધર્મોમાં સહાયતા વિનાના આત્મનિર્ભર પણ હોય. કદાચ લોકસમૂહ જોવા મળે છે. વિવિધ પ્રકારના પ્રાણાયામ-વ્યાયામથી વચ્ચે પણ રહે તોય અંતરથી ન્યારા હોય, ભક્તો બનાવી કે કાયાને કસી પછી ધ્યાનરૂપી અગ્નિથી કર્મોનો કસ રાખી પોતાના ગુણગીત ગવડાવનાર ન પણ હોય. તેવા સંયતો કાઢવા ભલામણો કરવામાં આવી છે. વ્યાખ્યાનકાર, લેખક કે ચિંતક વગેરે બિરૂદો વગર પણ પુરૂષાર્થ કર્યા પછી પણ સફળતા ન સાંપડે કે બિમારી, સંયમયુક્ત સહજાનંદી હોઈ શકે. શાસનપ્રભાવકતા ઓછી લાચારી, બેચેની, શ્રમ કે અસ્થિરતા વગેરે દોષો સતાવે તો પણ હોય છતાંય આરાધકતા જબ્બરદસ્ત હોય. કારણ કે નિરાશ ન થવું, પણ ફરી ઉદ્યમ કરવો. કારણ કે તીર્થકરકથિત અનામી સિદ્ધ પદની સાધના માટે અને નિરંજન નિરાકાર બનવા માટે અ૫ભવી આત્માઓને અનેક બાહ્ય ધ્યાનતપની વાતો-વાર્તાઓ ત્રિકાલસંબંધિત હોય છે તેમાં પ્રવૃત્તિઓથી વિરામ લેવો પસંદ પડે છે, ત્યારે જ અંતરમાં શંકા ન કરવી. પ્રસ્તુત લેખમાં તો ફક્ત સંકેત જ દર્શાવાયા છે, બાકીનું જ્ઞાન ગુરૂગમથી લેવું. ઠરી શકાય છે. (૧૦) ધ્યાનયોગીઓ વિશેની ઓળખ : (૧૧) પરિશિષ્ટ વિગતો અને પ્રેરક બાબતો : उत्तमा-हयात्मचिन्ता-परचिन्ताधमाघम જૈનદર્શનાનુસાર ધ્યાન સાધના અગિયારમા અત્યંતર તપ તરીકે ઓળખાય છે. છ બાહ્ય તપો વટાવી પાંચમાં અત્યંતર તપની રચાતા.....તેવું આર્ષવચન છે. પણ તેવા ઉત્કૃષ્ટા આત્મચિંતકો વિરલ જ રહ્યા ને રહેવાના કારણ કે ધ્યાન તે સાધનાને કરતાં અનેક સાધનાઓ અંતરાયો દૂર હટે છે. સાધનાનો મૂળ પાયો છે, જીવાત્માનો ચરમાવતમાં પ્રવેશ. આત્મહિત સધાય છે. જીવાત્માઓને અભયદાન મળવાથી પ્રકૃતિ પણ સાનુકૂળ બની જાય છે અને અવનવા Jain Education Intemational Page #151 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૩૯ ચમકારો સર્જાય છે અને ખૂબી એ છે કે આ તપની કોઈ પીડાના સમયે તે અસાધ્ય બને છે. જેનો તપ-ઉપવાસ વગેરે આડઅસર હોતી નથી. સ્વાધ્યાય માટે છે કે જેનો સ્વાધ્યાય પણ તપપ્રેરક છે તેને શ્રાવકાચારના જે છ આવશ્યકો છે. તેમાં ચોથું જે ધ્યાનયોગ ખૂબ સરળ છે. બાકી આહાર–આચાર નિયમન પ્રતિક્રમણ આવશ્યક છે તે પાપોના અતિક્રમણથી પાછા વળી વિના ધ્યાનતત્ત્વની સ્પર્શના દુર્લભ છે. સ્વાધ્યાય તે જ્ઞાન ધ્યાન અને કાઉસગ્ગ સુધી પહોંચવાની ભૂમિકા છે અને બીજ છે, ધ્યાન તે સિંચન છે, કાયોત્સર્ગ તે ધર્મવૃક્ષ છે. શ્રમણજીવનમાં તે જ ધ્યાનને ચોથા સ્વાધ્યાયયોગથી પ્રજ્ઞાવંત અને મુક્તિ તેનું ફળ છે. માટે પણ શુભધ્યાનરૂપી સિંચન બની સાધવાનો નિર્દેશ છે. આશ્રયદ્વારના નિરોધીકરણ વિના સ . સદા માટે જરૂરી છે. સંવર અને નિર્જરાકારી ધ્યાનયોગ તે આકાશમહેલ જેવી પ્રથમના ત્રણ સંઘયણ બળવાળા માટે ધ્યાન સાધના કલ્પના બની રહે છે. મોહ-મૂછ-મમત્વ વગેરે વિકારોના સહજ સરળ છે. વર્તમાનકાળના જીવો માટે શુભધ્યાનની ઉત્સર્ગ માટે કાયવ્યત્સર્ગ છે અને તેની પૂર્વભૂમિકા બને છે અવિરતધારા દુઃસાધ્ય છે. માટે પણ ધ્યાનવિષયમાં લોકોનું ધ્યાનયોગ. વિભાવદશાથી મુક્ત બનવાના ધર્મ અને ધ્યાનના ધ્યાન ઓછું અને જ્ઞાન નહિવતું હોવાનો શોક-સંતાપ ન પુરૂષાર્થ વડે આઠેય કર્મો વ્યુત્સર્ગ પામવા લાગે છે. અને શુદ્ધિ– રાખવો. ધ્યાનયોગીઓ ન દેખાય તો બીજા-ત્રીજા વિશુદ્ધિ વધતા આત્માની ચેતનાનું જાગરણ થાય છે, જેનું છેલ્લું અનુષ્ઠાનો અનુપાદેય માની વ્યવહારધર્મની ઉપેક્ષા ન કરી ફળ છે સમાધિ. નાખવી. તે ધ્યાનવેત્તા, ધર્મવેત્તા અને જ્ઞાનવેત્તા હોય છે. રૂપ, ધ્યાન અને કાયોત્સર્ગ નિશ્ચયની સાધના છે. તે પ્રાપ્ત રસ, ગંધ, સ્પર્શ અને શબ્દરૂપી પુગલોમાં તે મોહાતો નથી, કરવા વૈયાવચ્ચ અને સ્વાધ્યાયરૂપી વ્યવહાર ધર્મ સદાય મેળવવા બ દ્રશ્યમાન બધુંય જડ છે, આત્મા જ ચેતન અને અરૂપી જેવો છે. પ્રાંતે સારભૂત જણાવવાનું કે જ્ઞાન ઉત્તમ છે, જ્યારે છે તેને જાણવા-સમજવા માટે ધ્યાન તપની જરૂરત છે. તે જ ધ્યાન ઉત્તમોત્તમ, જ્ઞાનનું ફળ જે વિરતિ છે, તે છે શ્રમણો ધ્યાનની ધારા શીઘ ન તૂટે માટે જ મંદિરો, ઉપાશ્રયો- માટે ધ્યાન સાધના. તીર્થો-સ્થાનકો કે અનુષ્ઠાનોના આશ્રયો છે. -અસ્તુ. શુભસેવનથી સંવેગ આવે ધર્મરુચિ વિકસે અને ધ્યાનયોગથી ભવનિર્વેદ જન્મે છે. તે માટે જ પાંચ સમિતિ અને સમુદ્રમાં મોતી ત્રણ ગુપ્તિઓનો વિસ્તાર જણાવાયો છે. જ્યાં સમિતિઓ નથી. ભવ છે, માનવ ત્યાં સદાચાર નથી અને જ્યાં ગુપ્તિઓ નથી ત્યાં છીપ લઈ પાછો ફર્યો; સદ્ધિયાર નથી, કારણ કે અસમિત અને અગુપ્ત આત્મા micગુણ પ્રભુમાં અનેક સંકલ્પ-વિકલ્પોથી દિશાહીન બની શકે છે. ભર્યા છે, માનવ જેમ પ્રકાશને જોવા બીજા પ્રકાશની કે સૂર્યને હાથ જોડી દેખવા બીજા સૂર્યની જરૂરત નથી રહેતી તેમ જ્ઞાન પાછો ફર્યો. ધ્યાનને જાણવા-માણવા બીજી-ત્રીજી સાધના ઉપાદેય નથી બનતી. આત્મરમણતા માટે જગત સાથે મિત્રતા અને અપ્રીતિ નિવારણ અત્યાવશ્યક તત્ત્વો છે. વેરઝેરની ભાવના કે પ્રતિશોધની ખેવના સાથે ધ્યાન ધરી ન શકાય. તે માટે શાસ્ત્ર કથિત વિવિક્ત શય્યાસન અને સંસર્ગયાગ વગેરે ખાસ જરૂરી બને છે. નીડરતા દ્વારા લીનતા આવી શકે છે, જે માટે દીનતા, લઘુતા, ન્યૂનતાથી મુક્ત થવું આવશ્યક છે. જેને આત્મશ્રદ્ધા કે સંકલ્પ નથી તે ઉત્તમ ધ્યાનયોગને કેમ સાધી શકવાનો? ધ્યાનયોગ સ્વાધીનતાપૂર્વક સ્વૈચ્છિક સાધવાનો છે, પરાધીનતા કે અનંતજ્ઞાન, અનંત યાયિ અનtવી an inek થશeate Jain Education Intemational Page #152 -------------------------------------------------------------------------- ________________ D r ul, I ના અજાયબ? CHI E મહિલા વિભાગ-૨ વિભાગ-૨ " શાર્દૂનાં દર્શન પુણ્ય હું કર કર સંયમ છબ હી મલે - પરિષહ ઉપસર્ગ વિજેતા શ્રમણો-શ્રમણીઓ * શાસ્ત્ર સાહિત્યના સમર્થ સંપાક્કો અને સર્જs રિવો - આ છે અણગાર અમારા & 11TH 1 & કિડો ll / RE કા દાયકાત : 1 ડા: રસ, ભf/.રોજ જીન , જેમાં તા. ૨ કર જ્ઞાનજ્યોત હેમચંદ્રાચાર્ય - જેન શ્રમણનની પ્રાચીનતા Jain Education Intemational Page #153 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૪૧ સંયમ કબ હી મિલે પૂ. પ્રવચનપ્રભાવક આ. શ્રી રશ્મિરત્નસૂરિજી મ.સા. ગુરુજી અમારો અંતનદિ, અમને આપો સંયમનું દાન. હજારો વર્ષોથી છે. મહર્ષિઓ અને તત્ત્વચિંતકો દ્વારા માનવ અવતારનો ભારે મોટો મહિમા ગવાયો છે. માનવભવને મંગલમુક્તિનું પરમ દ્વાર ગણાવ્યું છે. તો શુદ્ધ ચારિત્રને મંગલદ્વારના ઉદ્ઘાટનની શ્રેષ્ઠ ચાવી ગણાવી છે. કલ્યાણવાંછું આત્માઓને સંબોધીને મહાપુરુષો દ્વારા પોકારી પોકારીને વારંવાર કહેવામાં આવ્યું છે કે સંસાર છોડવા જેવો છે તો સંયમ જલ્દીથી લેવા જેવું છે. કહે છે કે સંયમ મળતાં જ પુણ્ય જાગતું થઈ જાય છે. ભવભ્રમણ ઘટાડવા, અવિરતિમય જીવન સુધારવા, સ્વચ્છંદીપણાનો ત્યાગ કરવા, ઇન્દ્રિયો ઉપર કાબૂ લાવવા ભાગ્યશાળીનો આતમ સાધુવેષ લેવા થનગની રહ્યો હોય છે. સંયમ લેનાર કોઈ જુદી જ દુનિયામાં રાચતો હોય છે. મૂકી જગતની માયા, યુવાન છે હજી તારી કાયા, આતમ ઉઠ્યો છે જાગી, ચાલ્યો જા હે વૈરાગી. - પૂ. તપાગચ્છાચાર્ય શ્રી પ્રેમભુવનભાનુ સમુદાયના ૨૭૫ જેટલી દીક્ષાના દાનેશ્વરી પ.પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક આ.શ્રી રસિમરત્નસૂરિજી મહારાજશ્રીએ આ ટૂંકા લેખમાં ઘણી બધી વાત સ્પષ્ટ કરી દીધી છે. લેખક આચાર્યશ્રી બહુ જ કાચી ઉંમરમાં જ સાધુ ભગવંતોનો સહવાસ મેળવવા સદ્ભાગી બની શક્યા છે. ૪00 જેટલા વિવિધ ગ્રંથોનો પૂજ્યશ્રીએ અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીની કવિત્વશક્તિ અને તર્કશક્તિ અજોડ મનાય છે. હિંદી, ગુજરાતી અને અંગ્રેજીમાં ૫૫ જેટલા પુસ્તકોનું આલેખન કર્યું. રાત્રી પ્રવચનો અને યુવાશિબિરોમાં હજારો યુવાનોના જીવન પરિવર્તન કરી ધર્મમાર્ગે વાળ્યા. પોતાના ગુરુદેવની નિશ્રામાં આજ સુધીમાં થયેલા ઐતિહાસિક આયોજનોમાં તેઓ સફળ માર્ગદર્શક રહ્યાં. પૂજ્યશ્રી ૩૨ વર્ષના દીક્ષાપર્યાયમાં ૩૨ જેટલા શિષ્યો ધરાવે છે. જેઓ જ્ઞાન, ધ્યાન અને સ્વાધ્યાયમાં સતત મગ્ન હોય છે. પૂજ્યશ્રી જગતની બાર ભાષાના અચ્છા જાણકાર છે. વીશ હજારની માનવ મેદની વચ્ચે અમદાવાદમાં વર્ષો પહેલાં ભુવનભાનુસ્મૃતિમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે સંસ્કૃતમાં અપાયેલું પૂજ્યશ્રીનું પ્રવચન કાયમ માટે યાદગાર બની ગયું. કોલેજો આદિમાં અંગ્રેજીમાં પ્રવચનો આપે છે. રામાયણ અને મહાભારત ઉપરના પૂજ્યશ્રીના જાહેર પ્રવચનોએ ભારે મોટું આકર્ષણ જમાવ્યું છે. સ્કૂલ કૉલેજો અને જેલોમાં પૂજ્યશ્રીના પ્રવચનોથી અનેકોના જીવનમાં પરિવર્તનના શ્રીગણેશ થયા છે. સુરત-અમદાવાદમાં સમૂહ રાત્રિભોજનત્યાગના ઠરાવો કરાવ્યા છે. પાંચ પાંચ હજાર અર્જનબંધઓ પૂજ્યશ્રીના ચાહક બ મહામેઘાવી ગુરુશિષ્યની આ જોડીએ આ ગ્રંથના સંપાદક ઉપર મંગલ કૃપા વરસાવી છે. પૂજ્યશ્રીને લાખ લાખ વંદનાઓ. – સંપાદક Jain Education Intemational Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ વિશ્વ અજાયબી : વિશ્વવિદ્યુત વિરલ વિભૂતિ ધીર વીર ગંભીર શ્રમણ સ્થાપના કરી.... ભગવાન મહાવીરે સાઢા બાર વરસની ઘોર તપશ્ચયો આદરી. જે જિનશાસનના પ્રતાપે રોહિણિયા જેવા લુટારા હત્યારા એ તપસાધનાના પ્રભાવે પરમાત્માને વૈશાખ સુદ દશમના શાસનના ચમકતા ચાંદ સિતારા બની ગયા..અર્જુન માળી જેવા દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું –એ કેવળજ્ઞાનરૂપી અરીસામાં ખૂની મહામુનિ બની ગયા...સ્થૂલીભદ્ર જેવા કામી ચોર્યાસી પરમાત્માએ દુનિયાને જોઈ....કેવી હતી આ દુનિયા? રાગથી ચોવીસીના અમર નામી થઈ ગયા... ચોવીસીના અમર નામી રંગીન મોહથી મલિન અને દ્વેષથી દીન અને હીન બનેલી આ પાપી પુણ્યશાળી બની જાય...વામન વિરાટ બની દુનિયાને જોઈ પરમાત્માના હૃદયમાં અપાર કરુણા ઉમટી આવી જ જાય..એવું આ જિનશાસન આપણને મળ્યું છે પણ ફળ્યું છે (વ્યવહારનય) અને પરમાત્માએ આ જયવંતા જિનશાસનની કે નહીં? એ ચિંતન કરવું જરૂરી છે. ફળ્યું ક્યારે કહેવાય? પાવનીય દીક્ષાના સ્વીકારનું અનુપમ શ્ય sannhi 13 * * * જો છે: AN APR? તો IIMS - જૈનધર્મનું લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે; અને મોક્ષને પ્રાપ્ત કરવાનું પ્રથમ સોપાન ત્યાગ–વૈરાગ્ય એટલે કે પ્રવજ્યાદીક્ષાનો સ્વીકાર છે. એ પરમ પાવનીય દીક્ષાના સ્વીકારનું દર્શન ઉપરોક્ત ચિત્રમાં દ્રશ્યમાન થાય છે. આ મહામંગલકારી વિધિના પ્રારંભે દીક્ષાર્થી દ્વારા ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં નાણ સમક્ષ શ્રી તીર્થંકર પરમાત્માને અને પૂજ્ય ગુરુદેવને ક્રિયાપૂર્વક વંદન કરવામાં આવે છે. ત્યારબાદ દીક્ષાદાતા પૂ. ગુરુદેવ સમક્ષ “મને દીક્ષાનો વેશ આપો' એવી ભાવપૂર્વકની વિનંતી કરે છે. ગુરુમહારાજ દીક્ષા અને જીવદયાના પ્રતિકરૂપ ઓઘો (રજોહરણ) દીક્ષાર્થીને અર્પણ કરતાં દીક્ષાર્થી તે ગ્રહણ કરી નૃત્ય કરવા દ્વારા આનંદ વ્યક્ત કરે છે. ત્યારબાદ દીક્ષાર્થી ઓઘો લઈને, સંસારી વસ્ત્રનો ત્યાગ કરવા અને સાધુવેશ પરિધાન કરવા અને તેને અનુરૂપ મસ્તકના વાળા ઉતારવા સ્નાનગૃહે જાય છે. અને ત્યાં સ્નાનાદિ કરી, સાધુવેશમાં સજ્જ બની પુનઃ સભામંડપમાં આવતાં; આ સાધુવેશે નૂતન મુનિરાજને જોઈ સૌ કોઈ જયકારપૂર્વક હર્ષ વ્યક્ત કરે છે, અને આ હર્ષોલ્લાસના દિવ્ય વાતાવરણમાં નૂતન મુનિરાજની દીક્ષા-ક્રિયાવિધિ આગળ ચાલે છે. Jain Education Interational Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ જૈન શ્રમણ પરમાત્મા મહાવીરદેવની પ્રથમ દેશના નિષ્ફળ, બીજી ભીડાય. કૃષ્ણ ચાણૂર મલ્લને ફાડી નાંખ્યો તો કંસની તાકાત દેશના સફળ તરીકે લેખાણી : કારણ..પહેલી દેશનામાં કોઈ શૂન્ય થઈ ગઈ તેમ સંયમસ્વીકાર દ્વારા સંસાર મલ્લને ચૂર કરી ચારિત્ર લેવા તૈયાર ન થયું ને બીજી દેશનામાં Wholesale નાંખો તો કર્મ હીરોમાંથી જીરો થઈ જશે. ૪૪૧૧એ દીક્ષા લીધી. એકીસાથે આટલી દીક્ષાઓ થાય.. રમનાર સચિન હોય, હોમ ગ્રાઉન્ડ હોય છતાં શૂન્ય રને કલ્પના કરી જુઓ એ દશ્ય કેવું નિરાળું હશે? આટ-આટલું આઉટ થાય એ નાલેશી કહેવાય. એમ આત્મા હોમ ગ્રાઉન્ડ માણસ જાણે છે...સમજે છે છતાં માણસ કેમ તૈયાર થતો સમાન માનવભવની પીચ મળી હોય ત્યારે સંયમ સાધનાના નથી? વૈરાગ્યશતકમાં કહ્યું છે ત્રણ ગુંડા રોગ-વૃદ્ધાવસ્થા-મૃત્યુ ચોક્કા અને છક્કા જ લગાડવાના હોય. કર્મની કાતિલ બોલીંગ આત્મની પાછળ પડ્યા છે “જો જાગત હૈ સો પાવત હૈ...જો આવે અને એમાં એક પણ રન એટલે સંયમ લીધા વગર શૂન્ય સોવત હૈ સો ખોવત હૈ...” રને આઉટ થાય, એ ભયંકર નાલેશી કહેવાય. અનંતકાળથી આપણો આત્મા સંસારની આસક્તિના માનવ જીવનનો એક જ સાર, સંયમ વિના નહીં ઉદ્ધાર... કારણે મેઈડ ફોર ઇચ અધર બની વારંવાર દુર્ગતિના દ્વારા એક જગ્યાએ બહુ સરસ વાત લખેલી વાંચી.... ખખડાવ્યા કરે છે. ગધેડા, કૂતરા અને ડોબાના ભવોમાં જઈ વસવાટ કર્યો છે. સંસાર આત્માને સમજાવે છે માય ડિયર ! સંસાર એક એવી રાત, જ્યાં ક્યારે પ્રભાત નથી તું મારો સાથ છોડીશ નહીં...તું મારી સાથે પ્રેમ કર...પ્રેમમાં સંયમ એક એવું પ્રભાત, જ્યાં જ્યારે રાત નથી. દુઃખ તો સહવું જ પડે ને ભાઈ! મારા પ્રેમના બદલે દુઃખોની સંસારમાં સુખ દેખાય પણ દુઃખ જ દુઃખ હોય હારમાળા ભોગવવા તૈયારી રાખજે. ને સંયમમાં દુઃખ દેખાય પણ સુખ જ સુખ હોય... મોક્ષમાં શું બન્યું છે? મોક્ષને પામવા માટે સંયમ લેવાય બેટા! સારી ચારણી લઈ આવ.પપ્પા બધી કાણાવાળી છે.મોક્ષમાં બંગલો નથી, બૈરુ નથી, બાબો નથી, ગાડી નથી, જ છે...કાણા વગરની ચારણી નહીં તેમ દુઃખ વગરનો સંસાર વાડી નહીં, ટી.વી. નહીં...વિડિયો, ઇન્ટરનેટ, કમ્યુટર કશું નહીં..બુટના ખોખામાં પગ મૂકી બૂટનો આભાસ, એમ નથી. કબડી નથી, ક્રિકેટ નથી કે ખોખો નથી કે છૂપાછૂપી સંસારમાં સુખ નહીં, ખાલી ખોખા છે. માટે જ શાલીભદ્રો, નથી...કારણ કે શરીર જ નથી ને! ધન્નાઓ અને અભયકુમારો સંયમના માર્ગે વળ્યા. | માટે સંયમ લઈશ નહીં...મારો આજ્ઞાંકિત દાસ બનીને સમ્યગદર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ.. રહેજે...દિવસનું પણ સંયમ લેનાર ભિખારી સમ્રાટ સંપ્રતિ બની મોક્ષમાં જવાનો રાજમાર્ગ નેશનલ હાઈવે ચારિત્રધર્મ' ગયો..અનંત આત્માએ પિયુનથી પ્રાઈમ મિનિસ્ટર કે ચપરાસીથી ચીફ મિનિસ્ટરની જેમ સંયમના પ્રભાવે મોક્ષ સામ્રાજ્યના ભોક્તા બની ગયા ને બને છે ને બનશે. સ્વાતંત્ર્ય આંદોલન વખતે તિલકે સૂત્ર આપેલું : તું મને જીવતો રાખવા વિષય વાસનામાં ડૂબી મર... “સ્વરાજ અમચી જન્મસિદ્ધ અધિકાર આહે” એમ જ્ઞાનીઓ કષાયના કચરાને કોલ્ડ્રીંકની જેમ પી જા..શિવજી કાલકુટ ઝેર આપણને સૂત્ર આપે છે : “મોક્ષ અમચી જન્મસિદ્ધ અધિકાર પી ગયા ને નીલકંઠ કહેવાણા...તું મારા માટે સંસારના તમામ આહે..” પાપોને રાચીમાચીને કર...વર મરો કે વધુ મરો મારું તરભણું જેના જીવનમાં બારેમાસ વસંત તે સંત... ભરો....તારું જે થવું હોય તે થાય તું અને હું એક બીજા માટે ખાતા સ્વાદ નહીં, ખાધા પછી પ્રમાદ નહીં, તેનું નામ સાધુ સર્જાયા છીએ એક દૂજે કે લિયે....માટે મારી વાત માની જા જેનું જીવન સાદુ, તેનું નામ સાધુ ને સંયમને જાકારો આપી દે. સહન કરે તે સાધુ...સહાય કરે તે સાધુ સંસારની આ વિનંતી ક્યો ડાહ્યો આત્મા સ્વીકારે? ઘર બ્રહ્મચર્યનું પાલન..લોચ અને વિહાર આ ત્રણેય સાધુ બાળીને તીરથ ન કરાય...ઘર વેચીને વરો ન કરાય, ભલભલાને જીવનના પાયા છે. ભૂચાટતા કરી નાંખનાર આ સંસારમલ્લની સામે તો બાથ જ “સર્વજીવસ્નેહપરિણામઃ સંયમઃ” છે. Jain Education Intemational Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સંયમ જીવન એટલે વિશ્વના તમામ જીવો પ્રત્યે સ્નેહ પરિણામ! વિશ્વના તમામ જીવો મારા છે...મારા સ્નેહી છે...સ્વજન છે...આત્મીયજન છે...દરેક જીવ માતા છે, પિતા છે, ભાઈ છે...એમને કેમ મારી શકાય? છઃકાયની હિંસા વગર સંસારનું એક પણ સુખ મળી શકે નહીં...માટે સંસારનો ત્યાગ કરી સંયમ સ્વીકાર એજ મુક્તિનો ઉપાય છે. પંચપરમેષ્ઠીનું પ્રવેશદ્વાર એટલે શ્રમણ જીવન! શ્રમણ બન્યા વગર ઉપાધ્યાય, આચાર્ય, અરિહંત કે સિદ્ધ બની શકાતું નથી. આજ દિવસ સુધી ભૂતકાળમાં અનંત અરિહંતોમાં આર્હત્ત્વ પ્રગટેલું ભવિષ્યમાં અનંતા જીવોમાં પ્રગટશે. વર્તમાનમાં મહાવિદેહમાં ૨૦માં પ્રગટેલું છે. એ તમામનું મૂલ સંયમજીવન છે. દરેક તીર્થંકરના ફરજિયાત પાંચકલ્યાણક હોય છે. એમાં ત્રીજું કલ્યાણક સંયમ જીવનનો અંગીકાર છે. તારક તીર્થંકરો સંયમ ગ્રહણ કરી ઘોર સાધના કરી ઘાતિકર્મોનો ક્ષય કરે છે. કેવળજ્ઞાન પામી મોક્ષે સિધાવે છે. જે જે પુણ્યાત્માઓ નિકટ મોક્ષગામી, આસન્નભવી હોય તેમને સમ્યક્દર્શનરૂપી રત્નની પ્રાપ્તિ થાય છે. ચરમાવર્ત્તમાં પ્રવેશી દ્વિબંધક, સમૃતબંધક અને અપુનબંધકદશાને ઓળંગી ત્રણ કરણપૂર્વક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી પરિત્ત સંસારી બને છે. સમ્યગ્દષ્ટ આત્માના હૈયામાં એક જ રણકાર સદૈવ ગૂંજતો હોય ‘સસ્નેહી પ્યારા હો સંયમ કબ હી મિલે!’' શાસ્ત્રોમાં સમ્યગ્દષ્ટિની ચિત્તવૃત્તિનું વર્ણન કરતાં જણાવ્યું છે કે 'મવે તનુ: ચિત્ત મોક્ષ' એનું તન સંસારમાં હોય પણ મન તો હંમેશ એક જ ઝંખના કરતું હોય ક્યારે મોક્ષ જાઉં? “સમ્પાવર્શનપૂતાત્મા ન રમતે મોવો' માટે એને સંસારમાં કંટાળો આવતો હોય ક્યારે નીકળું? ક્યારે નીકળું? ઊંઘમાં પણ એને પૂછો શું જોઈએ? તો જવાબ એક જ મળે. સંયમ! સંયમ! સંયમ! અજૈન રામાયણમાં હનુમાનજીએ છાતી ચીરી તો એમાં રામ લક્ષ્મણ અને સીતા દેખાણા. એમ સભ્યષ્ટિની છાતી ચીરો તો એમાં ધન ન મળે, પરિવાર, દુકાન, ધંધો કશું ન મળે. મળે માત્ર સંયમ...એના રોમ રોમમાં...અણુ અણુમાં...૨ક્તની કણ કણમાં એક જ જવાબ હોય સંયમ! સંયમ કબ હી મિલે” નો રણકાર સદા એના હૈયામાં ગૂંજતો જ હોય... વિશ્વ અજાયબી : સાધુના હાથમાં...હૈયામાં... અને હોઠમાં ઓઘો હોય શ્રાવકના હાથમાં ભલે ચરવલો હોય....પણ હૈયા અને હોઠમાં તો સંયમ જ રમતો હોય....This is Oogha, not for bogha જે હોય બોઘો એને ન ગમે ઓઘો. બાકી બધાને ગમે. સાધુ મહાવ્રતધારી હોય, શ્રાવક મહાવ્રતપ્યારી હોય....અણુવ્રતધારી હોય. વીતરાગ પરમાત્માનો સાધુ એટલે જીવતું જાગતું ચારિત્ર! એ હાલે ત્યારે, બોલે ત્યારે...બેસે ત્યારે... ખાયે પીયે—કોઈ પણ કામ કરે ત્યારે સંયમ જ નીતરતું હોય. માટે સ્તો એની દરેક ક્રિયામાં કર્મોની નિર્જરા જ થાય છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. કહ્યું પણ છે. क्षितितलशयनं वा प्रान्तभैक्षाशनं वा सहजपरिभवो वा नीचदुर्भाषितं वा महति फलविशेषे नित्यमभ्युद्यतानां ન મનસિ ન શરીરે દુ:વમુત્પાયન્તિ ||10|| “મોક્ષરૂપી મોટા ફળને મેળવવા માટે નિરંતર ઉદ્યમી થયેલા યોગીજનોનું પૃથ્વીતલ પર સુવું, લુખ્ખું અને સુકું ભિક્ષાનું ભોજન, સ્વાભાવિક પરાભવ કે નીચ પુરુષોના દુર્વચન, આ સર્વમાંથી કોઈપણ તેમના મન કે શરીરને વિષે કાંઈપણ દુઃખ ઉત્પન્ન કરી શકતા નથી.” ચારિત્ર માટે ઉપમાઓનો ટોટો નથી. चारित्ररत्नान्न परं हि रत्नं, चारित्रवित्तान्न परं हि वित्तं । चारित्रलाभान्न परो हि लाभश्चारित्रयोगान्न परो हि योगः || ‘ચારિત્રરૂપી રત્નથી બીજું કોઈ શ્રેષ્ઠ રત્ન નથી. ચારિત્રરૂપી ધનથી બીજું કોઈ શ્રેષ્ઠ ધન નથી. ચારિત્રરૂપી લાભથી બીજો કોઈ શ્રેષ્ઠ લાભ નથી અને ચારિત્રરૂપી યોગથી બીજો કોઈ શ્રેષ્ઠ યોગ નથી.” તત્ત્વામૃતમાં જણાવ્યું છે કે ઇન્દ્રો સહિત દેવતાઓ પણ સારા ચારિત્રવાળાની પૂજા કરે છે અને ચારિત્ર વગરનો માણસ તો આ જગમાં પોતાના પુત્રોવડે પણ નિંદાને પામે છે. ઉપદેશમાલાકારે સરસ પ્રેરણા કરી છે, “જે ચારિત્રને વિષે આરંભાદિક અશુભકર્મનો પ્રયાસ કરવો પડતો નથી. ખરાબ સ્ત્રી,પુત્ર અને સ્વામીના દુર્વચનોનું દુઃખ પ્રાપ્ત થતું નથી, રાજા વિગેરેને નમસ્કાર કરાવાતો નથી, ભોજન, વસ્ત્ર, ધન અને રહેવાના સ્થાનની ચિંતા હોતી નથી, વળી જેમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને મર્યા પછી સ્વર્ગાદિકની Page #157 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૪૫ પ્રાપ્તિ થાય છે તેવા મોક્ષને આપનારા ચારિત્રને વિષે છે કેવળજ્ઞાન થયું. પૃથ્વીચંદ્રને રાજ્યસિંહાસન પર બેઠા-બેઠા બુદ્ધિમાન ભવ્ય પ્રાણીઓ! તમે યત્ન કરો... કેવળજ્ઞાન થયું. ભરત ચક્રવર્તીને આરિલાભવનમાં કેવળજ્ઞાન વળી પર્વકથામાં કહ્યું છે— થયું... અષાઢાભૂતિને ભરતનું નાટક કરતા કરતા કેવળજ્ઞાન दीक्षा गृहीता दिनमेकमेव, येनोग्रचित्तेन शिवं स याति । થયું...આ કરામત છે સંયમના ભાવોની. સંભવનાથ ભગવાન ન તત્ સવિતુ તલવમેવ, વૈમાનિકઃ થતુ વિશrઘનઃારદા વખતે એક બાળકને સંયમના ભાવ જાગ્યા. દીક્ષા લઈ નાચતાજે મનુષ્યો ઉગ્રચિત્તવડે દીક્ષા લઈ એક દિવસ પણ પાળી નાચતા પડી ગયો...દેવ બનીને આવ્યો...વાહ! વજસ્વામી ત્રણ લે તે મોક્ષે જાય, નહીંતર વૈમાનિક દેવલોકમાં તો જાય જ. વર્ષની ઉંમરે દીક્ષા લીધી યુગપ્રધાન બન્યા...ધન્ય છે દોરડા પર નાચતા-નાચતા ઇલાચીકુમાર એક નટડીની છે. સંયમધર્મને.. ધન્ય છે સુવિશુદ્ધ સંયમધરોને! પાછળ પાગલ બન્યો..” સંયમના ભાવોમાં ચઢતાં જ સંયમની તાકાત તો છે જ. સંયમના ભાવોની પણ ઈલાચીપુત્રને કેવળજ્ઞાન થઈ ગયું... ગુણસાગરને લગ્નમંડપમાં તાકાત અદ્ભુત છે. - પ્રવજ્યા પ્રસંગનું અનુમોદનીય દર્શન » KS,SS. TI T ના જૈનધર્મ એ ત્યાગપ્રધાન ધર્મ છે; એને તેનું અંતિમ કે એકમાત્ર લક્ષ્ય મોક્ષ છે; અને તે ત્યાગ-વૈરાગ્યપ્રવ્રજ્યાના માર્ગે જ પ્રાપ્ત થાય છે. અને તે કારણે જ જે કોઈ ભાઈ કે બહેન પ્રવજ્યાના પુનિત પંથે પગ માંડે છે એ પ્રસંગનું (ઉપરોક્ત) દર્શન પણ અનુમોદનીય બની રહે છે. આ કલ્યાણકારી માર્ગના ઉત્સુક દીક્ષાર્થી નાણ સમક્ષ દેવ-ગુરુ-ધર્મની સાક્ષીએ પ્રાપ્ત કરેલ રજોહરણ સાથે સભામંડપમાં સાધુ-સાધ્વીવેશે સૌપ્રથમ પધારી ઉભડક બેસે છે. તેના ક્રતું કપડું ઢાંકીને ભાઈ હોય તો વડા સાધુ ને બેન હોય તો વડા સાથ્વીમહારાજ કુંભક પ્રાણાયમ કરીને દીક્ષાર્થીના મસ્તક પર બાકી રાખેલા સાત વાળનો લોચ કરે છે. આ વાળ તેમના માતુશ્રી બહુમાનપૂર્વક કપડામાં ગ્રહણ કરે છે. દીક્ષા-ક્રિયાવિધિ આગળ ચાલતાં માતાપિતાની પુનઃ સંમતિ લઈ ગુરુદેવ દીક્ષાની પ્રતિજ્ઞા લેવડાવે છે. નામકરણ વિધિપૂર્વક નામ જાહેર કરાય છે. ત્યાર બાદ નૂતન દીક્ષિતને “તમારો કલ્યાણમાર્ગ નિર્વિઘ્ન બનો અને ચારિત્ર સુંદર રીતે પાળો' એવા શુભ ભાવપૂર્વક ત્રણવાર માંગલિક વાસક્ષેપમિશ્રિત અક્ષતથી સૌ કોઈ વધાવે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી કૈલાસસાગરસૂરિ આશધના ફાઉન્ડેશન ટ્રસ્ટ (રજી. નં. ઇ/ ૧૩૯૦૩, અમદાવાદ) શ્રી મહાવિદેહ તીર્થ ધામ, દહેગામ-મોડાસા હાઇવે, નવા બબલપુરા, જિ. ગાંધીનગર પિ.નં. ૩૮૨ ૩૦૫ ફોન. (૦૨૦૧૬) ૨૬૭૧૦૦, ૨૫૧૦૦ પાવનધરા જ્યારે જિનાલયોથી મંડિત બને છે ત્યારે તે ધન્યતા અનુભવે છે અને માનવ જ્યારે તે જિનાલયમાં પ્રસ્થાપિત કરેલા દેવાધિદેવના નયનોનો કૃપાપાત્ર બને છે ત્યારે તે પાવન બની શાંતિ પામી જાય છે માટે જ પરમાત્માના જિનાલયોની દશે દિશિઓમાં અતી આવશ્યકતા છે. “તારે તે તીર્થની શાસ્ત્રોક્ત ઉક્તિ અનુસાર ભારત વર્ષની ભૂમિ તીર્થ ભૂમિ બને છે ત્યારે જ તેને આર્ય સંસ્કૃતિનો અનેરો વારસો પ્રાપ્ત થાય છે. ગરવી ગુજરાતની પાવનીચ ધરા પર અમદાવાદથી માત્ર ૩૫ કિ.મી.ની દૂરી ઉપર દહેગામ-મોડાસા હાઇવે પર સ્થિત નવા બબલપુરા ગામની સીમામાં પ્રદુષણમુક્ત આહલાદક વાતાવરણમાં પ.પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ની અંતિમ ઇચ્છાને સાકારનું સ્વરૂપ આપવા સ્વરૂપે શ્રી કૈલાસસાગરસૂરિ આરાધના ફાઉન્ડેશન ટ્રસ્ટે ભગીરથ પ્રયત્નો આદર્યા છે. જેના ફળ સ્વરૂપે દેવાધિદેવ શ્રી સીમંધરસ્વામિજી પરમાત્માનું એક મજલીય દેવવિમાન સદૃશ્ય શિલ્પકળા અને નક્સીઓના ખજાના સમાન ભવ્ય અને સ્તવ્ય જિનાલય જિનશાસનની વિજયપતાકા લહરાવતું નિર્માણ પામ્યું છે. આના નિર્માણમાં પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું પૂજ્યપાદ ગુરુદેવશ્રીના અંતિમશિષ્ય મુ. શ્રી સંચમસાગરજી મ.સા. તથા મુ. શ્રી વિધોદયકીર્તિસાગરજી મ. સા. અને સહયોગ મળ્યો ભારતભરના શ્રી સંઘોનો. આ જિનાલયનો પ્રાણ રહ્યો છે જયણા અને મંત્ર બન્યો છે. પ્રાચીન પદ્ધતિ આ બંનેના સુલભ મેળવી સોનામાં સુગંધ ભળે તેમ જિનાલયની ભવ્યતા આહલાદક અને ભવ્ય બની જવા પામેલ છે. ઝાઝા હાથ રળિયામણાની ઉક્તિને સાર્થક કરવાનો અમારો સંકલ્પ જ નહિ પણ દ્રઢ નિર્ણય રહ્યો છે તેથી જ અમો આપના શ્રી સંઘનો સાથ સહકાર ઇચ્છી રહ્યા છીએ. ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાયની પંક્તિ લોકમુખેથી અનેકવાર સાંભળી છે પણ અમે આ તીર્થમાં તેને કથનીનો વિષય ન બનાવતા કરણીનો વિષય બનાવવા શ્રી સંઘના ઉદાર હાથની અને દિલાવર દિલની જરૂર છે. ગૌતમભાઈ શાંતિલાલ તનમના રશ્મિભાઈ એ. શાહ હસમુખલાલ મંગળદાસ શાહ મે. રસીકલાલ રતીલાલ ૧૦૮/૧૭, નિર્મલ એપાર્ટમેન્ટ, મંગલમ નવજીવન વિધાલય હાઈસ્કૂલની એલ.કે. ટ્રસ્ટ બિલ્ડીંગ, ૧૩૨ ફુટ રીંગ રોડ, નારણપુરા, સામે, પાંચકુવા, અમદાવાદ-૨ અમદાવાદ-૩૮૦૦૬૩ રાણી સતી માર્ગ, ફોન (ઓ) ૨૨૧૭૫૭૮૦ ફોન (ઓ) ૨૬૪૪૩૫૨૫ મલાડ (ઇસ્ટ) મુંબઈ ૪૦૦૦૯૭ (રહે.) ૨૬૬૩૯૧૮૪ (રહે.) ૨૭૪૫૪૪૮૨ ફોન (રહે.) ૨૮૭૭૪૬૪૬, ૨૮99૧૯૧૯ મો. : ૯૮૨૫૬-૨૭૮૪૦ મો. : ૯૮૨૫૬-૬૦૦૨૮ મો. : ૯૮૨૦૦-૮૫૯૦૦ Jain Education Intemational Page #159 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૧૪૭ પરિષહ-ઉપસર્ગ વિજા શ્રમણો-શ્રમણીઓ પૂજ્ય આચાર્ય શ્રી વિજય અજિતશેખરસૂરિજી મ.સા. પરિષદો અને ઉપસર્ગો આ બે શબ્દો સાધુ જીવન સાથે હમેશા તાણાવાણાની માફક ગૂંથાયેલા રહ્યા છે. ભગવાન મહાવીર પરમાત્મા પછીનો ૨૫૦૦ વર્ષનો ઇતિહાસ એમ બોલે છે કે સિદ્ધાંત અને શાસનની રક્ષા ખાતર શુદ્ધ પ્રરૂપક ગુણવાલા આ શ્રમણ સંસ્થાના અડીખમ નાયકોએ પારાવાર યાતનાઓ મઝેથી સહી છે. પ્રસંગે પ્રસંગે અનેક આંટીઘૂંટીમાંથી હસતે મુખે પસાર થયા છે. અનંત અનંત જીવોના હિતની કાળજી લેનારા આ શ્રમણો પર ગંભીર આક્રમણો ઓછા નથી થયાં, છતાં કાળબળની સામે પડકાર ફેંકીને શાસનની આન અને શાન વધારી છે. આ દેશમાં ક્યારેક મંદિરો તોડ્યા છે, તો ક્યારેક આગમો સળગાવાયા છે, અને ક્યારેક સાધુઓના ખૂન પણ થયા છે તો ક્યારેક સાધ્વીજીઓના નિર્મળ શીલ પણ જોખમમાં મૂકાયાં છે છતાંય શાસન આજે અડોલ ઊભું છે, તેના કારણમાં પ્રતિભાસંપન શ્રમણનાયકોની અતિ દૂરની વાતો તો દૂર રહી પણ સાવ નજીકના ભૂતકાળમાં વિક્રમની વીસમી સદીમાં પૂ. શ્રી આત્મારામજી મહારાજ, શ્રી કમલસૂરિજી મહારાજ, શ્રી સાગરજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ, શ્રી નેમિસૂરિજી મહારાજ, શ્રી લબ્ધિસૂરિજી મહારાજ, શ્રી પ્રેમસૂરિજી મહારાજ આદિ મહાપુરુષોએ ગજબનો પુરુષાર્થ કર્યો જોઈ શકાય છે. એવા જ પૂર્વકાલીન પ્રભાવક શ્રમણોને પણ અત્રે યાદ કર્યા છે. આવા ઉપસર્ગ વિજેતા પૂજ્ય જૈનાચાર્યોનો આપણને પરિચય કરાવનાર પ્રસ્તુત લેખમાળાના લેખક પૂજ્ય આચાર્ય શ્રી વિજય અજિતશેખરસૂરિજી મ.સા. વર્તમાનકાલીન જૈન શાસનમાં અગ્રગણ્ય વિદ્વાન મહાત્માઓની હરોળમાં ગણાય છે. પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિ આદિ પવિત્ર ગુરુવર્યોના પરમ કૃપાપાત્ર શિષ્ય છે. જ્ઞાન-સાધના કરવી તથા જ્ઞાન-સાધક અન્યને સહાયક થવું, સાધકના રુચિ-રસ ઊભાં કરવાં એ પૂજ્યશ્રીનો શ્રેષ્ઠ ગુણ છે. જ્ઞાનાવરણીયકર્મના અદ્ભુત ક્ષયોપશમથી શાસ્ત્રના કઠિનજટિલ ગણાતા પદાર્થોને સહેલાઈથી બીજાના મગજમાં ઉતારવાની હથોટી ધરાવનાર પૂજ્યશ્રી શ્રેષ્ઠ પ્રવચનકાર છે. જ્યાં જ્યાં વિચરણ કરે છે ત્યાંની વ્યક્તિને પૂજ્યશ્રીના નિર્દભ-નિષ્કપટ, શાંતિપ્રિયતા વગેરે ગુણવૈભવ પ્રત્યે આકર્ષણ સાહજિક થઈ જાય છે. પૂજ્ય આચાર્યશ્રીની નિશ્રામાં થતા ઉપધાન તપ, છ'રીપાલક તીર્થયાત્રા, અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ આદિ પ્રસંગો આનંદોલ્લાસપૂર્વક સંપન્ન થયા છે. પ્રસંગો વચ્ચેય પૂજ્યશ્રીની પ્રસન્નતા હૃદયસ્પર્શી પ્રવચનોથી શ્રોતાઓને ધર્મ હૃદયગમ્ય થાય છે એવા પૂજ્યશ્રી વકતૃત્વકલાની જેમ લેખનકલામાંય માહિર છે. બાળ-યુવાન-વૃદ્ધ દરેક પૂજ્યશ્રી દ્વારા લિખિત ૫૦ જેટલા પુસ્તકોનું રસપૂર્વક વાચન કરે છે. સ્યાદ્વાદમંજરી–પ્રતિમાશતક, ધર્મસંગ્રહણી ભાગ-૧ તથા ભાગ-૨ જેવા ન્યાય પ્રચૂર શ્રી નંદીસૂત્ર, શ્રાદ્ધવિધિપ્રકરણ આદિ ગ્રંથોના કરેલ સુંદર અનુવાદનું વાચન ચતુર્વિધ સંઘમાં થઈ રહ્યું છે. આવા ગુણનિધિ પૂજ્યશ્રીના ચરણે લાખ લાખ વંદન કરી પૂજ્યશ્રી લિખિત લેખમાળાનું અવગાહન કરીએ... –સંપાદક Jain Education Intemational Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વિશ્વ અજાયબી : શ્રમણ એ છે જે કર્મબંધનને તોડવા સદા પ્રયત્નશીલ છે. પાણી વાપરી લેવા કહ્યું. આ મૃત્યુ આપનારી આપત્તિને ઓળંગી કર્મનિર્જરા માટે અને નિરતિચાર સંયમના માર્ગે ટકી રહેવા જે જઈને પછી સદ્ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લઈ લેવા સલાહ આપી કષ્ટો શ્રમણ દ્વારા સહન કરાય છે તે પરિષહ કહેવાય છે. તેવી પોતે નદી ઓળંગી ગયા. ધીમે ધીમે ચાલતા નદીએ પહોંચી જ રીતે દેવ-મનુષ્ય-તિર્યંચો દ્વારા હાસ્ય-ક્રીડા-પ્રદ્વેષ-પ્રતિજ્ઞાભંગ- બાલમુનિએ ખોબામાં પાણી લઈ મુખ સુધી લીધું ત્યાં જ વિચાર કુશીલ સેવન-ભય-આહાર-સ્વરક્ષા આદિ કારણોથી શ્રમણને આવ્યો કે જે પ્રાણ ક્યારેક તો જવાના જ છે એની રક્ષા માટે સાક્ષાત્ કરાયેલો ઉપદ્રવ તે ઉપસર્ગ. પોતાનું આત્મબળ ફોરવી, અપકાયના અસંખ્ય જીવોની હિંસા કેમ કરું? તેથી આ સચિત્ત સત્ત્વ પ્રગટ કરી આવા ઉપસર્ગો-પરિષહોને સમતાપૂર્વક સહન જળ તો હું સર્વથા નહીં પીઉં' એમ વિચારી તેણે તે જળ કરી આત્મકલ્યાણ સાધનાર અનેક શ્રમણ-શ્રમણીઓ હાથમાંથી ધીમે ધીમે પાછું નદીમાં મૂકી દીધું ને નદી ઉતરી જિનશાસનના ગગનમાં તારલાની જેમ ચમકીને ભવ્યાત્માઓને સામે કાંઠે ગયો. ત્યાં તૃષાને કારણે ચાલી ન શકવાથી પડી ગયો પ્રેરણા આપી રહ્યા છે. તે છતાં પણ તેણે બહુ બૈર્ય રાખી, પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં ઉજ્જયિની નગરીના હસ્તિમિત્ર શ્રેષ્ઠીએ પત્નીના મરણ મરણ પા મરણ પામી સ્વર્ગે ગયાં. પછી વૈરાગ્ય પામી નાની વયના પુત્ર સહિત દીક્ષા લીધી. એક શ્રમણ નિર્જન સ્થાનમાં એકલો તૃષાથી અતિ વ્યાકુળ વખત દુકાળ પડવાથી બીજા સાધુઓ સાથે વિહાર કરી ભોજકટ હોય તો પણ મર્યાદા ઓળંગીને સચિત્ત જળ વાપરે નહીં. નગર તરફ જતાં માર્ગમાં એક અટવામાં આવ્યા. ત્યાં હસ્તિમિત્ર રાજગૃહીના ચાર વણિક મિત્રોએ ભદ્રબાહુસ્વામી પાસે સાધુને પગમાં તીક્ષ્ણ કાંટો વાગ્યો. અટવીમાં તેનો ઇલાજ શક્ય ધર્મોપદેશ સાંભળી દીક્ષા લીધી. શ્રતમાં પારગામી થયા પછી નહોતો અને આગળ ચાલવાની શક્તિ પણ ન હતી. તેથી તેઓએ એકાકી વિહારની પ્રતિમા ધારણ કરી. આ પ્રતિમાનો સાથેના સાધુઓએ વારાફરતી ઉંચકીને ધીમે ધીમે અટવી પસાર કલ્પ-આચાર એવો છે કે વિહાર તથા અશનાદિ સર્વ કાર્યો કરવા તૈયાર થયા પણ અટવીમાં આહાર વગેરે દુલેમ હોવાથી દિવસના ત્રીજા પહોરમાં જ કરવા અને ચોથો પ્રહર શરૂ થાય પુત્ર સહિત બીજા સાધુઓને સમજાવીને આગળ જવાની રજા તે વખતે જ્યાં હોય ત્યાં જ તેણે કાઉસગ્ગ ધ્યાનમાં બાકીના આપી. પોતે ચારે આહારનો ત્યાગ કરી અનશન કર્યું અને સાત પ્રહર ઊભા રહેવું. આવો કલ્પ પાળતા શિયાળાની ઋતુમાં કાળધર્મ પામી દેવલોકમાં ગયા. એક વખત તેઓ ત્રીજા પહોરે વૈભારગિરિથી ઉતરી રાજગૃહી એક કિવદંતી પ્રમાણે પ્રવચનમાં મોડા આવેલા શ્રેષ્ઠીએ નગરમાં આવ્યા. ત્યાં આહારાદિ કરી તેઓ પાછા જુદા-જુદા જ્યારે પોતાની રાહ ન જોવા માટે ટકોર કરી કે “સાહેબ, વૈભારગિરિ તરફ ચાલ્યા. તેમાં એક મુનિ ગુફાના દ્વાર પાસે અમારા અને વસ્ત્રાદિથી તમારું સંયમ નભે છે'. તરત પહોંચ્યા, બીજા મુનિ નગરના ઉદ્યાનમાં પહોંચ્યા, ત્રીજા મુનિ આનંદઘનજી મહારાજે રોકડું પરખાવ્યું કે “અન્ન તો પેટમાં ગયું, ઉદ્યાન સમીપે પહોંચ્યા અને ચોથા મુનિ નગરની બહાર તે પાછું નથી આપી શકતો પણ લે આ તારા આપેલા વસ્ત્રો પહોંચ્યા ત્યારે ચોથો પ્રહર શરૂ થઈ ગયો એટલે તેઓ તે-તે અને ત્યાં બધા વસ્ત્રો છોડી “આશા ઔરનકી ક્યા કીજે, જ્ઞાન સ્થળે જ કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. તેમને અતિ દારુણ ઠંડી સુધારસ પીજે' ગાતાં ગાતાં વનની વાટે ચાલી નીકળ્યા. લાગવાથી ગુફાને દ્વારે રહેલા મુનિ રાત્રિના પહેલા પ્રહરે, શ્રમણ તો ગોચરીમાં ‘ભિક્ષા મળે તો સંયમવદ્ધિ, ન મળે ઉધાનમાં રહેલા બીજા પ્રહરે, ઉદ્યાનની બહાર રહેલા ત્રીજા તો તપ વૃદ્ધિ એવી ભાવનામાં મસ્ત હોય. પ્રહરે અને નગરની બહાર રહેલા ચોથા પ્રહરે સમાધિપૂર્વક મૃત્યુ પામી સ્વર્ગે ગયા. ઉજ્જયિની નગરીના ધનમિત્ર વણિકે ગુરુનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી પુત્ર ધનશર્મા સહિત દીક્ષા લીધી. એક સાધુને તેલનું માલિશ, સ્નાન, સ્નિગ્ધ આહાર વગેરેનો વખત ગ્રીષ્મ ઋતુમાં મધ્યાહ્ન સમયે બીજા સાધુઓ સાથે ત્યાગ હોવાથી રુક્ષ થયેલા શરીરને શિયાળામાં ઠંડી બાધા એલગપુર નગર તરફ જતા માર્ગમાં તૃષ્ણાથી અતિ આકુળ પદા પહોંચાડે તો પણ સ્વાધ્યાયાદિ વેળાનું ઉલ્લંઘન કરીને બીજે વ્યાકુળ થવાથી ધીમે-ધીમે ચાલતાં બાલમુનિ ધનશર્મા પાછળ યતિ ના સ્થાને વિહાર કરે નહીં. સ્થાન વિ રહી ગયાં. પુત્ર પ્રેમથી ધનમિત્ર મુનિ પણ પાછળ રહ્યા. માર્ગમાં તગરા નગરીના દત્ત વણિકે અહન્મિત્રાચાર્ય પાસે નદી આવતા ધનમિત્ર મુનિએ પુત્ર મુનિને તે નદીનું સચિત્ત ધર્મોપદેશ સાંભળી વૈરાગ્ય પામી પત્ની ભદ્રા અને પુત્ર અરણિક Jain Education Intemational Page #161 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૪૯ સાથે દીક્ષા લીધી. પુત્રસ્નેહથી દત્ત મુનિએ ઇષ્ટભોજન વડે નાશવંત દેહ વડે ડાંસી ને તૃપ્તી થતી હોય તો હું કલ્યાણ જ અરણિક મુનિનું પોષણ કર્યું પણ તેને કોઈપણ વખત ભિક્ષા લેવા પામ્યો છું' એવી શુભભાવનામાં મુનિ રાત્રિમાં જ કાળધર્મ પામી માટે જવા દીધો નહીં. દત્ત મુનિ મરણ પામતા એકવાર બીજા સ્વર્ગે ગયા. મુનિ પોતાનું રુધિર-માંસ ખાતા જીવોને હણે નહીં મનિઓએ અરણિક મુનિને ભિક્ષા લેવા મોકલ્યા. ઉનાળામાં કે મનમાં તેના પ્રત્યે દ્વેષ લાવે નહીં. મધ્યાહ્ન વેળાએ ભિક્ષાટન કરતા માર્ગમાં તાપ અને શ્રમ - પાટલીપુત્ર નગરના રાજા નવમાં નંદના મંત્રી શકટાલનો લાગવાથી અરણિક મુનિ એક ધનિકની હવેલી નીચે છાયામાં મોટો પુત્ર સ્થલભદ્ર કોશા નામની વેશ્યાને ઘેર જ રહેતો હતો. ઊભા રહ્યા. એ ધનિક પરદેશ ગયો હતો. તેની સ્ત્રીએ કામદેવ વરરુચિ બ્રાહ્મણના કાવતરાને કારણે કોપાયમાન થયેલા રાજાથી જેવા અરણિક મુનિને બારીમાંથી જોતા અત્યંત કામાતુર થઈ કુટુંબની રક્ષા કરવા શકપાલ મંત્રીના કહેવા પ્રમાણે સ્થૂલભદ્રના દાસી દ્વારા બોલાવી તેને પોતાના મહેલમાં રાખ્યા. અરણિક પણ નાનાભાઈ શ્રીયકે પિતાનું મસ્તક રાજસભામાં છેદી નાંખ્યું. એ તેના સ્નેહમાં આસક્ત થઈ વિષયસુખ ભોગવવા લાગ્યા. આ પહેલાં જ શકપાલ મંત્રીએ ઝેર ચૂંસી લીધું હતું. જેથી શ્રીયક તે તરફ આખા નગરમાં શોધ કરવા છતાં અરણિક મુનિના કંઈ પિતૃહત્યાનો દોષ ન લાગે. રાજાને પુનઃ વિશ્વાસ થતાં શ્રીયકને ખબર ન મળવાથી સાથેના સાધુઓએ તેની માતા ભદ્રા સાધ્વીને મંત્રી મુદ્રા આપી. શ્રીયકે તે સ્થૂલભદ્રને આપવા જણાવ્યું. પિતાનું વાત કરી. આ વાત સાંભળી પુત્રના અત્યંત શોકથી તેનું ચિત્ત ભ્રમિત થતાં તે ગાંડી ઘેલી થઈ આખા નગરમાં “હે અરણિક! કુમરણ-રાજ્યચિંતાના અતિદુષ્ટ પરિણામ અને સંસારની અનિયતા આ બધાનો વિચાર કરતા સ્થૂલભદ્ર વૈરાગ્ય પામી, ત્યાં હે અરણિક!” એમ ઉંચે સ્વરે બોલતા ફરવા લાગી. એકવાર હવેલીની બારીમાં બેઠેલા અરણિકે માતા સાધ્વીને આ અવસ્થામાં જ લોચ કરી, રાજાને ધર્મલાભ આપી આચાર્ય સંભૂતિવિજય ફરતી જોઈ, સંવેગ પામી, તરત નીચે ઉતરી માતાને અશ્રુસહિત પાસે દીક્ષા ગ્રહણ કરી. ગુરુની સેવા કરતા શ્રુતસાગરના પારગામી થયા પછી એક વખત વર્ષાકાળના સમયે સ્થૂલભદ્ર પગમાં પડી નમસ્કાર કર્યા. તેને જોઈ સ્વસ્થચિત્ત થયેલી માતાને પોતાનો સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી માતા સાધ્વીએ તેને ફરીથી મુનિએ પરસ ભોજન કરીને કોશાના ઘરે ચાતુર્માસ કરવા ચારિત્ર અંગીકાર કરવા કહ્યું ત્યારે અરણિક બોલ્યો, “હે માતા! અનુજ્ઞા માંગી. ગુરુએ તેમને યોગ્ય જાણી આજ્ઞા આપી. હું વ્રત પાલન કરવા શક્તિમાન નથી, માટે મને આજ્ઞા આપો તો સ્થૂલભદ્રજી કોશાના ઘરે આવ્યા ત્યારે તેણે અત્યંત પ્રસન્ન થઈ હું અનશન કરું” તે સાંભળી હર્ષ પામી ભદ્રા સાધ્વીએ સંમતિ પોતાની ચિત્રશાળા તૈયાર કરી. ચાર માસ રહેવા આપી. સ્થૂલભદ્ર આપી. અરણિકે તરત ગુરુ સમીપે આવી, સર્વ સાવધયોગનું મુનિ છ રસવાળો આહાર કરી પોતાના ચારિત્રધર્મમાં ધ્યાનમગ્ન પચ્ચખાણ કરી, સર્વજીવોને ખમાવી, પોતાના પાપની નિંદા, થયા. કોશાએ પોતાના રૂપ-લાવણ્ય-ચતુરાઈ-નિપુણતા-ગીતગહ કરી, અરિહંતાદિ ચાર શરણા સ્વીકારી નગરની બહાર જઈ સંગીત, નૃત્ય, વચન, કટાક્ષ, વિગઈ ભરપૂર આહાર, પૂર્વેના સૂર્યના કિરણોથી તપેલી શિલા પર પાદપોગમન અનશન કર્યું. સ્મરણો વગેરેએ બધા જ ઉપાયોથી મુનિને ચલાયમાન કરવા, ધર્મધ્યાનવડે અતિ દારૂણ ઉષ્ણ પરિસહને સહન કરી, પંચ એમના હૃદયમાં પ્રેમ અને કામને ઉત્પન્ન કરવા આકંઠ પ્રયત્નો નમસ્કાર મંત્રનું ધ્યાન કરતાં અરણિક મુનિ સ્વર્ગે ગયા. કર્યા. મુનિને ક્ષોભ પમાડવાના અત્યંત તીવ્ર ઉપાયો પણ જ્યારે નિષ્ફળ ગયા ત્યારે કોશાએ કામેચ્છાનો ત્યાગ કરી, પ્રમાણપૂર્વક, ગ્રીષ્મ કે શરદ ઋતુમાં નીચે માર્ગના ઉષ્ણ ધૂળ-પત્થરોનો શુદ્ધ હૃદયથી ઉપદેશ સંભળાવવા વિનંતી કરી. સ્થૂલભદ્ર મુનિના પરિતાપ, અંદર તૃષાનો દાહ અને માથે અગન વરસાવતા ઉપદેશથી પ્રતિબોધ પામી કોશાએ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. સૂર્યના કિરણોથી અત્યંત પીડા પામવા છતાં શ્રમણ સ્નાનની કે તીંજણાની ઇચ્છા માત્ર પણ કરે નહીં. શ્રમણ જાણે છે કે પાપના હેતુરૂપ રાગ-દ્વેષનું મૂળ સ્ત્રીના જેવું બીજું કાંઈ નથી. તેથી તેનો ત્યાગ કરવાથી જ ચારિત્રનું ચંપાનગરીના જિતશત્રુ રાજાના પુત્ર શ્રમણભદ્ર ધર્મધોષ પાલન સુપેરે થાય છે. વિક્રમની વીસમી સદીની શરૂઆતમાં ગુરુ પાસે ધર્મ સાંભળી શુદ્ધ વૈરાગ્યથી દીક્ષા લીધી. જ્યારે સમગ્ર ગુજરાત, રાજસ્થાન, પંજાબ મળીને માંડ ૨૫-૩૦ ધૃતસાગરનો પાર પામી એકાકી વિહારની પ્રતિમા ધારણ કરતા સંવેગી સાધુઓ છૂટા-છવાયા વિચરતા હતા ત્યારે શ્રી મૂળચંદજી એક વખત શરદ ઋતુમાં મોટી અટવીમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા મહારાજે પંજાબથી ગુજરાત આવી સ્થાનકવાસી મત છોડી હતા ત્યારે તીક્ષ્ણ મુખવાળા હજારો ડાંરા તેમના શરીરે વળગીને અમદાવાદમાં પૂ. મણિવિજયજી દાદા પાસે સંવેગી દીક્ષા લીધી. લોહી પીવા લાગ્યા. તેમના ડંખથી અત્યંત વેદન થવા છતાં “આ Jain Education Intemational Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વિશ્વ અજાયબી : તેમણે યતિઓનું વર્ચસ્વ ઘટાડી, શાસનનો ઉદ્ધાર કરવા જ્યાં અમને આપે તો અમારી આવી કફોડી સ્થિતિ ન થાય!!” દીક્ષાની શક્યતા જણાય ત્યાં દીક્ષાર્થીની સંમતિથી સ્વજનોના શ્રમણ કઠોર ભાષા બોલનાર પર મનમાં પણ દ્વેષ ન વિરોધને અવગણી વિના વિલંબે દીક્ષા આપતા આ રીતે ધીરે હવે રૂ. 2 મિરર લાવે કારણ કે તિરસ્કાર કરનાર પર કોપ કરવો એ તો બાળક ધીરે સંવેગી સાધુઓની સંખ્યા ૧૦૦ ઉપર પહોંચાડી. આ સામે કે મૂર્ખનું કામ છે. અમદાવાદમાં ખળભળાટ થયો અને સ્વજનોની સંમતિ વગર દીક્ષા ન આપવાનો ઠરાવ કરવા નગરશેઠ પાસે ચતુર્વિધ સંઘ મૂળચંદજી મહારાજના જમાનામાં સાધુઓ ઓછા હતા, ભેગો કરાવ્યો ત્યારે શ્રી મૂળચંદજી મહારાજે લોકોના આક્રોશથી એટલે ઘણાં નગરોને સાધુઓનો લાભ મળતો નહીં. એમાં જરાય વિચલિત થયા વગર ત્યાં સંઘના આમંત્રણથી પધારેલા પં. મહેસાણામાં એક-બે તપસ્વી સાધુઓ આવેલા અને તેઓ શ્રી દયાવિમલજી, પં. શ્રી રત્નવિજયગણિ...વગેરે જેમના તરફ રોટલા-રોટલીનો સુક્કો ટુકડો અને થોડું પાણી વહોરતા. આથી શ્રી સંઘને અત્યંત પૂજ્યભાવ હતો એવા, દરેકને સકળસંઘની મહેસાણાના શ્રાવકોમાં એવી માન્યતા અને પ્રથા થઈ ગયેલી કે કે “સાધુ મહારાજ ગોચરીમાં આવે ત્યારે રોટલા-રોટલીનો લુખ્ખો સમક્ષ પૂછ્યું “તેઓમાંથી કોણે માતા-પિતાની રજા લઈને દીક્ષા તાજુ ના લીધી હતી?” તે બધામાંથી એક પણ સાધુભગવંતે માતા-પિતાની ૧ નાનો ટુકડો જ માત્ર વહોરાવવો જોઈએ. જૈન સાધુને બીજું કશું રજા લીધી નહોતી એમ જાણી સંઘના આગેવાનોને આશ્ચર્ય થયું. વહોરાવી શકાય નહીં.” આથી બીજા સાધુઓ મહેસાણા જવાનું પછી મૂળચંદજી મહારાજે સંઘને સમજાવ્યું કે શાસનના સૂત્રધાર પસંદ કરતા નહીં. શ્રાવકોએ સાધુભક્તિ માટે યોગ્યદૃષ્ટિ રાખવી તરીકે જો આપણને સારા-સારા સાધુઓ જોઈએ તો સાધુઓ ઘટે એ વાત મહેસાણાના શ્રાવકોને માઠું ન લાગે એ રીતે કાંઈ ઝાડ પર નથી ઉગતા! એ તો તમારામાંથી જ આવવાના યુક્તિપૂર્વક ક્રમે ક્રમે સમજાવવા મૂળચંદજી મહારાજે આજીવન છે. તમે જ જો અટકાવશો તો શું પરિસ્થિતિ થશે? માટે માતા આયંબિલ વ્રતધારી દેવવિજયજી મહારાજને મહેસાણા ચાતુર્માસ પિતાની રજા સિવાય દીક્ષા આપવી નહીં એવો ઠરાવ કરતાં જેને માટે મોકલ્યા. દેવવિજયજીએ મહેસાણા જઈને લુખ્ખો, નીરસ દીક્ષા લેવાની ભાવના હોય તેને માતા-પિતા માટે નહીં, ત્રાસ ન થોડો આહાર લઈ પોતાની આરાધના ચાલુ કરી, વ્યાખ્યાનમાં આપે, સાધુઓ પાસે આવતા ન અટકાવે એવો ઠરાવ કરવો ભગવતી સૂત્ર' અંતર્ગત સુપાત્રદાન, ગુરુભક્તિ, સાધુઓ જોઈએ! ! ભેગો થયેલો સંઘ વિખરાઈ ગયો. માટેના શુદ્ધ આહાર-પાણી, ઉદારતા અને ઉમળકા સહિતની સાધુ ભક્તિ વગેરે વિષયની લોકોને અનેકાંત દૃષ્ટિએ સમજણ એમના જીવનનો જ બીજો એક પ્રસંગ. અમદાવાદના આપી. આથી મહેસાણાના સંઘને દાનધર્મનું સાચું રહસ્ય ઉજમબાઈના ઉપાશ્રયમાં શાસનના ઉદ્ધારની કે એવી જ કોઈ સમજાયું અને સાધુઓને વહોરવાની પ્રથામાં ફેરફાર કર્યો. ઉતાવળથી સ્વજનોના વિરોધને અવગણી એક યુવાનને તેની સંમતિપૂર્વક દીક્ષા આપવાની વિધિ ચાલતી હતી. તે વખતે - શ્રમણ સારી ભિક્ષા મળે તો પોતાને લબ્ધિમાન માની દીક્ષાનો વિરોધ કરનાર કેટલાક સગા-સંબંધીઓએ ઉપાશ્રયની ગર્વ ન કરે અને લુખ્ખા રોટલા પણ ન મળે તો પોતાને જઘન્ય બહાર બુમાબુમ ચાલુ કરી. થોડીવારમાં વાતાવરણ ઉગ્ર બનતા ન માની પશ્ચાતાપ કરે નહીં. કેટલીક સ્ત્રીઓએ તો મૂળચંદજી મહારાજના નામના છાજિયા જગતના કોઈપણ જીવને કોઈપણ પ્રકારે તકલીફ નહીં લેવા પણ ચાલુ કર્યા. મૂળચંદજી મહારાજે આ બધાથી જરા પહોંચાડવાના પોતાના સંકલ્પને જાળવવા જરાપણ સંક્લેશ પણ અસ્વસ્થ થયા વગર ઉપાશ્રયની અંદર દીક્ષાની વિધિ વગર શ્રમણ સમતાપૂર્વક આવા કષ્ટો સહન કરે છે અને યથાવતું ચાલુ રાખી અને નિયત ક્રમાનુસાર પૂરી કરી દીક્ષા સંયમની જ્યોતને જ્વલંત અને ઉજ્વળ બનાવે છે. એ જાણે અપાઈ ગઈ. સગા-સંબંધીઓ બબડતાં બબડતાં ચાલ્યા ગયા. છે કે સાધના કરતા થતો કર્મક્ષય એ સરવાળા બરાબર છે, પણ સંઘના આગેવાનોને આ ન ગમ્યું અને મૂળચંદજી મહારાજ જ્યારે ઉપસર્ગ-પરિષહ સહતા થતો કર્મક્ષય એ વર્ગ નહીં પણ પાસે નારાજી વ્યક્ત કરી. મૂળચંદજી મહારાજે કહ્યું મને પણ રાશી અભ્યાસ બરાબર છે. પછી આવી વલ્લે જ મળતી તકને આ બધું નથી ગમતું પણ જૈન શાસનને જીવંત રાખવું હોય તો ક્યો શ્રમણ છોડે? આવા અસંખ્ય કર્મોનો ભુક્કો બોલાવનાર સાધુઓ તો જોઈશે ને ભાઈ! આ વાતમાં બધા સંમત થયા કષ્ટોને ભૂતકાળમાં જેમણે સહ્યા છે, વર્તમાનમાં જે સહે છે અને કે તરત તેમણે કહ્યું કે “તો સંઘ હવે ઠરાવ કરે કે સંઘના દરેક ભવિષ્યમાં સહેશે એ સર્વે શ્રમણ-શ્રમણીઓને અમારી ભાવભરી આગેવાન પોતાના કુટુંબમાંથી એક-એક યુવાનને દીક્ષા માટે વંદના. Jain Education Intemational Page #163 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૫૧ શાસ્ત્રશાહિત્યંબા સમર્થ સંપાદકો: | W. સમકાલીન સર્જક સૂરિવો પૂર્વપુરુષોએ આપેલા અણમોલ શાસ્ત્રવારસાના સંરક્ષણ અને સંવર્ધનની ગંભીર જવાબદારી આજની પેઢીના શિરે છે. અનેક ખ્યાતનામ સંસ્થાઓ અને સંઘો ગ્રન્થ–પ્રકાશનના ક્ષેત્રે કાર્યરત છે. ટકાઉ કાગળો ઉપર શુદ્ધ હસ્તપ્રતો તૈયાર કરી પ્રાચીન શાસ્ત્રવારસાને નવું દીર્ધ જીવન આપવાનું પણ ખૂબ જરૂરી છે, તો પ્રાચીન લિપિમાં લખાયેલ હસ્તપ્રતોને ઉકેલી તેની પ્રેસકોપી તૈયાર કરવાનું કાર્ય પણ ખૂબ ખંત અને ચીવટ માંગી લે છે. અનેક હસ્તપ્રતોનો આધાર લઈને શુદ્ધ પાઠોવાળી સંપાદિત નકલ તૈયાર કરવાનું કાર્ય ખૂબ કઠિન છે. આજે અનેક મહાત્માઓ આવી કઠિન કાર્યવાહી પણ ખૂબ ઉત્સાહથી કરી રહ્યા છે. કઠિન ગ્રન્થોના સરળ ભાવાનુવાદ, ભાષાન્તર કે સંપાદનનાં કાર્યો આજે સુંદર ચાલે છે, તો પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં શાસ્ત્રસંગત અભિનવ ગ્રન્થોની રચનાનું કાર્ય પણ કયાંક કયાંક ઠીક પ્રમાણમાં થઈ રહ્યું છે, તે પણ ખૂબ ઉત્સાહજનક છે. આત્મારાજનો પ્લાના સારી શાસ્ત્રવિશારદ : ન્યાયવાચસ્પતિ પૂ. આચાર્ય શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ. નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા પુણ્યનામધેય સમર્થ વિદ્વાન આત્મસાધક પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજનો જન્મ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયથી પાવન થયેલા ભાવનગર જિલ્લાના સૌરાષ્ટ્રના કાશમીર તરીકેના બિરુદધારક મહુવા શહેરમાં થયો હતો. સં. ૧૯૪૩ના પોષ સુદ ૧૫ ને મંગળવારે પિતા કમળશીભાઈ અને માતા ધનીબહેનને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. પોષી પૂર્ણિમા, મંગળકારી દિવસ, કમળ સમા સુવાસિત પિતા અને ધન્ય ધન્ય માતા-પછી બાળકનું નામ પણ રાખ્યું સુંદરજી. કર્તવ્યનિષ્ઠ જીવન, વ્યવહારમાં સાદગી, સહનશીલતા, ઔદાર્યપૂર્ણ મનોવૃત્તિ, નિરંતર પરોપકારની ભાવના, વીતરાગના ધર્મ પ્રત્યે અવિહડ વફાદારી વગેરે માતાના સંસ્કારવાસિત ગુણોની ઘેરી અસર બાળક સુંદરજીના માનસ પર પ્રથમથી જ છવાઈ ગઈ હતી. એમાં પૂજ્યપાદ પરમ તપસ્વી શ્રમણ શ્રેષ્ઠ શ્રી ખાંતિવિજયજી મહારાજનો સંપર્ક થયો અને સુંદરજીભાઈ સંયમ અંગીકાર કરવા કટિબદ્ધ બન્યા. સંસ્કારી કુટુંબની સંમતિ મળતાં સં. ૧૯૫૯ના અષાઢ સુદ ૧૦ના મંગળ દિને ભાવનગર મુકામે, સુરિશિરોમણિ શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્યપ્રવર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મહામહોત્સવપૂર્વક દીક્ષા આપવામાં આવી અને મુનિશ્રી દર્શનવિજયજી નામ આપવામાં આવ્યું. પૂજ્યશ્રીના અદ્ભુત સમર્પણભાવ, ગુરુસેવા, જ્ઞાનપ્રાપ્તિની ઉત્કંઠા અને સંયમપાલનના પ્રભાવથી પ્રેરાઈને ગુરુવર્યશ્રીએ તેમને સં. ૧૯૬૯માં કપડવંજ મુકામે પંન્યાસપદ, સં. ૧૯૭૩માં સાદડી મુકામે ઉપાધ્યાયપદ અને સં. ૧૯૭૩માં ખંભાત મુકામે આચાર્યપદથી અલંકૃત કર્યા. અધ્યયનમાં તેમ, અધ્યાપનમાં પણ પૂજ્યશ્રી અનન્ય સાધારણ હતા. “શ્રી ધર્મરત્ન પ્રકરણ” નામક શાસ્ત્રગ્રંથમાં પૂ. આચાર્યશ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજે નિર્દેશેલા ‘ભાવસાધુના લક્ષણોની ઝાંખી પૂજ્યશ્રીના જીવનથી થઈ આવતી. (૧) સપના मग्गाणु सारिणी किरिया, (२) सद्धा पवरा धम्मे, (३) पनवाणिजमुनु મવા, (૪) વિસ્થાનું અપમાનો, (૬) નામો સળિra[ , (૬) ગુરુગો જુગાજુગગો અને (૭) ગુરુ બારણાં પરમં–આવાં ભવસાધુતાનાં સાત લક્ષણોની ઝાંખી પૂ. આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને તેઓશ્રીમાં થઈ હતી. અને તેના પરિપાક રૂપે ગુરુદેવે તેમને પ્રથમ પટ્ટધરપદે સ્થાપ્યા હતા. પૂજ્યશ્રીએ પચીસ હજાર શ્લોકપ્રમાણ વૃત્તિ લખી છે, જે મૂળ ગ્રંથને સમજવામાં ભોમિયાની ગરજ સારે છે. એમના જ અન્ય ગ્રંથ “તત્ત્વાર્થસૂત્ર' પરના વિવરણને સમજાવનાર ગૂઢાર્થદીપિકા’ નામની વૃત્તિ લખી છે. પર્યુષણ–માહાભ્ય ગ્રંથને વાર્થ લખી છે Jain Education Intemational Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ વિશ્વ અજાયબી : દર્શાવતો “પર્યુષણ કલ્પલતા' નામનો સુંદર ગ્રંથ રચ્યો છે. આ બહુપ્રમાણ. જાણે સંતોની ખાણ, શિવાભાઈ શ્રાવકકુલે - ઉપરાંત, અનેક નાના-મોટા ગ્રંથોનું નિર્માણ કરીને પૂજ્યશ્રીએ માણેકબાઈ કૂખે પ્રગટ્યું રત્ન અમૂલ. સંસારના ફળ સ્વરૂપે જીવનકાળ દરમિયાન જ્ઞાનોપાસનાનો આદર્શ પૂરો પાડ્યો છે. બીજું રત્ન જેનું તેજ અમાપ. નામે ચંદુ. રૂપના અંબાર નાનું - તેઓશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેક સુકયો કાંતિ આપે અષ્ટિનેમિની યાદ. થયાં છે. ઉપધાન, પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉદ્યાપન, દીક્ષાદિ ચંદુ-કાંતિની જોડી હરે ફરે ધર્મની જોડી. ચંદુભાઈને મહોત્સવો, સંઘયાત્રાઓ આદિ અનેક કાર્યો દ્વારા તેમણે અનેક લગની લાગી સતસંગે સુસંસ્કારે મીઠાં આહલરડા રણકારે જીવોને બોધિરત્ન પ્રાપ્ત કરાવ્યું છે. પૂજ્યશ્રીના જ્ઞાન- જાગ્ય સંયમના ભાવ. ચાર-ચાર મહિના ફર્યા યાત્રાના ન્હાને સાધનામય જીવનને જોતાં તેઓશ્રીને અન્યાયવાચસ્પતિ' અને પંજાબ સુધી. માતા-પિતાને જાણ થતાં લઈ આવ્યાં ઘરે શાસ્ત્રવિશારદ' જેવાં શ્રેષ્ઠતાસૂચક બિરુદો પણ મળ્યાં છે. ચંદનબહેન ધર્મસંગની સાથે લગ્નગ્રંથી ઘરે પણ મન ન વિકારી પૂજ્યશ્રીના વરદ્ હસ્તે થયેલી પ્રતિષ્ઠાઓમાં શ્રી તાલધ્વજ બને. અનાશક્તભાવ ધરે. પુત્ર-પુત્ર સંતાનરૂપે જન્મ્યા. બ્રહ્મવ્રત (તળાજા) તીર્થમાં બે વાર થયેલી પ્રતિષ્ઠા જેસર, જસપરા, સ્વીકાર કર્યા. સંયમભાવ જોર કરે. ઉભય દંપતી એકમના થઈ સુરેન્દ્રનગર, શિહોર, ઘોઘા, તણસા, મહુવા, કપડવંજ વગેરે એ ભવ્યપળની પ્રતિક્ષા કરે. બાલશિશુ હસમુખ સાત વર્ષ પૂર્ણ સ્થાનોના જૈન-જૈનેતર સમાજમાં ચિરસ્મરણીય બની રહે એવી કરે. પૂર્વ સંસ્કારે તે પણ ગુરુસંગે શુભભાવે ચઢે. સુસમ્પન્ન બની હતી. આશ્ચર્યની વાત બની ત્યાં કાંતિભાઈને મળ્યા પૂજ્ય ૮૪ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ જિન- લબ્ધિસૂરિ અણગાર. મુમુક્ષુ બન્યા. માત-પિતાને વિનવ્યા. શાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થાય એવાં સુકાર્યો સંયમની સંમતિ મળી. ૧૯૮૭ વૈશાખ સુદી ૧૦ કાંતિભાઈ કર્યા! એક મહાગ્રંથ રચાય એટલી પ્રવૃત્તિઓ કરી! સં. મુનિ કંચનવિજય બન્યાં. પૂ. લમણસૂરીશ્વરજી મ.ને જીવન ૨૦૧૮ના ચૈત્ર વદ ૪ને દિવસે તીર્થાધિરાજ શ્રી શત્રુજયની અર્પણ કર્યા. વડી દીક્ષા છાણી નક્કી થઈ. ચંદુભાઈ હરખાયા, છાયામાં નશ્વર દેહનો ત્યાગ કરીને સ્વર્ગારોહણ પામ્યા. તેમની લાગ આવ્યો જાણી પત્ની ને પુત્ર સાથે વડીદીક્ષા પ્રસંગે છાણી ગુણાનુવાદ સભાઓમાં પૂજ્યશ્રીના ગૌરવપૂર્ણ જીવનકાર્યોની પધાર્યા ને પ્રસંગ પતાવી ચાલ્યાં તીર્થભૂમિ પવિત્ર ગિરિરાજની ઝાંખી થઈ. તેઓશ્રીનો જન્મશતાબ્દી મહોત્સવ પણ તેમની છાયામાં. યાત્રા કરી દાદાની કૃપા મેળવી પૂ. આ. આગમોદ્ધારક અપૂર્વ કીર્તિગાથાનો પરિચાયક બની રહ્યો! એવા મહામૂરિવરને આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા.ના ચરણમાં કોટિ કોટિ વંદના! શરણ અંગી કર્યા. ઠવણીએ ત્રણેની દીક્ષા થઈ. પ.પૂ.આ.શ્રી દેવસૂરિજી મ.સા.ની પુણ્યસ્મૃતિ નિમિત્તે પ.પૂ. વડીલ બંધુ ચંદુભાઈની દીક્ષા થઈને પૂ. લબ્ધિસાગરજી આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ. તથા પ.પૂ. આ.શ્રી પ્રદ્યુમ્ન-સૂરિજી મ. ની નામે ખ્યાત થયા એ જામ થતાં પૂ. કંચનવિજયજી મ.નો પ્રેરણાથી શ્રી ગુણાનુરાગી શ્રાવક ભક્તોના સૌજન્યથી મનોભાવ જાણી પૂ. વડીલબંધુ મ. પાસે રહેવાની ગુરુદેવે પૂ. “કાકા મહારાજ"ના હુલામણા નામથી અનુમતિ આપી. ઉપસંપદા પ્રાપ્ત પૂ. કંચનવિજયજી મ., પૂ. સાગરજી મ.ની નિશ્રામાં રહી જ્ઞાનગોષ્ઠી સાથે સંયમ આચાર ઓળખાતા નિરતીચારે પાળતાં સંસ્કૃત-વ્યાકરણ-કાવ્ય ન્યાયાદિ અભ્યાસમાં પ.પૂ.આ.શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મ. આગળ વધ્યાં સાહિત્યક્ષેત્રમાં ચૌમુખી વદ્ધિ પામતા ગયા. પૂ. ગરવી ગુજરાત મહાન સાગરજી મ.સા.ની સેવાના સથવારે તેઓશ્રીના આગમ કાર્યમાં ખેડા જિલ્લો કલાસંસ્કૃતિનું ધામ પ્રથમ નંબરે સહયોગી બન્યા. તેઓનાં મુખ્ય કાર્ય હતાં આગમ કર્પટવાણિજ્ય પુરાણું નામ અને આગમમંદિર. તેમાં પાયાની ઈટથી માંડી શીખર સુધીના કપડવંજ આજે જેનું નામ જ્યાં કાર્યમાં તેઓશ્રીનું યોગદાન કોઈ અનોખું હતું. વિનય કરતા હસ્તકલાપ્રધાન વૈજ્ઞાનિક ઉદ્યોગે ગુરુતણો પામે મતિ સુવિસ્તાર અને કરતાં કાર્ય અભ્યાસથી કલા બની નિપ્રામ તોય ઉપજે મતિ સુવિચાર એ ભેદે વનયિક ને કાર્મિકી બુદ્ધિ મી. કંચનસાગરસૂરીશ્વરજી મ. સા. કપડવંજ તાલુકો ખ્યાત. જાણે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમી વૃદ્ધિ પામતા “શિલ્પ સર્વધર્મનું ધામ ધનાઢ્ય લોક સાહિત્યમાં નિષ્ણાંત બિરૂદ” પામ્યા. આગમમંદિરના કણે છે, Jain Education Intemational For Private & Personal use only Page #165 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ કણેની માહિતીથી તો વાકેફ હતા. તે માટે તન-મન અને સમયનો પૂરો ભોગ આપ્યો. આ તેઓના જીવનની સૌબાગ્યદાયક સુવર્ણ પળ હતી. મહારાજ'ના હી સહુ કોઈના લાડકવાયા પૂ આ. કંચનસાગરસૂરીશ્વરજી મ.સા. પૂ. “કાકા હુલામણા નામથી ઓળખાતા હતા. સહુ એ નામથી જ સંબોધતા હતા. એક અદ્ભુત કાર્ય તો તેઓએ તે કર્યું જે ખૂબ કઠીન ને ગહન હતું. દુઃસાહ્ય હતું. એ કામ હતું શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર બિરાજમાન દરેક પ્રતિમાજી ઉપરના શિલાલેખને વાંચી લખવાનું. રોજ સવારે આઠ વાગે એ પાવન ધરાની શ્રેણીને સ્પર્શી પરમાત્માના દર્શન કરી પાવન બની શીલાલેખને વાંચવાના લખવાના ને સિદ્ધગિરિ ભેટ્યાના આનંદને વાગોળતા પાંચવાગે ઉતરવાનું કહેશો હવે કે આ કાર્ય કેવું ?? આ પંક્તિ લખતાં આશ્ચર્ય થાય છે કે તેઓશ્રીએ માસક્ષમણ કર્યું હશે? માસક્ષમણ તો ઘણાં કરે. મૌનપણે પણ ઘણાં કરે છે પણ આ પૂજ્યશ્રીએ તો કાંઈ ઓર જ ધૂણી ધખાવી હતી. તન-મન-વચન બધું જ સમર્પણ પ્રભુના ચરણે જ્ઞાનનાં શરણે. આગમગ્રંથના વાંચન સાથે એક આદર્શનું દર્શન કરાવ્યું હતું. દિવાળી પર્વના દિવસોમાં ૨૧-૨૧ દિવસના મૌન સાથે કાગળની પાવાપુરીનો તાદૃશ્ય ચીતાર સાથે ભવ્ય પ્રદર્શન ગોઠવતા તે પણ પરમ ઉપકારી પરમાત્માના અંતરથી નામ સ્મરણ સાથે....જે ભવ્યાત્મા જીવોનું આકર્ષણ બની જતું હતું. તેઓની આગવી કલાનું એ પ્રતિક હતું. વિશેષમાં પૂ. સાગરજી મ.ના રચેલ ગ્રંથોનું પરિલેખન કરી હસ્તલેખનનું કાર્ય કર્યું. તેમાં પણ તેઓએ અલ્પપરિચીત સૈદ્ધાન્તિક શબ્દકોષને પાંચ ભાગમાં પ્રસિદ્ધ કરી સંઘના ચરણે આગમ વાંચન કરનાર જિજ્ઞાસુવર્ગને સરલ બને એ હતુને લક્ષ્યમાં રાખી આ દૃષ્ટાંતો તેઓના જીવનની સાધના-જ્ઞાન, જિજ્ઞાસા ને સેવાના આદર્શો છે. પરોપકારિતા, સરલતા, ભક્તિ, સદાચારી હતાં એટલા જ સત્યનાં આગ્રહી ને સ્પષ્ટ વક્તા હતા. વિહાર માએટ જ્યારે અસામર્થ્ય અનુભવ્યું ત્યારે અમદાવાદ મુકામે સાબરમતીની વરસોડાની ચાલમાં આવેલાં શ્રી આનંદ-ચંદ્રોદય જિનેન્દ્ર જ્ઞાનમંદિરનું કાર્ય સેવાભાવથી સ્વીકારી ખરી પડતી એક ભવ્ય ઇમારતને જીવંત બનાવી શ્રી શત્રુંજય ગિરિરાજ ખડો કર્યો. જેનો પ્રભાવ પ્રસિદ્ધ થતાં ભાવુકો નવ્વાણું યાત્રા કરે છે. કા.સુદી ૧૫૩ પૂર્ણિમાંએ ભાથુ આપવામાં આવે છે. આ તેઓની પરોપકારવૃત્તિનો પૂરક છે. ટ્રસ્ટીગણ પણ આદરપૂર્વક સંઘની ભક્તિ કરે છે. આજે પૂ. આ. શ્રી પ્રમોદસાગરસૂરીશ્વરજી મ.સા. તે સ્થાનને પૂજ્યશ્રીની ભાવનાને અનુરૂપ ખૂબ અલૌકિક બનાવી રહ્યા છે. ઉપધાન, ઓચ્છવ આદિ શાસન પ્રભાવના સાથે આ અદ્ભૂત કાર્યોથી સ્વપર કલ્યાણકારી કાર્યોથી જેની જીવનગાથા ઉજ્વલ છે તેવા પૂ. કંચનસાગરજી મ.સા. અનુક્રમે ગણિપદ, પંન્યાસપદ ને આચાર્યપદથી શોભતા અંત સમયને નજીક જામી કહે છે કે હવે હું ૧૦ મિનીટ છું. આરાધના કરાવે કહી સ્વયં બધુ વોસિરાવી નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરતા કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીનું વિહારક્ષેત્ર, ગુજરાત, કાઠીયાવાડ, મહારાષ્ટ્ર, માળવા, મારવાડ અને દક્ષિણક્ષેત્ર હતું. અનેકનું પ્રેરણાબળ હતું તેઓના કુટુંબમાં લગભગ ૩૦ થી બત્રીસ સભ્યો દિક્ષીત બની કલ્યાણ સાધી રહ્યાં છે ને સાધી ગયાં છે. એ પુનિત સંયમશ્વરસૂરીજીનાં ચરણકમલમાં કોટી કોટી વંદન. ૫. પૂ. આગમોદ્ધારકશ્રી હસ્ત દીક્ષિત શિષ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ વડલાસાય ઘેઘૂર પૂ. આ.શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ. જન્મ : ફા. સુ. ૧૨, ૧૯૮૦ ૪ ગણિ : મા. સુ. ૬, ૨૦૨૫ × દીક્ષા : અ. સુ. ૫, ૧૯૮૭ * ઉપાધ્યાય : અ. સુ. ૭, ૨૦૩૮ * પંન્યાસ : મહા સુ. ૩, ૨૦૨૮ * ગચ્છાધિપતિ : મા. સુ. ૨, ૨૦૫૦ × આચાર્ય : આ. વ. ૮, ૨૦૩૯. વડલાની ઓળખ ૬ વર્ષની વયે સંયમસ્વીકાર–પિતા-માતા-બહેન સાથે પરિવારમાંથી ૨૨ દીક્ષા * ગુજરાત-કપડવંજનું ગૌરવ * આગમોદ્ધારકશ્રીના હસ્તદીક્ષિત લઘુવય અંતિમ શિષ્ય * વ્યાકરણ-સાહિત્યઆગમ-કર્મગ્રંથના પ્રખર અભ્યાસુ, Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વિશ્વ અજાયબી : * પૂ. પં. ગુરુદેવશ્રી અભયસાગરજી મ.ના પરમ મિત્ર. મ. વિદ્યાશાળામાં ચાતુર્માસ હતા અને તેઓશ્રીની અજોડ પ્રેરણા * પૂ. ગચ્છાધિપતિ માણિક્યસાગર સૂ.મ.ના કૃપાપાત્ર * ૩૨ અને ઉપદેશ મળતાં તેમની નિશ્રામાં જ અ. સુ. ૫-ના ત્રણે વર્ષની વયથી પ્રાયશ્ચિત આપવાના અધિકારી. * શતાધિક દીક્ષા જણાએ દીક્ષાનો સ્વીકાર કર્યો. આ હતું ભવાંતરની આરાધનાનું હતા. માંડવગઢ-અયોધ્યાપુરમ્-ઉવસગ્ગહરં–નાગેશ્વર ૨૪ સુંદર ફલ, જેને એક ચમત્કાર તરીકે ગણી શકાય. આથી પણ જિનાલય આદિ અનેક તીર્થોના પ્રતિષ્ઠાકારક * જંબુદ્વીપ વધુ ચમત્કારિક ઘટના બની દીક્ષાના દોઢ માસ બાદ એટલે કે મંદિરના સ્વપ્નશિલ્પી * પિતા મુનિ લબ્ધિસાગરજીના શ્રા. વ. ૫–ના પૂ. ગુરુદેવશ્રીએ સાત નવા દીક્ષિતોના દીક્ષાના આજીવન વૈયાવચ્ચ * ૮૧ વર્ષની વયે પણ અપ્રમત્ત, દોઢ માસના ગાળામાં ઊગેલા વાળનો લોચ અશક્ય જણાતાં જ્ઞાનમગ્ન, સ્વાધ્યાયી ગીતાર્થતા-વાત્સલ્યતા-સરલતા- સાતેય નૂતન દીક્ષિતોને મુંડનનો આદેશ કર્યો. પોતે વ્યાખ્યાન સહજતાના સ્વામી * કપડવંજના પૂ. સાગરજી મ.ના ભવ્ય આપવા પધાર્યા. આ બાજુ ગુરુદેવ કે જેઓ નૂતન બાલમુનિ સ્મારકના પ્રણેતા. * બાંસવાડા-બિબડોદ જિર્ણોદ્ધારના પ્રેરક સાત પૈકી હતા. તેઓશ્રીએ પૂ. અમરેન્દ્રસાગરજી મ.ને વિનંતી એવામાં સં. ૧૯૮૭માં માતાપિતા અને પુત્ર હસમુખ કરી કે તમે મારો લોચ કરી આપો. તમે ખાનગીમાં ચીપિયો (આ ત્રિપુટી) શત્રુંજય તીર્થની યાત્રા કરવા પધારે છે. મંગાવી લો અને ઉપર અગાશીમાં બંધ બારણે વ્યાખ્યાન ઊઠતાં ધર્મસંસ્કારોના અદ્ભુત સંચયના બળે ત્રણે અષાઢ સુદ પહેલાં મારો લોચ કરી આપો. લોચ કરે તે સાધુ કહેવાય. મુંડન પંચમીના શુભ દિને દીક્ષા ગ્રહણ કરે છે. ઝરમર મેઘવર્ષા કરે તે મુંડિયો કહેવાય. ગુરુ મ. ઠપકો આપશે કે પ્રાયશ્ચિત દેવકૃપા વર્ષાવી આનંદ વ્યક્ત કરે છે. હસમુખભાઈની વય સાત આપશે તે લઈ લઈશું પણ આટલું મારું કાર્ય કરી આપો! અને વર્ષની હતી. તેઓશ્રી નવાં નક્કોર શ્વેતવસ્ત્રોમાં બાલસૂર્ય સમા મને સાધુતામાં રાખો. તેઓશ્રીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો પ્રકાશી રહ્યા! એ જોઈને જ નામ રાખવામાં આવ્યું અને ગુરુ મ.ની આજ્ઞા ન હોવા છતાં પણ ગુરુજી (નાના બાળ બાલમુનિશ્રી સૂર્યોદય-સાગરજી. પૂ. આગમોદ્ધારકશ્રીના શિષ્ય સાધુ)નું વચન માની લોચનું કાર્ય કર્યું. તેમાં પણ ભવાંતરની તરીકે ઘોષિત થયાં. આરાધનાનું બળ જ કામ કરી ગયું એમ જણાય છે. તેઓને સાત વર્ષની લઘુવયમાં દીક્ષા મળી. તેમાં આ બાલમુનિ સુંદર ભણે અને કઠોર સંયમની સાધના વર્તમાન જીવનનાં માતા-પિતા આદિની પ્રેરણા કરતાં ભૂતકાળની કરવામાં ઉદ્યમવંત રહે તેવા ઉત્તમ ભાવથી તે વખતમાં કઠોર આરાધનાનું બળ આ વર્તમાન સંયમમાર્ગનું મુખ્ય કારણ સંયમના પાલક તપસ્વી અને શાસનસેવારત પૂ. ધર્મસાગરજી સમજાય છે, કેમકે ગુરુદેવનો જન્મ થયો ત્યારે તેઓના મ. પાસે એકાકી મૂક્યા. જેથી સંયમ અને ભાવનામાં વ્યાઘાત પિતાશ્રીએ પોતાની ગૃહિણીને જણાવ્યું કે “તને સંભાળનાર પુત્ર ન આવે. અહીં આગળ બાલમુનિને પૂ. બાલમુનિ આવી ગયો છે તો મને સંયમ માટે રજા આપ.” ત્યારે અભયસાગરજી મ. સા. સાથે ભણવાનો અને બાલ વય પ્રાપ્ય અગનાએ કહ્યું કે “શું તમે મને નહીં તારો? સંસારમાં તોફાન મસ્તીનો અનુભવ કરતાં આગળ વધ્યા. ૩ વર્ષ વિતાવ્યાં. ડૂબાડવા માટે મૂકીને જશો?” આવા પરસ્પરના સંવાદમાં નક્કી ત્યાર બાદ ઉત્તરોત્તર વિકાસ વધતાં અભ્યાસાદિમાં સુંદર પ્રગતિ, થયું કે પુત્ર સાત વર્ષનો થાય અને તેની મરજી હોય તો તેને કરી. તેના ફળસ્વરૂપે સંસ્કૃત ભાષામાં અનેક પરીક્ષાઓ આપી લઈને દીક્ષા લેવી. આ જાતના માનસિક નિર્ણય થયા બાદ મારા જેના અભ્યાસગ્રંથો પી.એચ.ડી.ના ગ્રંથો કરતાં પણ વધુ હતા ગુરુદેવના પિતાશ્રી પોતાની દુકાને બેઠા અને વિશાલ કુટુંબની અને સાગર સમુદાયના “રત્ન' તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને પૂ. જવાબદારી સાથે દુકાને બેઠા. અને પુત્રની ઉંમર ફા. સુ. ૧૨- પં. અભયસાગરજી મ. સાથે ઉત્તરોત્તર અનેક ચાતુર્માસ થયાં ના સાત વર્ષની થતાં પિતાજીએ પોતાની પત્નીને કહ્યું કે- અને તેમાં અનેક આગમિક વિષયોનું અધ્યયન મળ્યું અને સાથે “આપણો વાયદો પૂરો થયો છે.” પ્રિયતમાએ ઉત્તરમાં જણાવ્યું સાથે ગાઢ મિત્રતા બંધાઈ. કે-“હું તૈયાર જ છું.” આ પછી અઠવાડિયામાં જ પતિ-પત્ની ગચ્છાધિતિ પૂ. આ. માણેકસાગરસૂરિજી પાસેથી પણ અને પુત્રે ઘેરથી પ્રયાણ કર્યું અને ૩ મહિના સુધી સંપૂર્ણ અપૂર્વ આગમ-શાસ્ત્રોનું અધ્યયન આદિ સુંદર લાભ મળ્યો. સૌરાષ્ટ્રની તીર્થયાત્રા કરી અને ગામેગામનાં જિનાલયો જુહારી આમાં પણ પૂજ્યશ્રીએ બતાવેલા સાધનાના માર્ગે કરેલી છેક ઇ. સુ. ર-ના અમદાવાદ આવ્યા અને ત્યાં પુ. સાગરજી આરાધના આ ફળ આપનારી બની, જેઓશ્રીએ ગુરુદેવને Jain Education Intemational For Private & Personal use only Page #167 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૫૫ પાલિતાણામાં ઉપાધ્યાયપદ તથા આચાર્ય પદથી અલંકૃત કર્યા. તેઓ આજે છેલ્લાં ૧૪ વર્ષથી ગચ્છાધિપતિ પદને શોભાવે છે અને વિશાળ સાગર સમુદાયનું સફળ સંચાલન કરે તેઓશ્રીના સંસારી સંબંધ ધરાવતા ૨૭ પુણ્યાત્માઓ સંયમસાધના કરી રહ્યા છે એ પણ એક આશ્ચર્યકારી ઘટના છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક પ્રતિષ્ઠાઓ, અંજનશલાકા, ઉપધાન આદિ અનુષ્ઠાનો ઊજવાયાં છે. વંદન હજો એ પુણ્યવંતા પ્રભાવક આચાર્યપ્રવરને! [સંકલન : મુનિશ્રી ગુણરત્નસાગરજી મ.] સૌજન્ય : પ. પૂ.ગચ્છાધિપતિ આ.મ.શ્રી સૂર્યોદયસાગરસૂરિજી મ.સા.ના આશીર્વાદથી શ્રી ગુણરત્નસાગરજી મ.સા.ની પ્રેરણાથી મોહનભાઈ સાગરમલજી કોચરની સ્મૃતિમાં કુંજલતાબેન રમેશચંદ્ર કોચર પરિવાર, મહીદપુર (મધ્યપ્રદેશ) જિનાગમસેવી અવિરત આગમ ઉપાસક પૂ. આ.શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મ. પૂજ્યશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતમાં મહેસાણા નજીક આવેલા જેતપુર નામના નાનકડા ગામડામાં થયો હતો. તેઓ જન્મે પટેલ જ્ઞાતિના હતા. પિતા ગલદાસ અને માતા દિવાળીબહેનના આ લાડકવાયા પુત્રનું નામ શંકર હતું. આ બાળક ભવિષ્યમાં જિનશાસનનું તૃતીય પદ પામી આટલો મહાન બનશે તે કલ્પનાતીત હતું, પરંતુ માણસનું પૂર્વ જન્મનું પુણ્ય એને જીવમાંથી શિવ બનવા તરફ પ્રેરે છે, તે શંકરના જીવનથી ફલિત થાય છે. વતનમાં બાળપણ વિતાવીને શંકર રાજનગર–અમદાવાદ આવીને રહ્યો. તે એક માતાપિતા જેવું વાત્સલ્ય દાખવનાર શ્રાવકદંપતી સાથે રહેતો હતો. ત્યાં દિન-પ્રતિદિન સાધુ-સાધ્વીજીઓનો સમાગમ, જિનાલયમાં દેવદર્શન, લોકોત્તર પર્વ-પ્રસંગો, તપજપ-આરાધના આદિમાં જોડાવાના પ્રસંગો તેમના જીવનમાં બનતા રહ્યા અને તેના પરિણામે શંકરના ધાર્મિક સંસ્કારોનું સંવર્ધન થતું રહ્યું. ધન કમાવાના ધ્યેયથી ગામ છોડીને અમદાવાદ આવી વસેલા શંકરે એક દિવસ ધર્મધન કમાવા માટે સંસાર છોડવાનો નિર્ણય કર્યો. સં. ૧૯૯૫માં પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય માલવદેશોદ્ધારક આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ (તે વખતે મુનિશ્રી ચંદ્રસાગરજી મહારાજ)ના પટ્ટધર ગચ્છાધિપતિ આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજનું ચોમાસું અમદાવાદ, શાહપુર, મંગળ પારેખના ખાંચે હતું, ત્યાં થતી દરેક આરાધનામાં જોડાતાં શંકરનું મન પ્રાંતે વૈરાગ્યવાસિત બન્યું અને ૧૯૯૬ના કારતક વદમાં સંયમ ગ્રહણ કર્યું, પરંતુ કેમ જાણે, સમય પૂરો પાક્યો ન હોય તેમ, મોહપાશમાં પડેલાં કુટુંબીજનો આવી ચડ્યાં અને સંયમી નૂતન મુનિને પરાણે જેતપુર લઈ જઈ ફરી સંસારી બનાવી દીધા. નજરકેદમાં રહેતા આ પુણ્યાત્મા કાચી માટીના ન હતા. પુનઃ સંયમ પ્રાપ્ત કરવા મક્કમ અને અડગ રહ્યા. એક દિવસ લાગ શોધી જેતપુરથી નાસી છૂટ્યા. એકશ્વાસે મહેસાણા દોડી, ત્યાંથી ગાડી પકડી અમદાવાદ આવ્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીનાં ચરણોમાં પુનઃ જીવન સમર્પિત કર્યું. દીક્ષા ગ્રહણ કરી મુનિશ્રી દોલતસાગરજી બન્યા. કુટુંબીજનો તરફથી પુનઃ વિટંબણા ન થાય તે કારણે તેમના સંસર્ગથી દૂર રહ્યા. ગુરુનિશ્રામાં સંયમસાધનાના માર્ગે આગળ વધી થોડા જ સમયમાં પૂ.આ.શ્રી કુમુદસાગરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. સંયમની મસ્તીમાં મસ્ત બનેલા આ સાધકે જ્ઞાન, ધ્યાન, વિનય, વૈયાવચ્ચને પોતાના જીવનનો મંત્ર બનાવ્યો. જ્ઞાનધ્યાન અને આરાધનાના નિતનવા ગુણો વિકસાવતા ગયા. પોતાની આગવી બુદ્ધિપ્રતિભાએ સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, કાવ્ય આદિ ક્ષેત્રોમાં ખૂબ જ વિકાસ સાધ્યો. કર્મસાહિત્યના વિષયમાં તો અપૂર્વ વિદ્વત્તા પ્રાપ્ત કરી. સં. ૨૦૨૨માં ગણિપદ પ્રાપ્ત કરી શાસનપ્રભાવનાનાં કાર્યોમાં લીન બન્યા. પૂજ્યપાદ સાગરજી મહારાજે પણ જિનશાસનના અણમોલ ખજાનાનું સુવ્યવસ્થિત સંયોજન કર્યું, તેના સંરક્ષણ માટે આગમ મંદિર જેવા બેનમૂન શિલ્પની જિનશાસનને ભેટ ધરવામાં આવી. ૪૫ આગમોને મુદ્રિત કરી ‘આગમરત્નમંજૂષા' રૂપે પ્રકાશિત કરી તથા અન્ય અનેક ધર્મગ્રંથોનું પ્રકાશન કરવાનું ભગીરથ કાર્ય કર્યું પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સમક્ષ પોતાની ભાવના જણાવી કે “પોતાના નામ પ્રમાણે જિનશાસનની દોલતને સંરક્ષવા અને સંવર્ધવા જ જીવન સમર્પિત કરીશ.” પૂ. ગુરુદેવશ્રી અત્યંત પ્રસન્ન થયા અને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા. સં. ૨૦૨૮માં સુરત-સ્થિત પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજની અનુમતિ અને આશીર્વાદથી પૂજ્યશ્રીએ શ્રુતભક્તિ કરવા કાજે જિનાગમની Jain Education Intemational Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સેવના કરવાનો ભેખ લીધો. આજપર્યંત નવાં ૬ આગમમંદિર માટે ૪૫ મૂળ આગમોની બે નકલ પોતાની નિશ્રામાં તૈયાર કરાવી. ‘આગમરત્નમંજૂષા' નું પુનર્મુદ્રણ કરાવી, એકાગ્રતાપૂર્વક શ્રુતભક્તિ કરતાં કરતાં ‘જિનાગમસેવી’ નું હુલામણું નામ પ્રાપ્ત કર્યું! સં. ૨૦૪૩માં પૂ. ગુરુદેવશ્રીની ઇચ્છા આચાર્ય પદ અર્પણ કરવાની થઈ. પૂજ્યશ્રીની અનિચ્છા છતાં, પૂ. ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરી, અમદાવાદ-નારણપુરામાં વૈશાખ સુદ ૬-ને દિવસે પ્રથમ ઉપાધ્યાય પદે સ્થાપ્યા. ત્યાર પછી પૂ. ગુરુદેવની કૃપાદૃષ્ટિનો પૂજ્યશ્રીને બહુ અલ્પ સમય લાભ મળ્યો. સં. ૨૦૪૩ના અષાઢ સુદ ૬-ના દિવસે અમદાવાદ– આંબાવાડી મુકામે પૂજ્ય ગુરુદેવશ્રીનો સ્વર્ગવાસ થતાં અસહ્ય આઘાત થયો. ૨૦૪૪ના ફાગણ વદ ૩–ના દિવસે ગુરુમંદિરની પ્રતિષ્ઠાવિધિ બાદ, પૂ. આ. શ્રી રામસૂરીશ્વરજી મહારાજ ડહેલાવાળા, પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ તત્કાલીન પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ ચિદાનંદસાગરસૂરીશ્વરજી મહારાજા આદિની શુભ નિશ્રામાં અને શ્રમણશ્રમણીવૃંદની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે શ્રી પરમ આનંદ શ્વે. મૂ. જૈન સંઘ-પાલડી (અમદાવાદ)ના આંગણે મહામહોત્સવપૂર્વક પૂજ્યશ્રીને આચાર્યપદવીથી અલંકૃત કરવામા આવ્યા. આજે આયુષ્યના નવમા દશકને પૂર્ણ કરતા પૂજ્યશ્રી અવિરામ પુરુષાર્થથી આગમકાર્યોમાં જ પ્રવૃત્ત રહે છે. કોઈ એમના આ શ્રમ વિશે પૂછે તો હસતા મુખે ઉત્તર આપતા હોય છે કે, “આગમની સેવા તો મારે મન એક કલ્પવૃક્ષ છે. સતત એમાં વ્યસ્ત રહેવાને કારણે આંતર-મન અવર્ણનીય આનંદની અનુભૂતિ કરે છે!” પૂજ્યશ્રીની પ્રેરણાથી પ્રભુશાસનમાં બીજી આગમવાચનાની ઐતિહાસિક નગરી ઉજ્જૈયણીનગરીમાં જ્યાં શ્રીપાલ મહારાજા, શ્રી મયણાસુંદરીએ શાશ્વતા નવપદજીની આરાધના કરી હતી તે પ્રાચીન સ્થળનો જીર્ણોદ્ધાર કરાવનાર પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજા દ્વારા સંસ્થાપિત શ્રી સિદ્ધચક્રારાધનતીર્થે તામ્રપત્ર સટીક આગમમંદિરની રચના થઈ. પોતાના જન્મસ્થાન જેતપુર (મહેસાણા) મુકામે ૩ચાતુર્માસ કરી ગ્રામવાસીઓને સેંકડોની સંખ્યામાં જૈન બનાવ્યા. તેઓની સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે શ્રી મુનિસુવ્રત સ્વામિ ભગવંતનું ભવ્ય શિખરબદ્ધ જિનાલય બનાવરાવ્યું અને વિશ્વ અજાયબી : અષ્ટાહ્નિકા મહોત્સવ પૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠાનો શાનદાર પ્રસંગ ઉજવાયો. પરમાત્મા મહાવીરદેવના સમયે વિદ્યુઝ્માલી દેવ દ્વારા ગૃહસ્થજીવનમાં કાર્યોત્સર્ગમુદ્રામાં ધ્યાનારૂઢ રહેલા પ્રભુની પ્રતિમાજી બનાવી હતી જેની ઉદય રાજર્ષિ દ્વારા નિત્ય પૂજા થતી હતી. કાળક્રમે તે પ્રતિમાજી ઉપલબ્ધ ન રહી તેના જેવા જ મહાવીરની સપ્રમાણ કાયાયુક્ત પંચધાતુમય બે પ્રતિમાજી નિર્માણ કરાવ્યા. પ્રથમ પ્રતિમાજી પાલિતાણા જંબૂદ્રીપ મધ્યે મૂળ જિનાલયની ભમતીની પાછળ નૂતન શિખરબદ્ધ જિનાલયમાં સ્થાપન કરાવ્યા. તેમજ બીજી પ્રતિમાજી પૂનાકાત્રજ શ્રી વર્ધમાન જૈન આગમતીર્થે સ્થાપિત કર્યા. ભારતવર્ષમાં છઠ્ઠા નંબરે અને મહારાષ્ટ્રમાં સર્વ પ્રથમ નિર્માણ પામી રહેલા શ્રી વર્ધમાન જૈન આગમતીર્થપૂનાના સુવર્ણ આગમમંદિરને પૂજ્યશ્રીનું માર્ગદર્શન સાંપડી રહ્યું છે. જિનાગમના સંરક્ષણ અને સંવર્ધન કરતાં આ સૂરિવર આ તીર્થના વિકાસ પાછળ કંઈક સોનેરી સ્વપ્નાં અવગાહી રહ્યા છે ! તેઓશ્રીની આ મનોભાવના જિનશાસનમાં ઉત્તરોત્તર આગળ વધી સાકાર બની રહેશે એમાં શંકાને સ્થાન નથી. ધન્ય છે એ સૂરિવરને! ધન્ય છે પૂજ્યશ્રીની આગમસેવાને! સૌજન્ય : પૂ.આ.શ્રી નંદીવર્ધનસાગરસૂરિ મ.સા. તથા પૂ. આ.શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સાગર પરિવાર તરફથી ગુર્વાશાના અજોડ ધારક, બારડોલીના પનોતાપુત્ર, ખમતીધર સાહિત્યસર્જક પૂ. આચાર્ય ભગવંત શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. ગુજરાતના સપૂત સરદાર પટેલને યાદ કરો એટલે બારડોલી યાદ આવે. બારડોલી નજર સમક્ષ ખડું થઈ જાય. બારડોલીનો આખોય નકશો આંખ સમક્ષ રમી રહે. બારડોલીની સડકો અને પહોળા પહોળા માર્ગો આંખ આગળ ઊંચકાય. બારડોલીનાં કતારબંધ મકાનો, વાણિયાવાસની મેડીઓ અને પાટીદારોનાં ટ્રેક્ટરો નજર સમક્ષ રચાઈ જાય. સરદાર પટેલવાળા પેલા બારડોલીના સત્યાગ્રહની પૃષ્ઠભૂમિ તે જ આ નગરી. પણ સમયના વહેણ સાથે સંદર્ભો પણ બદલાતા હોય છે. સરદારવાળું બારડોલી ક્યારે કોઈ દિવ્યાત્માના નામ સાથે પણ સંકળાઈ જાય. Page #169 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૫૭ કોને ખબર કે જિનશાસનને ઉજાળનાર જિનધર્મની કોને ખબર, એમના હાથે શરૂ થનારી સર્જનયાત્રા ક્યા ઉજ્વળ પરંપરામાં ઉજમાળી યશકલગીઓ ઉમેરનાર અને ક્યા માર્ગે વિચરણ કરશે? કેવાં ઊર્ધ્વ શિખરો સર કરશે? સંયમજીવન દ્વારા પ્રશાંતપણે આગળ વધી, પોતાના તપોભૂત જૈન ધર્મ તો મહાસાગર સમો છે. એનું ઊંડાણ તમને હાથ જીવનમાં પોતાની દિવ્ય કલમ દ્વારા ઉત્તમ સાહિત્યિક કૃતિઓ ન લાગે. અંદર પડ્યાં છે મબલખ મોતી, પણ એ માટે જગતનાં ચરણે ધરનાર એક દિવ્યાત્મા રૂપી છોડ આ જ મરજીવા બનવું પડે. ડૂબકી લગાવવી પડે. જીવની પણ પરવા ભૂમિમાંથી પાંગરશે? કોને ખબર? કોણ જાણી શકે? કર્યા વગર ઊંડાણમાં જે ઊતરે, તે ભરે મોતીથી મુઠ્ઠી! સંવત ૧૯૮૪ની સાલ હતી. ભાદરવા સુદ એકમનો કિનારે ઊભા રહીને તમાશો જોનારા પસ્તાય. અંદર પડેલ શુભ દિન હતો. ધર્મપ્રેમી શ્રાવક નગીનદાસભાઈ શાહનું ઘર જીવાત્મા મોતીઓથી મુઠ્ઠી ભરીને બહાર આવે. હતું. ત્યારે એ શુભ ઘડીએ એમનાં ધર્મપત્ની કમળાબહેનની પણ જ્ઞાન સાગરનાં મોતી મુઠ્ઠીમાં પકડવાનું કાર્ય કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. નામ પાડ્યું મનહર. અઘરું છે, કારણ કે એમાં ડૂબવાનું છે, અગાધ ઊંડાણમાં બસ, આ બાળક મનહર એ જ પ્રશાંતમૂર્તિ આચાર્ય ભગવંત સરકવાનું છે; જીવસટોસટનો ખેલ ખેલવાનો છે, મોહ પૂ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિ મહારાજ. માયાનો પરિત્યાગ કરવો પડે. તેમણે બારડોલીમાં જ પ્રાથમિક શિક્ષણ ગ્રહણ કર્યું. | મુનિમાંથી આગળ વધતાં વધતાં આજના પ્રશાંતમૂર્તિ બચપનથી જ એમની ગ્રહણશક્તિ ખૂબ તેજ. બાળક મનહરને આચાર્ય ભગવંત બનેલા પૂ. શ્રી મનોહરકીર્તિ બાળપણથી જ ધર્મ અને તપ પ્રત્યે અભિરુચિ. પિતા સાગરસૂરીશ્વરજી મહારાજ તો ખમતીધર સર્જક છે. શબ્દોનાં નગીનદાસભાઈ અને માતા કમળાબહેને સિંચેલા ધાર્મિક મોતી પકડનારા છે. અંતરમાં પડેલી ઉત્તમોત્તમ કથાઓને સંસ્કાર અને બાળક સ્વયંના અંતરમાં પ્રગટેલો ધર્મનો દીવો કંડારનારા છે. સરળ ભાષા ને સહજપણે સરી પડતા શબ્દો. અને આ બધાના સરવાળા રૂપે બાળકનું ઘડતર થયું. લખાણમાં ઊંચાઈ પણ એટલી જ અને ઊંડાણ પણ એટલું ૨૧ વર્ષની ઉંમરે સં. ૨૦૦૫ના કારતક વદ દસમના જ, છતાં વાંચનારને લખાણનો ભાર ન લાગે. ઝરણું વહે જ, છતા વાચનારને લખાણના ભ શુભ દિવસે મુંબઈ ખાતે એમણે દીક્ષા અંગીકાર કરી ને એમ કથા વધે જાય. જ્ઞાનદષ્ટિ ખૂલતી જાય. મન પ્રફુલ્લિત તેઓ વીતરાગની વાટે ચાલી નીકળ્યા. જીવનનો સાચો રાહ બનતું જાય. સરળતા છતાં શ્રેષ્ઠતા. ચોટદાર સંવાદો અને એમને લાધી ગયો. જીવન ધન્યતા અનુભવી રહ્યું. હૃદયને સ્પર્શી જતો શબ્દપ્રવાહ. વાત એમ બની કે મેટ્રિક થયેલા યુવક મનહરને તેઓશ્રી ઉત્કટ ચારિત્રનાં આરાધના અને જ્ઞાનસાધના છાત્રાલયમાં યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કરતાં કરતાં સં. ૨૦૧૬ના મહા વદ પાંચમના શુભ દિને મહારાજ વિરચિત “યોગદીપક નામનો ગ્રંથ વાંચવા મળ્યો ને જૂના ડીસા નગરમાં ગણિ–પંન્યાસ પદ પામ્યા ને અનેકવિધ દૃષ્ટિ બદલાઈ ગઈ યુવાનની. મનમાં દીક્ષાની તીવ્ર તાલાવેલી રીતે શાસનપ્રભાવના કરતાં કરતાં પૂ. ગુરુદેવ આચાર્ય જાગી ને તે યુવાન મનહર પૂ. શ્રી સુબોધસાગર મહારાજનો ભગવંત શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજાએ તેમની શિષ્ય બન્યો. આ નૂતન મુનિરાજને નામ અપાયું મુનિ સવિશેષ યોગ્યતા જાણી અમદાવાદમાં સાબરમતી ખાતે સં. મનોહરકીર્તિ સાગરજી. મુનિ મનોહરકીર્તિ સાગરજીએ ૨૦૩૧ના મહાસુદ પાંચમે તેમને આચાર્યપદથી અલંકૃત કર્યા. જ્ઞાનસાધનાનો આરંભ કર્યો. અને તપોમાર્ગી, સંયમમાર્ગી પૂજ્યશ્રીનું સંપૂર્ણ જીવન ગુર્વાશામય છે. ગુરુજીને અને આત્મમાર્ગ મુનિ શ્રી મનોહરકીર્તિ સાગરજીની સંપૂર્ણપણે સમર્પિત થયેલું છે. ગુરુનો શબ્દ એ એમનો શબ્દ જ્ઞાનયાત્રા અતિ વેગવંતી બની. તેઓ સ્વાધ્યાયમગ્ન બની છે. જ્યારે જુઓ ત્યારે. ગયા. અલ્પકાળમાં જૈનદર્શનનું સમગ્ર જ્ઞાન મેળવી લીધું. પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં પૂ. પંન્યાસશ્રી સંસ્કૃત અને પ્રાકૃતનો ઊંડો અભ્યાસ કર્યો. એમના હૃદયની સુદર્શનકીર્તિસાગરજી મહારાજ, મુનિશ્રી અનંતકીર્તિસાગરજી ભીતરમાં એક સત્ત્વશાળી સર્જક લપાઈને બેઠો હતો. બસ, મહારાજ, મુનિવર્યશ્રી શાંતિસાગરજી મહારાજ, વ્યાખ્યાન આ સર્જકને હાથમાં કલમ પકડવાની જવાર હતી. વાચસ્પતિ પંન્યાસ પ્રવર પૂ. શ્રી ઉદયકીર્તિસાગરજી Jain Education Intemational Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મહારાજ(હાલ આચાર્ય), મુનિ શ્રી વિશ્વોદયકીર્તિસાગરજી મહારાજ તથા મુનિ શ્રી વિદ્યોદય કીર્તિસાગરજી મહારાજ શોભાયમાન છે. પૂ. આચાર્ય ભગવંત શ્રી મનોહર કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજની સર્જનયાત્રા વણથંભી આગળ વધતી રહી છે. આજ દિન સુધીમાં અંદાજે ૬૦ કરતાં પણ વધારે ગ્રંથોનું આલેખન એમની યશસ્વી કલમ દ્વારા સંપન્ન થયું છે. એમની પ્રવાહી અને પ્રાસાદિક શૈલીને કારણે એમનાં ગ્રંથોનું વાચન કરનારો વર્ગ ખૂબ વિશાળ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દ્વારા સંસ્કૃત ભાષામાં રચાયેલ ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં જીવનચરિત્રો સરળ અને પ્રાસાદિક ગુજરાતી ભાષામાં ઉતારવાનો સંકલ્પ પૂજ્યશ્રીએ કર્યો હતો. એમની નેમ હતી કે આ તીર્થંકર ચિરત્રોનાં અલગ અલગ પુસ્તકો બને. માત્ર સંકલ્પ કરવાથી કામ બનતું નથી, પણ પૂજ્યશ્રીનો સંકલ્પ ગજવેલ જેવો હતો. એમણે આ મહાકાય કાર્ય તરત જ આરંભી દીધું ને તૈયાર થઈ ગયાં ચોવીસ તીર્થંકર પરમાત્માઓનાં ચોવીસ પુસ્તકો વત્તા જૈન રામાયણ' અને જૈન મહાભારત' એમ કુલ છવ્વીસ પુસ્તકો પ્રગટ કર્યાં. એમણે વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. શબ્દ સાથેનો સથવારો એમણે ક્યારેય છોડ્યો નથી. એમણે વૈવિધ્યસભર દિશાઓમાં સાહિત્યસર્જન કર્યું છે. જે સૂર એમનાં પુસ્તકોમાં પ્રગટ થાય છે, એ જ સૂર એમની વાણીમાં પ્રગટ થાય છે. વાણી જ છેવટે તો સર્જનનું દર્પણ છે. દર્પણમાં જે પ્રતિબિંબ પડશે તે વાણી-વર્તનની તસ્વીર જેવું જ રહેશે. ચોવીસ તીર્થંકર પરમાત્માઓના ચોવીસ પુસ્તકો ઉપરાંત જૈન મહાભારત' અને જૈન રામાયણ' એમ એમણે તત્સમયે છવ્વીસ પુસ્તકો સરળ પ્રાસાદિક શૈલીમાં ગુજરાતીમાં પ્રસિદ્ધ કર્યા છે. પૂજ્યશ્રીનું આ કાર્ય જૈનજગતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થશે અને એ ઉપરાંત પણ સંખ્યાબંધ ગ્રંથો એમની કલમપ્રસાદીરૂપ પ્રગટ થયા છે. તપ, સાધના, ઉપાસના અને સર્જનકાર્ય આ ચતુર્કોણીય ઉદ્યમો એમના સાધુજીવનમાં કેન્દ્રસ્થાને રહ્યા છે. સૌજન્ય : અ.સૌ. રેશમાબેન કેતનભાઈ શાહ, અમદાવાદ તરફથી વિશ્વ અજાયબી : જૈનતત્ત્વજ્ઞાનના ચાર્ટોના સંપાદક, શિબિરવાચના અને સાત્ત્વિક સાહિત્ય દ્વારા ધર્મ જાગૃતિનો શંખધ્વનિ ફૂંકનારા પૂજ્ય આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્ય શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રીની જન્મભૂમિ સુરેન્દ્રનગર. પિતાનું નામ મગનલાલ અને માતાનું નામ શકરીબહેન. તેમને ત્રણ પુત્રો. સૌથી નાના પુત્ર રમણિકલાલનો જન્મ સં. ૧૯૮૯ના માગશર વદ ૧૨ના દિવસે થયો. પિતાશ્રીનો વ્યવસાય મહારાષ્ટ્રના જલગાંવમાં ચાલતો હતો, પણ રમણિકલાલની ચાર વર્ષની વયે માતા સ્વર્ગવાસી થતાં પિતાએ જલગાંવ છોડ્યું અને સુરેન્દ્રનગર આવીને રહ્યા. રમણિકલાલના મામા મુંબઈ રહેતા હતા. તે ત્રણે ભાણેજને અભ્યાસાર્થે મુંબઈ લઈ ગયા. મામા-મામી સાચવતાં અને વ્યાવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ મળે તેની કાળજી રાખતાં. પરિવાર મૂર્તિપૂજક વર્ગના સહવાસે દેરાસર જવાની શ્રદ્ધાવાળો થયો હતો. માતા સમાન મામીએ પાડેલા સંસ્કારો બાળક રમણિકમાં ઊતર્યા, જેથી રોજ દેરાસર જવું, પૂજા કરવી, પાઠશાળાએ જવું, વ્યાખ્યાનો સાંભળવાં–લખવાં, એમ ઉત્તરોત્તર ધર્મક્રિયામાં રસ લેવા લાગ્યા પ્રારંભમાં બાબુ પન્નાલાલ હાઇસ્કૂલમાં તથા કોટની હાઇસ્કૂલમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. આ દરમિયાન પ્રભુપૂજામાં, અંગરચના કરવામાં તેમનું મન વધુ ને વધુ લીન રહેવા લાગ્યું. ભવ્ય અંગરચનાથી પ્રસન્નતાની વૃદ્ધિ કરતા. રજાના દિવસોમાં કલાકોના કલાકો દેરાસરમાં જ હોય. આ બધાં ભાવિનાં એંધાણ હતાં. વળી, તેઓ નજીકના મુંબઈ–ભૂલેશ્વર લાલબાગ ઉપાશ્રયે આવાગમન કરતાં સુવિહિત સાધુ ભગવંતોની વૈરાગ્ય નીતરતી વાણી સાંભળવા જાય. વ્યાખ્યાનશ્રવણથી અરિહંત પરમાત્માની વાસ્તવિક ઓળખાણ થઈ. સંસારના રંગરાગ અને મોજશોખની ભયંકરતા સમજાઈ. જીવોના ભેદ, નવતત્ત્વ, નવપદ, પંચપરમેષ્ઠી, આઠ કર્મ, સામાયિક, પૌષધ, દેશિવરિત, સર્વવિરતિ, સમ્યક્ત્વ—આ સર્વ જૈનશાસનનાં મહત્ત્વનાં અંગોની સમજ મળી. સં. ૨૦૦૬માં પાલિતાણા-આયંબિલ ભવનમાં પૂ. ગુરુભગવંતની નિશ્રામાં ચાતુર્માસમાં સાથે રહી જ્ઞાનાભ્યાસ કર્યો. દિવાળી લગભગમાં સમેતશિખર આદિ પૂર્વ દેશનાં Page #171 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૫૯ એવી રાખે “નું અસ્તિત્વ તીર્થોની, કલ્યાણકભૂમિની યાત્રા કરી, જેમાં રમણિકલાલ પણ સ્વરૂપ, ૧૨. બાર આરાનું કાળચક્ર, ૧૩. સમકિત પ્રાપ્તિજોડાયા અને સંયમ સ્વીકારવા માટે બધા ઉત્સાહી બન્યા. ગ્રન્થિભેદ, ૧૪. ચૌદ ગુણસ્થાનક, ૧૫. નિગોદથી મોક્ષ, ૧૬. સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૯ ના દિવસે પાંચ મુનિઓની ૬ વેશ્યા-જાંબુવૃક્ષ, ૧૭. બાવીશ અભણ્ય, ૧૮. નરકના દુઃખો વડી દીક્ષા સાથે સી. પી. ટેન્ક-માધવબાગના વિશાળ મંડપમાં અને કારણો, ૧૯. હોમ ટુ હોસ્પિટલ લઈ જનારા આધુનિક વરસીદાનનો વરઘોડો ઊતર્યો અને ભવ્ય રીતે દીક્ષા થઈ. અભક્ષ્યો. પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભીની કોટિશઃ વંદના! રમણિકલાલ પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી મહારાજના શિષ્ય સૌજન્ય : પ. પૂ. વર્ધમાન તપોનિધિ યુવાપ્રતિબોધક, સંઘહિતચિંતક, રૂપે સંયમ સ્વીકારી મુનિશ્રી રાજેન્દ્રવિજયજી બન્યા. આ.ભ.વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પ્રશાંતમૂર્તિ આ.શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના ૫૮ વર્ષના સંયમ દીક્ષા અંગીકાર કરીને પૂજ્યશ્રી ઉત્તરોત્તર સાધનામાં પર્યાયની અનુમોદનાર્થે તથા બાળજીવોને ઉપકારી શ્રુતપ્રકાશનોની લાગી ગયા. પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી અનુમોદનાર્થે શ્રી ધર્મનાથ પો.હે. જૈનનગર છે. મૂ.પૂ. સંઘ નવા મહારાજા અષ્ટપ્રવચનમાતા, પ્રકરણ, કર્મસાહિત્ય આદિ શાસ્ત્ર શારદામંદિર રોડ, સંજીવની હોસ્પિટલ પાસે, અમદાવાદ-૭ સ્વાધ્યાય અંગે સમજાવતા. પૂજ્યશ્રી ભાનુવિજયજી મહારાજ સંસ્કૃત ભાષાના સરળ નિયમો, વ્યાકરણ, ન્યાયભૂમિકા, મધુરભાષી પરમ પૂજ્ય આચાર્ય ઓઘનિર્યુક્તિ વગેરે શીખવતા. શ્રી મહાબલસૂરિજી મ.સા. પૂજ્યપાદ ગુરુભગવંતશ્રી ભુવનભાનુસૂરિજી સરિતાનો કુદરતી મહારાજશ્રીએ તેઓશ્રીની યોગ્યતા નિહાળી શ્રી ભગવતીસૂત્રનાં નિયમ છે : જે સાગરમાં યોગોદ્ધહન કરાવી મલાડમાં સં. ૨૦૩૫ના વૈશાખ સુદી-૬ને મળી જઈને પોતાનું અસ્તિત્વ દિવસે ગણિ પદ અને સં. ૨૦૩૮ના મહાસુદ-૧૦ને દિવસે જાળવી રાખે છે. એ પ્રમાણે નડિયાદમાં પંન્યાસ પદથી વિભૂષિત કર્યા પંન્યાસશ્રી તેઓશ્રી “મામાં મહારાજના રાજેન્દ્રવિજયજી મહારાજને કોલ્હાપુરમાં ૨૦૪૩ના વૈશાખ સંબંધથી રહેલાં-પૂ.આ. સુદ-૬ને દિવસે આચાર્ય પદે આરુઢ કરવામાં આવ્યા. હાલ વિજય મહાનંદસૂરીશ્વરજી ૫૮ વર્ષની દીક્ષા પર્યાય. આ સુદીર્ધ સંયમપર્યાયમાં પૂજ્યશ્રીની મ.ને ગુરુપદે સ્થાપ્યા; નિશ્રામાં શાસન-પ્રભાવનાના અનેકવિધ કાર્યો થયાં છે. ત્યારથી જીવનપર્યત ક્યારેય જૈનદર્શનની સંક્ષેપમાં સમજ ૧ળે માટે સચિત્ર જૈન તત્ત્વજ્ઞાન છૂટાં પડ્યા નથી. હંમેશા ચિત્રાવલી ગુજરાતી-હિન્દી પુસ્તકનું પ્રકાશન થયું. મળીને-ભળીને સાથે જ રહ્યાં વિચર્યા હતા. તે પૂજ્યશ્રી લેખકઆચારશુદ્ધિ-વિચારશુધિનો પાયો “આહારશુધિ’ છે તે ચિંતક-મધુરભાષી જાપ-ધ્યાન સાધક આ. શ્રી વિજય ઉપર ૨૨ ??? તથા અનેકવિધ નવી અભક્ષ્ય ખાન-પાનની મહાબલસૂરીશ્વરજી મ.સાનો જન્મ પ્રભાવશાલી ડભોઈતીર્થ સમજૂતી સાથે આહારશુદ્ધિ પુસ્તક ગુજરાતી-હિન્દી-મરાઠીમાં ભૂમિમાં ધર્મપ્રેમી-પૂ. પિતાશ્રી મણિલાલભાઈના કુળમાં અને પ્રકાશિત થયું. ધર્મશ્રદ્ધાળું પૂ. માતુશ્રી–લીલાવતીબહેનની કુક્ષીથી વિ.સં. | દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી ૫.પૂ.આ.રાજેન્દ્રસૂરીશ્વરજી ૧૯૯૪, વૈશાખ સુદ-૮ના થયો હતો. પુત્રરત્નનું નામ હીરાલાલ મ.સા.ના માર્ગદર્શનનાનુસાર તૈયાર થયા છે, જે દરેક સંઘોમાં પાડ્યું...“યથા નામ તથા ગુણ' ખાણમાંથી કાઢેલાં હીરાને જેમ પાઠશાળામાં ઉપયોગી છે. પાસાં પાડીને; પાણીદાર બનાવવામાં આવે છે તેમ માતા-પિતા ૧૯ પટ્ટોની નામાવલી તરફથી મળેલાં સંસ્કારોના સિંચન બાદ, ગુરુપદે રહેલાં પૂ. ૧, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, ૨. ગણધર ભગવંત મામા મહારાજે વધુ ઊંડાણથી ધાર્મિક અભ્યાસ વગેરે કરાવા ગૌતમ સ્વામી, ૩. વિશ્વદર્શન–ચૌદ રાજલોક, ૪. જંબુદ્વીપ દ્વારા જીવન પરિવર્તન કરાવ્યું અને સંયમ લેવાની ભાવના પ્રબળ લવણ સમુદ્ર, ૫. અઢીદ્વીપ, ૬. મેરુપર્વત-જ્યોતિષ ચક્ર, ૭. બનતાં; વડોદરા-કોઠીપોળમાં વિ.સં. ૨૦0૮ ફાગણ સુદ-૭ના સકલતીર્થ-વંદના, ૮. નંદીશ્વરદ્વીપ-બાવન જિનાલય, ૯. જીવના શુભદિને...પૂ. પ્રતાપસૂરિજી મ. અને પૂ. યુગદિવાકર ધર્મસૂરિજી ૫૬૩ ભેદ, ૧૦, નવતત્ત્વ-હોડી-સમદ્ર, ૧૧. આઠ કર્મ-જીવનું મ.ના વરદ હસ્તે દીક્ષિત’ થઈને પૂ. મહાનંદસૂરિજી (તે વખતે ૧. આ સારું કરવાના છે Jain Education Intemational Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ | વિશ્વ અજાયબી : પૂ. મુનિરાજ શ્રી મહાનંદવિજયજી) મ.ના શિષ્યરૂપે શરણું યુવાવક્તા-આ. શ્રી વિજય મહાપદ્મસૂરીશ્વરજી મ. આગળ સ્વીકાર્યું અને પૂ. બાલુનિરાજ શ્રી મહાબલવિજયજી મ.ના વધારી પૂર્ણ કરી રહ્યા છે. હાલ એ પુણ્યભૂમિ ઉપર...શ્રી નામથી સંબોધવામાં આવ્યા. નીલકમલ પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધી જિનાલય અને વિ.સં. ત્યારબાદ પંચ-પ્રતિક્રમણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રન્થ ૨૦૫૯માં મૂળનાયકની પ્રતિષ્ઠા ભોંયરામાં...ચોવીસ હાથવાળાઆદિ ધાર્મિક અભ્યાસમાં આગળ વધ્યા. સંસ્કૃત અને પ્રભાવશાળી શ્રી પદ્માવતી માતાજીની મૂર્તિની વિ.સં. ૨૦૬૧માં જ્યોતિષનો સારો એવો ઊંડો અભ્યાસ કરીને સાહિત્યના તેમજ નવગ્રહ સંબંધી બાકી રહેલી ચાર જિન-મૂર્તિ, નવગ્રહપુસ્તકોના વાંચનની રુચિ વધતાં લોકભોગ્ય પુસ્તકોનું પ્રકાશન ક્ષેત્રપાલની મૂર્તિની વિ.સં. ૨૦૬પમાં રહેલી ચાર જિન મૂર્તિ, કરતાં રહ્યાં. જેમકે-ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ભાષાના બોધદાયક નવગ્રહ-ક્ષેત્રપાલની મૂર્તિની વિ.સં. ૨૦૬૫માં પ્રતિષ્ઠા થઈ છે. સુંદર સુવિચારોના સંગ્રહરૂપે “વિચાર વૈભવ’ લઘુકથાના પૂ. સાધુ-સાધ્વીજી મ.ના “જૈન ઉપાશ્રય”, “જૈન ધર્મશાળા’, ‘જૈન સંગ્રહરૂપે “કણ અને ક્ષણ’, ‘વિચાર-વર્ષા' “મકરન્દ “પર્યુષણ- ભોજનશાળા’ અને ‘વિવિધ લક્ષી હોલ'નું નિર્માણ કરવામાં ભોજનશાળા અને પરાગ' વગેરે પુસ્તકો પ્રગટ કર્યા. સાથે સાથે સચિત્ર ટ કર્યા. સાથે સાથે સચિત્ર આવેલ છે. નિત્યદર્શિકા' (ફોલ્ડર–મીની આલ્બમ)તથા યંત્ર-મંત્ર- વિહાર દરમ્યાન...૧૫૦૦ થી ૨૦૦૦ પૂ. સાધુપ્રભાવયુક્ત “શ્રી ભક્તામર-સ્તોત્ર'ની પોકેટ બુક પ્રકાશિત કરી. સાધ્વીજી મ. અને વિશાળ સંખ્યામાં દર્શનાર્થી-યાત્રિકો પધારતાં તેઓશ્રીએ ગીતો-સ્તવનોની તેમજ શ્રી પદ્માવતી માતાજીની રહે છે. સ્તુતિ-આરતીરૂપે એક રચના કરી. જે ઘણાં સ્થળે હંમેશા સૌજન્ય : પ. પૂ. મહાપદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી બોલાતી હોય છે. પાર્શ્વપદ્માવતી ધર્મધામ ટ્રસ્ટ, વરમાણા (જિ. વડોદરા) તરફથી મુંબઈ ચેમ્બર તીર્થમાં વિ.સં. ૨૦૩૭, માગશર સુદ યુવાન જાગૃતિ પ્રેરક : વ્યાકરણવિશારદ પના પાવન દિને...પૂ. યુગદિવાકર ગુરુદેવના વરદ હસ્તે - ૨૭૫ દીક્ષાદાનેશ્વરી ‘ગણિપદ' તથા પૂ. શતાવધાની આ. શ્રી જયાનંદસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે વિ.સં. ૨૦૪૭ મહા સુદ-૧૧ના “પંન્યાસ-પદ' પ.પૂ. આચાર્યશ્રી અને વિ.સં. ૨૦૫૧, મહાસુદ ૧૩ના શુભ દિને..મુંબઈ- વિજયગુણરત્નસૂરીશ્વરજી મ.સા. બોરિવલી-જામલીગલી જૈન સંઘના આંગણે પૂ. વિશદવક્તા આ. વિનય-વિવેક જેવા શ્રી કનકરત્નસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે “આચાર્ય-પદ' અર્પણ સગુણોથી સંપન્ન અને કરવામાં આવેલ. જિનશાસન પાટપરંપરાને પૂજ્યશ્રીએ સાધર્મિક ઉત્કર્ષ અને કેળવણી માટે સમયે સમયે જે ધર્મપ્રભાવક ‘દર્ભાવતી ટ્રસ્ટની સ્થાપના કરવાપૂર્વક વડોદરા-અમદાવાદી મહાપુરુષોની ભેટ મળી છે પોળમાં “માનવ-મંદિરનું ચાર માળવાળું મકાન નિર્માણ કરાવેલ તેમાં તપાગચ્છીય અને ત્યારબાદ પૂ. યુગદિવાકરશ્રીના “પુણ્યસ્મારક' રૂપે એક વિજયપ્રેમસુરીશ્વરજી વિરાટ મહાન કાર્ય કરવાની ભાવનાથી વડોદરાની નજીકમાં મહારાજના સમુદાયમાં પૂ.આ. વરણામાં ગામની બહાર “શ્રી પાર્થ-૫ગાવતી-ધમેધામ’ ટ્રસ્ટની શ્રી ગુણરત્નસૂરિજી મહારાજ સ્થાપના કરવા દ્વારા લેવામાં આવી...લીધાં બાદ વિ.સં. ૨૦૫૫ એક વિરલ વિભૂતિ છે. શ્રાવણ વદ-૧૪ના (પર્યુષણ પર્વમાં) તબિયત બગડતાં મુંબઈ પૂજ્યશ્રીનો જન્મ રાજસ્થાનમાં પાદરલી મુકામે સં. કાંદિવલી (પશ્ચિમ)ના શ્રી મુનિવ્રતસ્વામિ-જિનાલયના ૧૯૮૯ના પોષ સુદિ–૪ને દિવસે ઉમદા, ધર્મસંપન, સંસ્કારી ઉપાશ્રયમાં “કાળધર્મ પામ્યા અને ત્યાં જ “અગ્નિસંસ્કાર કરીને પરિવારમાં થયો. પુત્રનું નામ ગણેશમલ રાખવામાં આવ્યું. દરી’નું નિર્માણ કરવામાં આવ્યું. પિતા હીરાચંદજી અને મમતાળુ માતા મનુબાઈના ઉછંગે એમની ભાવનાનું બાકી રહેલ કાર્ય તેઓશ્રીના પૂ. વાત્સલ્યથી ઊછરતા ગણેશમલને શૈશવકાળથી ઉત્તમ ગુરુદેવશ્રી પૂ. સરળહૃદયી મહાનંદસૂરિજી મ. તથા શિષ્યરત્ન પૂ. Jain Education Intenational Page #173 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૬૧ ધર્મસંસ્કાર મળ્યા. અંગ્રેજી માધ્યમમાં પોદ્દાર મારવાડી ઋષિની સક્ઝાય સંભળાવીને અંતિમ નિર્ધામણા કરાવી. કોલેજમાં મેટ્રીક સુધીનો વ્યાવહારિક અભ્યાસ કર્યો. ચાર વર્ષ દાદાનું રજોહરણ પૂજ્યશ્રી હંમેશા પોતાની પાસે ગુરુસ્મૃતિ સુધી ફિલ્મ સ્ટાર શશિકપુર પણ ગણેશભાઈ સાથે એક જ બેંચ તરીકે સાચવીને રાખે છે. પર ભણતા હતા. પૂજ્યશ્રી છેલ્લાં ઘણાં વર્ષોથી રાજસ્થાન-ગુજરાતમાં જ પૂ.આ. દેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને વિચારી રહ્યા છે. રાજસ્થાનમાંની પૂજ્યશ્રીની શાસનપ્રભાવના વડીલબંધુ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજનું ઉમદા અને પ્રેરક અદભુત અને વિશિષ્ટ કોટીની છે. યુવાવર્ગને ધર્મમાર્ગે જીવન જોયા પછી ગણેશમલને પણ સંસારવાસ આકરો થઈ વાળવામાં પૂજ્યશ્રીનો ફાળો નોંધપાત્ર છે. તેઓશ્રીની નિશ્રામાં પડ્યો. વેવિશાળ થયેલ હોવા છતાં પૂર્વભવના પુણ્યોદયે યુવાનો માટે ૫૫ જેટલી જ્ઞાનશિબિરો યોજાઈ છે અને તેમાં સગુરુઓનો સમાગમ પામી એકવાર પોર્ટુગલરાજ્યના લગભગ ૪૦ હજાર યુવાનોએ ધર્મબોધ પ્રાપ્ત કર્યો છે. દમનમાં ભાગી ગયા. મોહવશ પિતા પાછા લઈ ગયા. ઘુટો પૂજ્યશ્રીની પ્રેરણાથી “ઓપન બુક્સ એક્ઝામ” અખિલ ભારતીય લઈ પિતા મારવા આવ્યા તોય મુમુક્ષુની એક જ વાત..મારે સ્તરે લેવામાં આવે છે. પૂજ્યશ્રીની પ્રવચનશૈલી મીઠી-મધુર દીક્ષા જ લેવી છે. છેલ્લે પિતાની આજ્ઞા પામી પ્રવ્રજ્યા અને તલસ્પર્શી છે. જૈન રામાયણ ઉપર તેઓશ્રીનાં જાહેર અંગીકાર કરવા પરમ ભાગ્યશાળી બન્યા. પ્રવચનોમાં જૈન–જેતરો ભાગ લે છે. તે પૂજ્યશ્રીનો ખાસ સં. ૨૦૧૦ના મહા સુદ-૮ને દિવસે દાદર મુંબઈ વિષય છે. એવી જ રીતે, સાધના-આરાધનાના ક્ષેત્રે પણ મુકામે સં. મોટાભાઈ મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજનું પૂજ્યશ્રી અપ્રમત્તભાવે અવિરામ અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવતા શિષ્યત્વ સ્વીકારીને મુનિશ્રી ગુણરત્નવિજયજી બન્યા. ૧૪ વર્ષ રહ્યા છે. પૂજ્યશ્રી નિર્દોષ ગોચરીના આગ્રહી છે. તેઓશ્રીએ સુધી દાદા પ્રેમસૂરિજીની નિશ્રામાં છાયાની જેમ રહી વર્ધમાન તપની ૬૯ ઓળી, અનેક અટ્ટાઈ-અટ્ટમ અને નિત્ય જ્ઞાનસંપાદન કરી તથા શુદ્ધ ક્રિયાનુષ્ઠાન આરાધી અનંત પુણ્ય એકાસણાં સાથે ૧૦ વર્ષ અને ૧૦ મહિના સુધીનો દૂધ ઉપાર્જન કરતા રહ્યા. પૂજ્યપાદશ્રીના વિશેષ કૃપાપાત્ર બની, વિગઇનો ત્યાગ કર્યો હતો. પૂજ્યશ્રીની નિશ્રામાં ૩૫ જેટલાં કર્મસાહિત્યના સર્જનના પાયાનું કામ હાથ પર લઈ, યાદગાર ઉપધાન તપ થયાં છે. ૨૫ જેટલી ઐતિહાસિક જ્ઞાનગંગાની ધૂણી ધખાવી અને દ0 હજાર શ્લોક પ્રમાણ પ્રતિષ્ઠાઓ થઈ છે. તેમાં અચલગઢ (આબુ) દયાલશાહ કિલ્લા, પ્રાકૃત, સંસ્કૃત “ખવરસેઢી' મૂલપયડીબંધો ઉદય મિત્ર અને ઘાણેરાવ, અજારી તીર્થ, નાકોડા તીર્થ, નાંદિયા, રાજિકાવાસ, ઉપશમનાકરણ જેવા વિરાટકાય ગ્રંથો લખ્યા, જેના વખાણ દેશ ખિવાંદી, નીંબજ, પાવાપુરી, ભેરુતારકધામ, ભટાર રોડ પાલી, વિદેશમાં બર્લિનના પ્રો. કલાઉઝ બ્રુને ‘ગાગરમેં સાગર ભર સુરત અઠવાલાઈન્સ, માલગાંવ, ખ્યાવર, રાજકોટ, દિયા’ના શબ્દોમાં કર્યા. પૂજ્યશ્રીએ આ ઉપરાંત, “જૈન આનંદનગર, વાતપુરા, સાતસમ તીર્થ આદિની અંજનશલાકા મહાભારત', કરે! કર્મ, તારી ગતિ ન્યારી’. ‘જોજે કરમાએ ના પ્રતિષ્ઠા મહોત્સવમાં ૩૫-૩૫ હજાર ભાવિકોએ ભાગ લીધો ટેન્શન ટુ પીસ’. ‘એક થી રાજકમારી’ (મહાસતી અંજના) હતો. તેઓશ્રીની નિશ્રામાં લગભગ ૧૦૮ જેટલાં ભવ્ય સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ', “સચિત્ર જૈન રામાયણ' અને ઉજમણાં થયાં, જેમાં સાબરમતી, બીકાનેર, જોધપુર, પાલી, સચિત્ર જૈન તત્ત્વજ્ઞાન' આલ્બમ વગેરે હિન્દી, ગુજરાતી અને જાલોર, સાંચોર, સિરોહી, પિંડવાડા, પાલનપુર, સુરત અંગ્રેજીમાં ઉત્તમ અને વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું છે. અઠવાલાઈન્સ આદિ મુખ્ય છે. તેઓશ્રીની પ્રેરણા અને નિશ્રામાં પૂજ્ય સિદ્ધાંતમહોદધિ આ. શ્રી પ્રેમસૂરિજીના વિશિષ્ટ કપાપાત્ર રામૂહિક અઠ્ઠમતપની આરાધના શંખેશ્વરતીર્થમાં પાંચવાર હતા માટે જ સ્તો (૧) છેલ્લું સમુદાય વ્યવસ્થાપત્રક ૪૮00થી ૫૫00ની સંખ્યા થઈ હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં પૂજ્યશ્રીએ મુનિ ગુણરત્ન વિ. પાસે લખાવ્યું. (૨) પૂજય ૩૨ જેટલી નવપદજીની ઓળી થઈ છે. ગિનેસ બુક ઑફ પ્રેમસુરિદાદાનો ઓઘો મુનિ ગુણરત્ન વિ.ને મળ્યો. (૩) પુજ્ય જેનાજમાં અંકિત જિરાવાલાજી તીર્થમાં ૩૨૦૦ ઓળી થઈ અને દાદા પ્રેમસૂરિજીએ અંતિમ સમયે નિર્ધામણા માટે ખડે પગે એ સાથે સાથે ૧૮00 અટ્ટમ થયાં–એ આજ સુધીનો રેકોર્ડ છે. સેવામાં રહેતા “ગુણરત્નને બોલાવો” એમ કહી યાદ આજપર્યત ૫0000 ભાવિકોએ આરાધનાનો લાભ લીધો છે, કર્યા..તુરંત આવી જ્ઞાનસાર, વિવેકાષ્ટક તથા ઝાંઝરીયા ઉપરાંત ૪૬ જેટલા છ'રીપાલિત સંઘો પૂજ્યશ્રીની નિશ્રામાં Jain Education Intemational Page #174 -------------------------------------------------------------------------- ________________ ની ૧૧ ૧૬૨ વિશ્વ અજાયબી : નીકળ્યા છે. પૂજ્યશ્રીનો પુણ્યપ્રભાવ છે, જ્યાં પગ મૂકે છે, ત્યાં યુવતીઓની દીક્ષા. (૩) પાવાપુરી ભેરુતારક તીર્થમાં મહાન આપોઆપ ઇતિહાસ સર્જાય છે. અંજનશલાકા પ્રતિષ્ઠા (૩) પાલિતાણામાં સામૂહિક ૩૮ યુવકપૂજ્યશ્રીના કુટુંબમાંથી બીજી પાંચ વ્યક્તિઓ દીક્ષિત યુવતીઓની દીક્ષા જે ૯૮૨ વર્ષ પછી એકી સાથે જૈનશાસનમાં થઈ છે, જેમાં મોટા ભાઈ અને ગુરુવર્ય પૂ. આચાર્યશ્રી થઈ છે. દરેક ઠેકાણે હજારોની સંખ્યામાં સમૂહ સામાયિક, વિજયજિતેન્દ્રસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી હઠીસિંગની વાડીમાં ત્રણ વાર પાંચ-પાંચ હજાર પુરુષોની સમૂહ રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજ (ભાણેજ), સાધ્વીશ્રી | સામાયિક થયેલ પુષ્પલતાશ્રીજી મ. (ભાભી), પ્રવર્તિની શ્રી પુણ્યરેખાશ્રીજી એક સાથે દીક્ષાઓ આપી મહારાજ અને સાધ્વીશ્રી મનીષરેખાશ્રીજી મહારાજ (બન્ને ૯ દીક્ષાઓ શંખેશ્વરમાં ૨૦૬૧ પોષ સુદ ૭, કલિકુંડમાં ૨૦૫૯ ભત્રીજીઓ) તદુપરાંત તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યની સંખ્યા હાલ માહ સુદ ૬ ૮૦ જેટલી છે, જેમાં અનેક સાક્ષર મુનિવર્યો છે, જેમ કે ૧૦ દીક્ષાઓ પાવાપુરી (રાજ.)માં સં. ૨૦૧૯ વૈશાખ સુદ પંન્યાસશ્રી વીરરત્નવિજયજી મહારાજ, સ્વ. મુનિશ્રી વિશ્વરત્નવિજયજી મહારાજ, સ્વ. મુનિશ્રી મોક્ષરત્ન વિજયજી મહારાજ, ૧૧ દીક્ષાઓ પાદરલીમાં ૨૦૪૪, જેઠ સુદી ૧૦. વર્ધમાન તપોમૂર્તિ આચાર્યશ્રી પુણ્યરત્નસૂરીશ્વરજી મહારાજ, . આચાર્યપદવી સાથે વિદ્ધવર્ય આચાર્યશ્રી યશોરત્નસૂરીશ્વરજી મહારાજ, ૧૦૮ ૧૨ દીક્ષાઓ તખતગઢમાં ૨૦૪૦, ફાગણ સુદ ૭. અટ્ટમના આરાધક આચાર્યશ્રી રવિરત્નસૂરીશ્વરજી મ., પ્રભાવક ૧૩ દીક્ષાઓ શંખેશ્વરજીમાં ૨૦૫૪, જેઠ સુદ-૧૦. તથા પ્રવચનકાર આચાર્ય રસિમરત્નસૂરીશ્વરજી મ., પં. સંયમરત્ન વિ. પં. વૈરાગ્યરત્નવિ., વર્ધમાનતપની ૧૨૦ ઓળી તપસ્વી, ૨૦૬૩ ફા.સુ. ૬ રિ૮ દીક્ષાઓ સુરતમાં ૨૦૫૬, ફાગણ સુદ-૭. પદ્મભૂષણ વિ. આદિ ૯૦ શિષ્યો. ૩િ૮ દીક્ષાઓ પાલિતાણામાં ૨૦૫૮, મહાસુદ-૪. પૂજ્યશ્રી પાસે જ્ઞાનાર્જન કરનારા અનેક–અનેક પ્રભાવક મહાત્માઓ છે, જેમાં આ. શ્રી મુક્તિચંદ્રસૂમ., બે, ત્રણ, પાંચ, નવ, દસની તો સંખ્યા અનેકો છે. કુલ ૨૬૦ આ.શ્રી કલાપૂર્ણ સૂ.મ., આ. શ્રી પુણ્યપાલર્- મ દીક્ષાઓ આપી છે. કનકધ્વજ સૂ.મ, આ. શ્રી જયસુંદર સૂ. મ., આ. શ્રી ૨૦૫૭ના ફાગણ સુદ-૩ પૂજ્યશ્રીના ઉપદેશથી કલાપ્રભસ મ, ઉપા. શ્રી વિમલસેનવિ. મ. ઉપા. શ્રી નિર્માણ થયેલ આબુ તળેટી સંઘની ભેરુતારક તીર્થધામમાં ભવ્ય અક્ષયવિ. મ., પં. શ્રી કલ્પતરુ વિ. મ., મુનિશ્રી મોક્ષરત્ન વિ. ઐતિહાસિક અંજનશલાકા પ્રસંગે પૂજ્યશ્રી સાથે ૧૭ આચાર્ય આ.શ્રી યુગભૂષણસૂરિજી મ.સા. આદિ મુખ્ય છે. ભગવંતો અને એકસો પચીસ જેટલા સાધુભગવંતો, પાંચસો પૂજ્યશ્રીને યોગ્યતા અનુસાર અમદાવાદમાં ગણિ સાધ્વીજીઓ, પાંત્રીસ-ચાલીસ હજાર જેટલાં શ્રાવક-શ્રાવિકાઓ પદવી અને જાલોરમાં પંન્યાસ પદવી અપાયા બાદ સં. દશ દિવસ મહોત્સવ, અર્બુદગિરિ સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રતિષ્ઠા ૨૦૪૪ના દ્વિતીય જેઠ સુદ-૧૦ ને દિવસે પાદરલી મુકામે વખતે દરરોજ અવનવી પ્રભાવનાઓ સાથે પ્રભુના જન્મ સમયે અદ્ભુત શાસન પ્રભાવક–મહામહોત્સવપૂર્વક આચાર્યપદે ૨૫ હજાર પૂજાજોડ, લગ્ન સમયે ૨૫ હજાર શાલ અધિષ્ઠિત કરાયા છે. હાલ પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી પ્રભાવનામાં આપેલ. મહારાજનો સંયમપર્યાય ૫૫ વર્ષનો છે. પૂજ્યશ્રી સ્વ-પર પાવાપુરી-માલગાંવની ઐતિહાસિક અંજનશલાકા કલ્યાણની પ્રવૃત્તિઓદ્વારા શાસનપ્રભાવનાનાં કાર્યોમાં વધુને વધુ પ્રતિષ્ઠાઓમાં પૂજ્યશ્રીની પાવનીય સહનિશ્રા હતી. પ્રેરણાદાતા બની રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં સંઘવી ભેરુમલ હુકમચંદજી બાફના પરિવાર ચરણોમાં કોટિ કોટિ વંદના! આયોજિત શ્રી માલેગાંવ શત્રુંજય છ'રીપાલક સંઘ (૨૦૦૦ પૂજ્યશ્રીનાં અનેક મહાન શાસનપ્રભાવક કાર્યો યાત્રિક), પાલિતાણા-ગિરનાર તીર્થ છ'રીપાલક સંઘ (ત્રણ જગપ્રસિદ્ધ થયાં. (૧) જગજયવંત શ્રી જીરાવલા વરમાણ- હજાર યાત્રિક), શ્રી કે. પી. સંઘવી પરિવાર આયોજિત શ્રી મૂંગથલા તીર્થોદ્ધાર (૨) સુરતમાં સામૂહિક ૨૮ યુવક- માલગાંવ-રાણકપુર છ'રીપાલક સંઘ (પાંચ હજાર યાત્રિક), Jain Education Intemational Page #175 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૬૩ શ્રીમતી તારાબેન હરખચંદજી કાંકરિયા, કલકત્તા આયોજિત પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં અમદાવાદ-દિલ્લી નેશનલ પાલિતાણા-ગિરનાર છ'રીપાલક સંઘ, સંઘવી પુખરાજ હાઈવે નં. ૧૪ ટચ શ્રી સુમેરપુર વર્ધમાન જૈન બોર્ડિંગ છોગમલજીનો તખતગઢ-જીરાવલા સંઘ, સંઘવી તારાચંદજી હાઉસના પ્રાંગણના વિશાલ ભૂખંડમાં ભગવાન મહાવીરના રતનચંદજી આયોજિત પ્રાચીન પ્રદ્ધતિનો શ્રી નારલાઈ-શંખેશ્વર સિદ્ધાંતોને પ્રાચીન–અર્વાચીન ટેકનોલોજીનું મિશ્રણ કરી વિશ્વની છરીપાલક સંઘ. (સંઘવી રુગનાથમલ સમરથમલ દોશી, સૌથી ઊંચી ૨૫ ફુટની પ્રભુવીરની પ્રતિમામાંથી અલંકૃત દિલ્લી આયોજિત) શ્રી ભંડાર-શંખેશ્વર-સિદ્ધાચલ છ'રીપાલક ભવ્યાતિભવ્ય અતિ અદ્ભુત શ્રી અભિનવ મહાવીર ઘામ' સંઘ શ્રી લલિતકુમાર ભૂરમલજી સાદરિયા આયોજિત આકાર લઈ રહ્યું છે. પિંડવાડા-શંખેશ્વર તીર્થનો ભવ્ય છ'રીપાલક સંઘ આદિ ૪૬ પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં તમામ ઐતિહાસિક ઐતિહાસિક સંઘોમાં નિશ્રા પ્રદાન કરી છે. આયોજનોમાં પૂજ્યશ્રીની સાથે સદા છાયાની જેમ રહી પ્રભાવક | દર વર્ષે ૩-૪ છરીપાલક સંઘોની વિનંતી થઈ જાય આચાર્ય શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા.નું કુશળ સંયોજન હોય છે. શ્રી શત્રુંજય મહાપુરમ્ સિદ્ધવડ પટાંગણ ઘટીપાગ-આદપુર છે. પૂજ્ય આ. ભ. શ્રી નો પ્રોજેક્ટ હોય તો માત્ર એક જ સહુને તલેટીથી ૨૨૧૪ યાત્રિકોની ઐતિહાસિક નવ્વાણુ યાત્રા મોક્ષમાં લઈ જવાનો–એમના ઉપદેશનો રણકો-અવિરતિથી (આયોજક : શ્રીમતી પાનીદેવી મોહનલાલ મુથા સોનવાડિયા ભાગો, વિરતિધારી બનો-દરેક ચાતુર્માસમાં માત્ર અને માત્ર ટ્રસ્ટ, ચેન્નાઈ, માંડવલા)ના પૂજ્યશ્રી નિશ્રાદાતા છે. આ આરાધના સિવાય બીજી વાત નહિ. નવ્વાણુમાં બે હજાર આરાધકોએ છઠ્ઠ કરી સાત યાત્રા કરી. પૂજ્યશ્રીની નિશ્રામાં અમીઝરણાના ચમત્કારિક બનાવો સંઘવી હંસરાજ, રમેશભાઈ અને સુરેશભાઈએ જંગલમાં મંગલ ૧. માલગાંવ-પાલિતાણા છ'રિપાલક સંઘ દરમ્યાન ૩ પરિયાણા કરી પૂજ્યશ્રીની પ્રેરણાથી શત્રુંજય કાયમી મહાપુરમૂની રચના તીર્થમાં અમીઝરણા-બીજા દિવસે બજાણાના શંતિનાથ ચાર દ્વાર, છત્રીસ પાલઘર સિદ્ધવડ અને ઘેટીયાગનો સંપૂર્ણ દહેરાસરમાં આખા ગભારામાં આખો દિવસ અમીઝરણા જીર્ણોદ્ધાર કરેલ. આ નવ્વાણુમાં પૂ. પં. શ્રી રશ્મિરત્ન વિ.(હાલ આચાર્ય) આદિ ૧૭૫ સાધુ-સાધ્વી ભગવંતોએ નવ્વાણ કરેલ. ૨. સુરેન્દ્રનગર ચાતુર્માસમાં શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલયની હમણાં જ પાલિતાણામાં પૂજ્યશ્રીની નિશ્રામાં મુંબઈના એક વર્ષગાંઠ પર સંપૂર્ણ દેરાસરમાં અમીઝરણા. ભાગ્યશાળીએ રોકેરૂપ ૧૧૧૦ યુવાનોને ચોવિહાર છઠ્ઠ સાત ૩. સુમેરપુર ભેચોકના જિનાલયે જીરાવલા પાર્શ્વનાથની યાત્રા કરાવીને અપૂર્વ લાભ લીધેલ. પ્રતિષ્ઠા પછી મુખથી અમીઝરણા પૂજ્યશ્રીના માર્ગદર્શનમાં શ્રી નાકોડાતીર્થ જૈન પેઢી, પો. ૪. ત્રિભુવનતારક તીર્થ, કમલાનેહરુ હાઉસિંગ બોર્ડ, પાલીમાં મેવાનગર (રાજ.) તરફથી વિનામૂલ્ય ઘેર બેઠા વિશ્વપ્રકાશ પ્રતિષ્ઠા બાદ મૂળનાયક શ્રી મહાવીરસ્વામીને એક મહિના પત્રાચાર પાઠ્યક્રમનો હિન્દી કોર્સ છેલ્લા ૩૦ વર્ષથી ચલાવવામાં સુધી દૂધ, દહીં, ઘી, કેસર, ચોખા આદિના આશ્ચર્યજનક આવે છે. જેમાં પ્રથમ વર્ષ જૈન પરિચય, દ્વિતીય વર્ષ જૈન વિરલ ઘટનારૂપે અમીઝરણા. હજારો સ્થાનકવાસીઓ વિશારદ, તૃતીય વર્ષ જૈન સ્નાતક (B.J.) ની ડિગ્રી તથા આકર્ષક મોંમા આંગળા નાંખી ગયા. મૂર્તિપૂજામાં શ્રદ્ધા વધી. ઇનામો આપવામાં આવે છે. આજ સુધી એક લાખ વિદ્યાર્થીઓ ૫. શાહીબાગ-ગિરધરનગરમાં પિયૂષભાઈના ગૃહજિનાલયમાં આ કોર્સમાં જોડાઈ ચુક્યા છે. પ્રતિષ્ઠા વખતે રાત્રે ૫ કલાક સુધી અમીઝરણા થયા, પૂજ્ય આ. ભ. શ્રી તથા પૂજ્યપાદ પ્રભાવક યુવા હજારો દર્શનાર્થીઓની લાઈન લાગી. પ્રવચનકાર આચાર્ય શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા.ના ૬. ભટાર રોડ સુરત શ્રી વાસુપૂજ્ય જિનાલયની અંજન પ્રતિષ્ઠા માર્ગદર્શનમાં શ્રી નાકોડાતીર્થ પેઢી સંચાલિત એક બીજી પણ થઈ ને બપોર પછી અમીઝરણા થયા. સંઘને લાભદાયી યોજના ચાલે છે. દર વર્ષે ત્રણ શિબિરો ૭. સુરત-અઠવાલાઈન્સ શ્રી સંઘ નિર્મિત શ્રી વાસુપૂજ્ય સ્વામીની ગોઠવી પર્યુષણ આરાધકો તૈયાર કરી કોઈ પણ ચાર્જ-બહુમાન અંજન પ્રતિષ્ઠા થઈ ને અમીઝરણા. લીધા વગર દૂર દૂરના હિંદીભાષી સંઘોમાં પર્યુષણારાધક ૮. પાલી-નહેરુનગર ભરતભાઈ ગૃહજિનાલયમાં આરતી વખતે કરાવવા મોકલવામાં આવે છે. દરરોજ તોરણ ચાલે છે. Jain Education Intemational Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક ઐતિહાસિક પ્રતિષ્ઠાઓ થઈ છે. ૧. અચલગઢ તીર્થમાં શ્રી કુંથુનાથ જિનાલયની પ્રતિષ્ઠા ૨. નાકોડાતીર્થ-શાંતિનાથજી દેરાસરમાં સિદ્ધચક્રમંદિર પ્રતિષ્ઠા ૩. જાલોર-તીર્થમાં ખામોતરાવાસમાં પ્રતિષ્ઠા ૪. બામણવાડાજી તીર્થમાં સમેતશિખર જલમંદિર પ્રતિષ્ઠા પ. નાંદિયા તીર્થમાં શ્રી ચંડકૌશિક પ્રતિબોધ મંદિર-અંજન પ્રતિષ્ઠા ૬. પાવાપુરી તીર્થ અંજન પ્રતિષ્ઠા ૬. પાટણ-જોગીવાડા ઐતિહાસિક પ્રતિષ્ઠા ૭. કતારગામ-મણિભદ્રની પ્રતિષ્ઠામાં ઉપસ્થિતિ (પં. રશિમરત્નવિ.) ઘેટીપાગ ૯૯ ઈચના આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠામાં હાજરી ૭. સંઘવી ભેરુતારક ધામ અંજન પ્રતિષ્ઠા (૨૦૧૭) ૮. રાજીનાવાલ શાંતિનાથ જિનપ્રતિષ્ઠા ૯. દયાલ કિલ્લાતીર્થ શાંતિનાથ પ્રતિષ્ઠા ૧૦. નીંબજ મુનિસુવ્રતસ્વામી પ્રતિષ્ઠા ૧૧. માલગાંવ સુમતિનાથ પ્રતિષ્ઠા ૧૩. કૈલાસનગર (રાજ.) પ્રતિષ્ઠામાં ઉપસ્થિતિ (પં. રશ્મિરત્ન વિશ્વ અજાયબી : ૨૨. જન્મભૂમિ પાદરલીના આદનાથ જિનાલયની અંજનપ્રતિષ્ઠામાં ઉપસ્થિતિ ૨૩. બાવર-મુણોકોલોની શ્રી સુમતિનાથ જિનાલયની ભવ્ય અંજનપ્રતિષ્ઠા ૨૪. સુરત અમરોલીમાં બેલગામના મૂલનાયકની ભવ્ય અંજનશલાકા ૨૫. સુરત-નાનપરા-મારવાડી મહોલ્લા શ્રી મહાવીરસ્વામી પ્રતિષ્ઠામાં ઉપસ્થિતિ ૨. અમદાવાદ-નવરંગપુરા-દેવાંગણ બંગલોઝમાં ગૃહ જિનાલય ભવ્ય પ્રતિષ્ઠા ૨૭. બામણવાડા-શીતલનાથ રથમંદિરની ભવ્ય અંજન પ્રતિષ્ઠા ૨૮. પિંડવાડા-શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય પ્રતિષ્ઠામાં ઉપસ્થિતિ (મુનિરાશ્મિરત્નવિ.) ૨૯. પાલીગંણમાં ભવ્ય પ્રતિષ્ઠા ૩૦. પાલી ત્રિભુવન તારક તીર્થ કમલા નેહરુ હાઉસિંગ બોર્ડમાં ભવ્ય પ્રતિષ્ઠા ૩૧. સુરત અઠવાલાઈન્સ શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલય અંજન પ્રતિષ્ઠા ૩૨. રાજકોટ આનંદનગર શ્રી વાસુપૂજ્ય જિનાલય અંજનપ્રતિષ્ઠા ૩૩. શ્રી રાજકોટ જાગનાથ દિનેશભાઈ પારેખના ગૃહજિનાલયમાં આદિનાથની પ્રતિષ્ઠા ૩૪. શ્રી પૂરણ હેમરાજજીના ફાર્મહાઉસમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીની અંજન-પ્રતિષ્ઠા ૩૫. અડાજણપાટીયા મકનજીપાર્કમાં પ્રતિષ્ઠા ૩૬. અજાડણ ગ્રીન હિલ્સ શ્રી મહેન્દ્રભાઈના ગૃહજિનાલયમાં પ્રતિષ્ઠા ૩૭. મંડારમાં શ્રી પાર્શ્વનાથ ધરણેન્દ્ર-પદ્માવતીમંદિર પ્રતિષ્ઠા (પં. રશ્મિરત્વ વિ.) ૩૮. દેલવાડામાં જિનાલયોની પ્રતિષ્ઠામાં સંપૂર્ણ હાજરી ૩૯. કતારગામ-શત્રુંજય સ્થાપના તીર્થ પ્રેરણા-પ્રતિષ્ઠા ૪૦. સુરેન્દ્રનગર સરદાર સોસાયટીમાં પ્રભુપ્રતિષ્ઠા ૪૧. સુરત-અઠવાલાઈન્સ અભિષેક પાર્ક શ્રી પન્નાલાલ છોગમલના ગૃહજિનાલયની પ્રતિષ્ઠા ૧૪. પાલી-નહેરુનગર શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રતિષ્ઠા ઉપસ્થિતિ (૫. રશ્મિરત્ન વિ.) ૧૫. સુરેન્દ્રનગર વિમલનાથ પ્રભુ પ્રતિષ્ઠા ૧૬. સુરેન્દ્રનગર પૂર્વવિભાગ જયહિંદ સો.માં શાંતિનાથ પ્રતિષ્ઠા મંગલમૂર્તિ પ્રતિષ્ઠા ૧૭. થુંબા વિમલનાથજી જિનાલય ૧૮. પાલી–શ્રીપાલ સો. કેશરિયા આદિનાથ પ્રતિષ્ઠા ૧૯. શ્રી ભરતભાઈ જેચંદજી પોરવાલના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ-ગૃહજિનાલયની ભવ્ય પ્રતિષ્ઠા ૨૦. શ્રી કે.પી. સંઘવીના ગૃહ જિનાલય ઉમરા-સુરતની ભવ્ય પ્રતિષ્ઠા ૨૧. સુરત-અઠવાલાઈન્સ અંજનશલાકા એપા.માં આદિનાથ ગૃહજિનાલયની પ્રતિષ્ઠા Jain Education Intemational Page #177 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૨. જોધપુર હાઉસિંગ બોર્ડ પ્રતિષ્ઠા ૪૩. ભટારરોડમાં દાદાગુરુ જિતેન્દ્રસૂરિજી ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા ૪૪. મરોલીમાં દાદાગુરુ જિતેન્દ્રસૂરિજી ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા ૪૫. ભીમમાં દાદાગુરુ જિતેન્દ્રસૂરિજી ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા ૪૬. પાવાપુરી જીવમૈત્રીધામ જલમંદિરમાં અંજન ચૌમુખજી પ્રતિષ્ઠા ૪૭. નેતરા-મહાવીર વિહારધામ પ્રભુ મહાવીર પ્રતિષ્ઠા અષ્ટકોણ મંદિર ૪૮. ભાનપુરા શ્રી સુપાર્શ્વનાથ પ્રતિષ્ઠા ૪૯. સાતસણ તીર્થ પ્રતિષ્ઠા ૫૦. શ્રી જીરાવલાતીર્થમાં બે આદિનાથ તથા પદ્માવતીદેવીની પ્રતિષ્ઠા. સૌજન્ય : * પ.પૂ. દીક્ષાદાનેશ્વરી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિરાજ મતિરત્નવિજય મ.સા. તેમજ તપસ્વીરત્ન મુનિરાજશ્રી પવિત્રરત્નવિજય મહારાજ સાહેબના સં. ૨૦૬૫ના ચાતુર્માસ નિમિત્તે ઝવેરી પાર્ક ટ્રસ્ટ તરફથી * પૂ.સા.શ્રી જ્યોતિરેખાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી માલગાંવનિવાસી સંઘવી ભેરૂતારક ધામના નિર્માતા ભેરૂમલજી હુકમીચંદજી બાફના પરિવાર હ: સ્વ. તારાચંદભાઈ, મોહનભાઈ, લલિતભાઈ, બબીતાબહેન, ભારતીબહેન, ચંદ્રાબહેન તરફથી * સમૂબેન તેજરાજજી સાંચોરવાલા તરફથી કથા—કલમના કુશળ કસબી અને સર્જન-સંપાદનના કલાસ્વામી પૂ. આ.શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ. પૂજ્ય આચાર્યશ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજનું નામ શ્રવણગોચર થતાં જ આંખ અને અંતર સમક્ષ એક સમર્થ સાહિત્યસર્જક ખડા થઈ જાય છે, જેઓ શબ્દના શિલ્પી, કલમના કસબી અને ભાવ-ભાષાના ભંડાર છે. પૂજ્યશ્રી આકાર-આકૃતિથી ભલે ઓછા જાણીતા હોય, પણ અક્ષર– આલેખનથી તો ઠેર ઠેર સુપ્રસિદ્ધ છે. જૈનજગતના જાણીતા માસિક ‘કલ્યાણ’–ના માધ્યમે પૂજ્યશ્રી ખૂબ ખૂબ પ્રસિદ્ધ છે, તો વળી પૂજ્યશ્રીની લેખ-પ્રસાદીના કારણે ‘કલ્યાણ' માસિક પણ ખૂબ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. ‘કલ્યાણ’માં નિયમિત અનેક કોલમો લખ્વા ઉપરાંત, લેખોનું સંપાદન પણ પૂજ્યશ્રી કરતા ૧૬૫ રહ્યા છે. તેઓશ્રીની લેખનકળા અને સંપાદનસૂઝ એવી આગવી છે કે, જેના સ્પર્શે પ્રાચીન કથાનકો જીવંત બની જાય છે અને પ્રાચીન સાહિત્ય પણ નવા શણગાર પામે છે. પૂજ્યશ્રી મિતભાષી છે, પણ ‘કલ્યાણ’ અને કલમના માધ્યમે અનેકોની સાથે કલાકોના કલાકો મૌન વાર્તાલાપ કરતા હોય એમ લાગે. તેઓશ્રીનું સાહિત્ય સર્વતોમુખી છે. ચિંતન, કથાલેખન, સંપાદન, સંકલન : આ અને આવી સાહિત્યની વિવિધ ક્ષિતિજોને અજવાળતાં એમનાં કેટલાંયે પુસ્તકો પ્રકાશિત થયાં છે. જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રકાશિત આવાં નાનાં-મોટાં પુસ્તકોની સંખ્યા ૧૦૦ આસપાસની થાય છે. જો કે એ બધાં જ પ્રકાશનો ભારે માંગને કારણે આજે અપ્રાપ્ય છે. આથી પૂજ્યશ્રીના સાહિત્યના વ્યવસ્થિત પ્રકાશન માટેની અનેકાનેક માગણીલાગણીને માન આપીને સં. ૨૦૪૬-ના મૌન એકાદશીને શુભ દિવસે ‘સંસ્કૃતિ પ્રકાશન-સુરત' સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. સવા—દોઢ વર્ષના ટૂંકા સમયમાં આ સંસ્થા દ્વારા ૧૦ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. આ સાહિત્યને સંધ-સમાજે એવી અંતરની લાગણીથી વધાવી લીધું છે કે આજે પૂર્વે પ્રકાશિત પાંચ પુસ્તકો અપ્રાપ્ય બની ચૂક્યાં છે. આ સિદ્ધહસ્ત લેખક આચાર્યશ્રીએ લેખનની શરૂઆત લગભગ ૨૫ વર્ષ પૂર્વે કરી હતી. ૨૫ વર્ષના સમયમાં પૂજ્યશ્રીની કલમે અનેક ઐતિહાસિક આગમિક કથાઓ, જૈનસાહિત્યની શ્રેણીબદ્ધ કથાઓ, સંસ્કૃતિપોષક અનેકાનેક વાર્તાઓ, ચિંતન-મનનથી ભરપૂર સાહિત્યની ભેટ જૈનસંઘને મળી છે, એનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩-ના દિવસે હસ્તગરિમાં ગણિ પદે અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩–ના મુંબઈ શ્રીપાલનગરમાં પંન્યાસ પદે પ્રતિષ્ઠિત કરાયા બાદ, પૂ. ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૪૭ના વૈશાખ સુદ ૬-ના શુભ દિવસે સુરતમાં આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. સં. ૨૦૦૧ની ધનતેરશના દિવસે નાસિક-મહારાષ્ટ્રમાં જન્મ પામીને ‘પ્રકાશ' નામ ધરાવનાર પૂજ્યશ્રીના પિતાનું નામ બાબુભાઈ, માતાનું નામ શાંતાબહેન અને ભાઈનું નામ મહેન્દ્ર હતું. બાબુભાઈનું મૂળ વતન તારંગાની તળેટીમાં વસેલું કોઠાસણા ગામ. ધંધાર્થે તેઓશ્રી મહારાષ્ટ્રમાં ટાંકેદ-ઘોટીમાં થોડો સમય રહીને નાસિકમાં સ્થિર થયા, એટલું જ નહીં, એક આગેવાન તરીકે નાસિક ઉપરાંત આસપાસનાં કેટલાંય ગામોમાં Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ વિશ્વ અજાયબી : પ્રસિદ્ધ થયા. પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજ આંખ આગળથી ઓઝલ થયેલો આપણો પ્રાચીન ઇતિહાસ પુનઃ (પછીથી આચાર્ય)ના પરિચયે તેઓશ્રી સંયમમાર્ગે વળવાની પ્રકાશમાં દીપી ઊઠે, તેઓશ્રી શ્રુતના પરમ ઉપાસક છે. તેઓની ભાવના ધરાવતા થયા. પ્રકાશ-મહેન્દ્ર એ વખતે નાના હતા, પ્રેરણાથી તેઓશ્રીના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી છતાં પિતાજી સાથે સાથે પૂજા, પ્રતિક્રમણ, પૌષધ આદિ યુગચન્દ્રવિજયજી મ.ના માર્ગદર્શનથી મુંબઈ ગોવાળિયા ટેન્કના આરાધનાઓ કરતા અને દીક્ષાના વિષયમાં કંઈ પૂછવામાં આવે વિશાળ મેદાનમાં થયેલ શ્રતમહાપૂજાનું આયોજન એવું ભવ્ય ત્યારે “પૂ. પિતાજી જે કરે તે અમે કરવાના” એવો જવાબ અને ઐતિહાસિક થવા પામેલ છે જેના દર્શન માટે લાખો આપતા. બાબુભાઈ દીક્ષા લે એમાં નાસિકના આગેવાનો સંમત દર્શનાર્થે આવેલ. પૂજ્યશ્રીનો શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ હતા, પણ નાનાં બાળકોની બાબતમાં સંમતિ ન હોવાથી સં. શક્તિશાળી અને શ્રુતજ્ઞાન પ્રત્યે રુચિ ધરાવનાર છે. પૂજ્યશ્રીના ૨૦૧૧ના વૈશાખ સુદ ૭-ને દિવસે મુરબાડ પાસેના ઘસઈ જીવનમાં ઉપધાન-ઉજમણા-પ્રતિષ્ઠા-દીક્ષા સંઘો આદિ અનેકવિધ ગામે બાબુભાઈએ નજીકનાં સગાંઓની હાજરીમાં ગુપ્ત રીતે કાર્યક્રમો સતત ચાલુ હોય છે. શક્તનના સ્ત્રોતસમાં પૂજ્ય સંયમનો સ્વીકાર કર્યો. પોતાનું નામ શ્રી જયકુંજરવિજયજી અને સૂરિવરના ચરણોમાં કોટિ કોટિ વંદન. એમના શિષ્ય તરીકે પ્રકાશ-મહેન્દ્રને શ્રી પૂર્ણચંદ્રવિજયજી અને સૌજન્ય : અંબર મહેન્દ્રભાઈ દોશી, કલકત્તા શ્રી મુક્તિપ્રભવિજયજી નામે જાહેર કરાયા. લેખન અને પ્રવચન દ્વારા જૈનસંધોને પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજની કડક દેખરેખ નીચે સંયમઘડતર ચાલુ થયું. પ્રારંભનાં થોડાં જ વર્ષોમાં જાગૃત બનાવનાર સુંદર અને સંગીન અભ્યાસ કરી લીધો. એમાં ધીમે ધીમે શ્રી પૂ. આચાર્યશ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી પૂર્ણચંદ્રવિજયજી મહારાજનાં રસ અને રુચિ લેખનમાર્ગે વધુ મસા, વળ્યાં અને થોડા જ વર્ષોમાં એક સિદ્ધહસ્ત લેખક તરીકે તેઓશ્રી સુપ્રસિદ્ધ થયા. પ્રારંભે શશધર, શ્રમણપ્રિયદર્શી, ઉપાંશુ, સિદ્ધાંત મહોદધિ સ્વ. ચંદ્ર, નિઃશેષ, સત્યદર્શી આદિ અનેક ઉપનામોથી તેઓશ્રીએ પૂ. આચાર્યપ્રવર શ્રી લેખનનો પ્રારંભ કર્યો. શ્રી પૂર્ણચંદ્રવિજયજી મહારાજના મૂળ વિજયપ મસૂરીશ્વાર જી નામે લેખન શરૂ થયા બાદ તો તેઓશ્રી સંઘ-સમુદાયમાં ખૂબ મહારાજનો સુવિશાળ જ જાણીતા-માનીતા બની ગયા. પૂજ્યશ્રીને “જેમ લેખનશક્તિ સાધુસમુદાય નજર સમક્ષ સ્વત:સિદ્ધ છે, એવી જ રીતે સંપાદન-સંકલનની કળા પણ અંકિત થાય અને સ્વયંવશ છે. ધર્મનો મર્મ', “પાનું ફરે, સોનું ખરે', “સાગર વ્યાખ્યાનવાચસ્પતિ, પ્રચંડ છલકે મોતી મલકે’, ‘સિંધુ સમાયો બિંદુમાં', “બિંદુમાં સિંધુ પ્રતિભાના સ્વામી પૂ. ભાગ ૧-૨-૩ આદિ “પૂ. ગચ્છાધિપતિનાં પ્રવચન'-પુસ્તકો, આચાર્યદેવ ચૂંટેલું ચિંતન (પૂ. પંન્યાસજી મહારાજના પ્રવચનાંશો), વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની સ્મૃતિ ન થાય એવું બને મુક્તિનો મારગ મીઠો', (પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરિજી જ નહી! આ મહાપુરુષ મન સમક્ષ પ્રત્યક્ષ થાય એટલે મહારાજના પ્રવચનશો) તથા પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી સિંહગર્જનાના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રી ગણિવર, પૂ. આ. શ્રી વિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. વિજયમુક્તિચન્દ્રસૂરીશ્વરજી મહારાજની યાદ આવે અને એમની આ. શ્રી વિજયજિનપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ “કલ્યાણ'ના યાદ આવતાં એમની સાથે પડછાયાની જેમ જીવનભર રહીને એકી અવાજે આકાર પામેલા વિશેષાંકો વારંવાર વાંચવાનું મન આચાર્ય પદ સુધી પહોંચેલ પ્રશમરસપયોનિધિ પૂ. આચાર્ય શ્રી થાય, એવી પૂજ્યશ્રીની સંપાદનશૈલીના બોલતા પુરાવા છે. વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજની યાદ આવે અને એમની યાદ સાથે સંકળાઈને યાદ આવી જતાં બે નામ એટલે—પૂ. આ. સિદ્ધહસ્ત સાહિત્યસર્જક પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્ર શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી સૂરીશ્વરજી મહારાજ વર્ષોથી સરસ્વતી સાધનામાં લીન છે. વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ. સંસારી વતન નાસિક. તેઓશ્રીની આ સાધના સતત આગળ વધતી રહે, જેના પ્રભાવે Jain Education Intemational Page #179 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૬૭ પિતા બાબુભાઈ અને માતા શાંતાબહેને આપેલ ધર્મસંસ્કારોનું પર બિરાજમાન થયા બાદ શાસ્ત્રીય સત્યોની રક્ષા કરવા ટાણે ધાવણ પીને ઊછરેલી પ્રકાશ-મહેન્દ્રની બાંધવબેલડી એટલે કોઈની પણ શેહશરમમાં પડ્યા વિના કડકમાં કડક બન્યા વિના જાણે રામલક્ષમણની અજોડ જોડી. એમાં મુખ્ય ઉપકાર જો રહેતા નથી. સમર્થ પ્રવચનકારની સાથે સાથે સમર્થ લેખક કોઈનો હોય તો તે હતો તે વખતે “લઘુરામ' તરીકે લોકજીભે તરીકે પણ તેઓશ્રી પ્રસિદ્ધિ પામ્યા છે. વિજયમુક્તિચંદ્રસૂરી ગવાઈ ગયેલ પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજનો! ગ્રંથમાળા' તરફથી પ્રગટ થયેલ શ્રાવકજીવન, જીવનને જીવી તું વૈરાગ્યના રંગ રેલાવતી એમની દેશનાના શ્રવણે શ્રોતાઓનાં જાણ, જય શત્રુંજય, રાણકપુરની ભીતરમાં, વાર્તા રે વાર્તા, હૈયાં ડોલી ઊઠે! એમાં બાબુભાઈનું મન વૈરાગ્યવાસિત બન્યું નાનકડી વાર્તા, સાહસના શિખરેથી, જિંદગી એક ઝંઝાવાત, અને એમણે સંયમી બનવાનો નિર્ધાર કર્યો. તેમાં વળી પથ્થર કે પ્રભુ? શ્રાવકે શું કરવું જોઈએ? વગેરે અનેક સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો આકર્ષક પુસ્તકો પૂજ્યશ્રીની વિદ્વત્તા, રસિકતા અને મેળાપ થતાં પોતાના પુત્રો પ્રકાશ અને મહેન્દ્રને પણ સર્જનશક્તિનો પરિચય કરાવે છે. સંયમમાર્ગના સાથી બનાવવાની ભાવના જાત થઈ. પૂજ્યશ્રીનો જન્મ નાસિક (મહારાષ્ટ્ર)માં સં. ૨00૪ના વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામ-ચંદ્રસૂરીશ્વરજી વૈશાખ સુદ ૮ના દિવસે થયો. દીક્ષા ધસઈ મુકામે સં. મહારાજની વાણીના શ્રમણે એમાં વેગ આવતો ગયો અને સં. ૨૦૧૧- ના વૈશાખ સુદ ૭ના દિવસે થઈ. સં. ૨૦૪૨ના ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ ના દિવસે ધસઈ (મહારાષ્ટ્ર) મુકામે માગશર સુદ બીજના દિવસે અમદાવાદ મુકામે ગણિપદ, સં. ત્રણેય સંયમમાર્ગના પથિક બન્યા, અને મુનિશ્રી ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે મુંબઈ–ભૂલેશ્વર-લાલબાગમાં જયકુંજરવિજયજી, મુનિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી અને મુનિશ્રી પંન્યાસપદ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના મુક્તિપ્રભવિજયજી નામે જાહેર થયા; તેમાં મુનિશ્રી વરદ હસ્તે થયેલ. જ્યારે આચાર્યપદ સુરત-ગોપીપુરામાં સં. મુક્તિપ્રભવિજયજી મુનિ શ્રી જયકુંજરવિજયજીના શિષ્ય બન્યા. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૬-ના તેઓશ્રીની આજ્ઞા અને પૂ. મુનિરાજ શ્રી મુક્તિપ્રભવિજયજી મહારાજ મંગલ આશીર્વાદપૂર્વક પોતાના પિતા-ગુરુદેવ પૂ. આ. શ્રી નાનપણથી તીક્ષ્ણ બુદ્ધિ, સહનશીલતા, સમર્પિતતા આદિ વિજયજયકુંજરસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે થયેલ. વિશિષ્ટ ગુણો ધરાવતા હતા, જેના પ્રભાવે સુંદર શ્રુતસાધના, જૈનશાસનના જવાબદારીભર્યા તૃતીયપદે બિરાજમાન પૂ. આ. વર્ધમાનતપની ૩૧ ઓળી, શ્રી સિદ્ધગિરિરાજની ૯૯ યાત્રા, શ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ આજે અનેક રીતે ચોવિહાર ઉપવાસ સાથે એક જ દિવસમાં સિદ્ધાચલની ૭ જૈનસંઘને પોતાની આગવી શક્તિનો પરિચય આપી રહ્યા છે. યાત્રા, આશ્રિતવર્ગના યોગક્ષેમની સતત ચિંતા, શાસનની મૂરિસમ્રાટ સૂરિરામના સમુદાયમાં નહિવત્ થઈ ગયેલ સૂરિમંત્ર પ્રભાવના-રક્ષા કરવાની અદ્ભુત દક્ષતા આદિ ગુણોથી સમૃદ્ધ પંચપ્રસ્થાનની આરાધનાનો પુનઃપ્રારંભ કરાડ મુકામે સળંગ સંયમજીવન ધારી રહ્યા છે. પૂ. ગુરુદેવોની આજ્ઞાથી પાંચે પિટીકાની આરાધના કરી પૂજ્યશ્રીએ કરેલ. તેઓશ્રીના પ્રવચનપીઠને શોભાવી ત્યારથી તર્કબદ્ધ યુક્તિઓ સાથે શિષ્ય પરિવારમાં આચાર્યશ્રી શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી, મુનિશ્રી શાસ્ત્રસિદ્ધ સત્યને મધુર છતાં માર્ગસ્થ રીતે શ્રોતાઓ સુધી પુણ્યપ્રભવિજયજી, મુનિશ્રી ધર્મરક્ષિત વિજયજી, મુનિશ્રી પહોંચાડવા દ્વારા પૂ. ગુરુદેવોના હૈયામાં અનેરું સ્થાન પામ્યા આત્મરક્ષિતવિજયજી, મુનિશ્રી પાર્થરક્ષિત વિજયજી, મુનિશ્રી છે. નાની ઉંમરમાં દીક્ષા લેવા છતાં ગુરુનિશ્રાએ અને દર્શનરક્ષિતવિજયજી, મુનિશ્રી પ્રશમરક્ષિતવિજયજી, મુનિશ્રી ગુરુકૃપાએ તેઓશ્રીનું જીવન-ઘડતર અભુત રીતે થયું છે. યશારક્ષિતવિજયજી, તથા બાળમુનિશ્રી પૂર્ણરક્ષિતવિજયજી, પૂજ્યશ્રીની જ્ઞાનરાશિ જૈન સંઘ માટે ખૂબ ખૂબ ઉપયોગી નીવડે આદિ શ્રમણો અનેક રીતે તૈયાર થઈ શાસન પ્રભાવના સહ છે. જૈન સમાજને જ્યારે જ્યારે જાગૃત કરવાનો અને સ્વઆરાધના કરી રહ્યા છે. તેઓશ્રીએ પોતાના ગુરુદેવની અસત્યની સામે સનાતન સત્યને ખુલ્લું મૂકવાનો વખત આવ્યો પાવનનિશ્રામાં રહી કરેલા અનેક કાર્યો પૈકી બંગાલ-બિહારમાં છે ત્યારે ત્યારે પૂજ્યશ્રી કલમ અને વાણીને કામે લગાડ્યા વિ.સં. ૨૦૬૦થી વિ.સં. ૨૦૬૪ પાંચ વર્ષ વિચરણ દરમ્યાન વિના રહ્યા નથી. પ્રવચન પીઠેથી નીચે ઊતર્યા બાદ બિલકુલ થયેલ કાર્યો ખરેખર મહત્વના ગણી શકાય એવા ચિરંજીવ શાંત અને સૌમ્ય તેમ જ હસમુખા લાગતા પૂજ્યશ્રી પ્રવચનપીઠ હતા. વિ.સં. ૨૦૬0 કલકત્તા ચાતુર્માસમાં માત્ર બે મહિનામાં Jain Education Intemational Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ વિશ્વ અજાયબી : ટોલીગંજ ખાતે જિનાલય નિર્માણ, વિ.સં. ૨૦૬૧માં ખરે જ વાત્સલ્ય અને સમેતશિખર મહાતીર્થનો ૬૫૦ યાત્રિકો સાથેનું ઐતિહાસિક પ્રસન્નતાની મૂર્તિ છે! ચાતુર્માસ, * શિખરજી ભોમિયાજી-શાંતિનાથ જિનાલયમાં મહામહોપાધ્યાય ૧૦૮ પાર્શ્વનાથ ભગવાનની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા, કે યશોવિજયજી મહારાજાના શત્રુંજયમંડન આદિનાથ જિનાલય નિર્માણ, શિખરજી જ્ઞાનસારસૂત્રની “સમશીલ મનો તીર્થમાં ઉપર નીચે મૂળનાયક ભગવાનના પરિકરનું નિર્માણ, યસ્ય સ મધ્યસ્થો મહામુનિઃ” * સમેતશિખર ભાતાઘર જિર્ણોદ્ધાર, કે જલમંદિર પાસે પંક્તિની જીવંત કૃતિ અને “ચિત્ત નૂતન ઉપાશ્રય નિર્માણ, * શ્રી વાસુપૂજ્ય સ્વામી કલ્યાણક પ્રસન્ન રે પૂજનફળ કહ્યું” એ ભૂમિ ચંપાપુરી તીર્થ જીર્ણોદ્ધાર, * પ્રભુ મહાવીરની કલ્યાણક પંક્તિમાં આનંદઘનજી ભૂમિ લછવાડ-ક્ષત્રિયકુંડ જિર્ણોદ્ધાર, * સુવિધિનાથ કલ્યાણક મહારાજાએ વીંધેલી–ચીંધેલી ભૂમિ કાકંદીતીર્થ જિર્ણોદ્ધાર, * ભાગલપુર જિર્ણોદ્ધાર, * ચિત્તપ્રસન્નતાની ઝળહળતી ઝાંખી કરાવતું વ્યક્તિ છે એટલે પૂ. રાજગૃહી ચાતુર્માસ, * શ્રી મુનિસુવ્રતસ્વામી કલ્યાણકભૂમિ આચાર્યશ્રી યશોવિજયસૂરિજી મહારાજ. રાજગૃહી- તીર્થના પાંચે પહાડના અગીયાર મંદિરોનો તેઓશ્રીનો જન્મ સં. ૨૦૦૨ના મહા વદ ૧૩ને જિર્ણોદ્ધાર, કે તેમજ કલકત્તા ટોલીગંજ-સમેતશિખર ધે. શુક્રવાર, તા. ૧-૩-૧૯૪૬માં ઝીંઝુવાડામાં એક સંસ્કારી અને કોઠી-સમેતશિખર ભોમિયભવન-પાવાપુરી નયામંદિર ધર્મનિષ્ઠ પરિવારમાં થયો હતો. બાળપણથી પૂર્ણિમાના ચંદ્ર જેવું કુમારડીહ-લઠવાડ-ચંપાપુરી-ભાગલપુર આદિ અનેક સ્થળે પ્રસન્ન મુખકમળ અનેક જીવોના આકર્ષણનું કેન્દ્ર હતું. પિતા વિજયરામચન્દ્રસૂરિ ગુરુમંદિરનું નિર્માણ કે આ બધા કાર્યો કે જયંતીલાલે અને માતા કંચનબહેને બાળકનો ઉછેર પણ પૂરતા જે થતાં વર્ષોના વર્ષો પસાર થઈ જાય તે માત્ર પૂજયશ્રીની વાત્સલ્ય-ભાવથી કર્યો. સમય જતાં તેઓ શ્રુતભક્તિના મહાન કુનેહબુદ્ધિ અને નિર્ણાયક કાર્યશક્તિથી માત્ર ચારવર્ષમાં થવા પુરસ્કર્તા બન્યા. પૂજ્યશ્રીનું સંસારી નામ જશવંતભાઈ. પામ્યા હતા.જે દ્વારા પૂર્વભારતની કલ્યાણકભૂમિઓમાં નવા બાળપણથી જ જશવંતભાઈનાં ધર્મપ્રીતિ, તપ-જપની આરાધના ઇતિહાસનું સર્જન થવા પામ્યું હતું. જે જિર્ણોદ્ધારોમાં લગભગ અને જ્ઞાન-ધ્યાનમાં રસ વધતા જ રહ્યા. એવામાં ગુરુદેવશ્રી ત્રણ કરોડ રૂપિયાનો વ્યય થયો હશે. પૂર્વભારતની કલ્યાણક આચાર્યભગવંત શ્રી ૐકારસૂરિજી મહારાજની કૃપાદૃષ્ટિએ ભૂમિઓના જિર્ણોદ્ધારના માર્ગદર્શક તથા પ્રેરક પૂજ્યશ્રીને પણ જશવંતભાઈની ધર્મજ્યોત પ્રજ્વલિત કરી અને સં. ૨૦૧૩પૂર્વભારતના છત્રીસ સંઘોએ સાથે મળી પાવાપુરી સમવસરણ ના મહા સુદ ૧૦-ના દિવસે ઝીંઝુવાડામાં દીક્ષા લઈ પૂ. આ. તીર્થ ચાતુર્માસ દરમ્યાન વિ.સં. ૨૦૬૪ શ્રાવણ વદ-૮ શ્રી ૐકારસૂરિજી મહારાજના વિનય શિષ્ય મુનિ યશોવિજયજી રવિવારના રોજ સુવર્ણાક્ષરી પ્રશસ્તિ દ્વારા પૂર્વભારત નામે જાહેર થયા. આગળ જતાં, પૂ. આ. શ્રી ૐકારસૂરિજી કલ્યાણકભૂમિ તીર્થોદ્ધારક તરીકેની મહાન પદવી એનાયત મહારાજના વરદ હસ્તે સં. ૨૦૪૨માં જૂના ડીસા મુકામે કરેલ. પાંચ વર્ષમાં પાંચ પાંચ કલ્યાણક તીર્થોના જિર્ણોદ્ધારનો પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૪પના સુવર્ણાક્ષરી ઇતિહાસ સર્જનાર સૂરિદેવને શતશઃ વંદના. મહા સુદ પાંચમને દિવસે બનાસકાંઠા જિલ્લાના વાવ ગામે પૂ. સૌજન્ય : સાગર મહેન્દ્રભાઈ દોશી, કલકત્તા આ.શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય શ્રુતભક્તિના મહાન પુરસ્કર્તા પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. આ.શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. પ્રખર પ્રતિભાના ધારક, શાસનપ્રભાવક અને સૌજન્ય શીલ વ્યક્તિત્વ ધરાવતા આ મહાપુરુષ સાચે જ અનેકવિધ સાધુજીવનની સમાચારીના પાલનમાં સદાય સજાગ અને શાસનકાર્યોથી સંયમજીવનની સુવાસ પ્રસરાવી રહ્યા છે. સમયબદ્ધ રહેનારા પૂ. આચાર્યદેવશ્રી યશોવિજયજી મહારાજનું પૂજ્યશ્રીનો અલ્પ પરિચય પણ આપણને પ્રસન્ન વદન, ત્યાગી જીવન અનેક ગુણોથી મહેકી રહ્યું છે. પૂજ્યપાદ બાપજી સમતાપૂર્ણ હૃદય અને નેહ નીતરતાં નયનોની ત્રિવેણીમાં સ્નાન મહારાજના સમુદાયમાં ઉચ્ચતમ પદે બિરાજમાન પૂ. સૂરિવર્ય કરતાં હોઈએ એવો અનુભવ કરાવી જાય છે. આ. ભ. Jain Education Intemational For Private & Personal use only Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૬૯ ૐકારસૂરિ મ.સા.ની ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી સતત ગામ : જખૌ, (કચ્છ) વહી રહેલી ગુરુકપાના પૂજ્યશ્રી અનુપમ વાહક છે. ભક્તિયોગ જન્મ : વિ.સં. ૧૯૯૭ જેઠ વદ-૭ તા. ૧૬-૬-૪૧ મુંબઈ જા . વિ ૧૭ જે તદ. એમનો પ્રિયમાં પ્રિય યોગ છે. પ્રભુ પ્રત્યે પાંગરતી પૂજ્યશ્રીની ભક્તિધારામાં આપણે સહજપણે પરિપ્લાવિત થઈ ઊઠીએ ૬ દીક્ષા : વિ.સં. ૨૦૧૩ મહાવદ-૫, મુલુન્ડ, મુંબઈ છીએ. વિહારયાત્રામાં પણ સતત ચિંતન-મનન-સંકલન-લેખન ગણિપદ : વિ.સં. ૨૦૩૪, વૈશાખ સુદ-૩, બોરસદ આદિ ચાલતાં જ હોય. યાત્રામાં વિહરતાં તેઓશ્રીનું દર્શન પંન્યાસપદ : વિ.સં. ૨૦૩૯, ચૈત્ર સુદ-૪, વલસાડ નયનરમ્ય હોય છે. સમુદાય : શાસનસમ્રાટ પૂજ્યપાદ આ. નેમિસૂરીશ્વરજી આ. શ્રી યશોવિજયસૂરિ મ.સા.નાં વાચનાનાં કેટલાંક મહારાજાનો પુસ્તકોનાં નામ :– દીક્ષા વય : ૧૬ વર્ષ + દીક્ષા પર્યાય : ૫૦ વર્ષ “દરિસણ નરસિએ', “ઋષભ જિનેશ્વર પ્રીતમમાહરો', સૂરિપર્યાય : ૧૨ વર્ષ + ગુરુદેવ : પૂજ્યપાદ આ. અસ્તિત્વનું પરોઢ', “અનુભૂતિનું આકાશ', “સોહિભાવ નિગ્રંથ', યશોભદ્રસૂરીશ્વરજી મહારાજા (કચ્છ-સુથરીવાળા) આતમજ્ઞાની શ્રમણ કહાવે', “પ્રભુનો પ્યારો સ્પર્શ, આપ હિ આપ બુઝાય’, ‘આત્માનુભૂતિ', “રોમ રોમ પરમ સ્પર્શ', “મેરે પૂજ્યશ્રીનું વતન કચ્છનું જખૌ ગામ. પિતાનું નામ અવગુણ ચિત ન ધરો'. ઠાકરશી નાગશી અને માતાનું નામ લીલાબાઈ. સ્વનામ શાંતિલાલ. તેમનો જન્મ મુંબઈમાં તા. ૧૬-૬-૧૯૪૧ને પૂજ્યશ્રીનાં પાવન પગલે તેઓશ્રીના પિતાશ્રી મુનિરાજ સોમવારે થયો. સેવાગ્રામ (વધુ), ગુરુકુળ (સોનગઢ) અને શ્રી જિનચંદ્રવિજયજી મહારાજ સુંદર સંયમસાધના કરી રહ્યા મુલુન્ડમાં વ્યાવહારિક શિક્ષણ પાંચ ધોરણ સુધીનું લીધું. પંચ છે. તથા લઘુબંધુ વિદ્વદ્વર્ય આ. વિજય શ્રી મુનિચંદ્રસૂરિ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, તત્ત્વાર્થસૂત્ર, મહારાજ સંશોધનક્ષેત્રે હરણફાળ ભરી રહ્યાં છે માતુશ્રી હેમલઘુ-પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. સં. ૨૦૧૩ના મહા વદ સાધ્વીશ્રી કલ્પલતાશ્રીજી મહારાજ તરીકે વિચારી રહ્યા છે તથા પાંચમ ને મંગળવારે પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના સમુદાયના પૂ. લઘુબંધુ પંન્યાસ રાજેશવિજયજી તરીકે સુંદર સંયમસાધના કરી આ. શ્રી વિજયયશોભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે રહ્યા છે. આમ, પોતાના કુટુંબીજનો અને અન્ય અનેક પવિત્ર દીક્ષા અંગીકાર કરીને મુનિશ્રી શ્રેયાંસવિજયજી મહારાજ બન્યા. આત્માઓને પૂજ્યશ્રીએ સંયમમાર્ગ સંબોધ્યો છે. વર્તમાન ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, ઓરિસ્સા, બંગાળ, જિનશાસનના સિતારા સમા આ આચાર્યદેવ શાસ્ત્રોના ગૂઢ બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અભ્યાસી છે. ઉચ્ચ કોટિના અધ્યાત્મચિંતક છે. આનંદઘન આદિ સમગ્ર ભારતવર્ષમાં વિચર્યા. આત્માના એકનિષ્ઠ આરાધક છે. અગણિત અનુષ્ઠાનોના ઉપાસક છે. આવા મહાસમર્થ ધર્માત્માના વરદ હસ્તે શાસનનાં - તેઓશ્રીની વિશેષ પ્રવૃત્તિઓમાં સાહિત્યસર્જનનું કાર્ય માંગલિક કાર્યો દીર્ઘ કાળપર્યત થતાં રહો એ જ હાર્દિક નોંધપાત્ર છે. પૂજ્યશ્રીએ અનેક ગ્રંથો પ્રગટ કર્યા છે. પૂજયશ્રીને અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને શતશઃ વંદના! શૈક્ષણિક શિબિરોમાં પણ ખૂબ રસ છે. બાળકોની જ્ઞાનશિબિરોનું પણ આયોજન કર્યું છે. સૌજન્ય : કુલદીપક પૂ. મુનિશ્રી હેમયશવિજયજી મ.સા.ના સંયમ જીવનની અનુમોદનાર્થે મહેતા કંચનબહેન કાળીદાસ પુસ્તક પ્રકાશન–પાર્શ્વનાથચરિત્ર ત્રણ આવૃત્તિભીખાલાલ પરિવારના સૌજન્યથી ધન્યકુમારચરિત્ર બે આવૃત્તિ-શાંતિનાથચરિત્ર-વર્ધમાન દેશના ગૌતમકુલક-ઉપદેશતરંગિણી–ઉપદેશપ્રાસાદ ભાગ ૧-૨-૩ સાહિત્યસર્જક : શાસ્ત્રવેત્તા તથા બારસા સૂત્ર ચરિત્ર. હાલમાં ત્રિષષ્ઠિ શલાકા પુરૂષચરિત્ર - પ.પૂ.આ.શ્રી શ્રેયાંસચન્દ્રસૂરિજી મ.સા. ભાગ ૧–૪ હિન્દીમાં પ્રકાશનનું કામ ચાલુ છે. નામ : શાંતિલાલ ધાર્મિક શિબિર-વિ.સં. ૨૦૩૧-૩૩-૩૫-૩૬-૩૭-૩૮ પિતા : ઠાકરશી નાગશી લોડાયા અમદાવાદ પાંજરાપોળ તથા ગોધરા ૨૦૩૪-૩૭ મુંબઈ, માતા : ગંગાબેન (લીલાબેન) બોરીવલી, દોલતનગર, ૨૦૩૯ તથા ૨૦૪૩ અમદાવાદ Jain Education Intemational Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ વિશ્વ અજાયબી : શામળાની પોળ, ૨૦૩૫ દિવાળી શિબિર, પુસ્તક પ્રકાશનધાર્મિક શિક્ષણ શિબિર તથા તીર્થયાત્રામાં વિશેષ રસ. ૩૬ વર્ષથી સળંગ બેઆસણાં ચાલુ છે. દીક્ષા મુંબઈ-ગણિ પદ-બોરસદ, ૨૦૩૪ પન્યાસ પદવલસાડ ૨૦૩૯ થયેલ છે. પ્રતિષ્ઠા-બુરહાનપુરવિમલનાથપ્રભુની તથા શાંતિનાથ વાડી તથા પાઠશાળા અને બહેનોના ઉપાશ્રયનું ઉદ્ઘાટન આ બધા કાર્યક્રમ તેઓશ્રીની નિશ્રામાં બુરહાનપુર મધ્યપ્રદેશમાં થયેલ છે. સૌજન્ય : શ્રી જૈન નેમિનાથ છે. મૂ. તપગચ્છ જૈન સંઘ, ડોબીવલી (ઈસ્ટ) મુંબઈના સૌજન્યથી . પ્રસિદ્ધ પ્રવચનકાર, સંસિદ્ધ સાહિત્યકાર, પંચ મહારાજ' તરીકે પ્રસિદ્ધ સંગઠનપ્રેમી પૂ. આ.શ્રી વિજયવીરસેનસૂરીશ્વરજી મ. “વીર-સેનાના સૈનિક' શ્રી વીરસેનસૂરીશ્વરજી મહારાજ પણ છાણી ગામની ચિંતામણિ ખાણમાંના જ એક રત્ન છે. પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૯૯ના ભાદરવા સુદ પાંચમે થયો હતો. નગર અને કુટુંબના ધર્મમય વાતાવરણમાં ઊછરેલા પૂજ્યશ્રીને શૈશવકાળમાં જ વૈરાગ્યનો રંગ લાગ્યો હતો. સં. ૨૦૧૪ના વૈશાખ વદ ૬ ને મંગળ દિને છાણીમાં જ પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજના પટ્ટદીપક તરીકે પ્રવ્રયા અંગીકાર કરી મુનિશ્રી વીરસેનવિજયજી બન્યા. પૂજ્યશ્રીનાં બે બહેનો અને લઘુબંધુ પણ સંયમમાર્ગના સહપંથી બન્યાં છે. સંયમ સ્વીકારીને પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવની નિશ્રામાં અનેકવિધ આરાધના કરી છે. ૧૧ અઠ્ઠાઈ, ૧૬ ઉપવાસ, વર્ષીતપ આદિ આરાધના કરી છે. ગુરુભક્તિ અને સંયમસાધના સાથે સંગઠનપ્રેમ એ તેઓશ્રીની વિશેષતા છે. સંઘમાંનાં કુસંપ અને વૈમનસ્યોને કુશળતાથી દૂર કરવામાં પૂજ્યશ્રીની આવડત અજોડ છે. દક્ષિણ ભારતના રમણિયા, વેદાના, અરસીકેરે, કર્નલ આદિ સંઘોમાંના વૈમનસ્યો મિટાવી જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવ્યો છે. તેથી તો ઘણા તેઓશ્રીને “પંચ મહારાજ' તરીકે ઓળખે છે. પૂ. ગુરુદેવશ્રીનો સંસ્કૃતના સુપ્રસિદ્ધ વિદ્વાન હોવાનો વારસો પૂજ્યશ્રીએ પણ જાળવી રાખ્યો છે. “છાણીશતક', ભદ્રંકર ભક્તામર', “સંઘશતક' આદિ સંસ્કૃત રચનાઓ કરી છે. ૨૦૦ જેટલાં હિન્દી મુક્તકો રચી “ગાઓ ઔર પાઓ’ નામનો સુંદર સંગ્રહ પ્રકાશિત કર્યો છે. ગુજરાતી હોવાને લીધે ગુજરાતી ગીતો અને મુક્તકોની રચનાઓ કરી છે, એ નવાઈ પમાડે તેવી વાત નથી, પરંતુ તેઓશ્રીનું મરાઠી અને તેલુગુ ભાષામાં સાહિત્યસર્જન આશ્ચર્ય જન્માવે તેવું છે. પૂજ્યશ્રીએ પ્રભુ મહાવીરડું' નામની તેલુગુ ભાષામાં પુસ્તિકા રચી છે. પઢો ઔર બઢો', વૈરાગ્યરસમંજરી’, ‘દિલનું દીપ’, ‘પ્રેરણા', ‘પ્રવચનમાધુરી' આદિ મરાઠી રચનાઓ પણ જે તે પ્રદેશોમાં અત્યંત આદર પામી છે. છેલ્લાં નવ વર્ષથી “લબ્ધિકૃપા' માસિકનું સંપાદન કરી રહ્યા છે. આમ, પૂજ્યશ્રી એક સમર્થ સાહિત્યકાર તરીકે જનજીવનના સંસ્કારને સમાર્જિત-સંવર્ધિત કરીને જિનપ્રભુનો જયજયકાર પ્રવર્તાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના બહરાઈય જિલ્લામાં આવેલા શ્રાવસ્તિતીર્થના ઉદ્ધાર માટે પૂ. ગુરુદેવશ્રી સાથે રહીને માર્ગદર્શન-પ્રેરણા આપી મહાન યોગદાન આપેલ છે અને એ જ તીર્થસ્થળે સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ ને શુભ દિને પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ તેઓશ્રીને આચાર્યપદે આરૂઢ કર્યા. અનેક શાસનપ્રભાવના કરતા શ્રી કારતીર્થ (વડોદરા)નું નિર્માણ સ્વપ્નના સાકાર કરવાની તમન્ના અપૂર્વ હતી. સંયમ આરાધના કરતા વિ.સં. ૨૦૪૯ આસો વદ-૧૦ના પાવન દિને શ્રી લબ્ધિસૂરીશ્વરજી જ્ઞાનમંદિરદાદર-મુંબઈ મુકામે કાલધર્મ સસમાધિ. એવા એ સંગઠનપ્રેમી, પ્રસિદ્ધ પ્રવચનકાર, મહાન સાહિત્યસર્જક આચાર્ય શ્રી વિજયવીરસેનસૂરીશ્વરજી મહારાજને શતશઃ વંદના! સૌજન્ય : પૂ. ગણિવર્યશ્રી વિક્રમસેનવિજયજી મ.ની પ્રેરણાથી શ્રાવકભક્તોનાના સૌજન્યથી ધીર-ગંભીર અને મેઘાવી ચિંતક, પ્રભાવી પ્રવચનકાર, પ. પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રધુમ્નસૂરિજી મહારાજ જૈનધર્મનાં સાતેય ક્ષેત્રોનાં પાતળાં પડેલાં વહેણોને પુનઃ ખળખળ વહેતા ઝરણારૂપે પરિવર્તિત કરનાર, વીસમી સદીના શાસન-પ્રભાવક આચાર્ય ભગવંતોમાં મૂર્ધન્ય સમા અને જૈન સંઘમાં ‘શાસનસમ્રાટ’ ગણાયેલા મહાન આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના સંસારી લઘુબંધુ અને શિષ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ પોતાના વિદ્વત્તા, શાસ્ત્રાધ્યયન અને પ્રભાવક પ્રવચનશક્તિના યોગે શુક્રતારકની જેમ ચમકી રહ્યા છે. Jain Education Intemational Page #183 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૭૧ જન્મ : વતન : પરિવાર તેઓશ્રીનું મૂળ વતન જંબુસર પાસેનું અણખી ગામ. વિ.સં. ૨૦૦૩ના આસો વદ ૧૨ના રોજ એમનો જન્મ. સંસારી નામ પ્રવીણકુમાર. પિતાશ્રી હીરાલાલ દીપચંદ શાહ અને માતુશ્રી પ્રભાવતીબહેન પાસેથી ધર્મસંસ્કારોનું સિંચન થયું. વ્યવસાય અર્થે પિતાશ્રીએ વસવાટ અમદાવાદ–સાબરમતી ખાતે કર્યો. શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ જ્યારે સાબરમતીમાં ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે ઘરે પધારતાં સાધુ-સાધ્વીજીનાં દર્શન-વંદનનો લાભ સૌ કુટુંબીજનો સાથે આ બાળ પ્રવીણને પણ મળ્યો. કુટુંબમાં દીક્ષાનાં પ્રથમ દ્વાર ખોલ્યાં વડીલબંધુ હસમુખભાઈએ. તેઓ સં. ૨૦૦૫માં મુનિશ્રી હેમચંદ્રવિજયજી નામે દીક્ષિત થયા. તે પછી બહેન હંસાબહેન સં. ૨૦૦૯માં સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી બન્યાં. સં. ૨૦૧૨માં માતા પ્રભાવતીબહેન સાધ્વીજી શ્રી પદ્મલત્તાશ્રીજી બન્યાં અને સં. ૨૦૧૭માં પિતાશ્રી હીરાભાઈ મુનિશ્રી હીરવિજયજી મહારાજ બન્યા. એ જ વર્ષમાં ૧૩ વર્ષની વયે માગશર સુદ ૫-ના રોજ પ્રવીણકુમારે સુરત ખાતે પૂજ્ય આચાર્યશ્રી મેરુવિજયજી મહારાજના વરદ હસ્તે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને પોતાના વડીલબંધુ મુનિરાજશ્રી હેમચંદ્રવિજયજીના શિષ્ય મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી બન્યા. આમ આખોયે પરિવાર પાંચ સભ્યોના દીક્ષા-અંગીકાર દ્વારા જૈન શાસનને સમર્પિત થયો. સાધુ પદથી આચાર્ય પદ | મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજીનાં સળંગ ત્રણ ચાતુર્માસ (સં. ૨૦૨૨ થી ૨૪) પૂજ્ય આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજની નિશ્રામાં થયાં. તે દરમિયાન વિદ્વાન આચાર્યશ્રી વિજયધર્મધુરંધરસૂરિજીના નિકટ પરિચયમાં રહેવાનું થતાં તેઓના આચારવિચાર અને જ્ઞાનસંસ્કારનો ઊંડો પ્રભાવ મુનિ પ્રદ્યુમ્નવિજયજી ઉપર પડ્યો. પ્રારંભમાં પોતાના ગુરુમહારાજ તેમ જ વૈયાકરણ પંડિત શ્રી બંસીધર ઝા અને તે પછી દર્શનશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન પંડિતશ્રી દુર્ગાનાથ ઝા પાસે કરેલા ન્યાય અને વ્યાકરણના અભ્યાસને કારણે કોઈપણ વિષયને સૂમતાથી ગ્રહણ કરવાની શક્તિ તથા તે વિષયને સ્પષ્ટતાથી વિચારવાની દૃષ્ટિ એમને પ્રાપ્ત થઈ. સં. ૨૦૩૬માં સુરેન્દ્રનગર મુકામે ગણિ પદવી અને સં. ૨૦૩૯માં જેસિંગભાઈની વાડી, અમદાવાદ ખાતે પંન્યાસ પદવીથી તેઓ વિભૂષિત થયા. તે પછી સં. ૨૦૫રના માગશર સુદ-૬ (તા. ૨૭-૧૧-૧૯૯૫)ના રોજ શ્રી પો. હે. જૈનનગર, અમદાવાદને આંગણે પંચપરમેષ્ઠીના તૃતીય પદ સમું આચાર્યપદ એમને પ્રદાન થયું. મુનિ રાજહંસવિજયજી જેવા વિચક્ષણ શિષ્યરત્નનો સાથ એમને પ્રાપ્ત થયો છે. ઉપાધ્યાયજીના ગ્રંથોના ઊંડા અધ્યયનમાં અને એ ગ્રંથોની પ્રાપ્ય હસ્તપ્રતોને આધારે શુદ્ધિ સમેતનાં સંશોધનસંપાદનમાં તેઓ ઓતપ્રોત રહે છે. “સમ્યકત્વ ષસ્થાન ચઉપઈનું શાસ્ત્રીય સંપાદન એનું એક સુંદર ઉદાહરણ છે. એમનાં પ્રવચનોમાં પણ ઉપા. યશોવિજયજીના ગ્રંથોનો પ્રભાવ અછતો નથી રહેતો. પરિસંવાદો અને પ્રવચનમાળા ઉપાધ્યાય યશોવિજયજી : વ્યક્તિત્વ અને વામ”, અકબર–પ્રતિબોધક મહાન જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિ' તથા પંડિત વીરવિજયજી' વિશેના વિદ્વત્તાસભર પરિસંવાદો મુંબઈની શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાએ આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીની નિશ્રામાં યોજયા છે. આ પરિસંવાદોએ મહાન સાધુભગવંતોના અભ્યાસમાં એક નવું પરિમાણ ઉમેર્યું છે. પૂજ્ય મહારાજશ્રી જ્યાં ચાતુર્માસ બિરાજમાન હોય તે સ્થળોએ આ પરિસંવાદો યોજાયા હોઈ આ ત્રણેય પરિસંવાદો અનુક્રમે વિશ્વનંદિકર જૈન સંઘ, અમદાવાદ, મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, કેશરિયાજી નગર, પાલિતાણા અને જૈનનગર, અમદાવાદ ખાતે યોજાયા હતા. સં. ૨૦૫૫નું વર્ષ એ શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીના સ્વર્ગારોહણની અર્ધશતાબ્દીનું વર્ષ હતું. એ નિમિત્તે આ. શ્રી હેમચંદ્રસૂરિજી અને આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ આંબાવાડી જૈન ઉપાશ્રય ખાતે સળંગ આઠ દિવસ (કારતક વદ પ-થી ૧૨/૮ થી ૧૫ નવે. ૧૯૯૮) શાસનસમ્રાટશ્રીના જીવનનાં વિવિધ પાસાંઓ વિશે આઠ પ્રવચનો આપ્યાં. આ. પ્રદ્યુમ્નસૂરિજીએ આ પ્રવચનશ્રેણીમાં નિજી દૃષ્ટિકોણથી શાસનસમ્રાટશ્રીના જીવનનું જે પુનર્મુલ્યાંકન કરી આપ્યું તે સમગ્ર સંઘની એક ઐતિહાસિક ઘટના ગણી શકાય. આ પ્રવચનશ્રેણી એટલી તો લોકપ્રિય બની કે અમદાવાદ શહેરવિસ્તારના પાંજરાપોળના ઉપાશ્રય ખાતે ત્યાંના સ્થાનિક સંઘોના આગ્રહથી પૂજ્ય મહારાજશ્રીને સમ્રાટશ્રી વિશે બીજી પ્રવચનશ્રેણીનું આયોજન કરવું પડ્યું. પૂજ્ય મહારાજશ્રીનો સં. ૨૦૫૫નો ચાતુર્માસ ઓપેરા સોસાયટી ખાતે હતો. એ સંઘના યજમાનપદે પૂજ્ય આચાર્યશ્રી Jain Education Intemational Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ વિશ્વ અજાયબી : વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના નિર્વાણ-અર્ધશતાબ્દી સંસારી નામ–મનુભાઈ મહોત્સવની ઉજવણી અત્યંત ભવ્ય રીતે કરવામાં આવી. એના કાળધર્મ : વૈશાખ સુદ-૬, વીર સં. ૨૫૩૫, નડિયાદ, એક ભાગ રૂપે “શાસનસમ્રાટું પ્રવચનમાળા' ગ્રંથનું વિમોચન વિ.સં. ૨૦૬૫ ગુજરાત રાજ્યના તત્કાલીન રાજ્યપાલ શ્રી સુંદરસિંહ ભંડારીના જેઓશ્રીનાં નામ અને કામથી આખો જૈનસંઘ જાણીતો હસ્તે કરવામાં આવ્યું. છે. પ્રખર પ્રવક્તાઓનાં આંગળીના વેઢે ગણાતાં નામોમાં જંગમ ‘પાઠશાળા’ : કેટલાંક વર્ષોથી સુરતથી પ્રકાશિત જેઓશ્રીનું નામ લોકબત્રીશીએ ગવાઈ રહ્યું છે, એવા પૂજ્ય થતું ‘પાઠશાળા' સામયિક સાચે જ જીવનઘડતર માટેની પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમરત્નસૂરીશ્વરજી મહારાજાએ આચાર્યશ્રીની જંગમ પાઠશાળા બની રહ્યું છે. શેઠ શ્રી શ્રેણિક સોળ વર્ષની ઊઘડતી ઉંમરે પ્રવ્રજ્યા સ્વીકારી હતી. ભાઈએ એક સભામાં કહેલું કે “પૂજ્ય મહારાજશ્રીનું ‘પાઠશાળા' વર્ધમાનતપોનિધિ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જેવું હાથમાં આવે છે કે એક જ બેઠકે વાંચી જાઉં છું.” ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના કૃપાપાત્ર બન્યા હતા. ૨૫ પંડિત રૂપવિજયજી મહારાજ રચિત ૪૫ આગમની વર્ષની યુવાવયે તેઓશ્રી પ્રવચનની પાટે બિરાજમાન થયા મોટી પૂજા પ્રત્યે એમના મનમાં એવી અપાર પ્રીતિ છે કે પોતે ત્યારથી લગાવીને આજ સુધી સતત તેઓશ્રીની પ્રવચનધારાઓ જ્યાં પણ ચાતુર્માસ-સ્થિરતા કરી હોય ત્યાં તે પૂજા ઠાઠમાઠથી વહેતી રહી છે. વાણીના અસ્મલિત પ્રવાહમાં તેઓ હજારો સંગીતબદ્ધ રીતે પૂરા હૃદયોલ્લાસથી ભણાવવાનું આયોજન તેઓ હૈયાંઓને ભીંજવી શકે છે. ચોધાર આંસુએ રડાવી શકે છે. ખમીર અને ખુમારીથી યુવાનોને ઝૂમતા અને ઝઝૂમતા કરી આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીના વ્યક્તિત્વમાં ગુણાનુરાગિતા, શકે છે. વૈરાગ્ય નીતરતી વાણીથી અંતરને તરબતર કરે છે સરળતા, નમ્રતા અને પારદર્શિતા છે. એમની મુખમુદ્રાની અને ભગવાનની ભક્તિની વાતો કરતાં આખી સભાને પ્રસન્નતા અને નમ્ર હૃદયની માધુર્યની છાલક આપણાં હૈયાંને પરમાત્મમય બનાવી શકે છે. પ્રવચનધારાની સાથોસાથ ભીંજવી જાય છે. એમનો સત્સંગ અને સાનિધ્ય સદેવ સુખકર - તેઓશ્રીની લેખનધારાથી પણ જૈન સંઘ અજ્ઞાત નથી. જેમના અને શાતાદાયક બની રહે છે. ચાલો જિનાલયે જઈએ” અને “રિસર્ચ ઓફ ડાયનિંગ ટેબલ', પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવક કાર્યો થતાં રહે એ અને બિઝનેસ સિલેક્શન' જેવાં બેસ્ટ સેલર પુસ્તકો ઘર જ અભ્યર્થના. શાસનના આ તેજસ્વી તારકને કોટિ કોટિ ઘરમાં વંચાય છે. જે પુસ્તકોના આધારે આજ સુધીમાં વંદના: લેખન-સંકલન : પ્રા. કાન્તિભાઈ બી. શાહ અનેકવાર ઓપન બુક એક્ઝામનાં આયોજનો થયાં છે. પાઠશાળામાં આ પુસ્તકો ટેક્સબૂક તરીકે વપરાય છે, તો સૌજન્ય : ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફથી અનેક સાધુસાધ્વીજીઓ આ પુસ્તકોના આધારે વાચના શ્રેણીનાં યુવા હૃદયસમ્રાટ આયોજનો કરે છે. યુવાપેઢીને ઝકઝોરતા પૂજ્યશ્રીનાં અન્ય પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ પ્રકાશનો છે “યુવાહૃદયનાં ઓપરેશન’ ‘યંગસ્ટર', “યૌવન વીંઝે પાંખ', યૌવન માંડે આંખ, યૌવનની આસપાસ, યૌવનની વિજય હેમરત્નસૂરીશ્વરજી મહારાજ મઝધાર, “યુવા શિબિર પ્રવચનો’ અને “માનસ શિબિર જન્મ : વિ.સં. ૨૦૦૭, ચે. સુ.-૧૦ ભાલક (વિસનગર), પ્રવચનો’ નોવેલના આશિક બનેલા યુવાનો આ પુસ્તકોને દીક્ષા : વિ.સં. ૨૦૨૩, જેઠ સુદ-૫, બોરસદ. જ્યારે હાથમાં લે છે ત્યારે નીચે મૂકવાનું નામ લેતા નથી. વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૩, અ.સ.-૨, ખંભાત. યુવાનોથી છલોછલ ઊભરાતા પ્રવચનમંડપોમાં જ્યારે ગણિ પદ : વિ.સં. ૨૦૪૫, અષાઢ વદ-૮, સુરત. પૂજ્યશ્રી વ્યસનો, ફેશનો, ટી.વી., વીડિઓ અને મોડર્નયુગની પંચાસ પદ : વિ.સં. ૨૦૪૮, ચે. સુ. ૫, વિલ્હોળી. | વિકૃતિઓ સામે ઝઝૂમતા હોય ત્યારે શૌર્યભર્યા સિંહની આચાર્ય પદ : વિ.સં. ૨૦૫૩ કી.વ. ૯, અમદાવાદ. અદામાં અનેક યુવાનોએ નિહાળ્યા છે. પ્રવચનની પૂર્ણાહુતિ માતા-કંચનબહેન પટવાર પિતા-તારાચંદ પટવા | થાય તે પહેલાં તો હજારો યુવાનોએ ઊભા થઈને હાથ જોડી દીધા હોય અને આજીવન વ્યસનોને તિલાંજલી આપી દીધી Jain Education Intemational Page #185 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૭૩ હોય એવાં નયનાભિરામ દશ્યો અનેકવાર સર્જાયાં છે. લાખો પૂજ્યશ્રીની પ્રેરણાથી છેલ્લાં ૧૨ વર્ષથી ભારતભરમાં યુવાનોને પૂજ્યશ્રીએ વ્યસનમુક્ત કર્યા છે. ફેશનમુક્ત કર્યા છે. જૈન એલર્ટ ગ્રુપના યુવાનો વિવિધ સેવાઓ બજાવી રહ્યા છે. ટી.વી., વીડિઓની વિકૃતિઓથી બચાવી લીધા છે. હજારો યુવાનો આજે ઠેર ઠેર ભક્તિપ્રાર્થના, પૂજા, આરતીથી પરમાત્માના પરમ ભક્ત બનાવ્યા છે અને જીવનમાં સદાચારી શુભારંભ કરીને સાધર્મિક સહાય, અનુકંપાદાન, ભૂકંપ- રાહત, બનાવ્યા છે. આજે લાખો યુવાનોના હૃદયમાં પૂજ્યશ્રીનું એક રેલરાહત, દુષ્કાળ રાહત, સંઘસેવા, સાધુસાધ્વી વૈયાવચ્ચ, અનોખું આગવું અને અંગત સ્થાન છે, માટે જ ખરા અર્થમાં નોટબૂકવિતરણ, પુસ્તકવિતરણ, ફૂટવિતરણ, હોસ્પિટલોમાં પૂજ્યશ્રી યુવાહૃદય-સમ્રાટ છે. વિઝિટ, મૂંગા-બહેરાં શાળાની વિઝિટ, અનાથાશ્રમો ગુરુકૃપા અને અધ્યાત્મના સૂમબળથી પૂજ્ય મુલાકાતોથી માંડીને પાંજરાપોળમાં પશુઓની સેવા, ગુરુદેવશ્રીના વરદ હસ્તે કેટલાંક કાર્યો એવાં થયાં છે કે જેનાથી ઘાસવિતરણ, ગોળવિતરણ, જળપ્રદાનથી માંડીને બિમાર જૈનસંઘના ઇતિહાસમાં કેટલાંક સુવર્ણો પૃષ્ઠો ઉમેરાયાં છે. પશુઓ માટે હરતુ ફરતું દવાખાનું, પશુઓને નવકાર મંત્રનું અમદાવાદ મુકામે ભુવનભાનુનગરમાં જે ગુરુ- પ્રતિષ્ઠા શ્રવણ કરવા સુધીનાં કાર્યો બજાવે છે. અમદાવાદ મુકામે મહોત્સવ ઊજવાયો, તેનો મૂલાધાર પૂજ્ય ગુરુદેવશ્રી જ હતા. યોજાયેલા ભુવનભાનુ પ્રતિષ્ઠામહોત્સવમાં ૧૦૦૦ યુવાનો તથા ૯૦ એકર જમીન પર પથરાયેલા ભુવનભાનુનગરમાં આઠ માનસ મંદિરમાં યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો દિવસમાં ૩૦ લાખ માણસોનું પદાર્પણ થયું હતું. ભવ્ય યુવાનોએ જાતે કારસેવા આપીને-લાખો ભાવિકોની મેદનીને જિનાલય, પ્રદર્શન, પ્રવચનકક્ષ, શ્રમણ-શ્રમણીવિહારો, શ્રાવક સંભાળી હતી. હમણાં જ થોડા સમય પહેલા નડિયાદ મુકામે કાળધર્મ પામ્યા. નિવાસો, ભરતચક્રી ભોજનગૃહો, જેણે નજરે જોયું છે તેમના મુખમાંથી “વાહ! વાહ!' ના શબ્દો સરી પડ્યા છે. સૌજન્ય : બોરસદથી શ્રી સિદ્ધાચલગિરિ છ*રિપાલિત સંઘ આયોજક ગુણાનુવાદ સભાઓ, આચાર્ય પદપ્રદાન, વિશાળ રથયાત્રા : માતુશ્રી શાંતાબેન નટવરલાલ મોહનલાલ વાસણવાળા પરિવાર અને ભવ્ય પ્રતિષ્ઠામહોત્સવનો લહાવો અનેક લોકો માણી અશોકભાઈ, મહેન્દ્રભાઈ અતુલભાઈ મનોજભાઈ શક્યા હતા. જ્ઞાનયાત્રાના અથાક પ્રવાસી શ્રી શત્રુંજય તીર્થધામ-ભુવનભાનું માનસ મંદિર પૂજ્ય આચાર્ય મુનિચંદ્રસૂરિજી મ.સા. મહારાષ્ટ્રમાં મુંબઈથી ૮૦ કિ.મી.ના અંતરે શાહપુર આસનગાંવ એ. પાસે એક અતિ ભવ્ય તીર્થનું નવનિર્માણ દાદાશ્રી ઈશ્વરભાઈ (પૂ. પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે. વિશ્વમાં આજ મુનિશ્રી વિલાસવિજયજી સુધીમાં નિર્માણ થયેલી ઇમારતોમાં પ્રસ્તુત સ્થાપત્ય. મહારાજા), કાકાશ્રી ચીનુભાઈની શિલ્પકલા, બિલકુલ અનોખી છે. ૭૬૪૭૬ સ્કવેરફુટનાં (પૂ.આ.ભ. ૐકારસૂરીશ્વરજી વિશાળ રંગમંડપની ઉપર એકપણ પીલરના આધાર વિના માત્ર મહારાજાની) દીક્ષા ૧૯૯૦ મહા પથ્થરોના સંયોજનથી તૈયાર થયેલો ડોમ અજોડ આખા વિશ્વની સુદ ૧૦ના દિવસે થયેલ. વડીલ અજાયબી ગણાય છે. પંચધાતુમય ભગવાન આદિનાથ બંધુ શ્રી યશોવિજયસૂરિજી (૩”)ની ચમત્કારિક ભવ્ય પ્રતિમાજીનું નિર્માણ પ્રાચીન મહારાજાની દીક્ષા વિ.સં. ૧૫૦ જિનબિંબોનો આધાર લઈને કરવામાં આવ્યું છે. વિશાળ ૨૦૧૩માં થયેલ. પૂ.આ.ભ. વટવૃક્ષની શીતલ છાયામાં સાક્ષાત ક્ષેત્રપાલ દેવે આસન ગ્રહણ મુનિચંદ્રસૂરિજીના પરિવારમાંથી ૨૦થી વધુ વ્યક્તિ સંયમમાર્ગે કર્યું છે. પ્રસ્તુત તીર્થના પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતભરમાંથી અને એક જ પરિવારમાંથી શાસનપ્રભાવક ત્રણ ત્રણ પાંચ લાખ જૈનો ઊભરાયા હતા. પ૦૦ ઉપરાંત સાધુ- આચાર્યોની ભેટ આ પરિવારે આપી. સાધ્વીજી ભગવંતોના પાવન સાન્નિધ્યમાં સંપ્રાપ્ત થયું હતું. દાદાશ્રી વિલાસવિજયજી મહા તપસ્વી ૬૦ વર્ષની પૂજ્યશ્રીની પ્રેરણાથી નિર્માણ થયેલું આ તીર્થ જૈન-અજૈન વયોવૃદ્ધ ઉંમરે (૬ વર્ષના દીક્ષા પર્યાયમાં) પણ ૩૧, ૪૫, હજારો યાત્રિકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. ૬૦, ૭૦ ઉપવાસ કર્યા. Jain Education Intemational Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કાકાશ્રી ૐૐકારસૂરીશ્વરજી મહારાજા જૈન સમાજમાં એક અતિ સન્માનનીય આચાર્ય તરીકે પ્રસ્થાપિત થયા. સં. ૨૦૪૪માં તપાગચ્છ શ્રમણ મહાસંમેલનનું સંચાલન કરી આચાર્યશ્રીએ સંઘ એકતાનું અધૂરું કાર્ય પરિપૂર્ણ કર્યું અને સંઘ એકતાના શિલ્પી તરીકે જાણીતા બન્યા. પિતાશ્રી જિનચંદ્રવિજયજી ૯૪ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે પણ તપ ત્યાગ ક્રિયા આદિમાં વ્યસ્ત રહેતા અપ્રમત્તપણે સાધના રત છે. વડીલ બંધુ આ. યશોવિજયસૂરીશ્વરજી ભક્તિમાર્ગ યોગમાર્ગના પથદર્શક છે. પ્રસન્નતા, સમર્પણભાવ, સાક્ષીભાવના સ્વામી છે. આ હરિભદ્રસૂરિજી, આનંદઘનજી, દેવચંદ્રજી, ઉ. યશોવિજયજીના ગ્રંથો ઉપર એમની વાચના તથા પુસ્તકો ભક્તિમાર્ગની માર્ગદર્શિકા સમાન છે. આવા સંયમરસિક અને પુણ્યવંત પરિવારમાં વિ.સં. ૨૦૦૭ ઇ.સ. ૧૯૫૧ ફાગણની અજવાળી ચૌદસે કુળને અજવાળનાર પુત્રરત્ન મહેન્દ્રનો જન્મ થયો. મોરના ઈંડાને જેમ ચીતરવા ન પડે તેમ પૂર્વભવની કો'ક પ્રબળ વૈરાગ્યવાસિત આરાધના લઈને આવેલ પુત્ર મહેન્દ્ર માત્ર ૧૨ વર્ષની બાળ ઉંમરે પ્રથમ ઉપધાન તપ કરી મોક્ષમાળા પહેરી. સંસારીપક્ષે કાકા, સંઘ એકતાના શિલ્પી આ. કારસૂરિજી મ. પાસે સંસ્કૃતની પ્રથમ બુક કરી જ્ઞાનયાત્રાનો પ્રારંભ કર્યો. ૧૩ વર્ષની ઉંમરે બીજુ ઉપધાન તપ–પાંત્રીસુ કરી સાધના ક્ષેત્રે વધુ દૃઢ બન્યા. આત્માને વૈરાગ્યથી વાસિત કર્યો. માત્ર ૧૫ વર્ષની ઉંમરે શત્રુંજયની ૯૯ યાત્રા કરી શરીરને પણ કસ્યું. સંસ્કૃતની બીજી બુક પ્રકરણાદિ તથા તત્ત્વાર્થ કંઠસ્થ કર્યા. ધર્મપરાયણ પિતાશ્રીને પણ સંયમની ભાવના હતી જ. માતા-પિતા સહિત સમગ્ર પરિવાર વિ.સં. ૨૦૨૩ના મહા સુદ ૧૦ના દિવસે વિરતિની વાટે સંચર્યો, સંયમ લઈ અભ્યાસમાં ગૂંથાઈ ગયા. દીક્ષા જીવનના ‘પાંચ'માં જ વર્ષે પૂ.આ. ભ. શ્રી કારવિજયજી મ. સાથે બનાસકાંઠાના વાવ તાલુકાના બેપણ નગરે (બેનાતટ નગરે) પ્રતિષ્ઠા પ્રસંગે જવાનું થયું. ત્યાં એક કબાટમાં ધાતુ-પારાયણ' ગ્રંથના અધૂરા ફર્મા જોયા. પૂછપરછ કરતાં જણાયું કે એક મુનિરાજે સંપાદન-મુદ્રણકાર્ય શરૂ કરેલ પણ તે પૂરું થઈ શક્યું નથી. વિશ્વ અજાયબી : પૂ.આ. શ્રી ૐકારવિજયજી મ.ને અધૂરા ગ્રંથને પૂર્ણ કરવા જરૂરી સામગ્રી મેળવવાના પ્રયાસો આદર્યા. સંસારીપક્ષે કાકા આગમપ્રજ્ઞ મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજે સંશોધન સંપાદનની કેટલીક સમજ અને મહત્ત્વની સૂચનાઓ કરી સફળતાના આશિષ આપ્યા. આ આશિષની અમીવર્ષાથી સંશોધન કાર્યને બળ અને વેગ મળ્યો અને ધાતુપારાયણથી સાહિત્ય સર્જનના શ્રીગણેશ થયા. ધાતુ-પારાયણથી શરૂ થયેલી આ સર્જનયાત્રા આજ સુધી અવિચ્છિન્ન રીતે ચાલે છે. પ્રવચનસારોદ્વારટીકા, પ્રવચન સારોદ્વાર વિષમપદ ટીકા, કથારત્નાકર, ધર્મરત્નકદંડક, ધર્મસંગ્રહ, દસસાવગરિયમ્ આદિ ગ્રંથો પ્રાચીન તાડપત્રીય અને હસ્તલિખિત પ્રતોના આધારે સંશોધિત સંપાદિત કરી સંઘને સમર્પિત કર્યા. પ્રભાવક ચારિત્ર, જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ ૧-૨-૩ વગેરે ગ્રંથોના શ્રમસાધ્ય સંપાદનો સર્વત્ર આવકાર પામ્યા છે. સંશોધન સંપાદન માટે ઘણા બધા સાધુ-સાધ્વીજી પંડિતો પૂજ્યશ્રીનું માર્ગદર્શન ઈચ્છે છે. પૂજ્યશ્રી પણ સંશોધન ક્ષેત્રે રસ-રુચિ ધરાવતા ઘણા વિદ્વાનો અને મહાત્માઓ સાથે સ્વ-પર ગચ્છના ભેદભાવ વિના સહકાર આપે છે. કોઈ પણ પૂ. સાધુ-સાધ્વીજી અથવા પંડિતવર્ય આદિને સંશોધન-સંપાદન માટે જરૂરી માર્ગદર્શન આપવું, જરૂરી સામગ્રી મેળવી આપવી. પ્રૂફો જોઈ આપવા, પ્રસ્તાવના લખી આપવી, સુધારા-વધારા કરવા વગેરે અનેક બાબતમાં સહાયક થતા રહ્યા છે. સંપર્કમાં આવનાર રુચિ ધરાવનાર વ્યક્તિને કક્ષા મુજબ કાર્ય સોંપી પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે. પ્રસિદ્ધિની ઘેલછાથી લાખો યોજન દૂર એવા પૂજ્યશ્રી આજે સકળ સંઘ માટે સાહિત્ય સંશોધન-સંપાદન ક્ષેત્રે દીવાદાંડી સમાન બન્યા છે. વિદ્યજ્જનોને આદરણીય હોવા સાથે બાળકોને પણ અતિપ્રિય છે. બાળકો માટે બોધપાઠસભર કથાઓ પૂજ્યશ્રી પીરસતા રહ્યા છે. સર્વક્ષેત્રગ્રાહી પ્રસંગકથાઓ લખવામાં પૂજ્યશ્રીની હથોટી છે. “શાંતિસૌરભ”માં ‘પ્રસંગ-પરિમલ’ કૉલમમાં ‘મુનીન્દ્’ના ઉપનામથી નિયમિતપણે વાર્તાઓ પ્રગટ થાય છે. પ્રસંગ પરિમલ, પ્રસંગ નવનીત, પ્રસંગ સુધા, પ્રસંગ શિખર, પ્રસંગ કલ્પલતા, પ્રસંગ વિલાસ, પ્રસંગ સુવાસ, પ્રસંગ પ્રભા, જનક કથાપરીમલ વગેરે પૂજ્યશ્રીના કથાપુસ્તકો અઘાવધિ પ્રગટ થયા છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૭૫ સહુની વચ્ચે છતા સહુથી અલિપ્ત રહીને શ્રુતની C.A. સુધીનો વ્યવહારિક અભ્યાસ કરીને યૌવનના દુનિયામાં મગ્ન બનીને જ્ઞાનાનંદમાં મહાલતા, ગંભીરતા, મનમોહક મહેલના મુસાફર બનવાને બદલે સંયમજીવનના સરળતા, નમ્રતા, નિખાલસતા, જેવા ગુણોના સ્વામી અલગારી શિખર સાધક થવા થનગનતાં પૂજ્ય મુનિશ્રી અજિતશેખર વ્યક્તિત્વસંપન્ન એવા પૂજ્ય આચાર્યદેવ બહુમુખી વ્યક્તિત્વ વિજયજીનું સંયમજીવનનું ઘડતર પૂ.આ.દે.શ્રી વિજય દ્વારા પોતાનું આગવું સ્થાન જૈન શાસનમાં વિવિધ ક્ષેત્રોમાં ભુવનભાનુસૂરિ મ.સા., પૂ. ગચ્છાધિપતિ આ.દે.શ્રી વિજય સતત આપી રહ્યા છે. તે સાથે બનાસકાંઠા, મરૂભૂમિ જયઘોષસૂરિ મ.સા., પૂ. આ.દે.શ્રી વિ. અભયશેખરસૂરિ મ.સા. (મારવાડ), સુરત, મુંબઈ, અમદાવાદ વગેરે વિચક્ષણ ક્ષેત્રમાં આદિ ગુરુ ભગવંતોએ પ્રેમ-વાત્સલ્ય લાગણીથી વૈરાગ્યની સાથે ચાતુર્માસ તપ, ઉપધાન, પ્રતિષ્ઠા, ઉજમણા, દીક્ષા, શાસ્ત્રના જ્ઞાનનું અવગાહન કરાવ્યું. જેના પ્રભાવે સંયમજીવનમાં છ'રીપાલિતસંઘ, જ્ઞાનભંડારનિર્માણાદિ અનેકવિધ શાસનની - અનેક પ્રકારની સંપદા, ચતુર્વિધ શ્રીસંઘના આદર-બહુમાન, ઉન્નતિના કાર્યો કરી રહ્યા છે. પ્રીતિસંપદા, આચાર સંપદા પ્રાપ્ત કરી, દેવ-ગુરુ કૃપાના બળે સૌજન્ય : કુલદીપીકા પૂ. સાધ્વી શ્રી પરમરુચિશ્રીજી મ.ના સમર્પણભાવ, સ્વાધ્યાય, સાધના, સ્વચ્છતા, સ્વસ્થતા, સંયમજીવનની અનુમોદનાર્થે મહેતા કંચનબહેન કાળિદાસ સાત્ત્વિકતા, સ્વાત્મશુદ્ધિ આદિ સંસ્કારને આત્મપ્રદેશ સાથે દઢ ભીખાલાલ પરિવાર તિલક રોડ, ઘાટકોપર (પૂર્વ) મુંબઈના તરફથી કર્યા...પોતાના આત્માને નવનિધાનમય-પરમગુરુ-ગુરુદેવની આજ્ઞાને વફાદાર, પવિત્રતા, પ્રસન્નતા, પ્રભાવકતા, પુણ્યાત્યતા, સરળતા નમતા. વિદ્વત્તા આદિ અનેક ગુણના ભંડાર પ્રામાણિકતા. પ્રજ્ઞાતિશય, પરમ ઔદાર્યનિધિ, પરમ આચાર પૂજ્ય આચાર્યદિવ શ્રીમદ્ વિજય સંપન્નતા બનાવ્યો. અજિતશેખરસૂરિજી મહારાજ સાહેબ - પૂજ્ય ગુરુદેવનો આજ્ઞાંકિત આ મહાત્મા જ્યાં પણ અંજન! તું CAની ડીગ્રી મેળવીશ તો તારા થોડા ચાતુર્માસ કરે છે ત્યાં સકલ શ્રીસંઘ સમક્ષ જ્ઞાનવાણીની થતી રૂપિયાના કમિશન માટે કંપનીએ કરેલ આરંભ-સમારંભના પાપ રસાળશૈલીથી રજૂઆત કે જેમાં ક્યાંય પાંડિત્યની પ્રચૂરતા ન ઉપર તું સિક્કો લગાવીશ? આવા પાપ કરીને તારે કેટલી આવે. ભાષાના આડંબર વિનાની રજૂઆત આદિ દ્વારા શ્રોતાવર્ગ દુર્ગતિઓમાં રખડવું છે? આત્માને કેટલા કર્મોના ભારથી ભારે ભીંજાઈ જાય, પ્રભુવચન-શાસન પર બહુમાન ભાવના અંકુરા કરવો છે?' પૂજ્યપાદ આ.ભ.શ્રીમદ વિજય ભવનભાનસરિ પ્રગટી જાય. આ પ્રવચન પદ્ધતિની સાથે ચતુર્વિધ સંઘને મહારાજ સાહેબે પૂ. ભાઈ મહારાજશ્રી અભયશેખર વિ.મ.ને સ્વાધ્યાયઉપયોગી ગ્રંથોના સરળ ભાષામાં અનુવાદ કર્યા છે માસખમણના પારણાર્થે આવેલ પુજ્યપાદ ગુરુદેવશ્રીની જેમકે સ્વાવાદ મંજરી, પૂજ્ય સૂરિપુરંદર આ.શ્રી હરિભદ્રસૂરિ સંયમયુક્ત વૈરાગ્યવાણીથી ભીંજાયેલા અંજને કહ્યું–‘તો પછી શું મહારાજ રચિત દાર્શનિક ગ્રંથ ધર્મસંગ્રહણી ગ્રંથ ભાગ-૧ તથા કરું?' ભાગ-૨ પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ રચિત પ્રતિમા શતક ગ્રંથ, શ્રી નંદિસૂત્ર મલયગિરિજી ટીકાના વિષમપદ પૂજ્યપાદ ગુરુદેવશ્રી-સંસાર છોડી દે. ભાવાનુવાદ, પર્યુષણના પહેલા ત્રણ દિવસ તથા પર્યુષણના અંજન : માતાજી હા પાડે તો સંસાર ત્યજી સંયમ ચોથાથી સાતમા દિવસના પ્રવચનનો (પ્રતાકાર) શ્રી શ્રદ્ધા વિધિ સ્વીકારું અને તે સમયે ધન્યમાતા સુશીલાબહેને કહ્યું “સાહેબજી! ગ્રંથ (જેને લાઈફ મેનેજમેન્ટ કોર્નરૂપ મહત્તા સમજાવીને) પ્રગટ એને દીક્ષા લેવાની ભાવના હશે તો હું તેને અંતરાયભૂત નહીં કરાયા. શ્રીસંઘ સભ્યના મુખમાં રમતાં કર્યા. ગુજરાતી ભાષામાં બનું...અને તે વિ.સં. ૨૦૩૩નો ધન્ય દિવસ...ધન્ય ૫૦ પુસ્તકો હિન્દી ભાષામાં ૨૦ પુસ્તકોના માધ્યમે પળ...પૂજ્યપાદ ગુરુદેવ આ.ભ.શ્રી વિજય ભુવનભાનુસૂરિશ્વરજી I tવજય ભુવનભાનુસૂરિશ્વરજી પ્રભુશાસનના તાત્ત્વિક પદાર્થ સ-રસ સરળ રીતે સર્વજનસમક્ષ મહારાજની પ્રેરણા જૈન જગતમાં અજોડ વિદ્વત્તા. અદ્ભુત ઉદારતાથી ખુલ્લા કર્યા છે. પ્રવચન શૈલી, સરળતા આદિ અનેક ગુણોથી વિશિષ્ટ એવા શ્રી અજિતશેખરવિજયજી મહારાજરૂપે શ્રીસંઘ હૃદયમાં સ્થાન બાહ્ય આડંબર કરતાં આંતરિક આરાધનાને પ્રિય કરતાં પામ્યા. જેમના પરિવારમાંથી ચાર દીક્ષિત અને ચારેય આવા બહુશ્રુતધર મહાત્મા માટે શ્રી સંવેગરંગશાળા ગ્રંથકાર હૃદયના ઉદ્ગાર કાઢે છે. ઝળહળતા આચાર્ય મહારાજ સાહેબ.... Jain Education Intemational Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ | ‘તે બહુશ્રુતધર મહાત્મા ચિરંજીવજો, કે જેઓશ્રી તીર્થકર ભગવંતોની ગેરહાજરીમાં આગમશાસ્ત્ર જટિલ પદાર્થ ભવ્યજીવોના દિલમાં સ્થિર કરે છે, પ્રકાશિત કરે છે' આ મહાત્મા આ.શ્રી.વિ. અજિતશેખરસૂરિજી મ.સાની નિશ્રામાં સાહજિક રીતે ત્રણ મોટી સંઘયાત્રા અનેક ઉપધાન, અંજનશલાકા, પ્રતિષ્ઠા સંપન્ન કારવીને પોતાના હસમુખા સ્વભાવ પરમશાંતિ નિર્ચાજ શ્રી સંઘવાત્સલ્ય-વિદ્વત્તા આદિ ગુણોનો પરિચય કરાવ્યો છે. આવા મહાત્મા પોતાની જ્ઞાનસંપત્તિથી શ્રી જૈનશાસન અનેક હૃદયમાં ચિરંજીવ કરે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. સૌજન્ય : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છે. મૂ.તા. જૈન સંઘ માતુશ્રી જયાલક્ષ્મી આરાધના ભવન, ૧૧૫, મનુભાઈ પી. વૈધ માર્ગ, તિલક રોડ-ઘાટકોપર (પૂર્વ) મુંબઈ તરફથી વર્ધમાન તપ સમારાધક : મધુર પ્રવચનકાર : કવિરત્ન પૂ.આ. દેવ શ્રી કલ્પયશસૂરીશ્વરજી મ.સા. આવા છે ગુરુવર્ય અમારા “અભિનંદન હૈ જ્યોતિર્મય કિરણોંકા, અભિનંદન હૈ તુમ્હારે અમૃતમયી શરણોંકા, સ્વર્ગ બન જાતી હૈ મિટ્ટી જિન્ટે કર અભિનંદન હૈં તુમ્હારે મંગલમય ચરણોંકા !” જન્મ : વિ.સં. ૧૯૯૨, શ્રાવણ વદી ૧૦, તા. ૧૨-૮૧૯૩૬ રાધનપુર, ગુજરાત દીક્ષા : વિ.સં. ૨૦૨૫ માગશર સુદ-૪, તા. ૨૨-૧૧-૧૯૬૮, વાપી (ગુજરાત) ગુરુ : દક્ષિણકેશરી આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૫, જયેષ્ઠ વદી ૧૧, ચિકપેટ | (બેંગ્લોર). વિશ્વ અજાયબી : દાતા : ૫.પૂ. જયંતસૂરીશ્વરજી મ.સા. અને તીર્થપ્રભાવક પ.પૂ. વિક્રમસૂરીશ્વરજી મ.સા. ઉપાધ્યાય-પદ : વિ.સં. ૨૦૫૮, મહાસુદિ ૧૨, તા. ૧૪-૨-૨૦૦૩, મૈસૂર. દાતા : દક્ષિણકેશરી, આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્ર સૂરીશ્વરજી મ.સા. આચાર્યપદ : વિ.સં. ૨૦૫૯, જયેષ્ઠ સુદિ ૧, તા. ૧-૬ ૨૦૦૩, શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, દેવનહલ્લી | (કર્ણાટક). દાતા : દક્ષિણકેસરી આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી લબ્ધિવિક્રમ સ્થૂલભદ્ર પટ્ટાલંકાર, શ્રી સંકટમોચન પાર્થભૈરવતીર્થ સ્થાપક વર્ધમાનતપોનિધિ, શાસનપ્રભાવક, કવિરત્ન પૂ.આ. દેવ શ્રી કલ્પયશસૂરીશ્વરજી મ.સા.નો જન્મ રાધનપુર ગામમાં થયો હતો. કવિકુલકિરીટ પૂ.આ. શ્રી લબ્ધિ સૂરીશ્વરજી મ.સા.એ રાધનપુરને “આરાધનાપુર' કહી રાધનપુરની જનતામાં જે ધર્મની જ્યોત પ્રજ્વલિત થઈ રહી હતી તેના તેઓ સાક્ષીરૂપ હતા. અહીં ૨૫-૨૫ જિનમંદિરોની હારમાળાની રોનક આજે પણ આકર્ષણનો નમૂનો બની ઊભી છે. અનેક ઉપાશ્રયોથી રાધનપુર નગરી સુશોભિત છે. ' કહેવાય છે કે આ ધરતીના કણ-કણમાં સુવાસ ફેલાયેલી છે અને એ સુવાસ માના પ્રેમની છે. જ્યાં માતા પ્રેમનું સિંચન કરે ત્યાં એનો લાડલો દીકરો ધ્રુવતારાની જેમ જગત આખાનો સિતારો બની ચમકી ઊઠે છે એમ જ આ. શ્રી કલ્પયશસૂરીશ્વરજીનાં માતા કાંતાબહેન અને પિતા મનસુખલાલભાઈએ પ્રભુદર્શન, પૂજા, ગુરુભક્તિ, ધર્મશ્રવણ જેવા અમૂલ્ય સંસ્કારોનું સિંચન કર્યું હતું. પરિણામે ૧૯ વર્ષની નાની ઉંમરમાં મહાન ઉપધાન તપની આરાધના કરી છે. પૂ. આચાર્ય શ્રી સાધુતામાં રહીને ક્રિયાશુદ્ધિ સાથે વીશ સ્થાનક તપ, વર્ષ તપ, જ્ઞાનપંચમાદિ અને વર્ધમાન તપની ઓળીમાં આગળ વધતાં વધતાં ૭૪ વર્ષની ઉંમરમાં વર્ધમાન તપની ૧૦૨ ઓળીની પૂર્ણાહુતિ કરી ચૂક્યા છે. ધન્ય છે આવા શાસનરત્નને. ભારતીય સંસ્કૃતિમાં સંન્યસ્ત થવું એ સૌથી મોટો યોગ છે. ગીતામાં શ્રીકૃષ્ણ પાંડવોને સંબોધિત કરતાં કહે છે : યં સન્યાસમિતિ ત્રાહુયોગે તે વિદ્ધિ પાંડવઃ” Jain Education Intemational Page #189 -------------------------------------------------------------------------- ________________ 23 જૈન શ્રમણ અર્થાત્ જે સંન્યાસ છે એજ યોગ છે. એ દૃષ્ટિએ આચાર્ય દેવ મહારાજ ૩૯ વર્ષથી યોગીજીવન જીવી રહ્યા છે. એમનું જીવન જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગનો સમન્વય છે. ગીતામાં યોગીને તપસ્વી, જ્ઞાની અને પુરુષાર્થી વ્યક્તિ કરતાં પણ ઊંચો કહ્યો છે. વિ.સં. ૨૦૨૫માં બૃહત્ત તીર્થસ્થાપક દક્ષિણકેશરી પૂ.આ. ભગવંત શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.નું સાંનિધ્ય પ્રાપ્ત થયું. પૂ.શ્રીની દિનચર્યા, તપાનુરાગિતા, નિખાલસતા, મધુરભાષિતા, વિનમ્રતાદિ ગુણોએ એમને સંયમનો રસ ચખાડ્યો એટલે કે સંયમનો રસાસ્વાદ કરવા આકર્ષિત કર્યા. સંસારની અસારતાનું દર્શન કરતાં કરતાં વૈરાગ્યભાવ એના હૃદયના અણુએ અણુમાં ઓતપ્રોત થઈ ગયો. છેવટે વિ.સં. ૨૦૨૪માં પૂ.શ્રીનાં ચાતુર્માસ વાપીમાં થયાં અને પૂ.શ્રીના સાંનિધ્યમાં રહી ચાતુર્માસ-આરાધના કરી એમણે દીક્ષા અંગીકાર કરી, સાથે જ વાપીનિવાસી અશોકકુમાર (હાલમાં અમિતયશસૂરીશ્વરજી મ.સા.)ની પણ દીક્ષા થઈ. આજે પણ આચાર્યમહારાજ ગુરુ-આજ્ઞાનું પાલન કરતાં જ્ઞાન, ધ્યાન, તપાદિ ધર્માનુષ્ઠાનમાં રત મધુર પ્રવચન દ્વારા અનેક સંઘમાં ધર્મપ્રભાવના કરતાં કરતાં જય-વિજયનો ધ્વજ લહેરાવી રહ્યા છે. આચાર્ય મ.સા.ની દિવ્યવાણીએ હજારો, લાખોને સાધનામાં રાજમાર્ગ પર પ્રસ્થાપિત કર્યા છે. એમના જાદુઈ હાથોના સ્પર્શે ન જાણે કેટલીય વ્યક્તિઓમાં નવી ચેતનાનો સંચાર કર્યો. એમના પ્રેરક જીવને અનેકોની દિશાનું રૂપાંતર કર્યું. એમની પાવન સંનિધિ અધ્યાત્મનાં નવાં કિરણો પ્રસરાવતી રહી છે. તેથી આચાર્યશ્રી સાધક જ નહીં, લાખો સાધકોના અનુશાસ્તા છે. આચાર્યશ્રી બ્રહ્મર્ષિ છે, કારણ કે સાધનાના નવા નવા પ્રયોગોની શોધ કરે છે. તેઓ દેવર્ષિ છે, કારણ કે તેઓ સૌને જ્ઞાનનો પ્રકાશ વહેંચી રહ્યા છે. તેઓ રાજર્ષિ છે, કારણ કે તેઓ એક ધર્મસંઘના અનુશાસ્તા છે અને મહર્ષિ છે, કારણ કે તેઓ સતત મહાનની શોધમાં પ્રયત્નશીલ રહે છે. આચાર્ય મ.સા. સરળ હ્રદયી, મૃદુભાષી, સરળ ભાષાના વ્યાખ્યાનકર્તા ગમે તેવો અભણ હોય કે બાળક હોય, સૌને સરળ શબ્દોમાં તત્ત્વનો મર્મ સમજાવે છે અને આચાર્ય મ.સા.નું કહેવુંય છે : ૧૭૭ વૈજ્ઞાનિક યુગ મેં જીનેકા બસ ઉસકો અધિકાર મિલા, જિસકો જીવનમેં વિકાસકા આધ્યાત્મિક આધાર મિલા.' આ.મ.ની ભીતરમાં સરસ્વતીનો અખૂટ ખજાનો, વિદ્યાનો ભંડાર ઠાંસી ઠાંસીને ભરેલો છે. જે એમના અંતર્ આત્માને સ્પર્શ કરી લે છે એમનો આ સંસારમાં બેડો પાર થઈ જાય છે. પૂજ્યશ્રીમાં કવિત્વશક્તિ, પ્રવચનશાલીનતાનાં દર્શન થાય છે. પૂજ્યશ્રીએ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં જિનસ્તવન, સજ્ઝાય, ભક્તામરસ્તોત્ર, રત્નાકરપચ્ચીસી, સકલાર્હત, ચિંતામણિસ્તોત્ર વગેરેની ગુર્જર કાવ્યમય સ્વરચનાઓ કરવા સાથે વીતરાગસ્તોત્રનો કાવ્યમય ગુજરાતી અનુવાદ, ષોડશક અનુવાદ, લબ્ધિકલ્પઝરણાં, વિચારવૈભવ, પાવનકીધાં ધામ, સંસ્કૃતસ્તુતિ, ગુરુઅષ્ટક, પાંડવ ચરિત્રઠાણાં ઉપદેશ રત્નાકારનો ગુજરાતી અનુવાદ ભાગ-૧-૨ વગેરે વિવિધ રચનાઓની ભેટ એમણે શાસનને ધરી છે. આવા આચાર્ય ભગવંતનાં ચરણકમળોમાં કોટિશઃ કોટિશઃ નમન ! “દિનકી આત્માકો ચિરણોંકી જરૂરત નહીં, ઔર બાહરી ચમનકો નજરોકી જરૂરત નહીં, ઇનકી તારીફ મેં હમ ક્યા શબ્દ બયાં કરે જો સૂરજ ખુદ હૈં ઉનકો ઉજાલોં કી જરૂરત નહીં.” સૌજન્ય : વિ.સં. ૨૦૬૫ની સાલના અનુમોદનીય ચાતુર્માસની અનુમોદનાર્થે શ્રી અમીઝરા પાર્શ્વનાથ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, સાંગલી, મહારાષ્ટ્રના તરફથી વર્ધમાન તપોરત્ન, સ્વાધ્યાયપ્રિય પ.પૂ.આ.દેવ શ્રી અમિતયશસૂરિ મ.સા. સમુદાય : જૈનરત્ન, વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલ કિરીટ પ.પૂ. આ. દેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. તીર્થપ્રભાવક, તનિપુણ પ.પૂ. આ.દેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર દક્ષિણ કેશરી પ.પૂ.આ. દેવ શ્રી સ્થૂલભદ્ર સૂરીશ્વરજી મ.સા. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ વિશ્વ અજાયબી : જન્મ : વિ.સં. ૨૦૦૪, ભાદરવા વદ-૪, તા. ૨૨-૯- સૂરીશ્વરજી મ.સા.)ની સાથે દીક્ષિત થઈને જ્ઞાન, ધ્યાન, તપમાં ૧૯૪૮, વાપી (ગુજરાત) આગળ વધતાં ગુરુદેવે નમસ્કારથી ત્રીજા પદ આચાર્યપદની દીક્ષા : વિ.સં. ૨૦૨૫, તા. ૨૨-૧૧-૧૯૬૮, વાપી, ગુજરાત પદવી પર આરૂઢ કયો. વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૫, જેઠ વદ-૧૧, બેંગ્લોર. આચાર્યશ્રી અમિતયશસૂરિ મ.સા.નું જીવન સરળ, વડી દીક્ષા દાતા : પ.પૂ. આ.દેવશ્રી જયંતસૂરીશ્વરજી મ.સા. સાદગીપૂર્ણ, મૌનધારીવ્રતવાળું, સ્વાધ્યાયરત છે. આચાર્યશ્રીનો વધારેમાં વધારે સમય અંતસાધનામાં વ્યતીત થાય છે. અને પ.પૂ. આ.દેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. પ્રતિભાસંપન્ન, સંઘસ્નેહસર્જક, નિસ્પૃહ શિરોમણિ, તપસ્યા : વર્ધમાન તપની ૧૦૦ ઓળી, નવપદ ઓળી, પોષ નિખાલસહૃદયી, સદૈવસ્મરણીય, પરમ શાસનપ્રભાવક દશમી, ૨૪ તીર્થકર એકાસણા, વીશ સ્થાનક ઓળી અમિતયશસૂરિ મ.સા.નું ચારિત્ર્યમય જીવન ખરેખર સાધુવગેરે. શ્રાવક સર્વને માટે પ્રેરણાદાયી છે. આગમવાચન : પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ વગેરે ગ્રંથોનું વાચન. દરેક ચાતુર્માસને આરાધનાથી સુવાસિત કરવાં. બધો જ જ્યોતિષ, ન્યાય, કાવ્ય વગેરેનો અભ્યાસ. સમય, દરેક પળ ધર્મની જ્યોત પ્રજ્વલિત કરવી, સ્વાધ્યાયગ્રંથ સંશોધન : શ્રાવકપ્રજ્ઞપ્તિ, જીવસમાસ, જૈન ધર્મ વિષયક ધ્યાન તપ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેવું એ એમનું પરમ લક્ષ્ય પ્રશ્નોત્તર, પ્રવચન સારોદ્ધાર, દર્શન-રત્ન રત્નાકર ગ્રંથનો ' ધ્યેય છે. એમનું મધુર સ્મિત હંમેશાં કાચ જેવું સ્પષ્ટ પ્રગટે ગુજરાતી અનુવાદ, દંડક–લઘુસંગ્રહણી-હિન્દી અનુવાદ. છે. ચાતુર્માસ : ગુરુઆજ્ઞાએ વિસનગર (ગુજરાત) ચિપેટ, સૌજન્ય : વિ.સં. ૨૦૬૫ની સાલના અનુમોદનીય ચાતુર્માસની રાજાજીનગર (બેંગ્લોર), ઇડર, વડાલી (ગુજરાત) વગેરે અનુમોદનાર્થે શ્રી અમીઝરા પાર્શ્વનાથ . મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘોમાં આરાધનામય ચાતુર્માસ થયાં. સાંગલી, મહારાષ્ટ્રના સૌજન્યથી. પદવી : પંન્યાસ પદ-વિ.સં. ૨૦૫૯, મહા સુદ-૧૨, તા. સમર્થ તાર્કિક : જૈન તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ જ્ઞાતા ૧૪-૨-૨૦૦૩, મૈસૂર, શાસન-પ્રભાવક આચાર્યપદ : વિ.સં. ૨૦૫૯, જેઠ સુદ૧, તા. ૧-૬-૨૦૦૩, શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, દેવનહલ્લી, બેંગ્લોર. પ.પૂ. આ.શ્રીમદ્ વિજય પદપ્રદાતા : અનેક બૃહતું તીર્થસ્થાપક દક્ષિણકેશરી પ.પૂ. આભયશેખરસૂરીશ્વરજી મ.સા. - આ.દેવ શ્રી સ્થૂલભદ્ર સૂરીશ્વરજી મ.સા. (પૂજ્યશ્રીનો જન્મ ભાદરવા વદ પાંચમ સં. ૨૦૧૦, વિહાર : ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તા. ૧૬-૯-૫૪, સુરત મુકામે). મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાલ, રાજસ્થાન, “અક્ષય! તને તારી પ્રોડક્શન એન્જિનિયર તરીકેની સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ વગેરે. કેરિયર બ્રાઇટ દેખાય છે, મને એમાં પાપની ધમધોકાર અનેક સાધુ-સાધ્વીઓનાં ચરણ-કમળ-સ્પર્શથી પાવન કમાણી દેખાય છે. તું મોટી કંપનીઓના પ્લાન્ટોના પ્લાન વાપી શહેર નિવાસી પિતા અમૃતલાલ, માતા શાંતાબહેનની બનાવશે! પછી એ પ્લાન મુજબ ચાલતા પ્લાન્ટોમાં પાણી બે કુક્ષિએ એક રત્નએ જન્મ લીધો. નામ રાખવામાં આવ્યું વગેરેમાં કેટલા બધા જીવોનો આરંભ-સમારંભ થશે? અને અશોકકુમાર. બચપણથી જ માતા-પિતા અને વડીલોએ ધર્મને હાથમજૂરી કરતા કેટલા માનવો બેકાર થશે? તને થોડા સિંચન કર્યું, જેના પરિણામે વૈયાવચ્ચના અંકુર પુત્ર-રત્નમાં હજારનો પગાર મળશે પણ તું કેટલાં બધાં પાપોનો જાગૃત થયા. પરોપકારી પૂ. ગુરુદેવ આ. શ્રી અશુભારંભ કરશે? તને જૈન તરીકે બુદ્ધિ આ માટે મળી છે સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ના પરિચયમાં આવવાથી વૈરાગ્ય કે તારું અને બીજાનું હિત થાય એવી પ્રવૃત્તિઓ કરવા મળી પાકો થઈ ગયો, જેના પરિણામે વિ.સં. ૨૦૨૫ના વર્ષમાં રાધનપુરનિવાસી કુમુદચંદ્ર (હાલમાં આ. શ્રી કલ્પયશ Jain Education Intemational Page #191 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૭૯ સં. ૨૦૩૦ (ઈ.સ. ૧૯૭૪)ના અષાઢ મહિનામાં મ.ના સાહિત્ય ઉપર લખાયેલા ગ્રંથો પૂ. સાધુ-સાધ્વીજી સાવરકુંડલા મુકામે યુવાવર્ગના ઉદ્ધારક પૂ. આચાર્ય ભગવંત ભગવંતોમાં જ્ઞાનાભ્યાસ માટે, અત્યંત લોકપ્રિય બન્યા છે. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજશ્રીના સવારના સમસ્ત દ્વાદશાંગીનો પાયો એટલે નય-નિક્ષેપ અને સપ્તભંગી. લગભગ ચારેક વાગ્યે મુંબઈ યુનિવર્સિટીના પ્રોડક્શન એન્જિ. આ ત્રણે વિષય પર સ્વોપજ્ઞવૃત્તિ-ભાવાનુવાદ સાથે રચેલા બીજા વર્ષની પરીક્ષા આપી વંદન માટે આવેલા વીસ વર્ષના એક-એક વિંશિકા ગ્રંથમાં માણવા મળતી વિષયની અપૂર્વ યુવક અક્ષયકુમારને ઉપર મુજબ પ્રેરણા આપી રહ્યા હતા. છણાવટ કરતી તેમની સૂમપ્રજ્ઞા અને અનુપ્રેક્ષા પર, દાદાજીના પરિવારની સાત દીક્ષા અને પોતાની પ્રબુદ્ધવર્ગ ઓવારી ગયો છે. “હંસા! તું ઝીલ મૈત્રી બહેનની દીક્ષાથી ધર્મરંગે રંગાયેલા આ યુવાનને પૂ. ગુરુ સરોવરમાં' વગેરે લોકભોગ્ય બનેલાં પુસ્તકો જેન-જૈનેતર મહારાજશ્રીની પ્રેરણાએ ઝાટકો આપ્યો. ત્યાં જ સંકલ્પ કર્યો જનતામાં જ નહીં, વિદ્વાનોમાં પણ અત્યંત આદરપાત્ર બન્યાં, આજીવન બ્રહ્મચર્ય પાળવું અને ચોમાસા પછી શીધ્ર દીક્ષા બની રહ્યાં છે. શ્રી સંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતોના સમર્થ લેવી. વાચનાદાતા તરીકે પણ તેઓશ્રી સારી ખ્યાતિ પામ્યા છે. તીવ્ર બુદ્ધિપ્રતિભાના કારણે યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક પૂજ્યશ્રીની સર્વાગીણ યોગ્યતા જોઈ વિ.સં. ૨૦૧૭ના પામેલા તથા મોટી મોટી ઓફરો આવવાની શરૂ થઈ હોવા વૈશાખ સુદિ બારશે પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી આચાર્ય છતાં એક જ ઝાટકે દીક્ષાનો નિર્ણય લીધો. ભગવંત જયઘોષસૂરીશ્વરજી મહારાજે એમને આચાર્યપદે સ્થાપિત કર્યા. ધર્મસંસ્કારી માતા સુશીલાબહેને પણ એમની તીવ્ર ભાવના જોઈ રજા આપી. મોહનભાઈના આ ચોથા સંતાને આચાર્ય પદ પછી પોતાના ગુરુદેવના દક્ષિણ સં. ૨૦૩૧ના કારતક વદ દશમે બીજા ત્રણ મુમુક્ષુ સાથે મહારાષ્ટ્રના અધૂરા કાર્યો ઉપાડી લઈ ત્યાં ઠેરઠેર દીક્ષા લીધી અને પોતાના નાના કાકા મહારાજ પૂ. અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન વગેરે કાર્યક્રમો પણ જયશેખરવિજયજી મ.ના પ્રથમ શિષ્ય થયા (પ. શાસનપ્રભાવક રીતે સંપન્ન કરી રહ્યા છે. જયશેખરવિજયજી મહારાજ પાછળથી આચાર્ય મ. થયાં). અત્યાર સુધીમાં તેઓશ્રી દ્વારા લગભગ ૪૫થી વધુ પછીથી એમના નાનાભાઈ તથા માતાએ પણ દીક્ષા લીધી. ગ્રંથો પુસ્તકોનાં લેખન-સંપાદન-સંશોધન થયેલાં છે. તીવ્ર બુદ્ધિપ્રતિભા, તીક્ષ્ણ તર્કશક્તિ, અદભૂત ધારણા- તેઓશ્રીના હસ્તે ભવિષ્યમાં પણ ઘણા ગ્રંથોના સર્જન દ્વારા શક્તિના કારણે અત્યંત ટૂંકા ગાળામાં જ ન્યાય, વ્યાકરણ, જૈન શ્રત સાહિત્ય સમૃદ્ધ થતું રહે એવી મંગળકામના છે. આગમ પ્રકરણ ગ્રંથોના પ્રકાંડ તજ્જ્ઞ થયા. માત્ર સમુદાયમાં તેઓશ્રીની નિશ્રામાં સં. ૨૦૬૦માં થાણા-પાલિતાણાનો જ નહીં, સમસ્ત તપાગચ્છમાં અગ્રણી જ્ઞાતા તરીકે ઊભરી ઐતિહાસિક છ'રીપાલિત સંઘ સંપન્ન થયો. આવ્યા. હાલ તેઓશ્રીનો ચોવીશ શિષ્યો-પ્રશિષ્યોનો પરિવાર પ્રબળ સત્ત્વબળે નબળી કાયામાં પણ બે વાર છે. તત્ત્વના અને સત્ત્વના પ્રખર આગ્રહી પૂજ્યશ્રી દીર્ધકાળ અપ્રમત્તભાવે માસક્ષમણ કર્યા. એકવાર મૌન અઠ્ઠાઈ કરી. સુધી જૈન સંઘ ઉપર અનેક રીતે ઉપકાર શ્રેણી વરસાવે તેવી માત્ર દસ વર્ષની ઉંમરથી દરેક સુદ પાંચમના ઉપવાસ શરૂ શુભેચ્છા. કર્યા. અત્યાર સુધીમાં લગભગ ૧૭૮ અઠ્ઠમ થઈ ગયા ને વર્ધમાનતપની ૩૬ ઓળી કરી છે. વિશેષ પ્રકારે શારીરિક પ્રતિકૂળતા ન હોય તો લાંબા લાંબા વિહારોમાં પણ એકાસણાં એ એમનો રોજિંદો ક્રમ છે. નિર્દોષ ગોચરી અને સૂક્ષ્મ સંયમના આગ્રહી પૂજ્યશ્રી તાર્કિક અને તાત્ત્વિક પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમના ન્યાય પર, કર્મસાહિત્ય પર અને મહો. શ્રી યશોવિજયજી Jain Education Intemational Page #192 -------------------------------------------------------------------------- ________________ ૩ શ્રી વીતરાગાય નમઃ સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની વિશિષ્ટ કૃપાથી સ્વાધ્યાયપ્રેમી પ.પૂ. જયદર્શન વિ.મ.સા. દ્વારા થયેલા સંસ્કૃત-પ્રાકૃત-ન્યાય-કર્મસાહિત્ય-આગમ-વ્યાકરણ કાવ્ય-પ્રકીર્ણક શાસ્ત્રાભ્યાસ ઉપરાંત જૈન-જૈનેત્તર દર્શનના તલસ્પર્શી અધ્યયન સાથે મહામંત્ર નવકાર વિષયક DIPLOMA જેવી ગહન અનુપ્રેક્ષાત્મક સ્પર્શના તત્પશ્ચાત, ૨૫૦થી વધુ શ્રીસંઘોમાં થયેલ ૨૭૦થી વધુ નવલખા નવકાર જાપના બાર વર્ષીય અનુષ્ઠાનો તથા ૧૦૮થી વધુ સંઘોમાં નવલખા નવકાર આરાધક મંડળની સ્થાપના, સાહિત્ય સર્જન અને સંશોધન કાર્ય સાથે ૨૦૦થી વધુ સ્તવન-સ્તુતિઓની રચનાઓ સિદ્ધાચલજીની ૯૯ યાત્રાઓ. વિવિધ શ્રીસંઘોમાં આરાધનાઓભર્યા ચાતુર્માસ, પઠન-પાઠન તથા શાસનપ્રભાવક કાર્યક્રમો. ૩૭ અ નમઃ | તપસ્વીરત્ન ગુરુદેવ પં.પૂ. જયસોમ વિ.મ.સા.ની પાવનકારી કૃપાથી થયેલ બે અઠ્ઠાઈ, નમસ્કાર મહામંત્ર તપ, નવપદજીની ૪૦થી વધુ આયંબિલની ઓળીઓ, વર્ધમાન આયંબિલ તપની ૪૭ ઓળીઓ, ૧૦૦૮ એકાંતર આયંબિલ, અનેક અઠ્ઠમ-છઠ્ઠ અને ઉપવાસ સાથે વીસ વરસથી સાતત્ય સાથેના એકાસણા-બીયાસણાના તપ અને વ્રત સાથે ૧૮૦૦૦થી વધુ કિ.મી.નો વિહાર અને અનેક સંઘોમાં આરાધકભાવ માટેની જવલંત જાગૃતિ અભિયાન. જીવનમાં બીજી વાર પૂર્ણતાના આરેવારે આવેલ વિ ક નવલખા તવકાર જાપતી સ્વયંની સચોટ આરાધતા. ૩ હીં અરિહંત-ઉવાચ શ્રી ગૌતમ સ્વામિને નમઃ દેવ-ગુરુ અનુગ્રહથી વિવિધ શ્રીસંઘોમાં થયેલ ૧૦૮થી વધુ વિષયો ઉપરની જ્ઞાન શિબિરો, પ૧થી વધુ પ્રકારી જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ, પરમાત્માભક્તિ મહોત્સવો, અનુકંપા અને જીવદયા સાથેની ભવ્યાતિભવ્ય ચૈત્ય પરિપાટીઓ, જ્ઞાનશાળા પ્રોત્સાહન પ્રવૃત્તિઓ, પરીક્ષાઓ, ચારેય અનુયોગ ઉપર લાક્ષણિક પ્રવચનો અને મિથ્યા આડંબરો વિના સ્થાનકવાસી શ્રીસંઘોમાં અપાયેલ નવલખા નવકાર જાપની સામહિક પ્રતિજ્ઞાઓ, જિનાલયો અને ઉપાશ્રય સંબંધી ગતિવિધિઓ અને કાર્યક્રમો સાથે અભિનવ જ્ઞાનપદની આરાધનાઓ જે જે અનમોડ શ્રીસંઘો કપડવંજ (હોળી ચકલા), નવસારી (મહાવીરનગર સોસાયટી), સુરત (પાલનપુર પાટીયા) મીરા રોડ (શાંતિનગર), તાલાસોપારા (આત્મવલ્લભ સોસાયટી), પનવેલ (જે. મૂ.પૂ. સંઘ), કલ્યાણ (રાજસ્થાન જૈન સંઘ), મુલુંડ (ઝવેર રોડ), નાલાસોપારા (શુભ-મંગલ સંઘ), ચિંચવડગામ (પૂના) તિગડી (પૂના) તથા તલગામ ઢમઢેરે તીર્થ બૃહદ્ મુંબઈના ૫૦થી વધુ સંઘો, પૂના જિલ્લાના ૪૫થી વધુ સંઘો, ભીંવડી તથા ડોંબીવલીના ૨૦થી વધુ સંઘો ઉપરાંત લોનાવાલા વગેરે ૧૦૦થી વધુ ભારતવર્ષીય શ્રીસંઘો. છે : સૌજન્ય :. - સૌ. જયલક્ષમીબેન કીર્તિભાઈ દોશી-પરિવાર (મદ્રાસ તથા બેંગલોર) Jain Education Intemational For Private & Personal use only Page #193 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૮૧ આ છે અણગાર અમારા (ભાગ-૨) પ્રસ્તુતકર્તા : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) પ્રભુ મહાવીર દેવે પ્રસ્થાપિત સંઘના ગણધરો પૈકી સુધર્માસ્વામીની પાટપરંપરાને આજ સુધી અવિરત જૈનસંઘ સુધી પહોંચાડી જન-જનનું કલ્યાણ ઇચ્છનારા અને કરનારા અનેક સૂરિરાજોથી લઈ મુનિરાજોને ભાવવંદના કરી આ નવલી અને નાની લેખમાળા વર્તમાનમાં વિચરતા કે સાવ નિકટનાં ૧૦૦-૧૦૦ વરસમાં જ થઈ ગયેલ ભરતક્ષેત્રની ૨૫ી૫ (સાડા પચ્ચીસ) આર્યભૂમિના અવ્વલ અણગારોની આછી ઓળખાણસ્વરૂપ જાણવી.. ઐતિહાસિક અને પ્રાચીન કથાનકો કરતાંય ક્યારેક અર્વાચીન અને જીવંત દૃષ્ટાંતો લોકોને વધુ આકર્ષણનું કારણ બને છે. નાસ્તિકોની નાસ્તિકતા આસ્તિકતામાં ફેરવાય છે અને પછી દેવ-ગુરુ-ધર્મનો રાગ વધતાં અને ધર્મષ ટળતાં વેરાગ વધે છે. પ્રસ્તુત લેખમાળાનાં ચારિત્રિક પાત્રોનાં પરિચય નામ-ઠામ-કામ કે ગામનાં નામ વગર ગુપ્ત રીતે પ્રસ્તુત કરાયાં છે, કારણ કે નાના લેખમાં અત્યલ્પ જ વિગતોનો સમાવેશ થઈ રહેવાથી અનેક મહાત્માઓની સંયમસાધના વિશે લખવું–જણાવવું અશક્ય થાય તેમ છે, ઉપરાંત સૌ ભાવસાધકોની ભાવાનુમોદના ફક્ત તેમના જીવન-કવનની સ્પર્શના કર્યા વગર ન થઈ શકે. જે જે વિગતો છે તે વર્તમાનમાં વિચરતા વિરાગની વાટના વટેમાર્ગુ જેવા મનિ ભગવંતોની છે. તેથી એક અંદાજ બાંધી શકાય કે કહેવાતા કપરા કાળમાં પણ પ્રભુશાસનની કપરી સાધના કરનારાં બેઠા જ છે, જે બાકીનાં સાડાઅઢાર હજાર વરસના આગામી આગંતુક સાધકોને માર્ગપાથેય પૂરું પાડશે. ભાવિકાળના આદર્શો માટે ચાલો વર્તમાનમાં જ વિહરીએ. – સંપાદક (૧) સંયમીઓના સાચા સાથી : નિકટના ભૂતકાળમાં થયેલ તે ગચ્છાધિપતિ આ. ભગવંત સ્વયં તપસ્વી-ત્યાગી અને સંયમીઓના રાગી હોવાથી તેમના કાળધર્મ પછી પણ તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ દેનારો વર્ગ બહોળો છે, જેમના થકી અનેકોને સંયમ માર્ગ મોકળો મળ્યો છે તથા સમુદાયમાં પણ અનેક સંયમી-જ્ઞાની–ત્યાગી મહાત્માઓ જોવા મળે છે, તેનું કારણ તેમની સંયમસાધના છે. (૨) પ્રસિદ્ધિ અને આડંબરમત : તપસ્વી તે આ. ભગવંત લગભગ જીવનમાં ચૌદ હજારથી વધુ આયંબિલ અને અનેક ઉપવાસ ઠામ ચૌવિહારપૂર્વક કરનારા વર્તમાન કાળમાં જ વિશ્વવિક્રમ સમા ૨૮૯ જેટલી વર્ધમાન તપની ઓળીઓ પૂર્ણ કરી કાળધર્મ પામ્યા. શારીરિક પ્રતિકૂળતાઓ વચ્ચેનું પણ ઉગ્ર તપ “દેહ દુખે મહાકલં”ના ન્યાયે આત્મસાત્ કરનારા તેમની તિતિક્ષા કેવી હશે? (૩) પઠન-પાઠન સિવાય મૌનધારીઃ વર્તમાનકાળમાં એક આચાર્યભગવંત વિશાળ ગચ્છના અધિપતિ Jain Education Intemational Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તથા બાળદીક્ષિત તેથી આબાલબ્રહ્મચારી છતાંય શ્રુતગામી ગીતાર્થ પુરુષ છે. સ્વાધ્યાયના પાંચેય પ્રકારો તેમના જીવનમાં વણાયેલ જોવા મળે છે. જ્ઞાની-સંયમીઓ અને તપસ્વીત્યાગીઓ પ્રતિ વિશેષ કૃપાળુ છે, તેઓ મુખ્યતયા મૌનસાધના દ્વારા જ ગચ્છનો ભાર વહન કરે છે. (૪) પદવીના વ્યામોહથી મુક્ત : પૂર્વભવોની સાધનાથી ઉચ્ચ ખાનદાનમાં જન્મી, વિલાસી મહાનગરીથી દીક્ષિત બની પુણ્યપ્રભાવે અનેકવિધ શાસનપ્રભાવના સ્વયં કરતા અને શિષ્ય પરિવાર દ્વારા કરાવતા તેઓ આચાર્યની પદવી લેવા ધરાર ઇન્કાર કરે છે. પદવીદાતા ગુરુદેવોની ઉદારતા છતાંય પદ માટેની પોતાની અયોગ્યતા જણાવતાં તેમની આંખોમાં અનેક વાર આંસુ છલકાય છે. (૪) જ્ઞાનોપાસક અને સત્યગવેષક : સારામાં સારી લેખકીય શક્તિ બચપણથી ધરાવતા આ મહાત્મા વર્તમાનમાં પણ પુસ્તકપ્રકાશનકાર્ય સ્વેચ્છાથી હાથમાં લેતા નથી. કંકોત્રીઓ કે પત્રિકાઓ દ્વારા આત્મપ્રશસ્તિ કરાવવામાં માનતા નથી. શક્ય તેટલો જ્ઞાનપ્રચાર પ્રવચનના કે પરિચિતોની જિજ્ઞાસા સંતોષ પ્રવૃત્તિ દ્વારા કરી સાવ સાચી જ્ઞાનોપાસના કરી રહ્યા છે. | (૬) વિશેષણોને વ્યથા માનનારા : આચાર્ય પદ સુધી પહોંચ્યા પછી પણ ફક્ત પોતાના નામ સિવાય બીજ–ત્રીજાં કોઈ પણ વિશેષણોને ન ઇચ્છતા, તથા શિષ્યપ્રશિષ્યો પાસે પણ તે બાબત પ્રચાર ન કરાવતા બધે જાહેર વાચનામાં પણ તેવાં વિશેષણોનો પોતાના માટે પ્રતિકાર કરતાં તે મહાપુરુષ જાણે અનામી સાધના કરતાં નામી મહાપુરુષ બની દેવલોક સિધાવ્યા છે. () તિતિક્ષાના સ્વામી જાણે પૂર્વભવની અધૂરી સાધના આગળ વધારવા જન્મ થયો હોય તેમ નિકટનાં વરસોમાં જ ત્રણ હજારથી વધુ ઉપવાસનું તપ કરનાર, ભાવિ ચોવીશીના ક્ષેત્ર ગિરનાર મુકામે પરમાત્માભક્તિના આકર્ષણ સ્વરૂપ સમવસરણ દહેરાસર ખડું કરાવનાર તેઓશ્રી જીવંતાવસ્થામાં સાદગીના ધામ હતા. નિઃસૃહિતા-ક્રિયારુચિ વગેરે આંખે વળગે તેવા ગુણવાન હતા. () જાહેરાત વિનાનાં પારણાં : વર્ધમાન તપની પુરી સો ઓળી સુધી પહોંચી જનાર આ મહાત્માએ હાલમાં જ જ્યારે . ઉકા તપનું પારણું કર્યું ત્યારે ન કોઈ કંકોત્રીઓ છપાવી, ન જાહેરાતો કરી કે ન પોતાના ગુરુદેવને વિશ્વ અજાયબી : પણ સોમી ઓળીની પૂર્ણાહુતિની જાણ કરી, બલકે પોતાનાં સુકૃતોને પૂર્વકાળના મહાત્માની જેમ સાવ સુગુપ્ત રાખી તપ અને પુણ્ય વધાર્યું છે. ૯) મહામંત્ર નવકારના પ્રભાવક : જીવનમાં નવકારના ચમત્કારના અનુભવકર્તા જૂજ સાધુઓ પૈકી જેમનું નામ ખ્યાતનામ છે, અને કોને નવકાર જાપમાં ગુરુકૃપાએ જોડ્યાં છે, સ્વયં પણ સ્વયંની સાધના પૂરતો જ ઉપદેશનો અભિગમ રાખે છે તેવા અણગારી તેમની અનેક ખૂબીઓને જેઓ અંતર્મુખતામાં વાળી રહ્યા છે તેવા સાધકો વર્તમાનમાં પણ છે. (૧૦) ઉગ્રવિહારી આગમવિશારદ ; વર્તમાનકાળની આધુનિકતાનો ઉપયોગ શાસ્ત્રપાઠ-સંશોધન માટે કરનાર, વિદેશી અનેક ભાષાઓના જાણકાર, અજૈન લેખકોને પણ જૈનધર્મથી પ્રભાવિત કરનાર તે મહાત્મા બહુશ્રુત જેવા છતાંય વિનમ્ર અને પદ-પદવીની સ્પૃહાથી મુક્ત ફક્ત મુનિરાજ પદે છે, છતાંય નેવું જેટલી ઉચ્ચ ઉંમરે પણ ડોળીવડીલચેર વગર પાદાચારી છે. (૧૧) વિશિષ્ટ ક્રિયારુચિ સાધકાભા : જીવનમાં નવકારના ૬૮ ઉપવાસને તથા વિવિધ પ્રકારનાં તપો તપનાર, ભિક્ષાચર્યામાં નિર્દોષ ગોચરીની અપેક્ષાવાળા, જૈફ વયે પણ અપ્રમત્ત સાધના કરનારા તેઓ ખાખી–વૈરાગી છે. ઉપધાન-યોગક્રિયાઓ કે દીક્ષા-દાનાદિની ક્રિયાઓ માટે જેઓનો બુલંદ અવાજ વખણાય છે તથા વિશુદ્ધ સંયમાચારી છે. (૧૨) પ્રવચન પ્રભાવક : અનેકવિધ શક્તિઓના માલિક છતાંય વર્ધમાન તપની ૧૦૮ ઓળી પૂર્ણ કરનાર, સમુદાયના સફળ સુકાની તે આચાર્ય ભગવંત નિકટમાં કાળધર્મ પામ્યા પણ ક્યારેય પ્રવચનો માટે માઇક કે લાઇટનો ઉપયોગ ન કર્યો, બધે જીવનાંત સુધી સાહિત્યસર્જનમાં પણ ચાંદનીના નિર્દોષ પ્રકાશનો ઉપયોગ કર્યો હતો. (૧૩) અવગ્રહધારી શાસનપ્રભાવના : મુંબઈથી પૂના સુધીના વિસ્તારમાં નાનાં-મોટાં ગામડાં–નગર વગેરેની અપેક્ષા-ઉપેક્ષાથી પર રહી વિવિધ સ્થાને જિનાલયો અને ઉપાશ્રયો માટે પ્રેરણા કરી અનેકોને મંદિરમાર્ગી સામાચારી દ્વારા જાગૃત કરનાર તે મહાત્મા એક છતાંય અનેક જેવાં કાર્યો કુશળતાથી પાર પાડે છે. અનેક જિનાલયોની પ્રતિષ્ઠા જેમના હસ્તે થવા પામી છે. Jain Education Intemational Page #195 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૮૩ (૧૪) બેજોડ શાસનસંરક્ષક-પ્રભાવક : લગભગ ૩૫૦ ગાથા જેવા ‘પષ્મીસૂત્ર'ને ગોખી જનારા બાર પાલિતાણાના શિખરબંધી પ્રત્યેક જિનાલયની પ્રત્યેક પ્રતિમાજીને વરસમાં તો ૪૨૫થી વધુ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરી ૩-૩ ખમાસમણ દ્વારા વાંદનાર ઉપરાંત પ્રવચનશક્તિ દ્વારા જનારા મહાત્મા આજે નથી રહ્યા છતાંય પોતાનો જ્ઞાનવારસો અનેકોને સન્માર્ગ દર્શાવનાર તથા જિનશાસન વિરુદ્ધ અનેક જેમને સોંપ્યો તેઓ નૂતનાચાર્ય બન્યા છે અને તેવી પ્રકારી સરકારી તથા જૈનેત્તરોની તકરારને કોર્ટે ચઢી દૂર ઉમદા જ્ઞાનપરંપરા થકી જ આજે પણ જ્ઞાનાભ્યાસ ટક્યો ને કરાવનાર તેમને અનેક ભાવિકો ઓળખે છે. આ. ભ. નિકટમાં વધ્યો છે. જ કાળધર્મ પામ્યા છે. (૨૦) કલ્યાણક ભૂમિના પ્રવાસી : એક જ (૧૫) શુદ્ધ ગવેષક : ભિક્ષાથી લઈ સાબુ, કપડાં, સમુદાયના બે મહાત્માઓ નિકટના જ ભૂતકાળમાં વીસ-વીસ ઔષધિ, નખકોતરણી વગેરે પણ વિધિપૂર્વક યાચનારા અને તે મોક્ષકલ્યાણક ભૂમિ શિખરજીની અને અન્ય અનેક તીર્થોની જ રાત્રિ પૂર્વે પાછા દેવાની ટેકવાળા એક મહાત્મા હાલ સ્પર્શના કોઈની પણ સહાયતા વગર કરી આવ્યા છે. વિકટ પંન્યાસ છે. પદધારી છતાંય પીવાના અને કાપના પાણી માટે જંગલ પ્રદેશમાં પણ સાઇકલવાળો તો શું પણ ભિક્ષા માટે પણ પણ ગવેષણા કરે છે. તેમની ચર્ચા પ્રાચીન કાળ જેવી હોવાથી કોઈ શ્રાવકોની સહાયતા લીધા વગર ભૂતકાળ જેવી ચર્યા કોઈકને કૂતુહલ કે આશ્ચર્ય થાય છે, છતાંય ગવેષણા કરવામાં પાળનાર આજેય પણ છે. શરમ નથી રાખતા. | (૨૧) સામૂહિક પ્રવજ્યા ગ્રહણ કરનાર (૧૬) સ્વાધ્યાયલક્ષી : વર્તમાનકાળમાં વીસ માતા-પિતા સાથે ચાર પુત્રી અને બે પુત્રો એમ એક સાથે એક વરસથી વધુ દીક્ષા પર્યાય છતાંય કોઈ પણ પદ-પદવીની જ ઘરમાંથી આઠ-આઠ જણાની સામૂહિક દીક્ષા પૂર્વકાળની આકાંક્ષા વગર મુનિરાજ લગભગ સમય સ્વાધ્યાય-પ્રવચન સામૂહિક દીક્ષાને યાદ કરાવે તેવી ઘટના છે. કોઈક જ્ઞાની અને સાહિત્ય રચનામાં વિતાવે છે. કોઈનીય નિંદા કરવી તો જણાવી શકે કે પૂર્વભવના દીક્ષિતો જ પાછા આ ભવમાં દૂર, પણ સાંભળવામાં પણ રસ નથી દાખવતા. અનેક પ્રકારી જીવાનંદ વૈદ્યરાજના મિત્રોની જેમ અલગ અલગ રૂપે જન્મ શાસનલક્ષી શક્તિ છતાંય શાસનપ્રભાવના કરતાંય પામ્યા હોય. આત્મારાધનામાં સવિશેષ ઓતપ્રોત જોવા મળશે. (૨૨) લોકસંપર્કથી પર: એક પદસ્થ મહાત્મા (૧૭) અભિગ્રહપૂર્વક તપપારણાં વર્ધમાન- અનેક રીતે સમર્થ છતાંય પ્રાચીન જિનાલયોના જીર્ણોદ્ધાર છોડી તપની પોણા બસ્સો જેટલી ઓળી સુધી પહોંચી જનારા તે નૂતન જિનાલયોની પ્રતિષ્ઠા, છ'રી પાળતા સંઘો, ઉપધાન કે આચાર્ય ભગવંત વર્તમાનમાં પણ અમુક પ્રસંગે તપનાં પારણાં પાલિતાણાની નવ્વાણું જાત્રા જેવા લોકસંપર્કનાં કાર્યો સ્વયં અભિગ્રહપૂર્વક કરે છે અને કડક અભિગ્રહ પણ સાંજ સુધીમાં ઉઠાવતા નથી, સ્વીકારતા નથી, વિશિષ્ટ બ્રહ્મચર્યવ્રતધારી છે, પૂર્ણ થાય તેવા પ્રસંગો બને છે. બાલદીક્ષિત તેઓ હાલમાં પણ ગૃહસ્થોના અતિપરિચયથી સ્વયંની પવિત્રતા ન જોખમાય તે છ-આઠ કલાક નવકાર તથા સૂરિમંત્રના જાપ મૌનપૂર્વક કરતાં માટે જાગૃત છે. જોવા મળે તેમ છે. (૨૩) કવિકુલકિરીટ વિશેષણયુક્ત : (૧૮) મહામંત્ર નવકારના વિશિષ્ટ નિકટનાં વરસોમાં કાળધર્મ પામેલા આ. ભગવંત સ્વયં અનુપ્રેક્ષક : સ્વાધ્યાયનો ચોથો પ્રકાર છે ચિંતન-મનન- સંસ્કૃત ભાષામાં વક્તવ્ય પ્રદાન કરતા હતા, ત્રણ હજારથી વધુ અનુપ્રેક્ષા. આ અત્યંતર તપના પ્રભાવે ધ્યાનયોગી તે પંન્યાસજી - સ્તવન, સજઝાય-સ્તુતિઓ એવા પ્રાસ-અનુપ્રાસ સાથે રચ્યા શારીરિક રીતે નાદુરસ્ત પણ મનોબળથી મજબૂત હોવાથી તથા છે, જે આજે પણ લોકહૈયે ગવાય છે, બોલાય છે. લક્ષણવંત મુખમુદ્રા તથા હાથની લંબાઈવાળા હતા. આજેય પોતાની વાદશક્તિથી અનેક જૈનેતરોને પણ જૈન ધર્મના રાગી પણ નિકટમાં કાળધર્મ પામેલ તેમનાં પુસ્તકો નવકાર બનાવેલ હતા. મહામંત્રના વિસ્તારને પ્રકાશમાં દેખાય છે. | (ર૪) વિવિધ ભાષાના જાણકાર : ફક્ત ૧૪ (૧૯) ઉત્તમ જ્ઞાનાભ્યાસી : એક જ દિવસમાં વરસની ઉંમરે દીક્ષિત, વર્તમાનમાં ત્રીસેક વરસના દીક્ષા Jain Education Intemational Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ વિશ્વ અજાયબી : પર્યાયમાં ત્રીસથી વધુ શિષ્યોના સફળ સુકાની, દેશ-વિદેશની લેખક, શીઘ્રકવિ અને વ્યાખ્યાતા હોવા છતાંય લોકસંપર્કથી બાર-બાર ભાષાના જાણકાર સંસ્કૃતમાં સડસડાટ બોલી જનાર વધુમાં વધુ પર રહે છે. તેઓ ગુણાનુરાગી મહાત્મા આજેય પણ અનેકવિધ પ્રવૃત્તિઓ (૩૦) સમભાવે વિચરણ : “ગામે વા નગરે વચ્ચે જ્ઞાનધ્યાન અને સ્વાધ્યાયમાં રત જોવા મળે તેમ છે. વા”ના ન્યાયે નાનાં ગામ કે મોટાં નગર વગેરે સ્થાનના (૫) શાસ્ત્રવિવેચનકત : ઉપાધ્યાય ભેદભાવ વગર અનેક સ્થળોએ વિચરણ કરતા અને યશોવિજયજી જેવા જ્ઞાની પુરુષોની રચનાના આધારે તથા સંઘજાગૃતિ તથા સંઘ એકતા માટે પુરુષાર્થ કરતા મહાત્માઓ પોતાના વિશિષ્ટ ક્ષયોપશમથી સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં નૂતન આજેય પણ જોવા મળે છે, એટલું જ નહીં ચાતુર્માસ માટે રચનાઓ કરનારા, પઠન-પાઠન સિવાયની પ્રવૃત્તિઓથી પર પણ નાનાં ગામ કે મોટાં શહેરનો વિભાગ રાખ્યા વિના દરેક રહી, ધ્યાનયોગમાં સમય વ્યતીત કરનારા તથા અનેક શિષ્યો ક્ષેત્રોને લાભ આપનાર સાધુ-સંતો છે. સાથે વિચરણ છતાંય સાવ સીધુંસાદું જીવન જીવનારા પદસ્થ (૩૧) સવિશદ્ધ આચારક : જિનશાસનની મહાત્મા આજે પણ છે. પરંપરા ફક્ત ધર્મપ્રચારથી નહીં પણ સવિશુદ્ધ આચારથી (૨૬) પ્રવચન-દાન વિના પણ પ્રભાવકતાઃ ચાલવાની તેવી અકથ્ય શ્રદ્ધાથી સાધકો આજેય ઓછી મિતભાષી તે આ.ભ. વર્તમાનમાં શિષ્યો-પ્રશિષ્યોને સંખ્યામાં જાહેરાતો, પ્રચાર કે પૂજા-પૂજનો જેવા કાર્યક્રમોથી વ્યાખ્યાનમાં ઉતારે છે પણ સ્વયં જિનવાણી શ્રવણ કરાવ્યા પણ પર રહી સવિશુદ્ધ સંયમચર્યા દ્વારા આરાધના કરતાં જોવા વિના પણ દીર્ધ તપસ્યાના પ્રભાવે અનેરી પ્રભાવકતા ધરાવે છે. મળે છે. ખાખી વૈરાગી જેવા તેમને કે તેમની સાધનાઓને ન લોકો સામેથી તેમને વાંદરા અને બસ-ગાડીથી દર્શનાર્થે પધારે ઓળખી શકનારો વર્ગ મોટો છે. છે. નાના એક સમુદાયના તેઓ ગચ્છાધિપતિ પદે બિરાજે છે. (૩૨) જિનભક્તિપ્રેમી મહાત્મા : એક મહાત્મા (ર૭) પ્રભુભક્તિપરાયણ : મીરાં કે નરસિંહ આજે પણ એવા છે, જેમણે ચારિત્રજીવનમાં ચૈત્યવંદનનો રેકોર્ડ મહેતાની પ્રભુભક્તિને ઝાંખી પાડી દે તેવી ભગવદ્ભક્તિના સર્યો છે. જિનાલયો દીઠ ચૈત્યવંદન કરનાર પણ ભાગ્યે જ સ્વામી અને આચાર્યપદે પણ નાના બાળકની જેમ પ્રભુભક્તિ જોવા મળે. જ્યારે આ મહાત્માએ અમદાવાદ અને અને ધ્યાનયોગમાં રંગાઈ-ભીંજાઈ જનાર તે અંતર્ગુણીને લોકો સિદ્ધગિરિનાં પ્રત્યેક જિનાલયનાં પ્રત્યેક જિનબિંબો સામે અધ્યાત્મયોગી કહી ઓળખે છે. પ્રતિષ્ઠામાં અમીઝરણાં થવાં ચૈત્યવંદન કરી રેકોર્ડ ઉપસ્થિત કરી દીધો છે. ચૈત્યવંદન વિના કે કંકુપગલાંના ચમત્કારો સર્જાવા તેવી ઘટના તેમને મન તેમને ચેન નથી હોતું.. સામાન્ય હતી. (૩૩) સિદ્ધિગિરિના સાધક : પૂર્વ ભવોથી (૨૮) ઉગ્ર તપલબ્ધિવાન : ૪૩ વરસે સજોડે તપ-ત્યાગ લઈ આવી સાધનાને આગળ ધપાવી રહેલ આચાર્ય સંયમ ગ્રહી, વર્ધમાન તપની ૧૦0૭૩ ઓળીઓ, ભગવંતો એક-બે વાર નહીં પણ ૩૬૦થી વધુ વાર ચૌવિહાર આયંબિલથી પારણાં કરતા ૧૮ સિદ્ધિતપ, મહામંત્રના ૬૮ છઠ્ઠ કરી વિમલગિરિની ૭–૭ જાત્રાઓ કરી આત્માને ઉપવાસ, ૪૫ આગમોના યોગોદ્ધહન આયંબિલ દ્વારા તથા વિમલ-નિર્મળ કરી દીધો છે. ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થકરોને લક્ષમાં લાગટ ૭૦ વરસ સુધી એકાસણાથી ઓછું તપ ન કરનાર લઈ તેઓશ્રીએ ૧૭૦ તીર્થપતિ જિનાલય સર્જનમાં પોતાનું તેઓશ્રી આચાર્યપદે આરૂઢ થઈ દેવલોકે સંચર્યા છે. તેમની અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. હાલમાં જ કાળધર્મ પામ્યા છે. કાયા પણ તપ પ્રભાવે લબ્ધિવાન થઈ હતી. (૩૪) પારણાં વગરની વર્ધમાન તપ (૨૯) ઉચ્ચ ધ્યાનયોગી : વર્તમાનકાળમાં પણ સાધના : નાની ઉંમરથી તપમાં ઝંપલાવી ભરયુવાવસ્થામાં પ્રતિદિન ૭ થી આઠ કલાક સુધી ધ્યાનયોગ સાધતાં ચોત્રીસમી વર્ધમાનતપની ઓળીથી પૂરી સોમી ઓળી સુધીની આત્મસાક્ષાત્કાર કરનાર તથા એક સાથે ૩૩ કલાક સુધી સાધના વગર પારણે કરી જનાર યુવાતપસ્વી આજે પણ જોવા ઊભી કાઉસગ્ગ મુદ્રામાં નિર્જન પ્રદેશ અને ગુફામાં મળે છે. ચાલુ તપમાં પણ ઉલ્લાસપૂર્વક પ્રવચનો પ્રદાન કરી આત્મસાધના કરનાર યોગી પુરુષ વિદ્યમાન છે. સ્વયં તત્ત્વજ્ઞ, લોકોને ધર્મમાર્ગે જોડે છે; જેથી શાસનપ્રભાવનાઓ થાય છે. Jain Education Intemational Page #197 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૮૫ (૩૫) અભ્યાસમાં અગ્રેસર : સાંસારિક લોકોનું શક્તિવાળા તથા સેવા–વૈયાવચ્ચમાં મોખરે રહેનારા અનેક જ્ઞાન ભૌતિક ક્ષેત્રોમાં વધતાં હવે દરેક વિષયના જેમ ડિગ્રી- મહાત્માઓ દરેક સમુદાયમાં જોવા મળે છે. દર વરસે બે વાર હોલ્ડરો અને ડિપ્લોમાધારકો જોવા મળે છે, તેમ આગમ, લોચ કરાવનારા મહાત્માઓ તો અનેક પણ દસથી વધુ ન્યાય, કર્મસાહિત્ય તથા વિવિધ વિષયો ઉપર વિશિષ્ટ અભ્યાસ મહાત્માઓ વરસમાં સ્વેચ્છાએ ચાર વાર લોચ કરાવતા જોવા કરી ડિગ્રી લેનારા અને પોતાના શ્રુતજ્ઞાનનો લાભ અન્યને પણ મળે તેમ છે. આપી જૈનશાસનની પ્રભાવના કરનારા જૂજ મહાત્માઓ (૪૧) સંસાર માંડતા પૂર્વજ સંસાર છાંડતાઃ આજેય પણ ઉપલબ્ધ છે. સાંસારિકાવસ્થામાં લગ્નગ્રંથિ માટે સગાઈ સુધી પહોંચેલા અને (૩૬) મહામંત્ર નવકારના અજોડ લગ્ન પૂર્વે જ વૈરાગ્ય થતાં ચારિત્ર ગ્રહણ કરી છેક આચાર્ય આરાધકઃ ધનાઢ્ય કુટુંબમાંથી દીક્ષિત છતાંય વૈરાગ્ય બળે પદ સુધી પહોંચેલા બે સૂરિરાજો જોવા મળે છે. વાર્ધક્યના અંતર્મુખી જીવન જીવનાર, આચાર્યના પદ સુધી પહોંચ્યા પછી કિનારે આવી ગયા છતાંય વૈરાગ્યમાં ઓટ જોવા ન મળે તેવા પણ આડંબરો અને આકર્ષણોથી પર બની રહી ૩૬ કરોડ સાધકો થકી અનેકોનો વૈરાગ્ય વધે તેમ છે. જેટલા નવકારના જાપ જપી જનારા તેઓ વધુ સમય (૪૨) તિતિક્ષાયુક્ત તપસ્વી : પ્રભુવીરના મહારાષ્ટ્રમાં વિચરણ કરતા રહ્યા હતા. નિકટમાં કાળધર્મ પામી કાળનું ઉગ્ર તપ જેનું નામ ગુણરત્નસંવત્સર છે. તેમાં ૪૮૦ દેવલોક સિધાવ્યા છે. દિવસમાં ૪૦૭ ઉપવાસ આવે છે. તેવો તપ પ્રથમ સંઘયણબળ (૩૭) બ્રહ્મચર્યલક્ષી સાધક : જેમના દરેક છતાંય દુષ્કર, છતાંય વર્તમાનકાળમાં એક મુનિરાજ મહાત્માએ પ્રવચનમાં તથા પ્રત્યેક પ્રવૃત્તિમાં સાધકો માટે ચતુર્થ વ્રતની પ્રારંભ કર્યો અને સારો એવો તપ આગળ નિર્વિદન ચાલ્યા મહત્તા તથા પુસ્તકોમાં પણ તે બાબત ઊંડું ચિંતન જોવા મળે પછી છેલ્લે આવુ જ પૂર્ણ થઈ જતાં કાળધર્મ પામી દેવલોકે છે તથા જેમના પોતાના ચારિત્રબળ તથા શાસનદાઝથી અનેકો સિધાવ્યા છે. અને ખાસ યુવા વર્ગ સુસંસ્કારિત થયો છે એવા શાસનરત્ન (૪૩) અત્યલ્ય ઉપધિ ધારક : આચાર્ય પદ મહાત્મા આજેય પણ આધેડ વયમાં પણ યુવા જેમ શોભે છે. | સુધી પહોંચ્યા પછી પણ એક નૂતન દીક્ષિત જેટલી ઓછી ઉપાધિ (૩૮) દૈવી શક્તિયુક્ત સાધકો : વર્તમાનમાં રાખનાર તથા સ્વયંની ઉપાધિ સ્વયં જ ઉપાડી વિહારમાં પણ શાસનરક્ષક દેવો જેમને અનુપમ સહાયતા કરતા હોય વિચરનાર તે આચાર્યભગવંત તપ અને વૈરાગ્યની મૂર્તિસમાં તથા પરાર્થલક્ષી હાથમાં લીધેલ પ્રત્યેક કાર્ય દિવ્ય શક્તિથી પાર ખાખી વૈરાગી પણ નિકટના ભૂતકાળમાં કાળધર્મ પામ્યા છે, પડી જતાં હોય તથા સૂરિમંત્રના જાપથી જેઓ અંતર્મુખી છેલ્લા દિવસો સુધી પાદવિહારી રહ્યા હતા. સાધનામાં પણ માહિર હોય તેવા અનેક આચાર્ય ભગવંતો તથા (૪૪) નાસ્તિકતાનાશક શક્તિમાન : મિથ્યા શાસનરક્ષક માણિભદ્રવીરનો સાથ મેળવનાર મહાત્માઓ પણ ટેટી દેવ-દેવીઓની પૂજા-ભક્તિમાં ભ્રમિત કે જૈનેતરોને પણ વીતરાગ પ્રભુનાં દર્શન-પૂજા સુધી જોડી નાસ્તિકતાનો નાશ (૩૯) મૌનના મહાસાધકો : છેલ્લાં ત્રીસ કરવા કટિબદ્ધ તથા અજૈનવર્ગના મઠો, જેલ-સ્કૂલ-કોલેજ કે વરસથી લગાતાર મૌન પાળનાર તથા ઉણોદરી અને તપ દ્વારા ધંધાકીય સ્થળોએ પણ જઈ પ્રવચનો આપી ફેશનપોતાની આત્મસાધનાને અગ્રેસર ધપાવનારા અનેક અન્ય વ્યસનથી મુક્ત કરનાર ત્રણ જેટલા પ્રવચનપ્રભાવકો સાધનાગુણથી શોભતા મહાત્મા મૂર્તિપૂજક જૈન સમાજ તથા વર્તમાનમાં પણ છે. સ્થાનકવાસી પરંપરામાં પણ વિદ્યમાન છે. ફક્ત પ્રભુસ્તુતિ અને ૪૫) ધ્યાનપ્રેમી, આગમઅભ્યાસી : ફક્ત સ્વાધ્યાય પાટ, પચ્ચખાણ પ્રદાન અને માંગલિક દાન સિવાય તેર માસમાં જ પિસ્તાલીસ આગમોનો અભ્યાસ ગુરુકૃપાથી મૌન રાખે છે. પૂરો કરી જનાર તથા કચ્છ, મહારાષ્ટ્ર, ગુજરાત વેગેરે (૪૦) મસ્તકનો લોચ કરનાર વિશિષ્ટ ક્ષેત્રોમાં વિચરી અનેક પ્રકારી આરાધના કરનારાં સાધુલબ્ધિવાન કે એક જ દિવસમાં ૭ થી ૧૦ લોચ કરવાની સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના જીવનકવનની વિગતો મેળવી ચાર Jain Education Intemational Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ભાગમાં તેનું પ્રકાશન કરી સૌને ગુણાનુરાગ દર્શાવનાર ગણિવર આજેય પણ છે. (૪૬) સમગ્ર પરિવારની સમૂહ દીક્ષા પૂર્વકાળના એક જ કુટુંબનાં અનેકો ચારિત્રમાર્ગના મુસાફર બની ગયાં હોય તેવાં દૃષ્ટાંતો બનતાં હતાં. વર્તમાનમાં પણ એક સાથે એક જ પરિવારના ૨૩ જેટલા મુમુક્ષોઓએ સંસાર ત્યાગી સંયમના સોપાને સંચરણ કર્યું હોય તેવા પ્રસંગો બન્યા છે. સામૂહિક ૨૭થી ૩૫ દીક્ષાઓ થયાની ઘટના પણ બની છે. (૪૦) શુદ્ધ ગોચરી-ગવેષક : ગોચરીના ૪૨ દોષ અને માંડલીના ૫ એમ ૪૭ દોષો ટાળવાનો પુરુષાર્થ કરી રહેલ મહાત્માઓ આજેય પણ જોવા મળે છે. શિખરજીના છ'રી પાળતા સંઘમાં પણ સ્વેચ્છાએ એક-બે કિ.મી.ના દૂરનાં ઘરોમાં જઈ ગોચરી લાવી વાપરનાર મહાત્માઓ પણ છે તથા ફક્ત ચણાના લોટ ઉપર આયંબિલ કરનાર પણ આજેય છે. (૪૮) ભિક્ષાલબ્ધિ યુક્ત : વર્તમાનમાં પણ એક આચાર્ય ભગવંત અવસર જોઈ સ્વયં ગોચરી ગવેષણા કરતા જોવા મળે છે, તીર્થંકરો પણ સ્વયંની ભિક્ષા કેવળજ્ઞાન પૂર્વે સ્વયં ગવેષણા કરે છે તેવા અભિગમવાળા આચાર્ય ભગવંત લબ્ધિસંપન્ન છે. બલ્કે ગોચરી માંડલીમાં પણ બધાય શિષ્યપ્રશિષ્યોને ગોચરી વહેંચી પછી જ સ્વયં પાત્રામાં ભિક્ષા ગ્રહણ કરે છે. : (૪૯) દુષ્કૃતગાં સતત કરનાર જિનાલયમાં જઈ કે એકાંત સ્થાનમાં બેસીને દરરોજ બે થી ત્રણ કલાક સુધી ઊભાં-ઊભાં દુષ્કૃતની ગર્હ અને સુકૃતોની અનુમોદના કરતાં ભક્તિ કરનાર એક મહાત્મા નિકટમાં કાળધર્મ પામ્યા છે અને હાલમાં પણ લગભગ ત્રણ જેટલા સાધકો તેવી રીતે જ પોતાના હૈયાથી પ્રભુમિલન કરતા જોવા મળે છે. (૫૦) વરસીતપ સમ્રાટ : છેલ્લાં ચાલીસ વરસથી સળંગ ચોવિહારા વરસીતપ અને પારણે બિયાસણું, તેમાંય દસ વરસીતપ ચોવિહારા છટ્ટથી એક વરસીતપ પારણે આયંબિલથી અને એક વરસી તપ ચોવિહારા અટ્ટમના પારણે અઠ્ઠમથી કરનાર તે મહાત્મા હાલ આચાર્યપદે આરૂઢ છે. બાળદીક્ષિત છે, ઘોર તપની સાથે ધ્યાનયોગમાં પણ પ્રવીણ છે. વિશ્વ અજાયબી (૫૧) શ્રુતસંરક્ષક મુનિરાજો વર્તમાનકાળના ઝડપી જમાનામાં જ્યાં બધુંય કાર્ય કમ્પ્યૂટરો કરવા લાગ્યાં છે, તેવા સમયે પણ હસ્તપ્રતોની જેમ લહિયાઓ પાસે આગમગ્રંથો અને શાસ્ત્રો લખાવનારા તથા વિશુદ્ધકોટિની જયણાપૂર્વક સુવર્ણ શ્યાહીથી શ્રુતનો સમુદ્ધાર કરાવનારા મહાત્માઓ જોવા મળે છે. તે માટે ચાલતી સંસ્થાઓ અને કાર્યવાહીઓ જોઈ જૂના જમાનાની યાદ તાજી થાય તેમ છે. (૫૨) એકાકી વિચરણ કરતા મહાત્મા : પૂર્વકાળની જેમ ગુર્વાશાપ્રાપ્ત અપવાદ માર્ગથી અને વિશિષ્ટ કારણોથી એકાકી વિચરણ કરી રહેલ અને સ્વ-પરની સાધનામાં સંયમજીવન શોભાવી રહેલ લગભગ દસથી વધુ મહાત્માઓ અલગ-અલગ સમુદાયના જોવા મળે છે, જેઓ સંયમી, જ્ઞાની અને તપસ્વી-ત્યાગી પણ છે. (૫૩) અણિશુદ્ધ આલોચના લેનાર શાસનપ્રભાવના હેતુ પણ થતી અજયણાની તથા ચારિત્રિક અતિચારોની સવિશુદ્ધ આલોચના વિસ્તારથી લઈ સંયમશુદ્ધિ જાળવનારા ઉપરાંત સ્વયં ગચ્છાધિપતિ પદે તોય અન્ય આચાર્ય ભગવંત પાસે પોતાની આલોચના કરનાર આચાર્ય ભગવંત પણ પરિચય કરી શકાય તેવા છે. (૫૪) સ્થિરવાસી આચારવંત મહાત્માઓ : જંઘાબળ ક્ષીણ થવાથી તથા ડોળી કે બીજાં ત્રીજાં સાધનોનો ઉપયોગ ટાળી એક જ સ્થાને સ્થિરવાસ સ્વીકારી સંયમમાર્ગની શુદ્ધિ જાળવી રહેલ અનેક સાધુ તથા સવિશેષ સાધ્વી ભગવંતો પાલિતાણા વગેરે તીર્થક્ષેત્રો છોડી નગર અને ગામમાં પણ ૧૦થી વધુ સંખ્યામાં જોવા મળે છે. (૫૫) વિશિષ્ટ શિષ્યસંપદા પુણ્યવાન : લગભગ બસ્સો જેટલી શિષ્યા-પ્રશિષ્યાઓનો બહોળો સમુદાય સંભાળનાર અને અનેક આત્માઓને સંસારનિસ્તાર કરાવી સંયમમાર્ગે જોડનાર લગભગ ત્રણ જેટલાં સાધ્વી ભગવંત વર્તમાનમાં પણ ભૂતકાળના બહોળા સાધુ-સમુદાયની યાદ કરાવે તેવા ગુરુણી પદે બિરાજે છે. (૫૬) વિશિષ્ટ મહાભિનિષ્ક્રમણ કર્તા : માતા-પિતાના આદરથી લગ્નગ્રંથિથી જોડાયા પછી પણ પ્રથમ દિવસથી જ સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રત પાળી વિશિષ્ટ વૈરાગ્ય અને જ્ઞાનથી ભાવિત જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી સંયમમાર્ગ સુધી પહોંચનાર ચાર સાધ્વી ભગવંતો વર્તમાનમાં પણ વિચરતાં જોવાં મળે છે, તેમાં એક તો પ્રવર્તિનીપદે પણ છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૮૭ (૫૭) અત્ય· કાપ કાઢનારા : દીક્ષાદિનથી (૬૩) સાગારિક અણસણ કરી સંસાર વીસ-વીસ વરસ સુધી પ્રથમ દિવસે વહોરેલ સંથારો વાપરનારાં, છોડનાર : સંસાર છોડવા ઘરનાં લોકોની અનુમતિ ન વરસમાં એકાદ વાર જ કાપ કાઢનારાં અને વસ્ત્રો સ્વયં રજા લે મળતાં છ વિગઈના ત્યાગ પછી છેલ્લે સાગારિક અણસણ કરી ત્યાં સુધી કાપ કાઢ્યા વગર ચલાવનારાં સાધ્વી ભગવંતો સૌને ઝુકાવનાર એક શ્રમણી આજેય પણ ઉગ્ર તપ સાધનાથી આજેય જોવા મળે છે. રૂપવાન અને સ્વરૂપવાન નારીવર્ગને ઝળકે છે. તપ-સંયમ અને પ્રશમભાવે કહેવાય છે કે સાક્ષાત્ તેમના થકી વગર ઉપદેશે બોધ મળી જતો હોય છે. પદ્માવતીદેવી પણ તેમનાં સહાયિકા બન્યાં છે. (૫૮) આજીવન તપસ્વી શ્રમણી વર્ગ : (૬૪) વેરાન પ્રદેશમાં વિચરણ કે રાજસ્થાન દીક્ષાદિનથી કાળધર્મ સુધીના ૫૫ જેટલાં વરસના અને પંજાબની ઝાંખી વસ્તીમાં ખાસ ગુર્વાજ્ઞાપૂર્વક વિચરણ કરી સંયમપર્યાયમાં ક્યારેય પણ બિયાસણાથી ઓછું તપ કે વત ન બે સાધ્વીસમુદાય ખાસ ત્યાં ધર્મપ્રચાર કરી જિનશાસનની કરી આજીવન છૂટા મોઢે ન વાપરનાર ત્રણથી ચાર શ્રમણીઓ ગરિમા જયવંતી કરતા જોવા મળે છે. તેમના વિચરણથી નિકટમાં જ કાળધર્મ પામ્યાં છે તથા તેવી જ તપોસાધનાથી કંદમૂળ, રાત્રિભોજન-ત્યાગ સાથે તપ-ત્યાગમાં પણ પોતાના જીવનને પવિત્ર રાખનારો વર્ગ આજેય પણ છે. લોકસમાજ જોડાય છે. (૫૯) નારીશિબિરનાં સક્ષમ સુકાની : ફક્ત (૬૫) પૂજા અને સ્તવનરચયિતા : વર્તમાનમાં બહેનો સમક્ષ જ, તેમ જ પાટ ઉપર બેઠા વગર શાસ્ત્રીય પણ અવનવાં ભક્તિ-સ્તવનો અને ભગવાનની પૂજાની ઢાળો મર્યાદા જાળવી પ્રવચનો પ્રદાન કરનારાં સંયમૈકલક્ષી રચી લોકોમાં દેશી રાગ દ્વારા સિનેમા તરફી દૂષણનો પ્રતિકાર સાધ્વીજીઓ વર્તમાનમાં પણ છે અને તેવી મર્યાદા રાખીને કરનારાં સાધ્વી ભગવંતો છે. તેમના બનાવેલ સ્તવનો લોકો ફક્ત કન્યા અને સ્ત્રીવર્ગને ફેશનાદિ દૂષણોથી બચાવનારાં ભક્તિ-ભાવનામાં ખાસ ગાય છે, ઉપરાંત સંસ્કૃતમાં સ્તુતિ શ્રમણી ભગવંતો પુરુષ સામે પ્રવચન નથી દેતાં. રચનારાં સાધ્વી ભગવંતો પણ છે. (૬૦) કલ્યાણકભૂમિ ઉદ્ધારક : અનેક કષ્ટો (૬૬) શાસ્ત્રવેત્તા અને રચયિતા : વેઠી શિખરજી, શ્રાવસ્તી, ચંપાપુરી જેવી કલ્યાણકભૂમિ સુધી વજસ્વામીના કાળની જેમ આજેય પણ અમુક સાધ્વી ભગવંતો જઈ અમુક વરસો સુધી ગોચરી–પાણીની અગવડો વેઠીને પણ ન્યાયના ગહન વિષયો ભણે છે, ૪૫ આગમોમાંથી અનેક તીર્થભૂમિના જીર્ણોદ્ધાર માટે ઝઝૂમનાર પાંચથી સાત સાધ્વી આગમોનો તલસ્પર્શી અભ્યાસ કરી ડિગ્રીઓ મેળવે છે, ભગવંતોનાં નામ મૂર્તિપૂજક સંઘમાં ખાસ પ્રખ્યાત-વિખ્યાત છે. ઉપરાંત અમુક ગ્રંથરચના કરી સમાજ સમક્ષ સદ્વાચન ધન્ય છે તેમની નીડરતાને. પીરસનાર વર્ગ પણ જોવા મળે છે. (૬૧) ખાખી વૈરાગી જીવન-કવન : નિકટનાં (૬૭) વિષમતા વચ્ચેના સમતાસાધક : વરસોમાં એક સાધ્વીજી થઈ ગયાં, જેમણે સંસાર છોડ્યા પછી ઘરમાંથી ભાવપૂર્વકની વિનંતી છતાંય અનુમતિ ન મળતાં છેલ્લે પાંત્રીસ વર્ષ જેટલા દીક્ષા પર્યાયમાં ક્યારેય કોઈનેય ટપાલ સુદ્ધાં મહાપરાક્રમ કરી વનવગડામાં જઈ વડના ઝાડ નીચે સ્વયં નથી લખી. સગા-સ્નેહીઓ આવવું હોય તો પોતાની ઇચ્છાથી સાધ્વીવેશ પહેરી ભાવદીક્ષિત થનાર, કે ના છૂટકે ભાગીને પણ આવે, બાકી કોઈ કાર્યક્રમ કે અનુષ્ઠાન નિમિત્તે બોલાવવા ગૃહત્યાગ કરી અણગારી આલમની અદકેરી શોભા સમાન કરવાની વાત નહીં. સાધ્વીજીઓ આજે પણ જોવા મળે છે. (૨) કોકિલકંઠી શાસનપ્રભાવક મધુરવ (૬૮) પેથડ શાહ મંત્રીના સમયકાળની કતાની જેમ શાસ્ત્રીય રાગમાં સ્તવન–સઝાય-સ્તુતિ ગાવાની જેમ જીવનમાં સ્વયં નવકારના ચમત્કાર અનુભવો કરી કળા ભાગ્યે જ કોઈકની પાસે હોય છે. સુસ્વર નામકર્મના લોકોમાં નવકાર જાપનો પ્રસાર-પ્રચાર કરનારાં જૂજ સાધુઉદયથી અમુક સમુદાયનાં ત્રણ જેટલાં સાધ્વી ભગવંતો સાધ્વી ભગવંતો આજેય છે, તેમાંય અલગ અલગ સંગીતજ્ઞ છે, સાથે કંઠમાંથી ખંજરી, મંજીરાંના અવાજ કાઢી સમુદાયના ચાર મહાત્માઓ તો અનેક ભાવિકોને ગીતના અવાજમાં સંગીતના પ્રાણ પૂરે છે. નવલાખ નવકારના જાપમાં વ્યવસ્થિત જોડી રહ્યા છે, Jain Education Intemational Page #200 -------------------------------------------------------------------------- ________________ છે. ૧૮૮ વિશ્વ અજાયબી : જેમાં આ લેખના લેખકશ્રીનો પણ સિંહફાળો નોંધાયેલ બનનાર એક સાધ્વી ભગવંત નિકટનાં વરસોમાં સમાધિ પામી ગયાં છે, જે મરણાંત ઉપસર્ગે પણ સંયમસફળતા કહેવાય. (૬૯) સ્પધનિષ્ણાત : ચાતુર્માસમાં વિવિધ (૭૫) સંસ્કૃત-પ્રાકૃત વિશારદ : લગભગ પ્રકારી જ્ઞાનવર્ધક સ્પર્ધાઓ રજૂ કરી સંઘની બહેનોને પાંચથી વધારે સાધ્વી ભગવંતોનાં લખાણ તથા પત્રવ્યવહાર ધર્મભાવનામાં જકડી રાખનારાં ત્રણથી વધુ સાધ્વી ભગવંતો પણ સંસ્કૃત ભાષામાં જોવા મળ્યાં છે, ઉપરાંત પ્રાકૃત કે સંસ્કૃત પચાસથી વધુ પ્રકારની સ્પર્ધાનાં નિષ્ણાત જોવા મળે છે. કાળ ભાષામાં બોલનાર, લખનાર અને સમજાવનાર અનેક સાધુઅને ક્ષેત્ર પ્રમાણે તેમાં આધુનિક પ્રકારી સ્પર્ધાઓનો ઉમેરો પણ સાધ્વી ભગવંતો પીઢ અભ્યાસી છતાંય પ્રૌઢતા અને કરે છે. ગંભીરતાથી સંયમજીવન વહી રહ્યાં છે. (૭૦) આયંબિલ તપપ્રભાવક : નવકારના જપ (૦૬) નિદોંષ ભૂમિની ગવેષણા : પચાસ અને આયંબિલના તપના મારાથી હાર્ટએટેક, હરપિસ અને વરસ જેટલા લાંબા દીક્ષા પર્યાય છતાંય તબિયત વગેરેનાં કારણ કેન્સર જેવી દીર્ધકાલીન બિમારી વચ્ચે પણ સંપૂર્ણ આયુ છોડી ક્યારેય પણ ચંડિલ અને માત્રુ પરઠવવા સંડાસભોગવી સમાધિપૂર્વક દેહ ત્યાગનારાં એક સાધ્વીજી જીવનમાં બાથરૂમનો ઉપયોગ ન કરનારા અને નિર્દોષ ભૂમિની ગવેષણા વર્ધમાન તપની ૧૧૨ ઓળી સુધી પહોંચી કાયાની માયાથી દ્વારા સંયમદ્ધિ જાળવનારાં અનેક સાધ્વી ભગવંતો આજેય પર બનેલ હતા. જોવા મળે છે. (૭૧) પરઠવવાની કાળજીયુક્ત : જ્ઞાનની (૭૭) જીવદયાજ્યોતિ : ખાસ શ્રાવકઆશાતના નિવારવા ઓછામાં ઓછું લખવું, પત્રિકા અને શ્રાવિકાઓને પ્રેરણા પ્રદાન કરી ગોશાળાથી લઈ કતલખાનાં કંકોત્રી વગેરે બિનજરૂરી પ્રચારસામગ્રીથી બચવું તથા બંધ કરાવવાની પ્રવૃત્તિ કરી રહેલ બે સાધ્વીઓ જો કે પ્રસંગોચિત્ત વધી ગયેલ કપડાં–કાગળ વગેરેને પણ નિર્દોષ સ્થાનકવાસી સંપ્રદાયમાં જોવા મળ્યાં છે, છતાંય ગર્ભપાત, સ્થાને જાતે જઈ પરઠવવાની ક્રિયા કરનાર શ્રમણી વર્ગ આજેય ભૂણહત્યા કે માસિકધર્મ અપાલનનાં પાપોથી નારી જગતને પણ જોવા મળે છે. બચાવવા ઉપદેશ આપતાં અનેક સાધ્વી ભગવંતો છે. (૦૨) નવપદજીની ઓળી આજીવન : દીક્ષા- (૭૮) વિશિષ્ટ રીતે સંસારત્યાગ : સાસુદિનથી લઈ ચાલીસ વરસ જેટલા પર્યાયમાં દરેક વરસે ચૈત્ર અને આસો માસની આયંબિલ ઓળી કરનારાં, તેમાંય અમુક પ્રસરાવી પછી પ્રવ્રજ્યા લેનાર અલગ અલગ સમુદાયનાં ઓળી એક જ ધાન્યની અને અમુક ઓળી લૂણ વગરના દસથી વધુ સાધ્વી ભગવંતો પરિચયમાં આવ્યાં છે, જેઓ ધાન્યથી કરનારાં સાધ્વી ભગવંતો આજેય પણ જોવા મળે છે, સંસાર ત્યાગી સંયમનાં ખરાં રાગી બની વિવિધ પ્રકારી તેમના જીવનમાં અન્ય તપની આરાધના પણ છે. આરાધનાથી દિપાવી રહ્યાં છે જિનશાસનને. (૭૩) ભિક્ષાચયથી ગોચરી ગીતાર્થ : (૭૯) ઉગ્ર તપસ્વિની : લગભગ ૨૧૧ ઉપવાસ સંયમજીવનના પ્રારંભથી મોટી પર્યાય સુધી નિત્ય ભિક્ષા માટે અને ૩૧૧ ઉપવાસ એક એક વાર કરી કાયાનો કસ કાઢનારાં ભ્રમણ કરનાર અને તેમાંય શિષ્યા-પ્રશિષ્યાઓ માટે પણ આ શ્રમણીને દિવ્ય સાંનિધ્યની પ્રાપ્તિ સહજ હોવાથી કહેવાય ગવેષણા કરી ભક્તિનો લાભ–સતત લેનાર ભરતચક્રીના જીવન છે કે ક્યારેક ક્યારેક તેમના ઉપર કેસરવૃષ્ટિ પણ થાય છે. બાહુમુનિની યાદ અપાવે તેવાં પુરુષાર્થ સાધ્વી ભગવંતો દરેક લોકો તરફથી તપચક્રેશ્વરીનું બિરુદ મળેલ છે તથા દિલ્હી તરફ સમુદાયમાં બે-ત્રણથી વધુ જોવા મળશે. વિચરણ વઘારે છે. (૦૪) મરણાંત કષ્ટમાં પણ સમાધિવંત : (૮૦) વીસ સ્થાનક તપના તપસ્વિની : જે ટ્રકના અકસ્માતમાં સંયમજીવનની સુખદયાત્રામાં વિદન આવી વીસ સ્થાનક વિધિપૂર્વક તપ કરનાર તીર્થકર નામકર્મની પણ જતાં અંતસમય નિકટ છતાંય સહવર્તી સાધ્વી ભગવંતો પાસેથી નિકાચના કરી શકે છે તેવો તપ એક સાધ્વી ભગવંતે ૪00 મહામંત્ર નવકાર સાંભળી સાગારિક અણસણ કરી સ્વર્ગવાસી અક્રમથી કર્યો, એક સાધ્વીજીએ ૨૦ વાર ૨૦ઉપવાસથી કર્યો Jain Education Intemational Page #201 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ અને એક સાધ્વી ભગવંત તો ૧૦૮ માસક્ષમણની આરાધના કરતાં ૪૫ માસક્ષમણ કરી ચૂક્યાં છે. (૮૧) પરમાત્મા ભક્તિના રાગી : દરેક ગામનગર અને તીર્થોમાં પહોંચી પ્રત્યેક પ્રતિમાજીની સમક્ષ ભાવથી સામુદાયિક ચૈત્યવંદન કરવાની પરંપરા કરનાર સાધ્વીસમુદાય વર્તમાનમાં પણ વિચરે છે. લગભગ ૪૫થી વધુ સંખ્યામાં એક જ પરિવારમાંથી દીક્ષિત સૌ પરમાત્મભક્તિ દ્વારા લખલૂટ પુણ્ય ઉપાર્જે છે. : (૮૨) ધ્યાનયોગ અને એકાંતપ્રેમી સમુદાયમાં પણ એકાંતપૂર્વક ધ્યાનયોગ અને ભક્તિ દ્વારા આત્મસાધના કરનારાં તથા મુખ્યતયા મૌનને પસંદ કરનારાં અનેક સાધ્વી ભગવંતો જોવા મળશે. તેમાંય ધ્યાનયોગથી પ્રબુદ્ધ બની ફક્ત તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિક પ્રવચનો પ્રદાન કરનારાં પણ જૂજ સંયમીઓ છે. (૮૩) વૈયાવચ્ચના ખપી : ગમે ત્યારે ગમે તે પ્રકારની સેવા પ્રદાન કરતાં તેમાંય બાળ, ગ્લાન અને તપસ્વી તથા વૃદ્ધોને સવિશેષ સાચવતાં સાધ્વી ભગવંતોથી અનેક સમુદાયોમાં શિષ્યા-પ્રશિષ્યા વૃદ્ધિ પામી રહી છે. અપ્રતિપાતી ગુણ સાધુ સમુદાય કરતાંય સાધ્વીસમુદાયમાં સવિશેષ વિકાસ પામેલો જોવા મળે છે. (૮૪) જ્ઞાનગર્ભિત વૈરાગી : દીક્ષા લેવા માટે ૩-૩ વાર ઘર છોડી નીકળી ગયેલ અને સાધ્વી વેશ છોડાવી ઘરે પાછાં લાવનાર નાસ્તિક લોકોની ઉપરવટ જઈ ચોથી વાર ફરી મક્કમપણે ગૃહત્યાગી દીક્ષિત થનાર અને તપ–જપની વિશિષ્ટ આરાધનાઓ જીવનમાં કરી જનાર સાધ્વીજી હાલ પણ અણગારી આલમમાં શોભાયમાન છે. (૮૫) સાંસારિક ઉચ્ચાભ્યાસ પછી દીક્ષિત : C.A., M.Com. કે B.Com. જેટલો અભ્યાસ ઉપરાંત ડોક્ટર બન્યા પછી પણ ચારિત્રમાર્ગે વળનાર શિક્ષિત અને પીઢજ્ઞાની વર્ગ ખૂબ ઓછો છતાંય તેવાં સાધુ-સાધ્વી ભગવંતો આજેય પણ વિચરી રહ્યાં છે, જેઓએ સંયમ જીવનમાં પણ દસ-પંદર લાખ શ્લોક પ્રમાણ સંસ્કૃત અભ્યાસ કર્યો છે. (૮૬) આજીવન છ વિગઈ ત્યાગી : સંયમ જીવનના પ્રારંભથી આજીવન માટે છએ છ વિગઈનો મૂળથી ત્યાગ, ઉપરાંત ફળ–મેવા-મીઠાઈનો ત્યાગ રાખી સંયમજીવનને વહનાર તે સાધ્વી ઉગ્ર તપસ્વિની છે. લગભગ ૧૮૯ ૫૨ જેટલાં વરસીતપ કરી નાખ્યાં છે તથા વિવિધ અભિગ્રહપૂર્વક પારણાં કરનારાં અન્ય સંપ્રદાયમાં એક સાધ્વીજી છે. (૮૭) શિષ્યા બનાવવા નિઃસ્પૃહી : જેમના જીવનનાં વૈરાગ્ય અને પ્રજ્ઞાથી આકર્ષિત થઈ તેમની પાસે દીક્ષા લેવા આવતા અનેકને પોતાનાં ગુરુણી અથવા ગુરુબહેન પાસે દીક્ષિત થવાની ભલામણ કરતાં, અધ્યાત્મલક્ષી એક સાધ્વીજી આજેય જોવા મળે છે. તેમણે સ્વેચ્છાએ દીર્ધ પર્યાય છતાંય એકે શિષ્યા બનાવી નથી. (૮૮) સ્વયંનો લોચ સ્વયં કરી લેતાં : પરમાત્માની જેમ પોતાના હાથે જ પોતાના મસ્તકનો લોચ કરનારાં, ચાલુ માસક્ષમણના તપમાં પણ અધવચ્ચે લોચ કરાવનારાં ઉપરાંત લોચ માટે અન્યની સેવા કદીય ન વાંછનારાં સાધ્વીજીઓ ઓછાં પણ વર્તમાનમાં જરૂરથી જોવા મળે છે, જેઓ અન્યને પણ લોચ કરી આપે છે. (૮૯) ડોળીના વિહારમાં સહાયિકા : જંઘાબળ ક્ષીણ થયા પછી સ્થિરવાસના સ્થાને ડોળીમાં પણ વિહાર કરી સંયમશુદ્ધિ જાળવનારાં એક વયોવૃદ્ધ સાધ્વીજીની ડોળી તેમની શિષ્યા જ સ્વેચ્છાએ ઉપાડે તેવાં પુણ્યશાળી સાધ્વી માતૃહૃદયા ઓળખાતાં હતાં. હાલમાં જ કાળધર્મ પામ્યાં છે. વૈયાવચ્ચ ગુણની પરાકાષ્ઠા આજેય પણ છે. (૯૦) દીર્ઘ દીક્ષાપર્યાય : સાધ્વી સમુદાયમાં એક બાલદીક્ષિત સાધ્વી ભગવંતની દીક્ષાપર્યાય વર્તમાન કાળમાં ૯૦ વરસનો થવા આવ્યો જે સત્ય હકીકત સાંભળી એવું લાગે કે ફક્ત સંયમ લેવા માટે જ આ ભવ મળ્યો હોય તેવી તેમની પૂર્વભવની ચારિત્રિક સાધના કહી શકાય. ધન્ય છે તેવી પવિત્રતામૂર્તિને. (૯૧) પ્રમાદવિજેતા : રાત્રિના સમયે ફક્ત ત્રણ ચાર કલાકની જ નિદ્રા લઈ આહાર અને નિદ્રા ઉપર સવિશેષ કાબૂ મેળવી લેનાર એક આચાર્ય ભગવંત હાલમાં જ થઈ ગયા અને બે–ત્રણ મહાત્માઓ તથા પાંચથી વધુ સાધ્વી ભગવંતો નિકટના પરિચયમાં આવેલ છે, જેઓ સવિશેષ સંયમલક્ષી જણાય છે. (૯૨) વિશેષ અભિગમધારી : કાયિક શક્તિ ઓછી છતાંય શક્ય અન્યની સેવા કરતાં પણ સ્વયં કોઈનીય ગોચરી–પાણીથી લઈ પડિલેહણ સુધીની કોઈ પણ સેવા ન Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ વિશ્વ અજાયબી : ઝંખતાં અમુક સાધુ-સાધ્વી ભગવંતો સ્વાવલંબી અભિગમપૂર્વક જીવનકવનની વાતો, પુસ્તકો કે સાહિત્ય માધ્યમથી લોક સુધી સંયમજીવનને શોભાવતાં એક જ ગુરુ-ગુરણીના શિષ્ય- પહોંચાડી સમુદાયવાદ કે સંકુચિતવાદથી દૂર રહી સૌના શિષ્યરૂપે જોવા મળે છે. ગુણાનુરાગી જૂજ મહાત્માઓ આજેય પણ છે. | (૯૩) અભિનવજ્ઞાન સ્થાનકે કે પ્રતિદિન એક (૯) ધારણાશક્તિના સ્વામી કે દીક્ષા પછી નવો શ્લોક રચી કે ગોખી પછી જ નવકારશીનું પચ્ચખાણ દરરોજ નવી 100-100 જેટલી ગાથાઓ એક જ દિવસમાં પાળતાં એક આચાર્ય ભગવંત નિકટનાં વરસોમાં કાળધર્મ પાક્કી કરી જનારાં અને ગુર્વાજ્ઞાપૂર્વક ૧૧ અંગોના પાઠસૂત્રોને પામ્યાં છે અને તેવા જ અભિગમથી નિતનવા જ્ઞાનપદની કડકડાટ પાક્કા કરી બોલવાની શક્તિવાળાં સાધ્વી ભગવંતો આરાધનામાં ઉજમાળ અમુક સાધુ-સાધ્વી ભગવંતો આજેય આજેય છે, જે લગભગ પૂર્વકાલીન યક્ષા-ક્ષદિના સાધ્વીની પણ જ્ઞાનયોગી બનવા ઝંખે છે. યાદશક્તિની પરંપરાને યાદ દેવડાવે તેવાં છે. (૯૪) ભયમોહનીય વિજેતા : નીડરતાપૂર્વક (૧૦૦) વર્ધમાન તપનાં વિશિષ્ટ તપસ્વિની અપરિચિત ક્ષેત્રોમાં પણ વિચરતાં અથવા અજેનોને પણ : આયંબિલની વર્ધમાન તપની ૧૦૦ + ૧00 (બસ્સોમી) નીડરતાથી પ્રતિબોધતાં તથા સાધુ મહાત્મા જેવી ધગશ, ઓળી અઠ્ઠમના પારણે આયંબિલ કરી ફરી અટ્ટમથી પૂર્ણ ઉલ્લાસ અને નિર્ભયતાથી અનેકોને ધર્મમાર્ગે જોડતાં ત્રણથી કરનાર તથા તે પછી પણ આયંબિલ તપને આગળ આગળ વધુ સાધ્વી સમુદાય ચટપટા પ્રશ્નોના પણ સમાધાનકારી ધપાવનાર સાધ્વીજી આજે પણ હયાત છે. વર્ધમાન તપની જવાબ આપી સંતોષે છે. લાગટ ૧૦૦ ઓળી કરનારમાં તેઓ દૃષ્ટાંતરૂપ છે. (૫) આયંબિલથી વરસીતપ ઃ છએ (૧૦૧) જ્ઞાનભંડાર પરિમાર્જક : લગભગ વિગઈઓના ત્યાગથી આયંબિલનાં પારણાંથી વરસી તપ હજુ અલગઅલગ સમુદાયનાં ચારથી પાંચ સાધ્વી ભગવંતો વિવિધ સુકર ગણાય પણ આ સાધ્વી ભગવંતે અઠ્ઠાઈને પારણે પુરિમુ સ્થાનના જ્ઞાનભંડારોને સુવ્યવસ્થિત કરી પ્રાચીન હસ્તલિખિત આયંબિલથી તપોસાધના કરી બધાય વિક્રમો પાછા કરી દીધા પ્રતો, નૂતન આગમગ્રંથોની નકલો ઉપરાંત વિવિધ જ્ઞાનસંપદાને છે. તે પૂર્વે અટ્ટમના પારણે એકાસણાંથી પાંચ વરસીતપ પણ સુરક્ષિત કરવાનું સુકાર્ય કરી રહ્યાં છે. તેમની જ્ઞાનલગનીને તેમણે જ કરેલ હતાં. ધન્યવાદ. (૯૬) નાદુરસ્તી વચ્ચે પણ સ્વસ્થ સ્થિતિઃ (૧૨) નામનાની અકામના : પ્રચાર કરતાંય છેલ્લાં પાંત્રીસ વરસથી કાયિક રીતે અશાતા વેદનીય કર્મના આચારશુદ્ધિને પ્રધાનતા આપનારાં તથા ફક્ત જિનશાસનનું ઉદય વચ્ચે પણ સમતાના સાધિકાએ સાહિત્યસેવા દ્વારા ઋણ ફેડવા માટે જ શાસનપ્રભાવનાનાં કાર્યોમાં ઊતરવા છતાંય જ્ઞાનગંગાને વહેતી રાખી છે. વિદુષી છે, ઉપરાંત અનેક વિશેષ પ્રચારમાધ્યમોને પસંદ ન કરનાર સાધુ-સાધ્વી વર્ગ ગાથાઓનાં સ્તવન અને સઝાય, અનેક પ્રકારી પૂજાઓ મધુર આજેય પણ વિદ્યમાન છે. દુનિયાના વ્યવહારથી તેઓ ઘણાં કંઠે ગાય છે, સાથે સવા કરોડ નવકારજાપ પૂર્ણ કરેલ છે. અલિપ્ત રહે છે. (૯૦) વૃદ્ધ સાધુ-સાધ્વીના યોગક્ષેમ (૧૦૩) પુરુષવર્ગમાં ઉપદેશ ન આપનારાં : ચિંતકઃ ત્રણ આચાર્ય ભગવંતો તથા પાંચથી વધુ સાધ્વી શાસ્ત્ર અને સામાચારીને વફાદાર રહીને બે સાધ્વી સમુદાયનાં ભગવંતોની પ્રેરણાથી પાલિતાણા, વાઘલધરા, કામશેત વગેરે અનેક સાધ્વી ભગવંતો આજેય પણ પુરષવર્ગને પ્રતિબોધવા અલગ અલગ અનેક સ્થાનમાં વૃદ્ધાવસ્થામાં સ્થિરવાસી થનાર પ્રવચન પ્રદાન નથી કરતાં કે કદીય સુધર્માસ્વામીની પાટ ઉપર શ્રમણ-શ્રમણીઓ માટે યોગ્ય માર્ગદર્શન અપાયેલ છે. હાલમાં બેસીને નારીવર્ગને પણ ધર્મમાર્ગે ન જોડતાં, નીચે આસને બેસી તે માટે યોગક્ષેમ કરનાર જરૂરથી છે. જ્ઞાનધારા વહાવે છે. | ૯૮) સ્વ-પર સમુદાય સમભાવી : ચારેય (૧૦૪) સૂક્ષ્મનાં સાધિકા : ગૃહસ્થોની ફિરકાઓના વિશિષ્ટ સાધકોનો પરિચય કરી તેમના ગુણોની આરાધનાઓ સ્થૂળ હોય છે, અણગારોની સૂક્ષ્મ તેથી નિંદા હાર્દિક અનુમોદના પ્રવચનમાં કરનાર ઉપરાંત તેમનાં કરવી તો દૂર પણ નિંદા સાંભળવાની પણ આલોચના Jain Education Intemational Page #203 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૯૧ આયંબિલથી પૂરી કરનારાં અને મુખમાંથી કટુ વચન નીકળતાં વધુ ગુણાત્માઓને પોતાનાં સંશોધન અને પ્રકાશનમાં લઈ કે બીજાના મનદુઃખનું કારણ બનતી ભાષાના બદલે સ્વયં અનેકો સુધી જિનશાસનની સાંપ્રતકાલીન ગરિમાને પહોંચાડવી અટ્ટમ સુધીનું તપ કરી લેતાં એક સાધ્વીજી મ.સા. હાલ પણ તે પણ એક સુકૃત-અનુમોદનરૂપ અનુષ્ઠાન ગણાશે. બિરાજે છે. અસંખ્ય અધ્યવસાય સ્થાનથી અસંખ્યuદેશી (૧૦૫) પાઠશાળા-પ્રવૃત્તિ પ્રોત્સાહક ઠેક- આભા ઉત્થાન પામી શકે છે. પૂર્વભવની સાધનાબળે જ ઠેકાણે બાળસંસ્કરણ હેતુ પાઠશાળા માટે પ્રેરણા દેનાર તથા વર્તમાનના તપસ્વીઓ, ત્યાગીઓ, શીલવ્રતધારી અને જ્ઞાનીઓ પાપશાળા જેવાં ટી.વી., નોવેલ, બિભત્સ સાહિત્યથી બાળકોને ઉપરાંત ધ્યાનીઓ કે પ્રભાવક–આરાધક વર્ગ જિનશાસનને બચાવવાની નેમવાળા પાંચથી વધુ સાધુ ભગવંત અને સાતથી શોભાવી રહ્યો છે. અનેક પ્રકારી ગુણવાનો થયા છે અને વધુ સાધ્વી-ભગવંતો અલગ અલગ સમુદાયમાં આજેય જોવા થવાના. મળે છે. ભૂતકાળને તો હાર-તોરા કે ધૂપ-દીપથી અનેકો સવારે (૧૦૬) ઉગ્ર વિહારી : સળંગ ૯૦૦ આયંબિલ પણ ઈર્ષ્યા-અસૂયા-સ્પર્ધક વૃત્તિ કે અશાસ્ત્રીય પ્રવૃત્તિથી પર ઉપર ૪૫ ઉપવાસની તપશ્ચર્યા સાથે છેક નવસારીથી શંખેશ્વર બની વર્તમાનકાળના આચારવંતોને અનુમોદનાર ખરો સુધી વિહાર ચાલુ ઉપવાસમાં કરી લાંબા તપનું પારણું પણ અનુમોદક ગણાય. અહિંસા પરમો ધર્મની જેમ આચારઃ નિર્દોષ આયંબિલ સાથે કરનાર સાધ્વીભગવંત આજે પણ જોવા પ્રથમો ધર્મ બની જેના જીવનનું અંગ બની જાય તેની મળે છે. તેમણે શ્રેણીતપ અને સિદ્ધિતપ જેવાં તપ પણ પારણે પ્રભાવકતા નક્કર અને ચિરાયુ બને છે. તે બાબતના સુસાક્ષી આયંબિલ સાથે કર્યા છે. છે તીર્થકર, ગણધર, શ્રતધરો વગેરેના જીવનપ્રસંગો. (૧૦૭) નવકાર ચમત્કાર અનભવકત : પરમાત્મા મહાવીરનું શાસન તેમના નિર્વાણ પછી જે જેમના પવિત્ર જીવનમાં પવિત્રતમ મહામંત્ર નવકારની સદ્ધર એકવીસ હજાર વરસ સુધી ચાલવાનું તે કેવી આરાધનાઓથી આરાધના છે, જેમને મૃત્યુમુખથી પણ નવકારે બચાવ્યાં છે તેવા તેનો આછો પરિચય જ ઉપરોક્ત લેખ આપે છે. સાધુ-સંતો કરતાં સાધ્વી ભગવંતોની સંખ્યા વધારે છે, જે નક્કર હજુ પણ શાસ્ત્રીયતાને વફાદાર સારો એવો સત્ય છે. તે માટે ખાસ નિકટનાં દસ વરસમાં પ્રકાશિત થયેલ શ્રમણ-શ્રમણી વર્ગ આધુનિકવાદમાં નથી અંજાયો. અનેક પુસ્તકોનાં દૃષ્ટાંતો વાંચી જવા ભલામણ છે. સાંસારિક અવસ્થામાં કરોડોની સંપત્તિઓ અને વિદેશોની સફર (૧૦૮) આધ્યાત્મિક અનુભૂતિનંત : છોડી ઊડતા પ્લેનની મુસાફરી અને દોમદોમ વૈભવ છોડી શાસનપ્રભાવનાઓ કરતાંય સ્વની આરાધનાને પ્રધાનતા આપી દીક્ષા લેવી અને વૈરાગી બની આત્મસાધનાના વિકટ માર્ગને લાગલગાટ ૧૫ વરસ સુધી સંપૂર્ણ મૌન સાથે વિવિધ તપનો હસતા મુખે કાપવો તે ખરો ધર્મપુરુષાર્થ કહેવાય. અભ્યાસ કરનાર અલગ અલગ સંપ્રદાયનાં બે સાધ્વી ભગવંતો પાંચમા આરામાં ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રથી સ્વયંના જીવનમાં અધ્યાત્મથી ભરપૂર છે, ઉપરાંત અનેક મોક્ષમાર્ગ જરૂર બંધ છે પણ મોક્ષપુરષાર્થી મહાત્માઓ આ ચમત્કારોના અનુભવક પણ છે. ભવનું ભાથું ભરી પરભવમાં સારાં દ્રવ્ય-ક્ષેત્ર અને કાળને - ઉપરોક્ત દૃષ્ટાંતો અનામી છે. કારણ કે સાંપ્રતકાલીન પામી કલ્યાણને વરે તેમાં શંકા ન કરવી. તેમાંયે ઉઘાડા છે, જીવંત છે. સંક્ષેપમાં અત્ય૫ પરિચયો લખાયા છે અને મોક્ષ ક્ષેત્રવાળા મહાવિદેહના સાધકો તો કેવા ચારા હશે, અનેકગણું લખવાનું રહી જાય છે માટે તીર્થોદ્ધારકો, કેટલા સવિશુદ્ધ લેચ્છાધારી હશે. અપ્રમત્ત અને અનુપમ હશે તીર્થસ્થાપકો કે વિશિષ્ટ આરાધકો અને પ્રભાવકોના પરિચયો તેની તો ફક્ત કલ્પના જ કરવી અને કર્મો ખપાવવાં. લખાણમર્યાદાને કારણે અવતારી નથી શકાયા છતાંય કોઈનેય વીતરાગનું જયવંતુ શાસન જન્મ-જરા-મૃત્યુના અન્યાય ન થાય તેવા ભાવથી દેવગુરુકૃપાથી ઉપરોક્ત નિવારણ માટે છે તે માટે પુરુષાર્થ કરનાર અનેક ગુણપ્રતિભાઓ નામ વિનાની પણ સર્વથા સત્ય જાણવી. અન્ય અણગારો ખરેખર વિશ્વની એક અજાયબી સ્વરૂપ જ છે. ગુણાનુરાગી મહાત્માઓએ લખેલ પુસ્તકો પણ જોઈ લેવાં અને એમાંયે કેટલાય તો પદ-પદવી, પ્રતિષ્ઠા અને નામનાની Jain Education Intemational Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ વિશ્વ અજાયબી : કામનાથી પર સ્વશ્રેયાર્થે આત્મસાધના કરી રહ્યા છે તે તેના વળતરમાં ૧૮૦00 શીલાંગ રથના ધારકોનું જાણવું છદ્મસ્થોને દુષ્કર છે. શીલબળ, તપસ્વીઓનું તપોબળ અને આરાધકોનું લાખ્ખો લોકો વેપારમાં ફાવી જાય અને ધનવાન બની આરાધનાબળ ચોતરફ પ્રસરે, સર્વસામાન્ય જીવસૃષ્ટિનું કલ્યાણ જાય પણ બે-પાંચ ટકા નુકશાની પણ કરનારાં નીકળે. તેમ કરે, અમંગલ અને અશુભ ટળે, સહજાનંદદશા મળે તેવું ધર્મમાર્ગે ઝંપલાવ્યા પછી નાનો એવો ટકાવર્ગ સાધનાથી ભ્રષ્ટ પ્રાથીએ તો અસ્થાને નથી. થનારો પણ બને, આલોચનાશુદ્ધ બની પુનર્જીવન પામનારો કરણસિત્તરી અને ચરણસિત્તરી, જ્ઞાન અને ક્રિયાયોગ પણ બને પણ તેથી જિનશાસનની ગરિમા ઓછી-આછી નથી ઉપરાંત દસ પ્રકારી યતિધર્મ સવિશુદ્ધ બને. સર્વજીવો પ્રતિ થતી બધે તેવા ઉતાર-ચઢાવ વચ્ચે પણ જેન જયતિ મૈત્રીભાવ પુષ્ટ બને, ઉદાર અને ઉદાત્તવાદથી સ્યાદ્વાદનાં શાસનમુનો નાદ ગુંજતો જ રહે છે. રહસ્યો હાથવેંત થાય તેવી શાસનદેવને મંગલ પ્રાર્થના સાથે પ્રસ્તુત લેખ પરમગુરુ પરમાત્માની પરમકૃપાથી, પંચ વિરામ. પરમેષ્ઠિ પદે બિરાજતાં સર્વે સ્થવિરો અને ગીતાર્થોના જાવંત કે વિ સાહુ તે સર્વે સિરસા મણસા આશીર્વાદથી અને ખાસ તો આત્મફુરણાથી લખાઈ ગયો જેના | મત્યએણ વંદામિ. દૃષ્ટાંતો વરસોથી હાલ સુધી નોંધ્યાં, જાણ્યાં હતાં તેટલું જ લખી શકાયું છે. 1-12 . . ]. J Ucwછે ઝોળ / KI છે पिंय परमेष्टिमा -- છેવસિ પ્રતિમા , કંથા घसल मानी प्रेरणा તdaily Jain Education Intemational For Private & Personal use only Page #205 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૯૩ શાળ જયોતિ હેમચંદ્રાચાર્યજી રચયિતા : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) જિનશાસનની જ્ઞાન-પરંપરાને બહુવેગી બનાવી દેનાર, બહુશ્રુત, જ્ઞાનપુંગવ, શાસનના મહાઆરાધક, પ્રભાવક તથા કલિકાલસર્વજ્ઞનું બિરુદ ધરાવી શ્રુતવારસા દ્વારા ચિરંજીવ બની જનાર આચાર્યપ્રવર હેમચંદ્રસૂરિરાજના સ્મરણ વિના, મહાગ્રંથ પણ અધૂરો રહી જાય તેથી ખાસ તેમના જીવનની વિશિષ્ટ ઘટનાઓને પ્રસ્તુત કરી રહ્યા છે. જ્ઞાનોપાસક પ.પૂ. જયદર્શન વિ. મ.સા. (નેમિપ્રેમી), જેમણે તેમના રચેલા અનેક ગ્રંથો, ચરિત્રો તથા સામુદ્રિક શાસ્ત્રો ઉપર ચિંતન-મનન કરી પ્રસંગે પ્રસંગે નાના-મોટા લેખો રચ્યા છે અને પોતાના અંગત પ્રકાશનમાં પણ સ્થાન આપ્યું છે. અત્રે પ્રસ્તુત લેખરચનાને વાંચી કલિકાલસર્વજ્ઞની શાસનપ્રભાવક શક્તિ તથા અંતર્મુખતા ગુણને સૌ અનુમોદે તેવી મંગલભાવના. અતિ સંક્ષેપ પરિચય પણ સૌ જ્ઞાનપ્રેમીઓના આનંદમાં ઉમેરો કરશે, શુભાભિલાષા સાથે અત્રે વિરમીએ છીએ. - સંપાદક બેજોડ આરાધક, મહાન શાસનપ્રભાવક, સરસ્વતીલબ્ધપ્રસાદ તથા લબ્ધિવાન ઉપરાંત કલિકાલસર્વજ્ઞનું બિરુદ મેળવનાર આચાર્ય ભગવંત હેમચંદ્રાચાર્યજીની જીવન-કવનની કથાવાર્તાઓ છે. તેઓશ્રીના જીવંત જીવનની સારભૂત વાતોનું સંકલન કરતાં પણ લેખનું સારું લંબાણ થઈ જાય, તેથી અતિ સંક્ષેપમાં રોમહર્ષ વાતોને પણ સપ્રેમ વધાવવા યોગ્ય છે. (૧) જન્મપ્રસંગ : ગુજરાત-મહારાજ્યના ધંધુકાના વતની ધાર્મિક શ્રેષ્ઠી ચાચિંગ અને શ્રાવિકા પાહિનીના પાવન ગૃહમાં પનોતા પુત્ર તરીકે જન્મ પામનાર ચંગદેવ જ્યારે માતાની કુક્ષિમાં હતો ત્યારે માતા પાહિનીએ સ્વપ્નમાં દીઠેલ કે કોઈ દિવ્ય શક્તિએ પોતાના બે સ્ત્રી હાથોથી તેણીને ચિંતામણિરત્ન આપ્યું, જે તેણીએ આચાર્યદેવ દેવચન્દ્રસૂરિજીને સપ્રેમ ભેટ કર્યું અને તેણીને રોમાંચ સાથે હર્ષાશ્રુ ઝરી પડ્યાં. વિ.સં. ૧૧૪૫ના કાર્તિક પૂર્ણિમાના દિવસે જન્મ પામનાર તે બાળકના જન્મ સમયે દિવ્ય આકાશવાણી ગુંજેલ કે “હે પાહિની! તારો પુત્ર ભાવિમાં તત્ત્વજ્ઞાતા તથા જિનશાસનનો મહાપ્રભાવક મહાપુરુષ થશે.” સૌમ્ય મુખાકૃતિ અને રૂપના અંબાર શિશુનું નામ ચંગદેવ ફોઈબાએ રાખ્યું પણ પાછળથી તે જ નામ બે વાર બદલાયાં છે. જ્ઞાનજ્યોતિ હેમચંદ્રાચાર્યજી થોડાં જ વરસો પછી જે ઐતિહાસિક સત્ય ઘટનાપ્રસંગોને પૂરા હજાર વરસ વીતી જતાં દસ સૈકાઓ પૂરા થશે તે સત્ય હકીકતો ભરતક્ષેત્રના વર્તમાન પાંચમા આરામાં હુંડા અવસર્પિણી કાળના કલિકાળમાં પણ મહામંત્ર નવકારના Jain Education Intemational Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ વિશ્વ અજાયબી : (૨) બચપણમાં જ સંયમમાર્ગે સંચરણ : સહાયક મુનિ પ્રદાન કરવામાં આવ્યા. સરસ્વતીને પ્રસન્ન કરવા જિનાલયમાં દર્શનાર્થે પધારેલા દેવચંદ્રસૂરિજી આચાર્ય કાશ્મીરની સફર તો દૂરની વાત પણ ખંભાતથી પ્રથમ દિવસના ભગવંતના બિછાવેલા આસન ઉપર બાળ ગંગદેવ સ્વયં આવી વિહારમાં જ ઉજ્જયન્તાવતાર નામના જિનાલયમાં પરમાત્મા બેસી ગયો ત્યારે આચાર્યશ્રી હસી પડ્યા અને ચંગદેવ પણ નેમિનાથની પ્રતિમા સામે મનોભાવના સાથે રાત્રિના છ મુક્ત મને હસવા લાગ્યો. દેવચંદ્રસૂરિજીએ પાહિનીને પૂર્વે કલાકના લાગેટ સરસ્વતીના ધ્યાનમાત્રથી દેવી ભગવતી પ્રસન્ન આવેલ સ્વપ્નનું સ્મરણ કરાવી બુદ્ધિમાન સુપુત્રની માંગણી થઈ ગઈ. છેક કાશ્મીર સુધી દૂર-દૂરના પ્રદેશોમાં કષ્ટમય કરી. લાગણીપૂર્વક ચાચિંગ શ્રેષ્ઠીને ઉપાશ્રયે બોલાવી પુત્રમોહ વિહાર તો દૂરની જ વાત, પણ સ્વયં ભારતી સરસ્વતી દેવી ત્યાગી ચંગદેવને ચારિત્ર માર્ગે વહોરાવવા સૂચના કરી. ફક્ત નિકટ આવી પ્રભુ નેમિનાથજીના જિનાલયમાં સાક્ષાતુ પ્રગટ એકાદ વાર સાંભળતાં જ જેને પાઠો સ્મરણમાં આવી જાય છે થઈ. સિદ્ધ સારસ્વત થવાનું વરદાન આપ્યું અને રાજાતેવા મેધાવી ચંગદેવને પિતાશ્રીએ ઘરમાં જઈ ગુરુદેવની વાત મહારાજાને પણ પ્રતિબોધ કરવાની શક્તિ અર્પણ કરી. પ્રકર્ષ જણાવી. બધાય અટપટા પ્રશ્નોના જવાબમાં ધર્મમય પુણ્યોદયથી ફક્ત એક જ દિવસના સંયમ વિહારમાં સંયમજીવનની તરફેણમાં જ ચંગદેવના ચાતુરીભર્યા જવાબ સરસ્વતીના કૃપાપાત્ર બનનાર મુનિરાજ સોમચંદ્ર શ્રીમુખથી સાંભળી, માતાપિતા બેઉએ ચંગદેવને ભાવભરી ગૃહવિદાય ગંગાપ્રવાહની જેમ સરસ્વતી સ્તુતિના શ્લોકો રચી નાખ્યા. તે અર્પે ત્યારે આ તરફ ચંગદેવે પણ ઉપકારી માતા-પિતાનો પછી વીતરાગ પ્રભુના શાસનનો જયજયકાર કરવા વ્યામોહ ત્યાગી વિહાર આદર્યો. ગુજરાતના મહામંત્રી સાહિત્યસર્જનમાં દિવસો વિતાવવા લાગ્યા. જ્યાં દેવીની ઉદયનની વ્યવહારકુશળતા થકી ધંધુકાથી વિહાર કરી ખંભાત દિવ્યકૃપા અવતરી હોય ત્યાં શાસ્ત્રસર્જન કરવાં ન પડે, તે તો પધારેલ આચાર્ય ભગવંતના શ્રીહસ્તે મહા સુદ ચૌદસના શુભ સ્વાભાવિક રીતે રચાવા લાગે તેમ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં દિને ચંગદેવ દીક્ષિત થયો. નામ પડી ગયું મુનિ સોમચંદ્ર. પાઠો લખાવા લાગ્યા. (૩) દેવી સરસ્વતીની દિવ્યકુપા : (૪) શાસનદેવીની વિશિષ્ટ કૃપા : ગૃહસ્થાવસ્થામાં ગૃહને જ પાઠશાળા બનાવી ધાર્મિક અભ્યાસ પાટણનિવાસી કોઈ ગૃહસ્થના નમ્ર સૂચનથી માંત્રિકકરી જનાર, સંયમી સાધુજીવનમાં પ્રારંભથી જ જ્ઞાનયોગી બની તાંત્રિકોથીય વધી અનેક શાસનપ્રભાવક દિવ્યશક્તિઓ સંપ્રાપ્ત ગયા. ચૌદ પૂર્વેના જ્ઞાતાઓ તથા શાસ્ત્રોના પારગામીનાં કરવા જ્યારે સોમચંદ્રમુનિ ગુર્વાજ્ઞા લઈ આ. દેવેન્દ્રસૂરિજી જીવનચરિત્રો ગુરુ પાસેથી સુણી-નિસુણી પોતે પણ વિશિષ્ટ સાથે ગૌડ પ્રદેશમાં વિચરણ કરવા પાટણથી પ્રસ્થાન કરી ફક્ત જ્ઞાની બનવાના મનોરથમાં છેક કાશ્મીર જઈ શ્રુતદેવતાને ખેરાળુ ગામે પધાર્યા. ત્યાં વિદ્યાધારી કોઈ મહાત્માનું રૂપ લઈ પ્રસન્ન કરવાના સંકલ્પવાળા બન્યા. ભાવભીની આંખે જ્યારે શાસનદેવી ઉપાશ્રયમાં આવી. ગૌડ દેશ ન જવા બલ્ક ગિરનાર ગુરુદેવથી દૂર થઈ છેક કાશ્મીર જવા પોતાના મનોભાવને રજૂ સુધી ડોળીમાં લઈ જવા તે મહાપુરુષે માંગણી કરી. જેવી કર્યા ત્યારે દેવચંદ્રસૂરિજીએ પણ સપ્રેમ અનુમતિ પ્રદાન કરી, ડોળીની વ્યવસ્થા ગામના મુખી પાસે કરીને બેઉ મહાત્માઓ કારણ કે તેમાં શિષ્ય કરતાંય શાસનનું વધુ હિત થવાનું પાછા વળ્યા, તેવી જ તેમની સેવાભક્તિથી પ્રસન્ન થયેલ તેઓશ્રીને સ્પષ્ટ જણાયું હતું. સોમચંદ્રમુનિને એક સંઘાટક- શાસનદેવીએ તેમને બેઉને રાતોરાત ગિરનાર મુકામે મૂકી દીધા. સ્વયં મૂળ સ્વરૂપે પ્રગટ થઈ, વૃદ્ધ મહાત્માનું રૂપ સંહરી અનેક ચમત્કારિક ઔષધિઓ આપવા લાગી. દેવોને આકર્ષવા તથા રાજાઓને વશ કરવાની બે વિદ્યાઓ અર્પણ કરી દીધી પણ તે બે વિદ્યાનું વિસ્મરણ ન થાય તેથી અમૃતનું કમંડલ રાત્રિના સામે ધર્યું, જે રાત્રિ હોવાથી દેવેન્દ્રસૂરિજીએ ન પીધું, પણ દિવ્ય સંકેતનો હાર્દ સમજી જનાર સોમચંદ્ર તે અમૃત ઘૂંટ રાત્રિ હોવા છતાંય પાન કરી ગયા અને તે દિવસથી તેઓ शिरसा वन्दे सूरीश्वरम् नमस्तस्मै नमस्तस्मै नमस्तस्मै नमो नमः શાસનપ્રભાવક શક્તિવાન બની ગયા. Jain Education Intemational Page #207 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૯૫ (૫) લબ્ધિવાન મનિપદથી આચાર્યપદ પણ ત્રણ-ત્રણ વાર અપમૃત્યુથી બચાવી જૈનધર્મનો રાગી સુધી: સોમચંદ્ર મુનિવરની દૃષ્ટિમાત્રથી નાગપુરનિવાસી બનાવ્યો. વિ.સં. ૧૧૯૯ના માગશર વદ ચોથના શુભ દિવસે ધનદશ્રેષ્ઠી તથા શ્રાવિકા યશોદાના ઘરની નિકટભૂમિમાં દટાયેલ પૂર્વ આગાહીઓ પ્રમાણે જ ત્રિભુવનપાલના પુત્ર કુમારપાળ સોનાની લગડીઓ જે પાપોદયને પ્રભાવે કાળા કોલસા બની ગઈ ગુજરાતના રાજા બની ગયા. જેમના માધ્યમથી જીવનાંત સુધી હતી તે ફરી પાછી સુવર્ણમય બની ગઈ, ઉપરાંત નિરાશા-હતાશ અઢારેય દેશોમાં અમારિ–પ્રવર્તન સાથે શાસનપ્રભાવક કાર્યો થઈ ગયેલ શ્રેષ્ઠીનાં ચારેય સંતાનોને ઘરના ખૂણામાં કોલસાના સંપન્ન કરાવ્યાં છે. ઇરાનના રાજા બાદશાહ મહમદને રાજા સ્થાને સુવર્ણમુદ્રાના ઢગલા દેખાવા લાગતાં સૌને આશ્ચર્ય થવા કુમારપાળ ઉપર ચાલુ ચાતુર્માસમાં આક્રમણ કરતો અટકાવવા લાગેલ. ધનદ શેઠે પાછી પ્રાપ્ત થયેલ લક્ષ્મી મુનિ સોમચંદ્રના છાવણીમાંથી પલંગ સાથે ઉપડાવી કુમારપાળના શરણે કર્યો નામે તેમના ગુરુદેવને અર્પણ કરવા ઇચ્છતાં દેવચન્દ્રસૂરિજીએ તે હતો, બધે મરણાંત કષ્ટથી મહમદને અભય અપાવી રાજા જ અનુદાનની રાશિ પ્રભુના જિનાલયના સર્જનમાં વાપરી કુમારપાળ મારફત જ મુસ્લિમ દેશમાં પણ છ-છ માસની નાખવાનું માર્ગદર્શન આપતાં નાગપુરમાં એક નૂતન જિનાલય અમારિ ઘોષણા કરાવી હતી. અન્ય અનેક રાજાઓ પણ આ. સર્જાઈ ગયું. પ્રતિષ્ઠા પણ શુભ મુહૂર્તમાં થઈ જતાં જયકાર થઈ દેવ હેમચંદ્રાચાર્યજીના ચરણ-શરણથી ઉન્નત બની ગયા છે. ગયો. તેવી લબ્ધિઓના સ્વામી બનવા છતાંય વિનય, નમ્રતા, () જિનાલચસર્જન : આચાર્ય ભગવંતનું વિવેકના સ્વામી એવા સોમચંદ્રમુનિને ગુરુદેવે પાટણ સંઘને માર્ગદર્શન, રાજા કુમારપાળની ગુરુભક્તિ તથા વાગભટ મંત્રીની પ્રેરણા કરી સાવ નાના દીક્ષાપર્યાય અને યુવાવયપૂર્વે જ આચાર્ય કાર્યશક્તિ થકી પાટણમાં પ્રથમ જિનાલય ત્રિભુવનપાલ ચૈત્ય પદવી પ્રદાન કરી. નાની ઉંમરે જ શાસ્ત્રગામી બની જનારનું નામનું તૈયાર થઈ ગયું, જેમાં આબાલબ્રહ્મચારી નેમિનાથ ગુજરાત આખાયે બહુમાન કર્યું અને જીવનમાં ત્રીજું નામ પડ્યું પરમાત્માની પ્રતિમાજી પ્રતિષ્ઠિત થઈ. પૂર્વે ૩૨ દાંતથી કરેલા આચાર્ય હેમચંદ્રસૂરિ. તે ત્રીજું નામ જીવનાંત સુધી સ્થિર રહ્યું માંસાહારના પાપથી વિરત થઈ પ્રાયશ્ચિત્તના પેટે કુમારપાળે તથા તે જ નામે તેઓશ્રી ઐતિહાસિક પુરુષ બની ગયા. ૩૨ જિનાલયો બંધાવી આપ્યાં. ૨૪ જિનાલયો ૨૪ (૬) રાજાઓ ઉપરનું વર્ચસ્વ : વિ.સં. િકલિકાલ સર્વજ્ઞ પૂજ્ય ૧૧૯૩ના પાટણાધિપતિ રાજવી સિદ્ધરાજ જયસિંહે માળવાના શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજી તથા રાજા યશોવર્માનો ઘોર પરાજય કરી ધારા નગરીનો જ્ઞાન ભંડાર ગુર્જરેશ્વર પરમહંત શ્રી કુમારપાલન ગાડાંઓ ભરી પાટણમાં મંગાવ્યો. રાજા ભોજનો લખેલ ગ્રંથ સરસ્વતી કંઠાભરણ રાજા સિદ્ધરાજના હાથમાં આવી ગયો. તેથી પણ ચઢિયાતો ગ્રંથ પોતાના નામે સાથે તે પણ સંસ્કૃત ભાષામાં રચવાના કોડ થયા. તે માટે અનેક વિદ્વાનોમાંથી હેમચંદ્રાચાર્યજીએ જ બીડું ઝડપ્યું. રાજવી મારફત કાશ્મીરથી જૂના વ્યાકરણના પાઠો મંગાવી તેનું પરિમાર્જન કરી ફક્ત એક જ વરસમાં “સિદ્ધહેમ વ્યાકરણ'ની રચના કરી નાખી, જેમાં સવા લાખ શ્લોકો રચાણા હતા. નૂતન ગ્રંથને હાથીની અંબાડીએ ચઢાવી સ્વાગતયાત્રા સાથે પાટણના રાજમહેલમાં વાજતે-ગાજતે વધાવી સુસ્વાગતમ્ કર્યું. રાજાએ ગુજરાતના ૩00થી વધુ લહિયાઓને આમંત્રી ગ્રંથની નકલો તૈયાર કરાવી હિન્દુસ્તાનના ખૂણેખૂણે રવાના કરી. આમ આ. હેમચંદ્રાચાર્યજીની સાધના તથા રાજવી સિદ્ધરાજની સાધનાના સુભગ સુમેળથી બેઉ ઐતિહાસિક પાત્ર બની ગયા. બીજી તરફ સિદ્ધરાજના દ્વેષપાત્ર રાજા કુમારપાળને Jain Education Intemational Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ તીર્થંકરોનાં, ૪ દહેરાંઓ શાશ્વત ૪ નામતીર્થંકર પ્રભુનાં ઉપરાંત બાકીનાં ચાર દહેરાસરમાં પ્રભુની ચૌમુખી, અશોકવૃક્ષ, રોહિણી દેવી અને ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પણ કરાવી. તારંગાના અજિતનાથ ભગવાનનું ઉત્તુંગ જિનાલય, યૂકાવિહાર નામનું જૈનમંદિર વગેરે અનેક જિનાયતનના પ્રણેતા હતા આ.ભ. હેમચંદ્રાચાર્યજી. જ્ઞાનયોગ સાથે ક્રિયાયોગનો સુભગ સુમેળ તેમના જીવનકવનનું ઉજ્જવળ જમા પાસું હતું. કુમારવિહાર નામનું પાર્શ્વપ્રભુનું જિનાલય ઉપરાંત કુલ મળી ચૌદ હજાર જિનાલયોનું સર્જન થવા પામ્યું. (૮) જિનાગમ સર્જન : ફક્ત સંસ્કૃત વ્યાકરણ જ નહીં, બલ્કે ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચિરત્ર જેવા સાક્ષરી ભાષાના ચરિત્રગ્રંથો, આગમ ગ્રંથોની વિવેચના, સ્વયંની પ્રજ્ઞાથી વિરચિત અનેક ગ્રંથો ઉપરાંત કાવ્યો વગેરેની રચના સરસ્વતીની કૃપાથી સરળતાપૂર્વક કરી. જે-જે સર્જન થતું ગયું તેની નકલો સાતસો લહિયાઓ રાખી તૈયાર કરાવી દેશવિદેશમાં જૈનસાહિત્ય માધ્યમે શાસનપ્રભાવનાઓ કરી-કરાવી. કહેવાય છે કે લગભગ સાડા ત્રણ કરોડ શ્લોક પ્રમાણ સાહિત્યનું સર્જન કરતાં જ્યારે કાશ્મીરથી આવતાં તાલપત્રો ખૂટી ગયાં ત્યારે આચાર્ય ભગવંતની કૃપામાત્રથી રાજા કુમારપાળનાં પારણાં વગરના એક જ ઉપવાસે વૃક્ષદેવતાએ નવાં તાલપત્રો બાગમાં ઉત્પન્ન કરી દીધાં. મુનિ ભગવંત રામચંદ્ર, ગુણચન્દ્ર અને મહેન્દ્ર મુનિરાજની સહાયતાથી અનેક પ્રકારી જ્ઞાનખજાનો જૈનશાસનને સમર્પી, જ્ઞાનભંડારો રચાવી જ્ઞાનીપુરુષ ઐતિહાસિક બની ગયા. (૯) મહામંત્ર નવકારનો રાગ : ચૌદ પૂર્વેના જ્ઞાતા, લબ્ધિઓના સ્વામી અને પ્રભાવકતાપ્રચુર કોઈ પણ જૈની મહાત્મા નવકારની આરાધનાથી વંચિત હોય તે કેમ બને? કારણ કે મહામંત્ર નવકાર તો જિનશાસનનો પ્રવેશદ્વાર છે. પિતા ચાચિંગ શ્રેષ્ઠી તો સંયમનાં સોપાન સર ન કરી શક્યા, પણ માતા પાહિની સાધ્વી પદથી પ્રગતિ પામતાં પર્યાયધારી બની, જ્યારે અંતિમાવસ્થામાં આવ્યાં ત્યારે માતા સાધ્વીની સમાધિ માટે પુત્રાચાર્ય સ્વયં માતાને નવકાર સંભળાવવા લાગ્યા અને બધાયની વચ્ચે જાહેર કરતાં જણાવેલ કે તેઓ પોતાના ઉપકારી સંસારી માતાની સ્મૃતિમાં સ્વયં એક કરોડ નવકારનો જાપ જપશે. જ્યાં ફક્ત વિધિ અને શુદ્ધિ સાથેના નવ લાખ નવકારનો જાપ જીવાત્માને દુર્ગતિમાં જવા ન દે, ત્યાં સંકલ્પ સાથેના એક કરોડ નવકારના આરાધક વિશ્વ અજાયબી : અલ્પભવી હોય તેમાં શું આશ્ચર્ય ! કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનાં રચિત અનેક ગ્રંથો-કથાનકોમાં તેમણે નવકારના ચમત્કારિક પ્રસંગો તથા તત્ત્વપદાર્થો પીરસી દીધા છે, જે તેઓશ્રીના નવકારપ્રેમના સાક્ષીભૂત છે. (૧૦) ચમત્કારોની હારમાળા : જેના હૈયે શ્રીનવકાર તેને જીવનમાં થાય ચમત્કાર અને જ્યાં ચમત્કાર જોવા મળે ત્યાં લોકપ્રવાહ નમસ્કાર કરે તેમાં શું આશ્ચર્ય! જેમ ખંભાત નિકટમાં જિન ચૈત્યમાં જ સાક્ષાત્ સરસ્વતીએ દર્શન દીધાં તેમ શાસનદેવીએ દેવ અને રાજાના વશીકરણ મંત્ર આપ્યા. જેમ નાગપુરના ધનદ શ્રેષ્ઠીને મહાત્માની દૃષ્ટિ પડતાં જ ધન પ્રાપ્ત થયું, તેમ ત્રણ ઉપવાસે કોડિનારથી અંબિકા દેવીએ પ્રત્યક્ષ દર્શન આપી સિદ્ધરાજ જયસિંહના ભાગ્યમાં સંતાનયોગ છે જ નહીં તેવી બાતમી આપી. શત્રુંજય અને ગિરનારની જાત્રા કરી ગુરુદેવ રાજા કુમારપાળને સત્યધર્મ સમજાવવા બ્રાહ્મણોની ચઢામણીથી સોમનાથ પાટણ પણ પધાર્યા અને મહાદેવના મંદિરમાં પ્રવેશી યોગવિદ્યાથી જ સાક્ષાત્ મહાદેવને પ્રગટ કરી દીધા. તેમની જ પાસે મોક્ષમાર્ગ જૈનધર્મમાં જ છે તેવી ઉદ્ઘોષણા કરાવી કુમારપાળને પ્રતિબોધિત કરી દીધા હતા. જૈનાચાર્યની ઈર્ષ્યા કરનાર ભૃગુપુરનો સન્યાસી દેવબોધિ જ્યારે પાટણ આવ્યો, કમળનાળના દાંડા બનાવી પાલખીમાં બેસી રાજસભામાં આવી ચમત્કારો દેખાડ્યા તથા રાજમહેલમાં જ્યારે બ્રહ્મા-વિષ્ણુમહેશનાં દર્શન કરાવી કુમારપાળને પૂર્વજ મૂળરાજ વગેરેના દર્શન કરાવ્યાં. ત્યારે કુમારપાળની શ્રદ્ધા જૈનધર્મથી ડગી શૈવધર્મમાં વધવા લાગી ત્યારે યોગશક્તિનો પ્રયોગ કરી આચાર્ય ભગવંત વ્યાખ્યાનની પાટથી અદ્ધર આકાશમાં સ્થિર રહી પ્રવચન દેવા લાગ્યા તે પછી બાજુના ઉપાશ્રય ખંડમાં રાજા સાથે વાગ્ભટ્ટ મંત્રીને લઈ જઈ ત્યાં ચોવીશ તીર્થંકર ભગવાનને સમવસરણમાં બિરાજમાન દર્શાવ્યા ઉપરાંત કુમારપાળના પૂર્વજો પાસે જ જૈનધર્મની પ્રશસ્તિ કરાવી, ફરી કુમારપાળ રાજવીને જૈનધર્મમાં સ્થિર કરી દીધો અને હળવી ભાષામાં જણાવી દીધું કે તે ચમત્કાર નહીં પણ ઇન્દ્રજાળ જ હતી. આવા તો નાના-મોટા અનેક ચમત્કારોના પ્રસંગો જીવનમાં અનુભવ્યા અથવા અનુભવ કરાવ્યા હતા. (૧૧) અહિંસાપ્રચાર કાર્ય : જૈનધર્મનો મૂળભૂત સિદ્ધાંત જગજાહેર કરવા કાશીના રાજા જયંતચન્દ્રથી લઈ છેક કાશ્મીરના રાજા સાથે મૈત્રીકરાર કરી પોતાની માલિકીના Page #209 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ અઢારેય દેશોમાં માછીમારી, કતલખાનાં, હિંસાખોરીનું શક્ય તેટલું નિવારણ રાજા કુમારપાળના માધ્યમથી કરાવ્યું. સામદામ-દંડ અને ભેદનીતિથી ચોતરફ અહિંસાવાદ પ્રસરાવ્યો. તેમનાથી પ્રતિબોધિત કુમારપાળે તો પોતાના સૈન્યના અઢી લાખ ઘોડાઓને ગાળેલું પાણી પિવડાવવું ચાલુ કરેલ ઉપરાંત ઘોડાઓના અસ્વાર પણ પૂંજણીથી પલાણને પૂંજી પછી જ સવારી કરવા લાગ્યા. મારી શબ્દ બોલનારને પણ સજા થવા લાગી. ફક્ત અહિંસા જ નહીં સાતેય વ્યસનોની હકાલપટ્ટી દેશ-નગરોમાં થવા લાગી અને ચારેય તરફ શાંતિ-સમાધિનું વાતાવરણ ફેલાવા લાગ્યું. કંટકેશ્વરી દેવીએ જ્યારે ગુરુદેવની મનાઈથી રાજા કુમારપાળ પાસેથી નવરાત્રિના દિવસોમાં ૨૪૦૦ બકરાં તથા ૨૪ પાડાનું બલિદાન ન મળવાથી ક્રોધાવેશમાં રાત્રિના સમયે રાજવીને ત્રિશૂળ મારી કોઢ રોગથી બિમાર બનાવી દીધા ત્યારે પણ પશુહિંસાને ટાળી આત્મહત્યા કરવા સુધી તૈયાર થઈ જનાર રાજા કુમારપાળને અભિમંત્રિત જળ છંટાવી પળવારમાં ગુરુદેવે નીરોગી બનાવી દીધા હતા, જે અહિંસા ધર્મની પરીક્ષામાં એક મોટી સફળતા સ્વરૂપ ઘટના હતી. (૧૨) સચોટ ભવિષ્યવેત્તા : દેવી સરસ્વતીની કૃપામાત્રથી બહુશ્રુત બનેલા આચાર્ય હેમચંદ્રાચાર્યજી જે જે આગાહીઓ કરતા તે સત્ય પડતી હતી, જેમ કે ઉત્તમ વ્યાકરણ ગ્રંથ બનાવી આપવાનું આપેલ વચન સિદ્ધરાજ જયસિંહને સાર્થક થયું, પુત્રયોગ નથી તે વાત પણ સિદ્ધરાજને સ્પષ્ટ કરી તે સત્ય ઠરી. આગાહી પ્રમાણે જે વિ.સં. ૧૧૯૯ માગશર વદ ચોથના દિવસે જ રાજા કુમારપાળને રાજગાદી મળી. ઉદયનમંત્રી મારફત રાણીના મહેલમાં સૂવા ન જવા માટે કુમારપાળને મોકલ્યો, તેનું પાલન કરતાં કુમારપાળ બચી ગયા. રાત્રે રાણી મહેલ ઉપર વીજળી પડવાથી મૃત્યુ પામી ગઈ. ભરૂચમાં મંત્રી આદ્મભટ્ટને નર્મદા દેવી થકી જે ઉપદ્રવ થયો તે દેવી પદ્માવતીના કહેવા પ્રમાણે દૂર તો થયો જ અને આચાર્યભગવંતે જ નૂતન જિનાલયની પ્રતિષ્ઠા કરાવી તે પછીની સંઘવી દેવીની બદચાલથી થયેલ નવા ઉપસર્ગને નાથવા હેમચંદ્રાચાર્યજી લબ્ધિપ્રયોગ કરી આદ્મભટ્ટને દૈવી ઉપદ્રવથી બચાવવા આકાશમાર્ગથી ઊડી ક્ષણવારમાં ભરૂચ સુધી આવી ગયા અને પોતાના સિદ્ધ વચનોથી જ સૈઘવી દેવીને નાથી લીધી, જ્યારે પાલિતાણાના છ'રી પાલિતસંઘના શુભ પ્રસ્થાન સમયે જ કર્ણ નામનો બળવાન રાજા ગુજરાતને ધમરોળવા ૧૯૭ સસૈન્ય પાટણ તરફ આવવા લાગ્યો ત્યારે પણ આચાર્ય ભગવંતની આગાહી પ્રમાણે જ રાજા કર્ણ પોતાનો હાર ઝાડમાં ફસાઈ જવાથી મૃત્યુ પામી ગયો અને સિદ્ધગિરિ તથા ગિરનારની જાત્રા નિર્વિઘ્ન પૂર્ણતા પામી. તેથી પણ વધુ દેવી ત્રિભુવન સ્વામીએ ત્રણ ઉપવાસથી પ્રગટ કરી રાજા કુમારપાળનો ભૂતકાળ-ભવિષ્યકાળ જાણી લીધો. રાજા સિદ્ધરાજ જયસિંહ તથા પોતાની સાથેનો પૂર્વભવથી ચાલી આવતો સંબંધ કહી આપ્યો. ભાવિમાં આગામી ચોવીશીના પ્રથમ તીર્થંકર પદ્મનાભના અગિયારમા ગણધર શતબળ નામથી તેમની મુક્તિ થશે તેવી સચોટ આગાહીઓ કરી. તે બધીય ઘટના પછી રાજા કુમારપાળે ગુરુદેવને ભરચક રાજસભામાં કલિકાલસર્વજ્ઞની મહાપદવી આપી હતી; તેથી જ આજેય પણ આ. ભગવંતના નામ આગળ તે વિશેષણ ઉમેરાય છે. જ્ઞાનયોગી હેમચંદ્રાચાર્યજીએ પોતાના કાળધર્મનો સમય નિકટ જાણી સકળ સંઘ સાથે કુમારપાળને પણ આમંત્રી સૌને ખમાવ્યાં. પોતાના અંતિમ સમયની સચોટ ભવિષ્યવાણી કરી. પોતાના મરણ પછી કુમારપાળ રાજાનો પણ સ્વર્ગવાસ નિકટમાં જાણી તેમને ચેતવ્યા, એટલું જ નહીં પોતાના સ્વર્ગગમન પછી બાલચન્દ્ર મુનિના કાવાદાવા અજયપાળના ઉપદ્રવોની સંભાવના જાણી પોતાના ઉત્તરાધિકારી તરીકે રામચન્દ્રસૂરિજીને નિયુક્ત કર્યા. તથા રાજા કુમારપાળના માધ્યમથી ફક્ત અહિંસાધર્મનો જ જયજયકાર નહીં, બલ્કે જ્ઞાનમાર્ગથી પણ ચિરંજીવ બની જનાર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની જીવંતઅવસ્થામાં સાધર્મિક ભક્તિ, અનુકંપાદાન ઉપરાંત નવકારની આરાધના ખૂબ ફૂલીફાલી હતી. જેમની જીવંતાવસ્થામાં કોઈ ઈર્ષ્યાળુ પણ ટકી ન શક્યા તથા પ્રભુ વીરે દિવાળી કલ્પમાં ભાખેલ તે પ્રમાણે પ્રભુવીરના શાસનકાળમાં મહાપ્રભાવક સૂરિભગવંત જગત ઉપર ઉપકારની હેલી વરસાવી અંત સમયે અણસણ કરી જ્યારે દેવલોકે સિધાવ્યા ત્યારે ચતુર્વિધ શ્રીસંઘ ગમગીન બની ગયેલ, છતાંય આશ્ચર્ય એ છે કે અણગારી તેમની મુક્તિ આગારી છેલ્લા ત્રણ ભવ પછી થશે. આજેય પણ કુમારપાળના પ્રભુશાસનના વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષની ગૌરવગાથા ગગનમાં ગુંજે છે, તેવા શાસનપ્રભાવક સૂરિદેવને ભાવભરી વંદના. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રમણધર્મ વિષયક વવજ્ઞાળ/ વવજ્ઞાનની વાચ્છતા Roopa Dose of Your Face on an anna MP propoocoop સંગ્રાહક : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. નેમિપ્રેમ) DO 06 ©© OCT 00 0 0 0 0 S PCS ) (૧) કોડોના દાન સહેલા છે, પણ નીતિનો પૈસો અને નામનાની અકામના અઘરા છે. (૨) પર્વતિથિના પચ્ચખાણ સરળ છે, પણ સંપૂર્ણ આજીવનનું બ્રહ્મચર્ય દુષ્કર દુષ્કર છે. (૩) માસક્ષમણની ઘોર તપસ્યા શક્ય છે, પણ અભક્ષ્ય, રાત્રિભોજન કે ટી.વી. વગેરે દૂષણત્યાગ ભારે છે. (૪) સંસારમાં રહી ધર્મ કરવો ગમે છે, તેનો ભાવાર્થ એવો છે કે સંસાર ગમે છે. (૫) કડકડાટ સૂત્રો ગોખવા એ રમત છે, પણ ભાવ-ભાવાર્થ કે દપર્યાર્ચ સુધી પહોંચવું ગહન છે. (૬) કદાચ માનવભવ પણ સુલભ છે, છતાંય જિનાજ્ઞાવાસિત બુદ્ધિ અને પરિણતિ દુર્લભ તત્ત્વ છે. (૭) તે શ્રાવક ખરો છે જે સંયમનો અભિલાષી છે અથવા સંયમીને સેવાદાતા, સહાયક છે. (૮) ચારિત્રાચારના પાલન વિના, સંચમી સંબંધી અભિપ્રાયો કે સંયમ સંબંધી અપલાપો હાસ્યાસ્પદ છે. (૯) મહામંત્ર નવકારનો પ્રથમ શબ્દ નમો=નમસ્કારભાવથી મોહનીયકર્મ જીતવાનો મંત્ર. (૧૦) જિનશાસન સમુદાયવાદ કે સંકુચિતવાદથી નહિ બલ્ક ચાદ્વાદ કે અનેકાંતવાદથી જયવંતુ છે. (૧૧) અગિયાર પ્રતિમાપારી શ્રાવકથી બાર પ્રતિમાધારી શ્રમણ ઉચ્ચસ્થાને બિરાજે છે. (૧૨) જંગમ તીર્થની ઉપેક્ષા કરી સ્થાવર તીર્થની જાત્રાઓ હરવા-ફરવા જેવું બની શકે છે. (૧૩) અનર્થકારી અર્થના જોરે ધર્મીઓ કે સંયમીઓને મૂલવવા મહાઅનર્થ ઉત્પન્ન કરી શકે છે. (૧૪) સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારુપી ચતુર્વિધ શ્રીસંઘને સ્વયં તીર્થકરો નમસ્કાર કરે છે. (૧૫) સૂરિરાજથી લઈ મુનિરાજને સમભાવે વાંદનાર શ્રીકૃષ્ણ કે શ્રેણિકની જેમ તીર્થકર બને છે. (૧૬) શ્રમણોની આંખો શાસ્ત્ર હોવાથી સૂક્ષ્મ અને સંસારીઓ કરતાં દીર્ઘ હોય છે. (૧૦) મતમતાંતરોના અનેક કારણોમાં એક કારણ અતિરેક કે પ્રતિબદ્ધતા પણ હોય છે. (૧૮) જેટલા અંશે જિનાજ્ઞાઓ ગમી, તેટલા અંશે નમો અરિહંત આણંનો જાપ સાચો. (૧૯) આશ્રયસમાધિવાળા જીવો સંયમ પામી જાય, તોય ચારિત્રાચારની ઊંચાઈ ન સ્પર્શી શકે. (૨૦) વિનયથી . તત્ત્વપ્રેમ ઉપજે, અને તેથી વિવેક, તેથી તત્ત્વજ્ઞાતા સત્યગ્રાહી હોય છે સત્યાગ્રહી નહિ. (૨૧) શ્રમણધર્મની સાધનાઓ પુણ્ય કે સુખ માટે નથી, પણ નિર્જરા અને મોક્ષ માટે છે. (૨૨) જનમાંથી જેન બનવા ફક્ત જ્ઞાનધ્યાન તથા તપત્યાગની બે માત્રાઓ ઉમેરવી પડે છે. (૨૩) સંયમથી પત કે પતન તેમના છે જેની પાસે તપ-ત્યાગ અને તિતિક્ષાની ત્રિધારી તલવાર નથી. (૨૪) માન-સન્માન કે અનુકૂળતાઓ વચ્ચે સંયમ સરળ છે, અપમાન કે પ્રતિકૂળતા વચ્ચે કઠીન છે. (૨૫) વર્તમાનના શ્રમણો ચોથા આરાના ઉદાહરણો દર્શાવે, છતાંય ગૃહસ્થો છઠ્ઠા આરાની તૈયારી કરે છે. (૨૬) શ્રાવકોને દુકાન કે મકાનના તેમ શ્રમણોને મંદિરો-ઉપાશ્રયોના મમત્વ મારક બને છે. (૨૦) નમોરૂપી પ્રથમ શબ્દને આરાધી મોક્ષરૂપી શબ્દાતીત મંગલ સાધવું તે નવકાર-સાર છે. : સજન્યઃ શ્રી રાજકુમાર પન્નાલાલજી પોઝરણા તથા શ્રીમતી સુરેખાબહેન અંજતજી પોકરણા : અનુમોદક : ‘નેમિપ્રેમી આરાઘક મંડળ-મુંબઈ-પૂના a 24/2008 FOGO Jain Education Intemational For Private & Personal use only Page #211 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૧૯૯ જળ શ્રમણદર્શનની પ્રાચીનતા (પૌરાણિક અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં) પ્રા. હંસાબહેન એન. હિંડોચા જૈનધર્મ (શ્રમણદર્શન) પ્રાચીનકાળમાં ઉદ્ભવ્યો હોવા છતાં તે ધર્મ સંબંધે મુખ્ય ત્રણ બ્રાન્ત ખ્યાલો પ્રવર્તે છે. આમ છતાં વૈદિક સાહિત્ય, જૈન આગમો અને બૌદ્ધગ્રંથોમાં મળતાં કેટલાંક નવાં સંશોધનો દર્શાવે છે કે જૈન (શ્રમણ) ધર્મદર્શનનાં મૂળ અતિ પ્રાચીનકાળમાં જ જણાય છે. ભારતીય સંસ્કૃતિની ધારા બે પ્રવાહમાં વિભક્ત છે. શ્રમણપરંપરા અને બ્રાહ્મણપરંપરા. આ બન્ને પરંપરાઓ ઋગ્વદ પરંપરાથી પ્રભાવિત છે. ઋગ્વદ અને પુરાણો મહાકાવ્યોમાં નિવૃત્તિપ્રધાન અને પ્રવૃત્તિપ્રધાન પરંપરાઓનો નિર્દેશ છે. બ્રહ્માના સનકાદિ પુત્રો જંગલમાં જઈ નિવૃત્તમાર્ગી થયા પછી બ્રહ્માએ અન્ય પુત્રો ઉત્પન્ન કર્યા જેમણે પ્રજા સંતતિનો વિસ્તાર કર્યો. ભાગવત શિવપુરાણનાં તપસ્યાનાં વર્ણનો જૈન ગ્રંથોના વર્ણન સાથે લગભગ સામ્ય ધરાવે છે. ભગવાન ઋષભદેવ જે પરંપરામાં થયા તે શ્રમણ મુનિઓની પરંપરાનો ઉલ્લેખ ઋગ્યેદ અને અથર્વવેદમાં જોવા મળે છે. મનુસ્મૃતિમાં નાથ લિચ્છવીઓ, મલ્લ વગેરે ક્ષત્રિયોને નૃત્ય એટલે કે બિનબ્રાહ્મણ કહેવાય છે. બાવીસમા તીર્થંકર નેમિનાથ કૃષ્ણના કાકાના પુત્ર હતા, જ્યારે ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ કાશી નરેશ અશ્વસેન અને વામાદેવીના પુત્ર હતા. ટૂંકમાં સિંધુ સંસ્કૃતિની દ્રવિડ પ્રજાનો ધર્મ જૈનધર્મ હતો તેવું પુરાતત્ત્વવિદો માને છે. જૈન ધર્મના ઉદ્ભવ તેમજ શ્રમણ-પરંપરા અંગે વિદ્વતુ-જગતમાં કેટલાંક ભ્રામક મતો પ્રવર્તે છે, જેવા કે જૈન ધર્મ વૈદિકી-બ્રાહ્મણ ધર્મમાંથી જન્મ્યો છે, જૈન ધર્મ બૌદ્ધ ધર્મનો જ એક ફાંટો છે, જૈન ધર્મ મહાવીર ભગવાને સ્થાપ્યો છે વગેરે.. પ્રસ્તુત લેખમાં લેખિકાબહેને અનેક ગ્રંથોનાં અવલોકન તેમજ પરામર્શના અંતે પ્રવર્તમાન ભ્રાન્ત ખ્યાલોનું નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમજ જૈન ધર્મ પ્રાચીનતમ ધર્મોમાંનો એક છે, વૈદિક સાહિત્યથી પણ પૂર્વેનો છે. મહાવીર સ્વામીની પૂર્વે શ્રમણપરંપરાના આદિ પ્રવર્તક ભગવાન ઋષભદેવનું નામ મળે છે; આમ જૈનશ્રમણ દર્શનની પ્રાચીનતા સિદ્ધ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ અભ્યાસપૂર્ણ લેખમાળાના લેખિકાબહેન ડૉ. હંસાબેન હિંડોચા સંસ્કૃત વિષયમાં એમ.એ., પીએચડી. થયા છે અને સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટના સંસ્કૃત ભવનના અધ્યક્ષ તરીકે અને પ્રોફેસર તરીકે વર્ષોથી સેવા આપી છે. તેમણે પોરબંદર ગુરુકુળ મહિલા કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે સાત વર્ષ સુધી અને સંસ્કૃત Jain Education Intemational Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ વિશ્વ અજાયબી : અકાદમી અને ઇન્ડોલોજિકલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારકામાં દસ વર્ષ સુધી સેવા આપી છે. તેઓ ૧૯૮૯થી પીએચડી.ના ગાઇડ તરીકેની સ્વીકૃતિ પામ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ૧૨ વિદ્યાર્થીઓ પીએચડી. અને ૧૫ એમ.ફિલ. થયાં છે. તેમણે ૦૩ યુજીસી રીસર્ચ પ્રોજેક્ટસ પૂરા કર્યા છે તે પૈકીનો એક ઉત્તર જગન્નાથ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પરનો છે. તેમના ૦૯ સંસ્કૃત પુસ્તકોનું પ્રકાશન થયું છે. તેમણે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનાર, કોન્ફરન્સીઝમાં છેલ્લા ૩૦ વર્ષ દરમ્યાન ૧00 કરતાં વધારે સંશોધન પેપર રજૂ કર્યા છે. ઘણા જ સરળ, નિખાલસ અને સાલસ સ્વભાવ ધરાવતાં ડૉ. હંસાબહેન ગુજરાતી સાહિત્યમાં ગૌરવશાળી રત્ન છે. –સંપાદક જૈન ધર્મ (શ્રમણદર્શન) વસ્તુતઃ અતિ સમાવેશ થાય છે. બન્ને પરંપરાઓમાં કેટલીક સમાનતાઓ પ્રાચીનકાળમાં ઉદભવ્યો હોવા છતાં, તે ધર્મ સંબંધી હોવા છતાં બંને વચ્ચે સ્પષ્ટ ભેદ પણ છે. શ્રમણ-પરંપરા કેટલાક ભ્રાન્ત ખ્યાલો પ્રવર્તે છે. એવા ભ્રાન્ત ખ્યાલોમાં (મુનિ-પરંપરા) ત્યાગ અને નિવૃત્તિપ્રધાન રહી છે, જ્યારે મુખ્ય ત્રણ છે : (૧) જૈન ધર્મ વૈદિક–બ્રાહ્મણ ધર્મના બ્રાહ્મણ-પરંપરા પ્રવૃત્તિપ્રધાન છે. “બંને પરંપરાઓના અંતરને પ્રતિકારમાંથી કે વૈદિકી હિંસાના વિરોધમાંથી અથવા તો વૈદિક- ટૂંકમાં કહેવું હોય તો એટલું જ કહી શકાય કે બ્રાહ્મણ–વૈદિક બ્રાહ્મણ ધર્મમાંથી જન્મ્યો છે. (૨) જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મનો પરંપરા વૈષમ્ય ઉપર પ્રતિષ્ઠિત છે, જ્યારે શ્રમણ-પરંપરા સામ્ય જ એક ફાંટો છે. (૩) જૈન ધર્મ મહાવીર સ્વામીએ સ્થાપ્યો. ઉપર પ્રતિષ્ઠિત છે,' શ્રમણ-પરંપરા વેદોનું પ્રામાણ્ય કે જાતિના આ ત્રણેય આક્ષેપો હવે નિરાધાર સિદ્ધ થઈ રહ્યા છે. વૈદિક આધારે પુરોહિત કે ગુરુપદનો સ્વીકાર કરતી નથી, એટલું જ સાહિત્ય, જૈન આગમો અને બૌદ્ધ ધર્મગ્રંથોમાં મળતા કેટલાક નહીં શ્રમણ-પરંપરાના ઈશ્વરવાદ, પરમાણુ-સિદ્ધાંત, કર્મસિદ્ધાંત અંતરંગ પુરાવા તેમજ ઇતિહાસ-પુરાતત્ત્વ વિષયક થયેલાં પણ બ્રાહ્મણ–પરંપરાથી જુદા પ્રકારના છે. બંને પરંપરાઓ વચ્ચે કેટલાંક નવાં સંશોધનોને આધારે હવે મોટા ભાગના વિદ્વાનોનો શાશ્વત વિરોધનું પણ દર્શન થાય છે. વૈયાકરણ પતંજલિ અભિપ્રાય થયો છે કે જૈન ધર્મ (શ્રમણ-પરંપરા)નાં મૂળ અત્યંત પાણિની મુનિના એક સૂત્ર ઉપરના ભાષ્યમાં શાશ્વત વિરોધ પ્રાચીન કાળમાં નખાયાં છે. તે ધર્મ વેદકાલીન છે. કેટલાકના ધરાવતાં સાપ-નોળિયો, ગાય-વાઘ જેવા વંતોનાં ઉદાહરણો મતે તો તે ધર્મનાં એંધાણ પ્રાર્વેદિક કે પ્રાગૈતિહાસિક કાળમાં સાથે બ્રાહ્મણ-શ્રમણનું પણ ઉદાહરણ આપે છે.* પણ વર્તાય છે. તેનો સ્વતંત્ર રીતે વિકાસ થતો રહ્યો છે. તે વૈદિક વાસ્તવમાં આ બંને પરંપરાઓ ઋગવેદકાળથી પ્રચલિત ધર્મના વિરોધમાંથી ઊભો થયો નથી કે વૈદિક ધર્મમાંથી સર્જાયો છે અને પરસ્પર પ્રભ છે અને પરસ્પર પ્રભાવિત થતી રહી છે. ઋગ્વદમાં જ નથી, કે બૌદ્ધ ધર્મનો તે ફાંટો નથી. તે ધર્મ મહાવીરસ્વામીએ નિવૃત્તિપ્રધાન અને પ્રવૃત્તિપ્રધાન આ બંને પરંપરાનો નિર્દેશ છે. સ્થાપ્યો નથી, પણ મહાવીર પૂર્વેના ૨૩ તીર્થકરોએ તેને પ્રબોધ્યો પુરાણો અને મહાભારતમાં જણાવ્યું છે કે સૃષ્ટિસર્જન સમયે બ્રહ્માએ પ્રથમ સનકાદિ પુત્રો ઉત્પન્ન કર્યા. તેઓ જંગલમાં જઈ પૌરાણિક અને ઐતિહાસિક પુરાવાઓના પરિપ્રેક્ષ્યમાં નિવૃત્તમાર્ગી થઈ ગયા. તે પછી બ્રહ્માએ અન્ય પુત્રોને ઉત્પન્ન જૈન શ્રમણદર્શનની અતિ પ્રાચીનતા સિદ્ધ થાય છે. કર્યા, જેમણે પ્રવૃત્તિપંથી રહીને પ્રજા-સંતતિને વિસ્તારી. શ્રમણ અને બ્રાહ્મણ પરંપરાઓ : (મહાભારત, શાન્તિપર્વ-૩૪૦. ૭૨-૭૩, ભાગવતપુરાણ-૩ ૧૨). - જૈનદર્શન કે જૈન ધર્મનું પ્રાચીનતમ નામ છે | જૈન ધર્મ વૈદિક કાળથી આરણ્યક-કાળ સુધી વાતરશના શ્રમણપરંપરા. શ્રમણોના ધર્મ તરીકે ઓળખાયો છે. શ્રમણ–પરંપરાની ભારતીય સંસ્કૃતિની ધારા મુખ્ય બે પ્રવાહોમાં વિભક્ત છે : શ્રમણ–પરંપરા અને બ્રાહ્મણ-પરંપરા વદિક પરંપરા). ૧. પંડિત સુખલાલજી, જૈન ધર્મનો પ્રાણ, પૃ. ૨૯ શ્રમણ-પરંપરામાં મુખ્યત્વે જૈન અને બૌદ્ધ એ બે સંપ્રદાયોનો ૨. મહાભાષ્ય, ૨-૪-૯ Jain Education Intemational Page #213 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૦૧ પ્રાચીનતાના અનેક નિર્દેશો-ઉલ્લેખો વૈદિક તેમજ જૈન ધર્મ (વો. ૯, પૃ૦ ૭૬)માં ઋષભપુત્ર ભરતના નામ પરથી ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. ભારતવર્ષનું નામકરણ થયું :તીર્થકરો અને શ્રમણ-પરંપરાની Brahmanical purans prove Rishbha to be the father of that Bharat from whom india took to પ્રાચીનતા name Bharatvarsha.3 જૈન ધર્મ-પ્રબોધક ૨૪ તીર્થકરો થઈ ગયા. ૨૪મા શ્રમણ–પરંપરાના ઋષિઓ “વાતરશના’ (નગ્ન) તરીકે તીર્થકર વર્ધમાન મહાવીર સ્વામી (ઈ.સ. પૂર્વે પ૩૯-૪૬૭)ની પણ ઓળખાતા. ‘ભાગવત’ના આધારે જણાય છે કે વાતરશનપર્વેના ૨૩ તીર્થકરો પૈકી શ્રમણ-પરંપરાના આદિ પ્રવર્તક તરીકે શ્રમણોના ધર્મનું પ્રવર્તન ઋષભદેવે કર્યું. ઋષભનું નામ મળે છે. તેમનો આવિર્ભાવકાળ અત્યંત પ્રાચીન ધર્માન દ વાતારશનાનાં શ્રમણાનામનાયો છે. મૃષીણામૂર્ણપબ્ધિનાં શુક્લયા તનૂવાવતાર . (૫-૩-૨૦) જૈનાગમો અને પુરાણોનાં વર્ણનો પ્રમાણે જંબુદ્વીપની ઋષભના નવ પુત્રો પણ વાતરશના બન્યા હતા. દક્ષિણે રહેલા ભારત દેશમાં પ્રાચીન કાળમાં ચૌદ કુલકર થયા. (ભાગવત, ૧૧-૨-૨૦) તેમાંના છેલ્લા કુલકર રાજા નાભિ અને તેમની પત્ની મરુદેવીના પુત્ર તે પ્રથમ તીર્થકર ઋષભ. દીક્ષા લઈને ઋષભ તપસ્વી ઋગવેદ (૧૦-૧૬૬-૨)-યજુર્વેદ (૯-૨૫) વગેરેમાં બન્યા. તેઓ નગ્ન રહેતા અને જૈન કલાની પ્રાપ્ત થયેલી ઋષભના ઉલ્લેખ છે.* “ધર્મોપદ' “ન્યાયબિંદુ' વગેરે પ્રાચીન ઋષભની પ્રતિમાઓમાં શિર પર કેશ સાથેનું ઘોર તપસ્વીનું રૂપ બૌદ્ધ ગ્રંથો પણ ઋષભનો જૈન તીર્થકર તરીકે ઉલ્લેખ કરે છે. અંકિત થયું છે. હિંદુપુરાણો (ભાગવત પ-૩; ૫-૬; “મહાપુરાણ' (૧૮-૬૦)માં જણાવ્યું છે કે તે સમયે સ્વયંભૂ શિવમહાપુરાણ –૨)માં તેમનાં વંશ, માતાપિતા અને ઋષભ સિવાય કોઈને દેવ માનવામાં ન આવતા. ‘ભાગવત'ની તપશ્ચર્યાનું જે વર્ણન છે તે જૈન ગ્રંથોના વર્ણન સાથે સામ્ય ધરાવે કથા અનુસાર તેઓ વિષ્ણુના ૨૨માં અવતાર છે. ડૉ. રાધાકૃષ્ણનું કહે છે : “જૈન-પરંપરા પ્રમાણે, જૈન ઋષભે સૌથી પ્રથમ કૃષિ, રસોઈ, શિલ્પ, વાણિજ્ય, ધર્મનો ઉદય ઋષભદેવથી થયો, જેમણે કેટલીય સદીઓ પૂર્વે બ્રાહ્મી લિપિ વગેરેની શોઘ કરીને અને જૈન ધર્મનો ઉપદેશ જન્મ ધારણ કર્યો હતો. આ પ્રકારની પર્યાપ્ત સાક્ષી ઉપલબ્ધ આપી ભારતીય સંસ્કૃતિના વિકાસમાં બહુમૂલ્ય ફાળો આપ્યો. છે કે જેના આધારે કહી શકાય છે કે ઈસુની એક સદી પૂર્વે તેમનું ચિહ્ન વૃષભ (આખલો) છે. ઋષભને ખેતીના દેવ (God પણ એવાં લોકો હતાં કે જે ઋષભદેવની પૂજા કરતાં હતાં, જે of Agriculture) માન્યો છે. તેમણે અહિંસાપ્રધાન ધર્મ સૌથી પહેલા તીર્થકર હતા એમાં કોઈ સંદેહ નથી કે વર્ધમાન પ્રબોધ્યો. ૨૦મા તીર્થકર મુનિસુવ્રતના સમય સુધી ઈવાકુ, તેમ જ પાર્શ્વનાથના પહેલાંથી જૈન મત પ્રચલિત હતો. દ્રાવિડો, નાગો, યક્ષો, અસુર વગેરે તેમના ઉપદેશને અનુસર્યા. ભાગવત પુરાણ એ વાતનું સમર્થન કરે છે કે ઋષભ જૈનમતના સંસ્થાપક હતા.' ઋષભનો પુત્ર ભરત ચક્રવર્તી ગણાયો. એ રીતે ૧૪ | ઋષભદેવ જે પરંપરામાં થયા તે વાતરશના-શ્રમણ કુલકરો પછી ૬૩ શલાકા પુરુષો થયા, જેમાં ૨૪ તીર્થકર, ૧૨ મુનિઓની પરંપરાના ઉલ્લેખ પ્રાચીનતમ ગ્રંથ ઋગવેદમાં પણ ચક્રવર્તી, ૯ બલદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ છે. મળે છે. મલયગિરિકૃત ‘આવશ્યકવૃત્તિમાં ભરત, સગર, મઘવા વગેરે ૧૨ ચક્રવર્તીઓનાં નામ મળે છે. મુનયો વાતરશના પિશલ્ગા વસતે મલા. ઋષભદેવના પુત્ર પ્રથમ ચક્રવર્તી ભરત પરથી આપણા વાતસ્યાનું પ્રાજિ યત્તિ યદુવાસો અવિક્ષત. દેશનું નામ ભારતવર્ષ પડ્યું એવું જૈનપુરાણો અને _ (૧૦-૧૩૬-૨) આગમગ્રંથોમાં કહ્યું છે. કેટલાંક હિંદુ પુરાણો પણ આ વાતનું ૩. Kalpsutra, Introduction, P. XVI સમર્થન કરે છે, ભારતના પ્રાચીન રાજવંશ, જૈન એન્ટીક્વેરી 4. Dr Radhakrishnan, Indian Philosophy, Vol, p. 287 પ. ડૉ. રાધાકૃષ્ણનું, ભારતીય દર્શન, ભા. ૧, પૃ૦ ૨૬૪ Jain Education Interational Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વિશ્વ અજાયબી : આ વાતરશના મુનિઓમાંના મુખ્ય મુનિ કેશીની સ્તુતિ પણ વાત્યો ઉપરાંત વૈદિક સાહિત્ય (ઋ. ૮-૬-૧૮; ઋગ્વદમાં છે : કેશ્યગ્નિ કેશી વિષે કશી બિભર્તિ રોદશી (2) તૈત્તિરીય સંહિતા ૨. ૪. ૯. ૨)માં શ્રમણ–પરંપરાના સાધુ ૧૦-૧૩૬-૧) યતિઓના ઉલ્લેખ મળે છે. જૈનોમાં ‘યતિ' સંજ્ઞા પ્રચલિત રહી કેશી એટલે કેશધારી ઋષિ જૈન-પરંપરામાં ફક્ત છે. કેટલાક સમય પછી વૈદિક સાહિત્યમાં યતિઓ તરફ ઋષભની પ્રતિમા શિર પર કેશ ધારણ કરે છે. વિરોધની ભાવના પ્રગટ થતી જોવા મળે છે, જે પૂર્વે નહોતી. તાંડ્યબ્રાહ્મણ (૧૪-૧૧-૨૮; ૧૮-૧–૯)ના ટીકાકારે શ્રમણ-પરંપરાના જૈન યતિઓ નગ્ન રહેતા. ઋગ્વદ યતિઓનું જે વર્ણન કર્યું છે તેનાથી સ્પષ્ટ છે કે તેઓ શ્રમણ(૭–૨૧-૫; ૧૦-૯૯-૩) તેમ જ અથર્વવેદ (૨૦-૧૩૬ પરંપરાના મુનિ હતા. ૧૧) વગેરેમાં ઉલિખિત શિશ્નદેવો સંભવતઃ શ્રમણ-પરંપરાના નગ્ન યતિઓ હશે. લોહાનીપુરમાંથી કાયોત્સર્ગ મુદ્રામાં જે આ રીતે પ્રાચીનતમ વૈદિક સાહિત્યમાં શ્રમણ–પરંપરાના નગ્નમૂર્તિ પ્રાપ્ત થઈ છે તે ભારતની સહુથી પ્રાચીન મૂર્તિ છે. અસ્તિત્વ સંબંધી અનેક નિર્દેશો પ્રાપ્ત થાય છે, જેનાથી શ્રમણઅને તે જૈન તીર્થકરની મનાઈ છે.* પરંપરા કે જૈનદર્શનની વેદકાલીનતા સિદ્ધ થાય છે અને સાથે સાથે આદિ તીર્થકર ઋષભદેવની ઐતિહાસિકતા પ્રમાણિત થાય વૈદિક સાહિત્યના તૈત્તિરીય આરણ્યમાં કેતુ, અરુણ અને વાતરશના ત્રષિઓની સ્તુતિ કરવામાં આવી છે : કેતવો અરુણાસક્ય | ઋષયો વાતરશનાઃ પ્રતિષ્ઠાં શતધો હિ | શ્રમણધર્મની આ જ શાખા “આહંત' (અહંત) અને સમાદિતાસો સહસ્ત્રધાયસ | “નિર્ઝન્થ' નામે પાછળથી પ્રખ્યાત થઈ. ભગવાન મહાવીરના સમયમાં એનું નામ નિર્ઝન્થ ધર્મ' રહ્યું છે, એમ પાલિ અને જૈન સાહિત્યમાં વર્ણન છે કે ભગવાન ઋષભની દીક્ષા અર્ધમાગધી સાહિત્યમાંથી જણાય છે. બાવીસમા તીર્થંકર સાથે બીજી ચાર હજાર અન્ય વ્યક્તિ પણ દીક્ષિત થઈ હતી. અરિષ્ટનેમિની પૂર્વે જ “આહંત' નામ પ્રચલિત થયું હતું. તેઓ વાતરશના-શ્રમણ–પરંપરા સાથે સંબંદ્ધ છે. અરિષ્ટનેમિના તીર્થકાળમાં પ્રત્યેક બુદ્ધ પણ અહંતુ કહેવાતા વાતરશના-શ્રમણો માટે ‘વાય’ શબ્દ પણ પ્રયોજાયો એવો નિર્દેશ બૌદ્ધ ગ્રંથમાં થયો છે. “અહંનું' શબ્દ ઋગ્વદમાં છે. શ્રમણ પરંપરા સાથે સંબદ્ધ વાત્યોનો ઉલ્લેખ ઋગ્વદમાં પ્રયોજાયો છે. એમાં જેન યતિઓને “પવનવસન” એટલે કે નગ્ન થયો છે : દર્શાવ્યા છે. ‘પદ્મપુરાણમાં પણ જૈન ધર્મ માટે “આહત ધર્મ અનુ વાતાસ્તવ સખ્યમયુરનુ દેવા ભમિરે વીર્ય તે | એવો શબ્દપ્રયોગ થયો છે : (ઋ. ૧–૧૬૩-૮) આહંત સર્વમતચ્ચ મુક્તિદ્વારમસંવૃત્તમ્ (પદ્મપુરાણ, તેમનું વર્ણન અથર્વવેદ (અ) ૧૫)માં પણ છે. તેઓ ૧૩-૩૫). વૈદિક વિધિથી પ્રતિકૂળ આચરણ કરતા હતા. મનુસ્મૃતિ વૈદિક-પૌરાણિક સાહિત્યમાં નિર્ઝન્થ ધર્મરૂપે જૈનધર્મ (અધ્યાય-૧૦)માં નાથ, લિચ્છવીઓ. મલ્લ વગેરે ક્ષત્રિયોને ઉલ્લેખાયો છે. આચાર્ય સાયણે પોતાના ભાષ્યમાં નિર્ચન્થ વાત્ય માન્ય છે. એ વાત્યો વિષે ડૉ. કે. પી. જયસ્વાલ કહે છે સંબંધી એક વાક્ય ઉદ્ગત કર્યું છે : કન્યા : કૌપીનોત્તરી : “તેઓ વાયો અથવા બિનબ્રાહ્મણ-ધર્મીય ક્ષત્રિયો કહેવાય સંગુણદીનાં ત્યાગિનો યથાપાત રૂપધરા નિર્ગળ્યા નિષ્પરિગ્રહા છે. તેમને પોતાનાં ગૃહ-સ્મારકો હતાં. તેમની સરકાર જનતંત્રીય રીતિ સંવર્તશ્રુતિઃ | ત. આ. ભાષ્ય, ૧૦-૬૩). જૈન સંપ્રદાય હતી, તેઓ અવૈદિક ઉપાસના કરતા અને તેમના પોતાના પોતાના ગુરુવર્યો માટે નિર્ગસ્થ (નિઝંથ) શબ્દનો પ્રયોગ નિરાળા ધર્મગુરુઓ હતા. તેઓ જૈન ધર્મના પુરસ્કર્તા હતા.”૭ પ્રાચીન કાળથી કરતો રહ્યો છે. “જૈન આગમો પ્રમાણે નિગૂંથ’ અને બૌદ્ધ પિટકો મુજબ “ નિષ્ણેઢ' ઐતિહાસિક સાધનોને ૬. કે. રિષભચન : જૈનધર્મના પ્રચાર, શ્રી મહાવીર જૈન આધારે આપણે એટલે સુધી જાણી અને કહી શકીએ છીએ કે વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રંથ, પૃ૦ ૧૦ ૮. ઈસિભાષિય, ૧-૨૦ 9. Modern Review, 1929, P. 499 ૯. આચારાંગ-૧, ૩, ૧, ૧૦૮ Jain Education Intenational Page #215 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૦૩ જૈન પરંપરા સિવાયની બીજી કોઈ પરંપરામાં ગુરુવર્ગને માટે વિદેહ કહેવાયો. તેમની અહિંસાત્મક પ્રવૃત્તિને કારણે તેમનું નિર્ચન્થ' શબ્દ પ્રચલિત કે રૂઢ થયેલો નથી.”10 ધનુષ્ય પ્રત્યંચાહીન પ્રતીક માત્ર રહ્યું. આહંતુ શબ્દની મુખ્યતા પાર્શ્વનાથના તીર્થ સુધી રહી. બાવીસમા તીર્થંકર નેમિનાથનો જન્મ યાદવકુળમાં થયો ભગવાન મહાવીરના સમયમાં ‘નિર્ચન્થ' શબ્દ વધારે પ્રચલિત હતો. તે વાસુદેવ કૃષ્ણના કાકાના પુત્ર હતા. પોતાના લગ્નપ્રસંગે થયો. મહાવીરકાલીન સાહિત્યમાં મુખ્યત્વે નિષ્ણથંપવયણે ભોજન અર્થે થતી પશુહિંસા નિહાળી એમણે સંસારનો ત્યાગ (નિર્ચન્દપ્રવચન)નો મુખ્ય નિર્દેશ છે.૧૧ તેથી જ જૈનદર્શનશાસ્ત્ર કર્યો. રૈવતક (સૌરાષ્ટ્રના ગિરનાર) પર્વત ઉપર ચાલતા થયા, ‘નિર્ઝન્થપ્રવચન' કહેવાય છે. બૌદ્ધ સાહિત્યમાં ભગવાન ત્યાં તપશ્ચર્યા કરી અને જ્ઞાનની ચરમસીમાએ પહોંચીને ત્યાં જ મહાવીરને નિર્ગસ્થનાથ–પુત્ર કહ્યા છે. તેમાં જૈન શ્રમણ માટે નિર્વાણ પામ્યા. ભગવાન વાસુદેવ સાથે સંબદ્ધ મહાભારતનો વારંવાર ‘નિગૂંઢ' શબ્દ મળે છે. અશોકના શિલાલેખમાં પણ સમય લગભગ મનાય છે, તેથી નેમિનાથનો પણ તે સમય તેનો ઉલ્લેખ થયો છે. ઐતિહાસિક ગણાય. ઈમે વિયાપટા હોહન્તિ નિર્ગાઢ સુપિ મે કટે | વૈદિક સાહિત્ય તેમજ પુરાણોમાં નેમિનાથના ઉલ્લેખ મહાવીર સ્વામી પછી જૈનધર્મના થતાઅર અને પ્રાપ્ત થાય છે." તેમાં અરિષ્ટનેમિ (નેમિનાથ) વિષે જે વિગતો દિગંબર એમ બે ભાગ પડ્યા ત્યારથી આ ધર્મ માટે જૈન' મળે છે તેને આધારે સ્પષ્ટ સમજાય છે કે તેઓ જૈન તીર્થકર શબ્દ સ્પષ્ટ રીતે પ્રયોજાવા લાગ્યો. છે. ઋગ્વદ (૧૦-૧૭૮-૧) ઐતરેય બ્રાહ્મણ ૨૦-૨, યાસ્ક નિરુક્ત (૧૦-૧૨) ઇત્યાદિ વૈદિક સાહિત્યમાં તેમને જીવન નિર્ચન્ય ધર્મના મુખ્ય પ્રવર્તકો નેમિનાથ અને પાર્શ્વનાથ અને મરણનો સાગર પાર કરવાને સમર્થ અને હિંસાનિવારક હોય એમ લાગે છે.૧૨ નિરૂપ્યા છે. જેમ કે— મહાવીર પૂર્વેના અન્ય પ્રાચીન તીર્થકરો : અરિષ્ટનેમિ પૂતનાજમાશું સ્વરૂપે તીર્થમિહા હુવેમ | ચોવીસ તીર્થકરો પૈકી આદિ તીર્થકર ઋષભદેવ, (*-૧૦-૧૭૮-૧) એકવીસમા તીર્થંકર નેમિ, બાવીસમા નેમિનાથ અને ત્રેવીસમાં નેમિનાથનો સમય અનિશ્ચિત છે, પરંતુ તેમની પૂજાપાર્શ્વનાથ વિષે ઐતિહાસિક વિગતો પ્રાપ્ત થાય છે. અન્ય ભક્તિ પાર્થ અને મહાવીરના પ્રાદુર્ભાવ પહેલાં મહાભારતના તીર્થકરોનાં ઐતિહાસિક કે નક્કર પ્રમાણ ઉપલબ્ધ નથી. પછીના દિવસોમાં સ્થાપિત થઈ ચૂકી હતી અને (ઈ.સ. પૂર્વેના યજુર્વેદમાં પહેલા તીર્થકર ઋષભદેવ, બીજા તીર્થકર ૯મા સૈકામાં) પાર્શ્વનાથ પહેલાં જૈન ધર્મ વિદ્યમાન હતો અને અજિત અને બાવીશમાં અરિષ્ટનેમિના ઉલ્લેખ મળે છે.૧૩ ભગવાન અરિષ્ટનેમિનો ઇતિહાસ સાચો છે. એકવીસમા તીર્થંકર નમિનું સામ્ય કેટલાક વિદ્વાન ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ (ઈ.સ. પૂર્વે ૮૭૭‘ઉત્તરાધ્યયન'માં વર્ણિત નમિ સાથે બતાવે છે, જે મિથિલાના ૭૭૭)નો જન્મ બનારસમાં થયો હતો. તેઓ કાશીના રાજા રાજા હતા. તેમના અનાસક્તિ સંબંધી વચનો પાલિ અને અશ્વસેન અને વામાદેવીના પુત્ર હતા, ઐતિહાસિક સમ્રાટ સંસ્કૃત સાહિત્યમાં ઉદ્ધત થયેલાં જોવા મળે છે. તે પરંપરામાં બ્રહ્મદત્તના વંશજ હતા. આ બ્રહ્મદત્ત જૈન પ્રણાલિકા પ્રમાણે ૧૨ જનક થયા, જે વિદેહ (જીવનમુક્ત) હતા અને તેમનો દેશ પણ ચક્રવર્તીઓમાંના એક હતા. Dr guerinot જેકોબી આર.સી. મજમુદાર વગેરે પ્રતિપાદિત કરે છે કે પાર્શ્વનાથ એક ૧૦. પંડિત સુખલાલજી, જૈનધર્મનો પ્રાણ, પૃ. ૨૨ ઐતિહાસિક વ્યક્તિ હતા.જૈન માન્યતા પ્રમાણે તેઓ ૧૦૦ વર્ષ ૧૧. ભગવતી. ૯-૬-૩૮૩ જીવ્યા હતા અને મહાવીર પૂર્વે ૨૫૦ વર્ષે એટલે કે ઈ.સ. પૂર્વે ૧૨. પંડિત સુખલાલજી, જૈન ધર્મનો પ્રાણ, પૃ. ૩૪ ૭૭૭માં સમેતશિખર ઉપર નિર્વાણ પામ્યા હતા. આ રીતે ૧૩. ડૉ. રાધાકૃષ્ણન, ભારતીય દર્શન, ભાગ-૧ પૃ-૨૬૪ 44. J.P. Jain Jainism The oldest living Religion, P. 22 ૧૪. ઉત્તરા૦, ૯ Dr H. L. Jain, Voice of Ahisma ૧૬. સદર–પૃ. ૨૪ sept-octo. 1958 Jain Education Intemational Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ વિશ્વ અજાયબી : છે. ૧૮ તેમની ધર્મોપદેશ-પ્રવૃત્તિનો સમય ઈ.સ. પૂર્વેની ૮મી સદી બૌદ્ધધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ અને મહાવીર બંને ગણી શકાય.૧૭ સમકાલીન હતા. બૌદ્ધ ગ્રંથોમાં જૈન નિર્ગસ્થ સંપ્રદાયના અનેક હાર્મ્સવર્થ કહે છે : “પાર્શ્વનાથ પૌરાણિક વ્યક્તિ કરતા વિષયોનું બુદ્ધ તથા તેમના શિષ્યોએ નજરે જોયું હોય એવું વધારે વાસ્તવિક છે. ખરેખર તે જૈનધર્મ (ઈ.સ. પૂર્વે ૭૭૬)ના વર્ણન મળે છે. ૨૦ બૌદ્ધ પિટકોમાં પ્રાપ્ત નિર્ગસ્થ સંપ્રદાયના સંસ્થાપક રાજવી હતા અને તેમની પછી પણ ઘણા વંશજો પૂરા આચાર-વિચારના નિર્દેશો ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. થયા પછી તેમના અનુગામી મહાવીર આવેલા અને તેમને કેવળ ગૌતમબુદ્ધ મહાભિનિષ્ક્રમણ કરીને પોતાનો નવો જ સુધારવાદી ગણી શકાય. છેક ગૌતમના સમયના આરંભથી આ સંપ્રદાય સ્થાપ્યો અને તેનો પ્રચાર કર્યો, જ્યારે મહાવીરે તો સંપ્રદાય પા પ્રસ્થાપિત કરેલો અને નિગ્રંથ તરીકે જાણીતો થયો કળપરંપરાથી જે જૈન ધર્મનો માર્ગ પ્રાપ્ત થયો હતો તેનો સ્વીકાર કરી તેનો માત્ર વ્યાપક પ્રચાર કર્યો. ગૌતમ બુદ્ધ આચારાંગસૂત્ર' પરથી જણાય છે કે છેલ્લા તીર્થકર “પિટકોમાં ક્યાંય એવું નથી કહેતા કે હું જે કહું છું તે પ્રાચીન ભગવાન મહાવીરનાં માતાપિતા પાર્શ્વનાથનાં ઉપાસકો અને છે. એનાથી વિપરીત મહાવીર તો જણાવે છે કે તેઓ શ્રમણોના અનુયાયી હતાં. મહાવીરે (ઈ.સ. પૂર્વે ૫૩૯-૪૬૭) પાર્શ્વનાથનો જૂનો ચાલ્યો આવતો ધર્મ જ પ્રબોધે છે. એકવાર કોઈ નવો ધર્મ પ્રવર્તિત કર્યો નથી, પણ પરંપરાથી–પ્રાચીન પાર્શ્વપત્યિકોએ મહાવીરને કેટલાક પ્રશ્નો પૂછડ્યા તો તેમણે સમયથી ઋષભ-પાર્ષાદિ દ્વારા પ્રવર્તિત ધર્મનો જ ઉપદેશ કરી પાર્શ્વનાથનાં વચનોની સાક્ષી આપી. ૨૧ મહાવીરે તો ખરેખર તેનો વ્યાપક પ્રચાર કર્યો. પાર્શ્વનાથે ચતુર્યામધર્મ ઉપદેશ્યો. પાર્શ્વનાથના તે સમયના નિર્ઝન્થ સંપ્રદાયના અનુયાયીઓ સાથે મહાવીરે તેનો સ્વીકાર કર્યો, પણ એકનું ઉમેરણ કરી પંચયામ- પોતાના સુધારા તેમ જ ફેરફારોનો સમન્વય કર્યો છે. ધર્મ પ્રબોધ્યો એમ ‘ઉત્તરાધ્યયન સૂત્રમાંથી સ્પષ્ટ થાય છે. બુદ્ધે પોતાનો નવો ધર્મ પ્રવર્તિત કરતાં પહેલાં ઘણા પંથો જૈનદર્શનના ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં પાર્શ્વનાથના અનુયાયી સ્વીકાર્યા હતા અને છોડ્યા હતા. નિર્ગુન્થ સંપ્રદાયમાં પણ તેમણે કેશિ અને મહાવીરના અનુયાયી ગૌતમ વચ્ચે રસપ્રદ સંવાદ રજૂ પ્રવેશ મેળવેલો. બુદ્ધે પોતાના જીવનનું જે વર્ણન કર્યું છે, અને થયો છે. એમાં બંને પોત-પોતાના ગુરુઓના સિદ્ધાંતોની એની જૈન આગમોમાં વર્ણવેલ આચારો સાથે સરખામણી કરવાથી મૂળભૂત એકતાને ઓળખે છે અને માન્ય કરે છે. તેઓ એ નિઃસંદેહ રીતે જાણી શકાય છે કે બુદ્ધે બીજા પંથોની જેમ જૈન પાર્શ્વનાથના ચતુર્યામ (અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ) પંથમાં પણ ઠીક ઠીક જીવન વિતાવ્યું હતું. ૨૪ તેથી જ તેઓ જૈન તેમજ મહાવીરનાં પંચયામ (ઉદારતાનું ઉમેરણ)નાં દૃષ્ટિબિંદુઓ આચાર-વિચારોનું ખંડન કરી શક્યા છે. બૌદ્ધ ગ્રંથોમાં જૈનીઓને ચર્ચે છે અને નિષ્કર્ષ તારવે છે કે મૂળભૂત રીતે તેમાં કોઈ ભેદ બૌદ્ધમતના પ્રતિહંદીઓ તરીકે ઉલેખ્યા છે. નથી, એક જ છે. બૌદ્ધ પિટકોમાંના “દીર્ઘનિકાય' અને “સંયુક્તનિકાય'માં ગૌતમબુદ્ધનો બૌદ્ધ ધર્મ અને મહાવીર : નિર્ગસ્થ જૈન સંપ્રદાયનાં ચાર મહાવ્રતોની પણ ચર્ચા છે. જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા કે ફાંટો છે, એવા આનાથી સમજાય છે કે બૌદ્ધોને જૈનોની વધારે પુરાણી મતનું પ્રબળ દલીલો અને પ્રમાણો દ્વારા ખંડન કર્યું ડૉ. હર્મન પ્રણાલિકાઓનો પણ ખ્યાલ હતો. “દીધનિકાય'ના સામઝફલજેકોબીએ૧૯ તેમણે સિદ્ધ કર્યું કે બૌદ્ધ ગ્રંથોમાં દર્શાવેલ નાતપુત્ત સુત્તમાં શ્રેણિક બિંબિસારના પુત્ર અજાતશત્રુ કુણિકે પોતાની નિગૂંઢ (દીર્ઘનિકાય, સુ. ૨) બીજા કોઈ નહીં, પણ જૈનોના નાતપુર્ણ મહાવીર સાથે થયેલી મુલાકાતનું વર્ણન બુદ્ધની સમક્ષ છેલ્લા તીર્થકર મહાવીર વર્ધમાન હતા અને તીર્થકર એ બૌદ્ધ ધર્મની અપેક્ષાએ પ્રાચીનતર છે, બૌદ્ધ ધર્મથી તેની સર્વથા ૨૦ મઝિમનિકાય સુ. ૧૪, ૫૬; દીર્થનિકાય સુ. ૨૯, ૩૩ પૃથક્તા છે. ૨૧. ભગવતી. ૫-૯-૨૨૪ ૧૭. ડૉ. એચ. સી. રોય, પ્રાચીન ભારતનો ઇતિહાસ પૃ. ૪૭ ૨૨. ઉત્તરાધ્યયન અ. ૨૩ ૧૮. જગતનો ઇતિહાસ, ગ્રંથ-૨, પૃ. ૧૧૯૮ ૨૩. મજિઝમનિકાય, સુ. ૨૬ ૧૯. જુઓ -sacred Books of the east, vol. II, ૨૪. પંડિત સુખલાલજી, જૈન ધર્મનો પ્રાણ, પૃ. ૫૫ XLV Introduction Jain Education Intenational Page #217 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૦૫ કર્યું છે. બૌદ્ધ ગ્રંથ “મજિઝમનિકાય'માં નિર્ગસ્થ સાધુઓ બુદ્ધને યોગીઓની નગ્નમૂર્તિઓનો સમાવેશ થાય છે. મૂર્તિવિધાનકહે છે કે તેમના ગુરુ નાતપુત્ત સર્વજ્ઞાતા છે. બૌદ્ધ ધમ્મપદ' મૂર્તિપૂજા અને નગ્ન એ જૈન સંસ્કૃતિનાં મુખ્ય બે પ્રાચીન લક્ષણો (અ. ૪૨૨)માં ઋષભ અને મહાવીરને અનુક્રમે પ્રથમ અને છે. ઋષભદેવ પણ નગ્ન સ્વરૂપે વિચરતા અને તેમની છેલ્લા તીર્થકર તરીકે દર્શાવ્યા છે. બૌદ્ધ વિદ્વાન આર્યદેવ પણ પ્રતિમાઓ નગ્ન સ્વરૂપની મળે છે. આને આધારે ડૉ. વેબર જૈન ધર્મના મૂળ સ્થાપક તરીકે ઋષભદેવને ઉલ્લેખ છે. બૌદ્ધ જેવા ઘણા વિદ્વાનોનો એવો મત છે કે સિંધુખીણની સંસ્કૃતિમાંથી ગ્રંથોનાં “નિગૂંઢ' (ગ્રંથરહિત, બંધનરહિત) લોકો વર્ધમાનના મળી આવેલ નગ્ન પ્રતિમાઓ એ શ્રમણ-સંપ્રદાયની એટલે કે અનુયાયી છે. જૈન સાધુઓની હોવી જોઈએ. બીજી કેટલીક સિંધુ-મુદ્રાઓ | ‘ઉત્તરાધ્યયનસત્ર'માં ગૌતમ (મહાવીરના અનયાયી) એવી પ્રાપ્ત થઈ છે જેના ઉપર કાયોત્સર્ગ આસનવાળી એટલે અને કેશી (પાર્શ્વનાથઆ અનુયાયી)નો ઉદ્યાનમાં વાર્તાલાપ થાય ઊભા રહેલા દેવોની પ્રતિમાઓ છે. ‘કાયોત્સર્ગ આસન (મુદ્રા) છે અને અંતે બંને પોતપોતાના ગુરુઓના ધાર્મિક સિદ્ધાંતોમાં એ શ્રમણ જૈન સંપ્રદાયની વિશેષતા છે. ‘આદિપુરાણ'માં ઋષભ એકતા સ્વીકારે છે. આ દર્શાવે છે કે મહાવીરના અવતરણ અથવા વૃષભની તપશ્ચર્યાઓમાં કાયોત્સર્ગ આસનનું વર્ણન છે. પહેલાં, બૌદ્ધ ધર્મની સ્થાપના પૂર્વ પુરાણો જૈન ધર્મ અસ્તિત્વમાં મથુરાના કર્ઝન સંગ્રહાલયમાં ઈ.સ. પૂર્વે બીજા સૈકાની હતો. મહાવીરે તો તેમાં માત્ર સુધારા-વધારા કર્યા. કાયોત્સર્ગ આસનવાળી, જૈન ઋષભદેવની શિલા પરની ઊભી ચાર પ્રતિમાઓ જોવા મળે છે.૨૬ વૃષભ (આખલો) એ જૈન બૌદ્ધ પિટકોમાં સમાગમસુત્ત, પ્રાસાદિકસુત્ત વગેરેમાં ઋષભનું ચિહ્ન છે. મહાવીરના નિર્વાણની ચર્ચા થઈ છે. તેમાં જણાવ્યું છે કે મહાવીરનું નિર્વાણ “પાવા’માં થયું હતું. “સભિયસુત્ત' પ્રો. એસ. શ્રીકંઠ શાસ્ત્રી નોધે છે : “ઈ.સ. પૂર્વે ૩૦૦૦ (સુત્તનિપાતનું)માં નિર્દેશ છે કે મહાવીર, ગોસાલક વગેરે છ થી ૨૫૦૦નો સમયગાળો સૂચવે છે કે સિંધુ નદીની સંસ્કૃતિમાં ધાર્મિક નેતાઓ ગૌતમબુદ્ધ કરતાં વય અને જ્ઞાનમાં મોટા હતા. નગ્નાવસ્થા અને યોગસાધના, વૃષભની અને બીજાં ચિહ્નોની જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટકોમાંથી પ્રમાણો–અવતરણો ઉપાસનાવાળા જન ધમને મળતા સંપ્રદાયા હતા ઉપાસનાવાળા જૈન ધર્મને મળતા સંપ્રદાયો હતા, અને તેથી સિંધુ ઉદ્ધત કરીને એક અભ્યાસી અનિથી નિઈ તારવે છે કે સંસ્કૃતિ અનાર્ય અથવા અવૈદિક આર્ય-મૂળમાંથી નીકળેલી હોવી મહાવીર બુદ્ધ કરતાં ૨૧ વર્ષ મોટા હતા. જોઈએ; કારણ કે જૈન ધર્મનું મૂળ અનાર્ય અથવા છેવટે 'When Mahavir was 56 years old, Buddha પ્રાન્વેદિક-આર્ય હોવાનું મનાય છે.” must be at least 35, so the maximum possible પુરાતત્ત્વવિદો સિંધુ સંસ્કૃતિને દ્રવિડ પ્રજાની માને છે. તે seniority of Mahavir could be 21 years 25 સૌથી પ્રાચીન પ્રજા છે. ઋષભદેવના પુત્ર રાજકુમાર દ્રવિડ આમ આવાં પૌરાણિક-ઐતિહાસિક પ્રમાણોથી સિદ્ધ પ્રજાના આદિ જનક હતા એવું પણ કહેવાય છે. કેટલાક થાય છે કે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા નથી, પરંતુ તે તો વિદ્વાનોનો એવો મત છે કે જૈન ધર્મ દ્રવિડ પ્રજાનો ધર્મ હતો બૌદ્ધધર્મથી પણ અગાઉના પ્રાચીન સમયથી ચાલ્યો આવતો અને તે પ્રજા ભારતના આર્યોનીયે પહેલાંથી વસવાટ કરનારી સ્વતંત્ર પૃથક ધર્મ છે. હતી. સિંધુખીણની સંસ્કૃતિમાં આમ સિંધુ ખીણની સંસ્કૃતિનાં જૈનધર્મમાં એધાણ વર્તાય શ્રમણ ધર્મનાં એંધાણ છે, જે એની પ્રાચીનતા, વેદકાલીનતા કે પ્રાગૈતિહાસિકતા સૂચવે છે. જૈન સંસ્કૃતિના એક અભ્યાસી વિદ્વાન નોંધે છે : સિંધુખીણની સંસ્કૃતિનો સમય સામાન્યતઃ ઈ.સ. પૂર્વે મોહનજો-દરો અને હરપ્પાની સિંધુ ખીણની સંસ્કૃતિ જૈન ૩000નો અંકાય છે. તે સંસ્કૃતિનાં મોહનજો-દરો અને હરપ્પા સંસ્કૃતિની કેટલીક પુરાતત્ત્વીય વસ્તુઓ (Antiquity) પર નામનાં સ્થળોએથી મળી આવેલા પ્રાચીન અવશેષોમા પ્રકાશ ફેકે છે. અલબત્ત, આપણે એ નકારી ન શકીએ કે 25. Muni Nagraji, The contemporanety and the ભારતીય સંસ્કૃતિના બન્ને પ્રવાહો (શ્રમણ અને બ્રાહ્મણ) chronology of Mahavir & Buddha (જેન ભારતી શોધ ૨૬. જ્યોતિ પ્રસાદ જૈન, જૈનધર્મ સહુથી વધુ પ્રાચીન અને જીવંતધર્મ અંક, વિ.સં. ૨૦૨૦) P. 42-47. (ગુજરાતી અનુવાદક : હેમન્ત જે. શાહ) Jain Education Intemational For Private & Personal use only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ વિશ્વ અજાયબી : પરસ્પર અનેક બાબતોમાં પ્રભાવિત છે. ભારતીય સંસ્કૃતિના સાહિત્યમાં પણ તે સંબંધી અનેક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. એના નિર્માણમાં આ બંને પ્રવાહોએ ફાળો આપ્યો છે એ પણ સત્ય આધારે સ્પષ્ટ થાય છે કે જૈન શ્રમણદર્શન સિંધુખીણની સંસ્કૃતિ છે કે બન્નેમાં કેટલીક સમાનતાઓ અને કેટલાક સરખા જેટલું પ્રાચીન અથવા તો વેદકાલીન છે. (૩) જૈન ધર્મ વૈદિક સિદ્ધાંતો છે. પરંતુ એ પણ એટલું જ સત્ય છે કે તે બન્નેને તેમની ધર્મના પ્રતિકારમાંથી સર્જાયો નથી કે વૈદિક ધર્મમાંથી ઉદ્ભવ્યો પોતાની ખાસિયતો અને એકબીજાથી ભિન્નતાઓ પણ છે. ૨૭ નથી, તેની વિચારસરણી ઘણી બાબતોમાં વૈદિક ધર્મ કરતાં જુદા વિવિધ પૌરાણિક અને ઐતિહાસિક પ્રમાણોમાંથી નીચેના પ્રકારની હોઈ સ્પષ્ટ થાય છે કે તે એક સ્વતંત્ર-પોતાની રીતે નિષ્કર્ષો ફલિત થાય છે ? ઊભો થયેલો ધર્મ છે અને તેની સુદીર્ઘ પરંપરા પ્રાપ્ત થાય છે. (૪) જૈન શ્રમણદર્શન બૌદ્ધધર્મના ફાંટા સ્વરૂપ નથી, પણ તે (૧) જૈન ધર્મ વિશ્વના પ્રાચીનતમ ધર્મોમાંનો એક છે. તો મહાવીર અને ગૌતમ બુદ્ધની પૂર્વેથી ચાલ્યાં આવતાં ધર્મ(૨) સિંધુખીણની સંસ્કૃતિમાં તેનાં એંધાણ વર્તાય છે અને વૈદિક દર્શન-પરંપરાઓ શ્રમણ અને બ્રાહ્મણ સમયે સમયે એકબીજાથી પ્રભાવિત થતાં રહ્યાં છે. 29. Mohanlal Mehta, Jain calture P.6 ! નથી - rs. IS TS.. સમયડુત્ર પ્રાપ્તિ વધતા 91 પા૨ાગ. Jain Education Intemational Page #219 -------------------------------------------------------------------------- ________________ مركز كز كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كر كم તપાગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રામસૂરીશ્વરજી ડહેલાવાળાના દિવ્ય આશીષથી તેમના પાધર પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.ની મંગલ પ્રેરણાથી તેમના શિષ્યરત્ન પૂ. ગણિવર્યશ્રી મોક્ષરત્નવિજયજી મ.સા.ના માર્ગદર્શનથી સર્વોપયોગી કાર્યોના નિર્માણની ઝાંખી સુરત ગુરુરામ પાવનભૂમિના દર્શનાર્થે પધારો પરમ શાંતિનો અહેસાસ કરાવતું કુદરતી સૌંદર્યથી ભરપૂર આચારને અનુરૂપ શુદ્ધ વાતાવરણમાં સુરત-અડાજણ-પાલ જકાતનાકા પહેલાં તાપી નદીના કિનારે તપાગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય રામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)નો તપોમય દેહ જ્યાં પંચભૂતમાં વિલિન થયો છે એ અગ્નિ સંસ્કારની પાવનભૂમિ સીની આસ્થાનું કેન્દ્ર બની છે. રામ મંત્ર ફાઉન્ડેશન દ્વારા આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી વિવિધ સંઘો, ટ્રસ્ટી, ઉદારીત ગૃહસ્થોના ઉદાર સહકારથી આ ભૂમિમાં હાલ તત્કાલીન ગુરુમંદિર (પન્ના) ગૃહ જિનાલય, વિશાળ સભામંડપ, પ્રવચનપીઠ, રસવંતીગૃહ, પરબ, ભાતીગૃહ ઓફ્સિનું નિર્માણ કાર્ય કરેલ છે. અનેક સંઘો-સમાજોની ચૈત્યપરીપાટી આવે છે અને આરાધના અનુષ્ઠાન કરે છે. ભાવિમાં શિખરબદ્ધ જિનાલય, ગુરુમંદિર, બે ઉપાશ્રય, ર્ભોજનશાળા, ાિળાનું સુંદર નિર્માણની યોજના છે. જેમાં લાભ લેવા વિનંતી છે. વધુ વિગત જાણવા માટે પૂ. ગુરુદેવનો તેમજ ટ્રસ્ટ મંડળનો સંપર્ક સાધવા વિનંતી છે. સંપર્ક : શુભ મંગલ ફાઉન્ડેશન ‘ગુરુ રામ પાવનભૂમિ' પાલ જકાતનાકા પહેલાં, અડાજણ, સુરત-૩૯૫૦૦૯ ફોન : (૦૨૬૧) ૨૭૮૦૩૪૦ (મો.) ૯૮૨૪૦ ૨૯૮૨૯ ડો. દિનેશભાઈ શાહ (મો.) ૯૮૨૫૧ ૪૩૪૮૨ શ્રમણ-શ્રાદ્ધની શ્રેષ્ઠ ભક્તિનું કામ એટલે શ્રી વર્ધમાન શ્રી જૈન વિહારધામ ગુરુભગવંતોતી સેવા મળવી એ પરમ સૌભાગ્ય છે. વિહાર કરીતે આવશે એટલે પૂછાશે! સ્વામિ શાતા છે જી? પછી વિનંતી કરશે...ભાત પાણીતો લાભ દેજો જી આ છે આઠે મહિતા ધમધમતા વિહાર ધામ (હાઈવે પર) ૧. અભય-મોક્ષ જૈન વિહારધામ આસોદર ચોકડી, વડોદરાથી પાલિતાણાના રૂટમાં અને આણંદથી વડોદરાના રૂટમાં (વાસદ-ર્બોરસદ વચ્ચે) ૨. શ્રી વિજયરામસૂરીશ્વરજી જૈન વિહાર ધામ શેરચા ક્લોલ), અમદાવાદથી મહેસાણા રૂટમાં અમદાવાદથી ૨૦ કિ.મી.) ૩. શ્રી વિજય રામસૂરીશ્વરજી સંઘ યાત્રા ધામ પોલારપુર, અમદાવાદી પાલિતાણા રૂટમાં, (ધંધુકાથી ૧૫ કિ.મી.સ પાલિતાણા તરફ) ૪. વર્ધમાન જૈન વિહારધામ નાની આખોલ, કંડલા-બાડમેર રૂટમાં, કીસાથી ૪ કિ.મી., ડીસા-રાધનપુર હાઈવ પર લાભ લેવાની જાણકારી માટે સંપર્ક : ૯૭૨૪૬૪૮૬૯૯, ૯૩૭૭૦૨૯૮૨૯, ૯૮૨૪૦૯૩૧૩૨ ચારેય દિશામાંથી વિહાર કરીને આવતા ૫. સાધુ સાધ્વીજી મહારાજો-મુમુક્ષુઓને વિશ્રામ આપી ભક્તિનો લાભ લેવાતી ઉચ્ચ ભાવનાથી ડીસા ચાર રસ્તા (આર.ટી.ઓ. પાસે) ભગવંત શ્રી વિજય રામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)ના ભીલડી તરફના હાઈવે પર પ.પૂ. તપાગચ્છાધિપતિ આચાર્ય આશીર્વાદથી તેઓશ્રીના શિષ્યરત્ન પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી આદિતાશ જિતાલય, બે ઉપાશ્રય, ૫૦૦૦ સ્કેવર કૂટના વિશાળ હોલ સાથે ભક્તિભવન, સાધારણ ભવત, ધર્મશાળા, ભોજનશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં શેષકાલતા ૮ માસ દરમ્યાન ૧૨૦૦ લગભગ સાધુ-સાધ્વીજી મ.સા. પદાર્પણ થતાં સુપાત્ર દાનનો લાભ મળે છે. અમારું આમંત્રણ છે. પધારો....જુઓ...જુઓ....તે લાભ લ્યો. વર્ધમાન જૈન વિહાર ધામ મુ.પો. નાની આખોલ, આર.ટી.ઓ. પાસે, ડીસા ચાર રસ્તા હાઈવે, જિ. બનાસકાંઠા (ઉ.ગુ.) સંપર્ક ફોન (૦૨૦૪૪) ૨૦૦૨૧૩, ૨૦૧૦૧૩ ISSSSSSSSSSSSSSSS Page #220 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ શ્રમણ સંરક્રુતિની શ્રેષ્ઠતા : ઐતિસિડ પરંપરા * પર્યાવરણ વિજ્ઞાનના પિતામહ : 26ષભદેવ * શ્રમણધર્મની પરંપરા - હિહિધ ધર્મછાયો પ્રવર્તાવનારા પ્રભાવક સૂરિવરો * ક્ષમા શ્રમણ : જેન શ્રમણ જેન સાધુની લોકોત્તર દશા * જૈન શ્રમણોના ગૂર્જર ઈતિકૃતિ નિરૂપણમાં યોગદાન * શ્રમણદર્શન એજ જૈનદર્શન - શાસ્ત્રજ્ઞાનના વિદ્યાવારિધિ શ્રમણાıધનાયડો * શ્રમણનો જીવન ઉજાસ : બત્રીસ બક્ષી * ઉગ્રતપના તેજસ્વી તપોધનો * જૈન શ્રમણ સારસ્વતોની સાહિત્યસાધના - જેન શ્રમણવયને મળેલા માનવતા પદો અને બિરૂદો "H L 1 Jain Education Intemational Page #221 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૦૯ ૨૦૯ શ્રી શત્રુંજયમંડન : મરુદેવા નંદન પર્યાવરણ વિજ્ઞાનના શ્રમણ પિતામહ : 25ષભદેવ (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર મહાકાવ્યના સંદર્ભે એક અધ્યયન). –ડૉ. સમીર કે. પ્રજાપતિ ભારતીય સંસ્કૃતિ પ્રાચીનકાળથી પર્યાવરણવાદી રહી છે. વૈદિક સંસ્કૃતિ પ્રાચીનકાળથી પર્યાવરણવાદી રહી છે. વૈદિક સંસ્કૃતિનો પ્રાચીન ગ્રંથ ઋગ્વદ તો પ્રકૃતિનો પૂજારી ગ્રંથ છે. શ્રમણ પિતામહ ઋષભદેવના ઋગ્લેદકાલીન વિવિધ સંદર્ભો જોતાં લેખકે તેમને માત્ર જૈન પરંપરા કે શ્રમણ સંસ્કૃતિના જ આદ્યપ્રવર્તક નહીં, પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિના આદ્યપ્રવર્તક બતાવી પર્યાવરણની ઉમદા વિભાવનાને ખરેખર ઉજાગર કરી છે તથા પિતામહ શબ્દ જેમને માટે સયુક્તિ સાર્થક છે, એવી ઉમદા ભાવના સુપેરે વ્યક્ત કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે આવા મહાપુરુષો (તીર્થકરો આદિનો)નો જન્મ સામાજિક, સાંસ્કૃતિક અસંતુલન વર્તાય ત્યારે જ થતો હોય છે. ઋષભદેવનો જન્મ એટલે અવસર્પિણી (ઊતરતી કક્ષાનો) કાળ. માનવીની શારીરિક ક્ષમતાઓનો હ્રાસ, પ્રકૃતિનું અસંતુલન, શિક્ષણ, સંસ્કાર, કલા વગેરેનો ભારોભાર અભાવ. આવા સમયે એમણે જન્મ ધારણ કરી સમાજમાં વ્યવહાર, શિક્ષા, કલાઓ, વિદ્યાઓ, દંડનીતિ, સંસ્કાર, આદર્શ શિલ્પ સ્થાપત્ય વગેરેનું વ્યવસ્થિત પ્રચલન કર્યું. લોકો અસંસ્કારી વિવેક અને કલા વિનાનું અણઘડ જીવન જીવતાં હતાં અને એમાંથી બહાર આવી વિવેકપૂર્ણ જીવન જીવતાં થાય, લોકકલ્યાણની દિવ્ય ભાવના પ્રગટાવે એ એકમાત્ર ઉદ્દેશ્યથી સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણની સર્વાગી શિક્ષા અમલમાં મૂકી, સાથે ગુણાત્મક પર્યાવરણની પણ એટલી જ આવશ્યકતા હતી, એને માટે ઋષભના વિરાટ વ્યક્તિત્વનાં મંગલ દર્શન પર્યાપ્ત મનાશે. Jain Education Intemational Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ વિશ્વ અજાયબી : ઋષભદેવનું વ્યક્તિત્વ ધર્મને પ્રેરક વીતરાગી, આદર્શરૂપ, સમત્વયુક્ત અહિંસા તથા નિર્વેરપણાની ભાવનાથી યુક્ત છે, જે વિશેષ કરીને આચાર્ય હેમચન્દ્રાચાર્યજીએ વિભિન્ન સ્તોત્રો દ્વારા વ્યક્ત કર્યું છે. જૈનધર્મ એ વિશ્વવ્યાપી માનવધર્મ છે. તેના પાયામાં અહિંસા, કરુણા, દયા, સંયમ, સમતા અને શુદ્ધ ચારિત્ર્ય જેવી મજબૂત અને સુવર્ણની ઈંટો ગોઠવાયેલી છે, જેનું નક્કર ચણતર ભાષભદેવના શુદ્ધ ચારિત્ર્ય દ્વારા જ શક્ય બને. સૂચિત લેખમાળાનું સર્જન કર્યું છે ડૉ. સમીરકુમાર કે. પ્રજાપતિએ, જેઓનું ઉત્તર ગુજરાતના શિક્ષણસાહિત્યજગતમાં નોંધપાત્ર પ્રદાન છે. પાટણ જિલ્લાનું મણુંદ ગામ તેમનું વતન. જન્મ તારીખ ૧૨-૭-૧૯૬૯. સામાન્ય સ્થિતિમાં પણ સંસ્કૃતમાં એમ.એ., પીએચ. ડી. સુધીનો પૂરી લગનથી અભ્યાસ કર્યો અને આગળ આવ્યા. તેમના અધ્યાપકીય અનુભવમાં તેઓ રાધનપુરની શ્રી એ. ટી. ચતવાણી આર્ટ્સ અને જે. વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજમાં પંદર વર્ષથી સંસ્કૃતના વ્યાખ્યાતા અને પી.જી. ટીચર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા સંસ્કૃત વિષયના પીએચ.ડી.ના માન્યતા પ્રાપ્ત માર્ગદર્શક તરીકે સેવા આપે છે. તેમનાં ત્રણ પુસ્તકો સં.સા. અકાદમી ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત થયેલ છે, ઉપરાંત ‘દ્વાદશ દેવતા' શ્રેણી અંતર્ગત સંસ્કૃત સાહિત્યમાં શ્રીકૃષ્ણ ઉપરનું પ્રકાશન ખૂબ જ લોકાદર પામ્યું છે, ઉપરાંત વિવિધ જર્નલ્સ સામયિકો, સત્તર જેટલા સ્વાધ્યાયલેખો પ્રકાશિત થયાં છે. પ્રધાન સંપાદક તરીકે ત્રણ પુસ્તકો અને સહસંપાદક તરીકે કુલ છ પુસ્તકો પ્રગટ થયાં છે. રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્કૃત પરિસંવાદો અને અધિવેશનોમાં કુલ બત્રીસ લેખોની પ્રસ્તુતિ થઈ છે. યુજીસીના માઇનર રિસર્ચ પ્રોજેક્ટમાં ‘ઉત્તર ગુજરાતનાં જ્ઞાતિપુરાણો અને સ્થળ પુરાણોનું સાંસ્કૃતિક અધ્યયન' વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંસ્થાઓનું સભ્યપદ ધરાવે છે. ડૉ. પ્રજાપતિ મળવા જેવા માણસ છે. ધન્યવાદ. –સંપાદક પર્યાવરણ પ્રકતિનું વિશાળ આંગણું છે. મનુષ્ય પોતાની સ્વીકારે છે. “જિનસહસ્રવસુનામ'માં તીર્થકર ઋષભદેવનું શિવ, વિવેકશન્યતા, નિજી સ્વાર્થ અને ભોગવાદની દૃષ્ટિને કારણે શંકર, પ્રજાપતિ, નાભેય વગેરે અનેક નામોથી સ્મરણ કરવામાં પ્રકૃતિનાં સંતુલન અને અનુશાસનનો ભંગ કરી રહ્યો છે. આવ્યું છે.' જો આ બધાને એકરૂપ માનવાની કલ્પનાને સાચી પ્રકતિથી લઈને સામાજિક, સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક માનવામાં આવે તો લાગે છે કે સમગ્ર ભારતીય સંસ્કૃતિ તીર્થકર પ્રદુષણને ફેલાવીને પોતાના જ પગ ઉપર કુઠારાઘાત કરી રહ્યો ઋષભદેવથી ઉત્પન્ન થઈ છે અને એમને પ્રજાપતિ તથા છે. ત્યારે પર્યાવરણના રક્ષણ અને વર્ધન માટે ઋષભ-ચરિત્ર સંસ્કૃતિના આદ્ય પ્રણેતા કહી શકાય. વેદોરૂપી કલ્પતરનું ફળ પ્રેરક અને ઉપાદેય બની રહે છે. એવું ત્રિશષ્ટિશલાકા (નિઝામવાતરો નિતને....મા. 1-2-3) એવું ભાગવતપુરષચરિત્રમાં આવતા તેમના ચરિત્રના પરિશીલનથી થાય છે, પુરાણ (૯-૧-૧૦) અને વિષ્ણુપુરાણ (૧-૧૫-૧૨૬) વગેરે જેનું વ્યાપક નિરૂપણ નીચે મુજબ કર્યું છે. ગ્રંથોમાં દક્ષ પ્રજાપતિની બે પુત્રીઓ- દિતિ અને અદિતિનો ઉલ્લેખ છે. દિતિથી દૈત્ય અને અદિતિથી આદિત્ય નામના પુત્રો ૧. બાષભદેવનો પરિચય : ઉત્પન્ન થયા. આમાંથી દિતિથી ઉત્પન્ન દૈત્યોને વેદ-વિરોધી જૈન પરંપરા તીર્થકર ઋષભદેવને શ્રમણ સંસ્કૃતિના નેતાના રૂપમાં માનવામાં આવ્યા છે. આદ્યપ્રવર્તક અને એમના દ્વારા પ્રવર્તીત જૈનધર્મને અનાદિ તરીકે વૈદિક સાહિત્યમાં દૈત્યોનો ઉલ્લેખ હિરણ્યગર્ભ, ઋષભ, Jain Education Intemational Page #223 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૧૧ કેશિન વગેરે નામોથી મળે છે અને એમના અનુયાયીઓને જર્મન જીવશાસ્ત્રી Ernst Haeckel ને જાય છે, જેણે ઈ.સ. વાતરશના મુનિ, અસુર, દૈત્ય, રાક્ષસ, પરમેષ્ઠી, ત્રાત્ય, અહંત, ૧૮૬૬માં એને માટે 'oekologie' શબ્દનો પ્રયોગ કર્યો. પણિ વગેરે નામ આપવામાં આવ્યાં છે. ત્રવેદમાં એમને ત્યાર પછી અંગ્રેજીમાં 'Ecology' શબ્દનો પ્રયોગ થવા વાતરશના મુનિઓ અને કોશિનને “દિગમ્બર' તથા સર્વજ્ઞ લાગ્યો; જેનું તાત્પર્ય છે પશુઓ અને વનસ્પતિઓનો પારસ્પરિક વીતરાગ’ માન્યા છે. શ્રીમદ્ભાગવત (સ્કંધ-૫)માં ઝષભદેવને સંબંધ તથા એમના પર્યાવરણનું અધ્યયન A study of રાજા નાભિ અને મરુદેવીના ગર્ભથી દિગમ્બર સંન્યાસી અને animals and plants in their relation to each ઊર્ધ્વરેતા મુનિઓના ધર્મને પ્રગટ કરવા શુદ્ધ સત્ત્વમય વિગ્રહથી other and to their environment માનવ સમુદાયથી પ્રગટ થયાનો ઉલ્લેખ છે. ત્રિ.શ.પુ.ચ.માં અનેક જન્મોત્તરો આનો વિશેષ સંબંધ હોવાના કારણે આને Human પછીનો ઋષભ-જન્મ “નાભિ કુલકરનાં સ્ત્રી મરુદેવા’ના ઉદરથી Ecology પણ કહેવાયું છે, જેનો સમગ્ર સંબંધ સમાજશાસ્ત્રથી થયેલો દર્શાવ્યો છે. રહ્યો છે. આજે તો અંગ્રેજીમાં આને study of Environmental science Ecology કહેવાય છે, જેને ભારતીય સંસ્કૃતિ પ્રાચીનકાળથી પર્યાવરણવાદી રહી છે. પર્યાવરણ અધ્યયનનું વિજ્ઞાન કહી શકાય. એમાંય ઋગ્વદ તો પ્રકૃતિનો પૂજારી ગ્રંથ છે. સૂર્યવો ભવ' કહી તે સૂર્યની સાથે જ વનસ્પતિ જગતને સુરક્ષિત રાખવાની પ્રસિદ્ધ ભૂગોળવેત્તા સવીન્દ્રસિંહ પણ કહે છે કે સલાહ આપે છે અને પછી સૂર્યને “ન: સૂર્યરચ સશે મા, “પર્યાવરણ એક અવિભાજ્ય સમષ્ટિ છે, જેની રચના ભૌતિક, યુયોથા: (૨. ૩૩. ૧) કહી એને ‘ાત્મા ખતરતરયુષ” TH7Wપya' જૈવિક તેમજ સાંસ્કૃતિક તત્ત્વોવાળાં પારસ્પરિક ક્રિયાશીલ તંત્રોથી બનાવી દીધો છે. અથર્વવેદ તો વિશુદ્ધ જળપ્રાપ્તિની કામના કરે થાય છે. ભૌતિક તત્ત્વ માનવ નિવાસ ક્ષેત્રની પરિવર્તનશીલ છે : શુદ્ધા ન મારતન્ત ક્ષરનું ! (ભૂમિકૂવત્ત, 12.1.30), વિશેષતાઓ, એમના પ્રસંગો તથા પ્રતિબંધો, અવસ્થાઓને જ્યારે મનુસ્મૃતિ જળમાં મળમૂત્ર વગેરે વિસર્જિત ન કરવાનું નિશ્ચિત કરે છે. જૈવિક તત્ત્વ જીવમંડળની રચના કરે છે અને આહ્વાન કરે છે.' સાંસ્કૃતિક તત્ત્વ મુખ્યરૂપથી માનવનિર્મિત છે, જે સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે. | તીર્થકર ઋષભદેવને જૈન સંસ્કૃતિ તો આદ્ય પ્રવર્તક માને જૈનાચાર્યો પણ પર્યાવરણની સમસ્યાથી સારી રીતે જ છે, પરંતુ ઉપર મુજબ ઋષભદેવની પ્રાચીનતા જો પરિચિત હતા. પર્યાવરણની સમસ્યાઓ એમની સામે હતી. સર્વસ્વીકૃત બને તો એમને પર્યાવરણ વિજ્ઞાનના પિતામહ આથી એમણે પહેલી વ્યવસ્થા એ આપી કે વ્યક્તિ પ્રયત્નપૂર્વક માનવામાં કોઈ વિવાદને અવકાશ ન રહે (!) ચાલે, પ્રયત્નપૂર્વક રહે, પ્રયત્નપૂર્વક બેસે, પ્રયત્નપૂર્વક ઊંધે, ૨. પર્યાવરણ વિજ્ઞાનના પિતામહ : પ્રયત્નપૂર્વક ભોજન કરે અને પ્રયત્નપૂર્વક બોલે. આ પ્રકારના 2ષભદેવ સંયતજીવનથી પાપકર્મોથી બંધાય નહીં.’ ત્રિ.શ.પુ.ચ. મહાકાવ્યને આધારે ઋષભદેવનું ચરિત્ર જૈનાચાર્ય ઋષભદેવના ચરિત્રમાં પર્યાવરણની ઉપર્યુક્ત ચિત્રણ કરતાં પહેલાં પર્યાવરણની વિભાવના સ્પષ્ટ કરી વિભાવના કેટલી સાર્થક થાય છે; તે જોવાનો પ્રયત્ન કરીએ : લઈએ : (૨) aષભદેવનો કાળ (સમય) અને પર્યાવરણ : (૧) પર્યાવરણની વિભાવના : ઋષભદેવ એટલે જૈન તીર્થકર, જૈન અને તીર્થકર આ પર્યાવરણનો શાબ્દિક અર્થ છે પરિ+આવરણ અર્થાત બે શબ્દો પર્યાવરણને જ વ્યંજિત કરે છે, જેમ કે “જૈન” શબ્દ ચારેબાજુથી ઘેરી લેનાર. આથી પર્યાવરણમાં સજીવ અને “જિન” શબ્દ પરથી નિષ્પન્ન થયો છે, ‘નિ’ ધાતુથી બનેલ નિર્જીવ બધાં જ તત્ત્વો સમાઈ જાય છે. જિન' રાગ-દ્વેષાદિ સંપૂર્ણ દોષોથી રહિત પરમાત્માનું સર્વ ડૉ. ભાગચન્દ્ર જેને વિવિધ ગ્રંથોમાંથી સંકલન કરીને સાધારણ નામ છે. બીજો અર્થ થાય છે રાગ-દ્વેષાદિ સમગ્ર પર્યાવરણની સમકાલીન પ્રક્રિયા ઉપર ભાર આપતાં કહ્યું છે કે દોષોને જીતનાર પરમાત્મા. અહંનું, વીતરાગ, પરમેષ્ઠી વગેરે “પર્યાવરણને વિજ્ઞાનના સ્વતંત્ર ક્ષેત્રમાં સ્થાપિત કરવાનું શ્રેય “જિન”ના પર્યાયવાચી શબ્દ છે. ' લ છે. Jain Education Intemational For Private & Personal use only Page #224 -------------------------------------------------------------------------- ________________ છે.11 ૨૧૨ વિશ્વ અજાયબી : જેઓ ગૃહનો ત્યાગ કરી ચારિત્રમાર્ગ અંગીકાર કરી વૃક્ષોની પૂર્તિ બંધ થવા લાગી અને જીવનનિર્વાહાદિ સંઘર્ષ શરૂ યોગસાધનાની પૂર્ણતા પર પહોંચી સંપૂર્ણ “ઘાતી કર્માવરણોનો થયો. આ સંઘર્ષનું સમાધાન માનવાદિ જીવસૃષ્ટિ માટે આવશ્યક ક્ષય થઈ જવાથી જ્યારે એમનામાં કેવલજ્ઞાન પ્રગટ થાય છે, હતું આથી લોક-વ્યવહાર કે સમાજરચનાનું નિર્માણ જરૂરી ત્યારે તેઓ “તીર્થ'ની સ્થાપના કરે છે, તીર્થ' શબ્દનો અર્થ બન્યું, જેને આપણે સામાજિક પર્યાવરણ કહીશું. સાધુ, સાધ્વી, શ્રાવક તેમજ શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ’ થાય છે. આ સ્થિતિમાં નાનાં-નાનાં કુળ બનાવવામાં આવ્યાં; આ પ્રકારે તીર્થની સ્થાપના કરનાર તેમ જ ઉક્ત ચતુર્વિધ સંઘના જેમના નાયકોને ‘કુલકર' કહેવામાં આવ્યા. મનુસ્મૃતિમાં અને સ્થાપક તથા દ્વાદશાંગી (સૂત્રાંગો)ના પ્રયોજક હોવાથી તેઓ પુરાણોમાં જેમને “મનું કહેવાય છે. ત્રિ.શ.પુ.ચ.માં કુલકર સંજ્ઞા તીર્થકર કહેવાય છે.... આ તીર્થકરો ત્રીજા-ચોથા આરામાં થાય યુગલિયાંઓ (જોડકારૂપે જન્મેલ)ના રાજાને માટે વપરાય છે. અહીં ઋષભદેવ સાતમાં નાભિકુલકરના સંતાન કહેવાયા છે. ઋષભદેવનો જન્મ ચોથા આરાની પૂર્વે (ત્રીજા આરાને (૧-૨-૨૦૬) સ્વયં રાજા નાભિએ ઋષભની “રાજા' તરીકે પૂર્ણ થવામાં ૩ વર્ષ અને ૮.૫ માસ બાકી હતા ત્યારે) સ્થાપના કરી. (૧-૨-૯૦૧). મહાકાવ્યમાં કહ્યું છે કે “લોકમાં અવસર્પિણીકાળમાં થયો હતો. આ કાળના પ્રથમ આરામાં જેઓ મર્યાદાનું ઉલલંઘન કરે છે તેઓને શિક્ષા કરનારા રાજા મનુષ્યો ત્રણ પલ્યોપમ સુધી જીવનારા, ત્રણ ગાઉ ઊંચા હોય છે” (૧-૨-૮૯૭). એ સમયે હાકાર, માકાર અને શરીરવાળા, ચોથે દિવસે ભોજન કરનારા, સમચતુરઢ ધિક્કાર એમ ત્રણ પ્રકારની દંડનીતિ પ્રવર્તતી હતી. ગુણ અને સંસ્થાનવાળા, સર્વ લક્ષણોથી લક્ષિત, વજઋષભનારા સંહનન કર્માનુસાર ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિય એવા ચાર ભેદથી (સંઘયણ)વાળા અને સદા સુખી હોય છે. વળી તેઓ ક્રોધરહિત, લોકોનાં કુળની રચનાનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. જેમ માનરહિત, નિષ્કપટી, લોભવર્જિત અને સ્વભાવથી જ અધર્મનો કે ઉગ્ર દંડના અધિકારી એવા આરક્ષક પુરુષો તે ઉગ્ર કુળવાળા, ત્યાગ કરનારા હોય છે. પ્રકૃતિ પણ કેટલી એમની સાથે અનુકૂળ પ્રભુના મંત્રી વગેરે તે ભોગકુળવાળા, પ્રભુની સમાનવયવાળા કે એમના મનોરથોને પૂર્ણ કરનારાં મઘાંગાદિ (ભતાંગ, તૂર્યાગ મિત્રો તે રાજન્યકુળવાળા અને બાકીના ક્ષત્રિયકુળવાળા થયા.” દીપશિખા, જ્યોતિષિકા, ચિત્રાંગ, ચિત્રરસ, મયંગ, ગેહાકાર હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ મતદેહના અગ્નિસંસ્કાર થાય છે. અને અનગ્ર) દશ પ્રકારનાં કલ્પવૃક્ષો હોય છે! જેમ કે ‘સૂર્યાગ' અવસર્પિણી કાળના આરંભે મહાપક્ષીઓ પોતાના માળાના નામના કલ્પવૃક્ષો ત્રણ પ્રકારનાં વાજિત્રો આપે છે. ભૂમિ પણ કાષ્ઠની જેમ યુગલિયાના મૃત શરીરોને ઉપાડીને સમુદ્રમાં નાંખી શર્કરા કરતાં અત્યંત સ્વાદિષ્ટ અને નદી વગેરેનાં જળ અમૃત દેતા હતા, પણ આ કાળના ચોથા આરામાં તે અનુભાવનો નાશ સમાન મધુરતાવાળાં હોય છે. પરંતુ આ અવસર્પિણીના આરામાં થયો. અનુક્રમે ધીમે ધીમે આયુષ્ય સંહનનાદિક અને કલ્પવૃક્ષોનો એક ઘટના મુજબ કાકતાલીય ન્યાયે યુગલિયા પૈકી એક પ્રભાવ ન્યૂન-ન્યૂન થતો જાય છે (૧.૨.૧૧૧-૧૨૮). પુરુષ બાળકનું મૃત્યુ થયું. તે બાળક પુરુષ)નું ક્લેવર ત્યાં જ આ પ્રકારે ઋષભદેવના ત્રીજા આરાના કાળમાં “મનુષ્યો પડ્યું રહ્યું (૧-૨-૭૩૯-૭૪૦). આનાથી સમજી શકાય છે કે એક પલ્યોપમ સુધી જીવનારા, એક ગાઉ ઊંચા શરીરવાળા મૃતદેહનો નાશ ન થાય તો તે પ્રાકૃતિક પર્યાવરણને દુષિત અને બીજે દિવસે ભોજન કરનારા હોય છે. આ આરામાં પૂર્વની કરનાર નીવડે; જે રોગોનું મૂળ બની શકે. એટલે એ સમયે જેમ શરીર, આયુષ્ય, પૃથ્વીનું માધુર્ય અને કલ્પવૃક્ષોનો મહિમા મૃતદેહને સમુદ્રમાં ફેંકી દેવામાં આવતો હશે, જેનો ઉપભોગ ઓછો થતો જાય છે” (૧.૨.૧૩૨-૧૩૩). અન્ય જીવો પણ કરી શકે. સ્વયં પક્ષીઓ પણ આ વાતથી આમ પ્રાચીનકાળમાં વ્યક્તિનું જીવન વનસ્પતિ ઉપર અજાણ નહોતાં. આજે પણ માનવેતર યોનિઓ કરતાં નિર્ભર હતું. સ્થાનાગ સૂત્ર (૧૦૫૮)માં સર્વની જરૂરિયાતો પૂર્ણ માનવયોનિ પ્રકૃતિથી વિરુદ્ધ જઈને અનેક દુઃખોથી પિડાય છે. કરનારાં દશ કલ્પવૃક્ષોનો ઉલ્લેખ છે. એટલે કે એ સમયે એનાથી આપણે જ્ઞાત છીએ. આ માટે SUTI Tળવું વર્તન્ત (૩આવશ્યકતાઓ સીમિત હતી અને તે પૂર્તિ પણ વૃક્ષોથી થઈ જતી ૨૮) એવો ગીતાનો સિદ્ધાંત સમજવા જેવો છે. હતી. પ્રકૃતિ અને માનવનો સંબંધ ગાઢ હતો, પરંતુ ઉપર્યક્ત ઘટના દ્વારા જ નાભિકુલકરે એક ઉત્તમ અવસર્પિણી કાળ પ્રબળ બનતાં ભૂમિની ગુણવત્તા ઘટતી ગઈ, Jain Education Intemational Page #225 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ સામાજિક પર્યાવરણનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે કે “આ યુગલિયામાંથી પુરુષ બાળકનું મૃત્યુ થવાથી એની સાથેની બાળા એકલી પડી ગઈ. માતા-પિતા વિનાની અને યુગલિયાથી છૂટી પડેલી બાળાનો ઋષભદેવની પત્ની તરીકે સ્વીકાર કર્યો.” (૧૨-૭૪૧-૭૫૬). ૠષભદેવના સમય પૂર્વે વસ્તીનિયંત્રણ પણ હતું. દરેક એક યુગલિયારૂપે સંતાનોત્પત્તિ કર્યાની પરંપરાનો ઉલ્લેખ યુગલ પ્રાપ્ત થાય છે. ઋષભદેવની જો વંશપરંપરા જોઈએ તો પ્રથમ વિમલવાહન, બીજા ચક્ષુષમાન, એમ અનુક્રમે યશસ્વી, અભિચંદ્ર, પ્રસેનજિત, મરુદેવ અને સાતમા નાભિકુલકર. આ નાભિકુલકરના પુત્ર એટલે ઋષભદેવ (૧.૨.૧૪૬-૨૦૬) આ એક માતાનાં બે સંતાનો (યુગલિયાઓ) પરસ્પર જોડાઈને સંતાનોત્પત્તિ કરતાં. ધર્મશાસ્ત્રો (મનુસ્મૃતિ, અ-૩)માં તો પુરુષ અને સ્ત્રીની સાતમી કે પાંચમી પેઢી સુધીનાં લગ્ન-સંબંધી મર્યાદાઓ અને દોષોનો વિચાર કર્યો છે. ઋષભદેવ આ વાતથી અવગત હશે, એટલે જ ઋષભદેવના સમયથી એક વ્યાવહારિક (લોકવ્યવહાર)માર્ગનું પ્રવર્તન થયું. એમાં વિવાહમાર્ગની રીતિ પ્રવર્તી (૧-૨-૮૮૧). મહાકાવ્યમાં ઉલ્લેખ છે કે ‘મોક્ષમાર્ગની જેમ લોકોનો વ્યવહારમાર્ગ પણ ઋષભદેવથી જ પ્રગટ થવાનો છે’.૧૪ ત્રિ.શ.પુ.ચ. પ્રમાણે આ કાળમાં લોકવ્યવહાર પ્રવર્તાવા પાછળનું એક કારણ એ પણ હતું કે મનુષ્યો દક્ષ નહોતાં, પશુની પેઠે આચરણ કરતાં હતાં, એવું અહીં સાબિત થાય છે.૧૫ (૧) અસત્પુરુષોને શિક્ષા અને સત્પુરુષોના પાલન માટે પોતાના અંગીભૂત હોય એવા મંત્રીઓની નિમણૂંક કરી, ચોરી વગેરેથી રક્ષા માટે દક્ષ આરક્ષકોની નિમણૂંક કરી, સુદૃઢ સૈન્ય માટે ઉત્કૃષ્ટ હાથીઓ, ઘોડાઓ, રથ, પાયદલ, બળવાન સેનાપતિ તથા પશુઓની ઉપયોગિતાને જાણતા હોય એમ ગાય, બળદ, ઊંટ, મહિષ અને ખચ્ચર વગેરે પશુઓને પણ વસાવ્યાં. (૧.૨.૯૨૪-૯૩૩). ઋષભદેવ સર્વ રાજાઓમાં પ્રથમ રાજા થઈ પોતાની પ્રજાનું અપત્યની માફક પાલન કરવા લાગ્યા. આથી એમણે (૩) ૠષભ-વિવાહથી દત્તકન્યા એટલે કે બીજાએ સામાજિક પર્યાવરણ અંતર્ગત કેટલાક રાજનૈતિક અને સાંસ્કૃતિક આપેલી કન્યા સાથે લગ્ન કરવાનો પ્રારંભ થયો તથા ચૂડા, સુધારા કર્યા. જેમ કે— ઉપનયન, ક્વેડા વગેરેની પ્રથાનો પણ પ્રારંભ થયો. પોતાનું કર્તવ્ય સમજી ઋષભે લોકોની અનુકંપા માટે આ બધું પ્રવર્તાવ્યું (૧.૨.૯૭૦-૯૭૧) એવો નિર્દેશ મહાકાવ્યમાં છે. (૨) ‘કલ્પવૃક્ષોનો વિચ્છેદ થવાથી લોકો કાચું અન્ન ખાતાં હતાં. આવું અન્ન જીર્ણ થયું નહીં' કારણ એ હોઈ શકે ૨૧૩ કે તે અવસર્પિણીકાળમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ ક્ષીણ થઈ હશે. આથી ઋષભે ખોરાક પકવવાની (રાંધવાની) જુદી જુદી પદ્ધતિઓ અંતર્ગત અગ્નિમાં ખોરાકને પકવવાની પદ્ધતિ શીખવી. આ પદ્ધતિના ભાગરૂપે એમણે માટીનો પિંડ મંગાવી ઘડાની રચના કરી અને શિલ્પોમાં પ્રથમ કુંભકારનું શિલ્પ તેમણે પ્રગટ કર્યું અને એ ઘડામાં અગ્નિથી અન્ન રાધવાની પદ્ધતિ શીખવી. લોકોને ઘર બનાવવા વધક-મકાન બાંધનાર, ચિત્રોથી યુક્ત ઘર કરવા ચિત્રકાર, વસ્ત્ર બનાવનાર કુર્વિદ (વણકર), કેશ અને નખથી પીડિત લોકો માટે નાપિત (વાળંદ) બનાવ્યા. આમ તે પાંચ શિલ્પો કુંભકાર, ચિત્રકાર, વર્ધક, વણકર અને નાપિતના દરેકના વીશ-વીશ ભેદ કરીને સો પ્રકારે થઈ સો શિલ્પો પ્રગટ કર્યાં. લોકોની આજીવિકાને માટે તૃણહર, કાષ્ઠહર, કૃષિ અને વ્યાપાર વગેરે કર્મો ઉત્પન્ન કર્યાં, જગતની વ્યવસ્થા માટે સામ, દામ, દંડ અને ભેદ-આ ચાર (નીતિ) ઉપાયોની કલ્પના કરી. (૧.૨ ૯૩૪-૯૫૯). પોતાનાં સંતાનોને બોત્તેર કલાઓ, હસ્તી, અશ્વાદિ ભેદવાળાં લક્ષણોનું જ્ઞાન, અઢાર લિપિઓ, ગણિત, મણિ વગેરે પરોવવાની કળા, વાદી-પ્રતિવાદીનો વ્યવહાર, રાજા, અધ્યક્ષ અને કુળગુરુની સાક્ષીથી પ્રવર્તાવ્યો. હસ્તી વગેરેની પૂજા, ધનુર્વેદાદિ શાસ્ત્રો, બંધ, ધન, વધ અને ગોષ્ઠીનું પ્રવર્તન વગેરે શીખવ્યાં. માતા, પિતા, મારું ઘર વગેરે જેવા મમતાયુક્ત સામાજિક સંબંધ પ્રવર્તાવ્યા. ઋષભની લગ્નવિધિનું દર્શન કરી લોકો પણ વસ્રયુક્ત અને આભૂષણયુક્ત થવા લાગ્યાં. (૧.૨.૯૬૦-૯૬૭). આ બધું કરવા પાછળનો ઉદ્દેશ એ હતો કે લોકો અસંસ્કારી, વિવેક અને કલા વિનાનું અણઘડ જીવન જીવતાં હતાં, લોકો પશુત્વમાંથી બહાર આવે, સુખી અને વિવેકપૂર્ણ જીવન જીવતાં થાય એવી લોકકલ્યાણની ભાવના પ્રવર્તાવવા તેઓ સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણની સર્વાંગી શિક્ષા અમલમાં લાવ્યા. ત્રિશ.પુ.ચ.માં પણ કહ્યું છે કે ઋષભે પ્રજાપાલન માટે નવીન વ્યવહારનીતિ, દંડનીતિ તથા ત્યાજ્યગ્રાહ્યના વિવેકથી લોકને જાણીતાં કર્યાં. આ કારણે પ્રકૃતિ પણ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ૠષભના રાજ્ય ઉપર અનુકૂળ થઈને પ્રવર્તી (૧.૨.૯૮૦૯૮૨). આ પ્રકારે જેમ પર્યાવરણનું સામાજિક અને સાંસ્કૃતિક સ્વરૂપ છે, એમ એનું ગુણાત્મક સ્વરૂપ પણ છે, જેમાં કારુણ્ય, સહાનુભૂતિ, સહિષ્ણુતા, પરોપકારવૃત્તિ, સંયમ, સમતા, અહિંસા, અપરિગ્રહ જેવા ગુણો વિદ્યમાન હોય છે. તે અસાંપ્રદાયિક હોય છે. એનું સ્વરૂપ સાર્વજનિક, સાર્વભૌમિક અને લોકમાંગલિક છે. વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વનું અભ્યુત્થાન આ પ્રકારના પર્યાવરણથી સંભવિત છે. (૩) ૠષભદેવ-વ્યક્તિત્વ અને પર્યાવરણ : આજનું સાધુત્વ સંશયાત્મક રહ્યું છે. સાધુત્વ એ ધર્મની પાયાની ઈંટ છે. તેથી લોકોના ધર્મથી વિમુખ બનવા પાછળનું એક કારણ આ પણ હોઈ શકે, જેને પર્યાવરણનું પાયાનું દુષણ માની શકાય. જૈનાચાર્યોએ સામાન્યતઃ જે સાંસારિક માત્ર સમતાનો વિચાર કરીએ તો સમતા માનવતાનું પરિણામ છે. બર્બરતા, પશુતા, સંકીર્ણતા સમતાનો વિરોધી સ્વભાવ છે. રાગ-દ્વેષાદિભાવ એના વિકારતન્તુ છે. ઋજુતા, નિષ્કપટતા, વિનમ્રતા અને શાન્તવૃત્તિ એની પરિણતિ છે. સહિષ્ણુતા અને સચ્ચરિત્રતા એનો ધર્મ છે. આમ સમતાની સત્તા માનવતાની સત્તામાં જોડાઈ જાય છે. આ બે સત્તાઓ સ્તુતિઓમાં એમનું ગુણાનુરાગી વ્યક્તિત્વ પ્રગટ થવા પામ્યું છે. આત્માની વિશુદ્ધ અવસ્થાના ગુણ છે. આવું ગુણાત્મક પર્યાવરણ તો ઋષભના વ્યક્તિત્વથી જ પ્રત્યક્ષ થઈ શકે. ઇન્દ્રાદિ દેવતાઓ વગેરેએ ઋષભદેવની કરેલી અહીં એક–બે ઉદા. દર્શનીય છે. ૠષભનું વ્યક્તિત્વ તો ધર્મને પ્રેરક, વીતરાગી અને આદર્શરૂપ છે. આવું વ્યક્તિત્વ તો સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક પર્યાવરણ માટે પણ ઉપાદેય બની રહે એવું છે. કેટલાંક ઉદાહરણ અહીં દર્શનીય છે. વિશ્વ અજાયબી : યુવાવસ્થાને પ્રાપ્ત થયેલા ગૃહવાસી અર્હતો તો સિદ્ધાન્ત (રાંધેલું અન્ન)નું ભોજન ગ્રહણ કરે છે, પરંતુ પ્રકૃતિમય જીવન જીવતા ઋષભદેવ તો ઉત્તરકુરુક્ષેત્રથી દેવતાઓએ લાવેલાં કલ્પવૃક્ષનાં ફળો જ આરોગતા હતા અને ક્ષીરસમુદ્રના જળનું જ પાન કરતા હતા (૧.૨.૬૮૩-૬૮૪). જ્યારે ઋષભે સંસાર-ત્યાગ કર્યો ત્યારે કષાયની જેમ વસ્ત્ર, માલ્ય અને આભૂષણોનો ત્યાગ કર્યો, ઉજ્વળ અને ઝીણું દેવદૂષ્ય વસ્ત્ર સ્કંધ ઉપર ધારણ કર્યું. (૧.૩.૬૨-૬૪). તેઓ મધુર ફળ અને સ્વાદિષ્ટ જળને ગ્રહણ કરતા નથી. શરીર પર સ્નાન કે વિલેપન કરતા નથી કે વસ્ત્રાલંકાર અને પુષ્પોને પણ ગ્રહણ કરતા નથી. (૧.૩.૧૦૪-૧૦૫). ઋષભદેવ જ્યારે ઉદ્યાનમાં પ્રવેશ્યા કે તરત જ અનેક પ્રકારની વનસ્પતિઓ, વૃક્ષો, ઔષધિઓ, પશુઓ, પક્ષીઓ, કામુક સ્ત્રી-પુરુષો ઉપર વસંતમાસમાં કામદેવનો પ્રભાવ જેમ વિસ્તરે એમ એમનો પ્રભાવ પડવા લાગ્યો. ‘કુમારસંભવ’ના ત્રીજા સર્ગની જેમ હેમચન્દ્રે અહીં મહાકાવ્યમાં માનવ અને માનવેતર જગત ઉપરનો પ્રકૃતિ પ્રભાવ, પ્રકૃતિ-સૌન્દર્યવર્ણન કરી પ્રાકૃતિક પર્યાવરણના રક્ષણ અને વર્ધનને જ સૂચિત કર્યું છે (૧.૨.૯૮૫-૧૦૧૬). દુઃખોમાંથી ઉઠાવી ઉત્તમ વીતરાગસુખમાં પહોંચાડે તેને ધર્મ’બ્રહ્મચર્યરૂપી મહાતેજવાળા સૂર્યસમાન, સર્વ પરિગ્રહોનો ત્યાગ કહ્યો છે.° અને આવા ધર્મનું અનુસરણ કરનારને ‘વીતરાગી’ કહ્યો છે, અર્થાત્ જેનામાં રાગ અને દ્વેષનો આત્મન્તિક અભાવ સૂચિત થાય છે.૧૮ ઇન્દ્રે કરેલ સ્તુતિમાં કહ્યું છે કે “ૠષભ તો ત્રસ અને સ્થાવર જંતુઓની હિંસાનો પરિહાર કરવાથી અભયદાન આપનારી દાનશાળારૂપ, સર્વથા મૃષાવાદનો પરિત્યાગ કરવાથી હિતકારી, સત્ય અને પ્રિય વચનરૂપી સુધારસના સમુદ્ર, અદત્તાદાનનો ત્યાગ કરવારૂપી ખુદાઈ ગયેલા માર્ગમાં પ્રથમ પંથી, કામદેવરૂપી અંધકારનો નાશ કરનાર, અખંડિત કરનાર, નિર્લોભી, પંચમહાવ્રતનો ભાર ઉપાડનાર, સંસારસિંધુને તરવામાં કાચબા સમાન, પાંચ સમિતિને ધારણ કરનારા, વચનની સંવૃત્તિથી શોભતા અને શરીરની સર્વ ચેષ્ટાઓથી નિવૃત્ત એવા ત્રણ ગુપ્તિધારક તમને અમે નમસ્કાર કરીએ છીએ' (૧.૩.૮૩–૯૧). બાહુબલીના પૌત્ર શ્રેયાંસના છડીદ્વારે ૠષભનું સમત્વ અને અહિંસાથી યુક્ત વ્યક્તિત્વ આ પ્રમાણે વર્ણવ્યું છે : “ઋષભ પ્રભુ નિઃસંગ-મમતારહિત નિરાહારીપણે વિચરે છે. તેઓ સૂર્યના આતપથી ઉદ્દેગ અને છાયાથી ખુશ થતા નથી, પરંતુ બંનેમાં પર્વતની પેઠે સમાન ભાવ રાખે છે તથા શીતમાં વિરક્ત અને ઉષ્ણમાં આસક્ત થતા નથી અને જ્યાં-ત્યાં રહે છે. સંસારરૂપી હસ્તીમાં કેશરીસિંહ સમાન તે યુગમાત્ર દૃષ્ટિ કરતાં એકે કીડી પણ પીડા ન પામે તેવી રીતે સંચાર કરે છે' (૧.૩.૨૭૧-૨૭૪). Page #227 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૧૫ ઋષભપુત્ર ભરતે કરેલ સ્તુતિમાં નિર્વેરપણાની ભાવના સ્વવિકારનું ભક્ષણ કરી જાય છે. માની પુરુષો મર્યાદાનું વ્યક્ત થઈ છે. જેમ કે લીલાથી પોતાના પૂંછડાને હલાવતો મૃગ ઉલ્લંઘન કરી અવગણના કરે છે. લોભથી પોતાના નિર્મળ ઊંચા કાન કરી અને મુખને નમાવી પોતાની નાસિકાથી આ ગુણગ્રામને દૂષિત કરે છે. આમ આ ચાર કષાયોથી યુક્ત વાઘના મુખનું આદ્માણ કરે છે (સુંઘે છે). આ તરુણ માર્ગાર માણસ મોક્ષ મેળવી શકતો નથી” (૧.૨.૧૦૨૦-૧૦૨૭). (બિલાડો) મૂષકને આલિંગન કરે છે. ભુજંગ (સાપ) નકુલ ઋષભદેવે ગૃહસ્થોને કોઈપણ પ્રકારની પીડા (હિંસા) ન (નોળિયા)ની પાસે નિર્ભય થઈ મિત્રની જેમ બેઠો છે (વગેરે). થાય તે માટે માધક થાય તે માટે માધુકરી વૃત્તિથી અનેક ઘરેથી થોડો થોડો આહાર હે દેવ! આ બીજાં પણ નિરંતરના વૈરવાળાં પ્રાણીઓ અહી ગ્રહણ કરવાનો વિચાર કર્યો (૧-૩-૨૪૦). આમ સૂક્ષ્મ નિર્વેર થઈને રહ્યાં છે. આ સર્વનું કારણ તમારો અતુલ્ય પ્રભાવ અહિંસાનો પણ એમણે ખ્યાલ કર્યો છે.૨૦ છે. (૧.૩.૫૪૩-૫૪૯). આમ જેમની વચ્ચે જન્મજાત શત્રુતા ઋષભદેવે આપેલી દેશનામાં સંસાર-સાગર તરવા માટે છે, એમની વચ્ચે ઉત્પન નિર્વેરપણું પર્યાવરણની દૃષ્ટિએ પ્રેરક સર્વ વિષયો, સર્વ પદાર્થ–સંગનો ત્યાગ કરવાનું કહ્યું છે. આ બની રહે એમ છે. સંસાર ચાર ગતિવાળો, ક્ષેત્રદોષયુક્ત, શીત, વાત, આતપ અને (૪) જૈનધમોપદેશક ભાષભ અને પયવિરણ : જળથી તેમ જ તધ, બંધન અને સુધા વગેરે પીડાથી યુક્ત જૈનધર્મ હંમેશાં પર્યાવરણવાદી રહ્યો છે. ત્રિ.શ.પુ.ચ.ના પરસ્પર, મત્સર, અમર્ષ, કલહ, ચ્યવન વગેરે દુઃખોથી યુક્ત પ્રારંભે જ ધર્મની વ્યાપક વિભાવના આપી હેમચંદ્ર પોતાનો માન્યો છે. આવા સંસારનું પોષણ કરવાની ના કહી છે પર્યાવરણવાદી દૃષ્ટિકોણ સૂચિત કરી દીધો છે, જેમાં ધર્મનું (૧.૩.૫૫૩-૫૫૬). (૧.૩.૫૫૩-૫૫૬). ખરેખ ખરેખર ઋષભે બતાવેલ આ માહાભ્ય, ધર્મના પ્રકાર (દાન, શીલ, તપ અને ભાવના) અને પર્યાવરણનાં વિદનો છે, એટલે આ વિનોના નાશથી જ ધાર્મિક એ પ્રકારોની વિભાવના વ્યાપકતાથી રજ કરી છે. ૧૯ તેમજ આધ્યાત્મિક પર્યાવરણનું જતન કે રક્ષણ થાય એવી ઋષભચરિત્ર અંતર્ગત તેમના જન્મથી લઈ નિર્વાણકાળ સુધીમાં વ્યંજના સમજી શકાય છે. તેમના વ્યક્તિત્વ, આચાર-વિચાર, સ્તુતિઓ, દેશના (ધર્મોપદેશ) ઋષભે મોક્ષની કલ્પના વ્યક્ત કરતાં કહ્યું છે કે “જ્ઞાન, વગેરે દ્વારા ધર્મની આ વિભાવના સુપેરે વ્યક્ત થઈ. જેમ કે- દર્શન અને ચારિત્રરૂપી ત્રણ ઉજ્વળ રત્નોનું પાલન કરનાર “પૃથ્વી ઉપર એવું પણ દ્રવ્ય (ધન) હોય છે. જે અનૈતિક પુરુષો જ મોક્ષને મેળવી શકે છે.”૨ ક્રોધાદિ વિકારભાવ, રીતે સંગ્રહિત, બિન ઉપયોગી અને અસામાજિકતા ઊભી અસમતા, વિષમતા, ઉદ્ધતતા વગેરેની પૃષ્ઠભૂમિથી ઉત્પન્ન થાય કરનારું હોય છે; જે સમય આવ્યે દાનમાં આપી દેવાથી છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રના સમન્વિતપર્યાવરણ માટે ઉપાદેય બની રહે છે; એવો સૂચિતાર્થ અહીં રૂપમાં આ વિકારભાવ તિરોહિત થઈ જાય છે. ચારિત્રનું સમ્યક પ્રાપ્ત થાય છે, જેમકે “ઋષભે જ્યારે સાંવત્સરિક દાન આપવાનું પરિપાલન કર્યા વિના દર્શન અને જ્ઞાનની આરાધના થઈ શકે શરૂ કર્યું ત્યારે ઇન્દ્રના આદેશથી કુબેરે પ્રેરેલા જંભક દેવતાઓ નહીં. દર્શન અને જ્ઞાન સમતાનાં મૂળ કારણ છે. આથી ઘણાં કાળથી ભ્રષ્ટ-નષ્ટ થયેલ નધણિયાતું, મર્યાદાને ઉલ્લંઘન ચારિત્રને ધર્મ કહે છે. ચારિત્ર વીતરાગીઓ અને ગૃહસ્થીઓ કરનારું, ગિરિ અને કુંજમાં રહેલું, ઘર, સ્મશાનાદિ સ્થાનોમાં માટે શ્રેષ્ઠ માન્યું છે, જેમ કે– ગૂઢ રૂ, સુવર્ણ અને રત્નાદિકદ દ્રવ્ય સર્વ જગ્યાએથી લાવીને | સર્વ સાવધયોગનો ત્યાગ એટલે ચારિત્ર. તે અહિંસાદિક આપવા લાગ્યા” (૧.૩.૧૮-૨૨). વ્રતના ભેદથી પાંચ પ્રકારનું કહ્યું છે : અહિંસા, સત્ય, અચૌર્ય, ઋષભદેવ સંસારીઓને જોઈ એમના પતનના કારણરૂપ બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પાંચ વ્રત પાંચ-પાંચ ભાવનાએ ચાર કષાયોનું જે ચિંતન કરે છે તે સોપમાં અહીં વર્ણવ્યું છે યુક્ત થવાથી મોક્ષાર્થે થાય છે. (૧.૩.૬૧૭-૬૧૮). કે “આ સંસારરૂપી કૂપમાં અરઘટ્ટ ઘટિયંત્રના ન્યાય વડે જંતુઓ મહાકાવ્યમાં પાંચ વ્રતોની વ્યાખ્યા સહિત વ્યાપક વિભાવના રજૂ પોતાનાં કર્મથી ગમનાગમનની ક્રિયા કરે છે. મોહાંધ વ્યક્તિનો થઈ છે. આ ઉપરાંત ગૃહસ્થોનાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત જન્મ રાત્રિની જેમ વ્યતીત થઈ જાય છે. રાગ-દ્વેષ અને મોહ અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રત કહ્યાં છે, જેમાં એકેન્દ્રિયથી ઉદ્યમવંત પ્રાણીઓના ધર્મને મૂળમાંથી છેદી નાખે છે. ક્રોધ લઈને પંચેન્દ્રિય સુધીના જીવોને સંપૂર્ણ અભયદાન પ્રાપ્ત થાય એ ઉદ્દેશ છે (૧.૩.૬૨૫-૬૪૦). Jain Education Intemational Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પર્યાવરણના પાયામાં અહિંસા પછી સંયમનું શાસ્ત્ર બતાવતાં કહ્યું છે કે રાજ્યલક્ષ્મી તો અનેક યોનિમાં પાત કરાવનારી, પીડાદાયક, અભિમાનરૂપ ફળવાળી અને નાશવંત છે, આ માટે સંયમરૂપી રાજ્ય ગ્રહણ કરવાનું કહ્યું છે.૨૨ આમ ઋષભચરિત્ર ઉપરથી ફલિત થાય છે કે જૈનધર્મ વ્યક્તિવાદી છે અને વ્યક્તિની પવિત્રતામાં વિશ્વાસ કરે છે. વ્યષ્ટિ ઉપર જ સમષ્ટિ આધારિત છે અને સમષ્ટિ જ સામાજિકતા છે. પર્યાવરણ માનવને એક એવી આચારસંહિતા શીખવે છે કે જેનાથી એ એવી જીવનપદ્ધતિનો ઉપયોગ કરી શકે, જે કોઈને પણ કષ્ટદાયી ન થાય. ઈમાનદારી અને અહિંસાવૃત્તિથી દ્રવ્યાર્જન કરવું, અણુવ્રતોનું પાલન કરવું, જેવાં નૈતિક તત્ત્વ આવી જ આચારસંહિતા સાથે જોડાયેલાં છે. જૈનધર્મની આ જ આચારસંહિતા પર્યાવરણને સુરક્ષિત રાખવાનું અનન્ય અહિંસક સાધન છે. બીજું એ કે ઋષભ દ્વારા પ્રવર્તિત આ જૈનધર્મ તો માનવધર્મ છે. માનવની અંતિમ ઊંડાઈ સુધી પહોંચીને બીજાના કલ્યાણાર્થે વિચાર કરે છે. આ જ એની અહિંસા છે, એનું કારુણિક રૂપ છે. માનવતા પર્યાવરણનો આધાર છે. અહિંસા, સંયમ, સમતા અને કરૂણા માનવતાનાં અંગ છે, પર્યાવરણનાં રક્ષક છે. હેમચંદ્રે શુદ્ધ ચરિત્રયુક્ત ઋષભ-ચરિત્ર દ્વારા સામાજિક, સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને આધ્યાત્મિક એમ પર્યાવરણની સમગ્રતાને સાંકળી લીધી હોવાથી કહી શકાય કે ૠષભદેવ તો સ્વયં પર્યાવરણપુરુષ છે, પર્યાવરણ વિજ્ઞાનના પિતામહ છે.૨૩ સંદર્ભસૂચિ: આચાર્ય બિનસેન, બિનસહસ્રનામ' 1-2; 2-3 આવિ । વેલ, 10, 136, 1–71 1. 2. ૩. શ્રીમદ્ભાગવતપુરાળ, 5-3-20 | 4. ત્રિષષ્ટિશના પુરુષચરિતમ્ 1-2-209–210 | 5. नाद्वा मूत्रं पुरीषं वा निष्ठीवनं समुत्सृजेत । अभेद्यलिप्तमन्यद्वा लोहितं वा विषाग्नि वा ॥ 7. 6. डॉ. भागचन्द्र जैन, 'जैनधर्म और भारतीय बुक कोर्पोरेशन, दिल्ली, प्रथम संस्करण 2001, . 2-31 अंजलि श्रीवास्तव, 'पुराणों में पर्यावरण शिक्षा', अनुभव મનુસ્મૃતિ 4-56 पर्यावरण', न्यू 8. વિશ્વ અજાયબી : પદ્ધિશિયા હાઇસ, ફલાહાવાવ, પ્રથમ સંòર, 2009, પૃ. 41 ન્વીન્દ્ર, સમયસારાધિવાર, અહિંયા મન્દિર, વિલ્લી, 1959, 1015 9. નૈનધર્મ ગૌર પર્યાવરણ', પ્રથમ સખ્ત, પૃ. 11 ૧૦. એજન, પૃ. ૨. ૧૧. આ કાળ અવસર્પિણી ( છ આરા) અને ઉત્સર્પિણી (છ આરા) એવા ભેદથી બે પ્રકારનો છે. અવસર્પિણી એટલે ઊતરતો અને ઉત્સર્પિણી એટલે ચડતો કાળ. આ કાળચક્ર બાર આરાઓનું ગણવામાં આવ્યું છે. આના માટે વિગતે વર્ણન જુઓ. ઝૈનવર્શન (લે. મુનિશ્રી ન્યાયવિનયની, 'श्रुतनिधि', शारदाबेन चिमनभाई एज्युकेशनल रिसर्च સેન્ટર, અમદ્રાવાવ, 2003) Ç, ૩, પાટીપ-11 12. જૈનધર્મ ગૌર પર્યાવરણ, પૃ. 30 13. તદ્દોપ્ર-મોન-રાખન્ય-ક્ષત્રમેવૈશ્ચતુર્વિધાન जनानासूत्रवद् विश्वस्थितिनाटकसूत्रभृत ॥ ત્રિ.શ.પુ.7.1-2-974| 14. તથાપિ નાથ! નોવાનાં વ્યવહારપથોડપિ હિ! त्वयैव मोक्षवर्त्मेव सम्यक् प्रकटयिष्यते ॥ ત્રિ.શ.પુ.7.1-2-763 | 15. સ્વામિન: શિક્ષયા વૃક્ષો, તોોડમૂષિતોડવિસઃ । अन्तरेणोपदेष्टारं, पशवन्ति नरा अपि ॥ ત્રિ.શ.પુ.વ. 1-2-973 | 16. યારેયવિવેજ્ઞીતે વ્યંધાત્ વિમુ: || ત્રિ.શ.પુ.7.1-2-983 | 17. સંસાર દુ:વત: સત્પાત્ યો ધરત્યુત્તમે શુદ્ધે रत्नकरण्ड श्रावकाचार, ले. समन्तभद्र वीरसेवा મન્દિર, વિલ્હી. 1955 1 રૂસ્થાને પત્તે કૃતિ ધર્મઃ || તત્ત્વાર્થરાખવાર્તિò 1-2-3| તે. અતં, માતીય જ્ઞાનપીઠ, હાશી, 1944 1 दुर्गतिप्रपतञ्जन्तुधारणाद् धर्म-उच्चते ॥ ત્રિ.શ.પુ.7. 1-1-152 I ૧૮. આ માટે વ્યાપક નિરૂપણ જુઓ, મુનિશ્રી ન્યાયવિષયની, નૈનવર્શન, પૃ. 170-171 તથા તેમષન્દ્રત ‘વીતા स्तवस्तोत्र' । Page #229 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૧૭ 19. ત્રિ..પુ.વ. 1, 1, 146-2011 22, અનન્દાનન્દનિઃચન્દ્રનિર્વાણપ્રતિકાર||. ૨૦. માધુકરી વૃત્તિ એટલે ભ્રમર જેમ અનેક પુષ્પો ઉપર બેસી વII: ! સંયHRIળે તદ્ ગુખ્યતે વો વિવિવેના II જરા જરા રસ ચૂસી પોતાની તૃપ્તિ કરે પણ પુષ્પોને ત્રિ..પુ.. 1-4-8441 કલામણા (પીડા) ન થાય તેમ મુનિ પણ અનેક ઘરેથી ૨૩. પ્રસ્તુત શોધપત્રમાં કોંસમાં આપેલ સંખ્યા મૂળ થોડો થોડો આહાર ગ્રહણ કરે. ત્રિશષ્ટિશલાકાપુરષચરિત્ર મહાકાવ્યની શ્લોક સંખ્યાને 21. જ્ઞાનવર્શનવરિત્રરત્નત્રિતયમુનમ્ II ત્રિ.સ.પુ.ઘુ. 1-3 સૂચિત કરે છે. 5741 છે અનસન જ કgs છે, પણ : oscoો ની " oes | દર્શન પ્રાયશ્ચિત જ્ઞાન પ્રાધિન ધર્મલાભ - VOLOP PG * * ચાગ્નિ પ્રાયશ્ચિત્ત * વિહાર * less - SENDEX Page #230 -------------------------------------------------------------------------- ________________ .. * * * * * * * * * * સમો સામો : મોક્ષ મોક્ષ ખામેમિ સવ્રજીવે, સર્વે જીવા ખમંતુ મે સાંવરિષ્ઠ મિચ્છામિ દુક્કડમ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૬ * * * * * * * * * * * * * * જિનેશ્વર પ્રભુનું સુણી કથન, ટાળવા અનાદિ ભવ-ભ્રમણ, સાર્થક કરવા માનવ જન્મને, બનવું પડશે જેન-શ્રમણ. શ્રુતાતુરાગી શ્રાવકો ક્રમ શ્રુતાતુરાગી શ્રાવકો | શ્રી અંજુબેન અમિતભાઈ શાહ-બેંગલોર | શ્રી જશવંતભાઈ જયંતિલાલ શાહ-ભાવનગર | શ્રી દીનાબેન પંકજભાઈ ભણસારી-હૈદ્રાબાદ | સંધ્યાબેન મહેન્દ્રભાઈ મહેતા-મુંબઈ શ્રી શામજીભાઈ કેશવજી શેઠ-ઝરિયા. શ્રી સિતાબેન વિપુલભાઈ મહેતા-મુંબઈ | શ્રી હીનાબેન કિરણભાઈ મહેતા-મદ્રાસ | શ્રી કિરીટભાઈ નગીનદાસ મહેતા-મુંબઈ | શ્રી હસમુખભાઈ એમ. શેઠ-કલકત્તા શ્રી કાશ્મીરાબેન હસમુખભાઈ શાહ-મુંબઈ ૧૧ શ્રી રેખાબહેન સુરેશભાઈ શાહ-મુંબઈ ૧૨ | શ્રી ઈંદુબેન મનુભાઈ શાહ-મુંબઈ ૧૩] શ્રી જેઠમલજી વીરચંદજી સોનીગરા-પૂના ૧૪ | શ્રી હેમલતાબેન સુરેશભાઈ શાહ-પૂના ૧૫ | શ્રી જયશ્રીબેન કિરણરાજ ચૌપડા-પુના શ્રી રશ્મિબેન રાજેશ શાહ-પૂના ૧૩] શ્રી અતુલભાઈ પોપટલાલ શાહ-પૂના ૧૮ શ્રી રાજીવભાઈ રસિકલાલ શાહ-પૂના ૧૯ | શ્રી લિખેશભાઈ વસનજી શાહ-પૂના શ્રી ચંદ્રકાંતભાઈ ભાગચંદ શાહ-પૂના શ્રી સવિતાબેન કાંતિલાલજી સોલંકી-પૂના શ્રી ચંચલબેન નગરાજજી શ્રીશ્રીમાલ-પૂના | શ્રી સરિતાબેન મહેન્દ્રભાઈ શાહ-પૂના ૨૪ | શ્રી તરૂલતાબેન મહેન્દ્ર શાહ-પૂના | ૨૫ | શ્રી શીલાબેન રાજેશભાઈ શાહ-પૂના | ૨૬ | શ્રી નિલીમાબેન અરૂણભાઈ શાહ-પૂના. શ્રી કિશોરભાઈ નાનાલાલ ઝવેરી-પૂના ૨૮ શ્રી પ્રકાશભાઈ રતિલાલ શાહ-પૂના | શ્રી પ્રેમિલાબેન કિશોરભાઈ શેઠ-પૂના ૩૦ શ્રી વીરબાળા હસમુખભાઈ શાહ-પૂના. શ્રી રમેશભાઈ પુખરાજજી કોટરિયા-પનવેલ ૩૨ શ્રી હિમાંશુભાઈ કનકભાઈ પારેખ-કલ્યાણ | ૩૩] શ્રી મનસુખલાલ જસરાજજી ધારીવાલ-ઘોડનદી ૩િ૪ | શ્રી અરૂણાબેન સતીષભાઈ સંઘવી-સુરત. | ૩૫ | શ્રી મુક્તાબેન મહેન્દ્રભાઈ શાહ-નવસારી | ૨૬ | શ્રી રંજનબેન અશોકભાઈ સંઘવી-કોલ્હાપુર : પ્રેરક : ગચ્છાધિપતિ પ.પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય તથા પંન્યાસ પ.પૂ. જયસોમ વિ.મ.સા.ના શિષ્ય પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) : અનુમોદકઃ ધ , નવલખા નવકાર આરાધક મંડળ-મુંબઈ, પૂના, બેંગલોર, મદ્રાસ તથા 39 વિવિધ ક્ષેત્રોના ૧૮૦૦૦થી વધુ સદસ્યો તથા ૧૦૮થી વધુ મંડળો છે * * * * * * * * * * * * * * * * * ૦૯ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * | || શુભ ભવતુ સર્વેષામ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * Page #231 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ શ્રમણધર્મની પરંપરા નામના આ લેખ દ્વારા લેખક મુનિરાજ પ્રસ્તુત કરી રહ્યા છે પૂર્વકાલીન મર્યાદાઓ, પરંપરાઓ અને કલ્યાણકારી સામાચારીઓ. પ્રભુ મહાવીર દેવના નિર્વાણ પછીનાં અઢી હજાર વરસ જૈન શાસને અનેક બાહ્ય અને અત્યંતર સંઘર્ષોમાં વિતાવ્યાં છે. તેના કારણે શાસનપ્રભાવને કોઈ વખત ઝાંખપ લાગી અને કોઈ સમયે શાસનનો જયજયકાર થયો. શ્રમણ-ધર્મની પરંપા इच्छामि.. એક તરફ સિદ્ધાંતરક્ષા હેતુ વ્રતધર્મીઓ ઝઝૂમતા રહ્યા અને બીજી તરફ કાળ પ્રમાણે બાંધછોડ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિઓ પણ વધતી ચાલી, જેના કારણે કેવળી ભગવંતોની ગેરહાજરીમાં એકમાંથી ચાર ફિરકાઓ ઉદય પામ્યા. સાધ્વાચાર અને ગૃહસ્થાચારની મૂળ ધર્મકરણીઓને ધક્કો લાગ્યો. તેથી વિષમતાઓ વધવા લાગી. ધર્મપુરુષાર્થમાં સિદ્ધાંતો માટે લડનારે ધનપુરુષાર્થમાં પોતાના હરીફ સાથે જ વેપાર-ધંધા-બેટી-વ્યવહાર ઉપરાંત સામાજિક નિયમોમાં જીવવાનું હોવાથી પ્રસંગે સમાધાન એ થયું કે સૌ પોતપોતાની માન્યતાઓ પ્રમાણે ધર્માચરણ કરે, પણ ધર્મના નામે કલહ કે કંકાસ ન કરે. તેવા સગવડિયા સમાધાનના કારણે અનેક મર્યાદાઓને ઝૂકવું પડ્યું છે અને ભવ્ય ભૂતકાળની શાલીનતા અને ગિરમાને છાંટા ઊડ્યા છે. હવે વર્તમાન મિશ્રિત ભાવોવાળી આરાધના ચાલતી હોવાથી મૂળ મોક્ષપુરુષાર્થમાં ઓટ આવી છે અને મુક્તિમાર્ગ ટૂંકો બનવાને સ્થાને લાંબો થયો છે. તાત્પર્ય મોક્ષપ્રાપ્તિ માટે ભવ જ બદલવો પડે, કારણ કે કાળક્રમે ભરત-ઐરાવતની ધર્મધુરા ધરતીકંપમાં નુકશાન પામી છે. ONCA.COM સંશોધક : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) પ્રસ્તુત લેખના માધ્યમે ૫.પૂ. જયદર્શનવિજયજી જણાવી રહ્યા છે કે ભાવિની ચિંતા હવે કોના માથે? લેખ મર્યાદાના કારણે અમુક વિષયો ઉપર જ સમીક્ષાત્મક લખાણ કર્યું છે. બાકીની બાબતો સુજ્ઞજનોએ સ્વયં વિચારી લેવા જેવી છે. શ્રમણાચારની વિશિષ્ટ માહિતીઓની સાથે શ્રમણોપાસકના જીવનમાં પણ દરેક ઉતારચઢાવ રજૂ કરાયા છે, કારણ કે શ્રાવક-શ્રાવિકાની સેવા વિના સાધુ-સાધ્વીની સંયમજીવનની કલ્પના ન કરી શકાય, અને સાથોસાથ શ્રમણો વિના શ્રાવકોને સાચો માર્ગ-આશીર્વાદ અને પ્રેરણાપ્રકાશ આદિ કોઈ પ્રદાન ન કરી શકે. તેથી ચતુર્વિધ શ્રીસંઘ મળીને ભગવાનનું તીર્થ બને છે, જેને સ્વયં તીર્થંકરો પણ “ણમો તિત્વસ” કહીને વંદન કરે છે. ૨૧૯ લેખની વિગતોને સૌ તટસ્થતાથી અવગાહે, શક્ય તેટલી સાધનાઓની શુદ્ધિ વધારે, ભૂતકાળના આદર્શોથી ભાવિનો માર્ગ "મસ્થળ યંતિ" મોકળો બનાવે તેવી શુભાપેક્ષાઓ અસ્થાને નથી. લેખાંતે પણ ૬૮ મુદ્દાઓ ઉપરાંત અમુક ગંભીર બાબતો તરફ લક્ષ્ય દેવા જેવું લખાણ અમે સપ્રેમ વધાવીએ છીએ. —સંપાદક Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ વિશ્વ અજાયબી : આત્માના અસંખ્ય આત્મપ્રદેશો અને અસંખ્ય પોતપોતાની અવદશાનો અંદાજ આવશે, કરી ચૂકેલ અધ્યવસાય સ્થાનકો. તેથી ધર્મના પણ અસંખ્ય પ્રકાર. તેમાંથી સાધનાઓનો ગર્વ નહીં સતાવે અને પ્રમાદના-પર્યાવરણમાંથી સૂમના સાધકો માટે તીર્થકર ભગવાન પ્રણિત જે પગ કાઢી લેવા પુરુષાર્થ જાગશે તેવી અપેક્ષાઓ સેવી છે. શ્રમણધર્મ છે, તે અતિગહન, ગંભીર, ગૂઢ અને ચતુર્વિધ શ્રીસંઘનાં શ્રમણોપાસકો અને ગૌરવવંતો છે, ભરત અને ઐરાવતક્ષેત્રો ૫-૫ તેમાં શ્રમણોપાસિકાઓનો આદરભાવ શ્રમણ-શ્રમણી પ્રતિ વધે, જન્મકલ્યાણક પામતા ચોવીશ તીર્થપતિઓ ઉપરાંત ૫ જૈનેતરો સિંહ જેવા પરાક્રમી જિનશાસનને અભિવંદે તથા મહાવિદેહક્ષેત્રના ૧૬૦ વિજયોમાં વિચરતા ઉત્કૃષ્ટ ૧૬૦ શાસનનો પ્રભાવ-પ્રતાપ દેશ-વિદેશમાં છવાય તેવા ભાવથી તીર્થકરોથી પવિત્ર-ભાવિત અઢી દ્વીપનો ભૂવિસ્તાર છે, જે અનેક ચિંતકોએ પોતાના વિચારને વહેવા દીધા છે, તે પૈકી આ શાશ્વત છે. શ્રમણધર્મની પરંપરા, જેમાં સાધ્વાચારની વિશિષ્ટ પણ એક નમ્ર પ્રયાસ જાણવો. માહિતીઓ પ્રસ્તુત છે તે પણ સૂર્ય-ચંદ્રની જેમ શાશ્વત અને અનાદિ-અનંત સિદ્ધ છે. તેનું વર્ણન કલ્પનાતીત છે, પડતા કાળપ્રભાવે ચૌતરફ ધર્મપ્રભાવના હાનિ જેવું છતાંય પૂર્વકાલીન સામાચારીઓ, આચારસંહિતા તથા ભલે દેખાય, પણ તે વચ્ચે પણ સવિશુદ્ધ આરાધનાના ખપી વિવિધ કલ્પો વિષે જાણવા જેવું હોવાથી અને આત્માઓ ચતુર્વિધ શ્રીસંઘમાં હોય જ છે, તેથી પણ જૈન અલ્પમાત્રામાં રજૂ કરાયું છે. શાસન જયવંતું છે, પુરાતનકાળના આદર્શોને આંખ સામે આજે પણ રખાય તો નૈતિક બળ મળશે, ધર્મપુરુષાર્થમાં વૃદ્ધિ થશે સાક્ષર અને સુજ્ઞ વર્ગ તટસ્થભાવે વાંચશે તો પામશે કે અવનવા ચમત્કારો સર્જાશે અને પરભવની યાત્રા પણ સુખદ હાલ મોક્ષમાર્ગ ભરત અને ઐરાવતક્ષેત્રથી બંધ કેમ થયો? બનશે, જે નિર્વિવાદ છે. પૂર્વકાલીન સંયમ-સાધના કેટલી પ્રબળ હતી અને વર્તમાનમાં કાળ, સંઘયણ અને જ્ઞાનહાનિના કુપ્રભાવે કંઈક અંશે સાધુ લેખમાં કંઈક અંશે શ્રમણોપાસકના પૂર્વકાલીન સાધ્વી સંસ્થામાં અને ઘણે અંશે શ્રાવક-શ્રાવિકા વર્ગમાં આચાર-વિચારની પણ સમીક્ષા કરવામાં આવેલ છે, કારણ કે ધર્મહાનિનાં પરિબળો પ્રવેશ કરી ગયાં છે. ભાંગ્યું તોય ભરૂચ તેઓ સીધા જ શ્રમણવર્ગ સાથે સંકળાયેલા હતા. ભૂતકાળની જેવા ન્યાયે ફક્ત જૈન ધર્મના અહિંસા-સંયમ-તપ-ક્ષેત્રમાં ધક્કો ભવ્યતા અને ભવિષ્યકાળની ભયંકરતા વચ્ચે વર્તમાનની ક્ષણો નથી લાગ્યો, પણ જેનેતર ધર્મો પણ અનેક વિષમાત્રાથી વેરાઈ માટે સમીક્ષા સ્વયં કરી લેવી પડે, કારણ કે હાલ વીતી રહ્યો છેરાઈ ગયા છે. બકુશ અને કુશીલ કલંકોથી ખરડાયેલ કાળ હુંડા અવસર્પિણીના પાંચમા આરાનો છે, જે ધસમસતો સાધનાઓમાં પણ કેવળીઓએ મોક્ષનાં બીજ દીઠાં છે તે જ છઠ્ઠી આરાની ધર્મશૂન્યતામાં ફેરવાઈ જશે. સૌથી આનંદપ્રદ વાત છે અને હાલ કહેવાતા અભ્યદયકાળમાં (૧) ચાર મહાવત અને બાર અણુવત : ધર્મની માત્રા જરૂર વધી કે વધશે, પણ ગુણવત્તાના ધોરણને પરમાત્મા મહાવીરદેવના પૂર્વે સાધુ-સાધ્વી ભગવંતો માટે ચોથું ધક્કો લાગ્યો છે, તેને કોઈ નકારી ન શકે. બ્રહ્મચર્યવ્રત અલગ ન હતું, પણ સ્ત્રીને પરિગ્રહ માની તેના પ્રસ્તુતિના પાઠન પછી સાચાં અને સારાં આરાધકોને ત્યાગનો ઉલ્લેખ ચોથાવ્રતમાં જ કરી દેવાતો હતો. પાંચમા આરામાં જીવો જડ અને વક્ર વધારે હોવાથી મહાવ્રતો ચારના બદલે પાંચ ચોવીશમાં પ્રભુએ પ્રકાશ્યાં Bછે. (૨) શ્રાવકશ્રાવિકાની સંખ્યા : પ્રથમ તીર્થંકર આદિનાથજીના શ્રાવકો सुहराई "त्रिकाल वंदना सुहदेवसि નાસાની Jain Education Intemational For Private & Personal use only Page #233 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૨૧ દીર્ઘકાળના વિચરણ છતાંય ફક્ત ૨,૦૮000 અને શ્રાવિકાઓ (૮) પૌષધશાળાઓ : મરભૂતિ, રાજા ૫,૫૪,000 તેમ પ્રભુ વીરના શ્રાવકો ફક્ત ૧૫૯000 અને દંડવીર્યથી લઈ છેક પ્રભુવીરના આનંદ કામદેવ વગેરે શ્રાવિકા પૂરા આર્યક્ષેત્રમાં ફક્ત ૩૧૮૦૦૦ કહેવાય છે, તેનું શ્રાવક-શ્રાવિકાઓ પાસે પોતપોતાની સ્વતંત્ર પૌષધશાળાઓ કારણ બારવ્રતમાંથી અધિકાંશ ગ્રહણ કરનાર તેઓ જાણવા, હતી, જેમાં પર્વતિથિએ સંસાર છોડી ચોખ્ખી સાધના કરનાર બાકી જૈનમતિઓ અનેક હતા. એક વર્ગ હતો. ચાલુ પૌષધમાં સુવ્રત શેઠ-સુદર્શન શ્રેષ્ઠી (૩) જિનાલયો-જિનપ્રતિમાઓ : aષભ વગેરેને ઉપસર્ગો થયા હતા. દેવના પુત્ર ભરતચક્રીએ ભરાવેલ રત્નમય પ્રતિમાઓ | (૯) ગૃહમંદિરો : ભરતચક્રીથી લઈ રાવણ જેવા અષ્ટાપદે અને નંદિવર્ધને ભ્રાતા ભગવાન મહાવીરની લંકાપતિને ત્યાં પણ ઘરજિનાલયો હોવાનાં શાસ્ત્રપ્રમાણો જોવાં હાજરીમાં જ પ્રતિષ્ઠા કરાવેલ નાણા, દીયાણા, નાંદીયા મળે છે. સંઘ મંદિર કે તીર્થો બાંધવામાં ધનાશા પોરવાલની મુકામની મૂર્તિઓ જગવિખ્યાત છે. ભગવાનની હાજરીમાં જ જેમ શ્રાવક વર્ગ જાગૃત હતો, મહાત્માઓ ફક્ત માર્ગદર્શન તે તે ભગવાનની પ્રતિમા પૂજાણી હતી, તેમાં આશ્ચર્ય નથી, આપતા હતા, પણ સ્વયં આરંભ-સમારંભના ભયથી કારણ કે પ્રભુ વીતરાગી હતા. જિનાલયોના સર્જનમાં ઊંડા ઊતરતા ન હતા. () જિનાગમો-શાસ્ત્રપાઠો : શાસ્ત્રની વાચનાઓ (૧૦) પાઠશાળાઓ : ધાર્મિક પાઠશાળાઓ પ્રભુ વીરના નિર્વાણનાં ૯૮0 વરસ પછી સુધી મૌખિક ઠેકઠેકાણે ન હતી પણ મુખ્ય-મુખ્ય નગરોમાં જરૂર હતી, દેવાણી હતી. ગ્રંથો કે શાસ્ત્રો લખવામાં પણ વિરાધના હોવાથી કર્મગ્રંથ સુધીના અને બૃહદ્સંગ્રહણી સુધીના પદાર્થોના અભ્યાસ નિષેધ હતો, પાછળથી સ્મૃતિબળ ઘટવાથી દેવર્ધિગણિ કરનારી મયણાસુંદરી, નમર્તાસુંદરી જેવી કે બ્રાહ્મીસુંદરી ક્ષમાશ્રમણ થકી તાડપત્ર વગેરે ઉપર સુવર્ણાદિ અક્ષરોમાં જેવી કન્યાઓ હતી, નિશાળના અભ્યાસ કરતાંય ધાર્મિક શાસ્ત્રલેખન પ્રારંભ થયો છે. અભ્યાસની મહત્તા હતી. ભણવું-ભણાવવું કર્તવ્ય ગણાતું, તે (૫) પ્રવચન-પરંપરા : ગૌતમ ગણધરથી લઈ વ્યવસાય રૂપમાં ન હતું. વજસ્વામી જેવા લવિંતોએ ઉદ્યાનમાં ઝાડ નીચે, ચબૂતરા (૧૧) પરમાત્મા-પૂજા : સાઢ પોરસીનાં ઉપર કે કોઈની અશ્વશાળા, શસ્ત્રશાળા કે કારકુન વિભાગમાં પચ્ચકખાણ સુધી વાસક્ષેપ પૂજા કરનારા, મધ્યાહે અષ્ટપ્રકારી દેશનાઓ ફરમાવી છે. શ્રમણધર્મ પ્રાકૃતિક હોવાથી નદી પૂજા, પ્રતિદિન સંધ્યા-આરતી પૂર્વે ચૌવિહાર-તિવિહાર કરી કિનારે, શાંત-પ્રશાંત કદરતી વાતાવરણમાં પ્રવચન આપવાની લેનારો અને આરતી પછી પ્રતિક્રમણ કરનારો વર્ગ બહોળો પરંપરા હતી. હતો. પરમાત્માનું જિનાલય કે સેવાપૂજા, પૂજારી કે (૬) ચારિત્રપ્રદાન : ચડતા પરિણામે, ઉત્કટ મુનિમજીના ભરોસે છોડી દેવાતું ન હતું. કુમારપાળ રાજાનું વિરાગ્ય સાથે અચાનક ઉદ્દભવેલ પ્રસંગને કારણે વિશેષ જીવનચરિત્ર વાંચવું. જાહેરાત, આડંબર, શોભાયાત્રા, વરસીદાન કે ઉદ્ઘોષણા વગર ૧૨) ગચ્છ-વ્યવસ્થા : પ્રભુ વીરના ૧૧ પણ અનેકોએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે, તે માટે પરમાત્મા ગણધરો વચ્ચે નવ ગચ્છોની સ્થાપના અને અલગ-અલગ નેમિનાથ, પાર્શ્વનાથથી લઈ પ્રભુ મુનિસુવ્રતસ્વામી કે વાચના વ્યવસ્થા હતી. અનેક ગચ્છો પ્રવર્તન પામ્યા હતા, આદિનાથજીના જીવનપ્રસંગો અવગાહવા. સૌના ગચ્છાધિપતિ પણ જોવા મળે છે અને વચ્ચે-વચ્ચે પ્રભાવક યુગપ્રધાનો પણ થયા છે. કલિકાલસર્વજ્ઞ (૭) વરસીદાન : વર્તમાનની જેમ ઠેક-ઠેકાણે હેમચંદ્રાચાર્યથી લઈ આ. હેમવિમલસૂરિજી સુધીની ઉપાશ્રયો-સ્થાનકો ન હતાં પણ યંતી શ્રાવિકા કે ભદ્રા પાટપરંપરા જાણવી જેવી છે. શેઠાણીની જેમ કે હસ્તિરાજાની પેઠે શ્રાવક-શ્રાવિકાઓ પોતાના નિવાસસ્થાનનો એક વિભાગ વિહારમાં વિશ્રામ (૧૩) અવગ્રહમાં વિચરણ : મહાત્માઓ અવગ્રહમાં વિચરતા હતા, નિયતક્ષેત્રોમાં સ્થિરવાસ થતો હતો. લેવાથી લઈ ચાતુર્માસ માટે પણ પ્રદાન કરી અઢળક રાગ-દ્વેષના અભાવે માસકલ્પની જેમ દીર્ઘકાલ એક જ ક્ષેત્રપુણ્યોપાર્જન કરતા હતાં. Jain Education Intemational Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ વિશ્વ અજાયબી : સ્થિરતા કે વિચરણ કરનારા મહાત્મા હતા. ચારિષ-શુદ્ધિના ચાતુર્માસ વિતાવતા હતા. પ્રથમથી જ ચાતુર્માસ કરવાનાં સ્થાનો કારણે લોકોનો આદરભાવ પણ જળવાયેલ હતો. કે જય બોલાવવાની પ્રણાલિકા ફક્ત વિશિષ્ટ કારણોથી બનતી (૧૪) શ્રમણપ્રધાન વ્યવસ્થા : સકલ શ્રીસંઘ હતી. તે માટે પડાપડી કે પૂર્વયોજનાઓની સંયમીઓને શ્રમણપ્રધાન હતો, ગૃહસ્થપ્રધાન નહીં. તેમાંય પુરુષપ્રધાન જરૂર ન હતી. ધર્મશાસન હોવાથી સ્ત્રીવર્ગ મર્યાદાશીલ દેખાતો હતો. સ્ત્રીઓ (૨૦) એકાંત સાધનાઓ : પ્રસંગે પ્રસંગે કરતાં પુરુષોનું જોર અને પુરુષો કરતાંય સાધુ-સંસ્થાની લોકપરિચયથી પર બની સ્મશાન, વન-વગડા, ગિરિગુફા, નદી આજ્ઞાઓ પ્રધાન હતી. સાધ્વીવર્ગ પુરુષ વચ્ચે કે પાટે બેસી તટ કે એકાંત પ્રદેશમાં પણનાંઢ ગર્ષિ ઉ પ્રવચન દેતો ન હતો. યાકિની મહત્તરા તેની સાક્ષી છે. અભયકુમાર કે અનાથીમુનિની જેમ ધ્યાન-કાયોત્સર્ગ (૧૫) દાનવ્યવહાર : વસ્તુપાળ-તેજપાળ કે કરનારા મહાત્માઓ હતા. ચાતુર્માસ પ્રવેશ વિષે પ્રભુ વિમલમંત્રીની જેમ નામનાની કામના વગર સાતેય ક્ષેત્રોમાં આદિનાથજીના જીવ ધનસાર્થવાહ, સપ્તર્ષિ મુનિરાજો કે ભરપૂર દાન દેનાર વર્ગ હતો. કીર્તિદાન કરતાંય ગુપ્તદાન પ્રભુ મહાવીરદેવના જીવન વિષે અભ્યાસ કરવા જેવો છે. વધારે થતું હતું. મોજ-શોખનાં સાધનો ન હોવાથી વધારાની (૨૧) પરિગ્રહવિરમણ મહાવત : નિકટના લક્ષ્મી શત્રુંજય તીર્થે પ્રતિમા ભરાવવામાં કે અંતે સાતેય ક્ષેત્રો ભૂતકાળ સુધી અનેક મહાત્માઓ અલ્પઉપધિ તથા અકિંમતી પછી અનુકંપાદાનમાં પણ વપરાતી હતી. રાજાઓ પણ સન્માન વસ્તુઓના વ્યવહારવાળા હતા. રત્નોની માળા જેવા પરિગ્રહથી કરતા હતા. કલુષિત થયેલ આરાધનાઓના પ્રાયશ્ચિત્ત પેટે આચાર્યપદઘારી (૧૬) ધર્મપ્રચાર કાર્ય : સૌથી વધુ જિનશાસનની રત્નાકરસૂરિજીએ સંસ્કૃતમાં રચેલ “રત્નાકર પચ્ચીસી'ના પ્રભાવના અને પ્રચાર રાજા સંપતિના કાળમાં થયાં. તેથી ભાવો આજેય પરિગ્રહ પાપનો ભય દર્શાવે છે. જિનશાસનની ગરિમા ચીન, જાપાન, કાબુલ, ગાંધાર, રંગૂન, (૨૨) પરમાત્મા ભક્તિ : સંગીત-ભક્તિ કે બર્મા, બંગલાદેશ, પાકિસ્તાનથી લઈ શ્રીલંકા વગેરે અનેક વિશિષ્ટ પ્રસંગે ફક્ત સિદ્ધચક્ર મહાપૂજન શ્રીપાળરાજાના દેશોને સ્પર્શી ગઈ હતી. આચારપ્રધાન જૈન ધર્મના પ્રચાર માટે કાળથી અને શાંતિસ્નાત્ર જેવાં મહાપૂજનો રામરાજ્યમાં પણ કોઈ આડંબરો-આકર્ષણો કરવા પડતાં ન હતાં. ભણાવાતાં હતાં, પણ તે ક્યારેક જ થતાં પૂજનો ભાવભક્તિથી (૧૭) જીવદયાનાં સુકાર્યો : રાજા કુમારપાળ, ભરપૂર હતાં. સંગીત પણ વ્યવસાય ન હતો, બલ્બ મંદોદરીની જગડુશા, ભામાશા વગેરેનાં જીવન-કવનથી ખ્યાલ આવશે કે ભક્તિની જેમ સઘળુંય નિર્વાજ હતું. તેઓની પુણ્યલમીથી અભયદાનનાં કેવાં અનુપમ કાર્યો થયાં. (૨૩) સ્થવિરોનાં વિશેષ સન્માન : શ્રીસંઘમાં ઠેર ઠેર પાંજરાપોળ, મૃત પશુઓનો કુદરતી નિકાલ, કતલખાનાં જ્ઞાનસ્થવિર (વિશિષ્ટ અભ્યાસી) પર્યાય વિર (વીસ વરસથી દારૂબંધીનાં કાર્યો, માછલાંઓની પણ દયા, ઘોડાઓને પણ વધુ વરસના દીક્ષિત), તથા વયસ્થવિર (૬૦ થી ઉપરની ગાળેલ પાણીની વ્યવસ્થા અજાયબી જેવી છે. ઉમ્રના) સાધુ ભગવંતો વિશેષથી પૂજનીય ગણાતા હતા, માટે (૧૮) દેવી-દેવતાનાં સાનિધ્ય : સાધકોના જ ત્રણ જ્ઞાનના ધણી કેશી ગણધર ચારજ્ઞાનધારી સાધનાબળથી સ્વયં દેવતાઓ દિવ્યશક્તિઓનું અવતરણ ગૌતમસ્વામી પાસે પધારી પાંચમહાવ્રતધારી બન્યા છે. કરતા હતા. પ્રતિષ્ઠા સમયે ઉછાળેલ બાકળા પાછા જમીન (૨૪) રાજકારણમાં પણ ધર્મ : ચોવીસેય ઉપર ન પડવા, જિનાલયોનાં છત્રો ફરવાં, અમીઝરણાં થવાં કે ભગવંતના નિર્વાણના નિકટકાળ સુધી સંપતિ, ખારવેલ, રાત્રે પણ રાસ-ગીતના મંગલ અવાજો આવવા અથવા સ્વપ્નમાં વિક્રમ કે કુમારપાળ રાજાની રાજશાહીમાં ધર્મની પ્રધાનતા પણ દેવતાઈ સંકેતો થવાના અનેક પ્રસંગો ઉલ્લેખનીય છે. હતી. કસાઈપ્રવૃત્તિ, નશાની વસ્તુ, દારૂ વગેરે જુગારાદિ ' (૧૯) ચામસિક વ્યવસ્થાઓ : આદ્રા નક્ષત્ર વ્યસનોને લગીર પ્રોત્સાહન ન હતું. ન્યાયતંત્રમાં લાંચ-રિશ્વત પછીનો પ્રથમ વરસાદ જ્યાં પડે, ત્યાં વિરાધનાથી બચવા કે દગાખોરીનું જોર ન હતું. કદાચ આજે ધર્મમાં રાજકારણ મહાત્માઓ સ્થાનિક મહાજનોની વસતી યાચી વરસાદી જોવા મળશે. કા ... Jain Education Intemational For Private & Personal use only Page #235 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૨૩ (૨૫) જીર્ણપ્રાય વસ્ત્ર પરિધાન : સાધુઓનાં ઓછા હતા. તે માટે પ્રભુ આદિનાથના જીવે જીવાનંદ વસ્ત્રો જીર્ણપ્રાય રહેતાં. તેમાંય ત્રેવીસમા તીર્થંકર પ્રભુ વૈધરાજના ભવમાં કરેલ અહિંસક ઉપચાર જાણવા જેવો. પાર્શ્વનાથના સાધુઓને તો મૂછની અલ્પતાને કારણે રંગીન (૩૧) મરણાંતિક અણસણ : પ્રભુ વીરના વસ્ત્રોનું પણ પરિધાન હતું. જિનકલ્પધારી મહાત્માઓ વનવાસી નિર્વાણ પછી સંખના કરનાર અથવા વજસ્વામીના હતા, વસ્ત્રવિહીન સાધકો હતા. વસ્ત્રોના કાપ પણ કદાચિત જ બાળમુનિની જેમ ઉપરાંત થયેલા અનેક પ્રભાવક આરાધક કાઢી અપૂકાયાદિની વિરાધના ટાળનારા હતા. મહાત્માઓ અંતસમય આવ્યે અંતિમ આરાધનારૂપે ઉપવાસ (૨૬) સાધુ-સાધ્વીઓની પ્રતિક્રમણ અને સંલેખના કરી ઇચ્છામૃત્યુને વરતા હતા. વર્તમાનમાં પણ માંડલી : છ આવશ્યકો પ્રતિ ઉલ્લાસ સકળ શ્રીસંઘમાં જોવા ભક્ત પરજ્ઞા દ્વારા એક એક ઉપવાસથી સંથારો કરનાર જોવા મળતો હતો. તેમાંય ચોથું આવશ્યક પ્રતિક્રમણ છે, જે માટે મળે છે. રાઈય અને દેવસીય બેઉ પ્રતિક્રમણ સાધુઓ શ્રાવક સાથે કરતા (૩૨) ક્ષત્રિયકુળની મહત્તા ઃ તીર્થકરોને ન હતા, પણ તેમની માંડલી અલગ બેસતી હતી. સામાયિક, જન્મદેનાર ક્ષત્રિયવંશના રાજાઓનાં ઘેર પણ માંસાહાર વગેરે ચૈત્યવંદન, દેવવંદન વગેરે આરાધનાઓનું મહત્ત્વ હતું. દૂષણો હતાં, પણ કાદવમાં નિર્લેપ કમળની જેમ તીર્થંકર ભગવંતો નેમપ્રભુ કે પાર્શ્વનાથજીની જેમ જન્મ લઈ યાદવકુળ (ર૭) મંત્ર શિરમોર નવકારારાધના : પ્રત્યેક વગેરેને પણ માંસાહાર, દારૂ વગેરે છોડાવવાના અને કાળમાં મહામંત્ર નવકારના વિશિષ્ટ આરાધકો, પ્રચારકો વિશ્વસમગ્રમાં અહિંસાધર્મ પ્રવર્તનારા થયા હતા. ચતુર્વિધ શ્રીસંઘમાં જોવા મળશે. તેમાંય વજસ્વામી, હેમચંદ્રાચાર્ય, હીરસૂરિજીની જેમ ભાવડશા, પેથડશા, (૩૩) સ્ત્રીઓની મર્યાદા ? શીલવંતી શ્રાવિકાઓ મોતીશા જેવા શ્રેષ્ઠીઓની નવકાર ચમત્કાર ઘટનાઓ જાણવા સાધ્વી ભગવંતોની જેમ માથે ઓઢતી હતી. ઉભટવેશ જોવા જેવી છે. વર્તમાનમાં અભ્યદયકાળની નિકટતાના કારણે ફરી મળતો ન હતો. ઘેર ઘેર માસિકધર્મનું પાલન અને સાધર્મિકોની ભક્તિનો આદર વ્યવહાર હતો. ઘરોમાં વડીલોની મર્યાદા નવકારનો જુવાળ દેખાય છે. પળાતી હતી. તે માટે મયણાસુંદરી, અનુપમાદેવી જેવાં (૨૮) લબ્ધિવાન મહાપુરષો : તપ અને ચારિત્રપાત્રોનાં જીવન-કવન જોવા જેવાં છે, આજનું વાતાવરણ સ્વાધ્યાયની પ્રબળતાના કારણે ઉત્પન્ન વિવિધ લબ્ધિઓનો વિષમ છે. સમૂહ, છતાંય તેથીય નિઃસ્પૃહ જીવન જીવનારા જૈનશ્રમણો (૩૪) દેવી-દેવતાનું સ્થાન-માનઃ ધાર્મિક કાર્યો સ્વશક્તિઓને ગુપ્ત રાખતા હતા, પ્રસંગ આવ્ય શાસનરક્ષા, કે અનુષ્ઠાનોમાં સહાયતા લેવા કે શાસનરક્ષાહેતુ દેવતાઈ શક્તિનું પ્રભાવના માટે આપ માનતુંગસૂરિજી, પાદલિપ્તાચાર્યજી કે આહ્વાન અવશ્ય થતું હતું, જે માટે અભયકુમાર મંત્રી કે આ. ખપૂટાચાર્યની જેમ તેનો ઉપયોગ અપ્રમત્ત ભાવે કરતા ચેડારાજા વગેરેના ઇતિહાસ જોવા જેવા છે, પણ તેથી ૩૪ હતા. અતિશયયુક્ત દેવાધિદેવનું ગૌરવ ઘટતું ન હતું. દેવી-દેવતાનાં | (૨૯) કાળધર્મ પછીની વ્યવસ્થા : સાધુ- પુજનો કે આરતીઓ-આકર્ષણો વર્તમાનકાળ જેવાં ન હતાં. સાધ્વીના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવાની કે ઉછામણીઓ (૩૫) ડોલી વગેરે સાધનોનો પણ બોલવાની પ્રણાલિકા ન હતી. કાળધર્મ પછી તેમની કાયાને અનુપયોગ : પૂર્વકાળના ગામઠી માર્ગ, અટવીઓ તથા વન-વગડામાં એકાંતમાં વોસરાવવામાં આવતી હતી, જેનો સંદેશની અસુગમતા વગેરે કારણે વિહારો પ્રતિકૂળતાથી કુદરતી નિકાલ થતો હતો, પણ હાલમાં આર્યરક્ષિતસૂરિજી ભરપૂર, છતાંય ડોલી વગેરે સાધનોના ઉપયોગ કરનાર પછીની વ્યવસ્થા સંઘના શ્રાવકો સંભાળે છે. આલોચનાના ભાગી બનતા હતા. સિદ્ધસેન દિવાકરસૂરિનું (૩૦) નૈસર્ગિક ઉપચાર : ગ્લાન, અશક્ત, દષ્ટાંત જગજાહેર છે. બીજી તરફ જંધાબળક્ષયે અર્ણિકાપત્ર બિમારો માટે આયુર્વેદિક, નૈસર્ગિક અને યોગસાધના દ્વારા આચાર્યજીની સ્થિરવાસની વાતો છે. ઉપચાર થયા હતા. ઔષધિઓના જાણનારા હતા. ઉપરાંત (૩૬) એકાકી વિચરણ : પ્રતિકૂળ-અનુકૂળ વનસ્પતિઓ તેજવંતી હતી, શારીરિક શ્રમને કારણે રોગો ઉપસર્ગોને સમભાવે સહેવા, આંતરસાધના, ધ્યાનયોગ સાધવા Jain Education Intemational Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ વિશ્વ અજાયબી : કે લખલૂટ નિર્જરાના શુભ હેતુથી સંવેગી મુનિઓ ગુર્વાત્તાપૂર્વક (૪૨) ઉછામણીઓ દ્વારા ઊપજ ? સંઘમાળ, કિરણવેગ રાજર્ષિ (પાર્થપ્રભુનો ચોથો ભવ), રામ રાજર્ષિ, ઉપધાન, દહેરાસરની પ્રાણપ્રતિષ્ઠા વગેરે પ્રસંગો ઉપરાંત પ્રભુ મહાવીર કે ભદ્રબાહસ્વામીની જેમ એકાકી વિચરણ પર્યુષણ પર્વાદિમાં ચૌદ સ્વપ્ન દ્વારા દેવદ્રવ્યાદિ ઊપજ તથા દ્વારા પણ શાસનપ્રભાવના-આરાધના કરનારા હતા. સુયોગ્ય વ્યવસ્થા આ. ભદ્રબાહુસ્વામીના કાળથી પારંપરિક આનંદઘન પણ તેવા સાધક થયા છે. રીતે ચાલે છે. જ્ઞાનદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણદ્રવ્ય વગેરેની (૩) પારિષ્ઠાપનિકા સમિતિ : નગરો તથા વ્યવસ્થા અતિ પ્રાચીન છે. ગામોમાં નિકટના ખુલ્લા વિસ્તારમાં ચંડિલ જવાની પ્રણાલિકા (૪૩) લગ્નાદિ પ્રસંગોમાં ધમોત્સવ : રાજા હતી. વાડા વગેરેનો પણ ઉપયોગ સંઘયણબળને કારણે ન દશરથ અને તેના પૂર્વજ રાજાઓ પ્રભુ આદિનાથજીના કાળ હતો. મનકકુમારને પિતા મુનિ શય્યભવસૂરિજીનો પરિચય સુધીમાં જે જે થયા તેમાંના અનેકોએ લગ્નાદિ સાંસારિક પણ ઈંડિલભૂમિની નિકટ થયો હતો. વસ્ત્રો, કાગળો ને વધારો પ્રસંગોના વિલાસને ઘટાડવા, અથવા શુદ્ધબુદ્ધિથી નવ, સાત, પણ ભૂમિમાં પરઠવાતો હતો. જીવન જયણાપ્રધાન જીવાતું હતું. પાંચ વગેરે દિવસોનો પરમાત્મા ભક્તિનો મહોત્સવ કર્યો હતો. (૩૮) પ્રાસુક પાણીનો વ્યવહાર : એક મત એવો ધર્મમયકાળ વર્તમાનમાં જોવા નથી મળતો. પ્રમાણે ૧૮ પ્રકારનાં અને અન્ય મત પ્રમાણે દસ પ્રકારનાં (૪૪) પ્રતિક્રમણ માંડલી ફક્ત શ્રમણોની : ધોવણનાં પાણી (ચોખા, ફળ, રાખ વગેરેથી સંસક્ત થયેલી તપાનું બિરૂદ ધારણ કરનાર પ્રભુવીરની ૪૪મી પાટને ઉપવાસ, આયંબિલાદિ તપમાં પીવાનો વ્યવહાર શ્રમણસંઘમાં શોભાવનાર જગશ્ચંદ્રસૂરિજી પછીના કાળમાં થયેલ હતો, પણ ઉપાધ્યાય યશોવિજયજી પછીના કાળમાં તેમાં વિજયચંદ્રસૂરિજીના સમયકાળ વિ.સં. ૧૨૮૫ સુધી શ્રાવકોનું દોષ વૃદ્ધિને કારણે હાલ ફક્ત ઉષ્ણજળનો વ્યવહાર છે. સંધ્યાકાળનું પ્રતિક્રમણ અલગ થતું હતું. પાછળથી શ્રાવકોના (૩૯) ઉપધાન તપની આરાધના : પરમાત્મા ઉલ્લાસને વધારવા તેમનું આવર્જન સાધુઓની માંડલીમાં થયું મહાવીરદેવના નિર્વાણના પછીનાં ૬૦૦ વરૂસ સુધી ઉપધાનની છે. સૂમ સાધનની સુરક્ષા હેતુ શ્રમણોનો પરિચય ગૃહસ્થો આરાધના કરનાર વિધિવાર આલોચના, આજીવનનાં બ્રહ્મચર્ય. સાથે અત્યલ્પ રહેતો હતો. પ્રતિદિન ચૌદનિયમ, અને જીવનમાં શ્રાવકનાં ૧૨ વ્રતો (૪૫) શાસ્ત્રસર્જન-કાર્ય : લલ્લિગ શ્રાવકની ઉચ્ચરનારા દેખાતા હતા. છેલ્લાં ૧૯૫૦ વરસોથી શ્રુતભક્તિથી રનોના પ્રકાશમાં જે પ્રમાણે રાત્રિવેળામાં પણ ઉપધાનતપની આરાધનામાં સામાચારી બદલાણી છે. આ. હરિભદ્રસૂરિજીના ગ્રંથોનું સર્જન-કાર્ય ચાલુ હતું તેમ (૪૦) સંદેશાવ્યવહાર : જ્યાં સુધી આધુનિક પૂર્વકાળમાં મહાત્માઓએ પોતપોતાના ક્ષયોપશમ પ્રમાણે વાહન-સાધનો ન હતાં, ત્યાં સુધી સંદેશ વ્યવહાર બળદગાડી, આગમ, ન્યાય, કર્મ સાહિત્ય ઉપર તથા અનેક પ્રકીર્ણક વિષયો ઘોડા, સાંઢણી ઊંટ, હાથી અને વિકલ્પ કબૂતર મારફત ચાલતો ઉપર રાત્રિના ચાંદની પ્રકાશમાં પણ કલમ ચલાવેલ છે. હતો. ખેપિયાઓ પણ એક ગામથી બીજે ગામ સંદેશ પાઠવતા (૪૬) વાદીઓના વિજયો ? પરમાત્મા હતા. અંગ્રેજ શાસનકાળ પછી સંદેશ વ્યવહાર દેશ-વિદેશી મહાવીરદેવની હયાતીમાં ઉપરાંત તેમના પછી પણ ઝડપી બન્યો છે. વૃદ્ધવાદીદેવસૂરિજી જેવા સિદ્ધાંતરક્ષા કરનારા મહાત્માઓ | (૪૧) જિનવાણી શ્રવણ-કર્તવ્ય : પ્રતિદિન થયા છે. બ્રાહ્મણો-બૌદ્ધો અને અનાર્ય રાજાઓની સભામાં જિનવાણીના શ્રવણને ખૂબ મહત્ત્વ અપાતુ હતું. સંગ્રામ સોની અનેકવાર વાદમાં જૈનોએ વિજય મેળવ્યો છે, સિદ્ધાંતરક્ષા થઈ કે પેથડ મંત્રીથી લઈ અકબર રાજા વગેરે પણ નિત્ય પ્રવચન છે. વર્તમાનમાં વાદ-વિવાદ ઘટ્યા છે, પણ વિખવાદો ઊભા શ્રવણ કરતા હતા. પ્રભુ પૂજા-પ્રતિક્રમણ ઉપરાંત તપસ્યા વગેરે કરતાં પણ પ્રવચનદાન તથા જિનવાણી શ્રવણનું મહત્ત્વ વિ.સં. () સાધુઓની ભિક્ષાચય : ૪૨+૫=૪૭ ૨000 સુધી સવિશેષ હતું. દોષરહિત ગોચરી સંપ્રાપ્ત કરવી તથા જૈન શ્રમણોની સંખ્યા સવિશેષ હોવાથી જૈનેતરોને ત્યાં પણ ભિક્ષાભ્રમણનો વ્યવહાર રહ્યા છે. પરીત તપસ્યા વગેરે Jain Education Intemational Page #237 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૨૫ હતો. પાછળથી જૈનકુળોની સ્થાપનાઓ થવાથી શ્રેષ્ઠી દ્વારા બંધાવાયેલ સવા-સોમાની ટૂંક, ઉપરાંત મોતીશા આર્યરક્ષિતસૂરિજીના સમયકાળ પછી તે વ્યવહાર હાલમાં શેઠ વગેરેની સખાવતો ઐતિહાસિક છે. બંધ જેવો છે. ભિક્ષાદાનનો પૂરો લાભ જૈનોને ફાળે જાય છે. (૫૩) સાત ચંદરવાનો ઉપયોગ : ઘરોમાં (૪૮) અષ્ટપ્રકારી પૂજાવિધાન : ગૃહસ્થો પાણીના, ઘીના, છાશના તેમ સ્નાત્રપૂજા કે પ્રવચનની પાટ પોતાના સ્વદ્રવ્યથી પ્રભુપૂજાના આગ્રહી હતા. દહેરાસરમાં પણ ઉપર એમ સાત સ્થાને ચંદરવાનો ઉપયોગ થતો હતો. પીવા શદ્ધ ઘીના દીવાનો ઉપયોગ હોવાથી વાતાવરણ પવિત્ર માટેના પ્રાસુક પાણીનો જોગ શ્રાવકોના ઘેરથી જ થઈ જતો રહેતું હતું. પૂષ્પપૂજા પણ રાત્રિના સમયે કુદરતી રીતે બાંધેલા હોવાથી નિર્દોષ ભિક્ષાચર્યા પળાતી હતી. શ્રાવિકા સુહંસી, કાપડમાં ખરી પડનાર પુષ્પો દ્વારા થતી હતી. પ્રથમ વાસક્ષેપ અનુપમાદેવી, તેમ પ્રભુ વીરકાળની ભદ્રા શેઠાણી, જયંતી પૂજા સાઢપોરસીના કાળ સુધી ચાલુ રહેતી હતી. શ્રાવિકાનાં જીવન જાણવા જેવાં છે. (૪૯) ભવભીર શ્રાવકવર્ગ : ચારિત્ર સુધી ન (૫૪) સત્યશાળી અને સત્ત્વશાળી : પહોંચનાર પણ ચારિત્રની ભાવનાથી યુક્ત એવો ચારિત્રોપાસક મહાત્માઓ ઉગ્રવિહારી, કાલિકાચાર્ય જેવા સત્ત્વશાળી, શ્રાવકવર્ગ પાપોથી ડરતો હતો. ભવાલોચના, નિત્ય સામાયિક, હરિભદ્રસૂરિજી જેવા સત્યપક્ષી હતા. વસ્તુપાળ-તેજપાળ, પ્રતિક્રમણ, પર્વતિથિનાં પૌષધ ઉપરાંત ચતુર્થવ્રતાદિ નિયમો, બાહડમંત્રી વગેરેનાં સત્ત્વ ઉપરાંત સત્ય પ્રશંસામાં છે. સત્યની પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા, નિત્ય પરમાત્માભક્તિ વગેરે સુરક્ષાના કારણે તુંગિયા નગરીની જેમ શ્રાવકોના આવાસો રાત્રે કાર્યક્રમો સમાજમાં તથા રાજપરિવારમાં પણ જોવા મળતા પણ ખુલ્લા રહેતા હતા. હિંસા-અસત્ય-ચોરી વગેરે પાપો હતા. ચેડારાજા, હસ્તિપાલ રાજા, ઉદયન મંત્રી કે અત્યલ્પ હતાં. વાગભટ્ટ મંત્રી ઉદાહરણ છે. (૫૫) ધાર્મિક સંસ્થાઓનો વહીવટ : જિનાલયો, ઉપાશ્રયો, શિક્ષણધામો કે તીર્થોનો વહીવટ સુંદર (૫૦) શ્રુતજ્ઞાનનો મહિમા : ચતુર્વિધ શ્રીસંઘમાં રીતે ગૃહસ્થો સંભાળતા હતા. સાધુસંસ્થા સીધી રીતે માર્ગદર્શક ધાર્મિક પઠન-પાઠન, ગુરુદેવો દ્વારા કલાકો સુધીની વાચના તથા બનતી હતી, પણ સાધુ-સાધ્વીઓની માલિકીનાં સ્થાનો તીર્થો કલ્પસૂત્રજી ઉપરાંત બારસાસૂત્રજી વગેરેના ભભકાદાર ન હતાં. વિવિધ સંઘોમાં વિચરણ કરી ધર્મભાવના વૃદ્ધિ વરઘોડાઓ, વ્યાકરણ-નૂતનગ્રંથના હાથીની અંબાડીએ વરઘોડા માટે તેમનો પુરુષાર્થ હતો. વર્તમાનમાં વિલાસો વધવાથી વગેરે ઉપરાંત ૮૪ આગમગ્રંથની ભાવપૂજા વગેરે ક.સ. ધર્મભાવનામાં ઓટ આવી અને જાગૃતિ માટે સાધુસંસ્થા હેમચંદ્રાચાર્યજીના કાળ સુધી સવિશેષ હતી. જાગૃત થઈ છે. (૫૧) જિનપ્રતિમા સર્જન: અષાઢી શ્રાવકની (૫૬) ભક્ષ્યાભઢ્ય વિચાર : ચતુર્વિધ શ્રીસંઘમાં જેમ સ્વહસ્તે, વાલુકામય પ્રતિમાજી ભરાવનાર, રત્નમય, દૂધ, દહીંથી લઈ, અન-ફળાદિ વગેરેનો વપરાશ તથા ઘરેલું લેખમય, સ્ફટિક, હીરા, માણેક, રત્ન તથા વિવિધ મૂલ્યવાન ભોજનનો ઉત્તમોત્તમ વ્યવહાર હતો, હાલમાં જ અંગ્રેજોના જિનમૂર્તિઓ પોતાના હેતુ સર્જન કરાવનાર શ્રાવકો હતા. શાસનકાળ પછી આધુનિકતાનો પવન ફૂંકાયા પછી ખાનપાન કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના કાળ સુધી તો અને રહેણીકરણી ઉપરાંત પહેરવેશમાં ગૃહસ્થોને ધરખમ જિનબિંબની પીઠિકા વગેરે ઉપર નામ કોતરવાની પ્રવૃત્તિ ન ફેરફાર થયો છે. જેથી વિષમતાઓ ખૂબ વધી છે. હતી. આજેય પણ સંપતિરાજાની ભરાવેલ પ્રતિમાજીઓ નામ (૫૭) સાત પચત્ર : સાધુ-સાધ્વી, શ્રાવકવગરની જોવા મળે છે. શ્રાવિકા, જિનબિંબ-જિનાલય અને જિનાગમ એવાં સાત (પ) વ્યાપારિક નીતિમત્તા : બધીય કોમમાં ક્ષેત્રોમાં તન-મન-ધનનું યોગદાન તે અતિપ્રાચીન પરંપરાથી સુખી પ્રજા જૈન હોવાનું મુખ્ય કારણ ધંધાકીય રીતે તેઓ ચાલી આવતી ઘટમાળ છે. પ્રભુ મહાવીરના દસ ધનાઢય નીતિમય હતા, ધર્મારાધના કરી બપોરે વ્યવસાયે જતા, સાંજે શ્રાવકો વસ્તુપાળ-તેજપાળ ઉપરાંત જગડુશાનાં દાન સાતેય તો પાછા વળતા હતા. હુંડી દ્વારા લેવડદેવડ થતી હતી. શ્રેષ્ઠી ક્ષેત્રોને સદ્ધર કરનારાં જોવા મળે છે. જિનદાસ તથા કુંજીદેવીની ઘટના સવચંદ શેઠ અને સોમચંદ (૫૮) સંયમીઓની વિશિષ્ટયય : Jain Education Intemational Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ વિશ્વ અજાયબી : સૂત્રપોરિસીમાં ફક્ત નવાં સૂત્રો, અર્થ પોરિસીમાં સૂત્રોના અહિંસક બનાવ્યા. તે જ પ્રમાણે બ્રાહ્મણોને ગૌતમસ્વામીએ, વિસ્તાર, ઉત્સર્ગમાર્ગથી પુરિમનાં પચ્ચખાણે, એકાસણાં, બૌદ્ધોને વજસ્વામીએ તથા અનેકોને માનતુંગસૂરિજીએ નખખોતરણી કે કાતર વગેરે વાચીને સાંજપૂર્વે જ પાછાં લબ્ધિપ્રયોગથી સત્યમાર્ગે ચડાવ્યા હતા. કરવાની પ્રણાલિકા, અત્યલ્પ ઉપધિદ્વારા સંયમનિર્વાહ, (૬૪) ચતિઓનો વીતેલ કાળ : આચારમુહપત્તિનો ઉપયોગ, આત્મચિંતન વગેરે પ્રભુવીરના વિચારના ઉતારના કારણે ન સાધુ, ન ગૃહસ્થ એવા વચલા સંયમીઓની શોભારૂપ આજસુધી જોવાય છે. રસ્તેથી આજીવિકા ચલાવનાર યતિઓના કારણે જૈન શ્રમણ (૫૯) પાલિતાણાની ૯૯ યાત્રાઓ : વિ.સં. સંસ્થામાં ભારે ગરબડ ચાલેલ, જેના કારણે આ. હીરસૂરિજી, ૨૦૩૫ પૂર્વે ભાગ્યે જ પાલિતાણાની ૯૯ સામુદાયિક યાત્રાઓ જ્ઞાનવિમલસૂરિજી, રૂપવિજયજી કે ઉપાધ્યાય થતી, ક્યારેક તો શત્રુંજયની યાત્રાઓ પણ બંધ હતી, પ્રતિદિન યશોવિજયજીને પ્રતિકાર કરતાં સારું એવું વેઠવું પડેલ, જેથી એક જ યાત્રા દ્વારા વિ.સં. ૨૦૩૫ની આસપાસ કોઈ કચ્છી વર્તમાન શ્રમણ સંઘ ઊજળો છે. પરિવારે સામુદાયિક ૯૯ યાત્રાનો પ્રારંભ કર્યો, તે પૂર્વે (૬૫) પાપકૃતનો પરિહાર : ઉપાધ્યાય સિદ્ધગિરિની ૯૯ યાત્રાઓ સ્વતંત્ર કરનાર વિરલ લોકો હતાં. યશોવિજયજી અને પંડિત વિનયવિજયજીના પૂર્વકાળ સુધી (૬૦) ચક્રવાલ સામાચારી : ઇચ્છાકાર- દિવ્ય, ઉત્પાત, અંતરીક્ષ, ભીમ, અંગ, સ્વર, લક્ષણ, મિથ્યાકારની જેમ દશવિધ ચક્રવાલ સામાચારીઓમાં વ્યંજનનિમિત્ત શાસ્ત્ર, સંગીત, નાટક, શિલ્પ, ચિકિત્સા, શસ્ત્રાસ્ત્ર પ્રતિલેખના, પ્રમાર્જન, ભિક્ષાચર્યા, ઇસમિતિ, આલોચના, નામનાં શાસ્ત્રો પાપશ્રુત તરીકે પ્રચાર પામ્યાં હતાં, જ્યારે ગોચરીભક્તિ, પાત્રશોધન, વિહારભૂમિ ગવેષણા, ચૅડિલભૂમિ- વર્તમાનમાં તેનો જ દુરૂપયોગ કરી નિતનવી શોધો દ્વારા જયણા અને પ્રતિક્રમણરૂપી આચરણા ઉપરાંત કાલગ્રહણ, વૈજ્ઞાનિકોએ ભૌતિકવાદને ફેલાવ્યો છે. પ્રતિભાવહન, સ્થવિરકલ્પ વગેરે સામાચારી આ. (૬૬) ધર્મપ્રોત્સાહક રાજશાહી : રાજ પરિવાર હીરસૂરીશ્વરજી મ.સા. સુધી વ્યવસ્થિત ચાલતી હતી. તરફથી ધર્મી–જનો, વિદ્વાનો અને સમાજસેવકોને ખાસ્સે (૬૧) પંદર કમદિાનનો ત્યાગ : જંગલાદિ પ્રોત્સાહન મળતું હતું. અકબર જેવા બાદશાહે અમારિકર્મ, દંત વાણિજ્યાદિ ઉપરાંત પશુપાલન વગેરે કર્મબંધનનાં પ્રવર્તન કરાવ્યાના ઇતિહાસ છે. જૈન સાધુ-સાધ્વી ભગવંતોને કારણોવાળાં વ્યાપાર છોડી કાપડ, વાસણ, ઝવેરાત અને માટે લોકોનો આદર અનેરો હતો. ઘરોમાં માતા-પિતાના આદર કરિયાણાંનો વેપાર કરનારા લખલૂટ લક્ષ્મી છતાંય સાતેય હતા. તેમાં પ્રથમ તીર્થપતિથી લઈ વીસમા તીર્થંકર સુધીના ક્ષેત્રોમાં દાન આપી ધર્મસ્થાનોને સદ્ધર રાખનારો ધર્મી અનેક રાજાઓએ પ્રૌઢવયમાં ચારિત્ર ગ્રહણ કર્યા છે. શ્રાવકવર્ગ અંગ્રેજોના સત્તાકાળ પછી ખૂબ ઘટી ગયો છે. (૬૭) વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષો : અંતિમ (૬) ટ્રસ્ટીઓ દ્વારા વહીવટ : દરેક સંઘોમાં કેવળી જંબુસ્વામી થયા, ત્યાં સુધી મન:પર્યયજ્ઞાની, તથા તીર્થોમાં ત્યાંનો મહાજનવર્ગ દેખરેખ રાખતો હતો. ઉદાર અવધિજ્ઞાની, ચૌદપૂર્વધારીઓ, શ્રતધરો અનેક હતા. તેમના દાતા અને ધાર્મિક આરાધકોના હાથમાં ધર્મસ્થાનના નિર્વાણ પછી ફક્ત મોક્ષમાર્ગ ભરત-ઐરાવતમાં બંધ ન થયો, વહીવટ રહેતા હતા. સખાવતો કરનાર સંઘપતિ અને પણ પુલાકલબ્ધિ વગેરે પણ નાશ પામ્યાં, છતાંય હાલના કાળ સંઘવેણનું બિરુદ પામતા હતા. ટ્રસ્ટીઓના હાથમાં સત્તા સુધી જાતિસ્મરણજ્ઞાનવાળાં દૃષ્ટાંતો જોવા મળે છે. અંગ્રેજી નિયમો પ્રમાણે આવી જેથી તે પદ ધર્મબંધનકર્તા ન (૬૮) બ્રહ્મચર્યની નવ વાડોની સુરક્ષા : રંગ-રાગ-વિલાસનું વાતાવરણ ન હોવાથી તથા બાહ્ય વાતાવરણ (3) ધર્મપરિવર્તનકાળ : પ્રભુવીરના નિર્વાણ પણ સીધુંસાદું હોવાથી ચતુર્થવ્રત પાલનમાં શ્રમણ સંસ્થાની જેમ પછીના નિકટકાળમાં થયેલ લબ્ધિધારી આ. શ્રાવકવર્ગ પણ અગ્રેસર હતો. વિમલમંત્રી, દેદાશાહ, રત્નપ્રભસૂરિજીએ ઓસિયા નગરીમાં ઓસવાલ વંશની પેથડશા વગેરેનાં દૃષ્ટાંતો તથા રાજા કુમારપાળની દિનચર્યા સ્થાપના કરી અનેક ક્ષત્રિયોને પોતાના પ્રભાવથી જૈન અને સમજવા જેવાં છે. વર્તમાનમાં વિકૃતિ-વિલાસ-વિડંબનાઓ રહ્યું. Jain Education Intemational Page #239 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૨૭ | વધી છે. નારીવર્ગમાં મર્યાદાઓ વધારે તૂટી છે. ઉપરોક્ત મુદ્દાઓ દર્શાવી ફક્ત ઇશારો કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે કે શું તેવી આદર્શતા આજે સેવી ન શકાય? જો કે જિનશાસનની આચારસંહિતા હજુ બીજાં સાડાઅઢાર વરસ જીવવાની પણ ઊતરતા કાળમાં ઉત્તમતા ભરી આરાધનાઓ કદાચ નહીં રહેવાની. જો પૂર્વકાલીન કુલીન આચાર-વિચાર ન સમજાય તો વર્તમાન અને ભાવિમાં અધર્મ પણ ધર્મ બની જાય કે અસદાચાર પણ સદાચારમાં ખપી જાય. વર્તમાનમાં અનેક પ્રકારી આરાધનાઓથી ધર્મવિસ્તાર વધ્યો લાગશે પણ ઊંડાણ છીછરું થયું છે, કે જે નક્કર સત્ય છે, કારણ કે અનેક પ્રકારનાં અસત્યો વચ્ચે સત્ય પિસાઈ રહ્યું છે. જિનાજ્ઞા સમર્પિત ચતુર્વિધ શ્રીસંઘમાં પ્રવર્તી રહી અનેક પ્રકારી સામાચારીઓ ભલે યથાવત્ રહી પણ એટલું જરૂરથી સ્વીકારવા જેવું કે જે વસ્ત્રપાત્ર, આહાર-નિદ્રા, આચારવિહારાદિ પ્રભુ મહાવીરદેવની ઉપસ્થિતિ સમયે જણાતાં હતાં, તેમાં શ્રમણ સંસ્થાની મર્યાદા હજુ પણ ઘણીખરી બચી છે, પણ લોકપ્રવાહમાં તણાયેલ શ્રાવકધર્મની રોટી-કપડાં-મકાનની રીતરસમો બહુ ઝડપી પરિવર્તન પામી વિલાસિતા તરફ આગેકૂચ કરી ગઈ છે, જેથી ધર્મભંગાણને અટકાવી શકનાર હોય તો માત્ર છે શ્રમણ-સાધનાઓ. છેલ્લા છ દાયકાઓથી વિદેશી વિચારોથી આર્યભૂમિમાં પણ આધુનિકતા-ભૌતિકતા અને આડંબરોએ જે રીતે પ્રવેશ કર્યો છે તેથી ગૃહસ્થોને ઉગારી લેવા શ્રમણોએ જાણે આધુનિકતા અપનાવી સુધારાવાદીઓને પણ ધર્મભ્રષ્ટ થતાં બચાવવાની ભાવનાથી અનેક પ્રકારી આધુનિકતા આરાધકવર્ગમાં ઉતારી છે, જેના કારણે થોડોઘણો પણ ધર્મ વધ્યો છે. ટ્રેન-બસ દ્વારા તીર્થયાત્રાઓ, પ્રભાવનાદિની જાહેરાતો કે કંકોત્રી-ફ્લેક્સમાં આવતાં નામ-ફોટા, આકર્ષક ચિત્રોલખાણો પછી થતી તપસ્યાઓ, સામુદાયિક છઠ્ઠ કે સિદ્ધગિરિની ૯૯ યાત્રાઓ, સંગીતીય ભાષામાં ભણાવાતાં નૂતનપ્રકારી પૂજનો, દેવ-દેવીઓની વધતી જતી અર્ચનાઓ, હાઇવે ઉપર નૂતન જિનાલયો, સોસાયટીઓની રચના અને તે વચ્ચે જિનાલયોની પ્રતિષ્ઠાઓ અનેકવિધ ધાર્મિક લખાણો, પુસ્તકો અને પરચૂરણ પત્રિકાઓ, કુમારપાળની આરતી, કોઈ પણ નિમિત્ત લઈ કરાવાતાં સામૂહિક ઉપધાન, બેસતા માસના મહામાંગલિકો, છાશવારે સ્વામિવાત્સલ્ય, પ્રવેશાદિ નિમિત્તની નવકારશીઓ, ઇલેક્ટ્રિકલ મહાપૂજાઓ, પુષ્પો દ્વારા થતી સજાવટો, અંગરચનાઓ, હરીફાઈઓ વગેરે વગેરે પ્રભાવક તત્ત્વોને કારણે દ્રવ્યારાધનાઓ સપ્રમાણ વધી છે, તેમાં શંકા નથી, પણ તેટલા જ અંશમાં અવિધિ અને આશાતનાઓ પણ વધવા લાગી છે તેનો અંદાજ કે રંજ પણ અનેકોને નથી હોતો. ઉત્સર્ગના સ્થાને પડતા કાળના નામે ડોલી, વહીલચેર, પગરખાં વગેરેનો બેફામ ઉપયોગ, લાઇટ-માઇક દ્વારા ધર્મપ્રચાર, કીર્તિદાન અને પ્રોત્સાહન વગેરે સ્પર્ધક પ્રવૃત્તિઓને સાધ્વાચારમાં ગીતાર્થોએ ઉઘાડી સહમતિ નથી આપી, છતાંય અબૂઝ ગૃહસ્થો આકર્ષણોમાં અંજાયાં છે, તેથી સાધુ-સાધ્વી ભગવંતોની આચારરક્ષાની પણ દરકારથી પર જણાય તેવી પ્રવૃત્તિઓ પાંગરવા લાગી છે. શ્રમણોનું સંયમ તે તો વિશ્વઅજાયબી છે. તેને આકર્ષાતી લોકમેદની, થતાં સામૂહિક વંદન, વધી રહેલ ભક્તવર્ગ કે બહોળા શિષ્યસમૂહ કે અજ્ઞાનીઓની વાહવાહ, પદ-પદવી-પ્રતિષ્ઠા કે નામના, લોકચાહના વગેરે તત્ત્વો સાથે બહુ દૂરના સંબંધો છે, બધે તે પુણ્યોદયમાં પણ નિઃસ્પૃહિતા, શરણાગત વાત્સલ્ય, સર્વજીવ સમદૃષ્ટિ, તત્ત્વજ્ઞાનદાન, વૈરાગ્ય અંતર્મુખતા, વિષયકષાયવિજય, રાગ-દ્વેષક્ષય અને મુખ્યતયા આરાધકભાવ સાથે સીધો અને પહેલો સંબંધ છે. ગૃહસ્થો કે સંસારીઓ વચ્ચે જ રહી સાવ તેમની નિકટ પણ વૃત્તિ-પ્રવૃત્તિથી દૂર-સુદૂર જેઓ રહી શકે છે તે સાધ્વાચારની ઉત્તમોત્તમ સામાચારીઓ પાળી શકે છે, સ્વપરનું કલ્યાણ કરી શકે છે. બાકી સ્વાધ્યાય, ક્ષમાપના, પોતાની અલનાઓની સવિશુદ્ધ આલોચના, કર્તવ્યબુદ્ધિ અને ઋણમુક્તિની ભાવના, વિનય, વિવેક, ગ્રામાનુગામ અવિરતવિહાર ઉપરાંત જિનાજ્ઞા ગુર્વાજ્ઞા વફાદારી વગેરે વિના જેઓ શ્રાવકશ્રાવિકાઓને ધર્મ પીરસવા ગયા તેમનો સ્વયંનો ધર્મ સગવડિયો બની જતાં વાર ન લાગી. કેટલા શ્રાવકોને તપમાં કે જપમાં જોડ્યા, કેટલાને સામૂહિક ૯૯ કરાવી, કેટલા છ'રી પાળતા સંધો કાઢ્યા, કેટલી પ્રતિષ્ઠા કરાવી, કેટલી ઉછામણીઓ જોરદાર થઈ, કેટલાં પુસ્તકો લખી નાખ્યાં કે કેટલાં ઉપધાન કરાવી કેટલાંને ધર્મ પમાડી દીધો, કેટલી સંસ્થાઓને-સમિતિઓ રચી-ચાવી તે સંયમ નથી પણ શાસનપ્રભાવનાઓ છે, તેની કિંમત સ્વની Jain Education Intemational Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ વિશ્વ અજાયબી : સચોટ આરાધનાઓ સામે સાવ ઓછી છે, તે બધીય હકીકતમાં શ્રમણધર્મની સામાચારી માટે પખીસૂત્રમાં ઝાકઝમાળ વચ્ચે પણ જે નિર્લેપ રહ્યા તે તીર્થકરની જેમ તરી આવતા પ્રાકૃત શબ્દો “કેવલી પણતમ્સ, સચ્ચાહિઠિગયા અને જેઓ પ્રભાવનાના પ્રકાશપુંજમાં અંજાઈ ગયા તે અસ, ણવ-બંભર્ચર ગુરૂમ્સ, કુખિ સંબલમ્સ, પ્રમાદના કારણે નિગોદ સુધી ચાલ્યા ગયાની ચેતવણીઓ ગુણજ્ઞાહિઅસ્સ, પંચમહqય જુuસ્સ' વગેરે વિશેષણો શાસ્ત્રો આપે છે. છે, જેથી સંયમી શોભે છે. પ્રસ્તુત લેખમાળાની અમુક વિગતો દશવૈકાલિક, શ્રમણો લોકેષણાથી વિમુખ બનેલા હોય છે, તેમની ઉત્તરાધ્યયન, આચારાંગસૂત્ર, પિંડનિર્યુક્તિ, ઓછી જરૂરિયાતો, આત્મનિર્ભરતા, ઓછાં કાપ, ભિક્ષા-લોચઓઘનિયુક્તિ કે મહાનિશિથ મહામૂત્રના આધારે લખાણી વિહારાદિના શ્રમો, માનાપમાનમાં સમતાભાવ, પરોપકાર બુદ્ધિ છે, કારણ કે જ્યારે ગૃહસ્થોનાં ધર્મપરિવર્તનનો કોઈ કાળ અને વગેરે તથા દુઃખી જીવો પ્રતિ કરુણા, ગુણીજનો માટે પ્રમોદ ભરોસો નથી ત્યારે શ્રમણે વેશ કરતાંય વૃત્તિને વધુ સાચવવી અને જિનાજ્ઞાબદ્ધ જીવનાચારો તેમની મૂડી હોય છે. રખે ન પડે છે. હાલના વિલાસી વાતાવરણમાં નગરનાં નાગરિકોને જ કોઈ તેમને જૂનવાણી માની લે. જ્યાં સરકાર અને સહકારીવર્ગ જમાનાવાદના જડબામાં તાણી- વિપરીતપણે સંસારીઓને જીવવાનું ઓછું અને ખેંચી જાય છે, ત્યાં આશ્રિતોને ધર્મમાર્ગે જોડી રાખવા, પ્રવચન જરૂરિયાતો વધારે હોવાથી ઝંઝાળ વળગેલી હોય છે. તેથી માધ્યમથી પણ પ્રભુવાણીને પીરસતાં જવું કે સામુદાયિક સંયમમાં દુઃખ અને સંસારમાં સુખની ભ્રમણાઓ થાય છે. આરાધનાઓ કરાવવી તે પણ કરુણાવંત સાધુભગવંતો માટે તેમની પ્રવૃત્તિઓ દેહલક્ષી વધુ હોય છે, જ્યારે શ્રમણોની વૃત્તિપણ કપરું બની ગયું છે. પ્રવૃત્તિ બેઉ દેહાતીત આત્મલક્ષી હોય છે. બીજી તરફ નવકલ્પી વિહારો, વિશુદ્ધ સંયમચર્યાઓ, જીવનાંતે સંસારી સંસારથી કંટાળી જાય છે, જ્યારે સગાં-વહાલાંની પણ મમતાથી પર રહી, શાસન માટે જ સર્વસ્વ સંયમાનુષ્ઠાનથી મરણાંત સુધી સંયમી જીવ પરેશાન નથી સાધનાઓને સમર્પિત કરનાર શ્રમણવર્ગ પણ અત્યલ્પ છે અને બનતો. તેવી અનેક પ્રકારની સૂક્ષ્મ સાધનાના બળે તેવા મહાત્માઓ સંઘર્ષ, કલહ, સ્પર્ધક વૃત્તિઓ, શ્રમણ કાળધર્મ પછી સદા માટે અમર બની જતો હોય જાહેરાતો, અસૂયા, પરપરિવાદ કે સ્વાર્થવૃત્તિથી પર રહી છે અને સંસારીને થોડાં જ વરસો કે દિવસોમાં દુનિયા સાધનાઓ કરતા હોય છે. ભૂલી જતી હોય છે, વધુ શું લખવું? H unnn) | In '= 1 maths ball!!!..Thi Ilala: RAN તાલુકા AASA EAS i ક / . ( * ). F * ! જ છે પૂજ્ય ગુરુદેવોના આગમન પ્રસંગનો વરઘોડો Jain Education Intemational Page #241 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૨૯ જો વિવિધ ધર્મકાર્યો પ્રવનાશ - પ્રભાવક જનાવાય જૈનશાસનની વર્તમાનની જાહોજલાલીના મૂળમાં તે તે સમયે થયેલા બહુશ્રુત આચાર્યભગવંતોની કર્તવ્યનિષ્ઠાનો અને શાસનપ્રભાવનાનાં કાર્યોનો ફાળો મહત્ત્વનો છે. અરિહંત પરમાત્મા પછી, જગતના જીવો પર ઉપકાર કરવાની દૃષ્ટિએ, આચાર્યભગવંતોનું પ્રદાન મોખરે છે. જૈનશાસનની સેવા, રક્ષા અને પ્રભાવના માટે જ જેમણે અવતાર લીધો હોય તેવા અનેક શ્રમણભગવંતોની અજોડ વિદ્વત્તા, અદ્ભુત ગ્રંથરચના અને મહાન શાસનપ્રભાવનાથી આપણો ઇતિહાસ ઉજ્વળ છે. નીડર અને પ્રભાવક વ્યાખ્યાનકાર ઊછાળતી હોય એવી ધર્મપરાયણ નગરી ખંભાતમાં આવ્યા. ત્યાં પૂ.આ.શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ.સા એક જૈનેતર વૈદ્ય દ્વારા એક ધર્મનિષ્ઠ, દેવ-ગુરુ-ધર્મ-ઉપાસક શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરચંદ અમરચંદને ત્યાં આવ્યા. જૈનકુળને છાજે પુજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયમપ્રભ- અને શોભાવે તેવા ધર્મના સુસંસ્કારોથી દિન-પ્રતિદિન સૂરીશ્વરજી મહારાજ એક દર્શનદુર્લભ શ્રમણભગવંત હતા. મોહનભાઈમાં પરિવર્તન થવા લાગ્યું. નિરંતર પૂજય સાધુતેજસ્વી અને ઊંચી કાયા, ઊજળો ગૌર વાન, ચમકતું રેખાંકિત સાધ્વી ભગવંતના ગમન-આગમનથી અને તેઓની ભાવભરી. વિશાળ લલાટ, કરુણાર્દ અને વેધક આંખો, સુડોળ ગરવી ભક્તિથી હૈયું આનંદિત અને વિકસ્વર થવા લાગ્યું. તેમની નાસિકા, પ્રભાવશાળી ચહેરાને વધુ પ્રભાવશાળી બનાવતી ધવલ પ્રામાણિકતાથી શેઠ પણ ખુશ હતા, તેથી પગાર પણ વધારી દાઢી અને યમ-નિયમથી સંયમિત બનેલ દેહ પર શોભતાં ધવલ આપ્યો. શેઠને ત્યાં અચૂક પ્રભુનાં દર્શન કરતાં અને સૂર્યાસ્ત વસ્ત્રો, જાણે પુરાણકાળના કોઈ ઋષિવરનું સ્મરણ કરાવે એવું બાદ વાપરતા નહીં. જ્યારે દેશાંતર જાય ત્યારે ફોટાનાં દર્શન ભવ્ય અને દિવ્ય બાહ્ય વ્યક્તિત્વ પ્રથમ દર્શને જ પ્રભાવ પાથરે કરતાં. પર્વના દિવસે પૌષધ કરતા. ખંભાતમાં શાસનસમ્રાટ છે! પૂજ્યશ્રીનું બાહ્ય વ્યક્તિત્વ ઋષિવરનું છે, તેમ આંતરૂ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર વ્યક્તિત્વ સૂરિવરનું છે. આ વ્યક્તિત્વનો સુયોગ આજન્મ છે. મહારાજના પુણ્યપ્રભાવક દર્શન તથા સમાગમના કારણે જૈનધર્મ જન્મે વિપ્ર, પણ કમેં જૈન એવા આ મહાત્મા અનોખા શ્રમણ- પ્રત્યે સારી અભિરુચિ પ્રગટી; ત્યાગ, સર્વત્યાગના પુનીત પંથે ભગવંત હતા. પ્રયાણ કરવા હૈયું ઉત્કંઠિત બન્યું, જેના ફળસ્વરૂપે સં. તેઓશ્રીનો જન્મ ગુજરાતમાં ઈડર પાસેના નાનકડા ૧૯૮૫ના કારતક વદ ૧૦ના શુભ દિને ખંભાત પાસે વત્રા દેશોત્તર ગામમાં સં. ૧૯૬૨ના આસો વદ ૧૩ (ધનતેરસ)ને મુકામે ૨૩ વર્ષની ભરયુવાન વયે પરમેશ્વરી પ્રવ્રજ્યા અંગીકાર શુભ દિવસે થયો. પિતાનું નામ મોતીરામ ઉપાધ્યાય. માતાનું કરી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના શિષ્ય ગીતાર્થશિરોમણિ પૂ. નામ સૂરજબહેન, નાનાભાઈ સુખદેવ અને નાની બહેન આ. શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય “મુનિશ્રી જડીબહેનના પરિવારમાં પોતાનું સંસારી નામ મોહનભાઈ મેરુવિજયજી'ના નામકરણથી જાહેર થયા. ધારણ કરીને વત્સલતાથી પોષાતા હતા. ભારતીય અજોડ ગુરુભક્તિ, અભુત અને સચોટ જ્ઞાનશક્તિ, વર્ણવ્યવસ્થામાં મોખરે ગણાય એવા બ્રાહ્મણકુળમાં જન્મ્યા નીડર અને પ્રભાવક પ્રવચનકળાના ત્રિવેણી સંગમ રૂપ પૂજ્યશ્રીને હોવાથી હંમેશાં વેદ-ઉપનિષદ અને ગીતાના શ્લોકોના ગુંજારવ સં. ૨૦૧૫માં ઘાટકોપર (મુંબઈ)માં ઉપાધ્યાય પદે વચ્ચે દિવસો પસાર થતા હતા. આવા ઘરમાં જન્મ લેનાર (ઉપધાનતપના પુણ્ય-પ્રસંગે) તથા સં. ૨૦૧૯ના વૈશાખ સુદ મોહનભાઈનું ભાવિ કંઈક અલગ જ નિર્માણ થયું હોય તેમ, ને દિવસે પાલિતાણા (જ્યાં કાંકરે કાંકરે અનંતા આત્માઓ વ્યાવહારિક શિક્ષણ ખપ પુરતું લઈને ધર્મસાધનાની છોળો સિદ્ધિપદને પામ્યા છે એવા પ્રાયઃ શાશ્વત તીર્થ)માં પંચપરમેષ્ઠી Jain Education Intemational Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ વિશ્વ અજાયબી : ઉપાશ્રય-વ્યાખ્યાનખંડ : ભાવનગર, પાલેજ, આદીશ્વરજી-પાયધુની, મોરચૂપણા, શિહોર, સાબરમતી પાલિતાણા-કેશરિયાજી નગર, બોટાદ, દોલતનગર (મુંબઈ). પૂજ્યપાદશ્રીના વરદ હસ્તે અનેક પુણ્યાત્માઓની દીક્ષા, વડી દીક્ષા તથા સ્વ–પર સમુદાયના પૂજયોને ગણિ પદ, પંન્યાસ પદ, ઉપાધ્યાય પદ, આચાર્ય પદ-પ્રદાન. શ્રીસંઘોને દેવદ્રવ્યમાંથી મુક્તિ, આયંબિલ ખાતાઓનું નવનિર્માણ. પુનરુદ્ધાર, નિભાવફંડ આદિ શાસનપ્રભાવના. ભગવંતો પૈકીના તૃતીયપદે–આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞા અને કરાવેલ પ્રતિજ્ઞાના કારણે વડવા- ભાવનગરમાં “એકીસાથે સળંગ પંચ-પ્રસ્થાન'ની ભવ્ય અને મંગલમય આરાધના થઈ. પૂજયશ્રી જેવા ધીરગંભીર, તેજસ્વી, પ્રભાવી, દીર્ઘ દૃષ્ટા, નીડર, સ્પષ્ટવક્તા, પરોપકારી, શાસનપ્રભાવક આચાર્યશ્રીની નિશ્રામાં, તેમના વરદ હસ્તે સુવર્ણાક્ષરે અંકિત થાય તેવાં સુંદર શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં છે. જેની યત્કિંચિત રૂપરેખા નીચે મુજબ છે : અંજનશલાકા-પ્રતિષ્ઠા : (૧) શ્રી આદીશ્વરજીપાયધુની–મુંબઈ, જે વિક્રમરૂપ શાસનપ્રભાવના થયેલ અને દીક્ષા કલ્યાણક વરઘોડો, બૃહદ્ મુંબઈની નવકારશી, પ્રતિષ્ઠા સમયની હાજરી ઇત્યાદિ પ્રશંસનીય થયેલ. (૨) દોલતનગરબોરીવલી–મુંબઈ જિનાલયના ઉપર વર્તમાન ચોવીશી તથા શાશ્વતાજિન. (૩) શાસ્ત્રીનગર-ભાવનગર. (૪) ઓઢવઅમદાવાદ, (૫) શ્રી સોસાયટી-વડોદરા, (૬) વિદ્યાનગરભાવનગર. (૭) શિહોર–શ્રી મારુદેવા પ્રાસાદ ગગનોતુંગ ચૌમુખ ભવ્ય અને વિશાળ જિનાલય. (૮) તળાજા-શ્રી સુમતિનાથ જિનાલયની ૧૯ દેરીઓ. પ્રતિષ્ઠા : કળાપરા (રાજસ્થાન), સ્વરૂપગંજ (રાજસ્થાન), ભાનપરા (મેવાડ), કોલાબા (મુંબઈ), શિહોર, ભાવનગર, સાબરમતી (ચૌમુખજી), વરતેજ, અગિયાળી, વરલ, વલ્લભીપુર (ચૌમુખજી) શ્રીનગર (ગોરેગામ-મુંબઈ), દોલતનગર (બોરીવલી), જૈન મરચન્ટ (વડોદરા) આદિ. ઉદ્યાપન : દોલતનગર, સાબરમતી, શિહોર, ભાવનગર, મહુવા, અમદાવાદ. ઉપધાન તપ : સાબરમતી, વાંકલી, ઘાટકોપર, પાલેજ, પાલિતાણા (ત્રણવાર), દોલતનગર (ચાર વાર), શિહોર, છ'રીપાલિત સંઘ : થાણા તીર્થ, અગાશી તીર્થ, શેરીસા તીર્થ, ઘોઘા તીર્થ, પાલિતાણા તીર્થ, (લીંબડી તથા પાંજરાપોળ- અમદાવાદથી), ઝઘડિયા તીર્થ, રાણકપુર આદિ પંચતીર્થ, કાપરડાજી તીર્થ આદિ. શાશ્વતી નવપદ ઓળીની આરાધનાઓ : પૂજ્યશ્રીની નિશ્રામાં છેલ્લાં દશેક વર્ષથી ચૈત્રી ઓળીની સામુદાયિક આરાધના જુદાં જુદાં શહેરો અને તીર્થસ્થાનોમાં થઈ છે. તેમાં વિ. સં. ૨૦૪૮માં પણ ભાવનગર શહેરમાં ઓળીની સામુદાયિક આરાધના અદ્ભુત શાસનપ્રભાવનાપૂર્વક સુસમ્પન્ન થયેલ. પ. પૂ.આ.શ્રી ઇન્દ્રસેનસૂરિજી મ.સા., પ.પૂ.આ.શ્રી સિંહસેનસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી શાંતિનગર જૈન સંઘ-ઉસ્માનપુરા, - અમદાવાદના સૌજન્યથી પરમ શાસનપ્રભાવક પૂ. આ. શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મ. . તપોનિધિ આચાર્ય શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્નો પણ પોતપોતાની આગવી વિશિષ્ટતાઓથી શાસનને પોતાનું વિશિષ્ટ પ્રદાન કરનારા રહ્યા છે. આ સહુમાં આગળ તરી આવતું નામ એટલે બાંધવબેલડી પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને ૫. આ. શ્રી વિજયસુબોધ-સૂરીશ્વજી મહારાજ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીના સંસારીપણે નાનાભાઈ છે, તેઓશ્રી સમુદાયના ગચ્છાધિપતિ છે, પરંતુ રાજ્યનો સર્વ કાર્યભાર પ્રધાન ચલાવે તેમ, સમુદાયનું સઘળું કામકાજ પૂ. આ. શ્રી વિજયસુબોધ-સૂરીશ્વરજી મહારાજ જ ચલાવતા. બંને બાંધવો રામ-લક્ષ્મણની જોડી ગણાય. એકબીજાના પરિપૂરક બનીને ગમે તેવાં વિશાળ અને વિરાટ કાર્યો પણ સરળતાથી પાર પડે. પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૭૨ના વૈશાખ સુદ ૭ના દિવસે થયો હતો. તેમનું જન્મનામ શેષમલ હતું. માતાપિતા રાજસ્થાનમાંથી મહેસાણા આવીને રહ્યાં અને ત્યાં શેષમલને અભ્યાસ માટે શાળાએ બેસાડ્યા. તેમને ધર્મ પ્રત્યે પણ ખૂબ લગની હતી. તેમનામાં પરોપકારવૃત્તિ પણ ખૂબ હતી. ‘ગાંવમા મદુ ત મોવો’ અને ‘તેન ત્યજોન મુંગિયાઃ' જેવાં સૂક્તો પૂજ્યશ્રીના જીવનમાં પહેલેથી જ ચરિતાર્થ થયાં હતાં. પૂ. ગુરુદેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજની સૂયગડાંગ સૂત્રની અમૃતદેશના સાંભળીને સંસાર પ્રત્યે તીવ્ર અરુચિ જન્મી અને Jain Education Intemational Page #243 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૩૧ તુરત દીક્ષા લેવાની ભાવના થઈ. રાતદિવસ દીક્ષા લેવાનું જ લબ્ધિસૂરીશ્વરજી મહારાજ, ૨. પૂ. પં. શ્રી અરુણવિજયજી ગણિ, રટણ કરવા લાગ્યા. માતાએ પણ ભાઈ શેષમલના ઉત્કટ ૩. પૂ. પં. શ્રી શાંતિચંદ્રવિજયજી ગણિ, ૪. મુનિશ્રી વૈરાગ્યને જોઈને અનુમતિ આપી. સં. ૧૯૮૮ના પોષ વદ ૧૦ વિદ્યાચંદ્રવિજયજી મહારાજ મુખ્ય છે અને પ્રશિષ્યોમાં મુનિશ્રી ને શુભ દિવસે વીરમગામ મુકામે પૂ. ગુરુદેવ શ્રી પુણ્યવિજયજી મહારાજ, મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ, ભક્તિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા થઈ અને નામ મુનિશ્રી ભદ્રસેનવિજયજી, મુનિશ્રી જયચંદ્રવિજયજી મહારાજ, આપ્યું મુનિશ્રી સુબોધવિજયજી. ખરેખર, મુનિશ્રી યથાનામગુણ મુનિશ્રી હરિફેણવિજયજી મહારાજ, મુનિશ્રી ધનપાલવિજયજી બોધ આપવામાં અત્યંત કુશળ હોવાથી અનેક પુણ્યશાળી મહારાજ, મુનિશ્રી વિમલભદ્રવિજયજી મહારાજ, મુનિશ્રી જીવોને પ્રતિબોધવામાં સફળ રહ્યા. પોતાની આ સાહજિક હેમંતવિજયજી મહારાજ, મુનિશ્રી શીલભદ્ર-વિજયજી મહારાજ, પ્રતિભાથી તેઓશ્રીએ અનેક જીવોને ચારિત્રપંથે ચડાવ્યા. મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી મહારાજ આદિ છે. પૂજ્યશ્રીના પૂજ્યશ્રી જ્યારે બુલંદ કંઠે કથાગીતો લલકારતા, ત્યારે ભલભલાં શિષ્યો-પ્રશિષ્યો વિદ્વાન, વ્યાખ્યાનકાર અને શાસનપ્રભાવક પાષાણહૈયાં પણ પીગળી જતાં. પૂજ્યશ્રીને કથાકથનશેલી વરેલી બન્યા છે. પ.પૂ. આ. શ્રી ભાનુચંદ્ર-સૂરીશ્વરજી મ.સા. તથા પૂ. હતી, તેથી હંમેશાં સેંકડો આબાલવૃદ્ધ ભાવિકો તેઓશ્રીના આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.આ. શ્રી કથામૃતથી ધન્ય ધન્ય બનતાં. પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિશ્વરજી મ. તથા પં. શ્રી કુલચંદ્ર વિ. K. C. મ.સા. વિજયસુબોધસૂરીશ્વરજી મહારાજ ભલભલા નાસ્તિકને ધર્મ આદિ શિષ્યરત્નો પૂ. ગુરુદેવશ્રીનાં દરેકે દરેક કાર્યોમાં સાથે પમાડી ચુસ્ત આરાધક બનાવી દેતા. સં. ૨૦૧૦ના મહા સુદ રહીને સુંદર સુવ્યવસ્થા કરી રહેલ છે. જ્યોતિર્વિદ પૂ. આ. પાંચમે પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમને પંન્યાસ પદથી અલંકૃત કર્યા લબ્ધિસૂરીશ્વરજી મ.સા., મહાતપસ્વી આ. શ્રી તથા સં. ૨૦૨૯માં મુંબઈ-ગોરેગાંવ શ્રીસંઘ તથા અન્ય શ્રીસંઘ શાંતિચંદ્રસૂરીશ્વરજી મ.સા., મહાવિદ્વાન પૂ. પં. શ્રી તથા અન્ય શ્રીસંઘોની આગ્રહભરી વિનંતીથી માગશર સુદ બીજે અરુણવિજયજી મ.સા. તથા મુનિ શ્રી વિદ્યાચંદ્રજી મ. વિ. તેમના જવાહરનગરમાં તેઓશ્રીને આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. સમર્થ શિષ્યો છે. આ બાંધવ-બેલડીનાં જ્ઞાનધ્યાન અને તપત્યાગને પ્રભાવે સં. ૨૦૪૭ના માગશર સુદ ૧૧ના પૂજ્યશ્રીનું જૈનધર્મનો સૂર્ય પૂર્ણ કળાએ ખીલી ઊઠ્યો. તેઓશ્રી જ્યાં જ્યાં અમદાવાદ-ગિરધરનગરમાં આવેલ ચત્રભુજ હોસ્પિટલમાં પધારે ત્યાં ત્યાં જોતજોતાંમાં સૌનાં દિલ જીતી લે. તેઓશ્રીની પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન બાદ નબળાઈ વિદ્વત્તાથી વિદ્વાનો અંજાઈ જતા. અનેક સંઘોમાં વધતી ચાલી, સ્વાથ્ય બગડતું જ ચાલ્યું. માગશર સુદ ૧૩ના જાહોજલાલીભર્યા ચોમાસાં કરી આરાધનાઓની રેલમલછેલ રાત્રે ૯-૨૫ના કાળધર્મ પામ્યા. અંતિમ સમયે પૂજ્યશ્રીની વરસાવી છે, હજારોનાં જીવનમાં વ્રત-પચ્ચખાણ-તપત્યાગની આત્મપરિણતિ અને સમતા અનોખી હતી. પૂજ્યશ્રીના રંગોળી પૂરી છે. હિંગનઘાટ, પૂના સિટિ, પૂના–આદિનાથ નશ્વરદેહને શંખેશ્વર લાવી, તેમના ચિરંજીવ એવા શ્રી સોસાયટી, દોંડ (બારામતી), વાઈ (મહાબલેશ્વર), મુંબઈ- ભક્તિનગરમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. સ્વ-પર મરીન ડ્રાઇવ વગેરે અનેક સ્થળોએ અંજનશલાકા–પ્રતિષ્ઠા કલ્યાણમાં જીવનને ઉજ્વળ અને પરમ ઉપકારી બનાવનારા કરાવી છે. આ ઉપરાંત, પરમ પૂજ્ય ગુરુદેવશ્રી ભક્તિ- એવા આ મહાસમર્થ આચાર્ય ભગવંતને કોટિ કોટિ વંદના! સૂરીશ્વરજી મ.ની અંતિમ ભાવનાને સાકાર બનવા માટે આ સૌજન્ય : ૫.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સાની પ્રેરણાથી મોરબી બાંધવબેલડીએ મુંબઈમાં ૧૦૮ શ્રી પાર્શ્વનાથ ભગવંતોનાં પ્રતીક નિવાસી (હાલ-મદ્રાસ) શ્રી યોગેશભાઈ જયસુખલાલ સંઘવી તરફથી રૂપે ૧૦૮ શ્રી પાર્શ્વનાથ સામૂહિક મહામંદિરનો ઉપદેશ આપ્યો. પ્રભુભક્તોએ તેઓશ્રીનો આદેશ ઝીલી લીધો અને શ્રી શંખેશ્વર હાલારદેશોદ્ધારક-કવિરત્ન-પરમ શાસનપ્રભાવક મહાતીર્થમાં ૮૪000 ચો. ફૂટના વિસ્તારમાં વિશ્વભરનું અજોડ પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ. એવું વિશાળ જિનાલય નિર્માણ પામ્યું. તેઓશ્રીના વિશાળ શિષ્ય–પ્રશિષ્ય સમુદાયથી જૈનશાસનની અનેકવિધ પ્રવૃત્તિઓ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીનો જન્મ સોજીત્રા (જિ. ખેડા) થતી રહે છે. પૂજ્યશ્રીના શિષ્યોમાં ૧. પૂ. આ. શ્રી ગામે સં. ૧૯૫૫ના આસો સુદ બીજે થયો હતો. પિતાનું નામ માણેકચંદ, માતાનું નામ પરસનબહેન અને તેમનું સંસારી નામ Jain Education Intemational Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ વિશ્વ અજાયબી : અંબાલાલ હતું. તેમના પિતાશ્રી કરવામાં આવ્યા. તે વખતે અઢી માસ પર્યત ભવ્ય મહોત્સવ વ્યાપારાર્થે પ્રથમ ઉદેલ અને ઊજવાયો હતો. ત્યાંથી ખંભાત આવ્યા. એને લીધે જૈનશાસનના પ્રચાર અને રક્ષા માટે તેઓશ્રીના ઉપદેશથી ખંભાતમાં પૂજ્ય ગુરુ-ભગવંતોના લાખાબાવળથી “શ્રી મહાવીરશાસન' નામનું પત્ર શરૂ થયું હતું, પરિચયમાં આવવાનું થયું. સં. જે આજે પણ જૈનધર્મનો પ્રચાર અને રક્ષાનું કાર્ય કરે છે. ૧૯૭૮ની સાલમાં તેઓશ્રી પ્રભાસપાટણના પ્રખ્યાત નૂતન મહામંદિરનું તથા ધનિયાવાડા યોગશાસ્ત્રનું અધ્યયન કરતા હતા ડીસા) દેરાસરનું શીલારોપણ પૂજ્યશ્રીની નિશ્રામાં થયું હતું. અને તે વખતે તેનો અર્થ પણ લીંબડીના શ્રી સુબાહુ જિનના મહામંદિરનો જીર્ણોદ્ધાર લખતા. એક વાર તેઓશ્રી રાત્રે પૂજ્યશ્રીના ઉપદેશથી થયો હતો. પૂજયશ્રીના હસ્તે દીક્ષાઓ પણ ખાટલા પર સૂતા હતા. તરસને અનેક થઈ હતી. કારણે જાગ્યા અને નીચે પાણી મૂકેલું તે પી ગયા, પણ છેલ્લે પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ ખ્યાલ આવ્યો કે તેમાં ખૂબ કીડીઓ હતી. ભારે વિરાધના જૈનશાસનના અપ્રમત્ત સાધક, આરાધક, પ્રભાવક અને રક્ષક થવાથી તે પાપ ધોવા વધુ જાગૃત બન્યા અને સંયમનો ભાવ હતા. પૂજ્યશ્રીનાં અનેક કાર્યો અને ગુણોની ભૂરિ ભૂરિ જાગ્યો. અનુમોદનાપૂર્વક તેઓશ્રીને કોટિ કોટિ વંદના! ૧૯૮૦ના કારતક સુદ ૧૫ ને દિવસે પૌષધ પારીને ગામ બહાર જઈને દીક્ષા લીધી. પાછળથી સંબંધીઓ આવ્યા સૌજન્ય : શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાળા, જામનગરના સૌજન્યથી પણ દીક્ષિતની દઢ ભાવનાને જોઈ ઠંડા પડી ગયા. આમ, સં. કલમના કસબી, વિવિધ ગ્રંથોના સર્જક ૧૯૮૦ના કારતક સુદ ૧૫ની દીક્ષા થઈ અને પૂ. શ્રી અને પરમ શાસનપ્રભાવક કપૂરવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિરાજશ્રી અમૃતવિજયજી નામે જાહેર થયા. નૂતન મુનિરાજશ્રીના જ્ઞાનના પૂ. આચાર્યશ્રી ક્ષયોપશમ જોરદાર નહીં, પણ અભ્યાસ સતત કરે. આઠ કલાક વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ગોખે ત્યારે ચાર ગાથા આવડે, પછી તે મનમાંથી જાય નહીં. હાલાર પ્રદેશ સં. ૧૯૯૨માં ખંભાતમાં જૈનશાળામાં ચોમાસું કર્યું અને હાલારદેશોદ્ધારક' પૂજ્ય જૈનશાળાની રક્ષા કરી શ્રીસંઘને આરાધનામાં દઢ બનાવ્યો. આચાર્યદેવ તેઓશ્રી શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હતા. તેઓશ્રીએ સંસ્કૃતમાં વિજયઅમૃતસૂરીશ્વરજી “સંક્ષિપ્ત શ્રાદ્ધધર્મ', “ચતુર્વિશતિ ચૈત્યવંદનાદિ સ્તુતયઃ', મહારાજના પ્રભાવપૂર્ણ જયવિજય કથાનક' વગેરે ગ્રંથો લખ્યા છે. ન્યાયના વિષયમાં ચારિત્રજીવનથી પ્રભાવિત તર્કસંગ્રહ ઉપર “પ્રભા' નામની ટીકા લખેલી છે, જે અપ્રગટ છે. થયેલો પ્રદેશ છે. તેઓશ્રીના ઉપરાંત અનેક ગુજરાતી પુસ્તકો લખ્યાં છે. અમૃતબિન્દુ લખ્યાં ગુરુવર્ય તપોનિધિ આચાર્ય શ્રી છે, પૂજાઓ રચી છે. તેઓશ્રીની જૈન દર્શનને સમજાવવાની વિજયકપૂરસૂરીશ્વરજી સરળ ઢબને કારણે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં દેઢ ધર્મશ્રદ્ધા મહારાજ અને પૂજ્યશ્રી, ઉત્પન્ન કરી છે. સં. ૧૯૯૯માં ફાગણ સુદ ૩ના પૂજ્યાદ સંઘસ્થવિર પૂજ્યપાદ બાપજી મહારાજની આજ્ઞાનુસાર વિચરતા આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી દાદાના શુભ હસ્તે પૂ. શ્રી હતા. વિશેષતઃ હાલારની પ્રજાને ધર્માભિમુખ કરવાનું શ્રેય આ મનહરવિજયજી તથા પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજની મહાપુરુષોને મળ્યું છે. વર્ષો પૂર્વે કચ્છમાંથી વીસા-ઓસવાલ આચાર્યપદવી સાથે સાથે પૂ. શ્રી અમૃતવિજયજી મહારાજને જ્ઞાતિના વણિકો અહીં આવીને વસેલા અને વ્યાપારાદિ માટે ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને ત્યાર બાદ, ફાગણ સુદ ૧૦ ના મુંબઈ અને આફિકા આદિ દૂર દૂરના પ્રદેશોમાં પણ ગયેલા. દિવસે અમદાવાદ જૈન વિદ્યાશાળામાં આચાર્યપદથી અલંકૃત પ્રાચીનતાના પુરાવા જેવા આ પ્રદેશને ધર્મવાણીથી નવપલ્લવિત Page #245 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૩૩. રાખવાનું કલ્યાણકારી કાર્ય આ મહાત્માઓ દ્વારા થતું રહ્યું. આચાર્યશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજને ભાવભરી અનેક મહાત્માઓ આ પ્રદેશમાંથી તૈયાર થયા, તેમાં પૂ. આ. શતશ: વંદના! શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ એક છે. સૌજન્ય: શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલા, જામનગર જૈનશાસનની જવલંત જ્યોતને અખંડિત રાખવામાં જે મહાપુરુષોનું જબ્બર યોગદાન છે તેવા મહર્ષિઓના સહાયક શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રના નવોત્થાનના પ્રેરક બની રહેવાની પૂજ્યોની પરંપરાને તેઓશ્રીએ પણ બરાબર અહિંસા અને એકતાના સંદેશવાહક, ખાદીના જાળવી રાખી છે. “વીરશાસન' નામથી પ્રકાશિત થતા હિમાયતી, રાષ્ટ્રીય સંત સાપ્તાહિકનું પ્રકાશન બંધ થતાં “મહાવીરશાસન' નામથી સં. પૂ.આ.શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મ.સા. ૨૦૦૯માં પાક્ષિકનું પ્રકાશન, જે ખેતશીભાઈ વાઘજીભાઈ ગુઢકાના તંત્રીપદે પ્રારંભાયું તે જ ખેતશીભાઈ સં. ૨૦૧૦ના યુગવીર આચાર્યદેવ શ્રી જેઠ સુદ ૧૧ને શુભ દિવસે પરમેશ્વરી પ્રવજ્યા સ્વીકારી છે. વિજયવલ્લભસૂરીશ્વરજી મુનિવર શ્રી જિનેન્દ્રવિજયજી બન્યા અને ગુરુનિશ્રાએ મહારાજે જૈનશાસનમાં એક નવો જ્ઞાનાદિની આરાધના કરતાં ગુરુમુખે શાસનની મહાનતા, જ યુગ પ્રવર્તાવ્યો હતો. પૂ. શાસનરક્ષક સૂરિપુરંદરોની ગૌરવકથાઓ અને રક્ષામંત્રની ગુરુદેવે સાધર્મિક ક્ષેત્રે પ્રવર્તતી મહોપકારિતા સંભાળીને તેઓશ્રીએ પણ શાસનના અનેકવિધ ઉદાસીનતા દૂર કરી, સાતેસાત પ્રશ્નોમાં કલમની કરામતથી સત્યનો સંદેશ જનમાનસ સુધી ક્ષેત્રોને નવપલ્લિત કર્યા હતાં. પહોંચાડવાનો પ્રારંભ કર્યો. તેઓશ્રીની સંયમની ઉત્કૃષ્ટ સાધના શિલ્પી ટાંકણાથી મૂર્તિ ઘડે તેમ તેમ જ વિસ્તરતી જતી શક્તિ-ભક્તિથી આકર્ષાઈ પૂ. ગુરુદેવે તેઓશ્રીએ પોતાના શિષ્યતેઓશ્રીને પંન્યાસ પદવીથી અલંકૃત કરવા કહ્યું, પરંતુ પ્રશિષ્યોને ઘડ્યા હતા. પૂજ્યપાદ દરમિયાન પૂ. ગુરુદેવ સ્વર્ગની વાટે સંચર્યા. ત્યાર પછી આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ પણ એ જ તેઓશ્રીના વડીલ ગુરુબંધુ પૂ. પં. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવરે ગુરુદેવશ્રીની શિક્ષા, સંસ્કાર અને પ્રેરણા ઝીલીને શાસનસેવામાં પંન્યાસ પદવી આપી. ત્યારબાદ તેઓશ્રીને સં. ૨૦૩૮માં પૂ. મ9 રણનાર આ. શ્રી વિજયસોમચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ જામનગરમાં શ્રી નમસ્કાર મહામંત્રના તૃતીય પદે–આચાર્ય પદે એટલે જેમણે અનુપમેય ગુરુભગવંત શ્રી વિજયવલ્લભઆરૂઢ કરાતાં પૂ. આચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી સૂરીશ્વરજી મહારાજનાં પાવન ચરણોની અનન્યભાવે સેવા કરી મહારાજ નામે પ્રસિદ્ધિ પામ્યા. હતી, જેમણે પૂ. ગુરુવર્યના અતલ જીવનસાગરને અવગાહવા “શ્રી મહાવીરશાસન'ની જેમ “જૈનશાસન' સાપ્તાહિક પ્રયત્ન કર્યો હતો, જેમણે પૂ. ગુરુદેવની ગંભીર જીવનગંગામાંથી તેઓશ્રીના પ્રેરક બળથી આજે પ્રકાશિત થઈ રહ્યું છે. આગમાદિ ઉદાત્ત ભાવનાઓ અને ઉત્તમ વિચારોનાં નિર્મળ નીર પ્રાચીન ગ્રંથોના રક્ષણ માટે તેઓશ્રીની પ્રેરણા સાકાર થઈ રહી ખોબલેખોબલે પીધાં હતાં, જેમણે હંસ બનીને એ આરાધ્ય છે અને હસ્તલિખિત ગ્રંથોના સ્વ. પૂ. આ. શ્રી વિજયમાનતુંગ ગુરુના માનસરોવરમાંથી કિનારે આવતાં ધીરતા, સમતા, સૂરીશ્વરજી મહારાજ પ્રેરિત નવસર્જનને વેગ મળી રહ્યો છે. કાર્યદક્ષતા, દીર્ધદર્શિતા અને સેવાભાવનારૂપી સાચાં મોતીનો અંજનશલાકા-પ્રતિષ્ઠા, નૂતન જિનમંદિરોનાં નિર્માણ, છ'રી ચારો ચર્યો હતો, એવા એ ઝળહળતી જ્યોત સમા આચાર્યદેવ પાલિત યાત્રા સંઘો આદિ શાસનપ્રભાવક કાર્યોની હારમાળા દ્વારા શાસનના શણગાર હતા. પૂજ્યશ્રીનો જન્મ રાજસ્થાનના પાલી હાલારની પ્રજાને પણ ધર્મરક્ષા અને શાસનપ્રભાવનાના પાઠ ગામમાં સં. ૧૯૪૮ના માગશર સુદ ૧૧ (મૌન એકાદશી)ના તેઓશ્રી ભણાવી રહ્યા છે. મૂળમાં હાલાર પ્રદેશના અને શુભ દિવસે ધારિણીદેવીની પવિત્ર કુક્ષિએ થયો હતો. પિતાનું બહુતયા હાલાર પ્રદેશ (જામનગર જિલ્લા)માં વિચરતા નામ શોભાચંદ બાગરેચા મહેતા. પોતાનું સંસારી નામ પૂજ્યશ્રી હાલાર પ્રદેશમાં જૈનશાસનની જ્યોતને અણનમ સુખરાજ. બાળપણમાં જ માતાપિતાનું અવસાન થયું. એ બનાવી રાખવામાં સફળતાને વરેલા “હાલારકેશરી’ પૂજ્યપાદ સમયમાં સુખરાજજીની સંસાર પ્રત્યેની આસક્તિ છૂટી ગઈ. Jain Education Intemational Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ વિશ્વ અજાયબી. : બાળપણમાં જ ગંભીર, એકાંતપ્રિય અને વિરક્ત બની ગયા. ઊજવવાની સમિતિમાં ઈ.સ. ૧૯૭૬માં ભારત સરકારે પૂ. આ. પાલીમાં પધારતા સાધુ-સંતોની સેવા કરતા. પંજાબકેસરી શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને લીધા હતા. ખૂબ જ લાંબો આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સંપર્કમાં વિહાર કરીને આચાર્યશ્રી દિલ્હી પહોંચ્યા ત્યારે અનેક સંઘોએ, આવતાં પ્રેરણાના એક જ અમીબિંદુએ સુખરાજનું જીવન ધન્ય દરેક સંપ્રદાયે એકત્રિત થઈને પૂજ્યશ્રીનું ભવ્ય સામૈયું કર્યું હતું, બની ગયું. ૧૯ વર્ષની ભરયુવાન વયે સં. ૧૯૯૭ના ફાગણ એ જૈનશાસનના ઇતિહાસની એક યાદગાર ઘટના છે. વદ ૬ ને રવિવારે સુરત મુકામે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી - પૂજ્યશ્રીના વરદ હસ્તે જમ્મુ અને હથુંડી રાતા મહાવીર મહારાજના વરદ હસ્તે દીક્ષાગ્રહણ કરી અને ઉપાધ્યાયશ્રી તીર્થે જિનાલય, પાલિતાણામાં વલ્લભવિહાર આદિ નિર્માણકાર્યો સોહનવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી સમુદ્રવિજયજી તરીકે થયાં છે. મુરાદાબાદ, પૂના, રાજસ્થાનનાં અનેક ગામોમાં પ્રતિષ્ઠા જાહેર થયા. સં. ૨૦૦૩ના કારતક સુદ ૧૩ને દિવસે ગણિ પદ અંજનશલાકાઓના મહોત્સવો ઊજવાય છે. પંજાબ અને અને માગશર વદ પાંચમે પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં રાજસ્થાનમાં અનેક સ્થળોએ ઉપધાનો કરાવ્યાં છે. ગુજરાત, આવ્યા. સં. ૨00૮ના ફાગણ સુદ ૧૦ ને દિવસે ઉપાધ્યાય રાજસ્થાન, પંજાબ આદિ પ્રદેશોમાં શિક્ષણ અને સમાજના પદે સ્થાપવામાં આવ્યા અને સં. ૨૦૦૯ના મહા સુદ ૩ના સુધારા માટે અનેક સંસ્થાઓ સ્થાપવાની પ્રેરણા આપી છે. દિવસે મુંબઈ-થાણા મુકામે આચાર્ય પદથી અલંકૃત કરવામાં સંયમ, તપ અને પુરુષાર્થની સમર્થ મૂર્તિનો દેહ ૮૭ વર્ષની ઉંમરે આવ્યા. લથડે છે અને પૂજ્યશ્રી તા. ૧૦-૫-૭૭ને મંગળવારે સવારે ૬- ઈ.સ. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ વખતે પૂ. 00 વાગે મુરાદાબાદ મુકામે નવકારમંત્રનું સ્મરણ કરતાં આચાર્યશ્રીએ પ્રતિજ્ઞા લીધી કે યુદ્ધ બંધ ન થાય ત્યાં સુધી ભાત સ્વર્ગારોહણ સાધે છે. હજારો ભક્તજનોની અશ્રુભીની આંખો અને મીઠાઈનો ત્યાગ કર્યો. પૂજ્યશ્રીએ યુદ્ધ દરમિયાન લોહીની સમક્ષ અગ્નિસંસ્કાર થયા અને ત્યાં ભવ્ય સમાધિમંદિર બોટલો અને ધાબળા સૈનિકોને પહોંચાડવાની પ્રેરણા કરી હતી. બાંધવામાં આવ્યું. ધન્ય છે એવા સંઘ-સમાજપ્રેમી, ધર્મપ્રેમી, તેઓશ્રીની રાષ્ટ્રભક્તિ એટલી ઉત્તમ હતી કે હંમેશાં ખાદીનાં રાષ્ટ્રપ્રેમી સાધુવરને! વંદન હજો એ મહાન શાસનપ્રભાવક વસ્ત્રો જ ધારણ કરતા. ઉત્તમ રાષ્ટ્રપ્રેમ ઉત્તમ માનવપ્રેમમાં સૂરિવરને! પરિણમ્યા વિના રહે નહીં. સાતેય સુપાત્ર ક્ષેત્રો ઉપરાંત દુષ્કાળ, ભૂકંપ, રેલસંકટ જેવી વિષમ પરિસ્થિતિમાં પૂજ્યશ્રીની પ્રેરણા સૌજન્ય : પ.પૂ. આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી નીચે અનેક રાહતકાર્યો ઊભાં થયાં હતાં. કચ્છ-અંજારના ભૂકંપ આત્માનંદ જૈન સભા ૨/૮૨ રૂપનગર-દિલ્હી-૧૧0009 સમયે જામનગર સ્થિત હતા, ત્યાંથી ભૂકંપગ્રસ્તો માટે કપડાં ૫0,000 થી વધુ પરમાર ક્ષત્રિયોને જૈન ભોજનની વ્યવસ્થા કરાવી હતી. રાજસ્થાનમાં ઉપરાઉપરી ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો ત્યારે પૂ. આચાર્યશ્રી બીકાનેરમાં હતા, ત્યાંથી બનાવનાર, પરમ શાસનપ્રભાવક, ગચ્છાધિપતિ વિજયવલ્લભ રિલીફ સોસાયટીની સ્થાપના કરી અને અનાજ- પૂ. આ.શ્રી વિજયઇંદ્રદિન્તસૂરિજી મ. કપડાં-ઘાસચારો આદિ રાહત પૂરી પાડવા પ્રેરિત કર્યા. પંજાબકેસરી, યુગદેષ્ટા આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભલુધિયાણામાં આત્મ-વલ્લભ ફ્રી જૈન હોમિયો ઔષધાલય, સૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં ગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી હોશિયારપુરમાં આત્મવલ્લભ ઔષધાલય, જામનગરમાં સિદ્ધન વિજયઇન્દ્રદિનસૂરીશ્વરજી મહારાજનું નામ ઘણું જ આદરવંત ઉદ્યોગગૃહ, રાજસ્થાનમાં વરકાણા વિસ્તારમાં નિરક્ષરતા દૂર છે. તેઓશ્રીનો જન્મ વડોદરા પાસે આવેલા સાતપુરા નામક તેથીનો જા તા કરવા અનેક શાળાઓની સ્થાપના દ્વારા પૂજ્યશ્રીએ પોતાના ગામમાં થયો હતો. પિતાનું નામ રણછોડભાઈ અને માતાનું ગહન માનવપ્રેમનો પરિચય આપ્યો છે. નામ બાલુદેવી હતું. સં. ૧૯૮૦ના આસો વદ ૯ને શુભ દિવસે પૂજ્યશ્રીના માર્ગદર્શન અને નિશ્રામાં મુંબઈ મુકામે સં. બાલુદેવીએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. બાળકનું નામ ૨૦૧૭માં પૂ. ગુરુદેવશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની મોહનલાલ પાડ્યું. પિતાનો ધંધો ખેતીનો હતો. મોહનલાલનું જન્મશતાબ્દી ઉજવણી વખતે પૂજ્યશ્રીની સમાજોત્કર્ષની ભાવના મન ધંધામાં કે સંસારમાં લાગતું ન હતું. અઢાર વર્ષની ઉંમરે અને જૈનશાસનની એકતાની ભાવનાનાં દર્શન થયાં હતાં. એવી દીક્ષા અંગીકાર કરવાની માતાપિતા પાસે આજ્ઞા માગી અને જ રીતે ભગવાન મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણમહોત્સવ આજ્ઞા મળતાં સં. ૧૯૯૮ના ફાગણ સુદ પાંચમે નરસડા Jain Education Intemational Page #247 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૩૫ (આણંદ) ગામે પૂ. આ. શ્રી વિજયવિકાસચંદ્રસૂરિજી પ્રદેશોમાં વિહર્યા છે. પૂજ્યશ્રી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દીક્ષા મહારાજના શિષ્યરત્ન મુનિરાજ શ્રી વિનયવિજયજી મહારાજ મહોત્સવો, અંજનશલાકા-પ્રતિષ્ઠાઓ, ઉપધાન તપ, પાસે પ્રવજ્યા અંગીકાર કરી મોહનભાઈ મુનિશ્રી ઇન્દ્રવિજયજી યાત્રાસંધો—એમ વિવિધ ધાર્મિક ઉત્સવોની ધૂમ મચી રહે છે. બન્યા. ત્યાર બાદ બીજોવામાં વડી દીક્ષા થઈ. દીક્ષા ગ્રહણ પૂજ્યશ્રીની દિનચર્યા, પ્રવચનશૈલી અને સૌમ્ય-મધુર વ્યક્તિત્વ કરીને પૂજ્યશ્રી શાસ્ત્રાભ્યાસ, તપશ્ચર્યા અને ગુરુસેવામાં અનેકોને પ્રેરણાદાયી બની રહ્યું છે. ગુરુદેવના કાળધર્મને ૮ વર્ષ એકાકાર બની ગયા. સં. ૨૦૧૧ના ફાગણ વદ ૩ ને દિવસે થઈ ગયા છે. અંબાલાની પુણ્યધરા પર તેમણે છેલ્લો શ્વાસ સુરતમાં પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ લીધો. ગુરુદેવ પછી તેમની પટ્ટ પરંપરા પર ક્રમિક પટ્ટધરના હસ્તે મુનિ શ્રી ઇન્દ્રવિજયજી મહારાજને ગણિ પદવી પ્રદાન રૂપમાં વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય કરવામાં આવી. ત્યાર બાદ તેઓશ્રી સતત ૧૨ વર્ષ સુધી નિત્યાનંદસૂરીશ્વરજી મ.સા. આરૂઢ છે. એવા એ સમર્થ બોડેલી ક્ષેત્રનાં ગામોમાં વયોવૃદ્ધ મુનિશ્રી જિનભદ્રવિજયજી શાસનપ્રભાવક આચાર્યદેવને અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદના! મહારાજ સાથે વિચરતા રહ્યા. ત્યાં પહેલાં જેઓ જૈન હતા, પણ સૌજન્ય: પ.પૂ. આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વર્ષોથી કબીરપંથી બની ગયા હતા તેવા ૫0,000થી વધુ આત્માનંદ જૈન સભા ૨/૮૨ રૂપનગર-દિલ્લી-૧૧OOO૭ પરમાર ક્ષત્રિયોને જૈનધર્મી બનાવ્યા. દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા બનાવવાની પ્રેરણા આપી. ઉપરાંત, આ પરમાર દક્ષિણકેશરી, મહાનશાસનપ્રભાવક પરમપૂજ્ય ક્ષત્રિયોમાંથી ૮૦ જેટલા ભાઈઓએ દીક્ષા અંગીકાર કરી આ.દે.શ્રી વિ.સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. જૈનશાસનનો જયજયકાર વર્તાવ્યો. પૂજ્યશ્રીનું આ ભગીરથ કાર્ય મહાન વ્યક્તિત્વ ને કૃતિત્વના સ્વામી શાસનપ્રભાવક ૫. જૈનશાસનના ઇતિહાસમાં અદ્વિતીય ઘટના તરીકે લેખાશે. પૂ. ગુરુદેવશ્રીનો જન્મ પૂજ્યશ્રીની આવી ઉત્કટ શાસનપ્રભાવનાના પ્રભાવે ગુજરાતની ધર્મનગરી તેઓશ્રીને પંજાબકેસરી આચાર્યદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી રાધનપુર નગરીમાં ધર્મનિષ્ઠ મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી પછી, વરલી દેરાસરજીની શ્રીમંત કાંતિલાલ વરધીલાલ પ્રતિષ્ઠા પ્રસંગે સં. ૨૦૧૭ના મહા સુદ પાંચમ, તા. ૧-૨ દોશી પરિવારમાં શ્રીમતી ૧૯૭૧ના શુભ દિવસે પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી તારાબહેનની કુક્ષિએ વિક્રમ મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવી આપવામાં આવી. ત્યાર સંવત ૧૯૯૦, ફા.સુ. ૧૫ બાદ સં. ૨૦૧૮માં પ્રશાંતમૂર્તિ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી (પૂર્ણિમા)ના પાવન દિવસે મહારાજનું સ્વાથ્ય બગડતાં પૂ. આચાર્યશ્રીએ ગચ્છાધિપતિ પુણ્યપુરુષનો જન્મ થયો. તરીકેનો ભાર પૂ. આ. શ્રી વિજયઇન્દ્રદિનસૂરીશ્વરને સોંપ્યો. જન્મથી તેજસ્વી બાલકુમારનું પૂજ્યશ્રી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની ૨૫00મી નામ વસંત પાડ્યું. રાધનપુરના વસંતકુમાર જૈનશાસનના નિર્વાણ- શતાબ્દી પ્રસંગે પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્યભગવંત સાથે મહાસંત અને પુણ્યભૂમિના પ્રભાવક પુરુષ બન્યા. દિલ્હી પધાર્યા હતા. ભગવાન મહાવીરસ્વામીનો ૨૬૦૦ જન્મકલ્યાણક મહોત્સવ રાજધાની દિલ્હીમાં ભારત સરકારને ન્યાયસંપનાદિ ગુણોથી અલંકૃત શ્રી પિતાજી કાંતિલાલ તેમની નિશ્રામાં બધા જ જૈન સંપ્રદાયોના આચાર્યો-સાધુ તેમ જ ધર્મમાતા તારાપ્રભાબહેનના સુસંસ્કારોનાં સિંચનથી સાધ્વીજીની ઉપસ્થિતિમાં મનાયો હતો. અને ત્યાર બાદ પંજાબ, આત્માનાં ગુણપુષ્પો વિકસિત બનતાં રહ્યાં. અપાર સંસ્કારો અને સંતોની વાણીથી બાળક વસંતકુમારનું મન વૈરાગ્યવાસિત બન્યું. હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ આદિ પ્રદેશોમાં વિહાર કરીને સંઘશાસનનાં સાતે ય ક્ષેત્રોનાં શાસનકાર્યો કર્યા લાલબાગમાં બિરાજિત વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલકિરીટ હતાં. પૂ. ગુરુદેવ સં. ૨૦૩૪માં કાળધર્મ પામતાં પૂજ્યશ્રીએ છે પૂ.આ. શ્રી વિ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની અમૃતમયી વાણીનું સમુદાયની સર્વ જવાબદારીઓ કુશળતાથી ઉપાડી લીધી. પીયૂષપાન કરી પૂજ્યશ્રીનાં જ કરકમલોથી વિક્રમ સંવત પૂજ્યશ્રીનાં ચરણકમળ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, ૨૦૦૭, વૈશાખ સુદ-૬ ના દિવસે રાધનપુરમાં સંયમજીવનનો હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કાશ્મીર આદિ વિવિધ સ્વીકાર કરી તકનિપુણ પૂજ્ય ગુરુદેવ શ્રી વિક્રમવિજયજી Jain Education Intemational Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ વિશ્વ અજાયબી : મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજ શ્રી સ્થૂલભદ્રવિજયજી ભગવાનનું તીર્થ બનાવવાનો મહાન સંકલ્પ કર્યો. મ.સા. તરીકે પ્રખ્યાત થયા. દાનવીર શ્રી કપૂરચંદજીની ઉદારતા અને ભારતવર્ષના છાણી નગરમાં બધા જ સાધુમહાત્માઓની વચ્ચે પૂ. સંઘોની તથા ગુરુભક્તોની ઉદારતાથી ૧૧૭ જિનાલયયુક્ત ૪૪ દાદા ગુરુદેવશ્રીએ જ્ઞાન-દર્શન–ચારિત્ર ત્રણેના ત્રિવેણી- કલ્યાણમંદિર ગોખના નિર્માણની સાથે ભવ્ય ઇતિહાસના સંગમની સાધના નિહાળી પૂજ્યશ્રીને “જ્ઞાન-દર્શન–ચારિત્રના સર્જનતારૂપ અવંતિ પાર્શ્વનાથની ૮૧”ની શ્વેતવર્ણીય પ્રતિમા, મહાન આરાધક તરીકે બિરદાવ્યા. મૂળનાયક ૭૧”ની નાકોડા પાર્શ્વનાથની શ્યામવર્ણીય પ્રતિમાથી પૂ.આ.દે.શ્રી વિ. વિક્રમસૂરીશ્વરજી મ.સા.એ શિષ્યમાં સુશોભિત દેવવિમાનતુલ્ય શ્રી નાકોડા–અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ સંપૂર્ણ યોગ્યતા નિહાળી સમેતશિખર તીર્થમાં વિ.સં. ૨૦૧૮ના જૈન તીર્થધામ વિક્રમ-સ્થૂલભદ્રવિહારનું વિશાલકાય પ્રથમ વૈ.સુદ ૬ના શુભદિને ગણિ પદ અને વિ.સં. ૨૦૩૧ના મહાતીર્થનું નિર્માણ થયું અને પૂજ્ય આચાર્ય ભગવંતના પાવન મહાસુદ-૧૨ના દિવસે રાધનપુરમાં પંન્યાસ પદવી અર્પણ કરી સાન્નિધ્યમાં અને શિલ્પકલામનીષી પૂજ્ય આચાર્યશ્રીની પિતાશ્રી કાન્તિલાલભાઈને ૭૦ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે સંયમ પ્રેરણાથી વિ.સં. ૨૦૫૫ વૈશાખ સુદિ-૭, ૨૨-૪-૯૯ના જીવન આપી ગુરુભાઈ શ્રી કમલયશ વિજયજી મ.સા. બનાવી દિવસે પૂજ્ય ગુરુદેવશ્રીના સાન્નિધ્યમાં ભવ્યાતિભવ્ય દશાલિંકા ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરી જીવન સફળ બનાવ્યું. દાવણગિરિ, મહોત્સવપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠા સંપન્ન થઈ. મહાન વિસનગર આદિ સંઘોમાં પારસ્પરિક મતભેદોને અમૃતવાણી, તીર્થધામ લાખો જૈનોનું પરમ શ્રદ્ધાસ્થલ બન્યું છે. તીર્થધામમાં દીર્ધદર્શિતા, ચાતુર્યતથી મિટાવી મૈત્રીભાવનું સર્જન કર્યું. ધર્મશાળા, ભોજનશાળા અને શ્રી લબ્ધિ-વિક્રમ સ્થૂલભદ્રસૂરીશ્વરજી આરાધનાભવનનું સુંદર નિર્માણ થયું છે. આચાર્ય પદપ્રદાન : પૂજ્યશ્રીમાં સંપૂર્ણ યોગ્યતા નિહાળી અમદાવાદમાં વિ.સં. ૨૦૪૩, પો.વ. ૧ના પ્રશાંતમૂર્તિ પૂ.આ. પૂજ્ય આચાર્ય ભગવંતની પ્રેરણાથી ટુમકુર હાઇવે રોડ શ્રી વિ. નવીનસૂરીશ્વરજી મ.સા.એ આચાર્ય પદ પ્રદાન કરી પર વિ.સં. ૧૯૯૫ના કમલાકાર ભવ્ય જિનાલયમાં શ્રી લબ્ધિ પાર્શ્વનાથ ભગવાન, શ્રી ગૌતમસ્વામી, દાદાગુરુદેવ શ્રી પૂ.આ. શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. તરીકે જાહેર કર્યા. લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની ગુરુમૂર્તિ, અધિષ્ઠાયક ભૈરુજી અને - પૂજ્ય આચાર્ય ભગવંતનાં કરકમલો દ્વારા અનેક અંબિકાદેવી–પદ્માવતીદેવીની પ્રતિષ્ઠા સહ “શ્રી પાર્શ્વ લબ્ધિધામ” અંજનશલાકાઓ, જિનમંદિરોની પ્રતિષ્ઠાઓ, સાધર્મિકોનો મહાનતીર્થની સુંદર સ્થાપના કરાવી. પ્રતિપૂર્ણિમાનો મેળો, શ્રી ઉદ્ધાર, છ'રીપાલિતસંઘ, ઉપધાન, ઉદ્યાપન આદિ અનેકાનેક લબ્ધિ-વિક્રમ-સ્થૂલિભદ્રકૃપા ભવન સહ ધર્મધામના સંકલનથી શાસનપ્રભાવક કાર્યોની શૃંખલાબદ્ધ શ્રેણી રચાઈ છે, તે એક આહલાદકારી તીર્થનું નવનિર્માણ થયેલ છે. અવિસ્મરણીય અને અનુમોદનીય છે. પૂજ્ય આચાર્ય ભગવંતના શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રધામ :-આફ્લાદકારી જીવનની મહત્ત્વની વિશેષતા એ હતી કે આબાલ-ગરીબઅમીર બધાંને જ સદા માટે સમદષ્ટિથી નિહાળી ધર્મલાભના વાતાવરણ, ભવ્ય ગિરિમાલા, વિશાલ જલ સરોવરથી નયનરમ્ય આશિષની અમીવર્ષા વરસાવતા. નૈસર્ગિક વાતાવરણમાં શ્રી લબ્ધિ-વિક્રમકૃપાવતાર દક્ષિણકેશરી પૂજ્ય આચાર્ય ભગવંતની અખંડ સૂરિમંત્ર સાધના અને આપ પૂજ્યશ્રીનાં કરકમલો દ્વારા પ્રથમ અંજનશલાકા પૂજ્યશ્રીના શિષ્યરત્ન આચાર્ય શ્રી ચન્દ્રયશસૂરીશ્વરજી મ.સા.ની પ્રતિષ્ઠા : ઈડર નગરમાં ગોડી પાર્શ્વનાથના જિનાલયમાં શ્રી ૫૧ દિવસીય માણિભદ્રવીરની સાધના સહ છાયાદર્શને નમિનાથ ભગવાનની અંજનશલાકા કરાવી શ્રી ગોડી પાર્શ્વનાથ સંકલ્પબળથી શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રધામ મહાન તીર્થની પ્રભુની પ્રતિષ્ઠા હેતુ ચિત્રદુર્ગા પધાર્યા. ચિત્રદુર્ગા નગરની પૂજયોએ સ્થાપના કરી. અંજનશલાકા પ્રતિષ્ઠામહોત્સવની અનુમોદના કર્ણાટક પ્રાંતમાં * ચિકપેટ-બેંગલોરનું પરમશ્રદ્ધા કેન્દ્ર ૮૦ વર્ષ પ્રાચીન જ નહીં સમગ્ર ભારતવર્ષમાં થઈ. શ્રી આદિનાથ જિનપ્રાસાદ (ચિકપેટ)નો જીર્ણોદ્ધાર સહ દક્ષિણ બૃહતુતીર્થસ્થાપક પૂ. ગુરુદેવશ્રી :- નવનિર્માણ દક્ષિણકેશરી પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા અને કર્ણાટક પ્રાંતમાં લાખો જૈનોની વસ્તી હોવા છતાં પણ શિલ્પકલામનીષી પૂજ્ય આચાર્યભગવંતના માર્ગદર્શનથી શ્વેતાંબરીય તીર્થ ન હોવાના કારણે પૂજ્યશ્રીએ એક પાર્શ્વનાથ ગજાવલી, હંસાવલી, સર્પાવલીથી આકર્ષિત થંભાવલી Jain Education Intemational For Private & Personal use only Page #249 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૩૭ નક્કાશીયુક્ત મંડોવરમાં ભવ્ય કોણી દ્વારા આરસપાષાણમાં ઝ અંતિમ વિદાય : વિ.સં. ૨૦૫૯, જેઠ સુદ-૧૩, ભવ્ય જિનાલય બની રહ્યું છે. ગુરુવાર, તા. ૧૨-૬-૨૦૦૩ના પ્રાતઃ ૧૧-૦૫ મિનિટે શ્રી * ૪૫ જિનાલયના પ્રતિષ્ઠાચાર્ય. :-બેંગલોર અને નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રદક્ષિણભારતમાં પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા અને પ્રકષ્ટ ધામમાં જ સર્વને નિરાધાર છોડી વિદાય થયા. પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવથી ૪૫ જિનાલયોની અંજનશલાકા- પ્રતિષ્ઠા સહ પાર્થિવદેહનાં અંતિમદર્શન હેતુ બેંગલોર, કર્ણાટક, તમિલનાડુ, મહામહોત્સવ મહાન શાસનપ્રભાવના પૂર્વક પૂજ્યશ્રીનાં આધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત આદિ અનેક શ્રી સંઘોના કરકમલો દ્વારા થઈ. હજારો ગુરુભક્તોએ પધારી એશ્નપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. * શ્રી ચંદ્રપ્રભુલબ્ધિધામ વિક્રમ સ્કુલભદ્ર વિહાર : પૂજ્ય ગુરુદેવશ્રીની અંતિમ ક્રિયા સમયે હજારો ગુરુભક્તોનાં અમદાવાદથી ૨૮ કિ.મી. અને અંબાજી-હિંમતનગર હાઇવે નયનોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. સમાધિસ્થળ પર ભવ્ય સ્મૃતિ મંદિરના નિર્માણ સહ તીર્થનું નિર્માણ કાર્ય પૂજ્ય પર ચિલોડા ચોકડીથી ૫ કિ.મી. ધણપ ગામમાં ૮૪ ગુરુદેવશ્રીની દિવ્યકૃપાથી આજીવન અંતેવાસી શિષ્ય જિનાલયયુક્ત નવનિધિમંદિર, નવગ્રહમંદિર સહ શ્રી ચંદ્રપ્રભુલબ્ધિધામની સ્થાપના પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણાથી થઈ. દક્ષિણ ભારતતીર્થપ્રભાવક પૂ.આ.શ્રી વિ. ચન્દ્રયશસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પૂજ્યશ્રીની નિર્દેશનાનુસાર ભવ્યતાથી થઈ તીર્થધામમાં શ્રી મહેન્દ્રભાઈ પોપટલાલ મહેતા (ઇડરવાળા)ની પ્રમુખ ઉદારતા અને અનેક દાનવીરો, સંઘો તેમ જ ગુરુભક્તોની રહ્યું છે, જે ભારતવર્ષનું બેનમૂન તીર્થ બનશે. દિવ્ય શક્તિના ઉદારતાથી વિશાલ તીર્થધામનું નિર્માણ થઈ ગયું છે. ધર્મશાળા ધની સૂરિદેવ સદા આશિષ વરસાવો. ભોજનશાળાની સુંદર સુવિધા છે. જેની પ્રતિષ્ઠા સ્થલભદ્ર સૌજન્ય : પ.પૂ.આ.શ્રી ચંદ્રયશસૂરિજીની પ્રેરણાથી ગુરુકૃપા પ્રાપ્ત પૂ.આ.શ્રી ચંદ્રયશસૂરિજી મ.સા.ની નિશ્રામાં શેઠ મોતીશા રીલીજીયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાયખલા-મુંબઈ ૨૦૬૧માં સંપન્ન થઈ. ૪000૨૭ તરફથી * જીર્ણોદ્ધાર : ગુજરાતમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી ઇડર સંયમમૂર્તિ, વાત્સલ્યવારિધિ અને અનુપમ બાવન જિનાલય અને નાના પોશીનાં તીર્થોના જિર્ણોદ્ધારનું કાર્ય વ્યક્તિત્વને ધારણ કરનારા ચાલુ છે. * શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રધામમાં પૂ. આચાર્યદિવ શ્રીમદ્ મુખ્યમંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા : મહાનતીર્થસ્થાપક, વિજયમહાબલસૂરીશ્વરજી મહારાજ સૂરિમંત્ર સમારાધક, દક્ષિણકેશરી પૂજ્ય ગુરુદેવશ્રીના શરીરમાં અંતિમ સમયમાં ભયંકર વ્યાધિ હોવા છતાં દાદાની મુખ્ય ટૂંક સૌરાષ્ટ્રના સાવરકુંડલા પાસે ગાધકડા ગામમાં જન્મેલા નિર્માણ કરવાની ભવ્યતમ ભાવનાની અભિવ્યક્તિ આજીવન મનસુખભાઈ તે જ પૂ. આચાર્યશ્રી વિજય મહાબલસૂરીશ્વરજી અંતેવાસી પૂ.આ.શ્રી ચન્દ્રયશસૂરીશ્વરજી મ.સા. સમ્મુખ રાખતાં મહારાજ. “દૂધવાળા” તરીકે ઓળખાતા મનસુખભાઈ જેમ પૂ. ગુરુદેવશ્રીની ભવ્યતમ ભાવના પૂરી કરવા શિષ્ય જ્ઞાતિમાં, વેપારીવર્ગમાં જાણીતા હતા, તેમ ધાર્મિક ક્ષેત્રમાં પણ મુખ્યમંદિરનાં નિર્માણનાં કાર્યનો દઢ સંકલ્પ કરી દાદા શ્રી ધર્મ-આરાધના, દેવભક્તિ, ગુરુભક્તિ, સાધર્મિક સેવા વગેરે શંખેશ્વર તીર્થ પેઢીના અપૂર્વ સહયોગથી ટ્રસ્ટમંડળના સહયોગથી સત્કાર્યોથી અને વિનય, વિવેક, સરળતા, ઔચિત્ય આદિ અને ગુરુભક્ત શ્રી મહેન્દ્રભાઈ પી. મહેતાની સખત મહેનતથી સદ્ગુણોથી સુવિખ્યાત હતા. જીવનભર યાદ રહે એવી ધન્ય વિજ્ઞાનયુગને આશ્ચર્ય થાય તેવી મહાનચમત્કાર સ્વરૂપ શ્લોક પળ ક્યારેક મળી આવે છે. મનસુખભાઈના જીવનમાં પણ બોલીને પૂજ્ય ગુરુદેવશ્રીએ અંજનશલાકા કરાવી. વિ.સં. એક એવી પુણ્ય પળ આવી. પવિત્રતાની પ્રતિમૂર્તિ જેવા ૨૦૫૯, જેઠ સુદ૩ના વ્યાધિગ્રસ્ત શરીરે પણ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી અતિપ્રસન્નતાપૂર્વક દાદા આદિનાથની મુખ્યમંદિરમાં પ્રતિષ્ઠા મહારાજનો પુણ્યપરિચય થયો અને મનસુખભાઈએ આત્માને સ્વહસ્તે કરાવી. દક્ષિણભારતને પાલિતાણાની યાદ અપાવે એવું ‘મહાત્મા’ બનાવવાનું લક્ષ્ય નિશ્ચિત કર્યું. આ ભાવના મહાન તીર્થ અર્પણ કર્યું. ધર્મતીર્થપ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી Jain Education Intemational Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ વિશ્વ અજાયબી : મહારાજના સતત સમાગમથી, ભવ્ય પ્રેરણાથી તેમ જ યોગક્ષેમ કરવા સાથે સંયમની સુંદર આરાધના કરીને પાંચ વર્ષ માર્ગદર્શનથી દઢતર બની. સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી પૂર્વે સુરતના ચાતુર્માસ દરમિયાન સમાધિપૂર્વક સ્વર્ગગમન વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી અનેક સાધી સંયમનો સુન્દર આદર્શ મૂકતા ગયા છે. પૂ. મુનિશ્રી મુમુક્ષુઓને આરાધના કરવા માટે અનુકૂળતા કરી આપનારા મહાબલવિજયજી મહારાજે દીક્ષા અંગીકાર કરી અપ્રમત્તપણે અને સંયમની સંગીનતાલીમ આપનારા મુમુક્ષુમંડળમાં મુખ્ય જ્ઞાન-ધ્યાન, વિનય-વૈયાવચ્ચ, સંયમ–તપ વગેરે જીવનનાં સંચાલક સ્થાને રહીને બે વરસ સુધી સફળ સંચાલન કરનાર અંગ બનાવ્યાં. વળી ધેર્ય, ગંભીર, ઔદાર્યઆદિ ગુણો સાથે મનસુખભાઈએ અનેક દીક્ષાર્થીઓને તૈયાર કરી એ દ્વારા સંયમજીવનમાં નાનામાં નાનો દોષ પણ ન લાગે એની તકેદારી પૂજાપાશ્રીના અનહદ આશીવૉદ મેળવ્યા. રાખીને, ગુરુકૃપાના પાત્ર બનીને, આજે પોતાના શિષ્યસં. ૨૦૦૭માં ૨૮ વર્ષની ભરયુવાનીમાં પ્રશિષ્યોમાં એક આદર્શ ખડો થાય એવું યોગક્ષેમ કરી રહ્યા છે. મનસુખભાઈએ પોતાનાં ધર્મપત્ની વિમલાબહેન (ઉં. ૨૪) સાથે તેઓશ્રીની તારક નિશ્રામાં નાસિક અને માલેગાંવમાં અંધેરી-મુંબઈ મુકામે ઉપધાન તપની આરાધના કરી અને ત્યારે ઐતિહાસિક ચિરસ્મરણીય ઉપધાન તપની આરાધના તથા ૭૭જ સજોડે બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરી સંયમમાર્ગે જવાના ૩૬-૧૭ આદિ છોડના ઉદ્યાપનમહોત્સવ, અનેક સ્થળે પોતાના દેઢ નિર્ધારને પરિવાર સમક્ષ વ્યક્ત કર્યો. ચાર વર્ષના જિનભક્તિમહોત્સવ ઊજવાયા છે. અનેરી શાસનપ્રભાવના થઈ પોતાના પુત્ર પ્રવીણને પૂજ્યપાદશ્રીની શીતળ છાયામાં, પોતાના હતી. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં છ'રીપાલક યાત્રા સંઘો ગુરુદેવશ્રી મિત્રાનંદવિજયજી મહારાજ પાસે ભણવા માટે મૂકીને નીકળ્યા છે. એમાં પણ અનેરી શાસન પ્રભાવના થઈ હતી. સંયમમાર્ગ તરફ મક્કમ કદમ ઉઠાવ્યું. પોતાના આ પુત્રને “કુળ મુંબઈ–બોરીવલી ચંદાવરકર લેનમાં નવનિર્મિત ભવ્ય નહીં, પણ શાસનને અજવાળે' એવી ઉદાત્ત ભાવનાથી જન્મતાં જિનાલયની અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે પૂજયશ્રીએ અદ્ભુત જ નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવનારા આ પિતાની યોગદાન અને શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું છે. શ્રીસંઘ આ બાબત ધર્મભાવનાનું ફળ આજે આપણે પૂ. આચાર્યશ્રી તેઓશ્રીને મહાન ઉપકારી માને છે. નાસિકના ચાતુર્માસમાં વિજયપુણ્યપાલસૂરિજીની પ્રતિભામાં જોઈ શકીએ છીએ. ૨૫૦ ઘરમાં ૧૮૩ સામુદાયિક સિદ્ધિતપનું ભવ્ય અનુષ્ઠાન પોતાના આઠ વર્ષના પુત્ર પ્રવીણને દીક્ષા આપવા અંગે પૂજ્યશ્રીના ઉપદેશથી અને તેઓશ્રીની વાત્સલ્યમથી અમીવૃષ્ટિ કુટુંબીઓનો મોટા પાયે વિરોધ હોવાથી સં. ૨૦૧૧ના વૈશાખ રૂપ નિશ્રામાં જ થયું હતું. પારણાં પ્રસંગે ભવ્યાતિભવ્ય સુદ ૭ના દિવસે ખાનગી રીતે વણી (જિ. નાસિક) મુકામે પૂ. મહોત્સવ ઊજવાયો હતો. પૂજ્યશ્રીનાં પ્રત્યેક ચાતુર્માસ આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ ઐતિહાસિક અને અનેરી શાસનપ્રભાવનાયુક્ત થયાં છે. પ્રત્યેક અપાવ્યું. ત્યારબાદ મનસુખભાઈએ પોતે પણ થોડા જ દિવસમાં સ્થળે સુંદર ધર્મદર્શન કરાવી ભવ્યાત્માઓને ધર્મકાર્યોમાં સં. ૨૦૧૧ના જેઠ સુદ-૫ ના દિવસે મુંબઈ–ભાયખલામાં ઉત્સાહિત અને ઉલ્લસિત બનાવ્યા છે. તેમ જ તપાગચ્છાધિપતિ અધ્યાત્મયોગી પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શુભ હસ્તે ભવ્ય સમારોહપૂર્વક પોતાનાં ધર્મપત્ની સાથે દીક્ષા સ્વર્ગગમન અવસરે તેઓશ્રીના સંયમ–જીવનની અનુમોદનાર્થે અંગીકાર કરી અને મનસુખભાઈ મુનિ શ્રી મહાબલવિજય નામે અમદાવાદ-નવરંગપુરાના આંગણે આયોજિત પંચાલિકાશ્રી પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જિનભક્તિ-મહોત્સવ થયેલ અને ૧૧૧ છોડનું ભવ્યઉદ્યાપન બન્યા. આ માટે પૂજ્યશ્રીના મોટાભાઈ ઘોઘારી જ્ઞાતિના આજે પણ અમદાવાદવાસીઓ માટે યાદગાર સંભારણું બની આગેવાન તથા ગોડીજી જૈન દેરાસર-મુંબઈના ટ્રસ્ટી શ્રીયુત રહ્યું છે. પૂજ્યશ્રીના ઉપદેશથી નાસિકનગરમાં “પૂ. આ.શ્રી બાવચન્દભાઈ દૂધવાળાની વિનંતી અને સહયોગ અપૂર્વ રહ્યો | વિજયપ્રેમ-સૂરિજી જૈન પૌષધશાળા’, ‘પૂ. આ.શ્રી તથા વિમલાબહેન સાધ્વીશ્રી વિમલકીર્તિશ્રીજી તરીકે પ્રવર્તિની વિજયરામચન્દ્ર-સૂરીશ્વરજી પ્રવચન હોલ” તથા “મહારાષ્ટ્રસાધ્વીશ્રી જયાશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વીથી કેસરી પૂ.આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી જૈન ગુરમંદિર'નું નિરંજનાશ્રીજી મહારાજનાં શિષ્યા બન્યાં. આજે તેઓશ્રી ભલે નવનિમાણ થયું છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં વણા હયાત નથી પણ પોતાનાં શિષ્યા-પ્રશિષ્યા આદિનું સુંદર (સુરેન્દ્રનગર), ગાધકડા (સૌરાષ્ટ્ર), માલેગાંવ (મહારાષ્ટ્ર) વગેરે Jain Education Intemational Page #251 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ સ્થળોએ શાનદાર−યાદગાર પ્રતિષ્ઠા મહોત્સવો ઊજવાયા છે અને શ્રીસંઘોમાં પૂજ્યશ્રીએ એકતા કરાવી છે. પૂજ્યશ્રીના શિષ્યો પૂ.આ. શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. પંન્યાસ શ્રી ભવ્યભૂષણવિજયજી આદિ ૧૬ શિષ્ય-પ્રશિષ્યો જૈનશાસનની આરાધના–૨ક્ષા કરવા સાથે અનેરી ધર્મપ્રભાવના વિસ્તારી રહ્યા છે, જ્યારે પૂ. મુનિરાજ શ્રી ચંદ્રદર્શનવિજયજી મહારાજ પણ વૃદ્ધવયે પોતાના ગુરુદેવની અજોડ વૈયાવચ્ચ, સંયમ અને તપધર્મની ઉત્કૃષ્ટ સાધના કરતાં કરતાં સમતા અને સમાધિપૂર્વક મૃત્યુને મહોત્સવ બનાવી ગયા છે. તેમ જ પોતાના વિશાળ સંસારી કુટુંબને સંયમધર્મની અનુમોદનાનું ભારોભાર આલંબન આપી ગયા છે. પૂ. મુનિરાજ શ્રી મહાબલવિજજી મહારાજની યોગ્યતા જાણી પૂ.આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના દિવસે શ્રી હસ્તગિરિ મહાતીર્થની છત્રછાયામાં ગણિ પદે અને મુંબઈ–લાલબાગભૂલેશ્વરમાં સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે પોતાના સંસારી પુત્ર શિષ્ય-મુનિ સાથે પંન્યાસ પદે બિરાજમાન કર્યા અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૬ના દિવસે તેઓશ્રીના જ વરદહસ્તે આચાર્ય પદે અભિષિક્ત કર્યા. ૮૮ વર્ષનો વયપર્યાય, ૫૪ વર્ષનો સંયમપર્યાય અને ૧૭ વર્ષનો સૂરિપદ પર્યાય ધરાવતા પૂજ્યશ્રી આજે પણ યુવાનને શરમાવે તેવી સાધનાના સ્વામી છે. સર્વગ્રાહ્ય વ્યક્તિત્વના સ્વામી છે. શાસનદેવને એક જ પ્રાર્થના કે, પૂ. આચાર્યશ્રી વિજયમહાબલસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનની સુંદર આરાધના, રક્ષા અને પ્રભાવના દ્વારા સૂરિપદને શોભાવે અને સહુનું યોગક્ષેમ કરે! પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિશઃ વંદના. સૌજન્ય : નયનાબેન મુકેશકુમાર મિલાપચંદજી બોકડીયા પરિવાર, પોતાના ઉપર થયેલા ગુરુ ઉપકારની સ્મૃતિ નિમિત્તે મંડારનિવાસી હાલ-પૂના તેમજ વિમલયાત્રા છ'રિપાલક સંઘ નિમિત્તે સિદ્ધાંતપ્રભાવક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મ.સા જિનશાસનમાં આગવી પ્રજ્ઞા, પ્રતિભા ને પ્રભાવકતાના ધારક, કર્મસાહિત્યનિપુણ, અનુપમેય સંયમધારક પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની છત્રછાયામાં વિતાવનારા બાળદીક્ષિત બાળપણ શ્રી પૂ. Jain Education Intemational આ. ૨૩૯ વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજના નામથી જૈનજગતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના શુભદિને વણી (નાસિક) મુકામે પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદહસ્તે દીક્ષિત બનેલા અને પ્રવીણ મટીને મુનિ પુણ્યપાલવિજયજી' તરીકે નવાજાયેલા પૂજ્યશ્રી સ્વપિતા–મુનિની ભાવનાને અનુરૂપ આધ્યાત્મિક જીવનવિકાસ સાધવા સાથે ત્યાગ-વૈરાગ્યના માર્ગે ખૂબ જ આગળ વધી રહ્યા છે. માત્ર ૮ વર્ષની વયે પંચપ્રતિક્રમણ, નવસ્મરણાદિ પૂર્ણ કરનાર પૂજ્યશ્રી આજે તો સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, આગમશાસ્ર વગેરેનો સંગીન અભ્યાસ પૂર્ણ કરવા સાથે, અગાધ અભ્યાસનું પ્રભાવક પુણ્યદર્શન કરાવી રહ્યાં છે. પરિણામે, તેઓશ્રીની પ્રવચનશક્તિ આકર્ષક બની રહી છે. જૈનધર્મનાં તત્ત્વો, વિવિધ અને રસપોષક દૃષ્ટાંતોનો તેઓશ્રી પાસે વિપુલ ભંડાર છે. સ્વરમાધુર્યથી પ્રવચનમાં તેઓશ્રીએ આગવી શૈલી સ્થાપિત કરી છે. પૂજ્યશ્રીની વાણીમાં મધુરતા અને ગંભીરતાનો સમન્વય છે. જ્યારે કોઈ સ્તવન કે સજ્ઝાય પૂજ્યશ્રીના મધુર કંઠે સાંભળવા મળે ત્યારે વહેતાં ઝરણાંના મનોરમ સંગીતનો અનુભવ થાય છે. પૂજ્યશ્રીની વ્યાખ્યાનવાણીમાં વૈરાગ્યની છોળો ઊછળે છે, ભક્તિરસનું પાન થાય છે. પ્રવચનશક્તિ જેવી જ પૂજ્યશ્રીની સર્જન શક્તિ છે. આજે તેઓશ્રીએ ‘દિવ્યદીપ'ના ઉપનામે રચેલાં અંજનશલાકા-ગીતો લોકકંઠે ગુંજી રહ્યાં છે, તો જિનભક્તિ-ગુરુભક્તિનાં તેમ જ અન્ય પ્રાસંગિક ગીતો અને કુલકો પણ ઠેર ઠેર ગવાય છે. પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનું વિશેષ વાત્સલ્ય પ્રાપ્ત કરનાર પૂજ્યશ્રીને શાસ્ત્રાનુસારિતા તો જાણે વારસામાં મળી છે! કુદરતે બક્ષેલી પ્રવચનશક્તિને ચાર ચાંદ લગાડી દે એવી તેઓશ્રીની શાસ્ત્રાનુસારિતા અનુકરણીય અને અભિનંદનીય છે. તેઓશ્રીના આવા સુંદર ઘડતરમાં પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ., પૂ. પં. શ્રી પદ્મવિજયજી ગણિવર્ય, દાદા ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ તથા પિતા ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયમહાબલ-સૂરીશ્વરજી મહારાજનો ફાળો છે. સાડા ચાર વર્ષની બાળવયથી ઉપકારી પૂજ્યોએ અધ્યયન, સુસંસ્કારોનું વાવેતર, સંયમની રક્ષા, શાસ્ત્રાનુસારિતાનો વારસો વગેરે જે જે ઉપકારોની હેલી વર્ષાવી છે તેને પ્રસંગે પ્રસંગે તેઓશ્રીના પ્રવચનાદિમાં યાદ કર્યા વગર Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ વિશ્વ અજાયબી : રહેતા નથી. આ તેઓશ્રીની જન્મસિદ્ધ કૃતજ્ઞતાનું પ્રતિબિંબ છે. શ્રીમદ્ વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજાની અનુપસ્થિતિમાં પૂજ્યશ્રીના પૂ. પંન્યાસ શ્રી ભુવનભૂષણવિજયજી ગણિવર તથા મહારાષ્ટ્રની ધરતીને ધર્મથી ધબકતી રાખવાનું....મહારાષ્ટ્રના પૂ. પંન્યાસ શ્રી વજભૂષણવિજયજી ગણિવર આદિ પાંચ સંઘોને સધર્મ અને સન્માર્ગનું દર્શન કરાવવાનું કાર્ય ઉભય વિનીત શિષ્યો પ્રગુરુદેવ તથા ગુરુદેવની સુંદર સેવાભક્તિ સાથે પૂજ્યો વિચરણ અને પ્રવચનો દ્વારા કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં જ્ઞાનાભ્યાસાદિપૂર્વક સંયમજીવનમાં આગળ વધી રહ્યા છે. ઠેર-ઠેર પૂજ્યશ્રીના સાંનિધ્યમાં ઉપધાન, તપો, જિનાલય, પૂજ્યશ્રીની યોગ્યતા જોઈને સં. ૨૦૪૨ના મહા સુદ ૨-ના ઉપાશ્રય નિર્માણ, અંજન પ્રતિષ્ઠા, ઉઘાટન, ઉત્સવો આદિ દિવસે પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચન્દ્ર-સૂરીશ્વરજી ધર્માનુષ્ઠાનો સતત ઉજવાતા જ રહે છે. ૪ વર્ષ પૂર્વે નાસિક મહારાજે અમદાવાદ-શ્રી શાંતિનાથની પોળમાં ગણિ પદે મુકામે ઉભય પૂજ્યોનો સંયમ અર્ધ શતાબ્દિ મહોત્સવ આરૂઢ કર્યા. ત્યારબાદ સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ ના દિવસે ભવ્યતાથી ઉજવાયો હતો. મહારાષ્ટ્રના સંઘો ઉભય પૂજ્યોને પિતા ગુરુદેવ સાથે જ તેઓશ્રીને પણ પંન્યાસ પદે પ્રસ્થાપિત મહારાષ્ટ્ર સંધોપકારી, મહારાષ્ટ્ર સધર્મ સંરક્ષક, મહારાષ્ટ્ર કર્યા અને એ જ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીના વરદ હસ્તે સંઘ સન્માર્ગદર્શક આદિ વિશેષણોથી નવાજે છે. તાજેતરમાં જ સંયમજીવનના ૩૬મા વર્ષના અંતિમ દિવસે ૩૬ ગુણોથી મહારાષ્ટ્રના આંગણે સંઘના ભાવિકોની સ્વયંભૂ ભાવનાથી વિભૂષિત એવા આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. વળી નિર્માણ પામેલ શ્રી શંખેશ્વર પાર્ધાન્યુદય તીર્થ વણી આદિ, ૮ એ જ પુણ્યદિને પદપ્રદાતા પૂ. ગચ્છાધિપતિ પણ આચાર્ય અંજન પ્રતિષ્ઠા મહોત્સવો, ૨ શતાબ્દિ મહોત્સવો આદિ પદના ૫૬મા વર્ષમાં પદાર્પણ કરી રહ્યા હતા એ કેવો પ્રસંગો ઉલ્લાસભેર ઉજવાયા છે. ત્યારબાદ ગિરિરાજના ૩ભવ્યતમ યોગાનુયોગ! ૩ શાનદાર છ'રી પાલક સંઘો, એક પછી એક લગાતાર આજે જ્યારે લોકહેરીનો પ્રચંડ પવન ચારે બાજુ ફૂંકાઈ સંપન્ન થયા છે. આ વર્ષે પણ ગિરિરાજના સાનિધ્યમાં ભવ્ય રહ્યો છે, જ્યાં ત્યાં જમાનાવાદનું તાંડવનૃત્ય આંખે ચડે છે, ચાતુર્માસ, ઉપધાન તપ, ૩-૩ નવ્વાણું યાત્રાઓ તથા ભલભલા પણ જમાનાવાદની નાગચૂડમાં ભીંસાતાં જોવા મળે ત્યારબાદ છ'રીપાલક સંઘોના પ્રસંગો ઉજવાયા... છે, ત્યારે જેની અતિ આવશ્યકતા છે એવા શાસ્ત્રસંમત માર્ગને શાસનની આરાધના દ્વારા સ્વોપકાર અને પ્રભાવના શાસ્ત્રીય નીતિથી સમજાવનારા દુર્લભ થતા જાય છે, ત્યારે તથા સુરક્ષા દ્વારા પરોપકાર સાધનારા મહોપકારી ઉભય પૂજ્યશ્રી એ શાસ્ત્રસંમત માર્ગને બાળભોગ્ય રીતે સુંદર શૈલીમાં મહાપુરુષોના ચરણારવિંદમાં અનંતશઃ વંદનાવલી... સમજાવી શકે છે. તેઓશ્રીને આ કળા સાહજિક વરી છે. સૌજન્ય : નયનાબેન મુકેશકુમાર મિલાપચંદજી બોકડીયા પરિવાર, આવી આગવી કળાના સ્વામીને જ્યારે સાંભળીએ ત્યારે પોતાના ઉપર થયેલા ગુરુ ઉપકારની સ્મૃતિ નિમિત્તે ભંડારનિવાસી ભાવિકોને સ્વ. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી હાલ-પૂના તેમજ વિમલયાત્રા છ'રિ પાલક સંધ નિમિત્તે મહારાજ સ્મૃતિમાં આવ્યા વિના રહેતા નથી. ૬૨ વર્ષની વય પર્યાય, ૫૪ વર્ષનો સંયમ પર્યાય, અને ૧૭ વર્ષનો સૂરિપદ ૫.પૂ. આચાર્યશ્રી પર્યાય ધરાવતા જિનશાસનની આરાધના, રક્ષા અને નરદેવસાગરસૂરિજી પ્રભાવનામાં તત્પર પૂજ્યશ્રીની વાણી સાંભળવી એ જીવનનો એક લહાવો છે. “વાત્સલ્યભર્યા વચન’ અને ‘પ્રભાવકતાસભર મહારાજ સાહેબ પ્રવચન' આ બંનેના સુભગ મિલને પિતા-પુત્ર, ગુરુ-શિષ્યની પૂ. આગમોદ્ધારકશ્રીના આ બેલડીનાં પાવન પગલાં જ્યાં જ્યાં મંડાય છે ત્યાં ત્યાં શિષ્યરત્ન માલવદેશોદ્ધારક ઐતિહાસિક શાસનપ્રભાવના સર્જાય છે, અશાસ્ત્રીયતા દૂર થાય આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી છે, ક્લેશોનો શાસ્ત્રીય ઉકેલ આવે છે, શ્રીસંઘ લોકોત્તર મહારાજના શિષ્ય વાત્સલ્યસિંધુ, મધુરતાનો અનુભવ કરે છે. પ્રશાંત ચારિત્રમૂર્તિ ગચ્છાધિપતિ મહારાષ્ટ્રની ધર્મવિમુખ જનતાને ધર્માભિમુખ પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરબનાવનારા મહારાષ્ટ્ર દેશોદ્ધારક પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય સૂરીશ્વરજી મહારાજના વિદ્વાન રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા મહારાષ્ટ્ર કેસરી પૂ.આ.ભ. અને સરળહૃદયી શિષ્યરત્ન પૂ. આચાર્ય શ્રી Jain Education Intemational Page #253 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ નરદેવસાગરસૂરીશ્વરજી મહારાજનો જન્મ બનાસ-કાંઠાના વાવ ગામે સં. ૧૯૯૮માં ચૈત્ર વ૦-૧૧ના દિને થયો હતો. પિતાનું નામ ભૂધરભાઈ, માતાનું નામ મણિબહેન અને તેમનું જન્મનામ સેવંતીલાલ હતું. સં. ૨૦૧૦માં પૂ. સાધ્વીશ્રી મહોદયશ્રીજીના સૌહાર્દપૂર્ણ સૂચનથી સેવંતીલાલ પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજના પરિચયમાં આવ્યા અને પૂર્વભવના પુણ્યોદયે સં. ૨૦૧૨ના વૈશાખ સુદ ૩ના દિવસે શ્રી શત્રુંજય તીર્થની છત્રછાયામાં સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. દીક્ષા પછી થોડા જ સમયમાં ક્ષયોપશમની તીવ્રતાથી વ્યાકરણ, ન્યાય, કર્મગ્રંથ આદિનો પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સુંદરતમ અને તલસ્પર્શી અભ્યાસ કર્યો. ત્યારથી સ્વ-પર સમુદાયના સાધુ-સાધ્વીઓને વાચનાની વિશિષ્ટ શૈલી દ્વારા આગમનાં અનુપાન કરાવવા નિમિત્તભૂત બન્યા છે. અત્યાર સુધીની ૫૧ વર્ષની સંયમયાત્રામાં, અનેકવિધ શાસનપ્રભાવનાનાં પ્રસંગોમાં લગભગ ૩૫ ઉપરાંત સ્થળોએ પ્રતિષ્ઠા કરાવી છે. ખાપર તથા પાંડુરના-હૈદ્રાબાદનાં આ ત્રણ સ્થળો પર અંજનશલાકા-પ્રતિષ્ઠા ૧૦૮ છોડનાં ઉજમણાં સહ થયેલ છે. ૨૧થી વધુ ઉદ્યાપનમહોત્સવ સહ ઉપધાન તપ ઊજવાયાં છે. સુરત, કતારગામ, વિસનગર, ઉવસગ્ગહરં તીર્થ, કલકત્તા, બારડોલી, નગપુરા, યેવલા, શિરપુર ટીંટોઈ, સિકંદરાબાદ, કોલ્હાપુર આદિ સ્થળોમાં ઉપધાનતપની આરાધનાઓ થયેલ છે. પૂજ્યશ્રીની પ્રેરણા પામી અનેક પુણ્યાત્માઓએ દીક્ષા પ્રાપ્ત કરી છે. પૂનાના ૧૭૫ વર્ષ પ્રાચીન શ્રી ગોડીજી પાર્શ્વનાથ જિનાલયના જીર્ણોદ્ધાર માટે પૂજ્યશ્રીની એક માત્ર પ્રેરણા પામી શિલ્પકળાસમૃદ્ધ જિનાલય થયેલ છે, જેની પ્રતિષ્ઠા સં. ૨૦૪૭માં થઈ. આવું જિનાલય આખા મહારાષ્ટ્રમાં બીજું નથી તથા શ્રી કુલપાકજીમાં ચૌમુખજી જિનાલયના ઐતિહાસિક જીર્ણોદ્ધારનો પ્રારંભ થયો. છેલ્લાં ૨૨ વર્ષથી તાત્ત્વિક રીતે પ્રશ્નોત્તરી શૈલીથી ‘શ્રી ભગવતીજી સૂત્ર' તથા ‘શ્રી મલયસુંદરી ચરિત્ર' ઉપર આગવો પ્રકાશ પાથરી રહ્યા છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ઘણા છ'રીપાલિત સંઘો નીકળ્યા છે. નાની–મોટી અનેક શાસનપ્રભાવના કરતાં-કરાવતાં ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, ઓરિસ્સા તામિલનાડુ, કર્નાટક, આંધ્રપ્રદેશ આદિ અનેક પ્રદેશોમાં વિચર્યા છે. પૂજ્યશ્રીની ઉત્તમ પ્રભાવનાનું મુખ્ય અંગ કોઈ પણ હોય તો તે એ છે કે, દરેક શ્રીસંઘમાં પૂર્ણ ઐક્ય અને પૂર્ણ સહકાર તથા પ્રેમસંપાદન કરીને જ કાર્ય કરે છે. નિઃસ્પૃહતાથી થયેલાં આવાં ભવ્ય કાર્યો સ્વ-પરની સાધનાનાં સુંદર દૃષ્ટાંતો બની રહે Jain Education Intemational ૨૪૧ છે. પૂ. આચાર્ય પદવી સં. ૨૦૪૯માં વૈશાખ માસે સુદ૬નાદિને પાલિતાણા મુકામે ભવ્ય રીતે થઈ હતી. પૂજ્યશ્રીના ત્રણ શિષ્યો પૈકી મુખ્ય વયોવૃદ્ધ શિષ્ય મુનિશ્રી નરરત્નસાગરજી ખેડા ચાતુર્માસમાં સં. ૨૦૪૧ના આસો સુદ ૧૩ને દિવસે સુંદરતમ આરાધના કરી કાળધર્મ પામ્યા. બીજા શિષ્યો–મુનિશ્રી ચંદ્રકીર્તિસાગરજી (હાલ આચાર્ય ચન્દ્રકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા.) અને પૂજ્ય વયોવૃદ્ધ મુનિશ્રી પુણ્યકીર્તિ સાગરજી મ., પ્રશિષ્ય મુનિરાજશ્રી પદ્મકીર્તિસાગરજી મ. સુંદર પ્રભાવના કરતાં જયવંતા વર્તી રહે છે. એવા એ વિર્ય આચાર્યપ્રવરને શતશઃ વંદના! ૨૦૫૯ વર્ષનું કોલ્હાપુરનું ચોમાસું ઐતિહાસિક બન્યું હતું. ‘શ્રી ભગવતી સૂત્ર' વાચનના માધ્યમે આરાધનાનું વાતાવરણ અતિ અદ્ભુત બન્યું. દરરોજ સુવર્ણ–રજતથી સૂત્રપૂજા, સંઘપૂજા વ. ઉલ્લાસભેર થયેલ. ઉપધાન તપની આરાધના ઉલ્લાસભેર શરૂ થયેલ. આમ પૂજ્યશ્રીને પગલે અનેક ધર્મઆરાધનાઓ પુણ્યક્ષેત્રોમાં થઈ રહેલ. પૂજ્યશ્રીના વરદહસ્તે ૨૧થી અધિક ઉપધાન તપ, ઉજમણાં સહિત દરેક ઉપધાન તપના માધ્યમે અનેક આત્માઓની દીક્ષાઓ થઈ છે. સતત ૧૯વર્ષથી ‘ભગવતી સૂત્ર'નું ચોમાસામાં સૂત્રવાચન, હૈદ્રાબાદમાં છ પ્રતિષ્ઠાઓ, એક અંજનશલાકા થયાં છે. છેલ્લાં બે ચાતુર્માસ સુરતમાં બિરજમાન બની અનેક ધર્મકાર્યોમાં નિશ્રાદાતા બન્યા છે. સુરત-કતારગામ સંઘની સ્થાપના વિ.સં. ૨૦૩૪માં પૂજ્યશ્રીની નિશ્રામાં થઈ ત્યારે ૩૦ ઘરો હતા, આજે ૧૩૦૦ ઉપરાંત ઘરો છે. શ્રી ઉપધાન તપ અનેક તપસ્યાઓ ગત ચાતુર્માસ કતારગામ આરાધનામય બન્યું હતું. કતારગામ બાદ શિરપુર-બલસાણા છ’રિપાલિત સંઘ, વિસનગરતારંગા છ'રિપાલક સંઘ કૈલાસનગર સંઘનું ચાતુર્માસ સુંદર આરાધનામય પસાર થયું અનેકવિધ તપશ્ચર્યા શ્રી ભગવતીસૂત્ર પ્રવજ્યા, પ્રતિદિન અઠ્ઠાઈ તપ, મોક્ષદંડક તપ, શ્રી વાવપથક જૈનમિત્રમંડળ તરફથી ૩૦૦ ઉપરાંત આયંબિલ ઓળી થયેલ છે. ચાતુર્માસ બાદ નૂતન જિનાલયમાં શ્રી મહાવીર પરમાત્માનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ તથા ૩૦૦ લગભગ પુણ્યાત્માઓનો પૂજ્યશ્રીની નિશ્રામાં સામુદાયિક વર્ષીતપની આરાધનાનો પ્રારંભ. ૬૫૦ આયંબિલ, ચાતુર્માસ કૈલાસનગર-ચાતુર્માસ પૂર્તિની ભવ્ય ઉજવણી ૬૫૧૧ સામાયિકથી પારણાનો લાભ અનેક પૂજનો સહ તપમહોત્સવ ઉજવાયો પૂજ્યશ્રીનો આઠમો વર્ષીતપ ચાલે છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ગણિ ચન્દ્રકીર્તિ મ.સા. (હાલ આચાર્ય) ૯૩ ઓળી, મુનિ પાકીર્તિસાગરજી ૫૧ ઓળી આરાધી રહ્યા છે. છેલ્લા બે ચાતુર્માસ સુરત થતાં અનેક ધર્મકાર્યના નિશ્રાદાતા બન્યા. ચાતુર્માસ બાદ શિરપુર-બલસાણા છ'રીપાલિત સંઘ, શિરપુર ઉપાશ્રય નિર્માણ માટે લાખો રૂપિયાનું ફંડ, માલકતારંગા છ'રીપાલિત સંઘ આદિ અનુષ્ઠાનો યોજાયા. પૂજ્યશ્રીના દીક્ષા પર્યાય ૫૦ વર્ષની પૂર્ણતા (વ.સુ-૩) નિમિત્તે શ્રી અમદાવાદમાં શ્રી વાવ પથક અમદાવાદ વાડીએ કુબડીયા અમીચંદભાઈ પરિવાર હ. કાન્તાબેન તરફથી અનેકવિધ પૂજનો સહ મહોત્સવ યોજાયો જેમાં ૬00 ઉપરાંત આયંબિલ તપ-૨000 સામાયિક-લાખો રૂપિયાનું જીવદયા ફંડ વિ. થયેલ. મહોત્સવ ચિર અવિસ્મરણીય બની ગયો. મોક્ષદંડ તપ, સાંકળી અટ્ટાઈ, અઠ્ઠાઈ તપ વિ. તપશ્ચર્યા સાથે શ્રી વાવ પથક જૈન મિત્રમંડળ કૈલાસનગર તરફથી “વર્ધમાન તપના ૮૦ ઉપરાંત પાયા ૩૦ ઉપરાંત આરાધકોએ આરાધના કરવા દ્વારા ચાતુર્માસ દીપાવ્યું છે. ભાવનગરમાં પણ શ્રી ભગવતીજી સૂત્રના પ્રવચનો, અનેક પ્રકારની તપશ્ચર્યાઓ, આરાધનાઓ કરવા-કરાવવા દ્વારા સુંદર શાસન પ્રભાવના સંપન્ન થયેલ. નૂતન આ.ભ.શ્રી ચંદ્રકીર્તિસાગરજી મ.શ્રીની ૯મી ઓળીનું પારણું થયેલ તથા વિશાળ સંખ્યાની ઉપસ્થિતિમાં કા. સુ. ૧૪ દિને ૧૦૦ ઓળીનો શુભ પ્રારંભ પૂ. નૂતન આચાર્યશ્રીએ કરેલ. પૂજ્યશ્રીની નિશ્રામાં મુદરડા (જિ. મહેસાણા) ગામે શ્રી ઉપધાનતપની ભવ્ય આરાધના-અમદાવાદ શ્રી કંથનાથ જૈન સંઘ-પાલડીમાં ૧૭૦ ઉપરાંત શ્રી રાંતેજ તીર્થમા શાશ્વતી ઓળીની આરાધના. બાલોલ તીર્થમાં શ્રી વિમલનાથ દાદાની આરાધના નિમિત્તે અટ્ટમ તપ, મહોત્સવ સાથે શ્રી સિદ્ધાચલ મહાતીર્થની મૂળ તળેટીમાં શ્રી સિદ્ધાચલજી ભવ્ય તળેટીનું ભવ્ય નિર્માણકાર્ય સંપન્ન કરાવી પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યા. પૂજ્યશ્રીનો શ્રી કુંથુનાથ સંઘમાં શાનદાર પ્રવેશ (ચાતુર્માસ) થયો ત્યારથી અનેકવિધ આરાધનાઓથી ધન્ય બની રહ્યો છે. શ્રી સંઘમાં વર્ષીતપ ઉપરાંત અનેક તપશ્ચર્યાઓ, અનુમોદનીય દાનપ્રવાહ વહેરાવી સંઘના કાર્યમાં વેગ આપ્યો છે. ઐતિહાસિક ચાતુર્માસ સંપન્ન થઈ રહેલ છે. વિશ્વ અજાયબી : પ્રતિભા સંપન્ન વિદ્વાન પૂજ્ય આ. શ્રી અમરસેનસૂરીશ્વરજી મ.સા. છાણી દીક્ષાની ખાણી ને ચારિતાર્થ કરતા ધર્મનિષ્ઠ શ્રાવક ચંદુભાઈના સુપુત્ર કમલાબહેનના દુલારા સુપુત્ર તે શશીકાન્તભાઈ. તેમનો જન્મ સંવત ૧૯૯૩, તા. ૧૯-૯-૧૯૩૭ના ભાદરવા સુદી ૧૪ના થયો. પુત્રના લક્ષણ પારણાથી જન્મથી પ્રભાવશાળી નામ પ્રમાણે ગુણને ધારણ કરનાર તેમના પરાક્રમથી દિવસે દિવસે માતા-પિતાના સુસંસ્કારોએ ધર્મમાં જોડ્યા સાથે વહેવારિક જ્ઞાનમાં પણ અંગ્રેજી હિન્દી ગુજરાતીનું સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું. છાણીમાં પૂ. આચાર્યદેવ શ્રી ભુવન તિલક સૂરીશ્વરજી મ.સા.ના ચાતુર્માસમાં ધર્મનો સારો એવો રંગ લાગ્યો. માતા-પિતાના સંસ્કારથી રોજ પૂજાદર્શન પરમાત્માની સુંદર અંગરચના ધર્મમાં પંચ પ્રતિક્રમણ આદિ શીખેલ હતા. સોનામાં સુગંધ દીક્ષાની રઢ લાગી. ગુરુદેવ સાથે વિહાર અને સંવત ૨૦૧૩ મહા સુદ છઠ્ઠના ખંભાત મુકામે દીક્ષા પૂજ્ય દાદા ગુરુદેવ શ્રી પૂ. જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. હાથે ગ્રહણ કરી. ધર્મ દિવાકર પૂજ્ય આચાર્યદેવશ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મ.સા.નું શિષ્યત્વ ગ્રહણ કરી વડી દીક્ષા સંવત ૨૦૧૩ મહાવદ ૧૩ ગ્રહણ કરી જ્ઞાનાભ્યાસ. વૈયાવચ્ચમાં તથા તપસ્યામાં વિશેષ રુચિ. ચાર પ્રકરણ ભાષ્ય કમગ્રંથ, સંસ્કૃત પ્રાકૃત તથા તપસ્યામાં વર્ષીતપ. પંદર સોળ સિદ્ધિતપ, ત્રણ વખત શ્રેણીતપ, વીશસ્થાનક ચોવીસ પરમાત્માના એકાસણા પોષદશમી ચાતુર્માસમાં અટ્ટમના પારણે અટ્ટમ આદિ વિવિધ તપસ્યા સાથે (સાંસારિક વડીલ બંધુ) ગુરુ વિરહ પછી ગચ્છાધિપતિ તપસ્વી રન આચાર્યદેવ શ્રી અશોકરત્નસૂરીશ્વરજી મ.સા. સાથે વિચરણ અનેક યોગોદ્રહન પછી ભગવતી સૂત્રમાં યોગોહન પછી સંવત ૨૦૫૨ વૈશાખ સુદ છઠ્ઠમાં આચાર્ય પદવીથી ગદગ મુકામે વિભૂષિત કર્યા. પૂજ્ય આચાર્યદેવશ્રી સાથે વિચરણ કરતા ૬૮થી અધિક અંજનશલાકા પ્રતિષ્ઠા દીક્ષા ઉપધાન તપ ઉજમણા યાત્રાસંધોના મુહૂર્ત આદિ પ્રદાન કરી રહ્યા છે. તેમના મધુર પ્રવચનથી સારી સંખ્યામાં ભાગ્યશાળી લાભ લઈ જીવનને કૃતાર્થ કરી રહ્યા છે. દરેક શાસ્ત્રનો ઊંડાણથી અભ્યાસ સાથે જ્યોતિષ શાસ્ત્ર તથા શિલ્પ સૌજન્યઃ કુબડિયા જાસુદબહેન મફતલાલ, વિમળાબહેન લીલાધરભાઈ વાવવાળા) ચાંપાનેર સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૧૩ તરફથી Jain Education Intemational For Private & Personal use only Page #255 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ શાસ્ત્રનું પણ સારું એવું જ્ઞાન ધરાવે છે. તેમણે સંયમ જીવનમાં ૫૧માં વર્ષે પ્રવેશ કર્યો છે. આ વર્ષ ૫૨માં વર્ષમાં પ્રવેશ કરશે. પૂજ્યશ્રીનું જીવન સાદગીમય, ત્યાગમય નિસ્પૃહાદિ જોઈ અનેક જીવોને અનુકરણી રહે છે. પ્રવચન પ્રભાવક જ્યોતિષ શિલ્પજ્ઞ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય અમરસેન સૂરીશ્વરજી મ.સા. દીર્ઘ આયુ બની શાસનની ધ્વજા લહેરાવો એજ મનોકામના. સૌજન્ય : મુનિશ્રી અજિતસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જૈન શ્વે. મૂર્તિપૂજક ટેમ્પલ ટ્રસ્ટ, ૪ થો મેઈન રોડ, ગાંધીનગર, બેંગલોર-૫૬૦૦૦૯ તરફથી ૫. પૂ. આચાર્ય શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજ પૂ.આ. શ્રી રત્નભૂષણસૂરિજી મ.નો જન્મ સં. ૧૯૯૩ના શ્રાવણ વદ ૬ને દિવસે મોસાળ જેતપુર (કાઠી) ગામે સોરઠ વીસા શ્રીમાળી જ્ઞાતિમાં થયો હતો. તેમનું નામ રમેશચંદ્ર હતું. પિતા જીવણલાલ દોશી અને માતા છબલબહેનનાં બે સંતાનોમાં રમેશચંદ્ર મોટા હતા. તેમનાથી ચાર વર્ષ નાના છબીલદાસ હતા. રમેશચંદ્રની માત્ર છ વર્ષની ઉંમરે માતા સ્વર્ગવાસી બન્યાં. દાદીમા કપૂરબહેને બંનેને ઊછેરીને મોટા કર્યા. કુટુંબ ખૂબ ધર્મપરાયણ હતું, તેથી રમેશચંદ્રે બાળવયમાં સારા એવા સંસ્કાર પામી, માત્ર ૧૦ વર્ષની વયે પાંચ પ્રતિક્રમણનો ધાર્મિક અભ્યાસ સંપન્ન કર્યો. બાલવયમાં જ અતિચાર પણ મોઢે કર્યાં અને સંવત્સરી પ્રતિક્રમણમાં બોલીને સૌને મંત્રમુગ્ધ બનાવ્યાં. ધોરાજી પાસેના પોતાના વતનના મોટીમારડમાં વ્યાવહારિક પ્રાથમિક અભ્યાસ, માધ્યમિક અભ્યાસ અમરેલીમાં અને પિતાશ્રી ધંધાર્થે કલકત્તા વસવાટ કરતાં ત્યાં હાઇસ્કૂલમાં અંગ્રેજી માધ્યમથી અભ્યાસ કરી મેટ્રિક પાસ થયા. સં. ૨૦૦૯માં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ કલકત્તા પધારતાં, તેઓશ્રીના સમાગમથી આ ધર્મપરાયણ કુટુંબમાં વૈરાગ્યની ભાવના પ્રગટી. તેમાં સં. ૨૦૧૩માં અષાઢ સુ. ના પિતા શુભ દિવસે જીવણલાલભાઈએ દીક્ષા અંગીકાર કરી. પૂ.આ. શ્રી વિજય માનતુંગસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી જયભૂષણવિજયજી નામે જાહેર થયા. ત્યારબાદ સં. ૨૦૧૪માં, અમદાવાદમાં ૨૪૩ બીજા શ્રમણસંમેલનના ઐતિહાસિક પ્રસંગ પછી તુરત જેઠ સુદ ૬ના દિવસે રમેશચંદ્રે પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી, પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજય જિતમૃગાંકસૂરીશ્વરજી મ.ના શિષ્ય મુનિ રત્નભૂષણવિજયજી નામે ઘોષિત થયા. એ જ રીતે કુટુંબના છેલ્લા સભ્ય છબીલદાસે પણ સં. ૨૦૧૮માં ચૈત્ર વદ પાંચમને દિવસે અમદાવાદમાં દીક્ષા અંગીકાર કરી. તેઓશ્રી સંસારી પક્ષે મોટાભાઈ પૂ. રત્નભૂષણ-વિજયજી મ.ના શિષ્ય મુનિશ્રી કુલભૂષણવિજયજી બન્યા. પૂજ્યશ્રીએ ૩૫ ઉપવાસ, બે માસખમણ, વરસીતપ, સિદ્ધિતપ સંસ્કૃત બે બુક ન થાય ત્યાં સુધી છ વિગઈનો મૂળથી ત્યાગ, વન્દ્વોની વૈયાવચ્ચમાં અગ્રેસર આમ કુટુંબના સર્વસભ્યો, ત્યાગ માર્ગનો સ્વીકાર કરી, જિનશાસનને ચરણે જીવન સમર્પિત કરી, શાસનશોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે. પૂ. મુનિશ્રી રત્નભૂષણવજયજી મહારાજે દીક્ષા લીધા પછી પણ ધર્માભ્યાસમાં ખૂબ આગળ વધી વિશદ અને ઊંડુ જ્ઞાન પ્રાપ્ત કર્યું. શરૂઆતમાં ‘સિદ્ધહેમ વ્યાકરણ’, ‘ન્યાયશાસ્ત્ર’ વગેરેનો તેમ જ ૪૫ આગમોનો ટીકા સહિત ગુરુમુખે અભ્યાસ કર્યો. તેઓશ્રીએ દસેક ધર્મગ્રંથો લખ્યાં જેમાં ‘રત્નચિંતન' પુસ્તકમાં પોતાના ચિંતનનો ખજાનો આપ્યો છે. તેઓશ્રીએ દીક્ષા લીધી ત્યારથી તે સં. ૨૦૩૨માં પૂ. ગુરુ મહારાજ સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી એક પણ દિવસના વિયોગ વિના સતત ગુરુસેવા કરી આજીવન અંતેવાસી બની ગુરુદેવની અનન્યકૃપા અને આશીર્વાદ મેળવ્યાં છે અને એ ગુરુકૃપા બળે આજે પણ પૂજ્યશ્રી સંયમની આરાધના, આધ્યાત્મિક સાધના અને જ્ઞાનની ઉપાસનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરી રહ્યા છે. પૂજ્યશ્રીની આવી ઉત્કૃષ્ટ યોગ્યતા જાણીને તેમને સં. ૨૦૪૫ના પોષ વદિ ૧–ને દિવસે ગણિ–પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. તેમ જ સં. ૨૦૫૦ના મહા સુદ ૮ના દિવસે આચાર્ય-પદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. આચાર્યશ્રી રત્નભૂષણ-સૂરિજી મ. સ્વ-પર કલ્યાણ માર્ગે આગળ વધી વિવિધ ધર્મકાર્યો દ્વારા આગળ વધી સારી એવી શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે. તેઓશ્રીએ વરસી તપ, અઠ્ઠાઈ, જ્ઞાનપંચમી, નવપદની ઓળીઓ વગેરે તપસ્યા કરી છે. સિદ્ધગિરિજીની ૯૯ યાત્રા અને તેમાં છટ્ટપૂર્વક સાત યાત્રા કરી હતી. પૂજ્યશ્રીએ પ્રાચીન હસ્તપ્રતોનું સંશોધન તેમ જ પ્રાચીન પદ્ધતિ મુજબ અત્યારે પણ લહિયાઓ પાસે આગમાદિ શાસ્ત્રગ્રંથો લખાવવાનું કાર્ય કરાવી રહ્યાં છે. તેઓશ્રીએ દરેક Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ વિશ્વ અજાયબી : ધર્મગ્રંથોનું સંપાદન કરેલ છે અને તે પ્રકાશિત થયેલ છે. તેમાં ઘટનાથી બુલાખીદાસનું મન પણ સંસાર પરથી ઊતરી ગયું. અધ્યાત્મ રનમંજૂષા’ અને ‘આરાધનાનું મંગલમય ભાથું” એ બે તેમણે ધાર્મિક અભ્યાસમાં વધુ રસ લેવા માંડ્યો. સંયમજીવન નોંધપાત્ર છે. પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ માટે વહાલસોયાં માતાપિતા સંમતિ આપતાં ન હતાં. તેથી કાર્યો સુસંપન્ન થયાં છે-જેવાં કે, પ્રભુપ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ, ભીલડિયાજી તીર્થની યાત્રાનું બહાનું કાઢીને ઘેરથી નીકળી પડ્યા. છ'રીપાલિત યાત્રા સંઘો, નાની મોટી સામુદાયિક આરાધનાઓ, રાજસ્થાનમાં સાદડી મુકામે ૫.પૂ. આ. શ્રી ઓચ્છવ–મહોત્સવો વગેરે. સં. ૨૦૪૭નું ચાતુર્માસ વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પાસે પહોંચ્યા અને દીક્ષા માટે સમેતશિખરજી તીર્થે કર્યું. તેઓશ્રી તથા વયોવૃદ્ધ પૂ. મુનિ શ્રી વિનંતી કરી. પૂ. આચાર્યશ્રીના આદેશ પ્રમાણે પૂ. પં. શ્રી જયભૂષણ વિજયજી મ. તથા નિઃસ્પૃહી–વૈયાવચ્ચકારી પૂ. કસ્તુરવિજયજી મહારાજના વરદ હસ્તે શેષલી તીર્થ (લુણાવા)માં મુનિશ્રી કુલભૂષણ વિજયજી મ. (સંસારીપક્ષે પિતાશ્રી અને સં. ૨૦૧૭ના અષાઢ સુદ ૭ને દિવસે દીક્ષા ગ્રહણ કરી લઘુબંધુ) આદિની નિશ્રામાં આ ચાતુર્માસ દરમિયાન સુંદર બુલાખીદાસ પૂ. આ. શ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજના આરાધના થવા સાથે ભારતભરમાં અજોડ એવું ભક્તામર મંદિર શિષ્ય મુનિશ્રી હેમપ્રભવિજયજી નામે જાહેર થયા. તથા ભોમિયાજીનું મંદિર નિર્માણ પામ્યાં તેની અંજનશલાકા દીક્ષા ગ્રહણ કરી ત્યારથી જ પોતાના જીવનમાં પ્રતિષ્ઠા આદિ શાસનપ્રભાવનાપૂર્વક સંપન્ન થયેલ. ગુરુભક્તિ માટે પ્રથમ સ્થાન આપતા રહ્યા. સં. ૨૦૨૨માં પૂ. પૂજ્યશ્રી દ્વારા આ રીતે જ્ઞાનપ્રસારનાં, ધર્મપ્રભાવનાનાં ગુરુદેવની છત્રછાયા ગુમાવી. તે પછીથી પૂ. પં. શ્રી અને તીર્થભક્તિ-જાગૃતિનાં કાર્યો ઉત્તરોત્તર આગળ વધતાં મંગળવિજયજી (પછીથી પૂ. આચાર્યશ્રી)ની નિશ્રામાં રહો એ જ અભ્યર્થના સાથે એ કાર્યો માટે પૂજ્યશ્રી સ્વસ્થ આજ્ઞાનુસાર સંયમજીવન વિતાવતા રહ્યા અને સાધનાનિરામય દીર્ધાયુ પામો એવી શાસનદેવને પ્રાર્થના સાથે આરાધના દ્વારા ગુરુદેવના કૃપાપાત્ર બની રહ્યા. પૂજયશ્રી સં. પૂજ્યશ્રીનાં ચરણે શતશઃ વંદના! ૨૦૩૧માં પાલિતાણામાં ચાતુર્માસ હતા ત્યારે પૂ. આ. શ્રી વિજયમંગલપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સૌજન્ય : શ્રી જયનગર જે.મૂ. જૈન સંઘ, વાપી ‘ભગવતીસૂત્ર'નાં યોગોદ્ધહન કર્યા. સં. ૨૦૩૨ના માગશર સુદ જિનશાસનના તેજસ્વી તારક તીર્થોદ્ધારક પાંચમે ગણિ પદ અને માગશર સુદ છઠ્ઠને દિવસે પંન્યાસ પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય નીતિસૂરીશ્વરજી પદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીનાં વિહારક્ષેત્ર ગુજરાત અને રાજસ્થાન રહ્યાં છે. રાજસ્થાનના ખિવાન્દી પર મ.સા.ના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્યશ્રીની અસીમ કૃપા છે. સં. ૨૦૪૨માં તેઓશ્રી ખિવાન્દી પ. પૂ. આચાર્ય શ્રી ચાતુર્માસ સ્થિત હતા ત્યારે અનેક શ્રીસંઘોની આગ્રહભરી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ વિનંતીથી પૂજ્યશ્રીને આચાર્ય પદે આરૂઢ કરવા પૂ. આ. શ્રી અનાદિકાળથી અનંત ભવસાગરમાં પરિભ્રમણ કરતા વિજયઅરિહંત-સિદ્ધસૂરીશ્વરજી મહારાજને અમદાવાદથી જીવને મહાન પુણ્યોદયે જૈનકુળમાં જન્મ મળે છે. એવા કોઈ ખિવાન્દી પધારવા નિમંત્રણ આપ્યું. આચાર્યદેવ ઉગ્ર વિહાર પ્રબળ પુણ્યને લીધે ગૌરવવંતા ગુજરાત પ્રદેશના અમદાવાદ કરી ખિવાન્દી પહોંચ્યા. સં. ૨૦૪૩ના માગશર સુદ ૬ને શુભ પાસેના કરોલી (તા. દહેગામ)માં સં. ૧૯૮૯ના જેઠ સુદ પાંચમે દિવસે અગણિત માનવમહેરામણ વચ્ચે મહામહોત્સવપૂર્વક શાહ મનસુખલાલ પાનાચંદનાં ધર્મપત્ની શણગારીબહેન આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસ (પાર્વતીબહેન)ની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું આચાર્યશ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર નામ પાડ્યું બુલાખીદાસ. કરોલીની નિશાળમાં બુલાખીદાસે થયા. પૂજ્યશ્રી હંમેશાં નમસ્કાર મહામંત્રનો અને સંતિકરનો ગુજરાતી ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. પછી ધંધાર્થે શ્રદ્ધાપૂર્વક જાપ કરે છે. તેઓશ્રીની પાવન નિશ્રામાં અનેક માબાપ સાથે અમદાવાદ આવી વસ્યા. અમદાવાદમાં સાત દીક્ષા, પ્રતિષ્ઠા, ઉપધાન, સંઘ, ઉદ્યાપનો આદિ મહોત્સવ થયા ધોરણ સુધીનો અભ્યાસ કરી કાપડની દુકાનમાં નોકરીએ રહ્યા. છે અને થઈ રહ્યા છે. પંન્યાસશ્રી લલિતપ્રભવિજયજી, સ્વ. દરમિયાન તેમનાં બહેન શાંતાબહેન લગ્ન પછી ટૂંક સમયમાં જ મુનિશ્રી જયપ્રવિજયજી, ગણિશ્રી મુક્તિનિલયવિજયજી, વિધવા થતાં, દીક્ષા લઈને સાધ્વીશ્રી સ્નેહલતાશ્રીજી બન્યાં. આ મુનિશ્રી આત્મપ્રભવિજયજી, ગણિશ્રી અહપ્રભવિજયજી, Jain Education Intemational Page #257 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૨૪૫ મુનિશ્રી હિરણ્યપ્રવિજયજી, ગણિશ્રી પ્રશમેશપ્રભવિજયજી, પછી અવિરતપણે આરાધના–સાધના અને જ્ઞાનયજ્ઞ મુનિશ્રી હ્રીંકારપ્રભવિજયજી, પૂ. મુનિશ્રી યશ:પ્રવિજયજી ચાલ્યો. મ.સા., મુનિશ્રી નીતિપ્રવિજયજી મ.સા. મુનિશ્રી ન્યાય, સાહિત્ય, વ્યાકરણ, કર્મગ્રન્થ, સંસ્કૃત, પ્રાકૃત, હેમહર્ષવિજયજી મ.સા., મુનિશ્રી ભાનુપ્રભવિજયજી મ.સા. , સા. આદિ અભ્યાસ ગુરુસેવા અને સંયમસાધનામાં મસ્ત બન્યા. મુનિશ્રી હેમવિમલવિજયજી મ.સા. આદિ શિષ્ય-પ્રશિષ્યરત્નોથી વીંટળાયેલા પૂજ્યશ્રી અનેકવિધ શાસનપ્રભાવક કાર્યોમાં વ્યસ્ત અચ્છા લેખક અને પ્રવચનકાર પણ બન્યા. ગુરુકૃપાના બળે, યોગોદ્રહન કરી પૂજ્ય રામ અભય ગુરુદેવના હસ્તે વિ.સ. હોય છે. એવા તપસ્વી—યશસ્વી–તેજસ્વી આચાર્યદેવ નિરામય દીર્ધાયુ પામી શાસનપ્રભાવના વડે જયવંતા વર્તો એવી ૨૦૫૨ મહા સુદ-૫ના શુભ દિને કુવાળા નગરમાં ગણિ પદથી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! વિભૂષિત થયા. પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય વિ.સં. ૨૦૫૪ના વૈશાખ સુદમાં પંન્યાસ પદ અને અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા. ૨૦૬૫માં વૈશાખ સુદી-પના વિ.સં. ૨૦૫૫ના માગશર સુદ ૧૦ના રોજ ૩૩ વર્ષની યુવા કાળધર્મ પામતા સમુદાયની જવાબદારી પૂજ્યશ્રીના શીરે વયે સૂરિ પદ પામ્યા. ત્યારથી વિજયરત્નચંદ્રસૂરિ તરીકે આવેલ અને તે સમયે શ્રી સંઘની ઉપસ્થિતિમાં ગચ્છાધિપતિ ઓળખાય છે. પદે નિયુક્ત કરેલ શુદ્ધ સંયમના ચાહક પૂજ્યશ્રી સમુદાયના પૂજ્યશ્રીએ નાની વયમાં ઘણી શાસનપ્રભાવના કરી છે. સુદીર્ઘ સમય સુધી વાહક બને તેવી શાસનદેવને પ્રાર્થના. ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આદિ સૌજન્ય : તીર્થોદ્ધારક પ.પૂ.આ.શ્રીવિ. નીતિસૂરીશ્વરજી મ.સા.ના પ્રાંતોમાં વિહાર કરી જનજાગૃતિ લાવ્યા છે. સમુદાયના ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રીવિજયં હેમપ્રભસૂરિશ્વરજી શાન્તિભાઈને પ સુપુત્રો અને ૪ સુપુત્રી મ.સા.ના ૨૦૬૫ના શત્રુંજય તીર્થે થયેલ ચાતુર્માસની જન્મ નામ : રજનીકાંત, જન્મ : વિ.સં. ૨૦૨૧, પોષ અનુમોદનાર્થે- સાંડેરાવનિવાસી શાહ મનહરલાલ જવાનમલજી વ જલજી વદ-૮, તા. ૨૪-૧-૧૯૬૫, રવિવાર, જન્મસ્થળ : પાલડી પરમાર પરિવાર Uniqe Steel, 10, Raghunay Kulu (જિ. બનાસકાંઠા) ઉ. ગુજરાત, માતા : મધુબહેન, પિતા : Street-Chennai-3 શાન્તિલાલ પોપટલાલ વોહરા, વ્યાવહારિક અભ્યાસ : ડહેલાવાળા સમુદાયના ૭ ધોરણ. પ.પૂ. આ.શ્રી વિજયરત્નચંદ્રસૂરિજી મ. દીક્ષા : સં. ૨૦૩૬ દ્વિ, જેઠ વદ-૧, તા. ૨૯-૬ ૧૯૮0, રવિવાર. દીક્ષાસ્થળ : વરલી જૈન ઉપાશ્રય-પંકજ | ગુજરાતની પવિત્ર ભૂમિમાં બનાસની ભૂમિ જગવિખ્યાત મેન્શન, મુંબઈ. વડી દીક્ષા : સં. ૨૦૩૬, અષાઢ સુદ-૧૧, છે. બધાં જ ક્ષેત્રમાં આ ભૂમિનું યોગદાન પ્રેરક રહ્યું છે. વડી દીક્ષા સ્થળ : આદીશ્વર જૈન ધર્મશાળા-પાયધુની–મુંબઈ. બનાસકાંઠાના થરાદ ગામની સમીપે પાલડી ગામ પૂજયશ્રીનું દીક્ષાનામ : મુનિશ્રી તરુણચન્દ્રવિજયજી મ.સા. વડી દીક્ષા જન્મસ્થાન, સંવત ૨૦૨૧- ના પોષ વદિ ૮-ના પવિત્ર દિવસે નામ : મુનિ શ્રી રત્નચન્દ્રવિજયજી મ.સા. દીક્ષા/વડી પૂજ્યશ્રીનો જન્મ થયો. ગ્રામીણ સંસ્કૃતિમાં પૂજ્યશ્રીનો ઉછેર દીક્ષાદાતા : પ.પૂ. પરમોપકારી ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત થયો. માતાપિતા તરફથી ધર્મસંસ્કારો ગળથૂથીમાંથી જ મળેલા. શ્રી વિજયરામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) ગુરુદેવ : પ.પૂ. ૨૦૩૪માં બહેનની દીક્ષા થઈ ત્યારથી મન વૈરાગી બન્યું. સરળસ્વભાવી આ.ભ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા. સંયમજીવનની સુદઢ તાલીમ, ગચ્છનાયક આ. ભ. વિદ્યાદાતા ગુરુદેવ : પૂ. દાદાગુરુદેવ ગચ્છાધિપતિશ્રી. ગણિ વિજયરામસૂરિજી મ.સા.ની છાયા અને નિજી ધગશના પરિણામે પદ : સં. ૨૦૫૨ મહા સુદ-૫ પંન્યાસ પદ : સં. ૨૦૫૪ સં. ૨૦૩૬ના દ્વિ જેઠ વદ-૧ના સ્વર્ણિમ દિવસે મુંબઈના વૈશાખ સુદ-૭ : ગણિ-પન્યાસ પદ સ્થળ : શ્રી સુરેન્દ્રગુરુવર વરલી ઉપનગરમાં પ્રવ્રજ્યા સ્વીકારી અને બસ પછી તો રજની ! બસ પછી તો રજના જન્મભૂમિ કુવાળા (બનાસકાંઠા) ઉ. ગુજરાત. ઉપાધ્યાય પદા બન્યાં તરુણચન્દ્રવિજય ગણી અભયચન્દ્ર વિજયજીનું શિષ્યત્વ આચાર્ય પદ સ્થળ : ધાનેરાભવન જૈન ધર્મશાળા પાલિતાણા. સ્વીકારી વડી દીક્ષામાં બન્યા રત્નચન્દ્ર વિજય. શિષ્યો : મુનિશ્રી ઉદયરત્ન વિજયજી મ.સા., મુનિશ્રી Jain Education Intemational Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ હિતરત્નવિજયજી મ.સા., મુનિશ્રી રાજદર્શનવિજયજી મ.સા., બાલમુનિ શ્રી જિનાંગદર્શનવિજયજી મ.સા., બાલમુનિ ચક્ષુદર્શન વિજયજી મ. પ્રશિષ્યો : મુનિશ્રી રશ્મિરત્નવિજયજી મ.સા., લઘુ- બાલમુનિ શ્રી ચન્દ્રદર્શનવિજયજી મ.સા. કુટુંબમાં દીક્ષિત : સંસારી ભાણેજ (૧) મુનિ ઉદયરત્ન વિજયજી મ. સંસારી ભત્રીજો : (૨) મુનિ રાજદર્શન વિજયજી મ.સા. સંસારી બહેનો : (૩) સાધ્વીજી શ્રી ગુણદક્ષાશ્રીજી મ. (૪) સાધ્વીજી શ્રી રાજરત્નાશ્રીજી મ. (૫) સાધ્વીજી શ્રી વિનીતરત્નાશ્રીજી મ. (૬) સાધ્વીજી શ્રી દર્શનરત્નાશ્રીજી મ. ભાણેજીઓ : (૭) સાધ્વીજી શ્રી માવગુણાશ્રીજી (૮) સાધ્વીજી શ્રી પ્રતિગુણાશ્રીજી (૯) સાધવજી શ્રી શુદ્ધિરત્નાશ્રીજી ભત્રીજીઓ : (૧૦) સાધ્વીજી શ્રી રવિરત્નાશ્રીજી (૧૧) સાધ્વીજી શ્રી વાક્યરત્નાશ્રીજી (૧૨) સાધ્વી આધરત્નાશ્રીજી. સૌજન્ય : પૂ.આ.ભ. રત્નચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય-પ્રશિષ્ય મુનિરાજ ઉદયરત્ન વિજયજી-રાજ-ચંદ્ર-જિનાંગ-ચક્ષુ-દર્શનવિજયજીની પ્રેરણાથી ગુરુભક્તો તરફથી: વિશ્વ અજાયબી : પૂ. મુનિશ્રી ગુણશીલવિજયજી દીક્ષા ગ્રહણથી જ અધ્યયન, વિનય, વૈયાવચ્ચ, તપ આદિમાં લીન બન્યા. કાવ્યવ્યાકરણ-ન્યાય આદિનો સુંદર અભ્યાસ કરી પૂજ્યપાદશ્રીના તથા સ્વગુરુદેવના વિશેષ કૃપાપાત્ર બન્યા. સં. ૨૦૨૭થી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં ચાતુર્માસ કરી મધુર વજ્રત્વ, સૌમ્ય સ્વભાવ આદિ ગુણો વડે અનેકોનાં દિલ જીતી લીધાં. પ્રવચન માટે ૪-૫ માઇલ નિત્ય આવાગમન અને એક દિવસમાં ત્રણ ત્રણ પ્રવચન એ તો તેઓશ્રીના જીવનનો નિત્યક્રમ બની ગયો! સં. ૨૦૩૭માં જામનગરમાં બાળમુમુક્ષુ હિતેશકુમારે પૂજ્યશ્રી પાસે દીક્ષા ગ્રહણ કરી, પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી મુનિરાજશ્રી હર્ષશીલવિજયજી નામ ધારણ કરી આજે સુંદર જ્ઞાન-ધ્યાન-પ્રવચનમાં આગળ વધી રહ્યા છે. સં. ૨૦૩૯માં જામનગર-ઓસવાલ કોલોનીમાં શા પેથરાજભાઈ રાયશીભાઈએ પૂજ્યશ્રીની પ્રેરણાથી અજોડ ઉપધાનતપ કરાવેલ. કલકત્તાથી પૂજ્યશ્રીની પ્રેરણા પામીને ૬૮ દિવસનો બિહારની કલ્યાણક ભૂમિઓનો ઐતિહાસિક સંઘ શ્રીમતી નીલમબહેન કાંકરિયા તથા શ્રીમતી તારાબહેન કાંકરિયા તરફથી નીકળેલ. તેમ જ ભવાનીપુરમાં ઉપધાનતપની આરાધના પણ યાદગાર થયેલ. વિ.સં. ૨૦૪૯ની સાલમાં ઘાટકોપર શ્રી સંઘમાં ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી પ્રતિદિન ૬૦ ફૂટ-શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ભવનમાં પ્રેરણાત્મક પ્રવચનો દ્વારા સુંદર ધર્મજાગૃતિ લાવેલ, જેના પરિણામે ચાતુર્માસમાં અનેક શાસનપ્રભાવક કાર્યો થવા પામેલ. સૌમ્ય સ્વભાવ, પરોપકારવૃત્તિ, પ્રવચનપટુતા-આ સર્વ ગુણોની સુવાસથી મઘમઘતા પૂજ્યશ્રીને ગચ્છાધિપતિ પરમ ગુરુદેવે એમના ગુરુદેવની સાથે ગણિ પદથી વિભૂષિત કર્યા હતા અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ના દિવસે મુંબઈઘાટકોપરના આંગણે પૂજ્યશ્રીને પંન્યાસ પદે આરૂઢ કરવામાં આવ્યા. વિ.સં. ૨૦૪૮ની સાલમાં અમદાવાદ-દશા પોરવાડ ચાતુર્માસ દરમ્યાન પણ પ્રતિદિન-રંગસાગર શ્રી સંઘમાં પૂજ્યશ્રીનાં પ્રભાવક પ્રવચનો યોજાતાં બંને સ્થાનોમાં સુંદર આરાધનાઓ સંપન્ન થવા પામી. પૂજ્યશ્રીના ગુરુદેવશ્રીના કાળધર્મ બાદ વિ.સં. ૨૦૪૯- માં જામનગર-શાંતિભુવન ચાતુર્માસમાં અનેકવિધ શાસનપ્રભાવક મહોત્સવ ઊજવાયા. ચાતુર્માસ બાદ વિ.સં. ૨૦૫૦માં સંઘવી શ્રી દિલીપભાઈ ભાઈચંદભાઈ મેઘજી મારૂ પરિવાર તરફથી જામનગર–પાલિતાણાનો ૨૪ દિવસીય ભવ્ય છ'રીપાલક સંઘ નીકળેલ. અનેકવિધ ગુણોથી શોભતા પ.પૂ. આ. શ્રી ગુણશીલસૂરિજી મ.સા. મોસાળ બરગડા (કેરાલા)માં સં. ૨૦૦૧માં જન્મેલા ગુલાબકુમાર બાલ્યાવસ્થાથી જ શાંત સૌમ્ય સ્વભાવના હતા. સહુની સાથે હળીમળીને રહેતા. સં. ૨૦૦૯માં પિતાજી ધનજીભાઈ સાથે પૂજ્યપાદશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનો પરિચય થતાં જ ધર્મસંસ્કારો ખીલી ઊઠ્યા. સં. ૨૦૧૧માં અગિયાર વર્ષની વયે પિતાશ્રી સાતે ઉપધાન વહન, કરી સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧૪થી સં. ૨૦૧૯ સુધી, પાંચ વર્ષ, પૂજ્યપાદશ્રીજીની સાથે રહી સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧૯માં પિતાશ્રી ધનજીભાઈ સપરિવાર દીક્ષિત થઈ પૂ. મુનિરાજ શ્રી ભદ્રશીલવિજયજી બન્યા, ત્યારે ગુલાબકુમાર તેમના શિષ્ય તરીકે મુનિરાજશ્રી ગુણશીલવિજયજી નામે જાહેર થયા. Jain Education Intenational Page #259 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૪૭ પૂજ્યશ્રીજીને તપસ્વીસમ્રાટ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય એ જ વર્ષમાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં સાબરમતી યાત્રિક રાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા સુવિશાલ ગચ્છાધિપતિ ભવનમાં થયેલ યાદગાર ભવ્ય ચાતુર્માસ. વિ.સં. ૨૦૬૩માં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં બેંગલોર ભુવનમાં ખંભાત મહારાજાએ સ્વહસ્તે ભોરોલ તીર્થમાં વિ.સં. ૨૦૫ર વૈ.સુ. પરિવાર આયોજિત ભવ્ય નવાણુ યાત્રા. ૭- ના પુણ્યદિને આચાર્ય પદે અભિષિક્ત કર્યા. પૂજ્યશ્રીએ માગશર મહિનામાં મુમુક્ષુ ભવ્યાકુમારી પ્રદીપભાઈ આચાર્ય પદપ્રદાન બાદ સૂરિમંત્રનાં પાંચે પ્રસ્થાનોની આરાધના ભીવંડીવાળા તથા મહા મહિનામાં મુમુક્ષુ મંગળાબહેન અપ્રમત્તપણે કરી. અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો પૂજ્યશ્રીની રમણિકલાલ વડેચા-ડીસાવાળાનો ભવ્યાતિભવ્ય પ્રવ્રયા નિશ્રામાં ઊજવાતાં જ રહે છે. વિ.સં. ૨૦૧૩માં અમદાવાદ મહોત્સવ શાહીબાગમાં, વિ.સં. ૨૦૧૬માં બોરસદમાં, વિ.સં. મહા મહિનામાં જ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં હીરા૨૦૫૭માં વાંકાનેરમાં, વિ.સં. ૨૦૫૯માં મહેસાણામાં. ભવ્ય ઉપધાન તપ પૂજ્યશ્રીની નિશ્રામાં યોજાયેલ. વિ.સં. ૨૦૧પમાં શાંતા યાત્રિક ગૃહમાં જિર્ણોદ્ધારિત શ્રી મહાવીર સ્વામી બોરસદ નગરમાં ઊજવાયેલ ભવ્યાતિભવ્ય અંજનશલાકા જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ...મુંબઈ ભારતનગર જૈન પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી સંઘને પૂજ્યશ્રીનું પ્રબળ માર્ગદર્શન સંઘ, ગ્રાન્ટરોડની અત્યાગ્રહભરી ચાતુર્માસની વિનંતીનો સ્વીકાર. મળેલ. વિ.સં. ૨૦૫૭માં બોરસદથી માતરતીર્થનો અને વિ.સં. ત્યાંથી અમદાવાદ થઈ અમદાવાદમાં પણ પૂજ્યશ્રીના ૧૦૬૦માં બોરસદથી શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનો ભવ્ય આચાર્યપદના ૧૧ વર્ષના પૂર્ણાહુતિ પ્રસંગે ભવ્ય મહોત્સવ છ'રીપાલક સંઘ સંઘવી ભરતભાઈ કેશવલાલ વાસણવાળા ઉજવાયેલ. ત્યાંથી આણંદમાં આનંદ-મંગળ આરાધનાધામમાં પરિવાર તરફથી ખૂબ જ ઉલ્લાસપૂર્વક નીકળેલ. પ્રતિષ્ઠા મહોત્સવ તથા નૂતન ઉપાશ્રયમાં ઉદ્દઘાટનનો મંગલ પ્રસંગ ખૂબ જ સુંદર રીતે ઉજવાયેલ. પૂજ્યશ્રીના લઘુગુરુબંધુ પૂ. મુનિપ્રવર શ્રી કુલશીલ વિ.મ. અને પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી હર્ષશીલવિ. મ.. મુંબઈ મહાનગરમાં પધરામણી કરતા પ્રત્યેક સ્થાનોમાં દ્વારા સંપાદિત. લેખિત- “એક મજેની વાર્તા”, “એક સરસ ભવ્ય સામૈયું, નવકારશી, પ્રવચનો, સંઘપૂજનની હારમાળા વાર્તા', “શ્રમણ ભગવાન મહાવીર’, ‘ચોવીસ તીર્થંકરચરિત્ર' સર્જાઈ...ખાસ કરીને કચ્છી દશા ઓશવાળ સમાજમાં પૂજ્યશ્રી આદિ અનેક સચિત્ર પુસ્તકો જૈનસમાજમાં ખૂબ જ લોકપ્રિય આચાર્યપદ પ્રદાન બાદ પ્રથમવાર પધરામણી કરતા હોવાથી બન્યાં છે. અપૂવ ઉલ્લાસ પ્રવર્તતો હતો. મુંબઈ મહાનગરમાં મુલુંડમાં જેઠ વિ.સં. ૨૦૬૦માં રંગસાગર ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ સુદ ૬ના દિવસે પૂજ્યશ્રીનો ભવ્યાતિભવ્ય પ્રવેશ થયેલ. સૂરિમંત્રની પંચપ્રસ્થાનની ૮૪ દિવસની અખંડ આરાધના મુલુંડમાં પણ ચારેય દિવસ વિવિધ સ્થાનોમાં પ્રવેશ-નવકારશી મૌનપૂર્વક કરીને આરાધના-સાધનાનો અનેરો આદર્શ ઊભો પ્રવચનો, સંઘપૂજનોની શ્રેણીઓ રચાણી. ત્યાંથી ભાંડુપ પધારતા કરેલ. પૂજ્યશ્રીની સૂરિમંત્રની આરાધના નિમિત્તે રંગસાગર પૂજય તપસ્વીરત્ન પંન્યાસ શ્રી ભદ્રશીલ વિજયજી મ.ની સંઘમાં ભવ્યાતિભવ્ય દશાદ્ધિક જિનભક્તિ મહોત્સવ પુણ્યતિથિ પ્રસંગે શાંતિસ્નાત્ર મહોત્સવ, વિક્રોલીની શાનદાર ઉજવાયેલ. વિ.સં. ૧૯૬૯માં શાંતિવન પાલડી ખાતે ચૈત્ય પરિપાટી, વિક્રોલીમાં અનેકવિધ શાસન પ્રભાવના, ત્યાંથી પૂજ્યશ્રીના સદુપદેશથી નિર્મિત થયેલ વિજય અંધેરી થઈ પાર્લામાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ.ભ. રામચંદ્રસુરીશ્વરજી આરાધના ભવન ખાતે શ્રી વિજય હેમભૂષણમ.ના દર્શન, વંદન, ત્રણ દિવસ સ્થિરતા, શાંતાક્રૂઝ, ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામી જિનાલયનો ભવ્યાતિભવ્ય દાદર, ભૂલેશ્વર, મસ્જિદબંદર, શ્રીપાલનગર, તારદેવ આદિ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયેલ તે જ સાલમાં સ્થાનોમાં સુંદર શાસનપ્રભાવના કરતા પૂજ્યશ્રીજીનો ખંભાતમાં આ. શ્રી કૈવલ્યરત્નાશ્રીજીની વર્ધમાનતપની ૧૦મી ભારતનગર જૈન સંઘમાં અષાઢ સુદ-૯ના ભવ્યાતિભવ્ય ઓળીની પૂર્ણાહૂતિનો મહોત્સવ વિ.સં. ૨૦૬૨માં બોરસદથી ચાતુર્માસ પ્રવેશ થયેલ. ભારતનગર સંઘનો ઉત્સાહ અને કલિકુંડ તીર્થનો છ'રીપાલિત સંઘ, નરોડાતીર્થમાં પોષ ગુરુભક્તોનો ઉલ્લાસ, ગુરુપૂજનાદિની અપૂર્વ ઉછામણી, દશમીના-શાસન પ્રભાવક અઠ્ઠમ તપની આરાધના. ડીસા અનેકવિધ શાસનપ્રભાવનાના કાર્યોપૂર્વકનું યશસ્વી ચાતુર્માસ. નગરમાં મુમુક્ષુઋષિક્ષ કુમારીનો ભવ્ય દીક્ષા મહોત્સવ અને ચાતુર્માસ બાદ શાહપુર તીર્થનો આઠ દિવસનો ભવ્યાતિભવ્ય Jain Education Intemational Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ છ'રીપાલક સંઘ, પોષ માસમાં મરીન ડ્રાઈવમાં સુ. ઉમેદચંદ્ર ભોગીલાલ શાહના નિવાસસ્થાને નવનિર્મિત શ્રી આદિનાથ સ્વામી ગૃહ જિનાલયમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ. પુનઃ ગુરુદેવશ્રીનો ગુજરાત તરફ વિહાર. વડોદરા, સુભાનપુરામાં ચાતુર્માસની જય. માર્ગમાં પણ ભાયંદર, વિરાર, વાપી, સુરત, બોરસદ વિગેરે સ્થાનોમાં પણ અનેક શાસનપ્રભાવક પ્રસંગો. અમદાવાદ નગરમાં મુમુક્ષુ વીરચંદભાઈ ડાબા તથા તેમની સુપુત્રી જિનલકુમારીનો ભવ્યાતભવ્ય પ્રવ્રજ્યા મહોત્સવ. વડોદરા, સુભાનપુરા વિજય રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભુવનમાં વિ.સં. ૨૦૬૪નું યશસ્વી અવિસ્મરણીય ચાતુર્માસ. વાચનાશ્રેણી આદિ અનેકવિધ અનુષ્ઠાનો, અનેક સાધ્વીજી ભગવંતોની માસક્ષમણ આદિ ઉત્કૃષ્ટ તપશ્ચર્યાઓ, અનેકવિધ આરાધનાસભર ચાતુર્માસ પૂર્ણ થયા બાદ વિ.સં. ૨૦૧૫માં અમદાવાદ, શાંતિવન પાલડીમાં મુ.શ્રી હર્ષશીલવિજયજી મહારાજના ગણિ-પંન્યાસપદ પ્રદાન નિમિતે ઊજવાયેલ ભવ્ય મહોત્સવ. સુરભિત વાટિકા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શ્રી સુમતિનાથ સ્વામિ જિનાલયનો ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ બાદ કોઠોરા (કચ્છ) નિવાસી શ્રી ભાગચંદભાઈ દામજી ધરમશી પરિવાર આયોજિત ૧૦૦૦ થી અધિક યાત્રિકો ૧૫૦થી વધારે સાધુ સાધ્વીજી ભગવંતો સાથેનો ૧૯ દિવસનો રાજનગરથી પાલિતાણા સુધીનો ભવ્યાતિભવ્ય છ'રીપાલક ઐતિહાસિક અવિસ્મરણીય યાત્રા સંઘ. ત્યારબાદ સુરતનિવાસી શ્રી પ્રવીણચંદ્ર નગીનદાસ શાહ પરિવાર આયોજિત વલ્લભીપુર-પાલીતાણા મહાતીર્થનો ભવ્ય છ'રીપાલિત સંઘ. વિ.સં. ૨૦૬૫મં જ અમદાવાદ-પાલડી રંગસાગરમાં પૂજ્યશ્રીના સદુપદેશથી પ્રારંભિત થયેલ વર્ષીતપની સામુહિક આરાધના. પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રતિવર્ષ શાસનપ્રભાવનાના કાર્યો સંપન્ન થતાં રહે છે. અનેકવિધ પૂજ્યશ્રીની નિશ્રામાં અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો સંપન્ન થતા રહે છે. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયગુણશીલસૂરીશ્વરજી મહારાજ પ્રખર પ્રભાવી વ્યક્તિમત્તા દ્વારા અનેક શાસનપ્રભાવક કાર્યોમાં જયવંતા વર્તો એ જ મંગળકામના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભીની વંદના...... સૌજન્ય : શ્રી રમેશભાઈ સૂરજમલજી ચૌધરી-હૈદ્રાબાદ તરફથી વિશ્વ અજાયબી : દક્ષિણબૃહત તીર્થસ્થાપક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ના પ્રભાવક શિષ્યરત્ન શિલ્પકલામનીષી મહાન શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રયશસૂરીશ્વરજી મ.સા. ઈડર નગરનો ધન્ય અવતાર, પિતા છોટાલાલ, માતા કાંતાબહેનના પ્યારા–દુલારાનો જન્મ ઈ.સ. ૧૯૬૬, ચૈત્ર સુદ૧ના પાવન દિવસે થયો. ઈડર ગામમાં શ્રી લબ્ધિસમુદાયના અને પ્રશાંતમૂર્તિ પૂજ્ય પંન્યાસ શ્રી પદ્મવિજયજી મ.સા.ના ધર્મસંસ્કાર અને માતાપિતાના સુસંસ્કારોથી બચપણથી જ સુનીલકુમારનું જીવન નિર્દોષ, સહજ અને ધર્મમય હતું. ૧૦ વર્ષની બાળવયમાં અક્ષયનિધિ તપારાધના કરતાં કંઠની મધુરતા, બુદ્ધિ-ચાતુર્યતા વાણીમાં નિખાલસતા, પઠનપાઠનમાં ગહનતા જોઈને મહાન શાસનપ્રભાવક શ્રી લબ્ધિ. વિક્રમપટ્ટાલંકાર પ.પૂ.આ. દેવશ્રી વિજય સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પાસે ૩ વર્ષની સંયમજીવનની તાલીમ લઈને દર્શનજ્ઞાનચારિત્ર્યનો સમર્પણભાવ લાવી ૧૪ વર્ષની બાળવયમાં વિ.સં. ૨૦૩૮, ફાગણ સુદ ત્રીજના દિવસે ઈડરનગરમાં હર્ષોલ્લાસપૂર્વક સંયમજીવનનો સ્વીકાર કર્યો. સંયમજીવન સાથે જ પૂજ્ય ગુરુદેવશ્રીના સાંનિધ્ય અને કૃપાબળથી વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોશ, તર્કશાસ્ત્ર, શિલ્પવાસ્તુ અને આધ્યાત્મિક ગ્રંથોના શાસ્ત્ર ગ્રંથોના અધ્યયન સાથે ગુરુસમર્પણ દ્વારા બાળવયમાં તેજસ્વી પ્રભાવક બન્યા. દક્ષિણકેશરી પૂજ્ય ગુરુદેવશ્રીના પુણ્યપ્રભાવથી પૂજ્ય મુનિરાજશ્રીએ અનેક તીર્થો, જિનમંદિરો, ધર્મસંસ્કાર સ્થળોનું માર્ગદર્શન કરીને શિલ્પવાસ્તુકલા, જૈન સંસ્કૃતિકલા, ધર્મકલા દ્વારા એકવીસમી સદીનાં મહાન તીર્થો શ્રી નાકોડા અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ, શ્રી પાર્શ્વલબ્ધિધામ ભેટ શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્ર ધામ, ચન્દ્રપ્રભ લબ્ધિધામ, ૮૪ જિનાલય જેવો મહાન તીર્થોની ગુરુકૃપાથી પૂજ્યશ્રીનો પ્રભાવક કાર્યશક્તિ તથા ગુણરસિક તીર્થોની શાસનને ભેટ મળી. જિનભક્તિમાં તન્મયતા, તીર્થનિર્માણ-કાર્યોના સંકલ્પ સાથે નિર્માણ કરાવવાની શક્તિ, શાસનભક્તિમાં મગ્નતા જેવા અનેક ગુણો દ્વારા જીવનને શાસનપ્રભાવક, મહાન બનાવ્યું છે. શ્રી નાકોડા અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ વિક્રમ સ્થૂલભદ્ર–વિહારની ઐતિહાસિક પ્રતિષ્ઠાવેળા વાસ્તુ Page #261 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૪૯ શિલ્પકલામનિષી અને શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્ર પર જિનાલયની મહાશક્તિ, ગુરુ સ્થૂલભદ્રની કૃપાશક્તિ એટલે શાસનપ્રભાવક પ્રતિષ્ઠા વખતે દક્ષિણ ભારતના જૈનસંઘોની ઉપસ્થિતિમાં તથા પૂજ્ય આચાર્યદેવ શ્રી ચંદ્રયશસૂરીશ્વરજી મ.સા. શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના અધ્યક્ષશ્રી શ્રેણિકભાઈ દ્વારા સમસ્ત દક્ષિણ ભારતના જૈન સંઘો અને દશહજાર ગુરુદેવશ્રીના સાંનિધ્યમાં પૂજ્ય મુનિરાજશ્રીને “દક્ષિણ ભારત ઉપરાંત શ્રાવક-શ્રાવિકા જનસમૂહ વિ. ઐતિહાસિક પદવી ધર્મપ્રભાવક પદવીથી ઉદ્ઘોષિત કર્યા. સમારોહ આયોજિત કરી પોતાના શાસન પ્રભાવક, કાર્યશક્તિ - પૂજ્ય ગુરુદેવશ્રીના પુણ્યપ્રભાવ અને શિષ્યમાં વિષયાસક્તતા, દીર્ઘદૃષ્ટિ જેવા ગુણોથી પ્રભાવિત પૂજયશ્રી ગુરુશક્તિ દ્વારા ભારતવર્ષનાં અજોડ, અદ્વિતીય, સ્થૂલભદ્રસૂરીજી મ.સા. પૂજ્યશ્રીને પંન્યાસ પદની અનુજ્ઞા શિલ્પ સ્થાપત્યના બેનમૂન દેવનહલ્લી ૧૦૮ પાર્શ્વતીર્થમાં પૂજ્ય ' અર્પણ કરી વિક્રમ સં. ....... ગુરૂદેવશ્રીની ૫૧ દિવસીય સરિમંત્રની સાધનાથી અને પૂજ્ય દક્ષિણ ભારતમાં ગુરુદેવની ચિરવિદાય પછી મુનિરાજશ્રીને શ્રી વીરમાણિ-ભદ્રની દિવ્ય છાયા, દિવ્ય ગુરુકૃપાથી શાસનનો, સમુદાયનો, મોટો કાર્યભાર ૩૯ વર્ષની સંકેતનાં દર્શનથી પહાડ પર દક્ષિણ ભારતના બેનમૂન શ્રી ઉંમરે ગંભીરતા સાથે સંભાળી બે વર્ષમાં જ પંદર સિદ્ધાચલ સ્થૂલભદ્રધામમાં મુખ્યમંદિર, બાવન જિનાલય, જિનાલયોની પ્રતિષ્ઠા એટલું જ નહીં ગુજરાત રાજ્યમાં ઘેટી પાગ મંદિર, વર્ષીતપ મંદિર, લબ્ધિ દાદાવાડીનું નિર્માણ ૨૦૬૨માં પાલિતાણા પધારી ઘણા તીર્થમાં ચોરાશી પૂજ્યશ્રીની અખંડ સાધનાનું પરિણામ છે. ચિપેટ (બેંગલોર) જિનાલયની વૈશાખ વદી ૧૧ના ૨૦૬૨ની ઐતિહાસિક શ્રી આદિનાથ પ્રભુના મંદિરજીના જીર્ણોદ્ધારનો પ્રારંભ પૂજ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો જેમાં દેશભરમાં આચાર્ય ભગવંતની પ્રેરણાથી જ થયો. નવનિર્મિત જિનાલયમાં એક લાખ વ્યક્તિઓએ કાર્યક્રમમાં ભાગ લીધો. અમદાવાદમાં ૨૧મી સદીની ઐતિહાસિક શિલ્પકલા પૂજ્ય મુનિરાજશ્રીના એક સામુહિક ચારસો જિનાલયમાં અભિષેકનું અનુષ્ઠાન પણ માર્ગદર્શનનું સુફળ છે. દક્ષિણ ભારતની દેવનગરી એક પ્રભાવ અને રાજનગરના ઇતિહાસમાં ઇતિહાસ સર્જક (દેવનહલ્લી)માં ગુરુશિષ્યની સાધનાનું અપૂર્વ યોગદાન રહ્યું મહાભિષેકનું આરાધન થતાં સમસ્ત પાટનગરના સંઘોમાં છે. ગુહૃદયમાં એમણે પોતાનું એક અપૂર્વ સ્થાન બનાવ્યું છે. પૂજ્યશ્રીનો અપૂર્વ પ્રભાવ પડ્યો. સાબરકાંઠા, મહેસાણા ગુરુકપાએ અનેક શાસનસેવા–શક્તિઓનો પ્રાદુર્ભાવ થયો છે. ઐતિહાસિક અભિષેક ઉત્સવ ઉજવીને ગુજરાત રાજ્યમાં એક પૂજ્ય ગુરુદેવશ્રીનાં આધ્યાત્મિક પ્રવચનોના પ્રભાવે, ગુર અપૂર્વ પરમાત્મા ભક્તિનો મોટો મહેરામણ ઊભો કર્યો. જે પ્રેરણાના બળે તેઓ પણ પ્રવચન-પ્રભાવક બન્યા છે. વરસોડાના ઇતિહાસમાં ન થઈ શકે તે પૂજ્યશ્રીએ ૧૨ ગુરુદેવશ્રીની પ્રેરણાથી નવનિર્મિત શ્રી ચંદ્રપ્રભ લબ્ધિધામ માસમાં શાસન પ્રભાવક કાર્યની શૃંખલા સર્જાવી. ઇડર (અમદાવાદ), શ્રી શત્રુંજય તીર્થ (પોરુર-ચેન્નઈ) સહ ઈડર નગરમાં આચાર્યપદવી મળી. પૂજ્યશ્રીનું પોતાના ગામમાં ના તીર્થોના તીર્થોદ્ધારમાં એમનું અપૂર્વ યોગદાન છે. પ્રવેશ થતાં એક ઐતિહાસિક નગરપ્રવેશ અને ૨૭ દિવસનો દક્ષિણ ભારતમાં એમને બધાં કયૂટર માઇન્ડ' તરીકે જ દીક્ષા મહોત્સવ ઉજવી માનવસેવા અનુકંપાના પ્રભાવક કાર્ય ઓળખે છે. ચારિત્રમાં ઉચ્ચતા, કાર્યમાં કુશળતા, જિનશાસનનાં કરેલ છે. શાસનપ્રભાવક કાર્યોમાં તેમની રાતદિવસની સાધના સુવર્ણાક્ષરે ૧. શ્રી પાર્શ્વનાથ જૈનમંદિર ટ્રસ્ટ, ગાંધીનગર, પૂ. અંકિત થઈ શકે એવી મહાન છે. સંઘર્ષો વચ્ચે સમન્વયતા અને ચંદ્રયશસૂરિજી મ.સા. ૨. શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ ટ્રસ્ટ, શાસન પ્રતિ આયહડ શ્રદ્ધાથી મૈત્રીપૂર્ણ પણ શાસનનો દેવનહલી, બેંગલોર, સ્થૂલભદ્રસૂરિજી મ.સા. ૩. શ્રી અરિહંત જયજયકાર કરાવી શાસનનાં કાર્યો પ્રભાવક રીતે આયોજિત લબ્ધિ શાસન ચેરી. ટ્રસ્ટ, ઘણ૫ ચદ્રપ્રભ લબ્ધિધામ. એમ. પી. કરે છે. એમની સાધનાના પ્રતાપે દક્ષિણ ભારતના ઘર-ઘરમાં મેહતા. ૪. ચંદ્રપ્રભ સ્થૂલભદ્રસૂરિ પુણ્યપ્રભાવક ટ્રસ્ટ જૈિનમ જયતિ શાસનમુ નો દિવ્યનાદ ગુંજતો થયો છે. ઓકલીપુરમ વિક્રમસૂરિજી મ.સા. ૫. શ્રી સ્થૂલભદ્રકૃપા ઓમ પ્રભુકૃપા અને ગુરુકૃપાથી એમને વિ.સં. ૨૦૫૯, જેઠ સુદ ચંદ્રલબ્ધિ મહાસંઘ ગુજરાત, લબ્ધિસૂરિજી એકમ, તા. ૦૧-૦૬-૨૦૦૩ના રોજ પૂજ્ય ગુરુદેવશ્રીએ આચાર્ય પદથી અલંકૃત કર્યા છે. લબ્ધિ સમુદાયની સૌજન્ય : સિદ્ધાચલ સ્કુલભદ્રધામ, શાસનપ્રભાવક ટ્રસ્ટ, ગાંધીનગર-બેંગલોર ૫000૯ તરફથી Jain Education Intemational For Private & Personal use only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ મહિમાવંતી તીર્થોથી મંડિત મરૂધરભૂમિમાં સંયમની ખાણ સમાન માલવાડા નગરને જન્મથી પાવન કરનારા સુણતર સમાજનાં પ્રથમ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા. લેખક : મુનિશ્રી રત્નજ્યોતવિજય જી મ.સા. • જ્યારે પુણ્યનો ઉદય જાગે ત્યારે જ નાની ઉંમરમાં દિલ વૈરાગ્યવાસિત બને. શાશ્વત ગિરિરાજની યાત્રા માટે પાલિતાણા આવેક એક સુશ્રાવકની સલાહમાત્રથી માત્ર ધાર્મિક અભ્યાસ લક્ષ્ય બનાવી આજ થી ૭૦ વર્ષ પહેલાં મહેસાણા સંસ્કૃત પાઠશાળામાં ૧૯ વર્ષની ઉંમરે રતનચંદભાઈએ પ્રવેશ કર્યો. ભાવીમાં શુભ ઉદય થવાનો હોય ત્યારે જ શુભ સ્થળે જવાનું મન થાય. ધાર્મિક અભ્યાસ કરતાંકરતાં પોતાનું દિલ વૈરાગ્યવાસિત બન્યું. બલજબરીથી ઘેર લાવવા છતાં પોતાનો સમય ધાર્મિક અભ્યાસ કરાવવામાં પસાર કરવા લાગ્યા. માત્ર એક જ વખત ભોજન કરીને સંતોષ માનીને મૌન રાખતા. આવી શુદ્ધ અને કઠોર સાધના દેખી પરિવારજનોને ઝૂકવું પડ્યું. પરંતુ મોહનાં કારણે રજા નહિ આપી. ત્યારે પોતાનાં મામા (આ. રત્નાકરસૂરિનાં દાદા) પાસે ભાડુ લઈ મહેસાણા પહોંચ્યા. ભાવના સારી હોય તો સદ્ગુરુનો સંયોગ મળી જાય. મુનિતિલકવિજયજી (ભાભરસમુદાયનાં)નો સંયોગ મળ્યો. એમની પાસે સંયમ સ્વીકાર્યો. ત્યાગી ગુરુને પ્રાપ્ત કરી મન મોરલો નાચી ઉઠ્યો. પરંતુ કુદરતને આ મંજૂર ન હતું. માત્ર પાંચ વર્ષના પર્યાયમાં ગુરુનું છત્ર ખોવું પડ્યું. ત્રણ રત્નની ત્રણ કરણ વડે સાધના કરતા સંયમ જીવનમાં ઓતપ્રોત બન્યાં. ગચ્છનાયક આ. શાંતિચંદ્રસૂરિજીનાં હસ્તે વિ.સં. ૨૦૧૫માં ભાભરનગરમાં પંન્યાસપદથી વિભૂષિત બન્યા અને નવાક્ષેત્રમાં શાસન પ્રભાવનાનાં કારણે ગુજરાત છોડી મહારાષ્ટ્રમાં અનેકવિધ કષ્ટો સહન કરી શાસનનાં કાર્યો કરાવ્યા. વિશિષ્ટ યોગ્યતા મળી સામેથી આજ્ઞા આપી વિ.સં. ૨૦૨૯માં સાંગલી મુકામે આચાર્ય પદવીથી અલંકૃત કરાવ્યા. વ્યક્તિનો ચારે બાજુથી શુભોદય જાગે ત્યારે ક્યાંકથી અશુભોદય જાગે. (કર્નાટક) બીજાપુરમાં ચાતુર્માસ મધ્યે મ.સા.ની બિમારી થતાં ડોક્ટરોને બતાવતા કેંસરની બિમારી નીકળી. ડોક્ટરોએ કહ્યું કે વિશ્વ અજાયબી : તાત્કાલિક મુંબઈ લઈ જવા પડશે અને ઓપરેશન કરાવવું પડશે. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જીવનાં ચારિત્રાચારને ભાર આપી શ્રાવકગણની આજીજીને નકારી કાઢી. કોઈપણ પ્રકારના યંત્રનો ઉપયોગ કર્યા વિના વડીલોની આજ્ઞા મંગાવી ડોળીનો ઉપયોગ કરી મીરજ મુકામે ગયા. ડોક્ટરોએ પણ ઓપરેશન કરી સફળતા મેળવી. ચાતુર્માસ પૂર્ણ કરી મુંબઈ આવ્યા ત્યારે હાર્ટનો હુમલો થયો. વારંવાર વ્યાધિ આવવા છતાં સમતા રાખી સંયમ જીવનમાં અડગ રહેતા હતાં. હાર્ટના હુમલા વખતે ભક્તવર્ગ એમ્યુલન્સ લાવી ખડેપગે હાજર હોવા છતાં હાથના ઇશારાથી ના પાડી દીધી. ઉપાશ્રયમાં જ બધી વ્યવસ્થા કરાવી ચારિત્રાચારનાં ભાવથી જીવલેણ બિમારીથી ઉગરી ગયા. વ્યાધિની સામે વૈરાગ્યનાં શસ્ત્રથી ઝઝુમી આખરે જીત મેળવી. “જ્ઞાનાભ્યાસ એ સાધુનો પ્રાણ છે’ એ વાક્ય એમના મનમાં એવું ઘર કરી ગયું કે છેલ્લી ઉંમર સુધી અવનવા ચૈત્યવંદન - સ્તુતિ આદિ કંઠસ્થ કરતાં ગયાં. ડોળીમાં બેઠા બેઠા પણ અરિહંતપદનો જાપ કરતા. વાપતા પૂર્વે અરિહંતપદનો જાપ કરી પછી જ વાપરતા. કલ્પસૂત્ર ઉપર સં. લઘુટીકા, આવશ્યક નિર્યુક્તિ દીવિકા ભાષાંતર, શ્રાદ્ધવિધિનું ભાષાંતર, પ્રબંધ પંચશતી આદિ ગ્રંથોનું કાર્ય કરેલ. પોતાના હાથે જ માલવાડા નગરમાં ખુશાલચંદ તથા ધનપાલ બંને ભાઈને રજોહરણ અર્પણ કરી મુનિ રત્નેત્તુવિજયજી, મુનિ રત્નત્રયવિજયજી નામ રાખી જિનશાસનને બે મહાન રત્ન અર્પણ કરેલ. કલિકુંડ તીર્થોદ્ધારક આ.વિ. રાજેન્દ્રસૂરિજી સાથે વાંકલી ગામમાં ચાતુર્માસ માટે નવાડીસાથી વિહાર કરીને જતાં બીજા દિવસે સવારે ચંડીસરપાલનપુર વચ્ચે અકસ્માતથી ડોળી ફેંકાઈ ગઈ. ડોળવાળા પડી ગયા. અંતે પાલનપુર હોસ્પિટલમાં સ્વર્ગવાસી બન્યા. આવા અરિહંતનાં અણગાર...જિનશાસનનાં શણગાર....કોટિ કોટિ વંદના... છે સૌજન્ય : પૂ. મુનિ શ્રી રત્નત્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી શા કાન્તિલાલ દેવાજી - હીરાણી પરિવાર માલવાડા મસ્તર દેશના કોહિનૂર રસમા આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા. લેખક : મુનિ રત્નત્રયવિજયજી મ.સા. જન્મ બધાને મળે છે, પણ એની ચમક અને ચમત્કાર જીવન દ્વારા થાય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૫૧ જબ હમ આયે જગ મેં, જગ હસે તુમ રોયી દરેકની વાત સાંભળી દરેક વ્યક્તિને સાથે લઈ જીર્ણોદ્ધારનો કરણી ઐસી કર ચલો, તુમ હસો જગ રોય |૧| નિર્ણય કર્યો ત્યારે સાંચોર સંઘ હર્ષોલ્લાસનાં વાતાવરણથી ગુંજી આવું જ કાંઈ પૂજ્યશ્રીનાં ઊઠ્યો. જીવનમાં બન્યું. વિ.સં. ૨૦૧૫માં બીજુ મુખ્ય કામ અતિપ્રાચીન શ્રી જીરાવલા તીર્થનાં માલવાડા ગામમાં શ્રાવણસુદ જીર્ણોદ્ધાર માટે કોઈ આચાર્ય આગળ ન વધતા. પૂજ્યશ્રીએ પૂર્ણિમા (રક્ષાબંધન)નાં દિવસે સાહસિકતાપૂર્વક મૂલનાયકને ઉત્થાપન કરાવ્યાં. તે જોઈ કે.પી. થતા ગજાણી પરિવારમાં આનંદની સંઘવી, તારાચંદભાઈ વિ. પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ઉર્મિઓ ઉછળી. પિતા ઉત્તમચંદ, આવી અનેક દુર્લભ ઘટનાઓ પૂજ્યશ્રીનાં જીવનમાં માતા રંગુદેવીના લાડીલા આવતી રહે છે. પ્રબલ પુણ્યોદયથી શાસનની પ્રભાવનામાં નિમિત્ત ખુશાલચંદ આગળ વધવા લાગ્યા. બને છે. મેટ્રીકની પરીક્ષા આપી ફરવાની મરુધરદેશનાં જાલોર જિલ્લામાં આવેલ રામસીંગ અને ઇચ્છાથી માઉન્ટ આબુ ગયા. ત્યાં તવાવ ગામમાં ઐતિહાસિક અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ આગળ આચાર્યશ્રી ગુણરત્નસૂરિજીની નિશ્રામાં સંસ્કાર શિબિર ઉજવાયેલ. ચાલતી હતી. તેમાં બંને મિત્રોએ પ્રવેશ કર્યો. પ્રથમ શિબિરમાં વૈરાગ્યમયવાણી સાંભળી ત્રણ વર્ષમાં દીક્ષા ન લઉં ત્યાં સુધી સમેતશિખર મહાતીર્થમાં “છ'રી પાલિત સંઘમાળના દિવસે ગુરુદેવનાં સંયમ પર્યાયને ૩૨ વર્ષ પૂર્ણ થતાં માત્ર ૧૫ મિઠાઈ અને ઘીનો ત્યાગ કર્યો. જો અભિગ્રહ અટલ હોય તો મિનિટમાં ૩૨,000ની ૩૩૨ ગૌશાળામાં તિથિ નોંધાઈ ગઈ. સફળતા નિશ્ચિત પ્રાપ્ત થાય. માતાની છત્ર છાયા ખોયા પછી " પરિવારજને મહારાષ્ટ્રમાં ઘડતર માટે આ. રત્નશેખરસૂરીશ્વરજી શાસનદેવોથી એક જ પ્રાર્થના આવાં શાસનપ્રભાવક પાસે મોકલ્યા. આચાર્યભગવંતની તબિયત નાતંદુરસ્ત હોવા છતાં વિભૂતિને શતાયું અર્ધ અને શાસનકાર્યમાં સહાયક બને એ જ કાકાશ્રી રાજમલજીના આગ્રહ કારણે માલવાડા દીક્ષા આપવા જ અભ્યર્થના. પધાર્યા. સુંદર રીતે દીક્ષા મહોત્સવ ઉજવાયો. ગુરુદેવની ઇચ્છા પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સાની પ્રેરણાથી હતી કે કોહિનૂર રત્નનું નામ નવું જ આપવું એમ વિચારી મુનિ રત્નન્દ્રવિજય નામ રાખ્યું. ગુરુદેવ સાથે રહી રાધનપુરમાં પંડિત સૌજન્ય: શા કાલૂચંદજી ચેલાજી સંઘવી પરિવાર–સાંચોર બાંધી અભ્યાસ કરાવ્યો. પરંતુ ધાર્યું કાંઈ થતું નથી. માત્ર પાંચ (સત્યપુર તીર્થ) વર્ષના સંયમ પર્યાયમાં ગાદવની છત્રછાયા ખોઈ નાંખી. પુણ્ય શાંતિદૂત, ગચ્છાધિપતિ, જૈનાચાર્ય સંયોગે કલિકુંડ તીર્થોદ્ધારક આ. રાજેન્દ્રસૂરિજીનું મિલન થયું. પ.પૂ.શ્રીમદ્ વિજય નિત્યાનંદસૂરીશ્વરજી એમને સાથે રાખી જ્ઞાનાભ્યાસ આદિમાં આઘળ વધારી યોગ્યતા જાણી કલિકુંડ તીર્થમાં વિ.સં. ૨૦૪૯માં ફા.સુ. પના દિવસે મ.સા. પંન્યાસ પદવવી અને વિ.સં. ૨૦૫૨માં મહાસુદ ૧૩નાં દિવસે વિશ્વમાં સર્વત્ર શાંતિ, આચાર્યપદવી અર્પણ કરી. આચાર્ય શ્રી રત્નાકરસૂરિ નામથી સદ્ભાવ, સહયોગ, સૌહાર્દ્રના અલંકૃત કર્યા. પૂજ્યશ્રીની જીભમાં એવી મીઠાશ છે કે આવનાર સમર્થક, રાષ્ટ્રીય વિચારધારાઓમાં અરિ પણ અમી થઈ જાય. અનેક સંઘોમાં વર્ષો સુધી કલહનાં આધ્યાત્મિક અભિવ્યક્તિના પ્રખર કારણે ખોરવાયેલ કાર્યોનો આરંભ કરાવવા રાત દિવસ તનની અપેક્ષા રાખ્યા વિના મહેનત કરેલ. લગભગ દરેક ઠેકાણે સફળતા પ્રવક્તા, આત્મ વલ્લભ દર્શનને પ્રાપ્ત કરેલ. આચરણ દ્વારા ચરિતાર્થ કરી સત્યપુર તીર્થ (સાંચોર)માં જે મહાવીર સ્વામીનું જિનાલય ભૌતિકવાદના ત્રાસમાં સર્વત્ર છે. જેના નામે આ નગરને તીર્થની ઉપમાં પામેલ છે. “જયઉવીર સર્વધર્મ સદ્ભાવ રાખી સર્વજન સચ્ચઉરિ મંડણ” એવા તેનાં જીર્ણોદ્ધાર માટે ૧૭-૧૭ વર્ષથી કલ્યાણ માટે ચેતના અને વિકાસનો પડેલો ઝઘડો અનેક આચાર્યો આવવા છતા સફળતા મેળવી ન શંખનાદ કરનારા, જિનશાસનમાં અગણિત કાર્યો શાંતિ અને શક્યા. પણ પૂજ્યશ્રીએ દરેક વ્યક્તિ ઉપર સમભાવ રાખી સરળતાથી પૂર્ણ કરનારા આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય Jain Education Intemational Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ વિશ્વ અજાયબી : નિત્યાનંદ સુરીશ્વરજી મ.સા.ના અસાધારણ વ્યક્તિત્વથી ભાગ્યે સોંપી. એમની અસીમ કૃપા અને પ્રશિક્ષણથી તેમનું વ્યક્તિત્વ જ કોઈ અપરિચિત હશે. વધુ ને વધુ વિકસતું રહ્યું. ભારતની રાજધાની દિલ્હીમાં શ્રી ચીમનલાલજી જૈનનાં ગુરુવર્ય ઇન્દ્રના અંગત સચિવ મુખ્ય સલાહકાર તરીકે ધર્મપરાયણા પત્ની શ્રીમતી રાજરાનીની કુક્ષિએ તેઓશ્રીનો વર્ષો સુધી કામ કરી અનેક સમુદાય-વિકાસનાં કાર્યો કર્યા. જન્મ થયો. અનિલ, સુનીલ તથા પ્રવીણ ત્રણેય પુત્રોથી પોતાનો એમની નિર્ણયશક્તિ, વિનયવિવેક, શાસનસેવાની ઉત્કંઠાથી ભાગ્યભંડાર ભરેલો જોઈ માતાપિતા અપાર ખુશ થતાં. પ્રભાવિત થઈ પરમાર ક્ષત્રિયોદ્ધારક ચારિત્ર ચૂડામણિ આ.ભ. મહાતીર્થ હસ્તિનાપુરીજીમાં માતાનાં હાલરડાંની સાથે શ્રીમદ્ વિજય ઇન્દ્રદિન સૂરીશ્વરજી મ.સા.એ એમને વિ.સં. સસંસ્કારોનું પણ સંવર્ધન થવા લાગ્યું. પિતાના પ્રેમસભર ૨૦૪૪માં ઠાણામાં ગણિ પદવી, વિ.સં. ૨૦૪૭માં વિજય અનુશાસનમાં જીવનઘડતરનો આરંભ થયો. તીવ્ર બુદ્ધિ, મધુર વલ્લભ સ્મારક, દિલ્હીમાં પંન્યાસ પદવી થા વિ.સં. ૨૦૫૦માં વાણી સાથે વડીલો પ્રત્યે વિનમ્રતાના ગુણના કારણે તેઓ સૌના તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થ–પાલિતાણામાં આચાર્ય પદવીથી પ્રિય પાત્ર બન્યા. પિતાજીનું હૃદય દઢ રાષ્ટ્રભક્તિથી સભર હતુંવિભૂષિત કરતાં ઉત્તર ભારતીય ક્ષેત્રોની દેખરેખની જવાબદારી તો સાથે સાથે સંસાર પ્રતિ વિરક્તિનો ભાવ એમને સંન્યસ્ત- સોંપી. જીવન જીવવા માટે આકર્ષી રહ્યો હતો. જાલના (મહારાષ્ટ્ર)ના બે ફિરકાઓનો વિવાદ એમણે માતા-પિતાના ધર્મસંસ્કારોનું અમૃત પીનાર ત્રણેય માર્મિક પ્રવચનો દ્વારા ઉકેલ્યો અને દ્વેષના દાવાનળને પ્રેમબાળકોને સંસારની વિલાસિતાની ચમકદમક પ્રભાવિત ન કરી ગંગાથી બુઝાવી નાખ્યો. પરિણામે સકળ સંઘે તેમને ‘શાંતિદૂત' શકી. પરિવારમાં દીક્ષાની વાત નીકળતાં બંને મોટાભાઈઓની પદથી અલંકૃત કર્યા. ગંગાનગરમાં આત્મવલ્લભ કન્યા વાતને સમર્થન આપતાં એમણે કહ્યું : “અમે નાના હોવા છતાં મહાવિદ્યાલયની સ્થાપનાની પ્રેરણા આપી નારી-ઉત્કર્ષનું કામ સંયમ પાલનમાં શૂરવીર સાબિત થશે.” પુત્રોની પ્રબળ ભાવના કર્યું. તેથી સકળ સંઘે ‘શિક્ષા–સંત’ પદથી વિભૂષિત કર્યા. સમજી સં. ૨૦૨૪ના માગશર સુદી દશમને દિવસે માત્ર નવ પીલીબંગા, હનુમાનગઢ, સૂરતગઢ, નોહર ભાદરા વગેરે વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશના બડૌત શહેરમાં જિનશાસનરત્ન, ક્ષેત્રોમાં મંદિરોના જીર્ણોદ્ધારનાં કરેલાં અગણિત કાર્યોના કારણે શાંત તપોમૂર્તિ, રાષ્ટ્રસંત આ.ભ. શ્રીમદ્ વિજય સમુદ્ર “જીર્ણોદ્ધારપ્રેરક પદથી તેમને અલંકૃત કરાવ્યા. ખૌડ, ચાતુર્માસ સૂરીશ્વરજી મ.સા.નાં કર-કમળોએ માતાપિતા, ત્રણે ભાઈઓ દરમ્યાન ૩૬ કોમનાં અગ્રગણ્ય લોકોએ “જ્ઞાનગંગા ભગીરથ અને બાબાજી કુલ છ સભ્યોએ એક સાથે ભાગવતી પ્રવજ્યા પદથી તથા તીર્થ, મંદિર અને ધર્મ-સાધના કેન્દ્રોના જીર્ણોદ્ધારગ્રહણ કરી. સ્વ-પર-કલ્યાણાર્થ જીવન સમર્પિત કર્યું. ગુરુ કાર્યના પરિણામે ૧૯ કલ્યાણકોની ભૂમિ અયોધ્યા તીર્થ-સકળ સમુદ્રએ મુનિશ્રી નિત્યાનંદવિજય નામ આપી સંસારી પિતા શ્રી સંઘ દ્વારા “કલ્યાણક તીર્થોદ્ધારક પદથી અને ગોડવાડ મનિ શ્રી અનેકાંત વિજયજી મ.સા.ના શિષ્ય ઘોષિત કર્યા. ક્ષેત્રના લાટાડા ગામમાં સંક્રાંતિ કાર્યક્રમમાં સ્થાનકવાસી ગુરુ સમુદ્રની છત્રછાયામાં બાલ મુનિઓનો સર્વાગી સંપ્રદાયના તો સામાન્ય સંત શ્રી રૂપ મુનિજી મ.સા.એ એમને વિકાસનો આરંભ થયો. એમણે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, શાલ ઓઢાડી પંજાબ માર્તડ' પદથી સમ્માનિત કર્યા. વ્યાકરણ, સાહિત્ય સહિત જૈનાગમોનુ તલસ્પર્શી અધ્યયન કર્યું. શ્રીમદ્ નિત્યાનંદસૂરીશ્વરજી મ.સા.ના અભિનંદનીય બાળવયમાં જ પ્રવચન-પ્રવિણતા પ્રાપ્ત કરી તેઓએ ગુરુ ગુણોથી આકર્ષાઈ દિગંબરાચાર્ય શ્રી પુષ્પદંત સાગરજી સમુદ્રના પત્ર વ્યવહારનો સંપૂર્ણ ભાર ઉપાડી લીધો અને તેર મહારાજે પોતે ઉપાશ્રયે આવી વિવિધ વિષયો પર વર્ષની ઉંમરથી જ ગુર્વાશાથી વિવિધ વિવાદોના નિર્ણય આપવા વિચારવિનિમય કર્યો. શ્રી આત્મવલ્લભ-સમુદ્રઈન્દ્રકા લાગ્યા. દસ વર્ષ સુધી તેમણે આ જવાબદારી નિભાવી. મુનિ પાટપરંપરાના તેઓ એવો પ્રથમ આચાર્ય હતા કે તેમણે શ્રી અનેકાંત વિજયજી તો મૌનપૂર્વક લાંબી લાંબી તપસ્યામાં કોલકાત્તામાં ચાતુર્માસ કરી જિનશાસન-પ્રભાવનાનો સુવર્ણ લીન થઈ ગયા અને માત્ર ત્રણ વર્ષના સંયમ પર્યાયમાં કાળધર્મ ઇતિહાસ રચ્યો. સમેત શિખર મહાતીર્થમાં એમણે શ્રી જૈન શ્વે. પામ્યા. ગુરુ સમુદ્ર અસ્વસ્થ થતાં બાલમુનિઓની સંભાળની તપાગચ્છ–દાદાવાડી, સમેતશિખર પહાડ પર શ્રી સંભવનાથ જવાબદારી એમણે પૂ. ગણિવર્ય શ્રી જનક વિજય મ.સા.ને ભગવાનની નિર્વાણ ટૂંક પર ચરણ પાદુકાની પ્રતિષ્ઠા, રામપુરમાં Jain Education Intemational For Private & Personal use only Page #265 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ શ્રી આત્મવલ્લભ જૈનભવન વગેરે જિન-શાસન-પ્રભાવનાનાં કાર્યો કરાવ્યાં. દક્ષિણ ભારત પ્રવાસનાં બે વર્ષો દરમ્યાન પૂ. ગુરુદેવોની યશ-પતાકા લહેરાવવાની સાથે લોક-કલ્યાણ, સાધર્મિક ઉત્કર્ષ, જીવદયા, જિનશાસન અને પરોપકારનાં લગભગ ૧૦૦ કરોડનાં રચનાત્મક કાર્યો કરાવી તેઓ જનજનની શ્રદ્ધાના કેન્દ્ર બની ગયા. ૧૯ વર્ષોથી નિર્માણાધીન શ્રી હિસાર મહાતીર્થનું નિર્માણ એમના પ્રભાવે દ્રુત ગતિએ ફરી શરૂ થયું. એની ઐતિહાસિક અંજનશલાકા-પ્રતિષ્ઠા વખતે લુધિયાણાથી ૮૦૦ યાત્રી સ્પેશ્યલ યાત્રા-ટ્રેન લઈ પહોંચ્યા હતા. આ વિશેષ અવસરે તીર્થ ટ્રસ્ટ દ્વારા એમને ‘શાસન– દિવાકર' પદથી સુશોભિત કરવામાં આવ્યા. આ.ભ. શ્રીમદ્ વિજય જનકચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના આદેશથી તેમણે પંજાબ કેસરી જૈનાચાર્ય. શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા.ની સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી રાષ્ટ્રીય સ્તરે ઉજવવા માટે તત્કાલ દક્ષિણ ભારતથી દિલ્હી પહોંચી મહોત્સવને ઐતિહાસિક રૂપ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. દિલ્હીના વલ્લભ સ્મારકની પુણ્યધરા પર સમુદાયવડીલના આશીર્વાદ અને દેશના લગભગ પ્રત્યેક સંઘ, મહાસભા તથા મહાસંઘની આગ્રહભરી વિનંતીથી એમણે સમુદાયની લગામ હાથમાં લીધી અને શ્રી આત્મવલ્લભ-સમુદ્ર-ઇન્દ્રદિન પટ્ટપરંપરાના તેઓ ક્રમિક પટ્ટધર બન્યા. પછી સમાના ચાતુર્માસમાં ચતુર્વિધ સંઘે એમને ગચ્છાધિપતિ પદથી વિભૂષિત કર્યા. મુનિ હતા ત્યારથી તેઓ વયોવૃદ્ધ મુનિજનો પ્રત્યે વિનય, સેવા અને સમ્માનની ભાવના રાખતા. બચપણમાં શ્રી વલ્લભદત્ત વિજયજી મ.સા. અસ્વસ્થ્ય થયા ત્યારે એમણે અનુપમ સેવા કરી. સાયરામાં પં. પ્રવર શ્રી જયંત વિજયજી મ.સા.ના અભિનંદન સમારોહ તથા ઇડરમાં સમુદાયના વડીલોના ૮૧મા જન્મોત્સવનું ભવ્ય આયોજન કરી એમના કાળધર્મ પામ્યા બાદ મંદિર-નિર્માણ, પ્રતિષ્ઠા વગેરે કાર્યો સંપન્ન કરાવતાં એમનું વ્યક્તિત્વ નીખરી ઊઠ્યું. કચ્છમાં શ્રી પાર્શ્વ-વલ્લભ-ઇન્દ્રધામની અંજનશલાકા પ્રતિષ્ઠા વખતે આ.ભ. શ્રી વિજયવસંત સૂરીજી મ.સા.ને ‘તપ-ચક્રવર્તી’, વયોવૃદ્ધા સાધ્વી જગતશ્રીજી મ.સા.ને ‘શાસનચંદ્રિકા' અલંકરણ પ્રદાન કરીને તથા અમદાવાદમાં સાધ્વીશ્રી સુજ્ઞાન શ્રી મ.સા. તથા સાધ્વી સુબુદ્ધિશ્રીજી મ.સા.ના ૮૧મા જન્મદિન તથા દીર્ધ Jain Education Intemational ૨૫૩ સંયમપર્યાયની અનુમોદનાર્થે મહામહોત્સવ ઊજવી વડીલો પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવ્યું. ઇડરમાં સમુદાય વડીલે શાલ ઓઢાડી વાસક્ષેપ આપી આશીર્વાદ આપ્યા તે અવિસ્મરણીય ઘટના છે. મુનિ શ્રી લક્ષ્મીચંદ્ર વિજયજી મ.સા.ને ‘આદર્શ ગુરુચરણ સેવી', મુનિ શ્રી ધર્મરત્ન વિજયજી મ.સા.ને ‘નિઃસ્પૃહસેવાશીલ' પદથી વિભૂષિત કરવામાં એમનો વાત્સલ્યભાવ પ્રગટ થાય છે. એમના ચાર શિષ્યો તત્ત્વચિંતક મુનિશ્રી ચિદાનંદ વિજયજી મ.સા., મુનિ શ્રી નિજાનંદ વિજયજી મ.સા. તથા મુનિશ્રી મોક્ષાનંદ વિજયજી મ.સા. અને મુનિશ્રી પુણ્યાનંદ વિજયજી મ.સા. એમના આશીર્વાદથી સ્વપર-કલ્યાણમાં તલ્લીન છે. ભક્તોની અડધી વ્યથા તો એમની મધુર વાણીથી જ દૂર થઈ જાય છે. સહવર્તી મુનિઓ, આચાર્યોની તેઓ મુક્ત કંઠે પ્રશંસા કરે છે. જૈતપુરામાં શ્રી આત્મવલ્લભ સમુદાયના કેન્દ્ર શ્રી વિજયવલ્લભસાધના–કેન્દ્રના નિર્માણની પ્રેરણા આપી પૂર્વવર્તી ગુરુદેવો પ્રત્યે એમણે સમર્પણભાવ પ્રગટ કર્યો છે. લાતુર અને ભૂજના ભૂકંપ, કારગીલ યુદ્ધ, સુનામી વિભિષિકા, બિહાર પૂર વખતે આર્થિક સહયોગની અપીલ દ્વારા તથા સ્વદેશી ખાદી ધારણ કરી રાષ્ટ્રપ્રેમ એમણે વ્યક્ત કર્યો છે. શ્રી વિજયાનંદસૂરિ વિદ્યાપીઠ–નાગૌર, શ્રી આત્મવલ્લભ જૈન કન્યા મહાવિદ્યાલય-શ્રી ગંગાનગર, શ્રી વિજયવલ્લભ સ્કૂલ-જડિયાલા, ગુરુ શ્રી આત્મવલ્લભ જૈન સી.સૈ. સ્કૂલ-સુનામ, જૈનાચાર્ય શ્રી વિજય ઇન્દ્રદિન્નસૂરિ કે.જી. સ્કૂલ-બોડેલી, શ્રી વિજય વલ્લભ વિદ્યાવિહારઅમદાવાદ, નાગાર્જુન યુનિવર્સિટી ગુંટુર, આંધ્ર પ્રદેશકા શ્રી આત્મવલ્લભ જૈન મ્યૂઝિયમ તથા સેન્ટર સાઉથ કમ્પેરેટિવ રિલિજિયસ સેન્ટર વગેરે સંસ્થાઓ દ્વારા એમનો શિક્ષણ–પ્રેમ વ્યક્ત થાય છે. જૈન ધર્મના વિભિન્ન વિષયો પર એમના ૩૫થી વધારે પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. તેઓશ્રીના જીવનનું સુવર્ણજન્મ મહોત્સવ વર્ષ (૫૦મું વર્ષ) શ્રમણ-શ્રમણીઓ તથા પૂજ્ય માતાજી મહારાજની શુભ ભાવનાઓ એમને પ્રાપ્ત થઈ છે. ગુરુ વલ્લભનું સ્વપ્ન જૈન યુનિવર્સિટી' એમનું સાકાર થાય તેવી શુભકામનાઓ સમગ્ર દેશના શ્રી સંધો એમને પાઠવી રહ્યા છે. જૈન યુનિવર્સિટીનો પાયાના પત્થર મૂકવામાં આવ્યો ત્યારે આચાર્યશ્રીએ દ્રવ્ય અને મિઠાઈનો ત્યાગ કર્યો છે. આચાર્યશ્રીનો ખુડાલા ચાતુર્માસ પ્રવેશ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ વિશ્વ અજાયબી : રાજા-મહારાજાના શાહી યુગની યાદ દેવરાવતો હતો. ખુડાલા ઇન્દ્રવિજયે પણ દીક્ષા અંગીકાર કરી અને પરમાર જૈન સંઘે પ્રવેશોત્સવમાં ૨૪ હાથી, ૫૧ ઘોડા-ઊંટ સહિત ચાર ક્ષત્રિયોદ્ધારક આચાર્ય શ્રીમદ્ વિજય ઇન્દ્રદિન સૂરીશ્વરજી કિ.મી. લાંબો પ્રવેશ જુલુસ કાઢ્યો હતો. મહારાજના શિષ્ય બન્યા અને નામ ધારણ કર્યું મુનિ શ્રી વર્ષ ૨૦૦૮માં ચેન્નાઈ ચાતુર્માસમાં સરિમંત્રની ચાર વીરેન્દ્રવિજય મહારાજ. દીક્ષા ગ્રહણ કર્યા પછી એમણે પીઠિકાઓની સાધના પ્રગચ પ્રભાવી કેશરવાડી તીર્થમાં સંપન્ન વ્યાકરણ, કોષ, કાવ્ય, આગમ, જ્યોતિષ વગેરે વિષયના થઈ. આચાર્યશ્રીની જાપ-સાધનામાં તપ દ્વારા બલ દેવા માટે એક અભ્યાસનો આરંભ કર્યો અને થોડા જ સમયમાં વિદ્વાન બહેને ૧૨૧ ઉપવાસની સુદીર્ઘ તપસ્યાનો કીર્તિમાન બનાવ્યો. મુનિરાજ બની ગયા. જૈન દિવાકર આચાર્ય શ્રીમદ્ આચાર્યશ્રી શતાધિક અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી ચુક્યા છે. વિજયઇન્દ્રદિનસૂરીશ્વરજી મહારાજના સુયોગ્ય નેતૃત્વમાં બીજા અનેક દીક્ષા, છ'રીપાલક સંઘો કઢાવ્યા છે. અનેક ધાર્મિક વિષયોનું જ્ઞાનસંપાદન કર્યું અને પ્રસિદ્ધ વક્તા, લેખક અને કવિ તરીકે પ્રખ્યાત થયા. એમણે ગુજરાત, વર્ષ ૨૦૦૯નું ચાતુર્માસ દિલ્હીમાં કર્યા બાદ ૧૨ રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ, ઉત્તર કલ્યાણકોની ભૂમિ હસ્તિનાપુરમાં ૨૫ કરોડની લાગતથી નિર્મિત પ્રદેશ વગેરે પ્રાંતોમાં વિહાર કર્યો સાથે સાથે અનેક તીર્થોની ૧૫૧ ફૂટ ઉંચું શ્રી અષ્ટાપદ તીર્થની ઐતિહાસિક અંજનશલાકા યાત્રા કરી. વડોદરા (ગુજરાત), વિલેપાર્લે (મુંબઈ), નાગપુર પ્રતિષ્ઠા તા. ૨ -૧૨-૨૦૦૯ના રોજ સંપન્ન કરાવશે. આવા (મહારાષ્ટ્ર), લુધિયાણા (પંજાબ), નવરંગપુરા (અમદાવાદ) અદમ્ય પુરુષાર્થી, મહાન શાસનપ્રભાવક, ગચ્છાધિપતિ વગેરે સ્થળોએ સ્વતંત્ર ચાતુર્માસ કરી જિનશાસનની જૈનાચાર્યના ચરણોમાં કોટિ કોટિ વંદના પ્રભાવનાના મહિમાની અભિવૃદ્ધિ કરી છે. સૌજન્ય : શ્રી આત્માનંદ જૈન સભા, વડોદરા અને પંચમહાલ જિલ્લામાં નૂતન જૈનમંદિર ૨-૮૨ રૂપનગર દિલ્હી-૧૧૦૦૦૭ બને. ભાઈઓમાં સુસંસ્કારોનું સિંચન, વૃદ્ધિ અને જૈન શ્રદ્ધાને સરળતા, સહજતા શાસનપ્રભાવક સુદઢ બનાવવા જૈન ધર્મનો પ્રસાર-પ્રચાર કરીને માનવતાની મોટી સેવા કરી છે. નવનિર્મિત પાવાગઢ તીર્થ અને બીજાં આ.શ્રી વિજય વીરેન્દ્રસૂરીશ્વરજી મ.સા. અનેક ગામો-શહેરોમાં નિર્માણાધીન મંદિરો, ઉપાશ્રયો અને આચાર્ય શ્રી વિજયવીરેન્દ્ર સૂરિજી મહારાજ જૈનશાસન પાઠશાળાઓ માટે દાનવીર મહાનુભાવોને પ્રેરણા આપી અધૂરાં અને વિજયવલ્લભ સમુદાયના આદર્શ અને ઉજ્વળ નક્ષત્ર કાર્યો પૂર્ણ કરાવ્યાં. અનેક પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ અને છે. તેઓ સ્વભાવે અત્યંત સરળ, ઉદારહૃદયી, મધુર, છ'રિપાલિત સંઘોના આયોજનોમાં એમનું યોગદાન પ્રશંસનીય મિલનસાર, શાંત સ્વભાવ, ચિંતનશીલ સાધક છે. ઊંચા રહ્યું છે. એમની મહેકતી શાસનપ્રભાવનાઓને નજરમાં રાખીને ગજાના વિચારક વક્તા, કવિ અને સારા લેખક છે, જગતના જેનદિવાકર આચાર્ય શ્રીમદ્ વિજયઇન્દ્રદિન સૂરીશ્વરજી કોલાહલથી દૂર, એકાંતસાધનામાં લીન, સમતા યોગ્યતા મહારાજે હસ્તિનાપુરમાં ગણિ પદ અને ભારતની રાજધાની ઉપાસક વ્યક્તિત્વના સ્વામી છે. દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્મિત વિજયવલ્લભ સ્મારક એમનો જન્મ ગુજરાતના અત્યંત પ્રાકૃત્તિક વનાંચલમાં અંજનશલાકાના પ્રતિષ્ઠા મહોત્સવના શુભ અવસરે “પંન્યાસ આવેલા પાણીબાદ નામના ગામમાં થયો. એમના પિતા અતિ પદ'થી અલંકૃત કર્યા. તેઓ ભારત હૃદયના કવિ છે. એમણે ધાર્મિક પ્રકૃતિના વ્યક્તિ છે. આચાર્ય વિજયવીરેન્દ્રસૂરિજીનું રચેલાં ભજનો અને સ્તવનો ગાતાં લોકો ભક્તિમાં લીન થઈ બચપણનું નામ વિષ્ણુકુમાર હતું. જન્મથી જ એમનામાં મૌલિક જાય છે. જેવા તેઓ ઉત્તમ કવિ છે, એવી જ એમના કંઠમાં પ્રતિભા હતી. કુશાગ્ર બુદ્ધિ વિષ્ણુકુમારે સરળતા, સહજતાપૂર્વક મધુરતા છે. નવા નવા વિષયો ગ્રહણ કરી લીધા. અગિયાર વર્ષની નાની તેઓ જિનશસનની અભૂતપૂર્વ સેવા કરી રહ્યા છે. સને ઉંમરમાં છોટા ઉદયપુર શહેરમાં એમની દીક્ષા થઈ. એમની ૧૯૯૦માં ચાતુર્માસ એમણે ઉત્તર ભારતના સૌથી મોટા સાથે જ એમના પિતા મુનિરાજ શ્રી ગૌતમવિજયજી અને બે લુધિયાણામાં કર્યા. આરાધના અને સાધનાની દૃષ્ટિએ એમનાં નાના ભાઈઓ મુનિરાજ શ્રી હરિસેનવિજય અને મુનિ શ્રી આ ચાતુર્માસ અપૂર્વ રહ્યાં. આ ચાતુર્માસમાં એમણે નવી Jain Education Intermational Jain Education Intemational Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ જૈન શ્રમણ પેઢીમાં ધર્મસંસ્કાર માટે બાલઇન્દ્ર ધાર્મિક શિબિરનું આયોજન કર્યું અને ચાતુર્માસમાં એમણે અનેક સ્તવનો અને ભજનોનાં બે સંકલનો “ઇન્દ્રસૌરભ' નામે પ્રકાશિત કરાવ્યાં. આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરિજી મહારાજના સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષમાં ચાતુર્માસમાં એમના સાન્નિધ્યમાં અનેક રચનાત્મક કાર્યક્રમોના આયોજનમાં સમગ્ર સમાજમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો. ગુરુભક્તોના સૌજન્યથી ૨૦૧૧ના વૈશાખ સુદ-૬ સંગમરમાં પૂ.આ. શ્રી ભુવનતિલક સૂરીશ્વરજી મ.ના હસ્તે પૂ.આ. વિક્રમ સૂરીશ્વરજી, પૂ. આ. જયંતસૂરીજી મ.ની આચાર્યપદવી પ્રસંગે થયેલ. ગણિ પદવી પન્યાસ પદ મહા વદી-૩ ૨૦૧૧ના ૐકાર તીર્થમાં, અંજનપ્રતિષ્ઠા પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરીજી, પૂ.આ. વારિષેણ સૂરી મ.સા.ના હસ્તે થયેલ. પૂજ્ય વારિણ સૂરીજી મ.સા. કરકમલો દ્વારા મહાવીરધામ કર્નલ આંધ પ્રદેશ અંજનપ્રતિષ્ઠા પ્રસંગે આચાર્યપદથી વિભૂષિત કરેલ. ગુજરાત, મહારાષ્ટ્ર, આ, કર્નાટક, બંગાળ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તામિલનાડુ આદિ દેશોમાં વિચરેલ. ૪૪ ચાતુર્માસ કરેલ છે. અનેક શાસનપ્રભાવના સાથે વર્ષીતપ, ૫૦૦ આયંબિલ, ૬૬ અટ્ટમ, અઠ્ઠાઈ, વર્ધમાન ઓળી, નવપદ ઓળી આદિ તપસ્યા કરેલ છે. પૂજ્યશ્રીના શિષ્ય પ્રવર્તક શ્રી વજસેન વિ. પ્રશિષ્ય પ્રવચનકાર મુનિશ્રી વલ્લભસેન વિ.મ.સા. (સંસારીભાઈ) સાથે ઉગ્ર વિહાર કરે છે. તેઓશ્રીની ૧ ભત્રીજીએ દીક્ષા ગ્રહણ કરેલ છે, જે સાધ્વી પાવનયશાશ્રીજી મ. નામે શાસનપ્રભાવના કરી રહ્યા છે. પૂજ્ય મુનિશ્રી વિરાગસેન વિજયજી મ.સા. તેઓશ્રીના સંસારીભાઈ હતા. તપ, ત્યાગ, જાપધ્યાન આદિ દ્વારા આરાધના કરી રહ્યા છે. સળંગ ચોવિહારા ૪૦ વર્ષીતપ કરનારા મહા તપસ્વીરત્ન પૂ.આ.ભ. શ્રી વિજય વસંતસૂરીશ્વરજી મ. મહાન શાસનપ્રભાવક પ.પૂ. આ.ભ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના ઉપરોક્ત પૂજ્યશ્રી છેલ્લાં ૪૦ વર્ષોથી સળંગ ચોવિહારા ઉપવાસથી વર્ષીતપની મહાન તપશ્ચર્યા કરી રહ્યા છે. તેમાં પણ ૧૦ વર્ષીતપ ચોવિહાર છઠ્ઠા દ્વારા કર્યા. ૧ વર્ષીતપ ચોવિહાર છઠ્ઠના પારણે આયંબિલથી કર્યું અને એક વર્ષીતપ ચોવિહાર અટ્ટમના પારણે અટ્ટમથી કર્યું છે. ૯ વર્ષની બાલ્યવયમાં દીક્ષિત થયેલા આ મહાત્માએ ૨૮ વર્ષની ઉંમરથી સળંગ વર્ષીતપનો પ્રારંભ કર્યો છે. તેઓ અનેકવાર હસ્તિનાપુરમાં ધ્યાન શિબિરો ચલાવે છે. મહા તપસ્વી સૂરિજીના ચરણોમાં ભાવભરી વંદના. સૌજન્ય : શ્રી આત્માનંદ જૈન સભા, દિલ્હી તરફથી પ.પૂ. આ.શ્રી વિનયસેન સૂરીશ્વરજી મ.સા. પૂજ્યશ્રી ગુજરાતના દીક્ષાની ખાણી સમા વડોદરા નજીકના છાણી તીર્થના સુશ્રાવક પિતાશ્રી સોમચંદભાઈ ગિરધરદાસ શાહના લાડકવાયા, માતા કમલાબહેનના દુલારા કિરીટભાઈ નામથી પ્રસિદ્ધ પૂ.આ. શ્રી ભદ્રંકરસૂરીજી મ.સા. તથા (સંસારી મામા) પૂ. આ. શ્રી પુણ્યાનંદ સૂરીજી મ.સા.નું સાંનિધ્ય મળતાં વૈરાગ્ય ભાવ પ્રગટ થયા અને મહારાષ્ટ્રના નાગપુર નગરે ઉપધાન તપ માલારોપણ પ્રસંગે ૨૦૨૧ પોષ સુદ-૧૫ના દીક્ષા ગ્રહણ કરેલ અને પૂ. મરાઠાવાડા દેશોદ્ધારક પૂ.આ. શ્રી વારિષેણ સૂરીશ્વરજી મ.ના પટ્ટધર શિષ્ય રત્ન તરીકે પ્રસિદ્ધ થયેલ, જેઓશ્રીના સંસારીબંધ છે. વડી દીક્ષા સૌજન્ય : શ્રી જૈન છે. મૂ. સંઘ-મુ. અકલેરા | (જિ. ઝાલાવાડ-રાજસ્થાન) પ.પૂ.આ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા. બેંગ્લોર (કર્ણાટક) સ્થિત કંકુબહેન જેવંતરાજ પોરવાલ માતુશ્રીની પવિત્ર કુક્ષિએ દિવ્ય સ્વપ્ન અને દિવ્ય સંકેતના અનુસાર ફાગણ વદ૪, ગુરુવારે તા. ૧૪-૩૧૯૬૩ના શુભ દિને સવારે ૯=૩૦ વાગે એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો તે બાળકનું નામ રમેશકુમાર પાડવામાં આવ્યું. નાનપણથી જ માતાના અને ફઈબા તથા બહેનના સંસ્કારો હેઠળ નિર્માણ પામેલ આ બાળકને ધર્મના સુસંસ્કારો આપવામાં આવ્યા. નાનપણથી જ અતિ સરલ, નમ્ર, વિનયી Jain Education Intemational Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ વિશ્વ અજાયબી : અને દયાળુ આદિ સુસંસ્કારોને કારણે બાળક રમેશ સૌને પ્રિય વ્યવહારકુશળતા, દીર્ધદ્રષ્ટા, યશસ્વી માર્ગદર્શક, સાહિત્યપ્રકાશક બની ગયો. પાઠશાળામાં પણ ભણવામાં ખૂબ જ હોશિયાર, આદિ અનેકાનેક ગુણો જોઈને પૂ. ગુરુદેવશ્રીએ ગણિમાંથી અતિ તેજસ્વી બુદ્ધિપ્રતિભા જોઈને પાઠશાળાના પંડિતજીએ પણ ૨૦૫૬ ફાગણ સુદી-૭ના દિને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. કહ્યું કે આ બાળકને શાસનના ચરણે સમર્પિત કરવામાં આવે પંન્યાસ પદ ધારણ કર્યા બાદ પૂ. ગુરુદેવશ્રીના દરેક કાર્યમાં તો ભવિષ્યમાં આ બાળક એક સમર્થ આચાર્ય બની શકે તેવી પછી તે ઉપાશ્રયનું કાર્ય હોય કે દેરાસરનું કાર્ય હોય, પૂરી સંભાવના છે. ફઈબાએ પંડિતજીની વાત ઝીલી લીધી અને પાઠશાળાનું હોય કે જ્ઞાનમંદિરનું હોય, શ્રી ૧૦૮ ટ્રસ્ટમાં થતાં બાળક દીક્ષા જ લે એવા સંસ્કારો આપવામાં આવ્યા. દશ દરેક કાર્યોમાં અને દરેક ક્ષેત્રોમાં પૂ. ગુરુદેવશ્રીનો પડ્યો બોલ વર્ષની નાની ઉંમરમાં ફઈબાની સાથે કલકત્તાથી નીકળેલા 1 ઝીલી લેનાર આ પંન્યાસશ્રીનો મુખ્ય ફાળો રહ્યો છે. પાલિતાણા પર્વતનો છ રીપાલિત સંઘયાત્રા ચાલીને કરી અને પૂ. ગુરુદેવશ્રીની એક ભાવના હતી કે પંન્યાસજી મ.ને દાવણગિરિમાં ઉપધાન પણ કર્યા. નાની ઉંમરથી આ બાળકના આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવે તો ખરેખર શાસનને આવા ઉલ્લાસિત ભાવો જોઈને ફઈબાએ માતાપિતા અને ઉપયોગી બની રહેશે. અત્યારસુધીમાં અનેકાનેક પરિવારોને પરિવારના સૌએ દીક્ષા અપાવવા માટે સંમત કર્યા. અતિશય ધર્માભિમુખ કરવામાં આ પંન્યાસજી મ.ની એક લબ્ધિ રહી ઉલ્લાસ-ઉમંગના વાતાવરણની સાથે તથા રાજાશાહી છે. શાસનપ્રભાવના, સાધુસાધ્વી–વૈયાવચ્ચ અને ઠાઠમાઠથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિની સાથે ભવ્યાતિભવ્ય સાધર્મિક ભક્તિ, વિદ્યાદાન, સાતેય ક્ષેત્રોની ભાવથી ભક્તિ તે વર્ષીદાનની યાત્રા સાથે અંદાજિત પચીસ હજારની મેદની સમક્ષ તેમનાં જીવનસૂત્રો રહ્યાં છે. મા. સુદ-૫-ના શુભદિને આ તેજસ્વી બાળકે સંયમજીવનનો સ્વીકાર કર્યો. ૩૬ ગુણોથી યુક્ત એવા આચાર્યપદે આરૂઢ કરવા માટે ભક્તિસૂરિ સમુદાય તથા શ્રી ૧૦૮ પ.ભ.વિ. જૈન ટ્રસ્ટના સંયમજીવન સ્વીકાર્યા બાદ રમેશમાંથી આ બાળક હવે સમગ્ર દૃષ્ટિગણની ઇચ્છાનુસાર આ પંન્યાસજી મ.નો મુનિશ્રી રત્નશેખરવિજયજી મ.સા. બન્યા. આ નાના ભવ્યાતિભવ્ય આચાર્યપદ પ્રદાન સમારોહ પ્રસંગ ૨૦૬૨ બાલમુનિની વડી દીક્ષા પૂ. ગચ્છાધિપતિ ગુરુદેવશ્રીના વરદ હસ્તે વૈશાખ સુદ-૧૦ (પ્રથમ), તા. ૭-૫-૨૦૦૬ રવિવારના શુભ પૂનામાં વૈશાખ સુદ-૬ના દિને સુસંપન્ન થઈ. આ નાનો દિને પ્રભાતે શુભ મંગળ યોગે શ્રી ભક્તિવિહાર જૈન ટ્રસ્ટના બાળમુનિ (ભક્તિસૂરિ સમુદાયમાં) સૌનો પ્રિય બની ગયો. આંગણે ભારે આનંદ ઉલ્લાસથી, હજારોની મેદની વચ્ચે સરળતા, નમ્રતા, વિનય, સ્વાધ્યાયરુચિ આદિ વિશિષ્ટ સુસંપન્ન થયો. પૂ.આ.શ્રી અત્યારે અનેક સંઘોમાં વિચરી ગુણોને કારણે આ નાના બાલમુનિને દરરોજની ૫૦-૬0 શાસનપ્રભાવનાના અભુત કાર્યો કરી રહ્યા છે. ગાથા કંઠસ્થ કરવી રમતવાત થઈ પડી. દરરોજના ૮ થી ૧૦ સૌજન્ય : પાલનપુરનિવાસી (હાલ મુંબઈ) રસિલાબેન પંડિતો પાસે અભ્યાસ કરતાં કરતાં આ બાલમુનિએ અરવિંદભાઈ શાહ પરિવાર તરફથી ભાષ્યપ્રકરણો, કર્મગ્રંથ, પંચસંગ્રહ, કમ્મપયડી, તત્ત્વાર્થ, લોકપ્રકાશ, વિશેષાવશ્યક ભાષ્ય, દ્રવ્યગુણપર્યાયનો રાસ, પ્રાચીન તીર્થોદ્ધારક...શાસનપ્રભાવક...માલવ શિરોમણિ પન્નવણા સૂત્ર (આગમ) સમકિતના ૬૭ બોલની સઝાય, પ.પૂ. આચાર્યપ્રવર શ્રી હર્ષસાગરસૂરિજી સીમંધરસ્વામી ભ.નું ૧૨૫, ૧૫૦, ૩૫૦ ગાથાઓનાં સ્તવનો વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, છંદ, કાવ્ય, અલંકારશાસ્ત્ર, આગમ | મ.સા. વાચન, ચિંતન-મનન અને શિલ્પશાસ્ત્ર આદિનો ખૂબ જ સુંદર તપાગચ્છીય સાગર-સમુદાયના એક અણમોલ અભ્યાસ કરી આ નાના બાલમુનિને મોટા યોગોદ્વહન કરાવવા જવાહિરનો જન્મ કપડવંજ (ગુજરાત)ની ધન્ય ધરા પર સં. દ્વારા વિશિષ્ટ પ્રવચનશક્તિ અભુત જોઈને પૂ. ગચ્છાધિપતિ ૨૦૧૮માં થયો. પિતાશ્રી નંબકભાઈ અને માતાશ્રી ગુરુદેવશ્રી શંખેશ્વરજીમાં મા.વ. ૪ને દિવસે મુનિમાંથી ગણિ સુશીલાબહેનના લાડપ્યારમાં મિનેશકુમારનો ઉછેર થયો. પદ આપવામાં આવ્યું. ગણિ પદ ધારણ કર્યા બાદ આ માતાપિતાના ધર્મસંસ્કારોએ તેમની વિકાસયાત્રાથી સૌ કોઈ ગણિવર્યાની અદ્દભૂત શાસનપ્રભાવના, પ્રવચનશક્તિ. મુગ્ધ બની રહેતા. Jain Education Intemational Page #269 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ચૌદ વર્ષની બાલ્ય અવસ્થામાં જ વૈરાગી બની મિનેશકુમારે પોતાની સંયમરૂપી જીવન નૌકાને સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજાના ચરણોમાં સમર્પિત કરી પૂ. ગુરુદેવની અસીમકૃપાથી પૂજ્યશ્રીએ અલ્પ દીક્ષા પર્યાયમાં અનેક પ્રકરણગ્રંથ, કર્મગ્રંથ, જ્યોતિષગ્રંથ અને આગમગ્રંથોનું વિશેષ પ્રમાણમાં અધ્યયન કર્યું. ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિ અનેક પ્રાંતોમાં વિચરીને હજારો લોકોને ધર્મયુક્ત અને ધર્મચુસ્ત બનાવ્યાં. વ્યવહારમાં કુશળતા, હૃદયમાં ઉદારતા, સ્વભાવમાં નમ્રતા, વાણીમાં મધુરતા, ચહેરા પર હસમુખતા, કાર્યમાં બુદ્ધિમત્તા, અંતરમાં સરળતા આદિ અનેક ગુણોથી તેમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ શાસન વચ્ચે ઊપસી આવ્યું છે. પૂ.આચાર્યશ્રી પ્રખર વક્તા, લેખક, શાસનપ્રભાવક તીર્થોદ્ધારક પ્રભાવશાળી યુવાપ્રણેતા સંતરત્ન છે. નવકાર મહામંત્રની વિશિષ્ટ સાધના-આરાધના અને પ્રવચનકલાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની ગજબની કલા છે. મીની પાલિતાણા નામથી જગપ્રસિદ્ધ કાત્રજ પૂના સ્થિત જૈન આગમતીર્થનું વિશાળ મંદિર, વિશાળ ધર્મશાળા ભવન આદિના નિર્માણકાર્યમાં પૂજ્યશ્રીના માર્ગદર્શન અને દેખરેખમાં મુખ્ય ભૂમિકા રહી છે. તીર્થના વિકાસમાં કુશળ સંચાલન અને માર્ગદર્શન મળતું રહ્યું છે. ચાર શિષ્યો પ્રશિષ્યોના તારણહાર અને સમગ્ર જૈન ચાતુર્માસસૂચિ (મુંબઈ)ના આદ્યપ્રેરક અને માર્ગદર્શક રહ્યાં છે. પૂના સ્થિત કાત્રજ આગમતીર્થના નિર્માણની સાથે સાથે ઓસવાલ મંદિર, ડી.એસ.કે. સોસાયટી, કુમાર ગેલેક્સી, વિઠ્ઠલવાડી અને ઇન્દ્રપ્રસ્થ જેવા પૂનાના વિવિધ સંઘોના જિનમંદિર આદિ તથા બારામતી, સાંગલી, નિગડી, ખંડાલા, ચોક, પરલી, પોયનાડ, અલીબાગ, દાપોલી, અંધેરી સ્પોર્ટ કોમ્પ્લેક્સ, મલાડ, વાલકેશ્વર, પ્રાચીનતીર્થ ઢંકકિંગરી, પરાસલી, વહી, ઘસોઈ આદિ માલવાનાં અનેક તીર્થો, મંદિરો અને સંઘના સફળ પ્રેરક માર્ગદર્શક રહ્યાં છે. ૨૫૭ વિશ્વવિખ્યાત મહારાષ્ટ્રના પૂના-કાત્રજ મહાતીર્થમાં જિનશાસનપ્રભાવક સાગરસમુદાયરત્ન માલવશિરોમણિ પૂ.પં.શ્રી હર્ષસાગરજી મ. સં. ૨૦૬૨, ફાગણ વદ– ૨, શુક્રવાર તા. ૧૭ માર્ચ, ૨૦૦૬ના રોજ આચાર્યપદ ઉપર ભારે ઠાઠમાઠથી આરૂઢ થયાં. પૂજ્યશ્રીના આચાર્યપદ પ્રદાન મહોત્સવ દરમિયાન તપ-જપ ક્રિયાનો ઘુઘવતો મહાસાગર * ૩૬૦ પૌષધ * ૩૬૦૦ પ્રતિક્રમણ * ૩૬૦૦૦ સામાયિક * ૩૬૦૦૦૦૦ શ્રી નવકાર મહામંત્રનો જાપ * ૩૬૦૦૦૦૦૦૦ નમો આયરિયાણં પદનો જાપ * સમવસરણયુક્ત ૪૫ આગમની ભવ્ય રચના + ૪૫ આગમસ્તૂપનું નિર્માણ * દેવવિમાન તુલ્ય કાત્રજ તીર્થ * ૩૬ જિનાલયોમાં વિશિષ્ટ પૂજન ★ પૂજ્યપાદ શ્રી સાગરજીમહારાજના સમગ્ર સાહિત્યનું પ્રદર્શન * સાગર રત્નત્રયી પ્રદર્શન * દિવ્ય પંચ પ્રસ્થાન રથ * સૂરિમંત્રનો દર્શનીય પટ * મહાવિશાલ પદપ્રદાન મંડપ * સુવર્ણ, હીરામોતીથી પ્રભુજીની ભવ્ય અંગ-રચના * એક જ દિવસમાં સમગ્ર પૂનાનાં જિનાલયોમાં ૧૮ અભિષેક-પૂજન * ૧૮૦ શહેર-ગામોમાં મહોત્સવોનાં આયોજનો * શ્રી મણિભદ્રસૂરિમંત્ર શાંતિસ્નાત્ર જેવા મહાપૂજનનું આયોજન * ૫૦૦ પ્રતિભાઓનો સામૂહિક જન્મોત્સવ * જીવદયા, સાધર્મિક ભક્તિ, અનુકંપાદાન જેવાં અનેક સુકૃત્યો સુસંપન્ન થયા. વિશાળતા, ગંભીરતા, દયાળુતા, વિદ્વતા, ઉદારતા, મનોહરતા, જ્ઞાનીપણું, સ્નેહાળતા, સાધુતા, વિરાગમયતા, સરળતા, ત્યાગીપણું, ધૈર્યવાનતા, શૌર્યતા, લક્ષ્યસિદ્ધતા, વિવેક, સુંદરતા, હિતકારિતા, સુવક્તા, મધુરતા, સૌમ્યતા, નિર્મળતા, શુભાષિતો, નમ્રતા, સુકાર્યશીલતા વગેરે અનેક સદ્ગુણોના મહાસાગર એવા જિનશાસનપ્રભાવક, સાગરસમુદાયરત્ન પૂ. આચાર્ય શ્રી હર્ષસાગરસૂરીશ્વરજીએ મરુભૂમિથી મહારાષ્ટ્ર સુધી અનેક ગામો અને શહેરોમાં ૪૫,૦૦૦ કિલોમીટરની પદયાત્રા (વિહાર) કરી જિનશાસનની અદ્ભુત પ્રભાવના કરી આ પદયાત્રા દ્વારા તેમણે હજારો વ્યક્તિઓને સધર્મમાં સ્થિર કરી હર્ષમય અને ધર્મમય જીવન જીવવાનું અલભ્ય માર્ગદર્શન આપ્યું. તેમ જ સેંકડો વ્યક્તિઓમાં મુમુક્ષુતાનું બીજારોપણ કરી અનન્ય ઉપકારની ગંગા વહાવી છે. આ તેજોવલયયુક્ત મહામનીષીએ હ્રીંકારસાધના, નવકારમંત્રઅનુષ્ઠાન, તપ-જપ-સંયમ, અંજનશલાકા, Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પ્રતિષ્ઠાદિ, દિવ્ય અનુષ્ઠાન, છ'રીપાલિત સંઘ, ઉપધાન, ઉજમણાં, તીર્થોદ્ધાર, યોગોહનની દિવ્ય ક્રિયા દ્વારા પોતાના વ્યક્તિત્વને તેજોવલયયુક્ત બનાવ્યું છે. એમના સાંનિધ્યથી જીવનમાં દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. એમના મંગલકારી આશીર્વાદથી વ્યક્તિનાં તન-મન આધ્યાત્મિક ઊર્જા-સભર બની જાય છે. જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનારા શ્રી હર્ષસાગરસૂરિજીએ વ્યાકરણ, આગમગ્રંથ, વાસ્તુ, જ્યોતિષ, મંત્રોપાસના, આયુર્વેદ, શિલ્પ, ધ્યાન, યોગ–સાધના, અધ્યાત્મ વગેરે અનેકવિધ વિષયોમાં ઊંડાણસભર જ્ઞાન પ્રાપ્ત કરી એનું મનોમંથન કર્યું અને જન–ઉપયોગ માટે સરળ, સુબોધ ભાષામાં ૨૭થીયે વધારે પુસ્તકોમાં પ્રકાશિત કર્યું. સમગ્ર જૈન ચાતુર્માસ સૂચી અને સાગર જૈન પંચાગ દ્વારા ઘર-ઘરમાં જ્ઞાન-જ્યોત ઝળહળતી કરી છે. પૂજ્યશ્રીના ચરણોમાં કોટિશ વંદના. સૌજન્ય : સાગર પરિવાર તરફથી પૂ. સૂરિમંત્ર સમારાધક આ.ભ. શ્રીમદ્ વિજય પ્રદીપચંદ્રસૂરીશ્વરજી મ.સા પૂજ્ય ગુરુદેવશ્રીનો જન્મ ચૂડા (ભેંસાણ-સોરઠ) નિવાસી શાસનપ્રેમી પિતા ચંપકલાલ સવચંદભાઈ રૂપાણી અને ધર્મપ્રેમી માતા મંજુલાબહેન ચંપકલાલ રૂપાણીને ત્યાં તા. ૩૧-૧૨-૧૯૬૧ના રોજ પોરબંદર (સૌરાષ્ટ્ર) મધ્યે થયે હતો. જેના પરમ પગલે ભાવીના અનેકાનેક ગામોની ધરતીમાં જ્ઞાનના પ્રદીપ પ્રગટાવવાનું હશે એવું જ અર્થસૂચક નામ પાડવામાં આવ્યું આ બાળકનું ચિ. પ્રદીપકુમાર. સમય પસાર થતા શૈક્ષણિક કારકિર્દી પૂરી કરતા તેઓશ્રીએ મિકેનિકલ એન્જિનિયરીંગ પુરુ કર્યું. શરૂઆતથી જ તેજસ્વી તેમણે ચેસ તથા કેરમ જેવી અનેક સ્પર્ધાઓમાં રાજ્યકક્ષાના અનેકવિધ ઇનામો મેળવ્યા. બાલ્યકાળથી જ શાંત અને ગંભીર, ચિંતક એવા તેમણે યુવાવસ્થા દરમ્યાન જ અચાનક આ ભયનાક સંસારની અસારતાનું ભાન થયું. ધીમે-ધીમે વૈરાગ્યભાવોમાં ખૂબ વૃદ્ધિ આવી. મોક્ષ જ મેળવવા યોગ્ય છે. Jain Education Intemational વિશ્વ અજાયબી : તેવી ખાતરી થઈ અને તેના પુરુષાર્થ સ્વરૂપ પ્રવ્રર્જા અંગીકાર કરવાની તાલાવેલી જાગી અને સાંસારિક જીવનની ક્ષણભંગુરતાને આત્મસાત કરી વૈરાગ્યભાવે વિરતીની વાટે વિહરવા માટે ૫.પૂ. સપ્તતીર્થ સ્થાપક, યોગદિવાકર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય આનંદઘનસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ અંગીકાર કર્યું. વિ.સં. ૨૦૪૩ના વૈશાખ વદ-૬ તા. ૧૮-૫-૧૯૮૭ના શ્રી માણીભદ્ર વીર જૈન શ્વે. તીર્થ આગલોડ મુકામે પૂજ્યશ્રીની દીક્ષા થઈ અને નામ રાખવામાં આવ્યું મુનિ શ્રી પ્રદીપચંદ્રવિજયજી મ.સા. તેઓશ્રીની વડીદીક્ષા વિ.સં. ૨૦૪૩ના જેઠ સુદ-૧૦ના અમદાવાદ મુકામે થઈ. સંયમ ગ્રહણ કર્યા બાદ સમર્પણભાવ ધારણ કરવા સાથે વિનય-વૈયાવચ્ચ જ્ઞાન પ્રાપ્તિની તાલાવેલી સાથે સંસ્કૃત, ન્યાય, કાવ્યકોષ, આગમગ્રંથો, જ્યોતિષ શાસ્ત્ર અને વિવિધ દર્શનશાસ્ત્રો આદિનો પારગામી અને તલસ્પર્શી અધ્યયન કર્યો. તેમના પૂજ્ય ગુરુદેવશ્રીની આજ્ઞા અને આશીષથી ઇડરગઢ પહાડ પર નિયમિત એકાસણાની તપશ્ચર્યા સાથે સળંગ બે વર્ષ સુધી રહીને આત્મકલ્યાણાર્થે આરાધના કરેલી છે. તેઓશ્રીની સૂક્ષ્મપ્રજ્ઞા, વિશિષ્ટ ક્ષયોપશમ, ગંભીરતા, નમ્રતા, સરળતાદિ ગુણોના કારણે તેમના પૂજ્ય ગુરુદેવશ્રીએ યોગ્યતા જોતા તેમના જ દીક્ષા સ્થળ શ્રી માણિભદ્ર વીર જૈન છે. તીર્થ આગલોડ મુકામે વિ.સં. ૨૦૫૪, વૈશાખ સુદ-૬, શુક્રવાર તા. ૧-૫-૧૯૯૮ના ઉપાધ્યાયપદે અલંકૃત કર્યા. અનેકવિધ શાસનના કાર્યો કરતા પૂજ્યશ્રીની ઉત્તરોત્તર વધતી જતી યોગ્યતા જોતા નાની વયે જ સંપ્રતિ મહારાજાના જિનબિંબથી યુક્ત શ્રી વટપલ્લી (વડાલી) શત્રુંજયધામતીર્થે વિ.સં. ૨૦૬૦, મહાસુદ-૧૪, ગુરુવાર તા.૫-૨-૨૦૦૪ના આચાર્યપદે આરૂઢ કર્યા અને શાસનની જવાબદારી સોંપી. શાસનના અનેકવિધ કાર્યો જેમકે પ્રતિષ્ઠા, ઉપધાન, દીક્ષા, છ’રી પાલિત સંધ, નવ્વાણુ યાત્રા, શિબિરો આદિના પૂજ્યશ્રી સફળ સંચાલક તેમજ કુશળ માર્ગદર્શક છે. તેમજ આવા અનેક આયોજનોમાં પૂજ્યશ્રીએ તેમના ગુરુદેવશ્રીની સાથે રહી નિશ્રા પ્રદાન કરી છે. તેઓશ્રીના શિષ્ય પરિવારોમાં પૂ.મુનિશ્રી મહાહંસવિજયજી મ.સા. આદિ મુનિ ભગવંતો છે. પૂજ્યશ્રી મૌલિક અને તાત્ત્વિક પ્રવચન શક્તિ ધરાવવાની સાથે બહુમુખી પ્રતિભાસંપન્ન, વિદ્વાન અને વિશ્રુત ગુરુભગવંત ને લાખ લાખ વંદનાઓ. સૌજન્ય : ગુરુભક્તો તરફથી Page #271 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૫૯ ૨૫૯ ક્ષમાશ્રમણ-જળ શ્રમણ (જેન સાધુની લોકોત્તર દશા) સંકલનકર્તા : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) જીવનની સંધ્યાવેળાએ પણ જાગૃત થયેલ અમારા આત્માને અહોભાવ ઊપજ્યો કે પરમ શક્તિપુંજ અને માનવચેતનાના પ્રરોહક ઉપરાંત જૈન શાસનના સ્વપ્નદ્રષ્ટાઓ વિષે કંઈક અનુમોદનીય લખવું, પ્રકાશવું અને વિશ્વ અજાયબી જેવા જેને શ્રમણોનાં જીવન-કવન વિષે લોકભોગ્ય ભાષામાં અવતરણ કરી જૈન તથા જૈનેતર સમાજને એવું નજરાણું આપવું કે જેથી ચિરકાળ સુધી સંયમી સાધકોની સુગંધી સજ્જન પુરુષોને પ્રકાશ પાથરતા પંથમાં મહેક આપતી રહે. કદાચ જીવનની પોણી સદીના લાંબા સમય સુધીના ગ્રંથસર્જનકાર્યમાં અમારો આ અનુપમ અર્થ અમારી જ આત્મશુદ્ધિ તથા સદ્ગતિનું કારણ બને તેવા શુભભાવોથી અને અનેક સંયમી મહાત્માઓના હાર્દિક સહયોગથી ફરી એક ભગીરથ કાર્ય પાર પડી રહ્યું છે, જેનો સ્વયંને સહજાનંદ છે જ સાથે વાચકવર્ગ પણ અવનવું કંઈક પામે તેવી ભાવનાથી પ્રસ્તુત ગ્રંથના મુખ્ય પ્રેરણાદાતા પરમાત્મા નેમિનાથજીના પરમ રાગી “નેમિપ્રેમી' ઉપનામ ધરાવતા અમારા અનેક ગ્રંથોમાં શ્રતગંગાની ધારા વહાવતા મહાત્માએ આ વિશિષ્ટ લેખ ખાસ અમારી ભાવનાનું સન્માન કરતાં રચી આપ્યો છે. શ્રમણની લોકોત્તર દશા વિશેનું આ લખાણ લેખકશ્રીને તેમના સ્વ. દાદાગુરુદેવ પ.પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની નિત્ય ચાલતી શ્રમણ-વાચનાઓની બનાવેલ ટૂંકી નોંધમાંથી ઉપલબ્ધ થયું છે. લગભગ વીસ વરસ જૂની કરેલ હિતશિક્ષા નોંધને વીસ સાલ બાદ ન્યાય આપવા તેમણે કસાયેલી કલમ ચલાવી છે જૈન શ્રમણ સંસ્કૃતિના શાંત, મૌન અને ક્ષમાશ્રમણના સર્વાગ સંપૂર્ણ અદ્ભુત આંતર વૈભવની વિશિષ્ટ વિગતોને સૌ શાંતચિત્તે વાંચે તેવો લેખક મહોદયનો મનોરથ છે. પ્રસ્તુત મહત્ત્વના લેખ ઉપરાંત અન્ય અનેક લેખો રચી આપી તેઓશ્રીએ જ્ઞાનગીતાર્થ ગુરદેવ ગચ્છાધિપતિ પ.પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની પાવનકારી નિશ્રામાં થયેલ અનેકવિધ અભ્યાસ-સ્વાધ્યાયાદિ યોગના શ્રમને અમારા નૂતન ગ્રંથમાં વિશ્રામ આપ્યો છે. પૂર્વભવોથી ચાલતી આવતી જ્ઞાનસાધના, તપસાધના કે ભક્તિસાધના ઉત્તરોત્તર કેવી રીતે વધતી હોય છે તેનો આછેરો પરિચય અલગ-અલગ લેખમાળાના વાચન પછી થશે. લગભગ વીસ લાખ શ્લોકપ્રમાણ સંસ્કૃત અને પ્રાકૃત, પ્રાચીન શાસ્ત્રો, ગ્રંથોના સુઅભ્યાસ પછી અનુભવી કલમથી લખતા લેખક મુનિરાજના અમે સદાય ઋણી રહેશું, કારણ કે તેમનાં લેખ-લખાણો કોઈ પણ જાતની અપેક્ષા વગર સહજભાવથી શ્રુતસેવાર્થે રચાયાં છે. શ્રમણોની સારગર્ભિત વાચનાઓનો સાર શ્રમણોપાસકોને પણ જાણવા-માણવા મળે તેથી વધુ આનંદ શાનો હોય? અસ્તુ. —સંપાદક Jain Education Intemational Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬o વિશ્વ અજાયબી : ચૌદ રાજલોકરૂપી વિશાળ વિશ્વ શાશ્વત, સ્થિર અને નવકાર દ્વારા તો સત્કાર ફક્ત જૈન શ્રમણપદથી પ્રારંભ થઈ અનાદિ સ્થિત છે. તેમાં અવનવા અઢળક પ્રસંગો નિત્ય તથા સાધકથી સિદ્ધ સુધીના પાંચ પરમેષ્ઠિઓનો જ શક્ય છે, માટે પળે પળે સર્જાય છે, જેમાં આશ્ચર્ય પામવા જેવું કશુંય નથી, પણ પંચ મંગલ મહાશ્રુતસ્કંધ ગણાતા નમસ્કાર મંત્ર દ્વારા છતાંય તાજમહેલ જેવી નાચીજ કલાકૃતિને જો અજાયબી ફક્ત પાંચ પરમેષ્ઠિઓની જ પવિત્રતા, પરમતા અને માનવી પડતી હોય તો કહેવું પડે કે આકર્ષણમાં પ્રભાવકતા પ્રશંસાઈ છે, તેથી તેમાં ગૃહસ્થોને નવાજતું કોઈ સપડાયેલાંઓની એ વ્યાખ્યા રાગ-દ્વેષથી ભરપૂર હોવાથી પદ નથી. સંસારઆલમ ભલે તેવી અજાયબીઓમાં મોહાય પણ તાત્ત્વિક આરંભ-સમારંભથી ત્રાસ પામી અરિહંત શરણે દૃષ્ટિએ રાગ-દ્વેષથી અને આડંબરી આકર્ષણોથી પર એક જૈન ગયેલ અમારોને તથા તેમની અજબ-ગજબની ઊંચાઈને શ્રમણ તે જ વિશ્વની શ્રેષ્ઠતમ અજાયબી છે, સંસારમાં રહેવા અનુમોદવા પ્રસ્તુત નવલું નજરાણું નજર કરી લેવા જેવું છતાંય સંસારીઓથી નોખી-અનોખી અણગારી આલમને લાગશે, વાચન પછીનું પાચન અમૃત ઓડકાર અપાવશે, તો કરોડાધિક નમન વંદન કરવાની અભિલાષા ઊપજશે, જો ચાલો, અપરિચિત આલમના અણગારને ઓળખવા અનુમોદવા તેમના જીવન-વૈભવમાં ઊંડા ઊતરવા મળશે તો. અને અભિવંદવા હેતુ હેતથી તેમની વિશિષ્ટતાઓને વીણીએ. પંચ મહાવ્રતની પરાકાષ્ઠાને પામેલા તીર્થંકર પ્રભુની (૧) પરમાર્થતા : સંસાર સમગ્ર સ્વાર્થના સકંજામાં અહિંસા થકી જીવો જાતિ વૈરભૂલ ભૂલી જાય, તેમના સપડાયેલો છે, પારિવારિક સંબંધો સધળાય સ્વાર્થથી ખરડાયેલા સત્યવચનથી વાણીના ૩૫ ગુણો વિકસી જાય, અચૌર્ય મહાવ્રત છે, જ્યારે જૈન શ્રમણ પરમાર્થ પરોપકાર-પવિત્રાચારથી ભરપૂર પ્રભાવે તેમના આપેલ પદાર્થોની ચોરી કરનાર પણ ધર્મધનથી હોવાથી વિશ્વ સમગ્રનું કલ્યાણ ઇચ્છનાર અને કરનાર હોવાથી ન્યાલ થઈ જાય, બ્રહ્મચર્ય વ્રત-પ્રતાપે કરોડાધિક દેવો ઝકી ઝકી ઉદાત્ત હોય છે. જાય અને અપરિગ્રહ વ્રત પ્રભાવે સોનાના સિંહાસન સાથે ૩૪ (ચ મર્યાદાથી માન : સાંસારિક ગતિઅતિશયો વચ્ચે રહેવા છતાંય જીવનાંતે મુક્તિ મળી જાય તે છે વિધિઓમાં કોઈ મર્યાદા જોવા ન મળે અને હોય તોય ફક્ત સર્વવિરતિની સર્વશ્રેષ્ઠ સાધના. તેવા મહાપ્રભુ તીર્થકર સામાજિક વ્યવસ્થા માટે, જ્યારે જૈન સંયમીની જીવનપ્રગતિ પરમાત્માએ એવો તો અગમ-નિગમ સંયમપંથ દેખાડી દીધો છે સીધી જ વ્રત-નિયમોથી વણાયેલી હોવાથી દરેક પ્રવૃત્તિઓ કે સંસારમાં રહેવા છતાંય એક જ્ઞાતિ સંસારથી જ અને મર્યાદાથી ગૂંથાયેલી જોવા મળે છે. સંસારીઓથી જ પર હોય છે. લોકોની નિકટમાં છતાંય (૩) લોકોત્તર સંબંધ : પિતા-પુત્રને માતા-પુત્રીથી લોકસંજ્ઞાથી ખૂબ દૂર હોય છે, ઉપરાંત નિવૃત્તિ જ જેમની લઈ બધાય કૌટુંબિક સંબંધો લોહીની સગાઈ કહેવાય છે, જ્યારે પ્રવૃત્તિ હોય છે, તે છે સાધુ-સંસ્થા. ચારિત્રજીવનમાં ગુરુ-શિષ્યના સંબંધો ધર્મસગાઈવાળા લોકોત્તર કઈ કઈ રીતે જૈન શ્રમણ જનસમૂહથી અલગ પડે છે, કેવી હોવાથી પ્રશસ્ત હોય છે. અંતે રાગ-દ્વેષ પણ નાશ કરાવનાર ક્રિયા-પ્રક્રિયાથી જિન બને છે તથા સાધનોની સહાયતા લઈ સાધના હોય છે. કરતાં-કરતાં ક્યા પ્રકારે સિદ્ધ બની શકે છે તેનો આછો પણ અનેરો (૪) ધર્મ અને મોક્ષપુરુષાર્થ : જે આહારપાણીથી પરિચય આ લેખમાળામાં ગુરુકૃપાથી મુકાયો છે. કદાચ તેથી ઉત્પન્ન શક્તિ સાંસારિકોને અર્થ અને કામ પુરુષાર્થમાં તાણી કોઈકની નાસ્તિકતા નાશ પામે અથવા આસ્તિકતા અધિક અદકેરી જઈ નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે, તે જ શક્તિનો ઉપયોગ જૈન બને, કારણ કે સુથાર-લુહાર-મોચી-હજામ-ભંગી-કોળી-મજૂર- સંયમી ધર્મ અને મોક્ષ પુરુષાર્થમાં વાવતો હોવાથી જીવન સફળ પૈસો કે પરિવાર, વેપાર કે વાણિજ્ય વગર પણ જેમની જીવનયાત્રા બની જાય છે. જ્વલંત બની જગતઉપકારી બને છે તે છે અહિંસાપ્રતિપાલક (૫) તીર્થકર ભગવાનની છત્રછાયા : વિશ્વ સંયમી આત્મા. દશવૈકાલિકમાં માટે જ જણાવાયું છે કે “દેવા વિ સમગ્રમાં કરણાભૂત તીર્થપતિઓના સિદ્ધાંતને અનુસરનાર જ તં નમંસંતિ, જસ્મ ધમે સયામણો.” પારમાર્થિક કલ્યાણ પામે છે, જ્યારે દુન્યવી સિદ્ધાંતો કોર્ટના પ્રભુએ રચેલા ચતુર્વિધ શ્રીસંઘમાં ભલે સાગરિક એવો કાયદાઓની જેમ વારંવાર બદલાય છે. પ્રભુએ સ્થાપેલ સિદ્ધાંતો શ્રાવક-શ્રાવિકારૂપી ગૃહસ્થ વર્ગ સન્માન પામે, પણ મહામંત્ર ત્રિકાલ અબાધિત હોય છે. Jain Education Intemational Page #273 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ (૬) ગુર્વાજ્ઞાની મહત્તા : સંસાર આખોય કાવાદાવા, પ્રપંચો અને ઠગાઈની સગાઈથી કલંકિત છે, જ્યારે જૈન સાધુને માથે પરમગુરુ પરમાત્મા, દીક્ષાદાતા, જ્ઞાનદાતા અથવા નિશ્રાદાતા ગુરુ હોવાથી તેનું જીવન આજ્ઞા અને પ્રજ્ઞાપ્રધાન બને છે. (૭) નિર્ભયતા : સાતેય પ્રકારના ભય સંસારીઓને સદાય સતાવે છે, જ્યારે અભયદાનદાતા એક સંયમીને કોઈનોય ભય નથી હોતો. કારણ કે સંસાર આખોય સંજ્ઞા અને હિંસાપ્રધાન જીવન જીવે છે, જ્યારે શ્રમણનું જીવન જયણાપ્રધાન હોય છે. (૮) મદ-માન મુક્ત : શાસ્ત્રકથિત આઠેય પ્રકારના અભિમાનના કારણે સંસારીઓમાં સંઘર્ષવૃત્તિ સતેજ હોય છે, તેથી જેની લાઠી તેની ભેંસ' જેવો ન્યાય વર્તે છે, જ્યારે જૈનમુનિપણું જ્ઞાન, તપ, રૂપ, ઋદ્ધિ વગેરેના અભિમાનથી રહિતપણે દીપે છે. (૯) નવકાર-નિષ્ઠ આત્મા : જૈન શ્રમણ એટલે સાધુપદથી સિદ્ધપદ સુધીના પંચપરમેષ્ઠિ પૈકીનો એક સાધક અથવા સિદ્ધાત્મા, જગતમાં તે પાંચેયથી પૂજ્ય કોઈ નહીં, માટે જ જગત નવકારથી બહાર છે, જ્યારે જગતપૂજ્ય નવકારનિષ્ઠ છે. (૧૦) દસ યતિધર્મ : ક્ષમા, માર્દવ, આવ, મુક્તિ, તપ, સંવર, સત્ય, શૌચ, આકિચન્ય અને બ્રહ્મચર્યની નવ વાડો વચ્ચે સંયમી આત્મા સુરક્ષિત હોવાથી સંસારથી લેપાતો નથી, બલ્કે સંસારમાં રહેવા છતાંય સંસારીઓથી પર હોય છે. (૧૧) વિનય-વિવેકની પરાકાષ્ઠા ઃ એક તરફ દેવ-ગુરુ-ધર્મ પ્રતિ ઉત્કૃષ્ટ વિનય અને બીજી તરફ હેય-ઉપાદેય અને જ્ઞેય તત્ત્વોના વિવેકથી શોભતું સંયમજીવન વિનયની પાંખ અને વિવેકની આંખથી મુક્તિ સફર કરનારું હોય છે. (૧૨) બાર ભાવનાઓ : રૂપિયા, પૈસા અને ભાવ-તાલથી ચાલતા સંસારમાં લગભગ કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓ વ્યાપે છે, જ્યારે સંયમીનું જીવન બાર પ્રશસ્ત ભાવનાઓથી ભરપૂર હોવાથી તેજો-પદ્મ અને શુક્લ લેશ્યાથી વીતે છે. (૧૩) પળે પળે નિર્જરા : તેર કાઠિયાઓના નડતરથી સંસારી જીવ પ્રતિપળ વિવિધકર્મબંધથી લેપાય છે, જ્યારે જૈન સંયત ખાતાં-પીતાં-સૂતાં ઊઠતાં કે બોલતાં-ચાલતાં પણ અપ્રમત્તતાના કારણે નિર્જરા કરી ઉજ્જ્વળ બને છે. ૨૬૧ (૧૪) વિશ્વવ્યવસ્થાની અજાયબી : ચૌદ રાજલોકના વિશાળ ક્ષેત્રફળમાં પૃથ્વી ઉપર સૂર્ય-ગ્રહ કે દેવિમાનો ભટકાતાં નથી કે પૃથ્વી નીચે નરક તરફ ઊતરી જતી નથી અથવા સમુદ્ર માઝા મૂકતો નથી, તેમાં કારણ છે સંયમીની સચોટ સાધના. (૧૫) સાધનાથી સિદ્ધિના સાધકો : સંસારની સેવના ભવભ્રમણા અને દુઃખ-દોષ જ વધારે છે, જ્યારે સંયમ લેનાર ઉપકરણ દ્વારા અંતઃકરણને વિશુદ્ધ બનાવી સાધનો વિના સાધના દ્વારા જ ઉપાસના કરતાં પંદર પ્રકારથી સિદ્ધિ ગતિ પામે છે. (૧૬) મૈત્રી આદિ ચાર ભાવનાઓ : સર્વ જીવો પ્રતિ મિત્રતાભાવ, ગુણવાન પ્રતિ પ્રમોદ, દોષવાન પ્રતિ કરુણા અને મિથ્યાત્વી પ્રતિ માધ્યસ્થભાવ તેને જ ઊપજી શકે છે, જે સંયમી બાર + ઉપરોક્ત ચાર = ૧૬ ભાવનાઓથી ભરપૂર છે. (૧૭) સંયમના ૧૭ પ્રકાર : પાંચ આસવનિરોધ, ૫ ઇન્દ્રિયનિગ્રહ, ૪ કષાય જય અને ત્રણ દંડ વિરતિ એમ ૧૭ પ્રકારથી સંયમ અને સંયમી શોભે છે, જ્યારે સંસારનું પર્યાયવાચી નામ છે અસંયમ, આસક્તિ, આડંબર અને અથડામણો. : (૧૮) અઢાર હજાર શીલાંગરથધારક યતિધર્મ ૧૦×૧૦ પ્રકારના સમારંભ ત્યાગી × ૫ ઇન્દ્રિયો વશ કરનારા × ૪ સંજ્ઞાના વિજેતા × ૩ મન-વચન-કાયાથી વિરત× ૩ કરવા-કરાવવા અનુમોદનાથી રહિત સાધુ ૧૮૦૦૦ પ્રકારે શીલવ્રત પાળનારાં હોય છે. (૧૯) સતત વિહારી : ક્યાં ગાડી-ઘોડાની પરાધીનતાવાળું ગૃહસ્થજીવન અને ક્યાં સતત પાદાચારી બની આર્યક્ષેત્રમાં સર્વત્ર વિચરણ કરી ધર્મભાવના જગાડતું, આત્મ અને પરના ઉપકાર કરતું સંયમજીવન! (૨૦) વિહરમાન ૨૦ તીર્થંકરો : સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ વગેરે ચોવીશ તીર્થપતિઓનું જીવંત શાસન વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રે અમર તપે છે, જેના પ્રભાવે અનેક સંસારીઓ સંસારત્યાગી બની, કેવળી બની મુક્તિ પણ પામી ગયાં છે. (૨૧) ક્ષમાશ્રમણનું બિરુદ : સંસાર આખોય Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ વિશ્વ અજાયબી : વેરઝેર ઓકનારો, ભવોભવ બગાડનારો, મત્સ્યગલાગલ અનુકૂળતા વચ્ચે જીવે છે, જ્યારે જૈન શ્રમણની સાધના–બાપના ન્યાયથી દૂષિત છે, જ્યારે સંયમજીવન વરનારાં દુશ્મનો, ન પામે માટે પ્રભુજીએ પ્રતિકૂળતાને જ પ્રેમ કરવાનો અભિગમ વિરોધીઓ અને મિથ્થામતિઓને પણ સહેનારા ક્ષમાશ્રમણ આપી કમાલ કરી દીધી છે, પોતે પણ તેવું જ જીવી ગયા છે. કહેવાય છે. (૩૦) અપ્રતિપાતી ગુણધારી : સંસારીઓની ૨) પરિષહ વિજય : સંયમજીવનમાં આવી સેવા સંસાર વધારનારી કહી છે, જ્યારે સંયમીઓની વૈયાવચ્ચ શકનારા સુધા, તૃષાથી લઈ અજ્ઞાન અને સમ્યકત્વ સુધીના અનેક પ્રકારી છતાંય અપ્રતિપાતી હોવાથી ગુણ વિકાસ વિના બાવીશ પ્રકારના ઉપસર્ગો વચ્ચે પણ અડગ રહી સંયમજીવન પાછી નથી વળતી, અંતે કૈવલ્ય અને મુક્તિ અપાવે છે. જીવે છે માટે એ ખાવાના નહીં પણ ખાંડાના ખેલ કહેવાય છે. (૩૧) ભાષાસમિતિ કે વચનગતિ : વચન| (૩) પદગલ પ્રીતિથી પર : એક જૈન યતિની બળનો સદુપયોગ કરી એક સાધુ આત્મા ધર્મભાવના ફેલાવે છે ઉપાસના ૨૩ પ્રકારના પુગલોની મમતા તોડનાર, વિષય- અથવા મૌન વડે પણ ઉપદેશ આપે છે, જ્યારે સંસારી ભાષા કષાયના કાટમાળમાં દબાઈ ગયેલ આત્માની પ્રીતિ-નીતિ પાપવર્ધક હોવાથી વાતાવરણને વિકારી બનાવે છે. જાણનાર, ભૌતિકતાથી વિમુખ સવિશુદ્ધ આધ્યાત્મિક હોય છે. (૩૨) સંસારીઓ માટે ઉપદેશ : પ્રભુ (ર૪) દેવોનું સાંનિધ્ય : ચોવીસે પ્રકારે દેવતાઈ પરમાત્માએ ફરમાવેલ છે કે સંયમીઓએ સંસાર છોડ્યો એટલે શક્તિનું સાંનિધ્ય ફક્ત એક પવિત્રાત્માને જ સંભવી શકે છે, સંસારીઓને પણ મનથી છોડી દેવામાં પણ સંસારીઓએ જ્યાં માટે જ તો સાગારિકો દેવીબળને પૂજે છે, જયારે અણગારીઓ સધી દીક્ષા ન મળે ત્યાં સુધી સંયમીઓને ન છોડવાનાં. દેવાધિદેવ સિવાય કોઈનેય મસ્તક ઝુકાવતા નથી. (૩૩) આશાતના વર્જન : આરાધનાના બળને ૫) પાંચ મહાવતોની ૨૫ ભાવનાઓ : એ . તોડી નાખી તેત્રીસ પ્રકારી ગુરુની આશાતના અને ચોરાશી સંયમસાધના માટે ફક્ત પરમાત્માએ પાંચ મહાવ્રતો જ નથી પ્રકારી જિનાશાતનાનું વર્જન ફક્ત ચારિત્રજીવનમાં શક્ય છે, જિતાશાનના ફરમાવ્યાં, બબ્બે મહાવ્રતોના રક્ષણ હેતુ મહાવાડની જેવી ૨૫ બાકી અવિધિ આશાતના એ તો સંસારવર્ધનનું મૂળ કારણ છે. ભાવનાઓ પણ દર્શાવી છે, જેની કલ્પના પણ સંસારપણામાં (૩) મછરહિત દશા : રોટી-કપડાં અને કરવી અશક્ય છે. મકાનની મૂછ એ જ છે સંસાર, માટે તો આજે હોટલો() સ્થલ અને સૂક્ષ્મનો તફાવત : હોસ્પિટલો અને હવસખાનાંઓ વધ્યાં, જ્યારે એક જૈન શ્રમણ દેશવિરતિ ધર્મ પાળતાં શ્રાવક-શ્રાવિકાનો ધર્મ પણ ભગવાને તે ત્રણેય આવશ્યકતાઓ મૂછરહિત પૂરી કરી કર્મ ખપાવે છે. પૂલ જણાવ્યો, જ્યારે સર્વવિરતિધારીની સઘળીય સાધનાઓ સૂક્ષ્મ કહી છે, તો જેની પાસે દેશવિરતિ ધર્મ પણ નથી તેની (૩૫) વાણીનો અતિશય : તીર્થકર પ્રભુના ૩૪ દશા શું કહેવાય? અતિશયો કે વાણીના પાંત્રીસ ગુણોનો અભ્યાસ કરતાં ખ્યાલ આવશે કે પૂર્વભવોમાં તેમણે કેવી ઉગ્ર સાધનાઓ દ્વારા ગુણ(૨૭) સંતે-પસંતે-ઉવસંતે : દુનિયા આખીય વિકાસ કર્યો, જે સંસારમાં રહેનારને શક્ય નથી. લોભ-પ્રલોભન અને પરિગ્રહ-પ્રપંચથી જાજ્વલ્યમાન, અશાંત, ક્ષોભાયમાન છે, જ્યારે પ્રભુ મહાવીરના મુનિરાજો પ્રભુની પાટ (૩૬) ભાવાચાર્યનાં લક્ષણ : છત્રીસ ગુણધારી પરંપરાને શાંત-પ્રશાંત-ઉપશાંત બની દીપાવી રહ્યા છે, જે આચાર્યપદધારી પાટ, પદવી, પ્રતિષ્ઠા કે આડંબર-આકર્ષણથી અજાયબી કહેવાય. પર હોય છે. શિષ્યો કે ભક્તો દ્વારા અપાતાં વિશેષણો જેમને (૨૮) લબ્ધિઓના ભંડાર : ગગનગામિની વિદ્યા પસંદ નથી હોતાં તેવા ૩૬ ગુણધારી આચાર્ય ભગવંતો અને આહારક વગેરે અઠ્ઠાવીસ લબ્ધિઓ ફક્ત સંયમ-જીવનમાં અંતર્મુખી પણ હોય છે. પ્રગટી શકે છે, વર્તમાનના યંત્રવાદમાં તે કાળના મંત્રવાદની (૩૭) આત્મપ્રશંસાભાવ : લોકોને વિસ્મય કલ્પના પણ ગૃહસ્થો કરી શકે તેમ નથી. કરાવનાર આરાધનાઓ કરવા છતાંય ક્યાંય પોતાની આપબડાઈ (૨૯) પ્રતિકળતાના પંથી સંસાર આખોય પોતા દ્વારા કે શિષ્ય દ્વારા કે ભક્તો મારફત ન કરાવનાર Page #275 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૬૩ S સવિશુદ્ધ સંયમીને દેવતાઓ પણ નમન કરે છે, ઉદાહરણ છે છે, ગણધર-ગુંફિત ૪૫ આગમોનો, જે થકી આત્મરમણતા પ્રભુ મહાવીર દેવ. વિલસે છે. (૩૮) રાત્રિભોજન ત્યાગ : આજીવન સુધી (૪૬) જ્ઞાનગભિત વૈરાગ્યવાસ : સંસારનું સૂર્યાસ્ત પછી ભોજન પાણી ન લેવાં અને મરણાંત કષ્ટ આબે અસાર સ્વરૂપ સ્વાનુભૂતિનો વિષય બન્યા પછી જે વૈરાગ્ય છતે લીધેલ પચ્ચકખાણ ન છોડવાં-તોડવાં તે તો વર્તમાનની ઉદ્દભવે છે, તે જ સંસારથી નિષ્ક્રમણ કરાવે છે, માટે જૈન શ્રમણ વિષમતા વચ્ચે ફક્ત સમતાધારી જૈન શ્રમણને જ શક્ય છે. સંસ્થાનો પાયો મજબૂત વૈરાગ્ય છે, જે આશ્ચર્ય ઉપજાવે છે. (૩૯) સંસારમાં છતાંય સંસારથી વિમુખ : (૪૭) દેહાધ્યાસથી દૂર : સૌથી દુષ્કર કાયાની જૈન શ્રમણ સંસારીપણામાંથી જ સંસાર છાંડી સાધુ બને છે, માયાનો ત્યાગ ૪૭ પ્રકારી ભિક્ષાદોષના ત્યાગથી સુકર બની સંસારીઓ સાથે કે વચ્ચે જ સંયમ પાળે છે, છતાંય લોકોની જાય છે. ક્યાં સંસારીઓની દેહશોભા પાછળ ખર્ચાતી શક્તિઓ નિકટ હોવા છતાંય લોકસંજ્ઞાથી ખૂબ જ દૂર હોય છે, માટે જ અને ક્યાં શ્રમણોની નિર્લેપાવસ્થા! મોક્ષની દૂરી નિકટ બને છે. (૪૮) કુદરત પણ વફાદાર : વિશ્વની | (૪૦) શન્યમાંથી સર્જનઃ સંસારમાંથી વિસ્મયકારી અજાયબી છે કુદરત અને તે જ કુદરત સંયમીની મહાભિનિષ્ક્રમણ કરી મહાપરાક્રમ કરનાર પૂર્વકાલીન સંસ્કારોને સાધના થકી અનુકૂળ બની રહે છે. છ ઋતુનાં ફળ-ફૂલ ઊગવાં, શૂન્ય-શૂન્યમાં ફેરવી, નિત નવા સંસ્કાર દ્વારા પુણ્યાનુબંધી વૃક્ષોનું પણ ઝૂકી-ઝૂકી જવું તે તીર્થંકરપ્રભુની શ્રમણસાધનાને પુણ્યસર્જનની પાવનકારી પળો પેદા કરવા લાગે છે અને પૂર્ણ આભારી છે. બને છે. (૪૯) ગામ-નગર અરણ્ય વિચરણ : આગાર (૪૧) સૂક્ષ્મશક્તિ જાગરણ : સંયમની સવિશુદ્ધ અને ઘરબાર છોડ્યા પછી એક સાધક જંગલને પણ મંગલ માને, આરાધનાઓથી સૂક્ષ્માતિસૂક્ષ્મ શક્તિઓ વિકસિત થાય છે. ફક્ત ગામમાં પણ ધર્મનાં કામ દેખાડે કે નગરમાં નાગરિકોથી પર બની શુદ્ધભાવની પણ સારી અસર પ્રત્યક્ષ દેખાય ત્યાં શુદ્ધાચારનો આત્મસાધના સમભાવે કરે તેવું ફક્ત શ્રમણો જ કરી શકે છે. પ્રભાવ-પ્રત્યક્ષ ચમત્કારો પણ સર્જે તેમાં આશ્ચર્ય નહીં. (૫૦) તિતિક્ષાયુક્ત તપ : તપસ્યાના ૫૦ ગુણો (૪૨) ભિક્ષકની ઉપમા : એક ભિખારી પળ-પળ શાસ્ત્રમાં દર્શાવાયા છે તે સંયમીને વરી શકે છે. ગૃહસ્થો પાસે આર્તધ્યાનથી કર્મો બાંધે છે જ્યારે બેંતાલીસ દોષરહિત ભિક્ષા ઉગ્ર તપ હોય પણ ચારિત્રની તલપ ન હોય એવું બને માટેજ ગવેષનારા જૈન ભિક્ષુક ગોચરીચર્યામાં ઘણું જ સહીને ફક્ત નિત્ય નવકારશી કરનાર સાધુનું નામ નવકારમાં છે, ગૃહસ્થોનું કુક્ષિના સંબલ માટે આહાર-પાણી ગ્રહી કર્મ છાંડે છે. નથી. (૪૩) ઉત્તમ ક્રિયા યોગ : જિનાજ્ઞા વિરુદ્ધ, (૫૧) લોકાતીત જ્ઞાની : જ્ઞાનના ગુણોમાં પ૧ અહિંસાવિમુખ, મિથ્યામતિઓનાં ધર્માચરણો ક્રિયાકાંડમાં ખપી પ્રકારે વિકાસ સાધનાર એક જૈન શ્રમણ જ જિન બની કે જાય છે, જ્યારે અહિંસાપ્રધાન આચારશુદ્ધિથી ઉત્પન્ન જૈન સામાન્ય કેવલી બની જગતને જ્ઞાનપ્રકાશ બક્ષી શકે છે. કોઈ શ્રમણની દૈનિક શ્રમણક્રિયાઓ પણ અમૃતક્રિયાયોગ હોય છે. સાંસારિક સજ્જન નહીં, કેવળજ્ઞાન પ્રાપ્તિ તે વિશ્વની શ્રેષ્ઠતમ (૪૪) સ્પર્ધાવિહોણી સ્થિતિ : લોકજગતમાં દેખાદેખી, ચડસાચડસી, હરીફાઈઓ, અશુભનું જોર જોવા (પર) વાસ્તવિક આનંદસ્થિતિ : મિથ્થામતિના મળશે, જ્યારે ભાવશ્રમણ શાસનપ્રભાવનાના નામે પણ સુખાનંદ ક્ષણિક, ભ્રામક, નાશવંત અને ફક્ત કાલ્પનિક હોય છે, સ્પર્ધકભાવો મિથ્યા આકર્ષણ-આડંબર-અનવસ્થાથી પર હોય છે. જ્યારે સમકિતી શ્રમણાવસ્થાનું સુખ વાસ્તવિક, સ્વાધીન (૪૫) આગમવેત્તા સંચમીઓ : હરવા-ફરવા, ચિરંજીવી અને નક્કર હોવાથી અંતે શાશ્વત સુખમાં ફેરવાય છે. મોજ-મજા કે રંગ-રાગ-વિલાસ વિના પણ જેમના મુખ પર (૫૩) સુંદર નિમિત્તો : જેને કુનિમિત્તો, કુસંસ્કારો પ્રસન્નતા છલકાતી જોવા મળશે તે જૈન શ્રમણ ઉપર ઉપકાર અને કુકલ્પનાઓથી બચી ભૂત, ભાવિ અને વર્તમાનના નબળા Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ વિશ્વ અજાયબી : પ્રસંગોથી બચવું હોય તેમને અસાર સંસાર છોડ્યા વગર ન (૧) સાધન અને સાધના : આગારીઓનો ચાલે. જ્યાં માત્ર–માત્ર સુંદર નિમિત્તો સર્જાય છે તે સાધુધર્મ ધન-પુરુષાર્થ, અણગારીઓનો ધર્મ-પુરુષાર્થ તે જ પ્રમાણે શોભાયમાન છે. સંસારીઓને સાધનમાં સુખાનુભૂતિ અને શ્રમણોને સાધનામાં - (૫૪) હળુકર્મી આત્માઓનો વિશ્રામ : જેમ આત્માનુભૂતિ હોવાથી બઉના વચ્ચેના ભેદો સ્પષ્ટ તરવરી ઊઠે એક તરવૈયો આભૂષણોથી લઈ વધારાનાં વસ્ત્રોનો ભાર પણ છે. નથી રાખતો તેમ ભવસમુદ્ર તરવા જૈન શ્રમણ પણ વધારાની (૬૨) પરિણતિ રક્ષા : અસંયમી આગારિકને કોઈ સામગ્રી વગર અપરિગ્રહી રહી હળુકર્મી બની અનાદિ પ્રતિપળ પદાર્થોની રક્ષણચિંતા સતાવે છે તેથી વેશ્યાઓ શ્યામ સંસાર ઓળંગી જાય છે. બને છે, જ્યારે અણગારી નિસ્પૃહી હોવાથી તેનો શ્રમ પદાર્થ | (૫૫) સોનાની પણ બેડી : ગૃહસ્થો દાન-શીલ- નહીં, પણ પરિણતિરક્ષા માટેનો હોય છે. તપ–ધર્મ આરાધી પુણ્યોપાર્જન કરે છે; ધર્મી બન્યાનો સંતોષ (૬૩) આત્મશોધન અવસર : દુનિયા આખીય અનુભવે છે, જ્યારે જૈન શ્રમણો પુણ્યને પણ સોનાની બેડી નિતનવી શોધખોળ કરવામાં વ્યસ્ત છે, છતાંય સુખનો સ્પર્શ માની તેને પણ તોડી સંવર નિર્જરાલક્ષી સાધનાઓ કરે છે, જે નથી, જ્યારે અજાયબી એ છે કે ભૌતિક ભૂતાવળોથી દૂર ખસી આશ્ચર્યકારી છે. આત્મશોધનમાં ઊંડા ઊતરનારને સહજાનંદ તથા (૫૬) અનોખા વ્યવહાર : ગૃહસ્થજીવનના બધાય શાશ્વતઆનંદની સિદ્ધિ લાધે છે. વ્યવહારો અજ્ઞાન, સ્વાર્થ, રાગ-દ્વેષ અને વિષય-કષાયથી (૬૪) પારિવારિક પરમ સંબંધો : પતિ-પત્ની કે કલંકિત જોવા મળે છે, જ્યારે શ્રમણવર્ગ ઠીક તેથી વિપરીત પિતા-પુત્ર, માતા-પુત્રી કે બે બાંધવ અથવા બે ભગિની કે અનેક પ્રકારી ઉદાત્ત દૃષ્ટિઓથી ગૂંથાયેલો હોવાથી લોકોત્તર સઘળા કટુંબે પણ જો દીક્ષા લીધી હોય તો ચારિત્રજીવનમાં વ્યવહારમાર્ગ બને છે. તેમના પરિચયો ફક્ત ગુણવિકાસ, ગુણાનુરાગ અને ગુણાનુવાદ (૫૭) સંઘર્ષ અભાવ : ગૃહસ્થોને ઘરબાર કે માટેના જ રહે છે. સંસાર ચલાવવા ખૂબ સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે, આર્ત- (૬૫) ઉત્કૃષ્ટ અભયદાન : ગૃહસ્થો બહુ બહુ તો રૌદ્રધ્યાનથી પળો ખરડાય છે, જ્યારે શ્રમણજીવનની અજાયબી પરિવારની, કુટુંબ-સમાજની કે દેશની સેવા કરવા મનોરથ એ છે કે સિદ્ધાંતોના વિવાદ હોવા છતાંય વિખવાદ કે ઘર્ષણો સેવશે, જ્યારે જૈન શ્રમણ ફક્ત માનવ જીવો જ નહીં પણ પશુનથી હોતાં. ધર્મધ્યાન સવિશેષ હોય છે. પંખી, જીવ-જંતુ કે નિગોદના ક્ષુલ્લક જીવોને પણ ત્રાણ આપી (૫૮) નાનાભાવ છતાંય પવિત્રતા : જૈન સ્વયં ઋણમુક્ત બને છે. શ્રમણને સ્નાન-શોભા કે વિભૂષાનું વર્જન છતાંય તેમની (૬૬) પરમાત્મ ભક્તિ : ઉગ્ર વિહાર, વિકટ પવિત્રતા, પરમાર્થતા અને પ્રેરણા માટે જગત આખુંય તેમને બિમારી કે પ્રતિકૂળતાઓ વચ્ચે પણ શ્રમણો પ્રભુદર્શન, અભિવંદે છે. સુખશાતા પૂછે છે અને અનુકૂળતાઓ બક્ષે છે. ચૈત્યવંદન કે ભક્તિ વિના પાણી પણ નથી વાપરતા, સૂર્યાસ્ત (૫૯) પરદોષ પાચન : દુનિયામાં એક-બીજાના પૂવ જ પીવાના પાણીને પણ સ્વેચ્છાએ વોસિરાવી કાયમી વ્રતો દોષો ઉઘાડા પાડવાની વૃત્તિ-પ્રવૃત્તિઓ જોવા મળે છે. જ્યારે પાળે છે, જે અજાયબી છે. સંયમીને સ્વગુણનું તો પાચન તો હોય જ છે, ઉપરાંત પરદોષ- (૬૭) સેવા-વૈયાવચ્ચ : અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, પાચન-પ્રભાવે દોષવાન પ્રતિ પણ આંખ આડા કાન હોય છે. પાંજરાપોળ કે હોસ્પિટલો વગેરે દ્વારા જીવોને શાતા આપવાનાં Mા ની તા શાની શાળાના . આમ, કાર્યો શુભ કહેવાય પણ શુદ્ધ સેવા કે વૈયાવચ્ચ તો આત્મરક્ષા સમારંભથી ભરપૂર સંસાર જીવનનાં અણુવ્રતો દ્વારા શ્રાવક માત્ર માટે સંયમી બનવામાં છે, જેમાં સૌને શાતા આપવાનું શક્ય સવા વસા દયા પાળી શકે છે, જ્યારે વીસ વસા સંપૂર્ણ દયા અને ઉગ્ર શાતા વેદનીય કર્મનો બંધ ફક્ત દીક્ષા જીવનમાં જ (૬૮) પુણ્યાનુબંધી પુચબંધ : સંસાર માંડીને શક્ય બને છે. ધર્મ કરનાર કોરા પુણ્યને ઉત્પન્ન કરે છે, જે ફક્ત દેવગતિની Jain Education Intemational a Intermational Page #277 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૬૫ ૨ કરાવે પણ પછીની દુર્ગતિનો ભરોસો નહીં જ્યારે પીવા, પહેરવા-ઓઢવા બધાય ઉપર સંપૂર્ણ અંકુશ હોવા છતાંય સર્વવિરતિધારી ક્ષમાશ્રમણો પુણ્યાનુબંધી પુણ્યથી સગતિની જૈન શ્રમણ પાસે જેવો આનંદ સ્વાધ્યાય, ધ્યાન, પ્રભુભક્તિ, પરંપરા અને પરંપરાએ મુક્તિ પામે છે. ક્રિયા-વૈયાવચ્ચનો હોય છે તેવો આનંદ તો ગૃહસ્થોની કલ્પના | (દ૯) શિથિલાચારી પણ અનિદનીય દકાનો બહારનો હોય છે. વચ્ચે કોઈ દેવાળું કાઢે તોય જેમ તેમ કરી કમાય તેમ (૭૬) તત્ત્વજ્ઞાતા : જન્મ જેવો કોઈ રોગ નથી, સંસારત્યાગીને પણ આચાર-વિચાર સહજ ન પાળી શકનાર કે ઇચ્છા જેવું કોઈ દુઃખ નથી અને સુખ જેવું કોઈ પાપ નથી શિથિલાચારી અથવા શીતલાચારી પૂજનીય ભલે ન બને પણ તેવી તત્ત્વષ્ટિ જ શ્રમણોનો વૈરાગ્ય બને છે અને વૈરાગી નિંદનીય પણ ન કહેવાય. આત્માને સાધનમાં નહીં પણ સાધનામાં સુખાનુભૂતિ હોય છે, (૭૦) કરણ-ચરણ સિત્તરીના સ્વામી ચાર જે વિસ્મયકારી છે. પિંડવિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પ્રતિમા, ૫ (૭૭) સહનશક્તિનાં સમીકરણ : જે તડકાઇન્દ્રિયનિરોધ, ૨૫ પ્રતિલેખન, ૩ ગુપ્તિ અને ૪ અભિગ્રહરૂપી છાયા, માન-અપમાન, દુઃખ-દર્દ સાંસારિક જીવો પૈસા-પરિવાર કરણ સિત્તરી તથા ૫ મહાવ્રત, ૧૦ યતિધર્મ, ૧૭ સંયમ, ૧૦ કે કંચન-કામિની માટે વેઠે છે, તે જ તકલીફો જૈન શ્રમણો ધર્મ વૈયાવચ્ચ, ૯ બ્રહ્મચર્ય, ૩ રત્નત્રયી, ૧૨ ત૫, ૪ કષાયનિગ્રહ માટે સહે છે. તેમની સહનશીલતા કેવી અને કેટલી તે માટે ચરણ સિત્તરી છે. ઐતિહાસિક પાત્રો વિચારવાં. (૭૧) દેહાધ્યાસથી મુકિત : સાંસારિક જીવોનો (૭૮) વિજાતીય અપરિચય : સંયમમાર્ગના ઘણો ખરો સમય કાયાની માયા, દેહમમત્વના કારણે આળ- મુસાફરો સુખેથી સંયમયાત્રા વહે છે, તેમાં મુખ્યકારણ સ્ત્રીને પંપાળમાં જાય છે, જ્યારે જૈન શ્રમણો તે જ પળોને દેહાધ્યાસ પુરુષોનાં અને પુરુષોને સ્ત્રીઓનાં આકર્ષણો જે ગૃહસ્થાવસ્થામાં તોડવા દેહાતીત દશા અનુભવવા અને દેહમુક્તિ મેળવવા પ્રયોજે પીડે છે તેવાં વિજાતીય આકર્ષણો, પરિચયો અને વિલાસી છે, જે વિસ્મયકારી છે. અભિગમો નથી હોતા. (૦૨) વ્યવહાર-નિશ્ચયની ગૂંથણી : (૦૯) લોકોત્તર દશા : અનુત્તર વિમાનવાસી સંસારીઓની પ્રવૃત્તિ અને પરિણતિ બન્નેય સંસારવર્ધક હોવાથી દેવોના સુખને જૈન શ્રમણો ઓળંગે છે, તેનાં અનેક કારણોમાં વારંવાર રતિ-અરતિનું કારણ બને છે, જ્યારે શ્રમણની પ્રવૃત્તિ એક કારણ છે કે તેઓ પુગલોનો સહારો લે છે પણ તે જડની ધાર્મિક વ્યવહાર હોવાથી ભરપૂર છતાંય પરિણતિ નિશ્ચયનયની પરાધીનતા-ગુલામી નથી સ્વીકારતા અને સદાય સવૃત્તિથીહોવાથી સહજતાથી અંતર્મુખતા વિકસે છે. સસ્પ્રવૃત્તિમાં લોકોને જોડે છે. (૦૩) આરાધક-રક્ષક-પ્રભાવક : અથવા તો (૮૦) આધુનિકતાથી વિમુખ ઃ લાઇટ, માઇક, કોઈ જૈન શ્રમણ નિકટભવી હોવાથી સવિશુદ્ધ આરાધક હશે છાપાં-નોવેલ ઉપરાંત અનેક પ્રકારનાં ભૌતિક આકર્ષણોથી પર અથવા શાસનસિદ્ધાંતોનો રક્ષક બનશે અથવા ઓછામાં ઓછો રહી જે આત્માનંદ શ્રમણાવસ્થામાં હોય છે તેનું મૂળ કારણ છે જિનશાસનનો પ્રભાવક બની ગૌરવ માણશે, પણ નિષ્ક્રિય જોવા આસ્તિકતા, પહેરવા-ઓઢવા વગેરેના સુખને તે ક્ષુલ્લક માને છે. નહીં મળે. (૮૧) જ્ઞાનક્રિયાનો સુમેળ : દુન્યવી વ્યવહારમાં (૭૪) જાતવિજેતા ગુણ : રાજાઓ અને યોદ્ધાઓ અજ્ઞાન ભરપૂર ક્રિયાઓ હોવાથી જન્મવું, જીવવું અને મરવું જગતવિજયને માટે શૌર્ય ફોરવે છે, જ્યારે સંયમી સાધક તે જ બધુંય લક્ષ્યહીન બને છે, જ્યારે જૈન શ્રમણ લગભગ જગથી પર બની આત્મામાં બેઠેલા રાગ-દ્વેષને જીતવા મથે છે, જ્ઞાનપ્રધાન જીવતો હોવાથી તેની ક્રિયાઓ પણ સફળ બને છે, તેથી તે ઇન્દ્રિય, મન કે આત્મવિજેતા કહેવાય છે, તેની ખુમારી અને પરભવ પણ સુધરે છે. તેને હોય છે. (૮૨) આહાર-નિદ્રા કાબૂ : નંદનઋષિના ૧૧ (૦૫) સહજાનંદ દશા : હરવા, ફરવા, ખાવા, લાખ ૮૦ હજાર ૬૪૫ માસક્ષમણ, પ્રભુ મહાવીરની ૧૨ / Jain Education Intemational Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ વરસની સાધનામાં ૪૮ મિનિટની નિદ્રા કે આદિનાથ પરમાત્માની હજાર વરસના ગાળામાં ફક્ત ૨૪ કલાકની નિદ્રા અજાયબી જ છે. (૮૩) ક્ષાયોપશમિકથી ક્ષાયિક : પ્રારંભની સાધના-આરાધનાઓ ક્ષાયોપમિક હોય છે, પણ જેમ જેમ તેમાં સ્થિરતા વધતી જાય તેમ તેમ ક્ષાયિક ગુણ વિકસે છે અને ક્ષાયિકતાનાં લક્ષ્યો ખૂબ ઊંચાં હોવાથી લાંબી જિંદગાની સંયમની મસ્તીમાં પસાર થાય છે. (૮૪) શાશ્વત શ્રમણ સંસ્થા : જેમ ૮૪ લાખ જીવયોનિમાં ભમાડનાર સંસાર શાશ્વત છે, તેમ તેમાંથી મુક્ત થવાના ઉપાયો આપતો જિનકથિત સર્વવિરતિ ધર્મ પણ શાશ્વત છે. મહાવિદેહમાંથી તો સદાકાળ સદાબહાર છે, જે એક અજાયબી છે. (૮૫) અસંખ્ય યોગસ્થાન : જેમ દુનિયાદારી અસંખ્ય પ્રકારના વ્યાપાર વાણિજ્ય અને વ્યવહારોથી ધબકે છે તેમ શ્રમણ સંસ્થામાં પણ અસંખ્ય યોગો હોવાથી તેઓની આધ્યાત્મિક પ્રગતિ અનેક માર્ગથી થઈ શકે છે, ફક્ત જરૂરત છે જ્ઞાનવિકાસની. (૮૬) આત્મશુદ્ધિનાં લક્ષ્યો : જૈન શ્રમણોની અજાયબી એ છે કે તેઓ સુખ માટે નહીં પણ ગુણ માટે, દુઃખ માટે નહીં પણ દોષ માટે ઝૂરે છે, અત્યલ્પ સાધનો દ્વારા આત્મસાધના કરે છે, વિવિધ અનુપ્રેક્ષાઓહેતુ જાપ અને જાતમાં ઠરે છે અન્યને પણ ઠારે છે. (૮૭) કર્મસત્તાનું જ્ઞાન અને ભાન : એક માત્ર તીર્થંકર પ્રભુ જ કર્મ, બંધ, સંવર, નિર્જરાની વાતો કરે છે, તે કર્મવિજ્ઞાન ગૃહસ્થોને ન હોવાથી ભયંકર ભાવિનો ભય નથી હોતો, પણ શ્રમણો કર્મસત્તાની પરાધીનતાને પિછાણી તેને હંફાવવા ધર્મપુરુષાર્થથી જીવે છે. (૮૮) આધ્યાત્મિક ઊંચાઈ : જેમ જેમ પર્વત ઉપર આરોહક પ્રગતિ કરે તેમ નીચેનાં નદી-નાળાં દેખાતાં બંધ થઈ જાય છે, તેમ સાધકને પણ આધ્યાત્મિક ઉચ્ચતા હોવાથી સારા-નરસા, ઉચ્ચ-નીચના ભેદ દેખાતા બંધ થાય છે, તે જ સમભાવ અજાયબી ઉત્પન્ન કરે છે. (૮૯) પ્રભુની ગેરહાજરી ઃ ભરતક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા વિચરણ નથી કરી રહ્યા, પણ તેમણે કરેલ સાધનારાધનાના પ્રભાવે આજેય પણ તેમના કઠોર સંયમમાર્ગને વિશ્વ અજાયબી : સપ્રેમ વધાવી હસતાં-હસતાં શ્રમણધર્મ પાળનારા સાધુઓ જોવા મળે છે. (૯૦) સ્વ-પર ઉપકારી : જૈન શ્રમણને કોઈ ભક્તો પરિચિતો મળવા, પૂછવા આવે તો તે તેના લાભ માટે હોય છે અને કોઈ જ મળવા ન આવે તો શ્રમણના પોતાના લાભમાં જાય છે, કારણ કે તેટલો સ્વાધ્યાય આત્મલક્ષિતા વધે છે, જે સત્ય છે. (૯૧) દુષ્કર દુષ્કર કાર્ય : અબ્રહ્મ વાસનામાં ફસાયેલ ક્યાં સંસારી જીવો અને ભલભલાના ભેજાને ભીંજવી નાખતી શ્રમણની બ્રહ્મચર્યસાધના. આજે પણ આબાલ બ્રહ્મચારી અનેક સાધુ-સાધ્વી સંયમ સાધી રહ્યાં છે. (૯૨) જાત પ્રતિ કઠોર : સંયમ જીવનની ગોઠવણી જ પ્રભુજીએ એવી કરી છે કે જીવને પોતાના પ્રતિ કોમળતા ત્યાગ કરી જગતજીવ પ્રતિ કરુણાવંત બની રહેવાનું હોય છે, તેથી વિપરીત ગૃહસ્થજીવનમાં જાતપ્રતિ કોમળતા અને પર પ્રતિ કઠોરતા હોય છે. (૯૩) પાપવિસર્જન : એક અસંયત પ્રાણાતિપાતથી લઈ મિથ્યાત્વશલ્ય સુધીનાં બધાંય પાપો માથે લઈ બોઝીલ બને છે, જ્યારે શ્રમણધર્મ સ્વીકારનાર નવેય પ્રકારના પુણ્યને બાંધે છે, અશુભ સંવરે છે અંતે શુભાશુભ પણ નિર્જરે છે. (૯૪) પૂર્વભવોની સાધકદશા : પૂર્વના ભવમાં કરેલી અનેક પ્રકારી તપ-જપ, જ્ઞાન-ધ્યાનની સાધના-આરાધના વગર ભાવશ્રમણ ધર્મ હાથમાં ન આવે. વર્તમાનમાં સ્થિતપ્રજ્ઞતા સાથે સંયમની સફરમાં સાચો આનંદ માણતા અનેક શ્રમણો પૂર્વની સાધના વધારી રહ્યા છે. (૯૫) સ્યાદ્વાદની સંજય દૃષ્ટિ ઃ અન્યના વિચારોને પણ સ્યાદ્વાદથી સુપેરે સહેવા, અનેકાંતવાદની ઉદાર વિચારધારાથી મિથ્યાત્વીઓના પણ ગુણ જ જોવા, થાય તો કોઈના સારા કાર્યની અનુમોદના જ કરવી, પણ નિંદા કોઈનીય નહીં, તે શ્રમણધર્મની અજાયબી છે. (૯૬) આલોચના શુદ્ધિ : શ્રમણાત્મા પાપોપ્રતિ પળે-પળે જાગૃત હોવાથી પ્રતિદિન પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત, પરાર્થકરણથી એવો તો વિશુદ્ધ બને છે કે તેનું સાંનિધ્ય માત્ર પણ પવિત્રતાનું જનન કરે છે. (૯૭) સાગારિક અણસણ ૐ મૃત્યુ સમયની સમાધિસાધના ગૃહસ્થોને અત્યંત દુર્લભ છે, જ્યારે નિત્ય તપ Page #279 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૬૭ ત્યાગમાં રહેલા ભાવશ્રમણોને અંત સમયે અણસણ કે સાગરિક નકલી અને નશ્વર હોય છે, જ્યારે જૈન શ્રમણની સમાધિ સંવરના મરણ ખૂબ સહજ બની શકે છે. ધરની હોવાથી શાશ્વત સુખ સુધી પહોંચાડનારી બને છે. | (૯૮) શાસ્ત્રસર્જન શક્તિ ઃ જે આચાર-વિચારથી (૧૦૬) ગુણસ્થાન વિચારણા : ગૃહસ્થજીવનમાં ઉત્તમ હોય તે જ લોકજગતનો ભોમિયો બની શકે, બાકી બહુબહુ તો પાંચમા ગુણસ્થાનકની સ્પર્શના ભગવાને દીઠી છે, આસક્તિથી અટવાયેલો સંસારી શાસ્ત્ર ન જાણે તેથી જ તો જ્યારે સંયમી સાધક છટ્ટા-સાતમાં ગુણઠાણાથી શુભારંભ કરી શાસ્ત્રસર્જન, ધર્મસમર્થન અને પાપવર્જન શ્રમણોની સત્તા છે. તેરમે ગુણસ્થાને કેવળીપણે જીવી અંતે મુક્તિ સિધાવી શકે છે. (૯૯) માનવગતિની સફળતા : દેવતાઓને (૧૦૭) વિષચક્રની સામે અમૃતયોગ : જેમ ચારિત્રની સમજણ છે, પણ આચરણ ન હોવાથી જે ચારિત્ર- જેમ સંસારની આળપંપાળ વધે, રાગ-દ્વેષરૂપી વિષચક્રમાં જીવ સાધના દુર્લભ છે તે એક માત્ર ૮૪ લાખના ચક્કરમાં કરોળિયાની જેમ ફસાતો જાય, તે વિષમચક્રથી છૂટી જનાર વિવેકવાન માનવીને જ સંપ્રાપ્ત થાય છે, કદાચ બીજી ભાષામાં સંયમી સાધકને અવારનવાર કર્મનિર્જરારૂપી અમૃતયોગ અવસર કહીએ તો જૈન શ્રમણપણું માનવભવની સાર્થકતા છે. મળી રહે છે. (૧૦૦) નિવૃત્તિ એ જ પ્રવૃત્તિ : સંસારની ૧૦૮) મુક્તિનો પણ લોભ નહીં : પરમગુરુ ભાષામાં ગતિ અને ભાગદોડની પ્રવૃત્તિને કદાચ પ્રગતિનું કારણ પરમાત્માના સિદ્ધાંતોની વફાદારી સાથે વહેતી સંયમધારામાં કહેવાય છે, પણ શ્રમણાવસ્થામાં સાંસારિક ઘટમાળોની લોભકષાય પણ એવો નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે કે ભાવસંયમીને નિવૃત્તિથી જ ચાર કષાય અને પાંચ વિષયજયની પ્રવૃત્તિ પ્રારંભ મુક્તિ ઝટ પામવાનો લોભ પણ નડતો નથી, છતાંય મોક્ષ થાય છે, તે પણ અજબ જેવી વાત છે. થઈ જાય છે. (૧૦૧) દેવોને પણ દુર્લભઃ શક્તિમાન, બળવાન, જિનશાસન-શણગાર એક અણગાર કેટલી બધી દિવ્ય લબ્ધિયુક્ત દેવો પણ કરોડાધિક સંખ્યામાં તીર્થકર રીતે ગુણોની અને સુખોની ઊંચાઈ ઉપર હોય છે તેનો પરમાત્માની સેવા કરવા પડાપડી કરે છે. તેનું એકમાત્ર કારણ છે અત્ય૫ પરિચય ઉપરોક્ત વિગતોથી જાણવો-માણવો. કે પ્રભુજીની શ્રમણસાધના થકી ઉત્પન પુણ્યનો વિપાકોદય. બાકી લેખ મર્યાદાના કારણે હજુ ઘણુંય લખવાનું રહી જાય છે, જે સંતવ્ય ગણવા નમ્ર સૂચના છે. સ્ત્રી, કાચું પાણી અને (૧૦૨) જ્ઞાતા-દ્રષ્ટાવસ્થા : અજ્ઞાની બધુંય કર્યા અગ્નિકાયના સ્પર્શ વગર પણ સુખેથી જીવી શકનાર હોય કરે છે, જ્ઞાનીને સઘળુંય થયા કરે છે, કારણ કે સ્થિતપ્રજ્ઞતા, તો તે છે માત્ર જૈન શ્રમણ, મસ્તકના કેશનો લોચ, ઉગ્ર દીર્ઘદૃષ્ટિ અને જ્ઞાતા-દ્રષ્ટાવસ્થા ફક્ત નિર્દભ જૈન શ્રમણમાં વિહાર તથા ભિક્ષાચર્યાના માનાપમાન વચ્ચેની સમતા, વિશ્રાંતિ લે છે, જે ગૃહસ્થોને શક્ય નથી. સમ્યકઆરાધના, સ્નેહરાગ, કામરાગ કે દૃષ્ટિરાગથી પણ પર (૧૦૩) અહિંસા-સંયમ અને તપત્રિવેણી : જે રહી સમકદર્શનની આરાધના, મૂછરહિત જીવનશૈલી, ત્રણ તત્ત્વો ધર્મસિદ્ધાંતનો પાયો છે, જેના વિના ધર્મ પણ ઇન્દ્રિયદમન સાથે મનોનિગ્રહ, મદરહિતાવસ્થા, પરિગ્રહ, આડંબર બની શકે છે તેવી અહિંસા પરમો ધર્મ:, આચારો પદવી કે પ્રસિદ્ધિથીય પર, સ્વાધ્યાય અને તપલક્ષી સાધક કઈ પ્રથમો ધર્મ અને તપસા નિર્જરાની શાસ્ત્રીય વાતો ફક્ત જૈન રીતે સિદ્ધગતિ સુધીની સફળ સફર કરી શકે છે, તે કલ્પનાતીત શ્રમણજીવનમાં જ સાર્થક શક્ય છે. વાતો સત્ત્વશાળી સંયમીના જીવનમાં આચારપ્રધાન બની તાણા(૧૦) ચાર પ્રકારી પ્રેરણા : સંયમના સાધકને વાણાની જેમ ગોઠવાઈ જાય છે. ગ્રહણ અને આસેવન શિક્ષા રતિ-અરતિનાં બાધક તત્ત્વો સામે ગુરુ તરફથી સારણા-વારણા- દ્વારા એક જૈન શ્રમણ ગીતાર્થોની શુભ નિશ્રાથી ઉત્સર્ગચોયણા-પડિચોયણારૂપી જે પ્રોત્સાહન-પ્રેરણા મળે છે, તેજ અપવાદમાર્ગે પણ પરિસહ, ઉપસર્ગો કે અંતરાયોની ફોજ વચ્ચે સંયમી શ્રમણની જીવન-સાધનાનું પાથેય બને છે, તેવી પ્રેરણા- પણ ફક્ત કર્તવ્યબુદ્ધિ અને ઋણમુક્તિની ભાવનાથી કેવી કેવી પીયૂષ વાણી છે. જ રીતે સ્વયંની આરાધના અને શાસનની પ્રભાવના કરી શકે છે, (૧૦૫) સંવર સમાધિ : પૈસા-પરિવારથી સુખીના તે માટે નિકટના ભૂતકાળની ઐતિહાસિક ઘટનાઓ વાંચવી મુખ પર જે શાંતિ-સમાધિ દેખાય છે તે આસવજનિત, તકલાદી, જોઈએ. વર્તમાનમાં પણ સર્વવિરતિ ધર્મની સવિશેષ વિગતો Jain Education Intemational Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જાહેર કરતાં અનેક શાસનપ્રેમીઓનાં પુસ્તકો-પ્રકાશનો જોવાં મળશે, તેનું અધ્યયન કરવા જેવું છે. પદ અને પદવી-પ્રતિષ્ઠાની પડાપડી કરનાર સાંસારિક જીવ વગોવાય છે જ્યારે શાસનદાઝ સાથે યોગ્યતા છતાંય પદવીનો મોહ પણ ન રાખનાર એક સંયમી આત્માનાં ગીતો ગવાય છે. ગૃહસ્થોની ક્યાં આશ્રવ સમાધિ અને ક્યાં એક અણગારની સંવર સમાધિ? તુચ્છ માન-સન્માન. અનુકૂળતા-શાતા, વિષય સંપદા કે શરીર શોભા પ્રતિ પણ સદા ઉદાસીનભાવવાળા એક સાધકની ક્યાં તે આત્મમસ્તી અને ક્યાં ભરપૂર અપેક્ષાઓથી દબાયેલ સાંસારિક સજ્જન. જૈન શ્રમણ પાસે આરાધનાઓ કરતાંય સબળ એવો આરાધકભાવ જે હોય છે તે જ પ્રવૃત્તિ કરતાંય પરિણતિની પક્કડવાળો અને પરિણામે મુક્તિ સુધી પહોંચાડનારો અંતરવૈભવ ખૂબ જ સુગુપ્ત ખજાના જેવો હોય છે. આત્મપ્રશંસા અને પરનિંદા, સ્વનો ઉત્કર્ષ અને પરનો અપકર્ષ, સ્પર્ધકવૃત્તિ કે મિથ્યા આડંબરો જેને નડતાં નથી, જે સાધક નામનાની કામનાથીય પર છે અને અંતર્મુખી છે-તે વિદ્વાન જ્ઞાની પણ છે. ત્યાગી જ નહીં, પણ યોગી પણ છે, ગુણી જ નહીં પણ સાચો સુખી પણ આવા લોકોત્તર આચાર પાળનારને પ્રચારમાં પડવું પણ નથી પડતું બલ્કે તેનું મૌન પણ ભાષા બને છે, જીવન જ અન્ય માટે સંદેશ-ઉપદેશ બને છે. તેવા ગુણવાન, લબ્ધિવાન શ્રમણો ભવાંતરમાં સુખ-સમાધિશાંતિ અને સમૃદ્ધિ પામે કે નિકટભવી બની રૂપાતીત સિદ્ધગતિને પણ સંપ્રાપ્ત કરી લે તેમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે અનાદિકાળથી મુક્તિની સફરનો રાજમાર્ગ સંયમ રહ્યો અને રહેવાનો. સંસારમાં રહી સવિશુદ્ધ ધર્મની આરાધનાઓ અશક્ય છે. શ્રમણધર્મમાં તર્ક કરતાંય તત્ત્વ-તિતિક્ષા અને તટસ્થતા વધુ મહત્ત્વની ગણાય છે. સંસારીઓને બહારનાં સુખ હોય છે, પણ અંદરથી દુઃખી હોય છે, જ્યારે જૈન શ્રમણો અંતરાત્માથી અને અંતઃકરણથી સુખી-સુખી હોય છે. પુણ્યોદયમાં પણ ઉદાસીનતા-માધ્યસ્થભાવ તથા નિઃસ્પૃહતા તેમનો આંતરવૈભવ હોય છે. જ્ઞાની છતાંય નમ્ર-વિનમ્ર, વિનયવિવેક, શાંત-દાંત, શમ-ઉપશમ, તપસ્વી-ત્યાગી, અનાસક્ત, અનાવૃત્ત, સહનશીલ, સ્વાધ્યાયી, સમભાવી, અપ્રમત્ત, જિનાજ્ઞાસમર્પિત, જ્ઞાનગર્ભિત વૈરાગી એવા તો અનેક ગુણોથી અલંકૃત તેઓ શ્રમણ જ નહીં ક્ષમાશ્રમણ કહેવાય છે, તેમને પણ ક્યારેક અશુભ કરમ શરમ રાખ્યા વિના પીડે, છતાંય તેવા કર્મોદય પ્રસંગે પણ કર્માધીન બનતા નથી. વિશ્વ અજાયબી : એક સંસારીનો ઉલ્લાસ ભૌતિક ઝાકઝમાળ ઉત્પન્ન કરે છે, જ્યારે સંયમીનો ઉલ્લાસ આધ્યાત્મિક ચમત્કારો સર્જે છે. દુનિયા ચમત્કારને નમસ્કાર કરે છે, જ્યારે સંયમીઓ નમસ્કારને ચમત્કાર કહે છે. તેમની પાછળ લોકો કેટલી સંખ્યામાં આકર્ષાયાં, કેટલું ધન વાપર્યું, કેટલી ઉછામણીઓ થઈ, ભક્તવર્ગ કે શિષ્યવર્ગ કેટલો વિશાળ બન્યો તે બધુંય શ્રમણધર્મની જરૂરિયાત નથી હોતી, ફક્ત વ્યાવહારિક શોભા બને છે અને શાસનપ્રભાવના કરતાંય શાસનરક્ષા અને તેથીય વધીને આત્મઆરાધનાનું તેમને મહત્ત્વ વધુ હોય છે. શાસનરાગનો પ્રશસ્ત રાગ હોવાથી બહારની દુનિયામાં ભમવું નથી પડતું, પણ આંતરખોજ માટે જ ભ્રમણ હોય છે. આવી લોકોત્તર સાધના કરતાં-કરતાં ક્યારેક નાની-મોટી આભોગ-અનાભોગથી ભૂલ કે સ્ખલના થઈ જાય તોય પાપ કરતાં પશ્ચાત્તાપ કરવાની તકો વધુ મળે છે, કારણ કે શ્રમણધર્મ જ સાધના અને સિદ્ધિ માટે સર્જાયેલ છે, આચારપ્રધાન, તીર્થંકર પ્રદત્ત, ગુર્વાજ્ઞા અને બહુમાનથી ધબકતું એવું તો ચેતનવંત છે કે કુદરત પણ ઝૂકવા લાગે છે, સમુદ્ર-પૃથ્વીસૂર્ય-ચંદ્ર જેવી મહાસત્તાઓ પણ મર્યાદા રાખે છે. માટે જ કહેવાય છે કે આચારનાશ પછી જ શાસનનાશ થઈ શકે ત્યાં સુધી જૈન શાસન જયવંતું રહે છે, અનેકોનું કલ્યાણ કરે છે. દેવતાઓ પણ જે સંયમની ઝંખના કરે છે, ચક્રવર્તીઓથી લઈ રાજા-પ્રજા સૌ જેને અભિવંદે છે, તે શ્રમણધર્મમાં નંદી સયા સંજમે'ની ઉક્તિ કેટલી સાર્થક તે અનુભવવા ‘સંયમ કબહી મિલે'ની હાર્દિક પ્રાર્થના અત્યાવશ્યક છે. વિશાળ બજારમાં કોઈક એકાદની દુકાન દેવાળું કાઢે તોય બાકીનો વેપાર ઠપ્પ થઇ જતો નથી, તેમ સંયમ ગ્રહી પતિત થનાર નંદીષેણ, આર્દ્રકુમાર, અરણિક કે અન્ય અણગારની નકારાત્મક વાતોમાં રસ લેવા કરતાં હરિભદ્રસૂરિજી, હેમચંદ્રાચાર્યજી કે હીરસૂરીશ્વરજી જેવા મહાભાગીની હકારાત્મક વાતોમાં વિચારોને ગોઠવતાં સંયમ અને સંયમીઓ પ્રત્યે બહુમાન વધશે. ગુરુબહુમાન અને ગુરુકૃપાથી સર્જાયેલ નાનો આ લેખ મોટી અને સાચી વાતોના ખપી આત્માઓને સારો ગમશે, તેવી શુભાભિલાષા સાથે વિરામ. Page #281 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ. ૨૬૯ જન-શ્રમણોનાં ગુર્જર ઈતિકૃતિ નિરૂપણમાં યોગદાન –ડૉ. રસેશ જમીનદાર ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ કહી શકાય તેવા સોલંકીયુગમાં તો જૈન શ્રમણોને હાથે મન ભરીને વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન થયું. કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજીએ સાહિત્યકૃતિઓ ઉપરાંત કોશ, વ્યાકરણ, અલંકાર આદિનું મહત્ત્વનું પ્રદાન કર્યું. તેમ અનેક સૂરિવરોએ મહાપુરુષોના જીવનચરિત્ર આલેખતાં ચરિતકાવ્ય, પૌરાણિક કાવ્ય, અને સ્તોત્રકાવ્ય રચવામાં પણ ભારે યોગદાન આપ્યાં. અમરચંદ્રસૂરિજીનું “બાલભારત’ અને ‘પદ્માનંદ' મહાકાવ્યો તરીકે પ્રસિદ્ધ છે. “બાલભારત' એ “મહાભારત'નો સાર છે તેમ ‘પદ્માનંદ'માં જૈન તીર્થકર આદિનાથનું ચરિત આલેખાયું છે. સોલંકી કાળ અને એ પછી રચાયેલા પ્રબંધગ્રંથોની રચનામાં પ્રભાચાર્યનું પ્રભાવક ચરિત', મેરૂતુંગાચાર્યનું પ્રબંધચિંતામણિ' આદિ પ્રસિદ્ધ છે. સંયમસુવાસથી મઘમઘતા જૈન શાસનના આ ઉદ્યાનમાં રહીને જેમ પૂર્વ મહાપુરુષોએ વિશ્વને આશ્ચર્યચકિત કરી દે તેવું વિરાટ સાહિત્યસર્જન કર્યું, “સંમતિતર્ક, “અનેકાંત મત’, ‘જયપતાકા' અને ‘સ્યાવાદમંજરી' જેવા ગ્રંથનો વારસો આપ્યો તેમ વર્તમાનમાં પણ ગુજરાતના કાળખંડની ઉત્તમ સાહિત્યકૃતિઓના આ લેખ દ્વારા આપણને આછેરો ખ્યાલ મળે છે. આ લેખમાળા રજૂ કરે છે ડૉ. રમેશભાઈ જમીનદાર, જેઓ ઇતિહાસ અને સંસ્કૃતિના મર્મજ્ઞ અને અભ્યાસી છે. જૈનધર્મ અને સંસ્કૃતિ પરત્વેનો તેમને ભારે લગાવ જણાય છે. ઇતિહાસનિરૂપણમાં બુનિયાદી જ્ઞાપકોનો તેઓ મૂળભૂત દૃષ્ટિવત્ અભ્યાસ કરીને પોતાના મૌલિક અર્થઘટનથી તે તે ઘટનાને વિશિષ્ટ રીતે પ્રસ્તુત કરે છે. ઇતિહાસના આલેખનમાં તેમની શૈલી આગવી અને નિરાલી છે. ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચસ્થાન ઉપર રહીને વર્ષો સુધી સેવા આપી છે. તેમની સમર્પણભાવનાને સો સો સલામ. –સંપાદક આવશ્યક સૂત્રો અને તેના રચયિતા પૂજ્ય જગચિંતામણિ - શ્રી ગૌતમસ્વામી અજિતશાંતિ - શ્રી નંદિષેણમુનિ નમોડહંત - શ્રી સિદ્ધસેન દિવાકર|સંતિકર - શ્રી મુનિસુંદરસૂરિ ઉવસગ્ગહર - શ્રી ભદ્રબાહુસ્વામી નિમિઉણ - શ્રી માનતુંગસૂરિ સંસારદાવા - શ્રી હરિભદ્રસૂરિ ભક્તામર - શ્રી માનતુંગસૂરિ લઘુશાંતિ - શ્રી માનદેવસૂરિ કલ્યાણમંદિર - શ્રી સિદ્ધસેન દિવાકર સકલતીર્થ - શ્રી જીવવિજયજી સકલાડહતુ - શ્રી હેમચંદ્રાચાર્ય ગુરુવર્યો Jain Education Intemational Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ વિશ્વ અજાયબી : ધર્મને ભૌગોલિક બંધન હોતાં નથી, હોઈ શકે જ નહીં. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. શ્રાવકસંઘ જો કે આ વ્રતોનાં એનાં સ્વરૂપ સામાન્યતઃ સર્વવ્યાપી અને સચરાચર હોય છે. યથાશક્તિ પાલન કરે છે, જે અણુવ્રતોથી ખ્યાત છે. આ પાંચ એટલે કોઈ ખાસ કે ચોક્કસ પ્રદેશના સંદર્ભમાં ધર્મનો અલગ મહાવ્રતમાં એક છે અપરિગ્રહ. જૈન આગમ ગ્રંથો તો રીતે વિચાર કરવો મુશ્કેલ છે. પરંતુ કોઈ એક પ્રદેશમાંથી કે ભિક્ષુઓએ પુસ્તક પરિગ્રહણ રાખવો નહીં એમ સ્પષ્ટ સૂચવે વિસ્તારમાંથી હાથવગાં થતાં જ્ઞાપકના સંદર્ભમાં ધર્મના વત્તા- છે. પરંતુ ધર્મ-સાહિત્યની વૃદ્ધિ અને તેના વિકાસની સાથે ઓછા પ્રભાવ-પ્રસારની ચર્ચા અવશ્ય થઈ શકે. તેમ ભાષાના ભિક્ષુઓ માટે વિસ્તૃત સાહિત્ય સ્મૃતિબદ્ધ રાખવું મુશ્કેલ બનતું પરિપ્રેક્ષ્યમાં પણ ધર્મ-પ્રસાર-પ્રચારની ચર્ચા ઉપાદેયી નીવડી શકે. ગયું. એટલે સમયાંતરે જ્ઞાનના અનિવાર્ય સાધન તરીકે પુસ્તક | ગુજરાત એ ભારતનો ભૌગોલિક મર્યાદા સચવતો એક પરિગ્રહ જરૂરી કહો કે આવશ્યક થઈ પડ્યો. તેથી પુસ્તકો હવે ભૂખંડ છે. એટલે રાષ્ટ્રકક્ષાએ થતી ગતિવિધિ રાજ્યકક્ષાએ થાય ભિક્ષુઓ વાસ્તે અનિવાર્ય-આવશ્યક ગણાયાં. પરિણામે, જ્ઞાનના પણ ખરી અને ના પણ થાય. જો કે હકીકતમાં ગજરાતનાં પ્રત્યક્ષ સ્વરૂપ તરીકે પુસ્તક-પૂજા પ્રારંભાઈ અને કાર્તિક શુક્લ ઇતિહાસ અને સંસ્કૃતિ સ્થળ–સમયના પરિપેક્ષ્યમાં, ભારતના પર - પંચમી જ્ઞાનપંપની તરીકે ઊજવાવા લાગી. આથી દેરાસરોમાં ઇતિહાસ અને સંસ્કૃતિની લઇ આવત્તિ ગણી શકાય. અહીં પુસ્તકોને સ્થાન પ્રાપ્ત થતું ગયું, જે સંદર્ભે પુસ્તકાલયોનાં આપણે સાહિત્યિક જ્ઞાપકોના આધારે ગુજરાતનાં ઇતિહાસ અને આસ્તત્વ નિમાણ પામ્યા. જનધ વિકાસ અને અસ્તિત્વ નિર્માણ પામ્યાં. જૈનધર્મની પરિભાષામાં પુસ્તકાલય સંસ્કૃતિનાં (હવે પછી “ઇતિકૃતિ’ શબ્દ પ્રયોગ કર્યો છે.) શનિમહારથી સુખ્યાત થયાં. આલેખનમાં જૈનધર્મના શ્રમણોએ કરેલાં યોગદાનને આંશિક આપણે એથી અભિજ્ઞ છીએ કે તનમનના શુદ્ધિકરણ રીતે મૂલવવાનો યથાશક્તિ પ્રયાસ કર્યો છે. કાજે માનવજીવનમાં તીર્થનાં માહાસ્ય પ્રત્યેક ધર્મે સ્વીકાર્યા છે. પૂર્વકાલથી આપણા દેશમાં ધાર્મિક ક્ષેત્રે બે પરંપરા જીવન અનુયૂત ધાંધલ અને ધમાલથી દૂર લઈ જઈ વહેતી આવી છે : બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા. બ્રાહ્મણ આત્મશાંતિ પ્રાપ્ત કરાવનાર તીર્થયાત્રા એક અમોઘ ઔષધિ છે. પરંપરા દ્રાની આસપાસ વિકસી છે. ત્રણના એકાધિક અર્થ હા, જૈનધર્મમાં તીર્થયાત્રાનું મહત્ત્વ વધારે જોવું પ્રાપ્ત થાય છે. પ્રચલિત છે, પરંતુ ધર્મના સંદર્ભમાં અતિ-પ્રાર્થના અને આ ધર્મના ભિક્ષુસંઘે અને શ્રાવકસંઘે તીર્થોની જાળવણી અને યજ્ઞયાગાદિ કર્મ એમ બે અર્થ વધારે યોગ્ય છે. આથી જ નિર્માણમાં તથા નવરચનામાં ખૂબ જ ઉમદા ફાળો આપ્યો છે. બ્રાહ્મણધર્મમાં અનેક પ્રકારની સ્તુતિ અને પ્રાર્થના તેમ જ તીર્થોની નવરચનામાં એક બાબત નોંધપાત્ર છે કે મંદિરોના યજ્ઞયાગની વિવિધ વિધિનાં મહત્ત્વ વિશિષ્ટ સ્વરૂપે જોવાં પ્રાપ્ત જીર્ણોદ્ધાર અને નવી મૂર્તિઓની પ્રતિષ્ઠા જૈનોએ માત્ર થાય છે. શ્રમણ પરંપરાનો વિકાસ સક્ષમાંથી થયો છે. સમનો ધર્મભાવનાથી કરી છે, જેમાં પુરાવશેષીય દૃષ્ટિની અપેક્ષા રહેલી એક અર્થ થાય છે સરખું-સમાન. શ્રમણ ધર્મોમાં આથી જ કોઈ નથી. નવી પ્રતિમાની પ્રતિષ્ઠા સમયે અગાઉની મૂર્તિ અપુજ ઊંચનીચના ભેદ હોતા નથી, જાતિ, રંગ, લિંગના તથાકથિત રાખી ના શકાય તેથી તેનો સંગ્રહ જોવા મળતો નથી, છતાંય કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સહુને સરખું સ્થાન હોય છે. તથિની કાર છે. તે તીર્થની નવરચના દ્વારા ધર્મના સાતત્યને જાળવી રાખવાનો શ્રમણ ધર્મોમાં બે પરંપરા મુખ્ય છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. અને તે તેમનો પ્રયાસ સાચે જ પ્રશસ્ય છે. તે શ્રમણ ધર્મોમાં પણ સંકુચિત અનેક વિચારસરણી વિદ્યમાન છે તીર્થોની નવરચના સાથોસાથ જૈનસમાજનો અન્ય ઉમદા જો કે બ્રાહ્મણ ધર્મના સંખ્યાતીત સંપ્રદાયના ભક્તોએ ઊંચ- અને સવિશેષ અગત્યનો ફાળો છે પુસ્તકસંગ્રહનો અને એની નીચના ભેદભાવને અનુમતિ બક્ષી નથી. કેટલાય સંપ્રદાય આ યથાયોગ્ય જાળવણીનો. માત્ર પુસ્તક-સંગ્રહ કરવો એટલું જ બાબતે ઉજાગર છે જ. અનુકાલમાં ભ્રામક વાતો દ્વારા કેટલાક પૂરતું નથી. વાંસોવાંસ તેનાં જતન જાળવણી કરવી એટલાં જ સંપ્રદાયમાં ભેદભાવ જોવા મળશે, જે ઇતિહાસી હકીકત નથી. જરૂરી છે. અહીં ધ્યાનાર્ય બાબત એ છે કે માત્ર જૈનધર્મના જૈનધર્મમાં ત્યાગીવર્ગ ભિક્ષસંઘ તરીકે ઓળખાય છે અને ગ્રંથોનાં આ પુસ્તકાલયો નથી. અતિ વિરલ અને અપ્રાપ્ય એવા , ગૃહસ્થવર્ગ શ્રાવકસંઘ તરીકે સુખ્યાત છે. શ્રાવકસંઘની તુલનામાં ઘણા જૈનેતર ગ્રંથ-હસ્તપ્રત ઇત્યાદિથી આજેય આ પુસ્તકાલયો ભિક્ષુસંઘને કેટલાક વિશેષ નિયમોનાં કડક પાલન કરવાનાં હોય સમૃદ્ધ છે અને સમૃદ્ધ છે અને તેથી જ જૈન જ્ઞાનભંડારો વિદ્વાનોના ઉપયોગ છે. આમાં પાંચ મહાવ્રત મુખ્ય છે : અહિંસા, સત્ય, અસ્તેય, વાસ્તનાં સર્વસામાન્ય ગ્રંથાલયો તરીકે તેનું કાઠું ઊપસી આવેલું Jain Education Intemational Page #283 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૭૧ છે, જે બાબત તેમની અભ્યાસનિષ્ઠા અને ઔદાર્યની દ્યોતક છે. અવશિષ્ટ અવશેષ, ઐતિહાસિક સ્થળવિશેષનો અભ્યાસ કરવાનો જાહેર માલિકીનાં આ પ્રકારનાં પુસ્તકાલયો સ્થાપવાની પ્રવૃત્તિક મોકો અંકે થઈ શકે છે. સમાજમાં પ્રવર્તી રહેલી વિભિન પ્રક્રિયામાં જૈનોએ અત્યંત મહત્ત્વનું તેમ પ્રશંસનીય કાર્ય અંકે રહેણીકરણી અને રીતરિવાજોનો પરિચય થાય છે. આ સાથે કરવામાં પાછું વળીને જોયું નથી. આપણા દેશમાં જૈન ધર્મ માર્ગમાં આવતાં ગામના જ્ઞાનભંડારનો અલભ્ય લાભ હાથવગો પુસ્તકોના સંગ્રહમાં અને પુસ્તકાલયોની સ્થાપનામાં તેમ જ તેને થાય છે, જેથી તેમને અન્વેષણની અનુકુળતા સંપ્રાપ્ત થાય છે. સંગઠિત સ્વરૂપ બક્ષવામાં અત્યંત આવશ્યક ફાળો નોંધાવ્યો છે. સોનામાં સુગંધ ભળે તેમ ચાતુર્માસના સ્થાયી વસવાટથી જૈનોની ઠીક ઠીક વસ્તીવાળા લગભગ પ્રત્યેક ગામમાં એકાદ શ્રમણોને લેખન-સર્જન-અધ્યયન-અન્વેષણ-કાર્ય કરવાની જ્ઞાનભંડાર ના હોય એવું ભાગ્યે જ બને એ પ્રકારનું ભોગીલાલ અણમોલ તક સાંપડે છે, કહો કે તેઓ કાર્યરત રહી શકાય છે. સાંડેસરાનું વિધાન ખસૂસ અંકે કરવા જેવું છે. તેથી અપ્રાપ્ય આમ, જૈન શ્રમણોને સંપ્રાપ્ત થયેલી વિહારની અને શકવર્તી ઘણા ગ્રંથ અન્વેષણાર્થે પ્રાપ્ત થાય છે, જે બાબત અનુકૂળતા અને ચાતુર્માસના સ્થાયી વસવાટથી અંકે થતી જ્ઞાનભંડારની ઐતિહાસિકતા સૂચિત કરે છે. અમૂલ્ય તક; તેમાંના ઘણાખરા શ્રમણની જિજ્ઞાસાવૃત્તિ અને પુસ્તકોના સંગ્રહ કરવા, તેનાં જતન-જાળવણી કરવાં કે પ્રવૃત્તિશીલતા તેમ જ ઇતિ-કૃતિ પરત્વેની રુચિ-દૃષ્ટિ-વૃત્તિને તેને સંગઠિતરૂપ આપવાં એમાં જ જૈનસમાજે નિશિવમ્ માન્યું સવિશેષ પોષક નીવડે છે. પરિણામે, તીર્થસ્થળોનો સામાન્ય પણ નથી. સાથોસાથ પુસ્તકપ્રકાશનની પ્રવૃત્તિનું મહત્ત્વ વિચારી આ અંતરંગી પરિચય, મંદિરો અને પ્રતિમાઓનાં સૂક્ષ્મ અવલોકન સંલગ્નિત પ્રવૃત્તિ પણ સારી રીતે અમલી બનાવી છે, કહો કે કરવાની પ્રાપ્ત થતી સુવિધા, મંદિર-૨ચના અને પ્રતિમા હાથ ધરી છે. આ પ્રવૃત્તિને લીધે જ જૈન સાધુઓના જ્ઞાનનો સ્થાપનના લેખોનાં વાચન અને સંપાદન જેવા ઇતિહાસ અને લાભ સર્વસમાજને મળ્યો છે એમ કહેવું યથાયોગ્ય છે. આજે સંસ્કૃતિના ઘણા ગ્રંથના નિર્માણમાં જૈન સાધુઓનો વિશિષ્ટ ફાળો જ્યારે વિદ્વાન લેખકને પોતાનાં લખાણ કે સર્જનને પ્રકાશિત રહેલો જોઈ શકાય છે. ખાસ કરીને, તીર્થોનાં વર્ણન અને એનાં બાબતે પ્રકાશકની શોધમાં જવું પડે છે, તેમાંય વળી માહાભ્યનું ગૌરવ ગાતા ગ્રંથોનું બાહુલ્ય સવિશેષ જોવું પ્રાપ્ત ઇતિહાસ, વિવેચન કે કવિતાનાં પુસ્તક તો પ્રકાશક જલ્દી થાય છે. ઇતિ- કૃતિની દૃષ્ટિએ પણ આ પ્રકારના પુસ્તકનું છાપવા તત્પર હોતા નથી; ત્યારે વર્ષોથી અવિરતપણે ગતિશીલ મહત્ત્વ અદકેરું હોય છે; કારણ તેમાં માત્ર તીર્થ-મંદિર-પ્રતિમાને રહેલી જૈન સમાજની પ્રકાશન-પ્રવૃત્તિ કેવળ જૈનવર્ગ વાસ્તે જ વર્ણન હોતાં નથી, પણ વાંસોવાંસ પ્રતિમા–લેખો કે શિલાલેખોનો નહીં પણ માનવસમાજ માટે આશીર્વાદ સમાન છે એમ કહેવું અભ્યાસ હાથવગા થાય છે, સ્થળ વિશેષનાં ભૌગોલિક વર્ણન જરાય ખોટું નથી. જૈનોની પુસ્તક-પ્રકાશનની અને જોવાં મળે છે, સ્થળનામોનો–પૂર્વકાલીન અને સમકાલીનપુસ્તકાલયોની સ્થાપનાની પ્રસ્તુત પ્રવૃત્તિમાં ભિક્ષુસંઘનાં પ્રેરણા વિશિષ્ટ પરિચય પ્રાપ્ત થાય છે, સમાજજીવનનું આછું-ઓછું અને જ્ઞાન તેમ જ શ્રાવકસંઘનાં આર્થિક-ઔદાર્યનો સુભગ આલેખન પણ ક્યારેક જાણવા મળે છે, તો ઘણીવાર જૈનેતર સમન્વય દૃષ્ટિગોચર થાય જ છે. તીર્થવર્ણન પણ અંકે કરી શકાય છે. આવી બધી ઇતિકૃતિને જૈન શ્રમણો કોઈ પણ સ્થળે લાંબા સમય સુધી નિવાસી સાવરીય સવિશેષ ઉપયોગી, ક્યારેક જ્ઞાપકીય દૃષ્ટિએ પણ, માહિતી રહી શકતા નથી. ફક્ત ચાતુર્માસ દરમિયાન જ. અહિંસાના આપણને જૈનશ્રમણો સંપડાવી આપે છે. સંદર્ભે, તેઓ જે તે સ્થળે સ્થાયી નિવાસ કરી શકે છે. જ્ઞાતવ્ય આ પ્રકારનાં યાત્રાવર્ણનયુક્ત ગ્રંથવિશેષનાં મૂલ્યાંકન એટલું જ કે જૈન સાધુઓ વર્ષનો મોટો ભાગ વિહારમાં વ્યતીત કરતાં ઇતિકૃતિ સાધક મુનિશ્રી વિદ્યાવિજયજી (‘મારી કરે છે. તેમના આ પ્રકારના વિહારકાર્ય દરમ્યાન કહો કે કચ્છયાત્રા, પ્રસ્તાવના પૃષ્ઠ ૧૧) નોંધે છે : “કોઈ પણ રાષ્ટ્રના પગપાળા પ્રવાસ વખતે, તેઓ એક ગામથી બીજે ગામ, એક ઘડતરમાં, વિશેષતઃ ઇતિહાસઘડતરમાં મમત્તાંતો વધારે વિસ્તારમાંથીપ્રદેશમાંથી બીજા વિસ્તારમાં-પ્રદેશમાં વિહાર પ્રામાણિક (જ્ઞાપક તરીકે) માની શકાય છે. તે સમયે ચાલતા કરતા રહે છે. આ કારણે તેઓને વિવિધ સ્થળ-નગર-પ્રદેશ- સિક્કાઓ, શિલાલેખો અને ગ્રંથાંતે આપેલી પ્રશસ્તિઓ વગેરે વિસ્તારનો પ્રત્યક્ષ પરિચય થાય છે, વિધવિધ સંસ્કૃતિનો સમાગમ ઉપરથી કોઈ પણ વસ્તુનો નિર્ણય કરવામાં મુશ્કેલી ઊભી થાય થાય છે. વિહાર વખતે માર્ગમાં આવતાં શિલ્પકૃતિ અને સ્થાપત્ય, છે, ત્યારે તે તે સમયનાં પ્રવાસવર્ણનો એ મુશ્કેલીઓના Jain Education Intemational Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ વિશ્વ અજાયબી : નિવારણમાં સુંદર સાધન તરીકે કામમાં આવે છે. આ જ લક્ષણનાં અવલોકનથી સૂચિત થાય છે કે તેમાંથી સવિશેષ કારણથી આધુનિક લેખકોને ભારતની તત્કાલીન સ્થિતિ સંબંધી સાંસ્કૃતિક માહિતી પ્રાપ્ત થઈ શકે છે. જો કે આ બધાં જ પુસ્તક કિંઈ પણ નિર્ણય કરવામાં દેશી કે પરદેશી મુસાફરોનાં જૈનધર્મને કેન્દ્રસ્થ રાખીને જ નિર્માયાં હોવા છતાં તેમાંથી ભારતયાત્રાવળનો ઉપર વધારે ધ્યાન આકૃષ્ટ કરવું પડે છે; બબ્બે ધર્મતત્ત્વ બાદ કરતાં શેષતઃ ઇતિકૃતિને ઉપયોગી-ઉપાદેયી ઘણી જે જે યાત્રિકે નોંધેલી વિગતો સાચી છે, પ્રામાણિક છે એમ વિગત ઉપલબ્ધ થાય છે. જૈનતીર્થનાં વર્ણનની વાંસોવાંસ ચોપાસ સ્વીકારવું પડે છે. આવેલાં જૈનેતર તીર્થના મિતાક્ષરી પરિચય પ્રસ્તુત કરવાનું પૂર્વકાલીન જૈન સાધુઓએ ગુજરાતનાં ઇતિકૃતિના ઔદાર્ય સૂચક તો છે જ, ધ્યાનાર્હ પણ. આ આપણી સાંસ્કૃતિક આલેખનમાં સારો ફાળો નોંધાવ્યો છે. તેમણે લખેલા ગ્રંથોને ધરોહર છે. જે તે તીર્થના તત્કાલીન ઇતિહાસ, સ્થળનામોનો સામાન્ય રીતે ત્રણ વિભાગમાં મુકી શકીએ : (૧) વિવિધ તત્કાલીન-સમકાલીન નિદિષ્ટ પરિચય, સાથોસાથ તેનાં કેમિક તીર્થના પરિચય, (૨) પ્રબંધ સાહિત્ય અને (૩) પ્રભાવક રૂપાંતરની વિગત, જે તે તીર્થની ભૌગોલિક સ્થિતિ ઉપરાંત પુરુષનાં ચરિત્ર. અલબત્ત, આ બધાં પુસ્તક હકીકતમાં ત્યાંનાં યાતાયાત વર્ણન, બધાં જ વર્ણનમાં ઝીણામાં ઝીણી ધર્મદષ્ટિથી વ્યાપ્ત છે; છતાં એમાંથી પણ મુખ્યત્વે ગુજરાતના વિગતના ઉલ્લેખ, વિવાદાસ્પદ વિગતોના સમર્થનાં વિદ્વજ્જનોનાં સાંસ્કૃતિક ઇતિહાસને સ્પર્શતી માહિતી સારી રીતે તારવી શકાય મંતવ્ય કે અવતરણ, શિલ્પ-સ્થાપત્ય લેખ કે મંદિરનાં ચિત્રછે, તો ઘણીવાર રાજકીય વિગતો પણ હાથવગી થાય છે. વળી આલેખન, મંદિર વિશેષની સ્થાપના કે જીર્ણોદ્ધાર સાથે ક્યારેક રાજકીય વિગતની ચોક્સાઈના સમર્થનમાં આ ગ્રંથો સંકળાયેલા વ્યક્તિવિશેષ-રાજાઓ, મંત્રીઓ, શ્રીમંતો, રાજ્ય ઉપયોગી થઈ શકે છે. આમ પૂર્વકાલીન જૈન શ્રમણોના સમગ્ર વગેરેની માહિતી, મંદિરરચના અને એનાં જીર્ણોદ્ધાર તેમ જ સાહિત્ય વિશે અગાઉ વિસ્તૃત માહિતી, “જૈન સાહિત્યનો પ્રતિમાપ્રતિષ્ઠાનાં લખાણનાં સાનુવાદ પરિચય–આ બધી બાબત ગુજરાતી સાહિત્યમાં ફાળો' (મનસુખ કીરતચંદ મહેતા), બીજી જન શ્રમણોની ઇતિકૃતિ પરત્વેની અભિરુચિનાં-અભિમુખતાનાં ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ અને જૈન સાહિત્ય. ત્રીજી ઘાતક છે. ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ ઈત્યાદિમાં જોવી પ્રાપ્ત પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભાગ-૧ થાય છે. ભોગીલાલ સાંડેસરાએ નૈન કામ સાદિત્યમાં વિજયધર્મસૂરિના આ ગ્રંથમાં (૧૯૨૨) પચાસ તીર્થમાળાનાં પુનરાત (1952) અને માદાન્ય વસ્તુપાત સાહિત્ય મંડન તથા અવલોકન છે. પ્રારંભે દેશના ભૌગોલિક વિભાગ પ્રમાણે સંક્ષિપ્ત સંત સાહિત્યમાં તેમનો છો (૧૯૫૭)માં તથા સાર પ્રસ્તુત કર્યો છે. તીર્થોનાં આ વર્ણનમાંથી કેટલીક સાંસ્કૃતિક જિનવિજયજીએ પ્રાચીન ગરતના સાંસ્કૃતિક તિહાસની માહિતી અંકે કરી શકાય છે. સાધન સામગ્રી (૧૯૩૩)માં વિક્રમના અગિયારમા સૈકાથી | મારી કચ્છયાત્રા : વિદ્યાવિજયજીના આ પુસ્તકમાં ઓગણીસમાં સૈકા સુધીની ઘણી જૈનકૃતિઓના ઉલ્લેખ કર્યો છે. (૧૯૪૨) ઐતિહાસિક દૃષ્ટિ ધ્યાનાર્હ બને છે. “કચ્છ એ તો એટલે હવે અહીં આ લેખમાં આધુનિક જૈન સાધુઓએ પુરાવશેષોનો ખજાનો છે” એવા વિધાન સાથે “કચ્છના ગુજરાતનાં ઇતિકૃતિના નિરૂપણમાં શો ફાળો આપ્યો છે તેનું પુરાતત્ત્વ' વિશે મુનિજીએ એક અલગ પ્રકરણ ફાળવીને અવલોકન સંક્ષેપમાં કરીશું. ખાસ કરીને પ્રસિદ્ધ થયેલાં ગુજરાતી ઇતિહાસદૃષ્ટિનાં દર્શન કરાવ્યાં છે. ઉપરાંત છ શબ્દના પુસ્તકોનો સમાવેશ કરવાનો ઉપક્રમ રાખ્યો છે. વિભિન્ન અર્થનાં સંક્ષિપ્ત વર્ણન પ્રસ્તુત કરીને તે પરત્વે આધુનિક જૈન સાધુઓના સર્જનને સામાન્ય રીતે ભોગૌલિક માહિતી, સમાજ-ધર્મ-જીવનનાં વિવિધ પાસાં, તીર્થસ્થાન મહિમા, અભિલેખ, પ્રભાવકચરિત્ર, રાસસંગ્રહ, પૂર્વકાલીન અને અર્વાચીન રાજકીય સ્થિતિમાં પરિમાણ, કેળવણી ઇતિહાસ વગેરે વિભાગમાં મૂકી શકાય. વિષયક નોંધ અને ઔદ્યોગિક જીવનની માહિતીથી આપણને તીર્થસ્થાનપરિચય (ચાકાવર્ષના અભિન્ન કર્યા છે. ઇતિકૃતિના સંદર્ભે આ પુસ્તક જ્ઞાપકીય બની રહે છે. આધુનિક જૈન શ્રમણોના ગ્રંથનો મોટો ભાગ આ વિભાગમાં સમાવિષ્ટ થઈ જાય છે. આ પ્રકારનાં પુસ્તકનાં શંખેશ્વર મહાતીર્થ ભાગ ૧-૨ : જયંતવિજયજીના આ ગ્રંથમાં (૧૯૪૨)ના પહેલા ભાગમાં ઐતિહાસિક વર્ણન છે Jain Education Intemational Page #285 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ અને પરિશિષ્ટમાં ૬૫ શિલાલેખના સાનુવાદ આપવામાં આવ્યા છે. બીજા વિભાગમાં આ તીર્થ સંલગ્નિત જે જે કલ્પ, સ્તોત્ર, સ્તુતિ, શ્લોક હાથવગાં થયાં છે તે અહીં પ્રસ્તુત છે. આ તીર્થવર્ણન ઇતિહાસી છે. આબુ ભાગ ૩ (અચલગઢ) જયંતવિજયજીના આ પુસ્તકમાં (૧૯૪૬) અચલગઢના સર્વશ્રેષ્ઠ ઊંચાઈ ધરાવતા શિખરથી આરંભી તળેટી સુધીની ઐતિહાસિક માહિતી દર્શાવી છે. આ માર્ગવર્ણનની આસપાસનાં મેદાનમાં તેમ જ નજીકમાં આવેલાં જૈન-વૈષ્ણવ-શૈવ વગેરે તીર્થો તથા મંદિરો તેમ જ કુદરતી અને માનવકૃત અન્યથા સુરક્ષિત પૂર્વકાલીન દર્શનીય સ્થળવિશેષનાં વર્ણન અહીં પ્રસ્તુત છે. મુનિશ્રીએ આબુ ભાગ ૧ થી પમાં આબુ અને આસપાસના વિસ્તારમાં આવેલાં જૈન અને જૈનેતર તીર્થોનો ઐતિહાસિક પરિચય આપ્યો છે. ભાગ ૨ અને ૫માં અભિલેખોની વિશદ છણાવટ કરી છે. તેમનાં આ પુસ્તકમાં ફોટાઓનું બાહુલ્ય ધ્યાનાર્હ બની રહે છે. માત્ર પહેલા ભાગમાં જ ૫૧ ફોટા પ્રકાશિત છે. આ બધા ગ્રંથમાં મુનિશ્રીની ઊંડી સૂઝ અને સમજ વર્ણવિષય પરત્વે જોવાં પ્રાપ્ત થાય છે, તેમ જ ઇતિહાસ પ્રત્યેનાં સ્વરુચિવૃત્તિર્દષ્ટિનો પ્રત્યય થાય છે. આબુની ગિરિમાળાનાં આવાં વિસ્તૃત વર્ણન અન્યત્ર જ્વલ્લે જ જોવા મળશે. આબુ ભાગ ૪ (અર્બુદાચલ પ્રદક્ષિણા, ૧૯૪૮) જયંતવિજયજીના આ પુસ્તકમાં ૯૭ ગામનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે. આમાંનાં ૭૧ ગામમાંથી અભિલેખ મળ્યા છે. પ્રત્યેક ગામનું સૂક્ષ્મ અવલોકન પ્રસ્તુત કર્યું છે. જૈન પરિભાષા અને અન્ય-માન્ય શબ્દોની સમજૂતી વર્ણ-વિષયને વિશેષ પ્રસ્ફુટ કરે છે. અર્બુદાચલની બૃહત્ પ્રદક્ષિણા અને લઘુ પ્રદક્ષિણાનાં કોષ્ટક આપ્યાં છે, જે અનુક્રમની ગરજ સારે છે. જયન્તવિજયજીનાં બીજાં બે પુસ્તક-ઉપરિમાલા તીર્થ (૧૯૪૮) અને આબુ ભાગ ૧ (તીર્થરાજ આબુ, ત્રીજી આવૃત્તિ ૧૯૫૦) પણ ઇતિકૃતિને ઉપાદેયી છે. નાકોડા તીર્થ: મુનિશ્રી વિશાલવિજયજીનું આ પુસ્તક (૧૯૫૩) આમ તો નજીકના મારવાડ વિસ્તારમાં આવેલા પૂર્વકાલીન જૈનતીર્થનો આપણને પરિચય કરાવે છે. આમ તો એક કાળે આ પ્રદેશ આપણા ભૌગોલિક વિસ્તાર અંતર્ગત હોઈ અહીં એનો નિર્દેશ આમેજ કર્યો છે. આ તીર્થનું આધુનિક નામ મહેવાનગર છે. વિશાલવિજયજી મહારાજ તીર્થોનાં વર્ણન આપણને સપડાવી આપવામાં માહેર છે. વિહાર વખતે જે જે ૨૭૩ તીર્થના પરિચયમાં આવ્યા તેનો અભ્યાસ કરી મિતાક્ષરી છતાં સર્વગ્રાહી પરિચય આપતી બાર પુસ્તિકા એમણે પ્રકાશિત કરી છે. હા, એમનાં લખાણમાં ફોટાનાં પ્રમાણ બહુ ઓછાં જોવાં પ્રાપ્ત થાય છે. ભોરોલ તીર્થ : મુનિશ્રી વિશાલવિજયજી, ૧૯૫૪. આ સ્થળવિશેષ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. આ ઉપરાંત ભીડિયા, થરાદ, ઢીમાવાવ અને ડુઆ તીર્થનો પરિચય આપણને કરાવ્યો છે. બે જૈન તીર્થ (ચારુપ જે પાટણ નજીક આવેલું છે અને મંત્રણા જે સિદ્ધપુર નજીક આવેલું છે) નામના આ પુસ્તકમાં (૧૯૫૫) આપણે સંક્ષિપ્ત માહિતીથી અવગત થઈએ છીએ. ચાર જૈન તીર્થો (૧૯૫૬)માં મુનિશ્રીએ માતર, સોજિત્રા, ધોળકા અને ખેડાથી આપણને પરિચિત કર્યા છે. ઉપરાંત એમના બીજા એક પુસ્તક—કાશી, ગાંધાર, ઝઘડિયા (ત્રણ તીર્થો)માં (૧૯૫૭) આપણને સારી માહિતીથી જાણકાર કરે છે. આ ત્રણેય તીર્થ દક્ષિણ ગુજરાતમાં આવેલાં છે. કાવી જંબૂસર તાલુકામાં છે, ઝઘડિયા નાંદોદ તાલુકામાં આવેલું છે અને ગંધાર ભરૂચથી ઉત્તર-પશ્ચિમ એકતાલીસ કિલોમીટરના અંતરે સ્થિત છે. આ ઉપરાંત વિશાલવિજયજીનાં અન્ય તીર્થવર્ણનમાં ઘોઘાતીર્થ (૧૯૫૮), ભીલડિયાતીર્થ (૧૯૬૦), મુંડસ્થળ મહાતીર્થ (મૂંગથલા, ૧૯૬૦), રાધનપુર એક ઐતિહાસિક પરિચય (૧૯૬૦), આરાસણ તીર્થ કુંભારિયાજી તીર્થ (૧૯૬૧), સેરિસા, ભોયણી, પાનસર અને બીજાં તીર્થો (૧૯૬૩) અને સાંડેરાવ-એક ઐતિહાસિક પરિચય (૧૯૬૩)નો સમાવેશ થાય છે. ભીડિયા તીર્થ ઉત્તર ગુજરાતમાં આવેલું છે. ઘોધાતીર્થ ભાવનગરથી એકવીસ કિલોમીટરના અંતરે આવેલું વલ્લભીપુર મૈત્રક રાજાઓના સમયમાં અગત્યનું બંદર હતું. આપણી કહેવત છે ‘લંકાની લાડી અને ઘોઘાનો વર' આ કહેવતમાંનું ઘોઘા તે આ મહાતીર્થ ઘોઘા જ છે. ભીલડિયા તીર્થ ઉત્તર ગુજરાતમાં આવેલું છે અને એનું પૂર્વકાલીન નામ ભીમપલ્લી હતું. ભીમપલ્લીનો રાજા અર્ણોરાજ વાઘેલા કુમારપાળનો સમકાલીન હતો. મુંડસ્થળ મહાતીર્થ (મૂગથલા) આબુ પર્વતની દક્ષિણે આવેલું છે. આ પુસ્તકમાં આઠ ફોટા છે, જેમાં એક અભિલેખવાળો છે, આબુની દક્ષિણપૂર્વમાં આરારુણના ડુંગર આવેલા છે. શરૂઆતમાં આઠ ચિત્ર છે, જે શિલ્પસ્થાપત્યનાં અધ્યયન-અન્વેષણ અંગે ઉપાદેયી બની રહે છે. પરિશિષ્ટમાં ૧૬૧ પ્રતિમાલેખ પ્રસ્તુત છે,જે તત્કાલીન રાજકીય ઇતિહાસ વાસ્તે ખૂબ જ ઉપયોગી છે. પુસ્તક Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઘણું સારું છે.* અમદાવાદની ફરતે આવેલાં આ છ તીર્થસેરિસા, ભોયણી, પાનસર, વામજ, ઉપરિયાળા અને વડગામઅંગે સંક્ષિપ્ત પરિચય હાથવગો થાય છે. સાંડેરાવ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં આવેલું છે. મુનિશ્રી કનકવિજયજીનું પુસ્તક ભારતનાં પ્રસિદ્ધ જૈન તીર્થો ધ્યાનયોગ્ય છે, જો કે આમાં મુખ્યત્વે ગુજરાત સમસ્તનાં ૭૦ ઉપરાંત જૈન તીર્થનો પરિચય આપણને લેખકે સંપડાવી આપ્યો છે. કેટલાંક નગરની પૂર્વકાલીન ઇતિહાસી માહિતી પણ ઉપલબ્ધ કરાવી આપી છે. અભિલેખસંગ્રહ આમ તો, જૈન શ્રમણોના તીર્થવર્ણનમાં અવારનવાર અભિલેખ અંગેના ઉલ્લેખ આવે જ છે, પણ તેમણે અભિલેખોના સ્વતંત્ર ગ્રંથ પણ આપણને સંપડાવી આપ્યા છે. અભિલેખવિદ્યાના વિકાસમાં જૈનઆચાર્યોનાં યોગદાન ધ્યાનાર્હ રહ્યાં છે. પ્રાચીન જૈન લેખસંગ્રહ : ભાગ ૧ અને ૨ (૧૯૨૧, મુનિશ્રી જિનવિજયજી). આ પુસ્તકક્દયમાં જૈનાચાર્ય જિનવિજયજીએ જે અભિલેખોને પૃથકૃત કર્યા છે, જેમાં સમયની દૃષ્ટિએ જૂનામાં જૂનો લેખ વિક્રમ સંવત ૯૯૬ની (ઈસવી ૯૪૦) સાલનો હસ્તકુંડીનો લેખ છે અને છેવટનો લેખ વિક્રમ સંવત ૧૯૦૩ની (ઈસવી ૧૮૪૭) સાલનો અમદાવાદનો લેખ છે. આમ, વિક્રમની દશમી સદીથી વીસમી સદી સુધીના (એક હજાર વર્ષના સમયગાળાના) લગભગ ૫૫૭ લેખોનો સંગ્રહ આ પુસ્તકમાં છે. આપણે એથી અભિજ્ઞ છીએ કે આચાર્ય જિનવિજયજી ગુજરાતના સુખ્યાત વયોવૃદ્ધ પુરાવિદ્ હતા. ગુજરાતના આલેખનમાં એમનાં લેખનકાર્યો ચિરસ્મરણીય રહેશે, તેમના સર્જન-સંપાદન-સંશોધનકાર્યનું ફલક ઘણું વિસ્તૃત રહ્યું છે. સાધુજીવન દરમ્યાનના એમના સર્જનગ્રંથ અને ત્યારપછીના સાધુચરિત જીવનના મુખ્યત્વે અધ્યયનઅન્વેષણ-સંપાદન-ગ્રંથોએ ગુજરાતના ઇતિકૃતિના ઘડતરમાં અને ચણતરમાં વિરલ યોગદાન બક્ષ્ય છે. નોંધપાત્ર બાબત એ છે કે આ લેખના લેખકના વિદ્યાવચસ્પતિના શોધનિબંધના તેઓ પરીક્ષક હતા. એમનાં આટલાં સંપાદન તેમની આજીવન વિદ્યોપાસનાનાં અને અભ્યાસનિષ્ઠાના પરિણામરૂપ ઘોતક દૃષ્ટાંત છે : શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધ' (૧૯૧૭) ‘કુમારપાલ * પ્રકીર્ણ વિશ્વ અજાયબી : પ્રતિબોધ' (૧૯૨૦), ‘પ્રભાવકચરિત’ (૧૯૩૧), ‘પ્રબંધચિંતામણિ’(૧૯૩૩), ‘વિવિધ તીર્થકલ્પ' (૧૯૩૪), ‘પ્રબંધકોશ’ (૧૯૩૫), પુરાતન પ્રબંધ સંગ્રહ' (૧૯૩૬) વગેરે. જયંતવિજયજી સંપાદિત આબુ ભાગ ૨ (અર્બુદ પ્રાચીન જૈન લેખસંગ્રહ, ૧૯૩૮) અને આબુ ભાગ ૫ (અર્બુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદોહ, (૧૯૪૯) આ બે ગ્રંથ અભિલેખવિદ્યાના ધ્યાનાર્હ લખાણ છે.* પ્રથમ ગ્રંથમાં ૬૬૪ લેખનો સમાવેશ કર્યો છે. મૂળ લેખની નીચે ટિપ્પણીમાં પ્રાપ્તિસ્થાનનો નિર્દેશ છે અને વાંસોવાસ જે તે લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. પુસ્તકની શરૂઆતમાં લેખોની સ્થાનવાર અનુક્રમણિકા આપી છે અને પરિશિષ્ટમાં ગચ્છ, ગોત્ર, શાખા, ગામ, દેશ, પર્વત, નદી, રાજાઓ, મંત્રીઓ, ગૃહસ્થો, અટકો વગેરેની અકારાદિ સમજુતી જિજ્ઞાસુઓ–અભ્યાસુઓને ઉપયોગી થાય તેમ છે.* બીજા પુસ્તકમાં પણ પ્રત્યેક મૂળ લેખ ટિપ્પણ સહિત આપવામાં આવ્યો છે અને તરત ગુજરાતી અનુવાદ આપ્યો છે. આ પુસ્તકમાં કુલ ૬૪૫ લેખોનો સમાવેશ છે. આ બધા લેખ વિક્રમ સંવત ૧૦૧૭થી ૧૯૭૭ સુધીનો (ઈસ્વી ૯૬૦ થી ૧૯૨૦) સમયપટ ધરાવે છે.* આ બંને લેખસંગ્રહ લેખકની ઊંડી સૂઝ, અન્વેષણવૃત્તિ, ઇતિહાસ–સંસ્કૃતિ પરત્વેનાં રુચિ-દૃષ્ટિ-વૃત્તિ અને ધીરજને અભિવ્યક્ત કરે છે. વિશાલવિજયજી રચિત રાધનપુર પ્રતિમા લેખસંગ્રહ (૧૯૬૦) પણ અભિલેખવિદ્યાને ગતિશીલતા બક્ષે છે. મુનિશ્રીએ પુસ્તક-પ્રારંભે રાધનપુર નગરનો ઇતિહાસી પરિચય આપણને સંપડાવી આપ્યો છે. તે પછી ૪૮૬ અભિલેખ સાનુવાદ રજૂ કર્યા છે. ચરણનોંધમાં પ્રત્યેક લેખનું પ્રાપ્તિસ્થાન નિર્દેશાયું છે, તો પરિશિષ્ટમાં રાધનપુરના ઉલ્લેખવાળી રચનાઓ પ્રસ્તુત કરી છે. અહીં પ્રભાવકોનાં ચરિત્ર, રાસસંગ્રહો અને ઇતિહાસવિષયક ગ્રંથના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આચાર્યશ્રી પુણ્યવિજયજીનો ગ્રંથ-ભારતીય જૈન શ્રમણ-સંસ્કૃતિ અને લેખનકલા (૧૯૩૬)માં ખાસ કરીને ગુજરાતની શ્રમણસંસ્કૃતિનું વિસ્તારથી આલેખન કરવામાં આવ્યું છે. લેખનકલા અને જ્ઞાનભંડારોના અન્વેષણકાર્ય પરત્વે જૈનોના ધ્યાનાર્હ અને વિશિષ્ટ ફાળાની નોંધ પણ પ્રસ્તુત છે. આ પુસ્તક ખરેખર વાચનક્ષમ છે. મુનિ પુણ્યવિજયજી ગુજરાતના શ્રદ્ધેય પ્રાચ્યવિદ્યાપંડિત હતા. પ્રાકૃતના ઊંડા અભ્યાસુ અને અન્વેષણકાર મુનિશ્રી લિપિશાસ્ત્રમાં નાગરી લિપિના અસાધારણ Page #287 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૨૭૫ નિષ્ણાત હતા. જ્ઞાનભંડારોના વ્યવસ્થાપનમાં અને સંશોધનમાં રાસાઓના કથાસાર આપ્યા છે, જેથી અપરિચિત શબ્દયુક્ત તેમનાં યોગદાન ખૂબ જ ગણનાપાત્ર રહ્યાં છે. હસ્તલિખિત મૂળ રાસને સમજવામાં સરળતા સાંપડી રહે. કથાસારની ગ્રંથોની વર્ણનાત્મક સૂચિ તૈયાર કરવામાં તેમનાં ખંત અને ચરણનોંધમાં આપેલી ઐતિહાસિક ટિપ્પણીઓ ઉપયોગી માહિતી ધીરજ તેમ જ અભ્યાસનિષ્ઠા અને મૌલિક દૃષ્ટિ ખસૂસ જોવાં પ્રસ્તુત કરે છે. પુસ્તકાંતે આપેલો “કઠિન શબ્દાર્થ સંગ્રહ પ્રાપ્ત થાય છે. સંસ્કૃત ને પ્રાકૃતમાં તેમનાં ઘણાં સંપાદન ગુરુવર્ય સમભાવી વાચકને સહાયભૂત નીવડી રહે છે. મનિશ્રી ચતુરવિજયજી સાથે થયેલાં છે : ધમબ્યુદય વિજયેન્દ્રસુરિનો ગ્રંથ મહાક્ષત્રપ રાજા રુદ્રદામાં (૧૯૪૯) અને વસુદેવદિંડી (૧૯૩૦-૩૧) વગેરે. આ (૧૯૩૭) ઇતિહાસ અન્વેષણમાં અનોખી ભાત ઉપસાવે છે. લખનારને વિદ્યાવાચસ્પતિના શોધકાર્ય દરમ્યાન વખતોવખત હાંસ મિશ્રિત એવા આ નાના ગ્રંથમાં પર્યાલમાં લાંબા એમનાં માર્ગદર્શન સંપ્રાપ્ત થતાં રહેતાં હતાં. અમદાવાદ સ્થિત કાળ સુધી શાસનસ્થ રહેલા અને પશ્ચિમી ક્ષત્રપોથી ખ્યાત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની રાજવંશના મહાયોદ્ધા રાજા રુદ્રદામાના રાજકીય વ્યક્તિત્વનો સ્થાપનામાં એમની પ્રેરણા ધ્યાનાઈ રહી છે. એમનો હસ્તપ્રત વિગતવાર પરિચય ઉપરાંત શક જાતિનું મૂળ, શક પ્રજાના સંગ્રહ પણ એમણે આ સંસ્થાને ભેટ આપ્યો છે. ભારતાગમન, સુદર્શન તળાવ, રુદ્રદામાનો ગિરિનગરનો રોલલેખ પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની સાધન- જેવી ધ્યાનાર્ય બાબતોને વિશેષરૂપે પૃથકકૃત કરી છે. સામગ્રી (૧૯૭૩) એ મુનિશ્રી જિનવિજયજીનો અમૂલ્ય ગ્રંથ જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૧ અને ૨ (૧૯૫૨ છે. વિક્રમ સંવતના દશમા શતકથી ઓગણીસમાં શતક સુધીના અને ૧૯૮૦) એ ત્રિમનિના અન્વેષણકાર્યને આપણી પ્રત્યક્ષ કરે શકવર્તી ગ્રંથોનો મિતાક્ષરી પરિચય આ ગ્રંથમાં છે. ઉપરાંત છે. આ ત્રણ મુનિ છે : દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી અને લેખનપર્વત, ગ્રંથપ્રશસ્તિઓ, સિક્કાઓ, શિલાલેખો, સ્થાપત્ય ન્યાયવિજયજી. આ બંને ભાગમાં ૧૨00 વર્ષનાં જૈનાચાર્યો, તેમ જ ગુજરાત બહારના રાજ્યના ઇતિહાસમાં ગુજરાતને જૈન મુનિવરો, સાધ્વીજીઓ, રાજવીઓ, શેઠ-શેઠાણીઓ, સ્પર્શતી બાબતોની નોંધ, વિદેશી સાહિત્ય, પ્રસંગો સાથેની વિદ્ધતુપુરૂષો, દાનવીરો, વિવિધ વંશો, સાહિત્યનિર્માણ, સાલવારી વગેરે વિગત પ્રસ્તુત કરીને અનવેષણકાર્યને ઉપાદેયી લેખનકલા, તીર્થો અને તેનાં માહાભ્ય, વિધવિધ ઘટનાઓ જેવી માર્ગદર્શન અંકે કરવાની સુવિધા સંપડાવી આપી છે. મુનિશ્રી ઇતિકૃતિ બાબતોના આધાર-પરિચય આપવામાં આવ્યા છે, જિનવિજયજી ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના જેથી તત્કાલીન સાંસ્કૃતિક પ્રવાહોની ઠીક ઠીક માહિતી આપણી મહાત્મા ગાંધીજીએ કરી ત્યારે પહેલપ્રથમ શરૂ થયેલા પ્રત્યક્ષ થાય છે. હજી આ અંગેનું અનુકાર્ય ચાલી રહ્યું છે અને શોધવિભાગ-ગૂજરાત પુરાતત્ત્વ મંદિરના પ્રાધ્યાપક અને સંભવતઃ ગ્રંથકાર્યરૂપે તે પ્રકાશિત પણ થયું હોય. સમગ્ર અધ્યક્ષ હતા, જે વિભાગ ચાર દાયકાના અંતરાલ પછી પુનશ્ચ ગ્રંથતીર્થ ગુજરાતી ભાષામાં વિશિષ્ટ ભાત અંકે કરતું ‘ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ તરીકે ૧૯૬૩થી આ ભગીરથકાર્ય સીમાચિહ્નરૂપ બન્યું છે–બનશે. લખનારના વડપણ હેઠળ કાર્યરત થયો છે. અહીં ઉલિખિત ગ્રંથવિશેષ મારફતે આધુનિક જૈન વિદ્યાવિજયજીનો ગ્રંથ સૂરીશ્વર અને સમ્રાટ (૧૯૧૯) શ્રમણોએ ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં નિરૂપણમાં આપણા રાજ્યને રાષ્ટ્ર સાથે લૂતાતંતુની જેમ સાંકળી લે છે. યથાશક્તિ પણ ધ્યાનયોગ્ય યોગદાન બહ્યું છે એની અવશ્ય આમ તો આખુંય પુસ્તક હીરવિજયસૂરીશ્વર અને બાબુરી નોંધ આપણે લેવી રહી. આ ઉપરાંત ઘણા જૈન સાધુઓએ બાદશાહ અકબરના જીવન તેમ જ કારકિર્દી ઉપર ઇતિહાસી પોતપોતાનો વિશિષ્ટ ફાળો સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનાં સંશોધનપ્રકાશ પાથરે છે. ઉપરાંત તત્કાલીન રાજકીય અને સાંસ્કૃતિક સંપાદન દ્વારા તેમ જ વિવિધ પ્રકારના લેખ-નિબંધ મારફતે માહિતીથી આપણને ઉજાગર કરે છે. આપ્યાં છે. અહીં આ નોંધમાં પ્રસિદ્ધ થયેલાં માત્ર ગુજરાતી ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ ૧ અને ૨ (૧૯૧૯) પુસ્તકોની સમાલોચનની મર્યાદા સ્વીકારી હોવાથી ઘણા અને ભાગ ૩ (૧૯૨૧) અને ભાગ ૪ (વિદ્યાવિજયજીના જૈનાચાર્યોનાં કે જૈનશ્રમણોનાં શોધકાર્યનો ઉલ્લેખ કરી શકાયો સહયોગમાં ૧૯૨૨) મુનિશ્રી વિજયધર્મસૂરિના અન્વેષણકાર્યનો નથી, ક્ષમાપ્રાર્થના સાથે. સમૃદ્ધ પરિપાક છે. આ ચારેય ભાગમાં પ્રારંભે સંગૃહીત ભ કાર્ય ચાલી રહ્યું છે ગ્રંથકાર્યરૂપે તે પુનશ્ચ , Jain Education Intemational Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ વિશ્વ અજાયબી : જૈનાચાયોંના પ્રાકૃત સાહિત્ય દ્વારા ઘણીખરી રાષ્ટ્રીય પ્રાદેશિક ભાષામાં આ સામગ્રી સંગૃહીત છે. ચોગદાન આ કારણે આપણા રાષ્ટ્રના પ્રત્યેક પ્રદેશ અને પ્રત્યેક સમયખંડને વાસ્તે વત્તાઓછા પ્રમાણમાં કોઈને કોઈ સામગ્રી એમની ડૉ. રસેશ જમીનદાર કતિઓમાંથી હાથવગી થાય છે. અલબત્ત આરંભના આપણે એથી અભિજ્ઞ છીએ કે પુરાવસ્તુ, સિક્કા, જૈનાચાર્યોનાં લખાણ વિશેષતઃ પ્રાકૃત ભાષામાં નિમાર્યા હોવા અભિલેખ વગેરે પ્રાથમિક જ્ઞાપક ભારતીય ઇતિકૃતિના છતાંય, જૈન શ્રમણોએ ઉપદેશ તો શક્યતઃ પ્રદેશ ભાષાનિરૂપણનાં ધ્યાનાર્હ સાધન છે; છતાં માહિતી પ્રાપ્ત કરવા બોલીમાં આપવાનું વલણ અખત્યાર કરેલું જણાય છે. આ વાસ્તનાં એટલાં જ નોંધપાત્ર સાધન છે સાહિત્યનાં. સાહિત્યિક પરિપ્રેક્ષ્યમાં આપણા દેશની પ્રત્યેક પ્રદેશભાષા, જે તે સાધનો સાંપ્રદાયિક છે અને બિનસાંપ્રદાયિક પણ, તેમ જ ભાષાઅંતર્ગત બોલી અને તે દ્વારા નિર્માયેલા સાહિત્યને લોકકથા અને લોકવાર્તા સ્વરૂપેય છે. આ બધાં સાહિત્યિક ગતિશીલતા બક્ષવાનું, કહો કે વિકસવાનું, પરોક્ષ-પ્રત્યક્ષકાર્ય પણ સાધન સદીઓથી સર્જાતાં રહ્યાં છે અને સુરક્ષિત થતાં આવ્યાં એમણે કર્યું છે. આ બાબત ઘણી ધ્યાના ગણવી રહી. છે. ખાસ કરીને સાંપ્રદાયિક અને સામાજિક સંસ્થાઓ અને જૈનાચાર્યોનિર્મિત ગ્રંથનાં પૃથકકત અવલોકનથી સ્પષ્ટ કોમોના પ્રયાસ દ્વારા. જૈનોના જ્ઞાનભંડાર આમાં આગવી ભાત થાય છે કે એમણે કેવળ ધર્મોપદેશ સંદર્ભે લેખનકાર્ય કર્યા નથી, ઉપસાવે છે. હા, એ ખરું કે આ પ્રકારનાં સાહિત્ય મોટે ભાગે તેમ જ ધર્મેતર એવા કોઈ એકાદ વિષયને એમણે એમના પ્રાદેશિક અને ધાર્મિક પ્રભાવથી યુક્ત હોવા છતાં અત્યલ્ય હોય સ્વાધ્યાય અને અન્વેષણના પરિઘમાં ગોઠવ્યો નથી. એમણે તો છે કે નથી હોતાં ત્યારે રાષ્ટ્રીય ઇતિકૃતિનાં તે તે કાલખંડનાં માનવજીવનને સ્પર્શતા અને એ જીવનને અનુસ્મૃત એવો કોઈ આલેખનમાં અલબત્ત ઉપયોગી ગણાયાં છે. પણ વિષય આવરી લીધો ના હોય એવું બન્યું નથી. અર્થાત્ ધર્મ હિન્દુ, મુસ્લિમ, જૈન અને બૌદ્ધ એ ચાર ધર્મગત અને સાહિત્યને નિરૂપતા ગ્રંથો ઉપરાંત ઇતિહાસ, સંસ્કૃતિ, કોમમાંથી મોટે ભાગે જૈનધર્મીઓએ આ ક્ષેત્રે વિશેષ પ્રદાન કર્યા અભિલેખવિદ્યા, ખગોળ, જ્યોતિષ, મંદિર, સ્થાપત્ય, શિલ્પ, છે. જો કે એમણે નિર્ભેળ ઇતિહાસના ગ્રંથ પ્રમાણમાં ઘણા રાજકારણ, ઔષધિવિજ્ઞાન, સૃષ્ટિવિદ્યા, સ્થળનામવિદ્યા, ઓછા આપ્યા છે, તોય તેમનાં ધાર્મિક વાડ્મય ઇતિકૃતિને આત્મતત્ત્વવિદ્યા, સ્થળવર્ણન, યાત્રાવર્ણન, ભૂગોળ જેવા ઉપાદેયી સ્ત્રોતથી સભર છે એ સ્વીકારવું રહ્યું. એનું મુખ્ય સંખ્યાતીત વિષયને સમાવી લેતા ઘણા ગ્રંથ એમણે આપણા લક્ષણ એ છે કે જેન આચાર્યોએ ઐતિહાસિક ચોક્કસાઈથી સમાજને મેળવી આપ્યા છે લેખનકાર્યને વિકસાવ્યાં છે. કેવળ એમનાં લખાણમાં જૈનશ્રમણોનાં આવાં ચિરંજીવ દાયિત્વની ભૂમિકા કઈ કાલાનુક્રમની પ્રશંસનીય ચીવટ જોવી પ્રાપ્ત થાય છે. ખાસ હોઈ શકે ? આ બાબતે ઘણાં કારણ દર્શાવી શકાય. એક તો કરીને આપણા રાષ્ટ્રના પૂર્વકાલીન ઇતિકૃતિનાં નિરૂપણમાં તો સૈન હોય જૈન કોમ આર્થિક રીતે સમૃદ્ધ અને સંપન્ન છે. બીજું ગર્થિ, કી) જૈન વાલ્મય અમૂલ્ય સાધન તરીકે અવલોકાયું છે. પ્રબંધો, માનવકલ્યાણાર્થે શાસ્ત્રબોધિત દાન આપવામાં આ કોમ ચરિત્રો, વંશવર્ણનો વગેરે સાહિત્યપ્રકાર દ્વારા જૈન શ્રમણોએ ઔદાર્યથી સમૃદ્ધ છે. મોક્ષ વાસ્તે ધર્મજ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક એમની ઇતિકૃતિ પરત્વેની રુચિ-દૃષ્ટિ-વૃત્તિનો પ્રત્યય કરાવ્યો છે. છે એવું આ કોમ સહજરીતે સ્વીકારે છે. પરિણામે ધાર્મિક જ્યાં સુધી કાલાનુક્રમની ચોક્સાઈ અને શ્રદ્ધેયતાને સંબંધ છે ત્યાં ત્યી સાહિત્યના સંરક્ષણ અને એના વિસ્તરણકાર્યને અને રાજા. સુધી જૈન સાહિત્ય અન્ય સાંપ્રદાયિક સાહિત્ય ઉપર સરસાઈ વિતરણકાર્યને અગ્રતા અંકે કરવાની પ્રતિબદ્ધતાની પ્રેરણા આ સાબિત કરવાને અધિકારી છે. આપણો એવો અવશ્ય અનુભવ કોમને જૈનશ્રમણો મારફતે હાથવગી થઈ છે. આ સંદર્ભે અંકે થયો છે કે અજ્ઞાત અને શંકાસ્પદ એવી ઘણી તારીખ સાહિત્યને છાપવાની અને પ્રકાશિત કરવાની પ્રોત્સાહકતા એમને જેનોની ગુરવાવલીની સહાયથી નિણિત કરાઈ છે. પ્રાપ્ત થઈ છે. પરિણામે છિન્નવિચ્છિન્ન સાહિત્ય-સ્તોત્ર-સાધન આ ઉપરાંત ધ્યાનાર્ય બાબત એ છે કે જૈનોનાં સાહિત્યિક સંગઠિત અને એકત્રિત કરવા કાજે આ કોમ ઉત્સાહપ્રેરિત થઈ. સાધન પુષ્કળ છે, વૈવિધ્યપૂર્ણ છે અને વાંસોવાસ આપણા દેશના આ વાસ્તુ એમાં પોતાની પ્રકાશનસંસ્થાઓ અને તે માટેની ઇતિહાસયુગના લગભગ પ્રત્યેક કાલખંડને આવરી લે છે. મુદ્રણસંસ્થાઓ સ્થાપવામાં અગ્રેસર રહી. આ બધી પ્રાકૃત્તિક Jain Education Intemational Page #289 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨99 પ્રક્રિયાથી ગ્રંથસંચય અને ગ્રંથસંગ્રહ થવાથી જ્ઞાનભંડારો તુલનાત્મક અભ્યાસ આ ગ્રંથથી આપણને સુલભ થાય છે. વ્યવસ્થિત રીતે અસ્તિત્વમાં આવતા ગયા. પરિણામે સામાન્ય જૈનધર્મે ઘણા પમસ્જિ આપણને બક્યાં છે, જેમાં જનતાને અને અભ્યાસુઓને એક જ સ્થળેથી મબલક માહિતી વિશેષ જ્ઞાત છે વિમલસૂરિ રચિત રામકથાને નિરૂપતો ગ્રંથ. તે અંકે કરવાની સુલભતા અને સુવિધા હાથવગી થઈ. ઉપરાંત પ્રાપ્ય પણ છે, પણ જે ઉપલબ્ધ નથી અને સંભવતઃ કાળક્રમમાં અપ્રાપ્ય અને અપ્રસિદ્ધ ગ્રંથ-સાહિત્ય હાથવગાં બન્યાં. પરિણામે પહેલ પ્રથમ રચના છે તે મલવાદીસૂરિરચિત “પારિત'. એક જૈનોની ઠીક ઠીક વસ્તી ધરાવતાં પ્રત્યેક ગામ ગ્રંથાલયથી સજ્જ તરફ આ ગ્રંથ રામકથાને નિરૂપે છે અને બીજી બાજુ તત્કાલીન થયાં. વિદ્યાપ્રાપ્તિ અને વિદ્યાવિસ્તરણના ક્ષેત્રમાં જૈનોનું આ સામાજિક પરંપરાઓને પણ પૃથકકૃત કરે છે. આપણા રાષ્ટ્રના અમૂલ્ય પ્રદાન ગણી શકાય. આમાં સોનામાં સુગંધ ભળે તેમ પૂર્વકાલના સામાજિક પ્રવાહોને કહો કે સમાજની નીતિરીતિને જૈનશ્રમણોને સુપ્રાપ્ત થયેલા ચાતુર્માસ અને વિહારના લાભથી આપણી પ્રત્યક્ષ કરે છે. આ બધા પઉમચરિય રામચરિત્રને જ્ઞાનભંડાર વિસ્તાર પામતા ગયા કેમ કે ઉભય પ્રક્રિયાથી અનોખી ભાતથી આલેખે છે. એમાંના ઘણાને સ્વાધ્યાયરત બનાવ્યા. (આ માટે જુઓ લેખકનો ઈસ્વીના પ્રારંભમાં ચાર સૈકાનાં ભારતીય ઇતિકૃતિને આ ગ્રંથમાનો બીજો લેખ). નિરૂપતો ગ્રંથ છે વિજ્ઞા. આ પ્રાકૃત ગ્રંથ અમૂલ્ય અને ભારતીય ઇતિકૃતિ વાસ્તેની અનેક જ્ઞાપકીય સામગ્રીમાં અઢળક માહિતી આપણી સામે પ્રત્યક્ષ કરે છે. આમ તો એનું પ્રાકત વામનો સમાવેશ થાય છે. આ સાધનનું મહત્ત્વ એ ક્લેવર જ્ઞાનકોશ જેવું છે. આ ગ્રંથ કોઈ એક લેખકનું કર્તૃત્વ છે કે દેશના પ્રત્યેક ભૂભાગને અને પ્રત્યેક ઇતિકૃતિના હોય એમ જણાતું નથી. બલ્ક એકાતીત અજ્ઞાત એવા સમયખંડને આ ભાષા-સાહિત્ય સીધી રીતે સ્પર્શે છે. આ સાધન જૈનશ્રમણોના પુરુષાર્થનું પરિણામ છે. આ હકીકતમાં, એનો વિશેષતઃ ધાર્મિક અને વર્ણનાત્મક સવિશેષ હોવા છતાં મુખ્ય વર્ણવિષય છે ફલાદેશનો, પણ સાંસ્કૃતિક ઇતિહાસના પ્રમાણભૂત, શ્રદ્ધેય, ગુણજ્ઞ અને છૂટીછવાઈ પણ પુષ્કળ આલેખનની દૃષ્ટિએ એનાં મહત્ત્વ અનન્ય અને અજોડ છે અને ઇતિકૃતિજ્ઞ માહિતી આપણને અવશ્ય સંપડાવી આપે છે. થોડુંક તેથી તે કેવળ ફલાદેશનો ગ્રંથ તરીકે સીમિત ન રહેતાં આચમનસ્વરૂપે અહીં અવલોકીશું. સમકાલીન સંસ્કૃતિને (અને કેટલીકવાર પૂર્વકાલીન સંસ્કૃતિને યતિવૃષભલિખિત તિનોયTUત્તિ (ઈસવીની બીજી પણ) વ્યક્ત કરતો આકાર ગ્રંથ બની રહે છે. ગ્રહ-નક્ષત્ર-તારા સદી) સૃષ્ટિવિદ્યાને સ્પર્શતો પૂર્વકાલીન પ્રાકૃત ગ્રંથ છે. કુદરત, વગેરે પ્રાકૃત્તિક તત્ત્વોની સહાયથી કે જન્મકુંડલી આધારિત પ્રકૃતિ, આકાર, કદ, સૃષ્ટિના વિભાગ, પૂર્વકાલીન, ભૂગોળ, ફલાદેશનો નિર્દેશ અહીં જોવો પ્રાપ્ત થતો નથી, પરંતુ મનુષ્યની રાજકારણ, પૂર્વકાલીન ભારતીય ઇતિહાસ, શકશાસનનો આરંભ સાહજિક પ્રવૃત્તિક પ્રક્રિયાનાં નિરીક્ષણથી–તેના અંગેના વિવિધ તેની વંશીય સાલવારી, સંવત, જૈન સિદ્ધાંતો, પૌરાણિક પ્રકારના ભાવ સંદર્ભે ફલાદેશનું નિરૂપણ થયું છે. આથી મનુષ્ય અનુશ્રુતિઓ જેવા સંખ્યાતીત વિષયને લેખનકાર્યના પરિઘમાં આ સાથે તેના શરીરનાં હલનચલન, તેમની રહેણીકરણી વગેરે ગ્રંથ આવરી લે છે. પૂર્વ સમયમાં ગણિતવિદ્યાના વિકાસના બાબતના વિષયમાં વિપુલ અને વૈવિધ્યપૂર્ણ વર્ણન આ ગ્રંથમાંથી અભ્યાસ વાસ્તે આ પુસ્તકનાં મહત્ત્વ અને ઉપયોગિતા અનન્ય પ્રાપ્ત થાય છે. ગ્રંથનામ સ્વયં એના વર્ણવિષયથી આપણને ઉજાગર કરે છે. પ્રસ્તુત ગ્રંથમાંથી માનવશાસ્ત્રી, પ્રાણીશાસ્ત્રી, ઈસ્વીની ચોથી સદીમાં લખાયેલો ગ્રંથ વનસ્પતિવિદ્દ, સમાજશાસ્ત્રી, આયુર્વેદજ્ઞ, માનસશાસ્ત્રી, રતિતકરણ જૈન તત્ત્વસાહિત્યમાં અનેરી ભાત ઉપસાવે ઇતિહાસકાર, ધર્મવિદ્, વિજ્ઞાનવિશારદ જેવાં સંસારનાં બધાં છે. જિનાચાર્ય સિદ્ધસેન દિવાકરે આ ગ્રંથ લખ્યો છે. એમની ક્ષેત્રના અધ્યેતાને વિપુલ સામગ્રી હાથવગી થાય તેમ છે. પૂર્વે જૈનદર્શનમાં તર્કશાસ્ત્ર સંદર્ભે કોઈ સળંગ સિદ્ધાંત પ્રચલિત તત્કાલીન ભારતીય સંસ્કૃતિની સુંદર બહુમુખી તસવીર આ ન હતો. આથી જૈનદર્શનોમાં તર્કવિજ્ઞાનના પ્રમેયોને સ્થિર કરવા ગ્રંથમાં પ્રતિબિંબિત થયેલી જોવી પ્રાપ્ત થાય છે. એમણે આ ગ્રંથ રચ્યો હોવાનું સમજાય છે. એમની પૂર્વે ઇસ્વીની પાંચમી સદીમાં સર્વનંદીએ રચેલો ગ્રંથ છે ભારતમાં પ્રવર્તતા તત્ત્વ સંબંધી બધી વિચારધારાને એમણે * આ ગ્રંથ બલિસ્સહસુ વાચનાના પ્રસંગે વિદ્યાપ્રવાદપૂર્વમાંથી ટીકાત્મક રીતે સંકલિત કરી છે. બધા ધર્મના વૈચારિક પ્રવાહોનો “અંગવિજ્જા' આદિ શાસ્ત્રોની રચના કરી છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ વિશ્વ અજાયબી : તોfમા. પલ્લવ રાજાઓની સાલવારી નિર્ણિત કરવામાં સોમદેવ લિખિત નીતિવાવસ્થામૃત ગ્રંથ ઈસ્વીની દશમી પ્રસ્તુત પુસ્તક ઉપયોગી થઈ શકે છે, કેમ કે તેની રચના પલ્લવ સદીનો છે. આપણા દેશના રાજકારણનાં વિજ્ઞાન અને કલાને રાજવી સિંહવર્માના રાજ્યઅમલના બાવીસમા વર્ષે થઈ હતી. નિરૂપતો સુંદર ગ્રંથ છે. શક સંવતના પ્રચાર-પ્રસાર બાબતેય આ ગ્રંથ સરસ માહિતી આ ઉપરાંત જૈનશ્રમણોએ લખેલાં ચરિત્રનિર્વાદ અને આ ઉપરાંત તે આપણને સંપડાવી આપે છે. શક સંવતોનો સીધો નિર્દેશ કરતો રચેલા પણ વારંવાર રાજકારણ બાબતે ઠીક પ્રમાણમાં સંભવતઃ આ પહેલપ્રથમ હોવાનું સૂચવી શકાય. માહિતી સંપડાવી આપે છે, જે દ્વારા તત્કાલે પ્રવર્તમાન રાજકીય ઝનૂદ્વીપ-પ્રજ્ઞપ્તિ-સંપ્રદૃ ઇસવીની સાતમી સદીમાં સિદ્ધાન્તો અને વિવિધ રાજવંશોની માહિતી આપણે હાથવગી પદ્મનંદી રચિત સૃષ્ટિવિદ્યાનો ગ્રંથ છે. જૈન પરંપરા ઉપરાંત પૂર્વ કરી શકીએ છીએ. દા.ત. નવમી સદીમાં લખાયેલું જિનસેનનું સમયની ભૂગોળનું વિગતથી વર્ણન આમાં છે, તો આઠમી ગઢિપુરાણ આ ભૂમિકા સંદર્ભે અવલોકવા જેવું પુસ્તક છે. સદીમાં ઉદ્યોતનસૂરિજીએ લખેલો ગ્રંથ છે વનયમાના. લેખક પોતે રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષ ૧લાના સલાહકાર અને એમાંના વર્ણવિષયને ધ્યાનમાં લેતાં રંગદર્શી કાદમ્બરી તરીકે ધર્મગુરુ હતા. પરિણામે તેમનાં વર્ણન શ્રદ્ધેય ગણી શકાય. એને ઓળખાવી શકાય. તત્કાલીન રાજકારણ અને ઇતિહાસ ભારતીય ઇતિકૃતિનાં ગ્રંથપૃષ્ઠ પરત્વે અવલોકન કરતાં સંબંધિત વિપુલ સામગ્રી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. આવા ઘણા જૈન ગુરુઓની રાજકીય પ્રવૃત્તિઓની વિગતો જાબાલીપુત્ર (વર્તમાને જાલોર, રાજસ્થાન)ના ગુર્જર રાજા હાથવગી થાય છે. આ ઉપરાંત વિવિધ પ્રદેશનાં ઇતિકૃતિને વત્સરાજના પ્રણયને આલેખવા વિષે તત્કાલીન રાજકારણ આલેખવા વાસ્તે ઉપયોગી એવાં આભિલેખિક જ્ઞાપકને એકત્રિત સમાજકારણની ઘણી વિગત એમાં વર્ણવવામાં આવી છે. કરી, સંપાદિત કરવામાં જૈનાચાર્યોએ અમૂલ્ય ફાળો પ્રદત્ત કર્યો પ્રતિભાવંત સર્જક હરિભદ્રસૂરિએ આઠમી સદીમાં જે છે તે ધ્યાનાર્હ રહેવું જોઈએ. આપણા દેશની સંખ્યાતીત સર્જનકાર્ય કર્યા હતાં તેમાં એક છે સમજવા . આ ગ્રંથનાં પ્રદેશ ભાષામાં આ પ્રકારના ઘણા ગ્રંથ ઉપલબ્ધ છે. આમાનાં અધ્યયનથી રાજસ્થાનના આઠમી સદી આસપાસના સાંસ્કૃતિક ઘણા મુનિએ સમાજને કે રાજાને સત્કાર્ય તરફ વાળવા વાસ્તે ઇતિહાસની વૈવિધ્યસભર હકીકત હાથવગી થાય છે. આથી ધર્મેતર એવાં ઘણાં કાર્ય કર્યા હોવાના સાહિત્યિક પુરાવા રાજસ્થાનનાં ઇતિકૃતિ વિશે આપણાં જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. ગ્રંથ ઉપલબ્ધ છે. હેમચંદ્રાચાર્ય આનો શ્રેષ્ઠ નમૂનો છે. ગંગ, ચાવડા, ઘણો મોટો છે અને સાંસ્કૃતિક પાસાને સમજવામાં એની હોમરૂલ શાસકો વગેરે દ્વારા સંચાલિત કેટલાંક એવાં રાજ્ય છે, ઉપાદેયતા નકારી શકાય તેમ નથી. આમ તો આ ગ્રંથ જેના ઉદય આવા ગુરુવર્યની પ્રેરણાથી થયા છે. ધર્મકથાની કક્ષાનો છે તેમ કલ્પિતકથાના પરિઘમાં સમાવી સંક્ષેપમાં. અહીં નિર્દિષ્ટ થોડા ઇશારાથી સ્પષ્ટ કરવાનું શકીએ તેમ છીએ. જો કે ગ્રંથમાં એકસાથે વિભિન્ન બાબતોની ઉચિત માન્યું છે કે આપણા રાષ્ટ્રના ઇતિકૃતિનાં નિરૂપણમાં સમરસ ગૂંથણી થઈ હોવાથી રાષ્ટ્રીય વિરાસત વિશે ઠીક જૈનાચાર્યોના પ્રાકત વાડમયે ઘણું પ્રદાન બક્યું છે. આ જ્ઞાપક પ્રમાણમાં પ્રકાશ પથરાયેલો જોઈ શકાય છે. મુખ્યત્વે ગ્રંથનો સાહિત્યિક હોવા છતાંય એમાંના ઘણા આપણા રાષ્ટ્રનાં ઉદ્દેશ રાજસ્થાનના સાંસ્કૃતિક ઇતિહાસના નિરૂપણમાં ઉપાદેયી ઇતિકૃતિના નિરૂપણમાં જૈનાચાર્યના પ્રાકૃત વાડ્મયે ઘણું પ્રદાન થવાનો છે. બક્યું છે. આ જ્ઞાપક સાહિત્યિક હોવા છતાંય, એમાંના ઘણા આગમ સાહિત્ય હકીકતમાં ધર્મસાહિત્ય છે. પણ તેમાં આચાર્યની તાલીમ, ચીવટાઈ. અન્વેષણ પરત્વેની જાગતિ અને પ્રસંગોપાત રાજકીય માહિતી વર્ણવાઈ છે. આગમ સાહિત્યનાં સવિશેષ તો ઇતિકૃતિની ઘટનાઓ પરત્વેનાં રુચિ-દૃષ્ટિ-વૃત્તિને બાર અંગ છે, જેમાં વિપ[િત્ર અગિયારમું અંગ છે. બે વિભાગ કારણે એની શ્રદ્ધેયતા જોખમાઈ નથી, બલ્ક વિશ્વસનીય રહી (દુઃખવિપાક અને સુખવિપાકોમાં કુલ વીસ અધ્યાય છે. આ છે અને આ તરફ અંગુલિનિર્દેશ કરવાનો આ લધુલેખનો ગ્રંથમાંથી રાજકીય પરિસ્થિતિની વિગતો સંપ્રાપ્ત થાય છે; ખાસ મતલબ છે, જેથી યુવાપેઢીના ઇતિકૃતિના અન્વેષકો આ બાબતે કરીને રાજાશાહી અંતર્ગત રાજવ્યવસ્થા વિષયક નવમી સદીનો વધુ સક્રિય થઈ શકે અને આ પ્રકારનાં અને આ વિષય પરત્વે આ ગ્રંથ છે. રાજાશાહી વંશ પરંપરાગત હતી. રાજાશાહી ઊંડાણથી અન્વેષણકાર્ય કરી ઇતિહાસી વિગતોને પ્રજા-પ્રત્યક્ષ દરમ્યાન વહીવટ વગેરેની ઘણી માહિતી હાથવગી થાય છે. કરે શકે. Jain Education Intemational Page #291 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૭૯ હા, હજી ઘણી પ્રાકૃત રચનાઓ હસ્તપ્રતાવસ્થામાં ધરાય એ જરૂરી છે. આથી, આપણા દેશના રાજકીય અને તે જ્ઞાનભંડારોમાં સુરક્ષિત છે જ. વહેલી તકે સહુ પ્રથમ આવી મિષે સાંસ્કૃતિક ઇતિહાસને સ્પર્શતી રસપ્રદ એવી ઘણી હકીકતહસ્તપ્રતની જો ના થઈ હોય તો સારસૂચિઓ તૈયાર કરવી ઘટના-પ્રસંગને પ્રકાશમાં લાવી શકાય, જે દ્વારા ઇતિકૃતિના જરૂરી છે. આવી હસ્તપ્રતો હજી અભેદ્ય રહી છે. તેમનાં યોગ્ય ઘણા પ્રશ્નાર્થ ઉકેલની દિશામાં ગતિશીલ રહી શકે. ચિત્રકલા, સંપાદન હજી થયાં નથી. અન્વેષક જિજ્ઞાસુઓ હજી આમાંની અભિલેખવિદ્યા અને સુલેખનવિદ્યાના વિકાસને સમજવામાં આ મોટાભાગની હસ્તપ્રતો સુધી પહોંચી શક્યા નથી. આ કારણે હસ્તપ્રતોનાં કાળજીપૂર્વકનાં સંપાદન થાય તે આવશ્યક છે. આ હસ્તપ્રતોનાં સૂચિકરણ, સંપાદન અને પ્રકાશન વહેલી તકે હાથ ગ્રંથોના ઇતિકૃતિના સંદર્ભે અન્વેષણ થવાં જોઈએ, જેથી ધરાય એ સમયનો તકાજો છે. આ પ્રાકૃત જ્ઞાપકોના તુલનાત્મક વર્તમાન પેઢીને માનવવિદ્યાઓ, સમાજવિદ્યાઓ અને વિજ્ઞાનના અને વર્ણનાત્મક અભ્યાસ થાય એ પણ જરૂરી છે, જેથી વિષયોમાં આપણા રાષ્ટ્ર કરેલાં યોગદાનનું મહત્ત્વ પ્રજા પ્રત્યક્ષ અધ્યેતાઓને એમાં સંગૃહીત અને સુરક્ષિત વિપુલ અને થઈ શકે. ઇતિહાસી સાહિત્યની જાણકારી સંપ્રાપ્ત થઈ શકે. ઘણી સંદર્ભ : અહીં પ્રથકૃત વિગત વાસ્તે જિજ્ઞાસુઓ આ લેખકના આ પુસ્તકનાં જરૂરી પ્રકરણ વાંચવા વિનંતી છે : સમયની ઇતિકૃતિ માહિતી સંપડાવી આપતી આવી પટ્ટાવનીઓ ક્ષત્રપકાલીન ગુજરાત : ઇતિહાસ અને સંસ્કૃતિ, જ્ઞાનભંડારમાં સુરક્ષિત હોવા છતાંય કેમ જાણે હજી સૂર્યપ્રકાશ (લા.દ.ભા. વિદ્યામંદિર, અમદાવાદ, ૨૦૦૬), ઇતિહાસ : પામી શકી નથી. અગ્રતાક્રમના ધોરણે આ પટ્ટાવતિઓનાં સંકલ્પના અને સંશોધનો, (ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૮૯), સંકલ્પના અને સંશોધનો, (ગ સંપાદન, તુલનાત્મક અધ્યયન, સંશોધન અને પ્રકાશન હાથ ઇતિહાસ સંશોધન (ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૭૬). વિ.સં. ૨૦૫૯ના પનવેલ નગરના પર્યુષણ મહાપર્વ દરમ્યાન ઉદ્ઘાટન થયેલ નૂતન આરાધના ભવન પછી પ.પૂ, જયદર્શન વિ. મ.સા.ની પાવનકારી નિશ્રામાં નીકળેલ શોભાયાત્રા તથા તપસ્વીઓનો વરઘોડો. અનુમોદષ્ઠ : શ્રી જે. મૂર્તિપૂજક જૈન સંઘ-પનવેલ Jain Education Intemational Page #292 -------------------------------------------------------------------------- ________________ નિર્મોદર, નિડિમા અને નિાગમના સંરક્ષક પૂજ્ય મુનિરાજ શ્રી ગુણભદ્રવિજ્યજી મહારાજ O પૂજ્ય મુનિવર્યશ્રી ગુણભદ્રવિજયજી મહારાજનો જન્મ વિ.સં. ૧૯૫૧ના માગશર સુદ ૬ને સોમવારે મદ્રાસ શહેરમાં થયો હતો. તેમણે પૂજ્યપાદ કવિકુલકિરીટ આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં પૂજ્ય ઉપાધ્યાય શ્રી જયંતવિજયજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી હતી, મોટી ઉંમરે દીક્ષા લીધી અને પાછલા વર્ષોમાં પક્ષઘાત થયો; તેથી પૂજ્યશ્રીએ કોઈ શિષ્ય કર્યા ન હતા. પૂજ્ય મુનિરાજશ્રી ઘણો સમય સૌરાષ્ટ્રમાં વિચર્યા. તેમાં સવિશેષ માંગરોળ બાજુ સ્થિરતા કરી હતી. માંગરોળમાં પૂજ્યશ્રીએ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાના ખંડિતપણાનું તથા શ્રી મુનિસુવ્રતસ્વામી આદિ સર્વ જિનમંદિરોની પ્રતિષ્ઠા ઈત્યાદિ કાર્યોનું ઊંડું સંશોધન કર્યું હતું. શ્રી માંગરોળ જૈન સંઘના વર્ષો જૂના ચોપડામાંથી અંજનશલાકા-પ્રતિષ્ઠા વગેરેની ઐતિહાસિક નોંઘો અને વિપુલ સાહિત્ય શોધી પ્રકાશિત કરાવ્યું હતું. સેંકડો વર્ષોથી ખંડિત પ્રતિમાજીઓનું વિસર્જન કરાવ્યું હતું. માંગરોળના વડીના દેરાસરમાં, નાદુરસ્ત તબિયત હોવા છતાં, જ્ઞાનભંડારની અમૂલ્ય હસ્તપ્રતો જોઈ–તપાસીને તેને રક્ષિત બનાવી, સર્વ જિનમંદિરોની બધી આરસની તથા પાષાણની પ્રતિમાજીઓનાં લેપ-ઓપ, ચક્ષુ-ટીકા વગેરે જરૂરી કાર્યો, સતત આઠ મહિના સારી એવી જહેમત લઈ, જાતિ દેખરેખ નીચે તૈયાર કરાવ્યાં. પૂજ્યશ્રીનું સૌથી વધુ મહત્ત્વનું-યશસ્વી કાર્ય છે તેઓશ્રીનો અત્યંત લોકપ્રિય ગ્રન્થ ‘વેરના વમળમાં’. આજ સુધીમાં આ ગ્રન્થની ૯-૯ આવૃત્તિઓ પ્રગટ થઈ છે અને હજુ એટલી જ લોકચાહના પામી રહેલ છે. તેઓશ્રી વિ.સં. ૨૦૪૨ના શ્રાવણ વદ ૧૦ને શુક્રવાર; તા. ૨૯-૮-૮૬ના રોજ જૂનાગઢ મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. શાંત, સૌમ્ય અને સંયમીજીવનથી સાધુજીવનનો આદર્શ સ્થાપી જનારા એ મહાત્માને શતશઃ તસવીરકાર : શ્રી લક્ષ્મણભાઈ બી. ટાંક (કેશોદ) વંદના! : સૌજન્યાતા : શ્રી મધુરીબહેન ચીમનલાલ શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ–મુંબઈ હ: જ્યોતિનભાઈ શેઠ મેનેજિંગ ટ્રસ્ટી, ૧૦૬ દામજી શામજી ઉધોગભવન, વીરા દેસાઈ રોડ, અંધેરી (વેસ્ટ) મુંબઈ ૪૦૦૦૫૮. ટેલિફોન : ૦૨૨૩૭૩૫૦૦૧, ૨૬૭૩૫૦૦૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ L શ્રમણદર્શન એ જ જૈનદર્શન પ્રા. નાનકભાઈ કામદાર શ્રમણ શબ્દનો પારિભાષિક અર્થ બૌદ્ધ કે જૈન સાધુ' તેવો થાય છે. આ અર્થમાં જ શ્રમણદર્શન એ જ જૈનદર્શન છે એ સિદ્ધ કરવા અન્ય પ્રમાણોની ખાસ જરૂર રહેતી નથી. ભારતમાં વૈદિક યુગના પ્રવેશ પહેલાંથી તેની પ્રતિસ્પર્ધી પરંપરારૂપે તેની અનેક શાખાઓ, ઉપશાખાઓ હતી. વેદો અપૌરુષેય હતા, જ્યારે શ્રમણો વેદના અપૌરુષેય અને ઈશ્વરરચિત સ્વરૂપના વિરોધી હતા. જૈન સાહિત્યના પ્રાદુર્ભાવને ઈ.સ. પૂ. ૩૦૦ અથવા શ્રમણ પરંપરાના ઉગમ પછી બસો વર્ષથી પહેલાં મૂકી શકાય તેમ નથી, છતાં સવાલ એ રહે છે કે ભગવાન મહાવીર પહેલાં ભગવાન પાર્શ્વનાથની શ્રુત સંપત્તિ શું હતી? શાસ્ત્રો સ્પષ્ટ કરે છે કે આચારાંગ વગેરે અગિયાર અંગોની રચના મહાવીરના અનુગામી ગણધરોએ કરી, પરંતુ પૂર્વ શ્રુત અર્થ સ્પષ્ટ કરે છે કે ભગવાન પાર્શ્વનાથ પરંપરાથી ચાલ્યો આવતો પ્રકાશપુંજ ભગવાન મહાવીરને પ્રાપ્ત થયો. સૂચિત લેખમાળાનું સર્જન પ્રા. શ્રી નાનકભાઈ કામદારના હાથે થયું. શ્રી નાનકભાઈ ભાવનગરની શામળદાસ આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ પૂરો કરી એ જ કોલેજમાં લગભગ ૩૦ વર્ષ સુધી અધ્યાપક તરીકે સુંદર સેવા આપી (૧૯૭૫ થી ૨૦૦૫) જે પૈકી બાર વર્ષ સુધી તત્ત્વજ્ઞાન અને ધર્મ, દર્શન તેમજ બાકીનાં વર્ષોમાં મનોવિજ્ઞાન વિષય શીખવતા હતા. ૧૯૮૬માં મનોવિજ્ઞાનમાં પીએચ.ડી. કર્યા બાદ આ વિષયમાં અનુસ્નાતક અને પીએચ.ડીના માર્ગદર્શક તરીકે સેવા બજાવી. ૧૯ વિદ્યાર્થીઓને પીએચ.ડી. કક્ષાનું સફળ માર્ગદર્શન પૂરું પાડી હાલમાં નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે, છતાં ઘણા સંશોધકમિત્રોને પ્રસંગોપાત પ્રેરણા અને પ્રોત્સાહન આપતા રહ્યા છે. એ એમનું જામાપાસુ રહ્યું છે. ઘણા જ નમ્ર, પ્રેમાળ અને સાહિત્યરસિક શ્રી નાનકભાઈ કામદારની શિક્ષણજગતમાં એક પ્રતિભાશાળી વ્યક્તિત્વની સુંદર છાપ આજ સુધી અણનમ રહી છે. શ્રી નાનકભાઈને ધન્યવાદ. —સંપાદક ૨૮૧ I Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ વિશ્વ અજાયબી : | (નોંધ - જૈનદર્શનમાં કર્મવાદ પર વિસ્તત ખ્યાલ અપાયો કદાચ પાછળથી સાંખ્યદર્શને ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતાં છે. અન્યદર્શનોમાં કર્મવાદ વિષે આટલી ઊંડાણ, ગહનતા, તેને વૈદિક માન્યતા મળી હોય તેમ કહી શકાય. ગંભીરતા જોવા મળતી નથી. આથી શરૂઆતમાં જૈનદર્શનનો જૈન અને બૌદ્ધ સાહિત્યનો સંબંધ નક્કી કરવા માટે કર્મવાદ શું છે? કર્મ અંગેની ટૂંકી જાણકારી રજૂ કરી છે. આ લગભગ સવાસો વર્ષ સુધી પશ્ચિમના જુદા જુદા વિચારકો જેવા વિષય અતિ ગહન છે જેનું આલેખન સંક્ષિપ્તમાં કર્યું છે.) કે પ્રા. શાસેન, પ્રા. વેબર અને પ્રા. જેકોબીના એકબીજાથી | શ્રમણ શબ્દનો પારિભાષિક અર્થ બદ્ધ કે જૈન સાધ' ભિન્ન ભિન્ન મંતવ્યો પ્રગટ થયાં' એ પૈકી પ્રા. જેકોબીનો મત તેવો અને શ્રમણ સંસ્કૃતિ એટલે ‘બૌદ્ધ અને જૈનકાળમાં પ્રવર્તેલી સ્વીકારીએ તો પંડિત સુખલાલજી કહે છે તેટલું તારતમ્ય અવશ્ય સંન્યાસપ્રધાન સંસ્કૃતિ' તેવો થાય છે. આ અર્થમાં જ જોઈએ નીકળી શકે કે જૈન સંપ્રદાય અને બૌદ્ધ સંપ્રદાય બંને શ્રમણ તો શ્રમણ દર્શન એ જૈનદર્શન છે. તે સિદ્ધ કરવા બાકી કંઈ દ સંપ્રદાય છે અને તેથી તેમનો સંબંધ ભાઈચારા જેવો છે. છતાં, રહેવાપણું રહેતું નથી. આમ છતાં શ્રમણ શબ્દથી શું અભિપ્રેત અભિષે એક એક બાબત નોંધનીય છે કે બુદ્ધ પોતાના મત સાથે કોઈ છે અને હિંદુ સંસ્કૃતિ સાથે જ આવી શ્રમણ સંસ્કૃતિ ક્યારે સમકાલીન કે પૂર્વકાલીનનો સ્વીકાર કરતા નથી. તેમણે માત્ર પોતાની માલિકી વિશિષ્ટતા દર્શાવી છે જ્યારે મહાવીર સ્પષ્ટપણે ઉપસ્થિત થાય છે. પોતાના તત્કાલીન ભગવાન પાર્શ્વનાથ સંપ્રદાયના અનુયાયીઓ સાથે પોતાનાં સુધારાઓ અથવા પરિવર્તનોનો સમન્વય કરે છે, હિન્દુસ્તાનમાં બ્રાહ્મણ અથવા વૈદિક ધર્માનુયાયી એટલે જેને અત્યારે જૈન દર્શન તરીકે ઓળખાવીએ છીએ તે સંપ્રદાયનો વિરોધી સંપ્રદાય શ્રમણ સંપ્રદાય કહેવાય છે. આ ભગવાન મહાવીરનો આચાર-વિચારનો વારસો ખરેખર શ્રમણ સંપ્રદાય ભારતમાં વૈદિક યુગના પ્રવેશ પહેલાંથી કોઈને કોઈ સંપ્રદાયની ભેટ છે કે કેમ તે નક્કી કરવું જરૂરી છે. સ્વરૂપે પ્રદેશમાં હતો. તેની અનેક શાખાઓ અને ઉપશાખાઓ પણ હતી, જેમાં સાંખ્ય, બૌદ્ધ, જૈન, આજિવિક વગેરે નામો ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૩. ગાથા ૧૨ પ્રમાણે પ્રખ્યાત છે. આમાંની કેટલીક તો શરૂઆતમાં વેદની વિરોધી "चाउज्जामो य जो धम्मो जो इमो पंचसिक्खओ। રહી પરંતુ પાછળથી એક યા બીજાં કારણોથી વૈદિક સાહિત્યમાં देसिओ बद्धमाणेण पासेण य महामुणी॥" લુપ્ત થઈ ગઈ, જેમકે પહેલાના વૈષ્ણવ અને શૈવ આગમો વૈદિક “આ ચાતુર્યામ ધર્મ છે, જેનું પ્રતિપાદન મહામુનિ સંપ્રદાયથી જુદા હતા એટલું જ નહીં પરંતુ તેના વિરોધી પણ પાર્શનાથે કર્યું અને પર પાર્શ્વનાથે કર્યું અને પંચશિક્ષાત્મક ધર્મ છે તેનું પ્રતિપાદન હતાં અને આથી વૈદિક સંપ્રદાયના સમર્થ આચાર્યો તેમને મહામુનિ વર્ધમાને કર્યું.” આ હકીકત પરથી આપણો પ્રશ્ન જરા વેદવિરોધી હોવાથી વેદમાં સ્થાન આપતા ન હતા. આવું કંઈક વધુ સરળ બને છે. ભગવાન મહાવીરને આચાર-વિચારનો જે સાંખ્યની બાબતમાં પણ હતું તેવો પંડિત સુખલાલજીનો મત આધ્યાત્મિક વારસો મળ્યો તે કયા કયા સ્વરૂપે અને કઈ કઈ છે, પરંતુ અહીં એટલી સ્પષ્ટતાની જરૂર રહે છે કે વેદો પરંપરાથી પ્રાપ્ત થયો? આ પ્રશ્નનો સંક્ષેપમાં નિશ્ચિત જવાબ અપૌરુષેય હતા જ્યારે બીજા બધા આગમો પૌરુષેય હોવાના માં પારુષ હોવાના એ છે કે પ્રાતીને જે રસ એ છે કે મહાવીરને જે આધ્યાત્મિક વારસો મળ્યો તે પાર્શ્વનાથ સંદર્ભે તેમને વેદમાં સ્થાન ન મળ્યું હોય તે સ્વાભાવિક છે. ભગવાનની પરંપરાગત ભેટ છે અને આ વારસો મુખ્યત્વે ત્રણ સ્વાભાવિક રીતે જ વેદના અપારુ૫ય અને પ્રકારનો છે. (૧) સંઘ (૨) આચાર અને (૩) શ્રત. ઈશ્વરરચિત સ્વરૂપનો સ્વીકાર કરતો નથી એટલી વાત તો પંડિત ઉપલબ્ધ પ્રાચીન જૈન સાહિત્યને આગમ તરીકે સુખલાલજી પણ સ્વીકારતા હોય તેમ જણાય છે. આથી જ ૧. સાર્થ ગુજરાતી જોડણીકોશ. ૯મી આ. ગુજ. વિદ્યાપીઠ. પા. 5. The sacred Book of the east vol, xxll Intro. p. 19 & 18 ૨. હર્શન બાર ચિંતન પંડિત સુવતીનગી. દ્વિતીય ફંડ પા. ૫૦ ૬. રેશન કાર વતન પંડિત સુખનાનની ઉve ૨ પૃ. ૧૧ ૩. એજન. પૃ. ૫૦ ૭. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૩. ૪ opcit p. 51 ૮. પંડિત સુલતાનની તર્શન ગાર ચિંતન ઘg ૨-9 ૪ Jain Education Intemational Page #295 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ઓળખવામાં આવે છે, જેમાં કોઈના કોઈ સ્વરૂપે પાર્શ્વનાથ અથવા તેમની પરંપરાનું સૂચન થયું છે. પાંચ મુખ્ય ધાર્મિક ગ્રંથોમાં...આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, ભગવતી અને ઉત્તરાધ્યયન સૂત્રનો સમાવેશ થાય છે, જેમાં પાર્શ્વનાથ પરંપરાનો વારસો હોવાનું પણ જોવા મળે છે, એટલું જ નહીં તેમાં અનેક જૂની વાતો કોઈને કોઈ સ્વરૂપે સુરક્ષિત રહી છે. દિગંબર-શ્વેતાંબર ગ્રંથોમાં વર્ણન જોવા મળે છે કે પાર્શ્વનાથ ભગવાનનો જન્મ કાશી-બનારસમાં થયો અને તેમનું નિર્વાણ સમ્મેતશિખર હાલના પાર્શ્વનાથ પહાડ પર થયું. બંને સંપ્રદાયના ચરિત્ર વિષયક સાહિત્ય દ્વારા એટલું તો નિર્વિવાદ છે કે પાર્શ્વનાથનું ધર્મપ્રચારક્ષેત્ર પૂર્વ-ભારત ખાસ કરીને ગંગાનો ઉત્તર અને દક્ષિણ ભાગ-હતું. જો કે પાર્શ્વનાથની વિહાર ભૂમિની સીમા બાંધવી મુશ્કેલ છે, પરંતુ તેમની પાર્શ્વપત્વિકને નામે ઓળખાતી શિષ્યપરંપરાની વિહારક્ષેત્ર સીમાનો નિર્દેશ જૈન અને બૌદ્ધ ગ્રંથો દ્વારા નક્કી થાય તેમ છે. મુજફ્ફર જિલ્લાનું વૈશાલી અથવા હાલનું બસાઢ, વાસુકુંડ કહેવામાં આવતું પ્રાચીન ક્ષત્રિયકુંડ અને બનિયા તરીકે ઓળખાતું વાણિજ્યગ્રામ આ બધે ઠેકાણે પાર્શ્વપત્યિક લોકો રહેતાં કે જ્યારે મહાવીરનો જીવનકાલ ચાલતો હોય છે. મહાવીરનાં માતાપિતાને પણ જૈનગ્રંથોમાં પાર્શ્વપત્યિક માનવામાં આવ્યાં છે.૧૦ તેમના માતૃપક્ષના દાદા ચેટક તથા મોટાભાઈ નન્દીવર્ધન વગેરે પાર્શ્વપત્યિક હોય તો નવાઈ નથી. ગંગાના દક્ષિણે આવેલું રાજગૃહી કે જે આજે રાજગિર તરીકે ઓળખાય છે તેમાં જ્યારે ભગવાન મહાવીર ધર્મોપદેશ કરવા આવ્યા ત્યારે તુંગિયા નિવાસી પાર્શ્વપત્યિક અને પાર્શ્વપત્યિક સ્થવિર વચ્ચે ચાલતી ધર્મચર્ચા ગૌતમ દ્વારા સાંભળે છે.૧૧ તુંગિયા રાજગૃહી નજીક કોઈ નગર હોવું જોઈએ, જેને આચાર્ય વિજયકલ્યાણસૂરિ આધુનિક તંગી ગામ તરીકે ઓળખાવે છે.૧૨ આ બધા ઉપરથી એક વાત સિદ્ધ છે કે જૈન આગમોમાં જોવા મળે છે તે પ્રમાણે રાજગૃહી વગેરેમાં મહાવીર અને પાર્શ્વપત્યિકો મળ્યા હતા. તેમની વાણી પણ પ્રાકૃત ૯. opcit p. ૫ ૧૦. આચારાંગ, ૨, ભાવચૂલિકા ૩. સૂત્ર ૪૦૧ ૧૧. ભગવતી, ૨, ૫ ૧૨. આ. વિજયકલ્યાણસૂરિ કૃત. શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૩૭૧ ૨૮૩ અર્ધમાગધીમાં ગ્રંથસ્થ જોવા મળે છે અને બ્રાહ્મણ સિવાયનો વર્ગ શ્રમણ-એક અર્થમાં શ્રમ કરનારા-કહેવાતો જેમણે સંસ્કૃત ભાષા સામે-પ્રાકૃત ભાષા અપનાવી કેમકે સામાન્ય માનવી આ ભાષા વધુ સરળતાથી સમજતો. આથી ભગવાન મહાવીરે આ વારસાને અપનાવી લીધો હોય તે શક્ય છે. હવે આપણે સંઘ, આચાર અને શ્રુત વિષે વિચાર કરીએ. સંઘ ઃ ભગવતી ૧–૯——૭૬માં કાલાસવેસી પાર્શ્વપશ્ચિકનું વર્ણન છે. જે પ્રમાણે તે કોઈ સ્થવિરને મળ્યા અને તેમણે સામાયિક, સંયમ, પ્રત્યાખ્યાન, કાયોત્સર્ગ, વિવેક વગેરે ચારિત્ર્યસંબંધી મુદ્દા પર પ્રશ્ન કર્યા. વિરોએ આ પ્રશ્નોના જે જવાબ આપ્યા, જે પરિભાષામાં આપ્યા અને કાલાસવેસીએ જે પ્રશ્નો જે પરિભાષામાં કર્યા એ પર આપણે વિચાર કરીએ તો આપણે નિશ્ચિતરૂપે કહી શકીએ કે આ પ્રશ્નો અને પરિભાષાઓ જૈન પરિભાષા સાથે સંબંધિત છે. ભગવતી ૫-૯-૨૨૬માં કેટલાક થેરો (વૃદ્ધ સાધુઓ)નું વર્ણન છે. તે રાજગૃહીમાં મર્યાદાપૂર્વક ભગવાન મહાવીર પાસે જાય છે અને તેમને આ પરિમિત લોકમાં અનંત રાતદિવસ અને પરિમિત રાતદિવસ અંગેના પ્રશ્ન પૂછે છે. મહાવીર ભગવાન પાર્શ્વનાથનો હવાલો આપતાં કહે છે કે પુરિસાદાણીય પાર્શ્વ દ્વારા લોકનું સ્વરૂપ પરિમિત કહેવાયું છે. પછી, તે અપેક્ષાભેદથી રાત–દિવસની અનંત અને પરિમિત સંખ્યાનો ખુલાસો કરે છે, જે સાંભળી થેરોને મહાવીરની સર્વજ્ઞતાની પ્રતીતિ થાય છે અને મહાવીરનું શિષ્યત્વ સ્વીકારે છે. સૂત્રકૃતાંગ (૨-૭-૭૧, ૭૨, ૮૧)માં પાર્શ્વપશ્ચિક ઉદક પેઢાલનું વર્ણન છે, જેમાં નાલંદાના એક શ્રાવકની ઉદકશાળામાં જ્યારે ગૌતમ હતા ત્યારે તેમની પાસે એક પાર્શ્વપત્યિક આવ્યા અને તેમણે ગૌતમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. એક પ્રશ્ન એ હતો કે તમારા કુમાર-પુત્ર વગેરે નિર્પ્રન્થ જ્યારે ગૃહસ્થોને સ્થૂલવ્રત સ્વીકાર કરાવો છો ત્યારે એ સાબિત નથી થતું કે નિષિદ્ધ હિંસા સિવાય અન્ય હિંસક પ્રવૃત્તિઓમાં સ્થૂલવ્રત આપવાવાળા નિગ્રંથોની સંમતિ છે? અમુક હિંસા ન કરો-એવી પ્રતિજ્ઞા કરાવતી વખતે આપોઆપ ફલિત થાય છે કે બાકીની હિંસામાં આપણી સંમતિ છે. આવા પ્રશ્નોના ગૌતમે વિસ્તારપૂર્વક જવાબ આપ્યા, જેની ઉદક પેઢાલને પ્રતીતિ થતાં ગૌતમના જવાબો સયુક્તિક લાગ્યા અને તેમણે ચાતુર્યામધર્મથી પંચમહાવ્રત Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ વિશ્વ અજાયબી : સ્વીકારવાની ઇચ્છા પ્રદર્શિત કરી જેથી ગૌતમ તેને પોતાના બાહ્યાચાર છે, જ્યારે સામાયિક સમત્વ કે સમભાવ, નાયક ભગવાન મહાવીર પાસે લઈ ગયા, જ્યાં ઉદક પેઢાલ પચ્ચખાણ-ત્યાગ, સંયમ-ઇન્દ્રિયનિયમન, સંવર-કષાયનિરોધ, પંચમહાવ્રત પ્રતિક્રમણધર્મ સહિત અંગીકાર કરી મહાવીર વિવેક-અલિપ્તતા અથવા સદસદ્ધિવેક, વ્યુત્સર્ગ-મમત્વત્યાગ, સંઘમાં ભળે છે. હિંસા-અસત્ય-અદત્તાદાન અને બહિદ્ધાદાણથી વિરક્ત વગેરે ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાન પાર્શ્વનાથ પરંપરાના પટધર આંતરિક આચારો માનવામાં આવ્યા છે.* શિષ્ય કુમાર શ્રમણ કેશી અને ભગવાન મહાવીરના સંઘના બૌદ્ધ ગ્રંથોમાં ૭ પૂરણકાશ્યપે કરેલા નિગ્રંથોના વર્ણનમાં પ્રથમ ગણધર ગૌતમનો સંવાદ અનેક વિષયો ઉપર જોવા મળે “એકશાટક (એકવસ્ત્ર) વિશેષણ આવે છે. “અચલ' વિશેષણ છે.૧૩ જેમાં ગૌતમના મૂળગામી જવાબની યથાર્થતા જોઈને કેશી આજીવકો દ્વારા આવે છે. નિન્થનું “એકશાટક' વિશેષણ ખાસ પંચમહાવ્રત સ્વીકારે છે અને એ રીતે મહાવીરના સંઘનું અંગ કરીને પાર્શ્વનાથીય નિગ્રંથ તરફ સંકેત કરે છે. સર્વાધિક બને છે. જૈન પરંપરા પ્રમાણે પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવે વિશ્વસનીય આચારાંગમાં વર્ણિત ભગવાન મહાવીરના જીવન અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ દ્વારા આપણે એ તો જાણીએ છીએ કે તેમણે ગૃહત્યાગ કર્યો પંચમહાવ્રતોનો ઉપદેશ આપ્યો હતો. ત્યાર પછીના બીજા ત્યારે એક–વસ્ત્ર (ચેલ) ધારણ કર્યું હતું. ધીમે ધીમે તેનો પણ તીર્થકર અજિતનાથથી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ સુધી ત્યાગ કરી સંપૂર્ણ અચેલત્વ સ્વીકાર કર્યો હતો. તેમની આ ચાતુર્યામધર્મનો ઉપદેશ આપવામાં આવ્યો, જેમાં બ્રહ્મચર્ય અને અચેલત્વ ભાવના પોતાની મૌલિક હતી કે પાર્શ્વનાથ પછીની અપરિગ્રહને “દિવાળrગો વેરમi”—બાહ્યવસ્તુઓ ગ્રહણ પરિસ્થિતિમાંથી ગ્રહણ કરી હતી તે પ્રશ્ન અહીં અસ્થાને છે. કરવાનો ત્યાગમાં ભેળવી દેવામાં આવ્યા. અજિતનાથ ભગવાન અહીં માત્ર ભગવાન મહાવીરે સચેલત્વમાંથી અચેલત્વ તરફ ઋષભદેવનાં પાંચ મહાવ્રતોને આ પ્રકારે ચાતુર્યામમાં શા માટે પ્રયાણ કર્યું એ જ પ્રસ્તુત છે. કેરવી નાખ્યાં તે હજી ઐતિહાસિક મીમાંસા દ્વારા સ્પષ્ટ થયું આ ઉપરાંત પાર્શ્વનાથ પરંપરાના જે ચાર ધામ (૧) નથી.૧૪ મહાવીરનું દર્શન, એ અહીં સિદ્ધ કરી શકાય છે. સર્વપ્રાણાતિપાત (૨) સર્વમૃષાવાદ (૩) સર્વ અદત્તાદાન અને ઉપરનાં થોડાં ઉદાહરણો એક વાત સ્પષ્ટ કરે છે કે (૪) સર્વ બહિદ્ધાદાણથી વૈરાગ્ય હતા તેને પંડિત સુખલાલજી પાર્શ્વપત્યિકો જ્યારે ભગવાન મહાવીર અથવા શિષ્યોને મળતા કહે છે તેમ જ્ઞાતપુત્રએ પોતાની દૃષ્ટિ અનુસાર વિકસાવ્યા છે ત્યારે સંયમના જુદા જુદા અંગોના અર્થ અંગે અને તત્ત્વજ્ઞાન અને જે આજે પણ જૈન અને બૌદ્ધ પરંપરામાં વારસારૂપે જોવા અંગે વિચાર કરતા હતા, જેમાં મહાવીર પાર્શ્વનાથને મળે છે.૨૦ રિસીવાળી' એટલે કે પુરુષોમાં આદેય’ એવા વિશેષણથી તe નવાજતા, તેમના સિદ્ધાંતો અપનાવતા અને પંડિત સુખલાલજી કહે છે તેમ, “પાર્શ્વનાથનો પરંપરાગત સંઘ અને મહાવીરનો શ્વેતામ્બર અને દિગમ્બર બંનેના વાડમયમાં જૈન શ્રતના નવસ્થાપિત સંઘ-બંનેમાં આવી ચર્ચાઓ કડીરૂપ બનતી, ૧૫ દ્વાદશાંગોનો નિર્દેશ મળે છે. આચારાંગ વગેરે ૧૧ અંગ અને ૧૨માં દૃષ્ટિવાદ અંગનો એક ભાગ, ૧૪ પૂર્વ, આ બધા પ્રસિદ્ધ આચાર છે. આગમોને પ્રાચીન સમજવાવાળા ભાગોમાં જ્યાં જ્યાં કોઈ પાર્શ્વનાથીય નિગ્રંથોનો આચાર બાહ્ય અને આંતરિક બે . સ્વરૂપનો છે. સન્યસ્ત, નિર્ગથત્વ, સચેલત્વ, શીત, તાપ (માતા) ૧૬. એજન. પૃ. ૧૧ વગેરે બાવીસ વિપત્તિઓમાં પ્રત્યેક સહન કરવી, જુદા જુદા ૧૭. અંગુત્તરનિકાય, છક્કનિપાત, ૨-૧ પ્રકારનાં ઉપવાસ, વ્રત અને ભિક્ષાવૃત્તિના કઠોર નિયમ વગેરે ૧૮. આચારાંગ-૧-૯-૧ ૧૩. ઉત્તરાધ્યયનસૂત્ર. અધ્યયન ૨૩. ગાથા ૨૩ થી ૩૨ ૧૯. સ્થાનાંગ સૂત્ર. ૨૬૬ પત્ર ૨૦૧ અ ૧૪. ઉત્તરાધ્યયનસૂત્ર સંપા. સાળી દ્રા પ્રકાશન સન્મતિ જ્ઞાનપીર ૨૦. પંડિત સુખલાલજી, સર્શન મીર ચિંતન રાષ્ટ-૨ પૃ. ૧૭ आग्रा २ टीप्पण-पृ. ४४१ ૨૧. પખંડાગમ (ધવલા ટીકા), ખણ્ડ ૧, પૃ. ૬, “વાર૮૧૫. પંડિત સુખલાલજી. “રર્શન પર વિતન', વE-૨ પૃ. ૧૦ સંગ્લિા ....' Jain Education Intemational Page #297 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૨૮૫ અનગાર ધર્મ સ્વીકારની કથા છે. ત્યાં કાં તો સામાયિક આદિ વિક્રમની આઠમી સદીથી જૂની નથી–તેમાં ‘પૂર્વ' શબ્દનો અર્થ અગિયાર અંગ વાંચે છે અથવા તો તે ચતુર્દશ પૂર્વ વાંચે છે કરતાં કહેવાયું છે કે મહાવીરે પ્રથમ ઉપદેશ આપ્યો માટે તેને તેમ કહેવાયું છે. આ બધા ઉલ્લેખો પરથી આપણે પ્રા. “પૂર્વ' કહેવાયું. ૨૬ જ્યારે ભગવતીમાં કેટલીક જગ્યાએ ભગવાન જેકોબી કહે છે તેમ કહીએ તો "the origin of the extant મહાવીરના મુખથી એવું કહેવડાવાયું છે કે અમુક વસ્તુ jaina liteature can not be placed earlier than પુરુષાદારણિય પાર્શ્વનાથે જે જે કહી છે તે હું કહું છું અને જ્યારે about 300 B.C. or two centuries after than origin આપણે શ્વેતામ્બર-દિગંબર શ્રુત દ્વારા એ જોઈએ છીએ કે of the sect. જૈન સાહિત્યના પ્રાદુર્ભાવને ઈ.સ. પૂ. 300 મહાવીરનું તત્ત્વજ્ઞાન એ પાર્શ્વનાથ વગેરે કેવલજ્ઞાની મહાપુરુષો અથવા પરંપરાના ઊગમ પછી બસ્સો વર્ષથી પહેલાં મૂકી શકાય (તીર્થકર) જે ધર્મમાર્ગ પ્રકાશી ગયેલા તેને વિકસાવે છે૨૭ ત્યારે તેમ નથી.”૨૩ અહીં પ્રશ્ન માત્ર એ રહે છે કે મહાવીરના ‘પૂર્વ' શબ્દનો અર્થ સમજવામાં કોઈ મુશ્કેલી રહેતી નથી. પહેલાં ભગવાન પાર્શ્વનાથ અથવા તેમની પરંપરાની શ્રુત સંપત્તિ પૂર્વશ્રુત’નો અર્થ સ્પષ્ટ રીતે એ જ છે કે જે મહાવીર પૂર્વે શું હતી? પાર્શ્વનાથ પરંપરાથી ચાલ્યું આવતું હતું અને જે કોઈના કોઈ રૂપે શાસ્ત્રોમાં તો સ્પષ્ટ કહેવાયું છે કે આચારાંગ વગેરે ૧૧ મહાવીરને પ્રાપ્ત થયું.૮ અંગોની રચના મહાવીરના અનુગામી ગણધરોએ કરી ૨૪ આ રીતે સર્વાગી વિચાર કરતાં જણાય છે કે વૈદિક જિનદાસ મહત્તરકૃત નન્દીચૂર્ણિ, તત્ત્વાર્થરાદવાર્તિક વગેરે સાહિત્ય સાથે જ ઊગમ પામેલ શ્રમણ સાહિત્યનો એટલે અનુસાર અંગશાસ્ત્રો એટલે જિનભાષિત અને શબ્દસૂત્રના રૂપે દર્શનનો વારસો જૈનદર્શનને પ્રાપ્ત થયો છે. ગ્રંથિત શાસ્ત્રો છે.૨૫ નન્દીસૂત્રની જૂની વ્યાખ્યા–ચૂર્ણિ-જે ૨૫. તત્ત્વાર્થવાર્તિક-૧, ૨૦, ૧૨ ૨૨. ભગવતી ર-૧, ૧૧-૯ જ્ઞાતા ધર્મકથા ૧૧-૧૧-૪૩૨, ૧૭-૨-૬૧૭ ૨૭. મુનિશ્રી ન્યાયવિજયજી–જૈનદર્શન ૯મી આવૃત્તિ. 23 SBC part 1 vol. XXII Introduction p. XIIII પ્રસ્તાવના પૃ. ૮. 28. sacred Books of the east vol xxll intro. p. xliv ૨૪-૨૬. નદીસૂત્ર (વિજયદાનસૂરિ સંશોધિત) ચૂર્ણિ, પૃ. ૧૧૧ અ. પ.પૂ. જયદર્શન વિ.મ.સા.ની પ્રેરણાથી તથા ટ્રસ્ટીંગણના. સૌજન્યથી વિ.સં. ૨૦૬૩ના. ચિંચવડગામ-પૂનાના ચાતુર્માસ દરમ્યાન મહામંત્ર નવકારના ૧૮ એકાસણા કરનાર તપસ્વી શ્રાવિકા સંઘની એક ઝલક અનુમોદક : શ્રી મહાવીર સ્વામિ જૈન ટેમ્પલ ટ્રસ્ટચિંચવડગામ-પૂના Jain Education Intemational Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી દાન-પ્રેમ-ભુવનભાન-યઘોષસૂર-જ્યસોમ વિજયેચો નમ: 'જિd-શ્રમણ અભિવંડળી ગ્રંથસર્જન સહાયક : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી). OCSOCSOCSDSDO ©©©©©©©©SONહ જૈનશાસન અને જૈનસંઘ = તીર્થંકર પરમાત્માની પવિત્રતમ થાપણ અને જૈનશ્રમણ કે -થાપણના રક્ષણહાર. તેવા ધર્મરક્ષક સંયમીઓ થકી જૈત જયતિ શાસનમું છે અને તે કારણથી જિનધર્મ ગૃહસ્થપ્રધાત ન રહેતાં શ્રમણ-પ્રધાન છે, તેવા ભાવસંયમીઓને વંદન-તમત. નમન કરવા માટે સૂત્ર છે મહામંત્ર નવકાર. કારણ કે પંચપરમેષ્ઠિ શ્રમણોને કરેલ છે નમસ્કાર નકારાત્મક ધર્મવલણથી વારે-ઉગારે છે સાથે નઠારા તત્ત્વો કે નરકગતિથી જ બચાવે છે. નશ્વરજગતના નાશવંત પદાર્થો સામે સંયમને સાધનારા શ્રમણોની છે જે કેવી નક્કર ધર્મશ્રદ્ધા ? શ્રદ્ધાના સથવારે જિતવાણીતું શ્રવણ શ્રમણોપાસકોને કરાવનારા છે જૈન શ્રમણો. પાપોની પિછાત કરાવી, પાપોથી વારતાર, સંસારથી તારવાર અને સંસારનો મોહ છોડાવતાર છે સંયમી સાધુઓ, શ્રમ લઈ શાસન આરાધતા-રક્ષા અને પ્રભાવતા કરતાં શ્રમણો છે જગત-મહાત. મહાન પુણ્યોદયથી ભાગવતી દીક્ષા સુધી જીવાત્મા પહોંચે છે. મદ-મનોરથ અને મદતની મનીષા રહિત તેમનું જીવન-કવન મનુષ્યભવને સાર્થક કરવા સાધક ડી. દશાયુક્ત હોય છે. તેમના નિર્ગથ શ્રમણાધિપતિ તીર્થકરોને બહુશ્રુતો કહે છે ! મહાગોપ કે મહામાયણ. સમો લોએ સવ્વ સાહૂણં નામના પંચમંગળ મહાશ્રુતસ્કંઘ નવકારતા પાંચમાં પદથી છે જેમને નિત્ય નમત-વંદન-અર્ચન કરાય છે. સામાજીક મર્યાદાઓ જેમના થકી છે જળવાયેલી છે, તેવા શ્રમણોત્તમોને નરેન્દ્રો અને દેવેન્દ્રો પણ તમ બતી નવાજે છે. JAIN SHRAMAN ONLY CAN LEAD THE ETERNAL WORLD, BECAUSE HIS HIGHNESS HAS RENUNCIATED PERISHABLE WORLD MATTERS AND 3 I EARTHLY AFFAIRS FOR LIFE LONG PERIOD. TEERTHANKARS ARE THEIR GUIDE AND PRIDE. NON-VIOLENCE, TRUTH, UNTHEFT, CELEBACY AND NONADDICTIONS ARE FIVE GREAT-OATHS OF THEIR SURVIVAL. સલહિત શ્રમણોને ભાવભરી ભાવવંદનાઓ : અભિનંs : સવ. કંચનબેન શાંતિલાલ શાહ-પરિવાર (બેંગ્લોર) Page #299 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ શાસ્ત્રજ્ઞાનના વિધા વારિધિસમા શ્રમણ અધિનાયકો સર્વજ્ઞ પ્રભુના શાસનની અજોડતા તેના અવ્વલ અને અઢળક શાસ્ત્રખજાનાને આભારી છે. જૈન શાસનનો ભવ્ય જ્ઞાનખજાનો માત્ર તેના શ્રુતભંડારોમાં જ સચવાયેલો નથી, પણ જીવંત શ્રુતભંડાર સમા શ્રુતધરો વિશાળ સંખ્યામાં આજે પણ વિદ્યમાન છે. પાંચ પ્રહરનો સ્વાધ્યાય એ શ્રમણજીવનની નિત્ય ક્રિયા છે. સૂત્ર અને અર્થનું વિનિયોજન એ જૈન શાસનની આગવી શ્રુતપરંપરા છે. સ્વ-પર દર્શનનાં શાસ્ત્રોનું ગહન અધ્યયન કરીને વિદ્વત્તાથી ઓપતા વિદ્યાવારિધિ સમા સૂરિવરો અને મુનિવરોથી જૈન શાસન દીપે છે. નાગમોના પ્રકાંડ વિદ્વાનોથી જૈન સંઘ આજે પણ સમૃદ્ધ છે. દાર્શનિક ગ્રન્થોના અભ્યાસીઓ, વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રના પારંગતો, પ્રાકરણિક ગ્રન્થોના વિદ્વાનો તથા જ્યોતિષ અને શિલ્પશાસ્ત્ર જેવા વિદ્યાશાસ્ત્રના પારગામીઓ પણ આજે જૈન સંઘમાં વિદ્યમાન છે. શ્રુત-અધ્યયનની સાથે સંસ્કૃત-પ્રાકૃત-ગુર્જરગિરામાં અભિનવ ગ્રન્થોનું સર્જન કરનારા શાસ્ત્રસર્જકો પણ આજે દૃષ્ટિગોચર થાય છે, તે વર્તમાન જૈન સંઘનું ઊંચુ ગૌરવ છે. આ શાસ્ત્રવેત્તાઓએ જૈનશાસનમાં એક નવો જ યુગ પ્રવર્તાવ્યો છે, અપૂર્વ ચેતના પ્રગટાવીને અભિનવ સંસ્કારો આપ્યા છે. ભિન્નભિન્ન વિષયના નિષ્ણાંતોએ પોતાના સમગ્ર જીવનને તપ, ત્યાગ, સંયમ અને સ્વાધ્યાયની સુવિશુદ્ધ આરાધના કરવાપૂર્વક જિનશાસનની સેવા, રક્ષા અને પ્રભાવના કરવામાં જોડી દીધું હતું. ગુણરત્નના સાગરસમાન આવા અનેક પૂજ્યો અને આવા પ્રખર વિદ્યાવારિધિઓને કોટિશઃ વંદના! શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય (ત્રિસ્તુતિક) મહાન શાસનપ્રભાવક, ક્રિયોદ્ધારક અને શ્રી અભિધાન રાજેન્દ્ર વિશ્વકોષ'ના સર્જક પૂ. આચાર્ય પ્રવરશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય પરંપરા ભગવાન મહાવીરના પાંચમા ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીથી અખંડપણે પ્રવર્તમાન છે. એ પરંપરામાં ૫૮મી પાટ પર સમ્રાટ અકબર પ્રતિબોધક મહાન આચાર્યશ્રી વિજયહીરસૂરિજી મહારાજ થયા. એ પરંપરામાં ૬૨મી પાટે શ્રી વિજયપ્રભસૂરિજી, ૬૩ મી પાટે ક્રિયોદ્ધારક શ્રી રત્નસૂરિજી અને ૬૭મી પાટે શ્રી પ્રમોદસૂરિજી મહારાજ થયા. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજ એમના જ શિષ્ય હતા અને ૬૮મી પાટે તેઓશ્રી આચાર્યપદે આવ્યા. પ્રાતઃસ્મરણીય શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના પૂર્વે યતિવર્ગમાં શિથિલાચાર વ્યાપી ગયો હતો. શ્રમણસંસ્કૃતિ છિન્નભિન્ન થઈ રહી હતી. આવા સમયે જૈનસંઘને પ્રભાવક મહાપુરુષોની Jain Education Intemational ૨૮૭ અત્યંત આવશ્યકતા હતી. આવા કપરા કાળમાં તે વખતે જ ક્રિયોદ્ધારક મહાપુરુષો થયા. તેમાં શ્રીમદ્ વિજયરાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ એક સમર્થ ક્રિયોદ્ધારક હતા. શ્રીમો જન્મ સં. ૧૮૮૩ની સાલમાં પોષ સુદ ૭ના દિવસે ભરતપુરમાં થયો હતો. પિતાનું નામ ઋષભદાસ, માતાનું નામ કેસરબાઈ અને તેમનું પોતાનું નામ રત્નરાજ હતું. માણેકચંદ તેમના વડીલ બંધુ હતા અને પ્રેમા તેમની નાની બહેન હતી. રત્નરાજ નાનપણથી જ લાગણીશીલ, સાહસિક તેમ જ ધર્માભિમુખ હતા. ૧૪-૧૫ વર્ષની વયે તેઓ પોતાના વડીલભાઈ સાથે જ્યારે કેસરિયાજી તીર્થની જાત્રાએ ગયા હતા ત્યારે પાછા ફરતી વખતે જયપુર પાસેના અંબર ગામના રહેવાસી શેઠ કનૈયાલાલજીને ભીલોના હુમલાથી બચાવ્યા હતા અને તેમની પુત્રીની વ્યંતરબાધા દૂર કરી હતી. તેમનાં પરાક્રમ અને પરોપકારથી શેઠશ્રી પ્રભાવિત થયા. તેમને પોતાની પુત્રીનું સગપણ રત્નરાજ સાથે કરવાની ભાવના થઈ અને તેમણે પોતાની ભાવના રત્નરાજને જણાવી, પણ રત્નરાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “હું તો ત્યાગમાર્ગનો પથિક છું. સંસારનાં Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ વિશ્વ અજાયબી : બંધનમાં પડવાની મારી ઇચ્છા નથી.” જાત્રા પછી તેઓ માટે એક અણમોલ ખજાનો છે. આ ઉપરાંત, શ્રીમદે પોતાના વડીલ બંધુ માણેકચંદ સાથે વેપારાર્થે સિલોન સુધી નાનામોટા કુલ ૬૧ ગ્રંથોની રચના કરી છે. તેમાં “અભિધાન ગયા અને ઘણી સંપત્તિ પ્રાપ્ત કરીને પાછા ભરતપુર આવ્યા. રાજેન્દ્ર', “પાઈએ સદંબરી', “શ્રી કલ્પસૂત્ર બાલાવબોધ', તેમનાં માતાપિતાની તેમણે ખૂબ સેવાભક્તિ કરી. કાળક્રમે “કલ્પસૂત્રાર્થ પ્રબોધિની', “શ્રી સિદ્ધચક્રપૂજા', “શ્રી મહાવીર તેમનાં માતાપિતાનું દેહાવસાન થયું. પછી મોટાભાઈની પંચકલ્યાણક પૂજા', દેવનંદનમાળા' ઇત્યાદિ ગ્રંથો પ્રસિદ્ધ છે. અનુમતિ મેળવીને ૨૧ વર્ષની યુવાન વયે રત્નરાજે પૂ. આ. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ઉગ્ર તપસ્વી પણ શ્રી પ્રમોદસૂરિજી મહારાજના ઉપદેશથી પ્રભાવિત થઈને હતા. ક્રિયોદ્વાર પછી પોતાના શ્રમણ્યની વિશેષ શુદ્ધિ કરવા ઉદયપુરમાં યતિશ્રી હેમવિજયજી મહારાજ પાસે શ્રી માટે તેઓશ્રીએ ઉગ્ર તપસ્વીનું જીવન સ્વીકાર્યું. આત્મશુદ્ધિ પ્રમોદસૂરિજીના શિષ્ય તરીકે ચારિત્ર ગ્રહણ કર્યું. યતિશ્રી માટે તેઓશ્રીએ સર્વપ્રથમ અભિગ્રહ ધારણ કરવા શરૂ કર્યા. રત્નવિજયજી નામ ધારણ કર્યું. અભિગ્રહની પૂર્તિ માટે તેઓશ્રીને ઘણી વાર સાત-સાત દિવસ પણ શ્રીમદ્ પોતે એક શુદ્ધ શ્રમણજીવન જીવવા માગતા સુધી નિરાહાર રહેવું પડતું હતું. તેઓશ્રીએ આજીવન ચૌમાસી હતા. આથી સં. ૧૯૨૬ની સાલમાં અષાઢ સુદ ૧૦ના દિવસે પર્વનો છઠ્ઠ અને સંવત્સરી પર્વનો અઠ્ઠમ કર્યો. એ સિવાય બડા પોતે જાવરાનગરમાં શ્રીપૂજ્યપદના સમસ્ત વૈભવનો ત્યાગ કર્યો કલ્પનો છઠ્ઠ, દર વર્ષે ચૈત્રી અને આસો માસની ઓળી તથા અને ક્રિયોદ્ધાર પૂર્વક શ્રી ધનવિજયજી અને પ્રમોદરુચિજી સાથે દર મહિને ૧૦નું એકાસણું કરતા હતા. એ સિવાય માંગતુંગી સંવેગી સાધુપણું સ્વીકાર્યું. પહાડનાં જંગલોમાં તેઓશ્રીએ છ છ મહિના સુધી અઠ્ઠાઈના શ્રીમના જીવનનું જાગતિક મહત્ત્વનું કાર્ય છે પારણે અાઈ કરીને નવકાર મંત્રની આરાધના કરી હતી. “અભિધાન રાજેન્દ્ર' નામના વિશ્વકોષની રચના. આ માંગતુંગી પર્વત, સ્વર્ણગિરિ પર્વત (જાલોર) અને મોદરાનું વિશાળકાય કોષ સાત ભાગમાં પૂર્ણ થયો છે. જૈન આગમનાં ચામુંડવન એ બધાં સ્થાનો તેઓશ્રીનાં તપસ્યાસ્થાન હતાં. રહસ્યોને ઉકેલવાની આ કોષ Masterkey છે. દસ હજાર શ્રીમદે પોતાના જીવનમાં અનેક ધાર્મિક તેમ જ પાંચસો છાસઠ પૃષ્ઠોમાં લગભગ સાઠ હજાર શબ્દોની સમગ્ર લોકોપયોગી કાર્યો કર્યા છે. સ્વર્ણગિરિ તીર્થનાં જિનાલયોમાં વ્યાખ્યા કરવામાં આવી છે. આ કોષ એટલે માત્ર શબ્દોના ભરેલા શાસ્ત્રગ્રંથો બહાર કઢાવી રાજાના કબજામાંથી મુક્ત અર્થોનો જ સંગ્રહ નથી, પણ એમાં શબ્દથી સંબંધિત કરાવી તેનો ઉદ્ધાર કર્યો. મોહનખેડા તીર્થની સ્થાપના કરી. મતમતાંતર, ઇતિહાસ અને વિચારોનું પણ પૂરેપૂરું વિવેચન છે. એવી જ રીતે, તેઓશ્રીએ કોરટાજી, ભાંડવપુર અને પાલનપુર ન્યાય, દર્શન, જ્યોતિષ, ધર્મ, અલંકાર ઇત્યાદિ વિષયક તીર્થનો પણ ઉદ્ધાર કર્યો. અઢીસો વર્ષોથી સમાજમાંથી બહિષ્કત પ્રમાણો એમાં ઉપલબ્ધ છે. તેમ જ શબ્દ, ઉત્પત્તિ અને કરાયેલા ચીરોલા અને આસપાસનાં આઠ ગામોના સંઘોના લિંગભેદ સાથે તે કયા ઠેકાણે કયા અર્થમાં વપરાયો છે તેના ૫00 પરિવારનો તેઓશ્રીએ ઉદ્ધાર કર્યો. નાનીમોટી કુલ ૨૭ બધા જ સંદર્ભો આ કોષમાં ઉપલબ્ધ છે. આ એક એવો પ્રતિષ્ઠા-અંજનશલાકા કરાવી, જેમાં સૌથી મહાન પ્રખરતમ સંદર્ભગ્રંથ છે કે એમાં શ્રમણસંસ્કૃતિનો એક પણ શબ્દસંદર્ભ કાર્ય રાજસ્થાનના ઇતિહાસમાં 800 વર્ષમાં પહેલી વાર છૂટ્યો નથી. શબ્દના મૂળ સાથે તેનો ક્રમિક વિકાસ પણ આહોરમાં ૯૦૦ પ્રતિમાઓની અંજનશલાકા કરી અને સૌથી આપેલો છે. “અભિધાન રાજેન્દ્રની રચના કરીને શ્રીમદે મહત્ત્વપૂર્ણ ઘટના વીતરાગ પ્રતિમાની સાથે વાતચીત કરવી વિશ્વપુરુષોની શ્રેણીમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. શ્રીમદનું અને તેનાથી પ્રભાવિત ૭00 સ્થાનકવાસીઓએ મુહપત્તિ છોડી સમગ્ર જીવન અને તેનું જીવંત પ્રતીક આ “અભિધાન રાજેન્દ્ર મૂર્તિપૂજાને સ્વીકારી. આ રીતે જાવરા, મંદસૌર, નીમચ અને કોષ' છે, જે વિશ્વસંસ્કૃતિનું અવિસ્મરણીય મંગલાચરણ છે. નિમ્બાહેડાના સેંકડો જેનોને પ્રભુપૂજાના અનુપમ માર્ગમાં ૬૩મા વર્ષમાં તેમણે આ ગ્રંથરચનાનો પ્રારંભ સિયાણા જોડ્યા. આવી રીતે, ધર્મનાં તેમ જ લોકોપકારનાં અનેક કામો (રાજસ્થાન)માં સં. ૧૯૪૬માં કર્યો હતો અને સાડાચૌદ વર્ષમાં ન કરી શ્રીમદે પોતાના જીવનમાં અખૂટ યશ ઉપાર્જિત કર્યો. ૮૦ આ ગ્રંથ સં. ૧૯૬૦માં સુરતમાં પૂરો કર્યો હતો. સાહિત્યની વર્ષનું દીર્ધાયુ ભોગવી તેઓશ્રી સં. ૧૯૬૩માં પોષ સુદ ૬ની સમૃદ્ધિમાં આપતો આ મહાગ્રંથ જિજ્ઞાસુઓ અને અભ્યાસુઓ રાત્રે રાજગઢ મુકામે સ્વર્ગવાસી થયા. ધન્ય એ સાધુજીવન! કોટિ કોટિ વંદના એ સાધુવરને! Jain Education Intemational ation Intermational Page #301 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ આગમોદ્ધારક પૂજ્યપાદ આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં વીતરાગ પ્રભુનું શાસન અમરત્વને પામેલું છે. એ અમરતાને નિત્યસિદ્ધ રાખવા બંને કાળના અરિહંત ભગવંતોએ શાસનના મૂળમાં અમૃતને સીંચીને ઉદાત્ત અને ઉદાર ભાવે શાસનનો પાયો દૃઢ કર્યો છે. અમૃતસભર મૂળને વિકસ્વર બનાવવાની અનુપમ શક્તિ સાધુજનો, મહાપુરુષો અને આત્મશ્રેયસ્કરો જ પામી શકે છે અને જેઓ જન્મધરીને સ્વપરના શ્રેયાર્થે જીવનના અંત સુધી મહાનતાનો ગુણ જાળવી રાખે છે તેમ જ કોઈ મહાન કાર્ય દ્વારા એ સિદ્ધ કરી શકે છે. એવી વિભૂતિઓ વંદનીય બની જાય છે. આગમોદ્ધારક પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એક વંદનીય વિભૂતિ હતા. ગૌરવશાળી ગુજરાત એવો પ્રાપ્ત છે કે જ્યાં જૈનધર્મની જ્યોતને જ્વલંત રાખવામાં આચાર્યશ્રી શીલગુણસૂરિજી, નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, ૫રમાર્હત રાજવી કુમારપાળ મહારાજા આદિનું મહાન યોગદાન રહ્યું છે. એ ગુજરાતના ખેડા જિલ્લામાં, કપડવંજ શહેરમાં, ગાંધી પરિવારમાં, પિતા મગનભાઈના ખાનદાન કુળમાં, માતા યમુનાબહેનની ઉદરવાટિકામાં વીર સંવત ૨૪૦૧, વિ. સં. ૧૯૩૧ના અષાઢી અમાવસ્યા એટલે ‘દિવાસા’ ના મંગલ દિવસે એક પનોતા પુત્રનો જન્મ થયો. પુત્રની મુખકાંતિ પ્રમાણે નામ રાખવામાં આવ્યું. હેમચંદ્ર. સંસ્કારી માતાપિતાએ પાંચ વર્ષની ઉંમરે હેમચંદ્રને અભ્યાસ માટે નિશાળે મૂક્યા. ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી.’-એ ન્યાયે બાળપણથી જ હેમચંદ્રમાં જ્ઞાનમાં પંડિતાઈ, બુદ્ધિમાં ચતુરાઈ, વાણીમાં ગંભીરતા, હૃદયમાં મૃદુતા નયનોમાં દયાદ્રતા, અંતરમાં આદ્રતા અને સ્વભાવમાં સાહસિકતા જેવા અનેક ગુણો પાણીદાર ઝવેરાતની જેમ ચળકતા હતા. તે સાથે જ તત્ત્વજ્ઞાન પ્રત્યે વિશેષ જિજ્ઞાસા અને ચિંતનશીલ પ્રકૃતિનો પણ વિકાસ થતો જતો હતો. એટલે જ ૧૨ વર્ષની વયે માણેક નામની કન્યા ૨૮૯ સાથે હેમચંદ્રનું સગપણ થયું ત્યારે સર્વ કુટુંબીજનોના આનંદ વચ્ચે તેઓ તો ઉદાસીન જ રહ્યા હતા. માતાપિતાએ નારાજગીનું કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે, “મને લગ્નગ્રંથિથી જોડશો નહીં. મારે શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે દીક્ષા લેવી છે.” તેમ છતાં, હેમચંદ્રનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં. માણેક વિનયી, વિવેકી, આજ્ઞાંકિત હોવા છતાં હેમચંદ્રને સંસારરસથી ભીંજવી શકી નહીં. તેનું મન વધુ ને વધુ વૈરાગ્યવાસિત ચાલ્યું. એક દિવસ મોટાભાઈ મણિલાલ સાથે અમદાવાદ આવ્યા. બંને ભાઈઓએ દીક્ષા લેવાની ભાવના દર્શાવી. ગુરુદેવે માત્ર મણિલાલને દીક્ષા આપી. આથી હેમુ નિરાશ વદને ઘેર પાછા ફર્યા, પરંતુ તેમનો દૃઢ સંકલ્પ કોઈ કાળે ચલિત થાય તેમ ન હતો. એક અંધારી રાતે ભાગીને હેમુ ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે પહોંચ્યા. ત્યાં ગુરુદેવે દીક્ષા આપી, પણ સંસારી વર્ગને જાણ થતાં સગીર વયના હેમચંદ્રને સંસારમાં પાછા લઈ આવવા માટે શ્વસુરપક્ષ સફળ થયો. આખરે પિતાએ પુત્રનો દૃઢ મનોભાવ જાણી લીધો. પિતા તરફથી સંમતિ મળતાં હેમચંદ્રે લીંબડી આવીને ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે, ૧૬-૧૭ વર્ષની ઉંમરે, સં. ૧૯૪૭ના મહા સુદ પાંચમે દીક્ષા લીધી. બંને પુત્રો પાછળ પિતાએ પણ દીક્ષા લીધી. પૂ. ગુરુદેવના સાંનિધ્યે સંયમની સાધના સાથે તપ, જ્ઞાનાભ્યાસ, ધ્યાન, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ આદિ ઉલ્લાસથી કરવા લાગ્યા અને પં. શ્રી કમલવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા પામ્યા. કોઈ ભવિતવ્યતાના યોગે પૂજ્યશ્રીના ફક્ત છ માસના દીક્ષાકાળમાં જ ગુરુમહારાજ ઝવેરસાગરજી કાળધર્મ પામ્યા. ગુરુદેવ પાસે રહીને સતત સ્વાધ્યાય કરવાની ઇચ્છા મનમાં રહી ગઈ. અગાઉ ‘સિદ્ધાંતરનિકા વ્યાકરણ' ત્રણ જ માસમાં કંઠસ્થ કરીને પોતાની સ્વાધ્યાયની તીવ્ર રુચિની પ્રતીતિ કરાવી હતી. વળી, કોઈ પણ હિસાબે રોજ ૫૦૦ શ્લોકોનું વાચન કરવું એવો તેઓશ્રીનો અટલ નિર્ધાર હતો. પૂ. ગુરુદેવના વિરહને મનમાં સમાવી ફરી પાછા શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. વ્યાકરણ, કાવ્ય, ન્યાય આદિનો અભ્યાસ કર્યો અને પ્રાંતે આગમોના નવાવતાર માટે જીવન સમર્પણ કર્યું. શાસ્ત્રના યોગોલ્રહન આવશ્યક છે. સં. ૧૯૬૦માં ભાવનગરમાં પૂજ્યશ્રી નેમિવિજયજી મહારાજ અને મુનિશ્રી આનંદસાગરજી મહારાજ યોગોદ્દહન કરતા હતા, ત્યારે અમદાવાદના શ્રીસંઘને મુનિશ્રી આનંદસાગરજી મહારાજને પદવી આપવાના મનોરથ થયા. શ્રી સંઘે વિનંતી કરી. મંગલ મુહૂર્તે પં. નેમિવિજયજી મહારાજે શ્રી ભગવતીજી યોગમાં પ્રવેશ કરાવ્યો. ગણિપદ અને પંન્યાસપદ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ વિશ્વ અજાયબી : આપવાનું મુહૂર્ત કાઢી આપ્યું. સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૦ને શ્લોકપ્રમાણ ૧૦૦ ગ્રંથોનું સંપાદન. ૨. રાા લાખ શ્લોકપ્રમાણ દિવસે પૂ. આનંદસાગરજી મહારાજ પંન્યાસપદથી વિભૂષિત ગ્રંથોનું વાચનાદાન. ૩. ૭૦ હજાર શ્લોકપ્રમાણ આગમિક થયા. ત્યાર પછી અનેક સ્થળોએ વિહાર કરતાં તેઓશ્રી અનેક ગ્રંથોનું સર્જન. ૪. ૭૦ હજાર શ્લોકપ્રમાણ અનેક વિષયના પ્રકારની શાસનોદ્યોતકર પ્રવૃત્તિઓથી રચ્યાપચ્યા રહેતા. ખાસ ગ્રંથોનું મૌલિક સર્જન. ૫. ૧૫ હજાર શ્લોકપ્રમાણ સંસ્કૃત કરીને જૂના-પુરાણા, હસ્તલિખિત, ખવાઈ ગયેલા, અગોચર- પ્રસ્તાવનાઓ ૮૦ ગ્રંથો પર. ૬. ૪૦ હજાર ફુલસ્કેપ કાગળ અપ્રાપ્ય આગમગ્રંથો શોધી-સંમાર્જિત કરી–પ્રકાશિત કરવાની પ્રમાણે ગુજરાતી ભાષામાં આગમિક આદિ ગ્રંથોના પદાર્થોનું પ્રવૃત્તિ સતત હાથ ધરવાને લીધે સજ્જન આત્માઓએ વર્ણન. ૭. આગમ તથા પ્રકરણગ્રંથોનું સંગેમરમર, પાષાણ પૂજ્યશ્રીને “આગમોદ્વારક' ઉપપદથી સંબોધવાનું આરંવ્યું હતું. તથાતામ્રપત્રમાં કંડરાવી દીર્ધાયુષ્યપ્રદાન. ૮. ભિન્ન ભિન્ન પૂજ્યશ્રીનાં આ કાર્યોથી પ્રભાવિત થઈને સુરતના શ્રીસંઘને સ્થાનમાં સાત વખત આગમવાચના (દરેક વાચના લાગત છે આચાર્યપદ પ્રદાન કરવાની ભાવના થઈ હતી. પૂજ્યશ્રીની માસ સુધી.) અનિચ્છા છતાં મુહૂર્ત કાઢવામાં આવ્યું. વિ. સં. ૧૯૭૪ના અન્ય શાસન પ્રભાવના : યથાવામગુણ પૂજ્યશ્રી વૈશાખ સુદ ૧૦ ને દિવસે મહામહોત્સવપૂર્વક, સુરતના ચતુર્વિધ આગમના મહા ઉદ્ધારક બન્યા, તે જ તેઓશ્રીના જીવનની સંઘના હર્ષોલ્લાસ વચ્ચે તપોનિષ્ઠ આચાર્યદેવ શ્રી મહાન સિદ્ધિ છે. બાલ્યકાળથી તત્ત્વજ્ઞાનમાં રસ હતો જ. વિજયકમલસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અને અસંખ્ય સંયમજીવન સ્વીકારીને શાસ્ત્રોનો અભ્યાસ પ્રત્યે ઓર લગની સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિમાં નંદિની વિધિ, સાત લાગી. હંમેશાં ૫૦૦ શ્લોકોનું વાંચન કરવાનું વ્રત એ જ ખમાસમણાં, સાત આદેશો, બૃહદ્ નંદીસૂત્ર શ્રવણ આદિએ સ્વાધ્યાયપ્રીતિનાં દર્શન કરાવે છે. આજથી લગભગ ૮૦ વર્ષ કરીને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્ય ગુરુદેવે પૂર્વે, પૂજ્યશ્રીની અમૃતવાણીના પ્રભાવે એક જ ઝવેરી કુટુંબે કહ્યું કે, “આજથી તમારું નામ આચાર્યશ્રી આનંદસાગરસૂરિજી એક લાખનું દાન જાહેર કર્યું. એ શ્રુતપ્રેમી દાનવીર છે પરંતુ ભાવિકો તો તેઓશ્રીને “સાગરજી મહારાજ ના ગુલાબચંદભાઈ ઝવેરીની ભાવનાને આવકારી, તેમના વડીલનું ઉબોધનથી જ ઓળખાવતા રહ્યા. નામ જોડી, વિ. સં. ૧૯૬૪માં દેવચંદ લાલભાઈ જૈન આગમગ્રંથોનો ઉદ્ધાર કરીને તો પૂજ્યશ્રીએ અમર પુસ્તકોદ્ધાર ફંડ' ની સ્થાપના કરવામાં આવી અને તે સાથે નામના પ્રાપ્ત કરી અને પેઢી દર પેઢીના ભાવિકો માટે વિવિધ ગ્રંથોનું પ્રકાશન આરંભાયું. પડતર કિંમત કરતાં અડધી જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી આપ્યા, પણ “આગમ-મંદિરો’ના કિંમતે પુસ્તકો આપવાનો નિર્ણય થયો. આ પુસ્તક-પ્રકાશન નિર્માણકાર્યથી તો આગમવાણીને યાવચંદ્રદિવાકરી અમર કરી પ્રવૃત્તિમાં પૂજ્યશ્રીએ પોતાનો અમૂલ્ય સમય આપ્યો. આગમોની દીધી. સાઠ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં અવિરત અને અવિરામ પ્રેસકોપીઓ તૈયાર કરવાથી માંડીને સર્વાંગસુંદર છાપકામ થાય કાર્યરત રહેતા પૂજ્યશ્રી સં. ૨૦૦૬માં સુરતમાં સ્થિરતા હતી તેની પણ કાળજી લેતા. વળી, સંસ્કૃત-પ્રાકૃતના તાત્ત્વિક ઉપદેશ ત્યારે સ્વાથ્ય કથળ્યું. વૈશાખ વદ પાંચમની બપોરે પૂજ્યશ્રી આપતા ગ્રંથો, ચરિત્રગ્રંથો અને સમાચાર ગ્રંથો સાધુભોગ્ય બને અર્ધપદ્માસને નવકારમંત્ર ગણતા હતા, શિષ્યો “અરિહંતે શરણે તે રીતે ૧૭૫ની વિશાળ સંખ્યામાં સંપાદિત કરીને પ્રકાશિત પવન્જામિ' સંભળાવતા હતા અને ચતુર્વિધ સંઘ નમસ્કાર ન કરાવ્યા. તેમ જ ૮૦ જેટલાં પુસ્તકો પર પ્રૌઢ-ગંભીરમહામંત્ર સંભળાવતા હતા, ત્યારે ધ્યાનસ્થ પદ્માસન અવસ્થાએ વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાઓ લખી. આગમ, સિદ્ધાંત પ્રકરણ, યોગ જીવનદીપ બુઝાયો. ૧૦૦થી અધિક સાધુઓ અને ૩૦૦થી અને વિવિધ ચર્ચાસ્પદ પ્રશ્નોને લગતા અને ગ્રંથોનું નવસર્જન અધિક સાધ્વીજીઓનો વિશાળ પરિવાર ધરાવતા દિવંગત કરી સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી આદિ ભાષામાં પ્રગટ આચાર્યભગવંતને તેમના પટ્ટધર શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી કર્યા. વિ. સં. ૧૯૭૧થી ૧૯૭૭ દરમિયાન પાટણ, કપડવંજ, મહારાજશ્રીની નિશ્રામાં ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યું. પૂ. સુરત, અમદાવાદ, પાલિતાણા અને રતલામ (માળવા)માં સેંકડો ગુરુભગવંતના અગ્નિસંસ્કાર સ્થળે રમણીય ગુરુમંદિરની રચના સાધુ-સાધ્વીઓને આગમ-વાચના જાહેરમાં આપીને આગમ કરવામાં આવી. સં. ૨૦૦૭ના મહા સુદ ૩ ને દિવસે સંબંધી પઠન-પાઠનાદિની શિથિલ પડી ગયેલી વ્યવસ્થાને ગુરુમૂર્તિની સ્થાપના કરવામાં આવી. મજબૂત બનાવી વર્ષોથી કંઠોપકંઠ ચાલી આવતી આગમઆણમિક તથા સાહિત્યક્ષેત્રે યોગદાન : ૧.૮ લાખ વાચનાને વિશુદ્ધ મુદ્રિત રૂપ આપ્યું. Jain Education Intemational Page #303 -------------------------------------------------------------------------- ________________ ઉતર્મ અને સંતો જૈન શ્રમણ ૨૯૧ એવું જ બીજું મહાન ભગીરથ જીવનકાર્ય આગમ- દેશવિદેશથી અનેક ભાવિકો ઊમટી પડ્યા. જળયાત્રા, મંદિરના નિર્માણનું છે. એક વખત પૂજ્યશ્રી દેવર્ધિગણિક્ષમા- કુંભસ્થાપના, અખંડ દીપક, જ્વારારોપણની વિધિ, શ્રમણ ભગવંતે આગમોને પ્રતારૂઢ કરી કાળના પંજામાંથી દેશદિપાલપૂજન, નવગ્રહપૂજન, અષ્ટમંગલ, અધિષ્ઠાયકાદિ બચાવ્યા હતા. તેમ પૂજ્ય આગમોદ્ધારકશ્રીએ આગમોને પૂજનનાં વિધિવિધાન થયાં. પૂજ્યશ્રીના અવિરામ પુરુષાર્થથી શીલોત્કીર્ણ કરાવી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સં. ૧૯૯૪માં ભગીરથ કાર્ય સુસંપન્ન થયું. પૂજ્યશ્રી જામનગર ચાતુર્માસ સ્થિત હતા ત્યારે સૌરાષ્ટ્રનાં અંતરીક્ષજી તીર્થ રક્ષાર્થે ૬૦૦ પુરાવા લંડન તીર્થસ્થાનોની યાત્રા કરવા શ્રી પોપટલાલ ધારશી અને શ્રી - પ્રીકાઉન્સીલમાં રજૂ કરી તીર્થ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘનું જ કાઉન્સીલમાં રાજ કરી તીર્થ શ્વેતામ્બર ચુનીલાલ લક્ષ્મીચંદ તરફથી છ'રી પાલિત સંઘ કાઢવાની છે. તેવી જિત હાંસલ કરી સાથોસાથ સમેતશિખરજી, ભાવના થઈ. સંધ તીર્થાધિરાજ શત્રુંજય-પાલિતાણા પધાર્યા કેસરિયાજી. મક્ષીજી. ભોંયણીજી તીર્થરક્ષાના પ્રસંગો પણ ત્યારે પૂજ્યશ્રીને વિચાર આવ્યો કે જેનાગમોને આરસપહાણમાં તીર્થરક્ષા માટે મહત્વના પૂરવાર થયા હતા. કોતરાવાય તો કલિકાલના પ્રભાવે થયેલા સ્થાનકવાસીઓ, એવું જ બીજું નિર્માણકાર્ય સુરતમાં “શ્રી વર્ધમાન જૈન તેરાપંથીઓ જે બત્રીશસૂત્ર વગેરે માને છે તે સામે, ઉપરાંત તામ્રપત્રાગમ મંદિર બાંધવાનું થયું. “શ્રી આગમોદ્ધારક દિગંબરોની જેમ આગમવિચ્છેદ પણ ન થવા પામે તે માટે સંસ્થાની સ્થાપના કરી. પાલિતાણાસ્થિત સુરતના ઝવેરી આરસપહાણમાં જ ઉત્કીર્ણ કરાય તો શાશ્વત કામ થઈ શકે. નગીનદાસ ઝવેરચંદના કુટુંબી રતનબહેને સુરતની જગ્યા તે માટે શ્રી શત્રુંજય તીર્થ, પાલિતાણા જ ઉત્તમ સ્થળ કહેવાય. આપી. સં. ૨૦૦૩ના ફાગણ વદ ને ગુરુવારે શેઠ માણેકલાલ આ માટે ગિરિતળેટીમાં ૯ હજાર વાર જમીન સંપાદન મનસુખલાલ સંઘવીને હાથે ભૂમિખનન થયું. વૈશાખ વદ કરવામાં આવી. પૂજ્યશ્રીએ તત્કાલ ત્યાં જ સ્થિર થવાનો બીજને બુધવારે શેઠ મૂળચંદ વાડીલાલ માણસાવાળાને હાથે નિર્ણય કર્યો. ચાર ધારમય પ્રાસાદ મધ્યે ચૌમુખ ભગવંતો એવું શિલા-સ્થાપન થયું. રાતદિવસ કામ ચાલ્યું. ત્રણ માળના મધ્યમંદિર, ચાલીસ દેવકુલિકા, ચાર દેવાલયો અને એક મુખ્ય વિશિષ્ટ વિશાળ દેવવિમાન સમા શ્રી મહાવીર પ્રભુના ભવ્ય મંદિર રચીને ક્રમશઃ વર્તમાન ચોવીશીના ચોવીશ, વીશ જિનાલયમાં ભીંતો પર તામ્રપત્રો લગાવવામાં આવ્યાં. સં. વિહારમાનના વીશ અને એક શાશ્વતા–એમ પિસ્તાલીશ ૨૦૦૪ના મહા સુદ ૩ ને દિવસે પ્રતિષ્ઠા-મહોત્સવ ચૌમુખજી (૪૫ x ૪ = ૧૮૦ જિનબિંબો) સ્થાપન કરવાનું ઊજવાયો. પ્રાંગણમાં “આગમોદ્વારકશ્રીની સાહિત્યસેવાનો નક્કી થયું. પિસ્તાલીશ ચૌમુખજી પાંચ મેરુ અને ચાલીશ પરિચય આપતો ખંડ બાંધવામાં આવ્યો, જેમાં પૂજ્યશ્રીની સમવસરણ પર બિરાજમાન કરવાનું નક્કી થયું. ત્વરિત ગતિએ સાહિત્યસાધનાની ઝાંખી પ્રાપ્ત થાય છે. પૂજ્યશ્રીની કામ ચાલ્યું. સેંકડો કારીગરોને કામે લગાડવામાં આવ્યા. ૩૩૪ શાસનપ્રભાવનાના આ સુવર્ણકળશો ઉપરાંત પણ તેઓશ્રીની શિલાઓમાં આગમો કોતરાયાં. ૨૬ શિલાઓમાં “કમ્મપયડી’ અનેકવિધ પ્રવૃત્તિઓનો ભવ્ય ઇતિહાસ છે. ગુજરાતમાં દુષ્કાળ આદિ મહાન પ્રકરણો કોતરાયાં તે સાથે “શ્રી સિદ્ધાચક્ર ગણધર પડ્યો ત્યારે તેઓશ્રીની હદયસ્પર્શી વાણીથી પીગળીને અનેક મંદિરની રચના કરવાનો નિર્ણય થયો. મંદિરમાં નવપદનું શ્રેષ્ઠીઓએ પોતાના ધનભંડાર ખુલ્લા મૂકી દીધા હતા. મહામંડલ અને દીવાલો પર ચોવીસ પટોમાં તે તે તીર્થંકર પૂજ્યશ્રીના સમયમાં અંગ્રેજ સરકારે તીર્થસ્થાનોનો કબજો સહિત તેમના ગણધરો અને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની લેવાની પેરવી કરી ત્યારે સમતાના સાગર સાગરજી મહારાજે પાટપરંપરા લીધી. આમ, શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર' અને રાતદિવસ એક કરીને, અનેક સંઘોને, પેઢીઓને, શ્રાવકોને શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર’ તૈયાર થયાં. પૂજ્યશ્રીના વરદ્ જાગૃત કરીને સમેતશિખરજીનો પહાડ ખરીદી લેવાની વ્યવસ્થા હસ્તે આ પ્રસંગે ૨૫00 પ્રતિમાજીને એક જ દિવસે એકીસાથે કરી હતી. આમ, પૂજ્યશ્રીએ ધર્મજાગૃતિ માટે અગાધ અને અંજનશલાકા કરવાનું ભગીરથ કાર્ય પણ વીસની શતાબ્દિની અવિરત પ્રયત્નો કર્યા. કોલકત્તામાં ગુજરાતી જ્ઞાનમંદિરની એક અપૂર્વ શાસન પ્રભાવના હતી. સં. ૧૯૯૯ના મહા વદ સ્થાપના કરી. અનેક સંઘોના પરસ્પરના મતભેદ મિટાવ્યા. બીજ અને પાંચમના અંજનશલાકા પ્રતિષ્ઠાનો અવસર આવ્યો. અનેક પુણ્યાત્માઓને દીક્ષા પ્રદાન કરીને સંયમમાર્ગના મહા-મંગળકારી તેર દિવસના મહોત્સવનું આયોજન થયું. સહચારી બનાવ્યા. આશરે ચારસો ઉપરાંત સાધુ-સાધ્વીઓનો Jain Education Intemational Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય ખડો કર્યો! આમ, પ. પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પ્રત્યેક કાર્યમાં મહાનતાની મુદ્રા ઊપસે છે! કોટિ કોટિ વંદન હજો એ મહાત્માને! સૌજન્ય : પ.પૂ.આ.શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી સાગર પરિવાર તરફથી શ્રી ઘંટાકર્ણ મહાવીર મહુડી તીર્થના સ્થાપક, વિશાળ ગ્રંથરાશિતા કર્તા, યોગનિષ્ઠ પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજા વિશ્વ અજાયબી : ગુજરાતના કાશી સમા જ્ઞાનતીર્થ મહેસાણામાં ‘શ્રી યશોવિજયજી જૈન-સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા'માં પ્રવેશ મેળવ્યો અને ત્યાં જ જૈનદર્શનનું ઉત્તમ અને તલસ્પર્શી અધ્યયન કર્યું. તથા વૃદ્ધાવસ્થાના કારણે સ્થિરવાસ રહેલા પૂજ્ય ઉપકારી ગુરુવર્ય શ્રી રૂપસાગરદી મ.સા.ની સેવા-સુશ્રુષા તથા અંતિમ નિર્યામણા દિ સેવાનો અમૂલ્ય લાભ મેળવ્યો. એ જ સમયમાં ખ્રિસ્તીધર્મના પ્રચારક પાદરીની સભામાં પંડિત બહેચરદાસે હિન્દુધર્મ તથા આર્યત્વના સંસ્કારોનું પૂર્ણ જતન કરવા તથા રક્ષણ કરવા માટે સભાને સંબોધીને ધર્મરક્ષણનું કાર્ય કર્યું. બહેચરભાઈને એક યતિશ્રીના જ્ઞાનનો લાભ તથા સદ્ગુણાનુરાગી પૂજ્યશ્રી કપૂરવિજયજી મ.સા. આદિ અનેક ત્યાગી તપસ્વી પૂજ્ય ગુરુવર્યોના સમાગમથી જ્ઞાનનો લાભ મળ્યો છે અને ત્યારથી બહેચરભાઈને સંયમ સ્વીકારવાની ભાવના થઈ. એવામાં તપસ્વીરત્ન મુનિવર્ય શ્રી સુખસાગરજી મહારાજ પાલનપુરમાં બિરાજમાન હતા. બહેચરભાઈ ત્યાં પહોંચી ગયા અને દીક્ષા લેવાની ભાવના દર્શાવી. સં. ૧૯૫૭ના માગશર સુદ ૯ને શુભ દિવસે મહામહોત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. યથાનામ તથાગુણા બુદ્ધિના મહાસાગર બન્યા. શીલ, સંસ્કાર અને સુવિશુદ્ધ સંયમની સૌરભથી સદા સુરભિત ગુણિયલ ગુર્જરદેશની શસ્યશ્યામલા રત્નગર્ભા ભૂમિ પર એક દિવસ એક તેજપુંજ પ્રગટ્યો. એ ભૂમિ તે સુરમ્ય આમ્રઘટાઓ વચ્ચે શોભતાં પ્રાચીન જૈન ઉત્તુંગ જિનાલયો વડે શોભતી વિજાપુર (વિદ્યાપુર) નગરીઃ અને તે દિવસ વિ. સં. ૧૯૩૦ના મહા માસનો કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો ધન્ય દિવસ. તે ધન્ય દિવસે પાટીદાર જ્ઞાતિના અગ્રગણ્ય શ્રી શિવાભાઈ પટેલની શીલવતી ભાર્યા અંબાબહેનની રત્નકુક્ષીએ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ઝગમગતું ભવ્ય લલાટ, પ્રેમસાગર સમાં નયનો, પ્રભાવશાળી મુખારવિંદ અને સસ્મિત ચહેરો, આબાલવૃદ્ધ સૌને આકર્ષી રહ્યો. ફોઈએ નામ પાડ્યું બહેચરદાસ. શૈશવકાળથી બાળકમાં મહાત્માનાં લક્ષણો દૃષ્ટિગોચર થતાં હતાં. એકવાર નાનકડા બહેચરને ઝાડની ડાળીએ ઝોળી બાંધીને સુવડાવ્યો હતો, ત્યાં ઉપર મોટો સાપ આવીને બેઠો. સૌ હતપ્રત થઈ ગયાં, પ્રાર્થના કરવા લાગ્યાં. એટલામાં સાપ આપોઆપ ધીમે ધીમે સરકીને ચાલ્યો ગયો. આ વાત સાંભળી એક મહાત્માએ ભવિષ્યવાણી ભાખી કે, ‘યહ લડકા બડા સંત યોગી હોગા' અને બાળક બહેચરે મોટા થતાં એવાં લક્ષણો બતાવવા પણ માંડ્યાં. બહેચર ભણવામાં પૂજ્યશ્રીનું બીજું મહત્ત્વનું પ્રદાન ગ્રંથરચનાનું છે. તેમણે એક પછી એક એમ એકસો આઠથી અધિક ગ્રંથો જેમાં પાંત્રીસથી અધિક સંસ્કૃત ગ્રંથોની રચના કરી પ્રગટ કરીને ધર્મજ્યોતને ઝળહળતી રાખી. અનેક ભાવિકોનાં અંતરમાં જ્ઞાનજ્યોતનો પ્રકાશ પ્રસાર્યો. સ્થાનકમાર્ગી સંપ્રદાયના શ્રી અમીઋષિ જેવા અને રમત-ગમતમાં અગ્રેસર રહેવા લાગ્યો. ગુજરાતી, સંસ્કૃત, મુનિઓ આ ગ્રંથોના પ્રભાવથી પૂ. શ્રી બુદ્ધિસાગરજી મહારાજના અંગ્રેજી આદિ ભાષાઓ સારી રીતે શીખીને પાંચ ધોરણ સુધી તો પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. મિત્રો પાસેથી ધાર્મિક અભ્યાસની વાતો સાંભળી પાઠશાળાએ જવાનું શરૂ કર્યું. નમસ્કાર મહામંત્ર વિધિપૂર્વક વિનયસહ ગુરુ પાસેથી ગ્રહણ કર્યો. મુખપાઠ કર્યો. રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો. જોતજોતામાં પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને કર્મગ્રંથનો સંગીન અભ્યાસ પૂર્ણ કર્યો. અર્થ-ભાવાર્થ-પરમાર્થનું પરિશીલન કર્યું. હજી પણ વધુ અધ્યયનની ઝંખના જાગી. પૂજ્ય તપસ્વી રવિસાગરજી મહારાજ સાહેબના સમાગમ દ્વારા અધ્યયન સરળ બન્યો. શિષ્ય બન્યા અને શ્રી અજિતસાગરજી મહારાજ બન્યા. પૂજ્યશ્રીના સમાજસેવાનાં કાર્યો અને ગ્રંથપ્રકાશનોથી પ્રભાવિત થયેલા અનેક રાજરાજેશ્વરો તેમના દર્શનને ઝંખતા, દર્શન પામી તૃષ્ટિ અનુભવતા. સાક્ષરો સમાધાન પામતા, સમાજસેવકો પ્રેરણા પામીને કર્તવ્યશીલ બનતા. વડોદરાનરેશ શ્રી સયાજીરાવ ગાયકવાડની વિજ્ઞપ્તિથી પૂજ્યશ્રીએ રાજમહેલમાં પધારી કરેલાં પ્રવચનથી મહારાજા ખૂબ પ્રભાવિત થયા હતા. અને વિજયાદશમીને દિવસે થતી પાડાની હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા Jain Education Intemational પૂજ્યશ્રી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ અને અષ્ટાંગ યોગની સહજભાવે સાધના કરી પારંગત બન્યા હતા. કલાકોના કલાકો સુધી સહજ સમાધિભાવમાં અડોલ રહેતા. અપૂર્વ આધ્યાત્મિક ઓજસ્વંત લોકોત્તર શક્તિને પ્રભાવે અનેક દૈવી શક્તિઓ આકર્ષાઈને પૂજ્યશ્રીની સેવામાં ઉપસ્થિત રહેવા લાગી. પોતાની પ્રતિભા, પ્રજ્ઞા અને પુરુષાર્થની શક્તિઓ દ્વારા પૂજ્યશ્રી સમાજ અને શાસનપ્રભાવનામાં સતત કાર્યશીલ રહેવા લાગ્યા. Page #305 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૯૩ લીધી હતી. માણસાનરેશ, પેથાપુરનરેશ, ઇડરનરેશ, અસ્તિત્વની અનુભૂતિ સૌ કોઈને થાય છે. કારણ? કારણ કે સુવાસ વરસોડાનરેશ આદિ અનેક રાજરાજેશ્વરોએ શિકાર, માંસાહાર, કદી મરણાધીન બનતી નથી. એ તો ચિરંતન હોય છે. શાશ્વતી મહેક વ્યસનો, જુગાર આદિનો ત્યાગ કર્યો હતો. પૂજ્યશ્રીની પંડિતાઈનો તો આજેય એવીને એવી જ અનુભવાય છે. પ્રભાવ ગુજરાતની સીમા પાર છેક બનારસ સુધી પહોંચ્યો હતો. સૌજન્ય : અ.સૌ. શ્રીમતી લોપાબહેન સૌમિલભાઈ-ભાવનગરી કારણ કે પૂજ્યશ્રીનો જૈન દૃષ્ટિએ “ઈશાવાસ્યોપનિષદ્ ગ્રંથ હીલ અમદાવાદ તરફથી ભાવાર્થ” (ગુજરાનુવાદ) ગ્રંથનું અધ્યયન કરીને ત્યાંના મહાવૈયાકરણીઓ અને નૈયાયિકોએ તેઓશ્રીને “શાસ્ત્રવિશારદ'ની ર્જનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ) ૫૮ શાસ્ત્રગ્રંથોના માનદ પદવી આપી હતી. તથા પૂજ્યશ્રી યોગશક્તિના પ્રભાવે | સર્જ– સંપાદક, જૈનશાસનના મહાન જ્યોતિર્ધર, આત્મસાક્ષાત્કારની દિવ્યશક્તિઓના પ્રભાવે ભવિષ્યવાણીનું કવિકુલકિરીટ ઉબોધન કરતા જણાવ્યું કે રાજા સકળ માનવ થશે. રાજા ન પૂ. આ. શ્રી વિજયલધિસૂરિજી મ. સા. અન્ય કહાવશે. એક ખંડ બીજા ખંડ ઘરબેઠા વાત કરશે. સાયન્સની વિદ્યાવડે શોધો ઘણી ચલાવશે જે ગુપ્ત ને જાહેરમાં મહાન ધર્મધુરંધર જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિદિવ્ય વાદ્યો વાગશે. આવી અનેક ભવિષ્યવાણી ઉચ્ચારી હતી. જે | સૂરીશ્વરજી મહારાજના પુણ્યનામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું આપણે સૌએ ૧૦૦ વર્ષ પછી પણ આજે અનુભવી રહ્યા છીએ. હશે! તેઓશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતમાં ભોયણીજી તીર્થની સં. ૧૯૭૦ના માગશર મહાસુદ પૂર્ણિમાને દિવસે પેથાપુર નજીક આવેલા બાલશાસન નામના નાનકડા ગામમાં થયો નગરના આંગણે ભારતભરના શ્રીસંઘોએ એકત્રિત થઈને હતો. પિતા પીતાંબરદાસ અને માતા મોતીબહેનને ત્યાં સં. પૂજ્યશ્રીને મહા-મહોત્સવપૂર્વક આચાર્યપદે આરૂઢ કર્યા હતા. ૧૯૪૦ના પ્રથમ પોષ સુદ ૧૨ને શુભ દિવસે તેઓ અવતર્યા. સૌએ આ પ્રસંગનો ખૂબ લાભ લીધો હતો. માતાપિતાએ વહાલસોયા બાળકનું નામ લાલચંદ રાખ્યું. પરંતુ સં. ૧૯૮૧ના વર્ષમાં, ૨૪ વર્ષનો ભરપૂર અને માતાપિતાના ધાર્મિક સંસ્કારો અને બાલ્યવયથી સાધુવિવિધ કાર્યોથી સમૃદ્ધિને વરેલો દીક્ષાપર્યાય પૂરો થયો. જેઠ વદ ૩ સાધ્વીજીઓના સહવાસને લીધે લાલચંદમાં વૈરાગ્યભાવ જાગ્યો ને દિવસે મહડીથી વિહાર કરીને વિજાપુર વિદ્યાશાળા ઉપાશ્રયે હતો. આગળ જતાં. શ્રી જિનેશ્વરદેવોએ પ્રબોધેલો માર્ગ જ પધાર્યા. “ઓમ અર્ણ મહાવીર' નો અજપાજાપ ચાલુ થયો. સંસારની માયામાંથી મુક્તિ અપાવવામાં સમર્થ છે એમ પૂજ્યશ્રીને ભવિષ્યનું દર્શન થઈ ચૂક્યું હોય તેમ આસપાસ જોયું. સ્વીકારીને માત્ર ૧૯ વર્ષની ભરયુવાન વયે બાલબ્રહ્મચારી સર્વ શિષ્ય સમુદાય હાજર હતો. પ્રસન્નતાપૂર્વક નયનો મીંચ્યાં અને પ્રાતઃસ્મરણીય પૂ. આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી સમાધિસ્થ થયા. સૌ સ્વમું જોતાં હોય તેમ જોઈ રહ્યા. પૂજ્યપાદ મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી આચાર્ય શ્રી મહાપ્રયાણ કરી ચૂક્યા હતા. એ જોતાં જ સૌની લબ્ધિસૂરીશ્વરજી નામે ઘોષિત થયા. તેઓશ્રીના ગહન જ્ઞાનનો આંખોમાંથી અશ્રુધારાઓ ચાલી. જીવનની અંતિમ ક્ષણ સુધી જ્ઞાનજ્યોતિને અખંડ પ્રકાશિત રાખનારા આ મહાત્માએ ત્રણ પરિચય તેમણે સંપાદિત કરેલા ‘કાદશાર નયચક્રગ્રંથના ચાર દિવસ પહેલાં તો એકી સાથે ૨૭ પુસ્તકો પ્રેસમાં મોકલ્યાં હતાં. ભાગમાંથી મળી આવે છે. આ ગ્રંથનું પ્રકાશન દાદરના જૈન નશ્વર દેહ પર પણ એવી જ દીપ્તિ પ્રકાશતી હતી. પૂજ્યશ્રીના જ્ઞાનમંદિરના ઉપક્રમે ઉપરાષ્ટ્રપતિશ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના સ્વર્ગગમનના સમાચાર વીજળી વેગે ગામોગામ અને નગર નગરે શુભ હસ્તે થયું હતું અને એ વખતે પૂ. સૂરીશ્વરજીએ પહોંચી ગયા. ૫૦-૫૦ માઈલના અંતરથી લાખો ભાવિકો ઉમટી નિર્વાણગીરા સંસ્કૃતમાં વક્તવ્ય આપીને સૌને મંત્રમુગ્ધ કરી પડ્યા. વિજાપુર માનવમહેરામણથી છવાઈ ગયું. જેઠ વદ ૪ને દીધા હતા. પૂજ્યશ્રી વાક્નત્વશક્તિમાં પણ પારંગત હતા. દિવસે ભવ્ય સ્મશાન યાત્રા નીકળી. ‘જય જય નંદા, જય જય તેઓશ્રીમાં વિદ્વત્તા અને કવિત્વનો સુભગ સમન્વય થયો હતો. ભદ્રા’ના જયકારથી ગગન છવાઈ ગયું. લાખો આંખો અશ્રુધારા તેથી તેમનાં પ્રવચનો સાંભળવા અસંખ્ય ભાવિકો એકત્રિત થતા વહાવતી રહી અને પૂજ્યપાદ ગુરુદેવનો ક્ષર દેહ પંચમહાભૂતોમાં હતા. ઇડરના શ્રીસંઘે સં. ૧૯૭૧માં પૂજ્યશ્રીને “ર્જનરત્ન વિલીન થઈ ગયો. માત્ર એકાવન વર્ષના આયુષ્યમાં ભવ્યતમ વ્યાખ્યાન વાચસ્પતિ'ના માનવંતા બિરુદથી અલંકૃત કર્યા હતા. સાધના, અને પ્રભાવક સચ્ચારિત્રને લીધે મહાન પૂર્વસૂરિઓની પંક્તિમાં પ્રકાશી રહ્યા. - પૂજ્યશ્રી ખ્યાતનામ કવિ હતા. તેઓશ્રીની અગણિત કાવ્યકૃતિઓ સરળ અને સુંદર હોવાને લીધે એટલી લોકપ્રિય આજેય વિજાપુરના જૈનમંદિરના પરિસરમાં પૂજ્યશ્રીના Jain Education Intemational For Private & Personal use only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ વિશ્વ અજાયબી : નીવડી કે આજે પણ મહાનગરોના મહાન જિનાલયોથી માંડીને ભવ્ય બની હતી. એકાદ લાખ માણસોની અશ્રુભીની આંખોએ નાનાં ગામડાંનાં આબાલવૃદ્ધો નરનારીઓના કંઠે ગવાતી પૂજ્યશ્રીને ઐતિહાસિક વિદાય આપી તે પ્રસંગે ઠેર ઠેર સંભળાય છે. આ રચનાઓને તેઓશ્રીના ભક્તોમાં એકલાખ ગુણાનુવાદસભાઓ અને ઉત્સવો થયા હતા. મુંબઈમાં પુસ્તકો દ્વારા પ્રસરાવવામાં આવી છે અને છતાં આ પુસ્તકોની તારદેવના પ્રખ્યાત ચોકનું (નવજીવન સોસાયટી પાસે) માંગ સતત ચાલુ જ હોય છે! આવા અસાધારણ પ્રભાવને “આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી ચોક' નામકરણ કરીને ઋણ અદા લીધે તેઓશ્રી “કવિકુલકિરીટ’ના નામે ઓળખાય છે. કરવાનો વિનમ્ર પ્રયત્ન થયો છે તો, પૂજ્યશ્રીની જન્મભૂમિપૂજ્યશ્રીએ રચેલા સંસ્કૃત, ગુજરાતી, હિન્દી ભાષામાંનાં બાલશાસનને ‘લબ્ધિનગર' નામ આપવાનો સ્તુત્ય નિર્ણય ગીતોની સંખ્યા ત્રણ હજાર ઉપર થવા જાય છે. આ લેવાયો છે. આમ, અનેક ક્ષેત્રમાં અમાપ પ્રભાવના દ્વારા ભક્તિગીતોમાંના ભાવ અને હૃદયસ્પર્શી લય એટલાં તો સુંદર જિનશાસનમાં શાશ્વત સ્થાનના અધિકારી આચાર્યભગવંતનું હોય છે કે આ ભક્તિગીતોના પ્રભાવથી કેટલાક પુણ્યાત્માઓએ નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. એવા એ મહાન સંયમજીવન સ્વીકારવાનો નિર્ણય કર્યાનાં દૃષ્ટાંતો બન્યાં! ૫૮ સૂરીશ્વરજીને કોટિ કોટિ વંદન! વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ અનેક નાનામોટા, શ્રાવસ્તિ તીર્થોદ્ધારક, કર્ણાટકકેસરી', ગદ્યપદ્યના, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ અને સંસ્કૃત ભાષામાં મહાન તપસ્વી, સમર્થ સાહિત્યારાધક લોકોપયોગી તથા વિદ્રશ્નોગ્ય ગ્રંથોનું નિર્માણ, સંકલન અને પૂ. આ.શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મ. સંપાદન કરીને સાહિત્યની અજોડ સેવા કરી છે. તેઓશ્રીને અનેકવાર અન્ય દાર્શનિકો સાથે વાદ-વિવાદ કરવાના પ્રસંગો કૃતિથી ભદ્રંકર, આકૃતિથી ભદ્રંકર, વૃત્તિથી ભદ્રકર, ઉપસ્થિત થયા હતા. તેમાં પણ પૂજ્યશ્રીએ દરેક વખતે વિજય પ્રકૃતિથી ભદ્રંકર, પ્રવૃત્તિથી ભદ્રંકર એવા ભદ્રંકર પ્રભાવશાળી પ્રાપ્ત કર્યો હતો. કુશાગ્ર બુદ્ધિ, તીક્ષ્ણ તર્કશક્તિ અને અદ્ભુત વ્યક્તિત્વથી શોભતા, યથારામગુણ પૂ. આ. શ્રી વિજયભદ્રકરવાકચાતુર્યથી તેઓશ્રી પ્રતિસ્પર્ધીને પરાસ્ત કરતા. નરસંડામાં સૂરીશ્વરજી મહારાજ વ્યાખ્યાનવાચસ્પતિ પૂજયપાદ આચાર્ય આર્યસમાજીઓ સાથે વિવાદમાં મૂર્તિપૂજાની સાર્થકતા સિદ્ધ ભગવંતશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર ધર્મકરી હતી. ખંભાત પાસેના વટાદરા ગામમાં મુકુન્દાશ્રમ નામના દિવાકર પૂ. આ. શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના સંન્યાસીએ સનાતનીઓ સાથે વેદ વિષયક શાસ્ત્રાર્થ ચલાવ્યો પટ્ટધર રૂપે સૂર્યસમાન દીપી રહ્યા છે. ગરવા ગુજરાતની ત્યારે પૂજ્યશ્રીએ “વેદ હિંસાવાદી છે, અને જૈનધર્મ દયામય છે' પુનીતપાવન નગરી છાણીમાં સં. ૧૯૭૩ના મહા વદ ૬ને એમ પ્રતિપાદિત કરી આપ્યું હતું. પંજાબમાં તો અનેક સ્થળોએ દિવસે તેમનો જન્મ થયો. શૈશવમાંથી જ સંયમજીવનના વાદવિવાદોના પ્રસંગો ઉપસ્થિત થયા હતા અને દરેક વખતે શણગાર સજવાનાં સ્વપ્નાં સેવવાં માંડ્યાં, પરંતુ ત્રણ ભાઈઓ પૂજ્યશ્રીએ વિજય મેળવ્યો હતો! જેમ કવિત્વપણાથી તેમ વચ્ચે એક જ પુત્ર એટલે દીક્ષાની અનુમતિ મેળવવી અત્યંત વાદવિજયમાં પણ આઠ પ્રભાવકોમાં ગણના થાય છે. એ કઠિન બની ગઈ. સામે પક્ષે, તેમને દીક્ષાની ભાવનાની ભરતી પૂજ્યશ્રીને વરેલી સિદ્ધિ પણ અવિસ્મરણીય છે. એવી ચડે કે હિમાલય જેવો અવરોધ પણ નહીં નડે તેની જૈન શાસનની પ્રભાવના કરવા માટે પૂજ્યશ્રીએ ઠેર ઠેર પ્રતીતિ થાય. એક દિવસ કોઈ સુવર્ણ પળે પ્રવ્રજ્યા અંગીકાર જિનમંદિરોની પ્રતિષ્ઠાઓ, ઉદ્યાપનો, ઉપધાનો, છ'રી પાળતા કરવાના નિશ્ચય સાથે ઘરમાં કોઈને પૂછ્યા વિના નીકળી સંઘો, દીક્ષાઓ, પદપ્રદાનો, સાધર્મિક વાત્સલ્ય તથા અન્ય પડ્યા. પૂ. દાદા ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ મંગલકારી મહોત્સવો મોટી સંખ્યામાં કરાવ્યા હતા. ઘણીવાર પાસે પાટણ પહોંચ્યા. પૂ. ગુરુદેવશ્રીને પ્રાર્થના કરી કે, દીક્ષા વિપરીત સ્થિતિમાં અડગ રહીને, સિંહગર્જના કરીને, વિજય પ્રદાન કરો. સં. ૧૯૮૯ના અષાઢ સુદ ૧૧ના શુભ દિને પૂ. પ્રાપ્ત કરીને આચાર્યપદ શોભાવ્યું હતું. સતત સ્વાધ્યાય અને ગુરુદેવે દીક્ષા પ્રદાન કરી અને સંસારી મામા પૂ. આ. શ્રી તપશ્ચર્યા પૂજ્યશ્રીનો ઉત્તમ ગુણ હતો. તેથી જ તેઓશ્રીના ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી શિષ્ય-પ્રશિષ્ય સમુદાયમાં વિદ્વાનો, કવિઓ, વક્તાઓ મોટી ભદ્રંકરવિજયજી તરીકે જાહેર કર્યા. સંખ્યામાં છે. પૂજ્યશ્રીની પાટે આઠ-આઠ આચાર્યો વિચરી સાથે જ શિક્ષા ચાલુ થઈ. આરંભથી જ અંતરની રહ્યા છે, જીવન ભવ્ય હતું, તેમ તેઓશ્રીની અંતિમ યાત્રા પણ અવિરામ લગનીથી આઠ-દસ કલાક એકધારું અધ્યયન શરૂ Jain Education Intemational Page #307 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૯૫ કર્યું. કોઈ મળવા આવે તો શોધવા પડે, પૂજ્યશ્રી કોઈ એકાંત વિહારથી જિનશાસનની પ્રભાવના માટે પૂજ્યશ્રીને ચરણે કોટિ માળિયામાં બેઠાં બેઠાં અભ્યાસમાં લીન થઈ ગયા હોય! કોટિ વંદના! પરિણામે ત્રણ જ વર્ષમાં સંસ્કૃત ટીકા વાંચતાં થઈ ગયા. પોતે સંસ્કૃત શ્લોકોની રચના કરવા લાગ્યા. તેથી સમુદાયમાં ‘પંડિત વિ. સં. ૨૦૪૮ના ચૈત્રી ઓળીના દિવસોમાં અંકલેશ્વર મુકામે મહારાજ તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યા. પૂ. આ. શ્રી ગંભીર સ્વર્ગવાસ પામ્યા છે. અંકલેશ્વરમાં તથા ૐકાર તીર્થમાં વિશાલ સૂરીશ્વરજી મહારાજ તો રમૂજમાં કહેતા કે, “આ તો કોઈ ગુરુમંદિર નિર્માણ થયેલ છે. કાશીનો પંડિત લાગે છે!” ધર્મ, ન્યાય, વ્યાકરણ, કાવ્ય પૂ. ૩ૐકારતીર્થ સ્થાપક આ.શ્રી પુણ્યાનંદસૂરિજી મ.ના સંયમઆદિમાં અપ્રતિમ નિપુણતા પ્રાપ્ત કરી. આજે વૃદ્ધાવસ્થામાં પર્યાયની અનુમોદનાર્થે ગણિવરશ્રી વિક્રમસેનવિજયજી મ.ની પ્રેરણાથી પણ યુવાનને શરમાવે એટલા ઉત્સાહથી વિદ્યોપાસના કરી ભક્તોના સૌજન્યથી રહ્યા છે. રોજ દસેક કલાક વાચન-મનન-લેખન ચાલે જ, પીયૂષપાણિ શાસ્ત્રવિશારદ-કવિરત્ન પરિણામે તેઓશ્રી અનેક ગ્રંથોનું સંપાદન-લેખન-પ્રકાશન કરી પૂજ્યપાદ આચાર્યભગવંત શક્યા છે. પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજના ગહન ગંભીર દાર્શનિક ગ્રંથ “અધ્યાત્મોપનિષદ', ‘વિજયોલ્લાસ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ મહાકાવ્ય' પર સરળ, સુગમ અને સુંદર ટીકાઓ લખીને શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજશ્રી સંસ્કૃતના પ્રગલ્મ અને પ્રખર વિદ્વાન તરીકેની પ્રતિભા સિદ્ધ જિનશાસનની સુવિશુદ્ધ પરંપરામાં થયેલા પરમપ્રભાવક કરી છે. અત્યારે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીજી મહારાજના મહાપુરુષ હતા. તેઓએ જૈન શાસનમાં એક નવો જ યુગ મહાગ્રંથ “લલિતવિસ્તરા' અને તેની પંજિકા ઉપર પ્રવર્તાવ્યો હતો અને શાસનના સાત-સાત ક્ષેત્રોમાં વચલા ગીર્વાણગિરામાં ટીકા રચી રહ્યા છે. પૂજ્યશ્રીએ દશવૈકાલિક', ગાળામાં પ્રવેશેલી શિથિલતા દૂર કરી. અપૂર્વ ચેતના પ્રગટાવી ‘ઉત્તરાધ્યયન' જેવા આગમિક ગ્રંથો તેમ જ “લલિતવિસ્તરા', એને અભિનવ સંસ્કારો આપ્યા હતા. ‘તત્ત્વન્યાયવિભાકર' જેવા દાર્શનિક ગ્રંથોના ગુજરાતી અનુવાદો સમ્રાટ અકબરના દરબારના નવરત્નોની જેમ તેમના આપી સાહિત્યોપસના કરી છે. શિષ્ય-પરિવારમાં નવ આચાર્યભગવંતો રત્નસમાન હતા. એ આવી અખંડ અને અગાધ સાહિત્યસેવા સાથે પૂજ્યશ્રી નવરત્નમાંના એક પૂજ્યપાદ શાસ્ત્રવિશારદ આચાર્ય મહારાજ દૂર-સુદૂરના અનેક પ્રદેશોમાં સતત વિહરતા રહ્યા છે. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ પણ એ જ સૂરીશ્વરજીની ગુજરાત, મારવાડ, માળવા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, શિક્ષા, પ્રેરણા અને સંસ્કાર ઝીલીને વિદ્વજ્જગતમાં ગૌરવવંતા આંધ્ર આદિ પ્રાન્તોમાં જિનશાસનની ધર્મજ્યોત પ્રસરાવી રહ્યા સ્થાનને પ્રાપ્ત કરનાર પૂજ્યપુરુષ હતા. પૂજ્યશ્રીના નામની છે; તેના ફળ સ્વરૂપે, ચિકમંગલૂર-કર્ણાટકમાં ઘણા સંઘોએ જેમ જ એમનું જીવન અને જીવન દરમ્યાન કરેલાં કાર્યો અમૃત એકત્ર થઈને ઉપધાનમાળા પ્રસંગે પૂજ્યશ્રીને કર્ણાટકકેસરી' રૂપ બની ગયાં. ની પદવીથી વિભૂષિત કર્યા છે. એવી જ બીજી તેમનામાં રહેલી બાળસુલભ સરળતા, નિર્ભેળ શાસનપ્રભાવના બિહાર, ઉત્તર પ્રદેશ આદિ પ્રાંતોની પણ છે. નિખાલસતા અને હૈયામાં ઊભરાતો દુર્લભ પ્રમોદભાવ, પહેલા ઉત્તર પ્રદેશમાં આવેલી શ્રાવસ્તિ નગરી ભૂગોળમાંથી ભૂંસાઈ જ પરિચયમાં કોઈને પણ પોતાના કરી લેવા પર્યાપ્ત હતાં. ગઈ હતી. શ્રી સંભવનાથ પ્રભુની આ કલ્યાણક ભૂમિ પર તેઓશ્રી શાસ્ત્રોના માર્મિક વિદ્વાન, ઉત્તમ કવિ, સમર્થ પૂજ્યશ્રીની પ્રેરણાથી સંભવનાથ ભગવાનનું સ્વર્ગવિમાનસદેશ ધર્મોપદેશક, મહાન તત્ત્વજ્ઞ અને દીર્ધદષ્ટિ ધરાવનારા વિશાળ સંગેમરમરનું ભવ્ય જિનાલય ખડું કરવામાં આવ્યું - પૂજ્યપુરુષ હતા. અને ઉપાશ્રય-ધર્મશાળા આદિનાં નિર્માણકાર્યો થયાં. આવા મુંબઈનાં ઉપનગરોમાં ગૌરવવંતુ સ્થાન ધરાવનારા મહાન શાસનપ્રભાવનાનાં કાર્યોથી પ્રભાવિત થઈને તેઓશ્રીને દોલતનગર અને પાલિતાણામાં શ્રી શત્રુંજય ગિરિરાજની સં. ૨૦૧૬ના માગશર સુદ ૬ને દિવસે આંધ્રપ્રદેશના યાત્રાએ જનાર પ્રત્યેક યાત્રાળુને ઊડીને આંખે વળગે એવા શ્રી આદોનીમાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. તપ કેશરિયાજી વીરપરંપરા પ્રાસાદથી શોભતું કેશરિયાજી નગર” આરાધના અને સાહિત્યસર્જન માટે, વિવિધ પ્રાન્તોના Jain Education Intemational For Private & Personal use only Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ વિશ્વ અજાયબી : તેમની અમોઘ ઉપદેશભક્તિ અને વિરાટ કાર્યશક્તિનો કુટુંબીજનોને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ ઘણાં વ્યથિત આબેહૂબ પરિચય કરાવે છે. થઈને ગુરુદેવ પાસે આવ્યા, પરંતુ મુનિશ્રીની સંયમનિષ્ઠા અને તેમનો વિદ્વાન અને ચારિત્રશીલ વિશાળ શિષ્યસમુદાય નિશ્ચયબળ જોઈને સૌ પ્રસન અને સંતુષ્ટ થયાં અને સકળ તેમનામાં રહેલી શિષ્યોને અનેક રીતે તૈયાર કરવાની કળા, સંઘના અતિ આગ્રહને વશ થઈને બોટાદમાં ચાતુર્માસ માટે અપૂર્વ ધગશ અને તેના માટે આપેલા ભોગની પ્રતીતિ કરાવે કૃપા દર્શાવી. - ત્યાર પછી ગુરુદેવના વિનેય શિષ્યરત્ન તરીકે તેમનામાં કવિત્વશક્તિ સહજ અને વારસાગત આવેલી તેઓશ્રીએ પોતાની પ્રતિભાનો બહુમુખી વિકાસ સાધ્યો. તીવ્ર હતી. વર્તમાનમાં ભાવિક ભક્તોનાં હદયને રણઝણાવતી, બુદ્ધિમત્તા, ચિત્તની એકાગ્રતા અને નિષ્કામ ગુરભક્તિના પ્રતાપે હૃદયના તારને ઝંકૃત કરી દેતી હજારો ગુજરાતી સ્તુતિઓના તેઓશ્રી થોડા જ વખતમાં ન્યાય, સાહિત્ય, વ્યાકરણ, વેદાંત, આદ્યકર્તા પૂજ્યશ્રી હતા. ચોવીશ તીર્થંકર પરમાત્માની સ્તુતિથી મીમાંસા, સાંખ્ય આદિ ઇતરશાસ્ત્રોમાં તેમ જ આગમોના પૂજ્યશ્રીએ આ સ્તુતિરચનાનો પ્રારંભ કર્યો હતો. તલસ્પર્શી અભ્યાસમાં પારંગત બન્યા. વિશાળ અભ્યાસ અને જૈન-જૈનેતર તીર્થધામોથી શોભતી સૌરાષ્ટ્રની પવિત્ર અનુપમ કવિત્વશક્તિથી વાણી વહાવવાની વિશેષતાને લીધે ધરતી પર બોટાદ નામનું નગર છે. આ નગરમાં ધર્મિષ્ઠ તેઓશ્રી ગુરુદેવના કૃપાપાત્ર બની ચૂક્યા હતા. તેથી સં. પરિવાર તરીકે દેસાઈ ભવાન વસ્તાનું કુટુંબ પ્રખ્યાત હતું. ૧૯૮૫માં મહુવા મુકામે પૂ. ગુરુદેવ દ્વારા યોગોદ્રહન એમના પુત્ર હેમચંદ ભવાનને ત્યાં શ્રી દિવાળીબહેનની કરવાપૂર્વક તેઓશ્રી ગણિપંન્યાસપદથી વિભૂષિત કરવામાં રત્નકુક્ષિએ સં. ૧૯૫૨ના મહા સુદ ૮ના શુભ દિને એક આવ્યા. આગળ જતાં, સં. ૧૯૯૧ના જેઠ વદ ૧૫ ને દિવસે પુત્રનો જન્મ થયો. પાંચ-પાંચ ભાઈઓ અને એક બહેનના ઉપાધ્યાયપદથી અને સં. ૧૯૯૨ના વૈશાખ વદ ૪ ને દિવસે લાડીલા આ લાલનું નામ પાડવામાં આવ્યું અમૃતલાલ. જન્મ રાજનગરમાં મહામહોત્સવ સાથે, પૂજ્યશ્રીના કરકમલથી જ તથા દીક્ષા પૂર્વ ભવની પુણ્યાઈ અને કુટુંબના સંસ્કારો લઈને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. સૂરિસમ્રાટે તેઓશ્રીને ઊછરતા અમૃતલાલ સાચે જ આ લોકમાં અમૃત–લા મધુર આચાર્યપદ સાથે સાથે “કવિરત્ન’ અને ‘શાસ્ત્રવિશારદ'નાં બે હતા. એમાં સં. ૧૯૬૬માં સૂરિસમ્રાટ આચાર્યભગવંત શ્રી બિરુદો પણ આપ્યાં! ઉપરોક્ત બંને બિરુદો સાર્થક બને એવું વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પોતાના વિશાળ શિષ્ય પરિવાર પૂજય આચાર્યશ્રીનું વ્યક્તિત્વ હતું. કવિત્વશક્તિ વારસાગત સાથે બોટાદને આંગણે પધાર્યા. શાસનસમ્રાટશ્રીના પ્રથમ દર્શને હતી. પૂજયશ્રીના સંસારી બંધુ શ્રી શામજીભાઈ માસ્તર રચિત જ અમતલાલ પર અનોખો પ્રભાવ પાથરી દીધો. પોતાની જેમ “રત્નાકર-પચ્ચીસી' આજે પણ સકળ જૈન સમાજમાં મુક્ત કંઠે જ પ્રભાવિત બનેલા નરોત્તમભાઈ, લવજીભાઈ આદિ પાંચ ગવાય છે, જ્યારે પૂજ્યશ્રીએ રચેલી સ્તુતિ અને અન્ય મિત્રોમાંથી ભાઈ નરોત્તમદાસે કુટુંબની અનુમતિ લીધા વિના સ્તુતિઓ પણ સંઘમાં હોશેહોંશે ગવાય છે. જ દીક્ષા લઈ મુનિશ્રી નંદનવિજયજી નામ ધારણ કર્યું. એ પૂજ્યશ્રીના આવા પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે તેમનો જાણીને અમૃતલાલની અકળામણ ઓર વધી ગઈ. એમણે કાકા શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ દિન-પ્રતિદિન વિસ્તરતો જ રહ્યો. દ્વારા કુટુંબની બીજી રીતે સંમતિ માગી, કે તે ધર્મના અભ્યાસ ત્રણેક વીશી જેટલા લાંબા દીક્ષાપર્યાય દરમિયાન તેઓશ્રીના અર્થે મહેસાણા જવા ઇચ્છે છે. સૌએ રાજીખુશીથી રજા આપી પ્રભાવ નીચે અનેક રચનાત્મક કાર્યો થયાં છે. મુંબઈઅને અમૃતલાલ મહેસાણાને બદલે સીધા પહોંચ્યા જાવાલ દોલતનગરમાં ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના ઉ (રાજસ્થાન) સૂરિસમ્રાટ પાસે. ત્યાં જઈ પૂજ્ય ગુરુભગવંતને શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર, શ્રી અમૃતસૂરિજી જ્ઞાનશાળા, પોતાની મનોકામનાથી અવગત કર્યા. સંયમ સ્વીકારવા જૈન ઉપાશ્રય, જૈનોના વસવાટ માટે શ્રી ઉન્નતિસદન, જૈન અભિલાષા વ્યક્ત કરી. ગુરુદેવે તો પ્રથમથી જ આ રત્નને વર્ધમાનતપ-નિવાસ, શ્રી આયંબિલખાતું તથા પાઠશાળાનું પારખી લીધું હતું. સં. ૧૯૭૧ના અષાઢ સુદ પાંચમને શુભ મકાન, સાહિત્યવર્ધક સભાનું મકાન વગેરે સ્થાયી કાર્યો થયાં. દિને દીક્ષા આપવામાં આવી. પૂ. ગુરદેવે અમતલાલને સ્વશિષ્ય પાલિતાણામાં પણ શ્રી કેશરિયાજીનગર સ્થિત (૧) ચાર બનાવી મુનિશ્રી અમૃતવિજયજી નામે ઘોષિત કર્યા. માળનું શ્રી કેશરિયાજી વીરપરંપરા મહાપ્રાસાદ, (૨) શ્રી Jain Education Intemational Page #309 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૯૭. અમૃતપુણ્યોદય જ્ઞાનશાળા, (૩) શ્રી વૃદ્ધનેમિ અમૃતવિહાર, વિકાસ કેટલો વિશાળ છે? બુદ્ધિની સૂક્ષ્મતા કેટલી બધી છે? (૪) શ્રી કાંતિલાલ લલુભાઈ જૈન ભોજનશાળા, (૫) શ્રી તેઓની જીવનવાડીમાં ઘણાં ગુણ–પુષ્પો ખીલ્યાં હતાં પણ સુમતિબહેન ફકીરચંદ જૈન ધર્મશાળા, (૯) શ્રી પ્રાગજીભાઈ તેઓએ પોતાના પિતાગુરુ પં. શ્રી પુણ્યવિજયજી મહારાજની ઝવેરચંદ જૈન ધર્મશાળા, (૭) શ્રી રૂપચંદજી જસરાજજી જૈન જે અખંડ સેવા વર્ષો સુધી કરી અને ઉત્તરકાળમાં પોતાના ધર્મશાળા, (૮) શ્રી કેશવદાસ બુલાખીદાસ જૈન ધર્મશાળા પ્રગુરુ આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરિશ્વરજી વગેરે સ્થાયી કાર્યો થયાં. મહારાજની સેવા કરી હતી, તે કાર્ય કરતી વખતે તે તે આવા પુણ્યપ્રભાવી આત્માએ પાલિતાણા જેવી પૂજયોનાં મનને સતત સંતોષ આપ્યો હતો તે નોંધપાત્ર જ નહીં તીર્થાધિરાજની પવિત્ર ભૂમિ પરથી સં. ૨૦૩૦ના પોષ વદ ૬ પણ દૃષ્ટાંત પાત્ર છે. પોતાનું બધું તેઓના ધ્યેયમાં સમાવી ને સોમવારે સુંદર સમાધિપૂર્વક સ્વર્ગવાસ કર્યો ત્યારે માત્ર દેવાનું કાર્ય કોઈ આવા યોગી પુરુષ જ કરી શકે. કોઈ પાલિતાણામાં જ નહીં, પણ અનેક ગ્રામ-નગરોમાં પૂજયશ્રીના નિઃસ્પૃહી સંત પુરુષ જ કરી શકે તેવું આ કાર્ય હતું. સ્વર્ગારોહણ મહોત્સવો ઉજવવામાં આવ્યા, જે તેઓશ્રીના તેઓની તમામ પ્રવૃત્તિમાંથી નિષ્કલંકતાની સુગંધ સતત વ્યાપક પ્રભાવનું પ્રતિબિંબ પાડે છે. ધન્ય છે એ મહાત્માને, આવતી હતી, તો વૃત્તિમાંથી પ્રસંગે–પ્રસંગે નિષ્કષાયતાની જેઓશ્રીએ અમૃત બનીને જીવન અમર બનાવ્યું. વંદન હજો પ્રતીતિ થતી હતી. આ જીવનસિદ્ધિને તેઓના જીવનની એ પરમ સૂરિવરને! વિશાળતાને ઉદાત્તતાને સમજવા માટે આપણી બુદ્ધિનો ‘ગજ સૌજન્ય : પ.પૂ.આ.શ્રી વિજયદેવસૂરિજી મ.સા.ની પુણ્યસ્મૃતિ - ટૂંકો પડ્યો હોય તેવું લાગે છે. નિમિત્તે પ.પૂ. આ.શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરિજી મ.સા. તથા પ.પૂ. આ પુષ્પ તો આપણને અલ્પ લાગ્યું. માત્ર સાઠ વર્ષમાં આ.શ્રીમદ્ વિજયપ્રધુમ્નસૂરિજી મ.સા.ની પ્રેરણાથી ગુણગુણાનુરાગી તેઓની જીવનલીલા સંકેલાઈ ગઈ. જ્યારે તેઓના પરિપકવ સુશ્રાવકો તરફથી અનભવ કળનો હાથ અનુભવ-ફળનો લાભ શ્રી સંઘને, સાહિત્ય-ક્ષેત્રને વિધિવ્યાકરણ-વિદ્યાવારિધિ, જ્યોતિર્વિદ્ દિનમણિ, વિધાનના ક્ષેત્રને મળવાની રળિયામણી ઘડી આવી ત્યારે જ દર્શન સાહિત્યના મર્મજ્ઞ, સમર્થ કાવ્યરચનાકાર, તેઓએ પરલોકે પ્રયાણ કરી દીધું. સુવાસ તો પ્રસરી રહી. જે જે જાણે છે તેઓની આંખમાં નામસ્મરણ સાથે જ અહોભાવ સમતાના સાગર : છલકાય છે, એટલે એમ કહેવાનું મન થાય છે કે, પ્રસન્નતાની પૂ. આચાર્યશ્રી જીવતી-જાગતી મૂર્તિ એટલે પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરવિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ સૂરીશ્વરજી મહારાજ. મહાન વ્યક્તિની ઉદાત્તતાનો વિચાર કરતાં કરતાં જૈનશાસનના ઇતિહાસમાં અનેક વિભૂતિમત્તા પ્રકાશે કવિઓને પર્વતની ઉનંગતા યાદ આવે છે અને દરિયાની છે. તેમાં પૂજ્યશ્રીનું નામ પણ અવિચળ ઝળકે છે. તેઓશ્રીનાં અગાધતા યાદ આવે છે, તો કોઈ કવિને વજની કઠોરતા યાદ સ્વાધ્યાય-તપથી પ્રાપ્ત થયેલા ધર્મ-જ્ઞાનના ગ્રંથો અને આવે છે અને કુસુમની કોમળતા યાદ આવે છે, પણ કશુંક શાસનપ્રભાવનાથી પ્રેરાઈને કરેલાં અગણિત ધર્મકાર્યો તેમની લોકોત્તર દર્શન તેઓના જીવનમાં થાય છે. કશુંક અસાધારણ બહુમુખી પ્રતિભાના પરિચાયક છે. તેઓશ્રીનું મૂળ વતન દેખાય છે, જે તેઓ જેમની વચ્ચે હોય છે તેમનાથી તેમને જુદા ઝાલાવાડમાં મૂળી પાસેનું ખાટડી ગામ. પિતા પીતાંબરદાસ પાડે છે. મૂઠી ઊંચેરા સ્થાપે છે. જીવાભાઈ ધંધાર્થે ભાવનગર આવી વસ્યા. એમનાં બીજાં આવા પુરુષોથી જ પૃથ્વી વસુમતી કહેવાઈ છે. કેટલાક પત્ની સાંકળીબહેનનું ભાવનગરમાં પિયર હતું. સં. ૧૯૭૪ના આવા મહાન પુરુષોને દુનિયા જાણતી હોય છે અને કેટલાક ચૈત્ર વદ પાંચમને દિવસે સાંકળીબહેનની કુક્ષિએ એક મહાપુરુષો અજાણ્યા જ રહી જતા હોય છે. તેઓનું જીવન પુત્રરત્નનો જન્મ થયો. યથાવામગુણ બાળકનું નામ ધીરજલાલ બગીચાના એક ખૂણામાં ઊગેલા કેવડાના ફૂલ જેવું હોય છે. રાખવામાં આવ્યું. માતા સાંકળીબહેન બાળકના પૂજ્ય ધર્મધુરન્ધરસૂરિ મહારાજના જીવનને જેણે જીવનઘડતરમાં ખૂબ જ રસ લેતાં હતાં, પરંતુ દૈવયોગે એમનું નજીકથી જોયું છે, તેમણે અનુભવ્યું છે કે તેમના હદયનો દુઃખદ અવસાન થયું. ધીરજની વય ત્યારે માત્ર આઠ વર્ષની Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ હતી. ધીરજને, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળમાં ભણવા મૂક્યા અને ત્યારથી બાળકની મનોવૃત્તિમાં વૈરાગ્યના અંકુરો ફૂટવા માંડ્યા. સં. ૧૯૮૫માં પૂ. પં. શ્રી અમૃતવિજયજી ગણિનો સમાગમ થતાં પિતા-પુત્રની વૈરાગ્ય-ભાવના વધુ બળવત્તર બની અને સં. ૧૯૮૮ના મહા સુદ ૧૦ને શુભ દિને જાવાલ ક્ષેત્રના ઉત્સાહી શ્રી સંઘના મહોત્સવ વચ્ચે પૂ. શાસનસમ્રાટશ્રીના આશીર્વાદ સાથે પિતા-પુત્ર દીક્ષા ગ્રહણ કરી. પીતાંબરદાસ મુનિશ્રી પુણ્યવિજયજી નામે પૂ. પં. શ્રી અમૃતવિજયજીના શિષ્ય બન્યા અને ધીરજલાલ મુનિશ્રી ધુરંધરવિજયજી નામે મુનિશ્રી પુણ્યવિજયજીના શિષ્ય જાહેર થયા અને સાચે જ આગલાં વર્ષોમાં પૂ. મુનિવર ધર્મધુરંધર તરીકે સર્વત્ર પંકાઈ ગયા! બહુ ઓછા સમયમાં તેઓશ્રીએ પંડિત શશિનાથ ઝા પાસેથી નવ્ય ન્યાયના ‘મુક્તાવલી’ પછીના ‘માથુરી’, ‘પંચલક્ષણી', ‘સિંહવ્યાઘ્ર જગદીશી', ‘સિદ્ધાંતલક્ષણ’ આદિ ગ્રંથો, સાહિત્ય-મીમાંસાના ગ્રંથો, સંસ્કૃત મહાકાવ્યો આદિનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સંસ્કૃત ભાષા પર અનન્ય કાબૂ જમાવ્યો. સંસ્કૃતમાં પત્રલેખન અને કાવ્યરચના સહજ બની રહ્યાં. પૂજ્યશ્રી સંસ્કૃતમાં સરળતાથી બોલી પણ શકતા હતા! પરિણામે, પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીને ૧૭૫ શ્લોકોનું શિખરિણી છંદમાં રચેલું, અન્ય દૂતકાવ્યો સમું ‘મયૂરદૂત’ ખંડકાવ્ય રચી મોકલ્યું. આ સમયમાં જ તેઓશ્રીએ હેમચંદ્રાચાર્ય વિરચિત કાવ્યાનુશાસન અને શબ્દાનુશાસનનો ઊંડો અભ્યાસ કર્યો હતો, એટલે આ દૂતકાવ્યમાં તેઓશ્રીની કાવ્યકુશળતા ઉત્તમ રીતે નીખરી આવી. અધ્યયનપ્રીતિ તીવ્રતર હોવાથી સં. ૧૯૯૪ના ખંભાતના ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી અંગ્રેજી પણ શીખ્યા અને તોલ્સતોયની વાર્તાઓ અને શેક્સપિયરનાં નાટકોનો અભ્યાસ કર્યો. આમ, ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, સંસ્કૃત મરાઠી, અંગ્રેજી આદિ અનેક ભાષાઓ પૂજ્યશ્રીને સહજસાધ્ય બની. અનેકાનેક મહાગ્રંથોના અધ્યયનથી તેઓશ્રીની પ્રતિભા પણ ફલવતી બની. પરિણામ સ્વરૂપ, પૂજ્યશ્રીએ શતાધિક ગ્રંથોની રચના કરી. એટલા જ અપ્રગટ ગ્રંથો પ્રગટ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. એમાં આઠ સ્મરણની પાદપૂર્તિના પ્રકાશથી તો પૂજ્યશ્રીની અપ્રતિમ પ્રતિભાનો પરિચય મળી રહે છે. પાદપૂર્તિની બાબતમાં તો તેઓની પ્રતિભા-કુદરતની બક્ષીસ હોય તેવી જણાતી. સિદ્ધચક્રપૂજનની પહેલી ચોવીસીના સાડાબાર શ્લોક મળ્યા વિશ્વ અજાયબી : નહીં, તો એ પણ તેઓએ પૂર્ણ કર્યા છે. આમ, અનેક પ્રકારનાં ધર્મકાર્યો વચ્ચે પણ તેઓશ્રીએ દર્શનસાહિત્યના આ અગણિત ગ્રંથો લખીને આશ્ચર્ય ખડું કર્યું છે! ૧૯૭૨માં પૂજ્યશ્રીની પ્રેરક નિશ્રામાં પાલિતાણામાં નંદલાલ દેવલુક સંપાદિત ભારતીય અસ્મિતા' નામનો દળદાર ગ્રંથ ભાવનગરના મહારાજાના વરહસ્તે પ્રગટ થયો હતો. આમ સાહિત્યકારોને પૂજ્યશ્રીએ ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું. દીક્ષા થઈ ત્યારે માત્ર ૧૩ વર્ષના બાળમુનિ શ્રી ધુરંધરવિજયજી મહારાજમાં કોઈ વિશેષતા દેખાતી નહોતી. એકવડો બાંધો, ઘઉંવણું સામાન્ય શરીર, સાવ મિતભાષી અને એકાકી પ્રકૃતિને લીધે સામાન્ય છાપ પડતી હતી, પરંતુ પૂજ્યપાદ ગુરુદેવશ્રીનો સહવાસ અને અન્ય આચાર્યદેવો પાસેથી માર્ગદર્શન પામીને સત્તરમા વર્ષે તો એક પ્રભાવશાળી મુનિવર તરીકે સમગ્ર સમુદાય પર અનોખી છાપ અંકિત કરી આપી. એ છાપ ઉત્તરોત્તર વિકસતી ચાલી. પૂજ્યશ્રીએ કરેલાં ગુજરાત-મુંબઈનાં મુખ્ય શહેરોનાં ૪૬ ચાતુર્માસ એનાં જીવતાં-જાગતાં પ્રમાણપત્રો છે કે તેઓશ્રીની ઉપસ્થિતિ હોય ત્યાં મહામહોત્સવપૂર્વક અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાપન, સંઘયાત્રા આદિના અનેકાનેક ઉત્સવો ઊજવાયા જ હોય. આવી અપૂર્વ શાસનપ્રભાવનાના ફળસ્વરૂપ પૂજ્યશ્રીને સં. ૨૦૦૭ના કારતક વદ ૬ને દિવસે ગણિ પદવી અને વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ને દિવસે પંન્યાસ પદવી અર્પણ કરવામાં આવી. વિરલ એવો ભવ્ય ઉત્સવ મુંબઈ મુકામે સં. ૨૦૨૧ના મહા સુદ ૭ ને સોમવારે ઊજવાયો હતો, જ્યારે પૂજ્યશ્રીને આચાર્યપદથી અલંકૃત કરવાનું ફરમાન શાસનશણગાર, ગીતાર્થગણમુકુટમણિ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજે અને પરમ શાસનપ્રભાવક જ્યોતિષશાસ્ત્ર પારંગત પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે કર્યું. દસ દિવસ ચાલેલા આ મહોત્સવમાં અનેક પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વિશાળ સંખ્યામાં જૈન અને જૈનેતર મહાનુભાવોએ હાજરી આપી હતી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીથી માંડીને અનેક મહાપુરુષોએ પૂજ્યશ્રીને અભિવાદન પાઠવ્યાં હતાં. પ્રસંગે ભારતભરના વિશિષ્ટ વિદ્વાનોએ અભિનવ આચાર્યશ્રીને ૧. વ્યાકરણવિદ્યાવારિધિ, ૨. સિદ્ધાંતભારતી, ૩. દર્શનચિંતામણિ, ૪. વિશિરોમણિ અને ૫. જ્યોતિર્વિદિનમણિ જેવી ઉપાધિઓથી નવાજ્યા હતા. Page #311 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૯૯ આચાર્યદેવોના જીવનક્રમમાં સહજ બની ગયેલાં થયો. સંકલ્પને કલ્પતરુની ઉપમા આપી છે. મનના મનોરથોને સામાન્ય કાર્યો તો પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં જ રહેતાં હતાં, સંકલ્પમાં સુદઢ કરી દો એટલે ફળ મળ્યા વગર રહે જ નહીં. પરંતુ યથાના ધુરંધર કાર્ય ન થાય તો નામ દીપે નહીં. એવાં પૂજ્યશ્રીના મનોનિકુંજમાં પણ નાનપણથી વૈરાગ્યભાવનાનાં કાર્યોમાં પૂજ્યશ્રીની દેખરેખ નીચે પાલિતાણામાં ગિરિરાજ મૂળ રોપાયાં હતાં અને આગળ જતાં, એ સંકલ્પના કલ્પવૃક્ષને શત્રુંજયની તળેટીમાં જૈન સંઘના ભવ્ય વારસાને દર્શાવતાં અને વિકસવાનું વાતાવરણ મળ્યું હતું. માતાપિતાને સંયમ શ્રમણપરંપરાના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતા “કેસરિયા સ્વીકારવાની વાત કરી, પણ અનુમતિ મળી નહીં. મિત્રો સાથે વીરપરંપરાપ્રાસાદ' નામે વિશાળ ચેત્યનું નિર્માણ એ મુખ્ય છે. ભાગીને ઉમેટા પહોંચ્યા. ત્યાં એ સંકલ્પ ફળીભૂત થયો. સખત અને સતત પરિશ્રમને પરિણામે હોય કે ગમે તેમ, સં. શ્રાવસ્તિ તીર્થોદ્ધારક આચાર્યદેવ શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી ૨૦૩૦થી પૂજ્યશ્રીની તંદુરસ્તી જોખમાઈ. કેન્સરનું નિદાન મહારાજનું શિષ્યત્વ સ્વીકારી, સં. ૨૦૦૪ના પોષ વદ પાંચમે થયું, છતાં તેઓશ્રીની પ્રવૃત્તિમાં સહેજે શિથિલતા ન આવી. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી પુણ્યવિજયજી નામે ઘોષિત થયા. વ્યાધિ વધતો ચાલ્યો. ૨૦૩૩નું ચોમાસું અમદાવાદમાં હતા. સંયમ સ્વીકારીને મુનિશ્રી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યોમાં ત્યાં વ્યાધિની વેદનાએ માઝા મૂકી. સં. ૨૦૩૪ના વૈશાખ માસ તલ્લીન બની ગયા. શાસ્ત્રો આદિનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. સુધી આ વ્યાધિની આશાતા સહન કરતા રહ્યા. વૈશાખ વદ જ્યોતિષશાસ્ત્રમાં સવિશેષ પારંગત થયા. એ ઉપરાંત, ૧૧ને દિવસે શુક્રવારે આ તેજસ્વી તારક શાંતિ અને પૂજ્યશ્રીના બે ગુણવિશેષ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા : સમાધિપૂર્વક દિવ્યસૃષ્ટિમાં વિલીન થઈ ગયા, પરંતુ અપૂર્વ ૧. તેઓશ્રીની કથા-આલેખનની શૈલી હૃદયંગમ છે. સુબોધગુણગરિમાથી ઓપતી તેઓશ્રીની યશ:કાયા તો સુવાચ્ય કથાઓના સર્જક તરીકે તેઓશ્રી અજોડ યાવચંદ્રદિવાકરી અમર છે. ૬૦ વર્ષના અલ્પ આયુષ્યમાં ૪૭ સાહિત્યસાધના કરી રહ્યા છે. “સુઘોષા', “શાંતિસૌરભ', વર્ષનો સુદીર્ધ દીક્ષાપર્યાય પાળી, ૧૩ વર્ષના સૂરિપદપર્યાયમાં “મહાવીર-શાસન'માં તેઓશ્રીની કથાઓ પ્રસિદ્ધ થઈ છે, એક દૃષ્ટિમાં ન સમાય તેવાં અને તેટલાં વિવિધ અને વિશાળ આબાલવૃદ્ધ સૌમાં અત્યંત પ્રિય થઈ પડી છે. આજ સુધીમાં કાર્યો કરી ગયા! ઉત્તમ કોટિની સમતા, સમર્થ કોટિની વિદ્વત્તા, લાખો પ્રતો પ્રસાર પામી છે અને તેની માંગ સતત થતી રહે આદર્શ કોટિની સંયમ-સાધના-સ્વાધ્યાયપ્રીતિ-સર્જકતા- છે. એવી જ બીજી વિશેષતા સંગીતમય સ્વરોમાં સ્તવનસત્સંગમગ્નતા આદિના અદ્ભુત ગુણોથી ઓપતી ભવ્ય સઝાયો ગાવાની છે. પૂજ્યશ્રી મધુર અને બુલંદ અવાજમાં જીવનયાત્રા પૂર્ણ કરી ગયા. શિષ્ય-પ્રશિષ્ય પરિવારનો વિશાળ સ્તવનો ગાઈને સૌનાં મન હરી લે છે. તેઓશ્રીના ભક્તો અને વારસો મૂકી ગયેલા પૂજ્યશ્રીની શાસનસેવા અમર બની છે. શ્રાવકો આ સુમધુર સંગીતાવલિમાં લીન બની મહાન પૂજ્યશ્રીને કોટિ-કોટિ વંદના. આરાધકો બની રહે છે. પૂજ્યશ્રી તપમાં પણ આગળ વધતા જ રહ્યા છે. શ્રી ૐકારતી–ભદ્રકરધામ-મહાવીરલબ્ધિધામાપક વર્ષીતપ, સિદ્ધિતપ, ચત્તારિ અટ્ટ, ૧૬-૧૧ ઉપવાસ, સુમધુર સંગીતના જ્ઞાતા, સાધક સંત, સૂરિમંત્ર વિશસ્થાનક આદિ તપ સાધવામાં અગ્રેસર રહ્યા છે. પૂજ્યશ્રીને આરાધક, હર્ષકલશ સંકુલના સ્થાપક, દક્ષિણભૂષણ કાનપુરમાં સં. ૨૦૪૩ના પોષ સુદ ૧ને શુભ દિવસે પૂ. આ. પૂ. આચાર્યશ્રી શ્રી વિજયભદ્રંકર-સૂરીશ્વરજી મહારાજે આચાર્ય પદવી પ્રદાન વિજયપુયાનંદસૂરીશ્વરજી મહારાજ કરી અને મુનિ શ્રી પુણ્યવિજયજીમાંથી આચાર્યશ્રી પુનીતપાવન છાણી નગરીને વડોદરાના મહારાજા પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજ બન્યા. આજે પણ ગાયકવાડે “દીક્ષાની ખાણ' તરીકે ઓળખાવી છે. છાણી વિષે શાસનપ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. તેઓશ્રીના ૯ શિષ્યપ્રશિષ્યો પાંચ ભાણિયાઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે. કહેવત પડી ગઈ છે કે, “ગામ છાણી-દીક્ષાની ખાણી.' ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જ્યાંથી કોઈ સંયમ-આરાધક શ્રી વિદ્વાન આ. વારિષેણસૂરિજી તથા સ્વ. આ. વીરસેનસૂ. નામે વિરપ્રભુની શાસનસેવામાં ન સંચર્યું હોય! એવી એ પવિત્ર પ્રસિદ્ધ શિષ્યો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી વિહારધામ તથા ભૂમિમાં સં. ૧૯૮૭ના પોષ વદ ૬ને દિવસે પૂજ્યશ્રીનો જન્મ અલૌકિક અનુપમ વિશ્વમાં પ્રથમ ૐમાં પંચપરમેષ્ઠીની Jain Education Intemational Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ વિશ્વ અજાયબી : સ્થાપના, પ્રતિષ્ઠા તેઓશ્રીના હસ્તે જ સં. ૨૦૫૯ મહાવદ- ૩, ૧૯-૨-૨૦૦૩ના અનુમોદનીય થઈ. ત્રણ ભત્રીજીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી છે. પૂ. દાદા ગુરુદેવની છત્રછાયામાં છાણીમાં ચાતુર્માસ સમયે તેઓશ્રીનાં સંસારી માતાએ ઉપધાન તપ કરાવવાનો અમૂલ્ય લાભ લીધો. એવા એ શાંતમૂર્તિતપસ્વીરત્નસાધક સંત સ્વસાધના કરવાપૂર્વક અનેક જીવોને શાસનરસના ઇચ્છુક બનાવી રહ્યા છે. લાખ લાખ વંદન હજો. એ પરમ શાસનપ્રભાવક સૂરીશ્વરજીને! પૂજ્યશ્રીની ભાવનાના સહારે ગણિવર વિક્રમસેનવિજયના માર્ગદર્શન અનુસાર છાણીથી ૯ કિ.મી. હાઇવે ટચ પદમલા ગામે શ્રી ૐકાર જૈન તીર્થ–ભદ્રંકરનગર વિહારધામરૂપે નિર્માણ થયું, જેમાં ત્રિશિખરી જિનાલય, કલ્પસૂત્રમંદિર, રાયણપગલાં મંદિર, ગુરુમંદિર, શાસનદેવદેવી મંદિર, વિશાળ ૨-ઉપાશ્રય, પ્રવચનહૉલ, ભોજનશાળા તથા અદ્યતન ધર્મશાળા નિર્માણ પામેલ છે, જેમાં વિશ્વમાં પ્રથમ એવા વિશાલ % ની સ્થાપના–તેમાં પંચપરમેષ્ઠીની પ્રતિષ્ઠા-અંજનશલાકા સં. ૨૦૫૯, મહા વ. ૩ના પૂજ્યશ્રીના હસ્તે થઈ તથા પૂજ્યશ્રીની પ્રેરણાથી ગેટવે ઑફ કોંકણના સ્થાનને પામેલ પન્ડાળા હિલ સ્ટેશને મહાવીરલબ્ધિ ધામ નિર્માણ થયેલ છે. તેમાં રથાકાર જિનાલય, ભોજનશાળા-ધર્મશાળા-ઉપાશ્રય આદિ તૈયાર થયેલ છે, જેની અંજન-પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના હસ્તે સં. ૨૦૬૧, પો. વ. ૬ ના થશે. પોષ વ. ૫ ના પૂજ્યશ્રી સંયમજીવનના ૫૮માં વર્ષમાં પ્રવેશ તથા જીવનના ૭૫મા વર્ષમાં પ્રવેશ કરશે. તેઓનાં ચરણે વંદના.... ૨૦૬૨માં અનેક સંઘોએ ભેગા થઈને પૂજ્યશ્રીને દક્ષિણભૂષણ પદવી આપેલ. પૂજ્યશ્રીની પ્રેરણાથી વિટાચિપલુન, યક્ષબા આદિ જિનાલયના કાર્યો ચાલુ છે. દિવાળીમાં સૂરિમંત્રની સાધના કરે છે. પ્રતિદિન પૂજ્યશ્રીના પ્રભાવથી ૐકારતીર્થ વૃદ્ધિ પામી રહ્યું છે. સં. ૨૦૬૪નું ચાતુર્માસ ૫૬ ઠાણા સાધુ-સાધ્વી ૨૦૦ શ્રાવક-શ્રાવિકા સાથે ઐતિહાસિક થયું. તીર્થમાં પાંચ દીક્ષાઓ થઈ, સં. ૨૦૬૯ના પૂજ્યશ્રીની નિશ્રામાં ગણિવર વિક્રમસેન વિ.મ.ની પ્રેરણાથી અડાસ (આણંદ) વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે પર શ્રીમતી ચંદ્રાબેન રસિકલાલ (માસરરોડવાળા) પરિવાર નિશ્રામાં હર્ષકલશ સંકુલ મધ્યે શ્રી પાર્થ-લબ્ધિભદ્રઅરૂણપ્રભ વિહારધામમાં કલશાકારે જિનાલમાં શ્રી લબ્ધિપાર્શ્વનાથ પ્રભુની અંજન-પ્રતિષ્ઠી માગ.વદ-૫ના થયેલ છે. પૂજ્યોની પ્રેરણાથી તારાપુર ચોકડી પાસે વિહારધામ તથા શ્રી શંખેશ્વરતીર્થની નજદીક પાનવા ગામે નવગ્રહમંદિર સહ વિહારધામ થશે, નેનપુરા ચોકડી વિહારધામમાં શ્રી લબ્ધિસૂરિ સાધના સદન નિર્માણ પામેલ છે. પૂજ્યશ્રી શતાયુ બની શાસનશોભા વધારવામાં નિમિત્ત બને એજ મંગલ ભાવના... સૌજન્ય : પૂ. ગણિવરશ્રી વિક્રમસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી ભારતનગર જૈન છે. પેઢી, જૈન ટેમ્પલ, બલરામ ભવન, ગ્રાન્ટ રોડ, મુંબઈના સૌજન્યથી શબ્દાદિ શાસ્ત્રના વિષયમાં જેહની પ્રતિભા ઘણી, વળી પૂર્ણિમાએ જન્મ સાધ્યો પૂર્ણતા વરવા ભણી; શ્રી દેવસૂરિશ્ચરણકમલે મધુકર સમાજે ગુંજતા, લઘુ હેમચંદ્ર શું અવતર્યા કલિકાલમાં ફરી દીસતા. પૂ. આ.શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. પૂ. આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ એક સ્વ–પર ઉપાસક આત્મસાધનાના ધ્યેયને વરેલા અને એ માટે સતત પ્રયત્નશીલ રહેલા શ્રમણ શ્રેષ્ઠ છે. જુદા જુદા વિષયની વિદ્વત્તાથી શોભતું એમનું જીવન છે અને પોતાના પાંડિત્યને ગોપવવાની શાલીન મનોવૃત્તિથી એ વિશેષ શોભાયમાન અને આદરપાત્ર બન્યું છે. સતત વિદ્યાનિષ્ઠ રહેવાની સાથે સાથે, તેઓશ્રીએ પોતાની સાધનામાં જ તપોનિષ્ઠા કેળવી છે એ વિરલ છે. અખંડ જ્ઞાનોપાસના અને જીવનસ્પર્શી તપસ્વિતાનો આવો સંગમ બહુ ઓછો જોવા મળે છે. એ માર્ગ એના સાધકને ખૂબ ઉન્નત ભૂમિકાએ દોરી જાય છે, એટલું જ નહીં, તેઓશ્રી જેવી રુચિ વિદ્યા અને તપસ્યા પ્રત્યે ધરાવે છે, એવી જ પ્રીતિ અને ભક્તિ પોતાના સાધુધર્મની બધી ક્રિયાઓ તરફ ધરાવે છે. પોતાની શક્તિ, સફળતા અને વિદ્વતાને છુપાવી રાખવાની મનોવૃત્તિના તેઓશ્રી ચાહક છે. પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની વિરલ સિદ્ધિનાં મૂળ એમના કૌટુંબિક સંસ્કારોમાં, પૂર્વજન્મના સંસ્કારોમાં અને નાનપણમાં જ અંતરમાં પ્રગટેલી સાધુજીવન પ્રત્યેની અભિરુચિમાં રોપાયેલાં હોય એમ લાગે છે. તેઓશ્રીની જન્મભૂમિ જંબુસર પાસેનું નાનું સરખું અણખી ગામ. ગામમાં જૈનનું એક જ ઘર. એ ઘર તે એમના દાદા દીપચંદભાઈ અને દાદીમા ડાહીબહેનનું ઘર. એ બન્નેનાં જીવનમાં ધર્મશ્રદ્ધા સારી રીતે સિંચાયેલી. તેઓ ઘરમાં ઘરદેરાસર રાખીને પૂજાભક્તિ Jain Education Intemational For Private & Personal use only Page #313 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૦૧ કરે અને સાધુમહારાજો અને સાધ્વીમહારાજોની ઉલ્લાસપૂર્વક વદ પાંચમને શુભ દિને કોઠ–ગાંગડ મુકામે, કુટુંબપરિવાર અને ભક્તિ-સેવા કરીને જીવનને કૃતાર્થ બનાવે. આ ધર્મસંસ્કારો ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિમાં પૂ. મુનિરાજ શ્રી એમના પુત્ર હીરાભાઈ અને પુત્રવધૂ પ્રભાવતીબહેનમાં ઊતર્યા. મેરુવિજયજી મહારાજે હસમુખભાઈને દીક્ષા આપીને પૂ. મુનિ શ્રી હીરાભાઈને ત્રણ પુત્રો અને બે પુત્રીઓ એમ પાંચ શ્રી દેવવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી સંતાનોનો પરિવાર. પહેલું સંતાન પુત્રી ઇન્દુ, બીજું સંતાન પુત્ર હેમચંદ્રવિજયજી નામે ઘોષિત કર્યા. બાર વર્ષના બાળભિક્ષુ ધનસુખ, ત્રીજું સંતાન પુત્ર હસમુખ, ચોથું સંતાન પુત્રી હંસા મુનિશ્રી હેમચંદ્રવિજયજીને તો મનગમતી અમૂલ્ય અને અપૂર્વ અને પાંચમું સંતાન પુત્ર પ્રવીણ. આ પાંચ ભાઈ-ભાંડુઓમાંના વસ્તુ મળ્યાનો આનંદ થયો. તેઓશ્રી જ્ઞાન-ધ્યાન, તપસ્યા અને વચેટ હસમુખભાઈ તે જ આપણા આચાર્યશ્રી ગુરુની ભક્તિમાં એકતાન બની ગયા. ભૂખ્યાને ભાવતાં ભોજન વિજયહેમચંદ્રસૂરિજી મહારાજ. સં. ૧૯૯૩ના પોષી પૂનમના મળે પછી એનો લાભ લેવામાં શી મણા રહે! એમ દિવસે એમનો જન્મ. ત્યાર બાદ, હીરાભાઈ વ્યવસાયાર્થે બાળમુનિની સંયમયાત્રા સુખપૂર્વક આગળ વધતી રહી. દીક્ષા પોતાના કુટુંબ સાથે અમદાવાદ આવ્યા ને સાબરમતીમાં વસ્યા. લીધા પછી પૂરાં બાર વર્ષ અધ્યયનમાં લીન બની ગયા. તે સમયે હસમુખભાઈની ઉંમર તો નાની હતી, પણ ભાવિનો તેઓશ્રીની અભ્યાસ પ્રત્યેની ઝંખના જોઈને ગુરુદેવે તેમને કોઈ શુભ સંકેત કહો કે, તેમને બચપણથી જ રમત-ગમત શાસ્ત્રીજી પાસે પાણિનીના વ્યાકરણનો અભ્યાસ કરવા મૂક્યા. પ્રત્યે ઓછું આકર્ષણ હતું અને અભ્યાસ પ્રત્યે વધારે રુચિ હતી. વ્યાકરણની સાથોસાથ ન્યાય, સાહિત્ય અને આગમગ્રંથોનો પણ બુદ્ધિ પણ એવી તેજસ્વી કે થોડું ભણે અને કોઠામાં વધારે વસી ઊંડો અભ્યાસ કર્યો. બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદની જાય અને એ બધા કરતાં વધારે આકર્ષણ ધર્મ પ્રત્યે હતું. દસ પરીક્ષાઓ આપી. ‘સિદ્ધાંતકૌમુદી’, ‘પ્રૌઢ મનોરમા', ‘લઘુ વર્ષની સાવ પાંગરતી ઉંમરે જ એમના મનમાં એવા એવા શબ્દેન્દુશેખર’, ‘પરિભાષેન્દુશેખર', “વાકયપ્રદીય’, ‘વૈયાકરણ', ભાવ જાગતા કે, વીતરાગ પરમાત્માના ધર્મનું શરણ સ્વીકારીને ભૂષણસાર' આદિ વ્યાકરણના તથા “મુક્તાવલી વ્યાપ્તિપંચક', મારા જીવનને ઉજમાળ બનાવું. આ ભાવના એમના મનને સિદ્ધાંત લક્ષણ’, ‘વ્યુત્પત્તિવાદ', “કુસુમાંજલિ' વગેરે ન્યાયના ખાન-પાન અને મોજમજાના સામાન્ય આનંદ પ્રત્યે ખેંચાઈ તેમ જ શિષ્ટ સાહિત્યના ગ્રંથોનો બાર બાર વર્ષ સુધી સતત જતાં રોકી રાખતી. એવામાં સં. ૨૦૦૨ની સાલનું ૫. પૂ. આ. અભ્યાસ કર્યો. પ્રથમ, મધ્યમાં, શાસ્ત્રો અને વ્યાકરણાચાર્યની શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજનું ચોમાસું મુનિશ્રી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા. પ્રાચીન તેમ જ નવીન ન્યાયશાસ્ત્રનો દેવવિજયજી, મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી ધુરંધરવિજયજી અને કાવ્યોનો અભ્યાસ કર્યો અને જૈન ધર્મના પ્રાણરૂપ અને આદિ પરિવાર સાથે સાબરમતીમાં થયું. હસમુખભાઈને તો આ સંયમના આધારરૂપ આગમસૂત્રોનું અધ્યયન કર્યું. વળી, મનગમતો સુયોગ સાંપડ્યો! એમની ધર્મરુચિને ખીલવવાનો સંપાદન પદ્ધતિનો બોધ મેળવીને પોતાની જ્ઞાનોપાસના ઉપર અવસર આવી ઊભો. એમના હૃદયમાંનો ધર્મરંગ વધુ પાકો જાણે સુવર્ણકળશ ચડાવ્યો. બન્યો. આ પછીના વર્ષે, સં. ૨૦૦૩નું ચોમાસું પૂ. તપસ્યામાં પણ સહજ રુચિ વર્તતી હતી. વર્ધમાન તપની શાસનસમ્રાટશ્રીનું થયું. તેઓશ્રી સાથે પૂ. આ. શ્રી ઓળી, વીશસ્થાનક તપની ઓળી, અઠ્ઠાઈ તપ વગેરે સુંદર વિજયોદયસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયનંદનસૂરિજી તપસ્યા પણ અનુમોદનીય છે. કુટુંબ પ્રથમથી જ ધર્મના રંગે મહારાજ, પૂ. મુનિરાજ શ્રી મેરુવિજયજી, પૂ. મુનિરાજ શ્રી રંગાયેલું, એમાં આવા પનોતા પુત્રે ત્યાગધર્મનો ભેખ લીધો, દેવવિજયજી આદિ હતા. આ પ્રસંગે હસમુખભાઈની ત્યાગ- એટલે એની અસર કટુંબીજનો પર થયા વગર રહે? એમનાં વૈરાગ્ય-સંયમની ભાવનાનો વિકાસ કરવામાં ખાતર-પાણીનું પગલે એમના પરિવારમાંથી ચાર વ્યક્તિઓએ સંયમમાર્ગનો કામ કર્યું અને ત્યારથી એમને સંસારરસ ફિક્કો લાગવા સ્વીકાર કર્યો. સં. ૨૦૦૯માં નાની બહેન હંસાએ દીક્ષા લીધી; માંડ્યો. પછી તો શાળાનો અભ્યાસ છોડીને અમદાવાદમાં એમનું નામ હેમલતાશ્રીજી છે. સં. ૨૦૧૭માં નાનાભાઈ લુણસાવાડામાં ચાતુર્માસ બિરાજતા પૂ. મુનિરાજ શ્રી પ્રવીણકુમારે દીક્ષા લીધી; આ વિદ્યાવ્યાસંગી મુનિશ્રીનું નામ મેરુવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી વિજય મેરુપ્રભસૂરિજી) પ્રદ્યુમ્નવિજયજી છે અને તેઓ પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રઅને પૂ. મુનિરાજ શ્રી દેવવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી સૂરિજીના શિષ્ય બન્યા છે. સં. ૨૦૧૭માં પિતાશ્રીએ દીક્ષા વિજયદેવસૂરિજી)ના સાનિધ્યમાં રહીને, સં. ૨૦૦૫ના મહા લીધી એમનું નામ મુનિરાજ શ્રી હીરવિજયજી રાખ્યું અને ૧ Jain Education Intemational Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ તેઓશ્રી પૂ. ઉપાધ્યાય શ્રી મેરુવિજયજી મહારાજના શિષ્ય થયા. બાર વર્ષના ગાળામાં જે કુટુંબની પાંચ વ્યક્તિઓએ પ્રવ્રજ્યા અંગીકાર કરી હોય એવી ધર્મપરાયણતા સામે સહેજે મસ્તક ઝૂકી જાય! પૂજ્યશ્રી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના શુભાશીર્વાદ મેળવવા ભાગ્યશાળી થયા છે, એટલું જ નહીં, પણ સં. ૨૦૦૫માં પૂ. શાસનસમ્રાટશ્રી વિરાજતા હતા તે સમયે પ્રવ્રજ્યા પ્રાપ્ત કરી હતી. અધ્યાત્મની ભૂમિકામાં વડીલની વિદ્યમાનતા શિષ્યના સૌભાગ્યમાં પૂરક બને છે. એ અગમ્યત્વ ગણાય છે. પછી તો વર્ષો સુધી પૂ. શાસનપ્રભાવક આ. શ્રી વિજયમેરુ-પ્રભસૂરિજી મહારાજની સતત કાળજીપૂર્વક જ્ઞાનાધ્યયન કરાવવાની તમન્ના અને ઉત્તમ સંયમ-સંસ્કારો સીંચવાની ચીવટ, પૂજ્ય ગુરુવર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજની સાચવણી, હૂંફ વગેરે જીવનવિકાસનાં અંગ બની ગયાં. એ પણ એટલું જ મહત્ત્વનું છે કે તેમના દાદાગુરુ પૂજ્યપાદ પીયૂષપાણિ આચાર્યભગવંત શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની વ્યક્તિ પારખવાની અને પ્રસંગે પ્રસંગે યોગ્ય પ્રેરણા પાવાની વિલક્ષણ કળાનો લાભ છેલ્લે છેલ્લે સારો મળ્યો. આવા જ્ઞાનથી અને શીલથી ઓજસ્વી ધીર-ગંભીર પ્રકૃતિથી પરિપક્વ બનેલા આ મુનિપ્રવરની યોગ્યતા જોઈને પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજે ભગવતીસૂત્રના યોગોદ્દહન કરાવવાપૂર્વક સં. ૨૦૨૩ના કારતક વદ ૬ને શુભ દિને સુરતમાં ગણિ પદથી અને સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૧૦ના તીર્થાધિરાજ સિદ્ધગિરિની છાયામાં-પાલિતાણા નગરે પંન્યાસ પદથી અલંકૃત કર્યા. ત્યાર બાદ સં. ૨૦૩૧ના પોષ વદ ૭ને દિવસે ભાયખલા-મુંબઈમાં ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને સં. ૨૦૩૩ના મહા સુદ ૧૦ના દિવસે અમદાવાદરાજનગર સ્થિત, નગરશેઠના વંડામાં, પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના ૧૦–૧૦ આચાર્યભગવંતોની નિશ્રામાં, જ્ઞાનદર્શન-ચારિત્રના અનુમોદનીય કાર્યક્રમો અને ભવ્યાતિભવ્ય મહોત્સવ યોજીને શાસનના શ્રેષ્ઠ એવા આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. સાહિત્યસર્જન : પૂજ્યશ્રીએ માત્ર અઢાર વર્ષની વયે રચેલ કીર્તિકલ્લોલ કાવ્ય' તેમની જ્ઞાનગરિમાનો ખ્યાલ આપે છે. સંસ્કૃત ભાષામાં વિવિધ છંદોમાં રાણકપુર તીર્થનો ઐતિહાસિક પરિચય આ ખંડકાવ્યમાં આપ્યો છે. વ્યાકરણના વિશ્વ અજાયબી : પ્રયોગો અને સાહિત્યના લાક્ષણિક ભાવોથી સભર આ કૃતિ સાહિત્યના શિખરે બિરાજે તેવી છે. તેઓશ્રીની અન્ય રચનાઓમાં ‘અષ્ટાદશ પાપસ્થાનકાલોચનાશતક’, ‘કલ્યાણમંદિરપાદપૂર્તિ-વૃત્તિ’, ‘જિનદાસશ્રેષ્ઠીકથા’, ‘દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા’, ‘સુરસુંદરી-ચરિયું–છાયા’, ‘નેમિસૌભાગ્ય કાવ્યમ્’, પરમાત્મપ્રાર્થના દ્વાત્રિંશિકા', ‘ગૌતમસ્વામીનાં ત્રણ સ્તોત્રો', ‘શ્રમણસ્તુતિ-ષોઽષિકા’, ‘ચાર અષ્ટકો’ વગેરે તેમ જ સંપાદન કરેલા ગ્રંથોમાં સિદ્ધહેમ-બૃહવૃત્તિ’, ‘અભિધાનચિંતામણિ', ‘વીશસ્થાનક પૂજનવિધિ’ વગેરે અને ગુજરાતી રચનાઓમાં ‘સર્વજ્ઞસિદ્ધિ’, ‘ઐતેન્દ્રસ્તુતિચતુર્વિશતિ’, ‘અમિતગતિકૃત આત્મનિંદાત્મક બત્રીશીનો પદ્યાનુવાદ', ‘આત્મપ્રબોધપંચવિશંતિકાનો પદ્યાનુવાદ’ ‘ચોવીશ જિનસ્તુતિઓ', ‘વીશસ્થાનકપૂજા–કથા’ શ્રાવકકવિ ૠષભદાસકૃત ‘શ્રી હીરવિજયસૂરિ રાસ'નું ગદ્યાનુવાદ સહિતનું સંપાદન, ‘શ્રી ગૌતમાદિ સ્તોત્રસંદોહ'નું સંકલન, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજનાં નોંધપાત્ર સ્તવનો/સજ્ઝાયોનો સંચય ‘બોધિરત્નમંજૂષા’ શાસનસમ્રાટ પ્રવચનમાળા વગેરે. પૂજ્યશ્રીનું સાહિત્ય સાચે જ જનમનને ઉપકારી અને ઉપયોગી છે. ગ્રંથલેખન સાથે પૂજ્યશ્રીની વ્યાખ્યાનશૈલી પણ પ્રેરક, પ્રભાવક અને આહ્લાદક છે. આગમ જેવા ગૂઢ વિષયોને સમજાવવાની રીત એવી સરળ અને સચોટ છે કે સૌને મંત્રમુગ્ધ બનાવી દે. પોતાના પૂજ્ય ગુરુમહારાજ સૌમ્યમૂર્તિ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયદેવસૂરીશ્વરજી મહારાજશ્રીની સાથે ને સાથે, પડછાયાની જેમ વર્ષો સુધી રહ્યા, વિચર્યા–તે દરમ્યાન દીક્ષા, વડીદીક્ષા, પદપ્રદાન, ઉપધાન, ઉજવણાં તથા છ'રી પાળતા સંઘો વગેરે ખૂબ જ થયા. પૂજ્યશ્રી હેમચન્દ્રસૂરિજી મ.ની નિશ્રામાં સં. ૨૦૫૯ની સાલમાં મહા વદ-૩ના ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા-મહોત્સવ મેરુધાયજૈનતીર્થ (અબિયાપુર)માં ઊજવવામાં આવ્યો તથા અમદાવાદ–કાંકરિયામાં નૂતન નિર્મિત શ્રી શત્રુંજય તીર્થાવતાર પ્રાસાદમાં પણ વૈશાખ સુદ-૭, ભવ્ય અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવામાં આવ્યો. ૨૦૬૫માં ચાતુર્માસ, મુંબઈ માટુંગા કર્યું. તઓનો શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ પ્રશંસનીય છે. શિષ્યોમાં–આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મ., પૂ.આ.શ્રી રાજહંસસૂરિજી મ.સા. મુનિરાજશ્રી દર્શનવિજયજી, પં. શ્રી Page #315 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૦૩ ગુણશીલ વિજયજી, મુનિરાજ, શ્રી લલિતાંગ વિજયજી- સિંચન કરનાર (સંસારીપણે પિતાશ્રી) પૂ. ગુરુદેવ દેવસુંદર મુનિરાજ, શ્રી જગચ્ચન્દ્રવિજયજી તથા પ્રશિષ્યોમાં પં. શ્રી વિ.મ.સા.ને થતો હશે. પુંડરીકવિજયજી મ., પં. શ્રી મન્દીતિવિજયજી મ., સ્વ. મુનિ ફળ-ફૂલથી લદાયેલું, હર્યુંભર્યું વૃક્ષ કોને આકર્ષણનું શ્રી સુબોધવિજયજી, મુનિશ્રી કાન્તિવિજયજી, મુનિશ્રી કારણ નથી બનતું એ પ્રશ્ન છે. દિવ્યયશવિજયજી, મુનિશ્રી પ્રીતિવિજયજી, મુનિ શ્રી મલયગિરિ વિજયજી આદિ છે. પૂજ્યશ્રીની વાણી જનગણને ગજબ આકર્ષણરૂપ બની રહી છે. એમના મુખેથી વહેતો જિનવાણીનો અસ્મલિત પ્રવાહ સૌજન્ય : ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફથી શ્રોતાગણને તરબોળ અને ઓળઘોળ કરી નાખે છે. પ્રવચન ૨૨૫ થી વધુ પુસ્તકોના સર્જક : જેમની કલમમાં હોલમાં જગ્યા ન મળવાથી બારી અને ગેલેરીમાં ઊભા રહીને ચમત્કારિક શક્તિ ધરબાયેલી છે એમની વાણીનું અમૃતપાન કરનારા શ્રોતાઓને જોશો તો ખ્યાલ આવશે કે બે-બે, ત્રણ-ત્રણ કલાક ખડે પગે ઊભા રહીને પ્રવચન પૂ.પૂ. જૈનાચાર્ય શ્રીમદ્ વિજય સાંભળવા છતાં લેશમાત્ર કંટાળતા નથી. રત્નસુંદરસૂરિજી મ.સા. - હરિયાળી જેમ આંખોને ઠંડક અને મનને તાજગી આપે ખેડૂત જ્યારે ધરતી પર છે એમ પૂજ્યશ્રીની વાણી પણ શ્રોતાગણના તન-મનને ઠંડક બીજ વાવે છે ત્યારે ખુદ ખેડૂતને આપે છે અને અવનવી તાજગીથી ભરી દે છે. પણ ખ્યાલ નથી હોતો કે આ એમની વાણી આકર્ષણરૂપ છે તો એમની કલમ બીજમાં કેટલી શક્િત અને આલંબનરૂપ છે. શક્યતાઓ છુપાયેલી છે. પણ જ્યારે એ બીજ વૃક્ષનું રૂપ લે છે સુવિશાળ વૃક્ષ અનેક માનવીઓને આલંબનભૂત બને છે ત્યારે સહથી વધુ આનંદ એ એમ પૂજ્યશ્રીની કલમ પણ અટવાતા-અથડાતા જીવો માટે ખેડૂતને થાય છે, કારણ બીજ અનેરું આલંબન પુરુ પાડે છે. પોતે વાવ્યું હતું. અનેક સમસ્યા વચ્ચે ઘેરાયેલા માનવીના હાથમાં જો આજથી ૪૧ વર્ષ પૂર્વે એમની કલમે લખાયેલું એકાદ પુસ્તક પણ આવી જાય તો પળઆવું જ એક બીજ જિનશાસનની જમીન પર વર્ધમાન બે પળમાં એની સમસ્યાઓનું નિરાકરણ થઈ જાય એવી તપોનિધિ, ન્યાય વિશારદ સ્વ. પૂ.આ. શ્રી ભુવનભાનસરીશ્વરજી ચમત્કારીક શક્તિ એમની કલમમાં ધરબાયેલી છે. મ.સા.એ વાવ્યું હતું. એ બીજમાં છુપાયેલી શક્તિ અને એમના આ સમ્યક સાહિત્ય કેટલાયને પડતા બચાવ્યા છે. શક્યતાઓની કલ્પના કદાચ કોઈને નહીં હોય પણ આજે એ તો કેટલાને ઠોકર ખાતા અટકાવ્યા છે, નિઃસહાયને સહાયરૂપ બીજ આચાર્ય રત્નસુંદરવિજયજી મ.સા.ના નામે વૃક્ષરૂપે બનીને બન્યા છે તો નિરલંબોનોને આલંબન પૂરું પાડ્યું છે. ૨૨૫ સંસારના સાપ-સંતાપથી સંતપ્ત થયેલા અનેક પ્રાણીઓને શીતળ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે પણ આજે નવા એકાદ-બે પુસ્તકો છાયા અને મીઠા ફળ આપી રહ્યું છે. સિવાય બધા જ અપ્રાપ્ય છે. ૨૫-૫૦ હજાર કે લાખ સુધીની ૨૦૧૩ની સાલમાં ચૈત્ર વદ બીજના શુભ દિને જ્યારે નકલો બહાર પડવા છતાં લોકોની માંગ સંતોષાતી નથી. પૂ. ગુરુદેવને જીવન સમર્પિત કર્યું અને સંયમસાધનાનો યજ્ઞ શરૂ વાણી આકર્ષણરૂપ છે, કલમ આલંબનરૂપ છે તો એમનું કર્યો ત્યારે ન પોતે જાણતા હતા કે ન દુનિયા જાણતી હતી કે હૈયુ આમંત્રણરૂપ છે. લીલુછમ વૃક્ષ જેમ બધાયને આમંત્રણનું આ સમર્પણ અને આ સધના એમને કઈ સિદ્ધિ સુધી કારણ બને છે તેમ આ સંતનું સ્નેહસભર હૃદય પણ સજ્જનપહોંચાડશે. દુર્જન, ધર્મ-અધર્મી, સુખી-દુઃખી અને ગુણવાન-દોષવાન આજે એ બીજની સફળતા અને સરસતા જોઈ સહથી બધાયને આમંત્રણરૂપ છે. વધુ આનંદ તો બીજ વાનાર પૂ. ગુરુદેવને તેમજ બીજને જલનું એમના રોમરોમમાં વણાયેલી અને છવાયેલી Jain Education Intemational Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ મૈત્રીભાવના, પ્રેમ, હૂંફ અને વાત્સલ્યને નિચોડ એમની વાણી અને કલમમાં જોવા મળે છે. જેનું હૈયું પ્રેમસભર હોય તેની વાણી અને કલમ પ્રિય ન બને તો જ આશ્ચર્ય છે. સૌજન્ય : મહાસુખરાય હીરાચંદ દોશી (મહુવાવાળા) પરિવાર હાલ ભાવનગર સ્વ. માનકુંવરબહેન મહાસુખરાય, દેવેન્દ્રકુમાર મહાસુખરાય, પ્રેરણાબેન દેવેન્દ્રભાઈ, હાર્દિક દેએન્દ્રભાઈ, સમી સૌમ્ય હાર્દિકભાઈ બેન સ્વાતી જીતેન્દ્રભાઈ સલોત, દક્ષેસ સાગર મોીત, પૌત્રી : ઝરણા હાર્દિકકુમાર પારેખ તરફથી જૈની વિજ્ઞાની : સંશોધક પ.પૂ.આ.શ્રી વિજયનંદિઘોષસૂરીશ્વરજી મહારાજ : એક પરિચય પૂ. મુનિશ્રી યશોવિજયજી મ.સા. પાલિતાણા (હાલ સ્વ. પ.પૂ. સાહિત્ય કલારત્ન ચંપાનિવાસ, અક્ષય તૃતીયા આ.શ્રીવિ. યશોદેવસૂરિજી મ.સા.) વિશ્વ અજાયબી : શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રની પ્રસ્તાવનામાં લખાયેલ ઉપરોક્ત શબ્દો શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન મસાજ માટે આજે ૭૨ વર્ષ પછી પણ એટલા જ સાચા છે. શ્વે. મૂ. જૈન સમાજ પાસે આજે એક એવો જૈન વિજ્ઞાની નથી કે જેણે વિજ્ઞાનની સાથે સાથે જૈનદર્શનનો પણ ગહન અભ્યાસ કર્યો હોય. આ આપણા સમાજ માટે મોટામાં મોટી કમનસીબી છે. આની સામે દિગમ્બર સમાજમાં ઘણા ઘણા દેશની અગ્રણી વિજ્ઞાન સંશોધન સંસ્થાઓમાં વિજ્ઞાની તરીકે ફરજ બજાવતા અને છતાંય જૈનદર્શનનો તલસ્પર્શી ગહન અભ્યાસ કરનારા વિજ્ઞાનીઓ છે. “આજે સંક્રાંતિનો યુગ પસાર થઈ રહ્યો છે. જો કે આજની કહેવાતી ક્રાંતિના વહેણ તો સામાજિક કે ધાર્મિક વિશુદ્ધ સિદ્ધાંતોને વિનાશને આરે ઘસડી રહ્યાં છે. એણે તો સંસ્કૃતિના પાયા પણ હચમચાવી નાખ્યા છે. પણ જે સાચી અને શુભનિષ્ઠાની ક્રાંતિ જે જે ક્ષેત્રમાં થઈ રહી છે અને દિન પ્રતિદિન આશ્ચર્યકારી અને અજબ ઘટનાઓ બની રહી છે અને વિજ્ઞાનનો જમાનો જે અનિલવેગે ઝડપી પ્રગતિ કરી રહ્યો છે, રોજ રોજ અવનવા તહેવાર પ્રયોગસર્જન, નવીન નવીન શક્તિઓનું આવિષ્કરણ, પાશ્ચાત્ય ભૂમિમાંથી વિશેષે કરીને શ્રવણગોચર થતું જાય છે, ત્યારે ખેદની વાત છે કે જૈન સમાજ હજું જાગ્રત થઈ શક્યો નથી. જેમના સૈદ્ધાન્તિક તત્ત્વો સમાતન સત્યથી ભરપૂર છે, સ્વયંભૂસિદ્ધ વૈજ્ઞાનિક રસાયણોના નિર્દેશો અંતર્ગત સંખ્યાબંધ વેરાયેલા પડ્યા છે. ‘ઘર બેઠા ગંગા’ જેવા સદ્યોગો છતાં તે સિદ્ધાંતો પાછળ મનનપૂર્વક, ઝીણવટભર્યો પરામર્શ કરે તેવા, રાત્રિદિવસનો જાતે ભોગ આપી પદાર્થાન્વેષણ કરે તેવા બાહોશ વૈજ્ઞાનિકોને સંગ્રહી શક્યો નથી. એટલું જ આજે આપણા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સમાજ પાસે જૈન આગમો અને પ્રાચીન સાહિત્યનું સંપાદન-સંશોધન કરીને પ્રકાશન કરનારી સંસ્થાઓ, સાધુઓ અને વિદ્વાનો પણ ઠીક ઠીક નહિ એના ઉત્પાદન માટેની દિશા જ શૂન્ય છે ત્યાં પગલું પાડ્યું પ્રમાણમાં છે. પરંતુ વૈજ્ઞાનિક અને તેમાંય પ્રાયોગિક સંશોધન જ ક્યાંથી હોય? આ બીના શક્તિસંપન્ન જૈન સમાજ માટે કંઈ ઓછી શોચનીય નથી.” કરનાર સંસ્થા, વિજ્ઞાની, વિદ્વાન કે તેમને માર્ગદર્શન આપનાર સાધુ કોઈ જ નથી. આજે આપણો શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રાવક સમાજ આ ક્ષેત્રમાં ભારે ઉદાસીન છે. એ સાથે સાધુ સમાજમાં પણ જૈનદર્શનની સાથે આધુનિક વિજ્ઞાનનો અભ્યાસ કરનારા સાધુઓ પણ ખાસ કોઈ વિશેષ નજરે પડતા નથી. વર્ષો પહેલાં અધ્યાત્મનિષ્ઠ પૂજ્ય મુનિરાજ શ્રી અમરેન્દ્રવિજયજી મહારાજે ‘વિજ્ઞાન અને અધ્યાત્મ’નામનું અદ્ભુત પુસ્તક લખેલ-આપેલ. ત્યાર પછી અથવા તે સમય દરમ્યાન જૈન ભૂગોળ અને ખગોળના ક્ષેત્રે વૈજ્ઞાનિક સંશોધન કરવા માટે આગમ વિશારદ પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મહારાજે અથાગ પ્રયત્નો કર્યા હતા. ત્યાર પછી તેમની પસેથી જ પ્રેરણા લઈ જૈનદર્શન અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન કરનારા અને સમગ્ર સાધુ સમાજમાં વિજ્ઞાની તરીકે નામના મેળવનાર આજે ફક્ત એક જ મુનિરાજ છે. તેમનું નામ છે પરમ પૂજ્ય આચાર્યશ્રી શ્રી વિજય નંદિઘોષસૂરિજી મહારાજ. પરમ પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજના સમુદાયના ગૌરવરૂપ પૂ. આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજના વૈજ્ઞાનિક સંશોધન પાછળ પાર્શ્વચંદ્રગચ્છના પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજની પ્રેરણા છે. આજે આપણા સમાજમાં જેટલા આચાર્ય ભગવંતો છે તેટલાં જ નવા નવા તીર્થ બની રહ્યાં છે અને હવે તો સાધુ Page #317 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ મુનિરાજો તથા સમર્થ સાધ્વીજીઓ પણ તીર્થ નિર્માણ કરાવી રહ્યા છે ત્યારે એ તીર્થોમાં આરાધના-સાધના કરવા જનાર નવી પેઢીને આપણે તૈયાર નહીં કરીએ તો એ તીર્થ નિર્માણનો ફાયદો શું ? ભવિષ્યમાં એ તીર્થોનો વહીવટ કોણ કરશે ? આ નવી પેઢીને ધર્મમાં રસ લેતી કરવી હશે તો આપણે આપણા પ્રત્યેક સિદ્ધાંતની વૈજ્ઞાનિક પ્રાયોગિક સાબિતિ આપવી પડશે. વર્તમાન યુવા પેઢી અને ભવિષ્યની પેઢી-બાળકો આપણી વાતો માત્ર દલીલો-તર્કના આધારે સ્વીકારતી નથી, સ્વીકારશે નહી. તેણે તો ખપે છે માત્ર પ્રાયોગિક વિજ્ઞાનસિદ્ધ હકીકતો. આપણા સાધુ સમાજે અને શ્રાવક સમાજે આ દિશામાં અવશ્ય વિચારવું પડશે. તીર્થોની પાછળ અબજો રૂપિયા ખર્ચ કરનાર શ્રાવક સમાજે આવી એક વૈજ્ઞાનિક પ્રયોગશાળા પાછળ પણ કરોડ રૂપિયા ખર્ચવા પડશે. આપણા સૌના સદ્નસીબે વિજ્ઞાનના વિષયમાં અધિકૃત વિદ્વાન-વિજ્ઞાની કહી શકાય તેવા પરમ પૂજ્ય આચાર્યશ્રી શ્રી વિજયનંદિઘોષસૂરીશ્વરજી મહારાજ આ મુંબઈ નગરીમાં ઘણા વર્ષો બાદ પધાર્યા છે. તેઓ માત્ર જૈન દર્શનના વિદ્વાન કે વિજ્ઞાનના માત્ર જાણકાર નથી. એ બંને અંગે તેઓએ ગહન અધ્યયન અને ઊંડું ચિંતન કર્યું. ૨૫-૩૦ વર્ષના ચિંતનમાં તેઓએ જુદા-જુદા વિષયો અને સિદ્ધાંતોને અનુલક્ષી વૈજ્ઞાનિક સૈદ્ધાંતિક સંશોધન કર્યું છે. આપણા માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પણ તેઓના સંશાધનકાર્યથી પ્રભાવિત થયા છે અને દેશના અગ્રગણ્ય વિજ્ઞાનીઓ ડૉ. પી.સી. વૈદ્ય, ડૉ. જયંત વિષ્ણુ નારલીકર, ડૉ. નરેદ્ર ભંડારી (પી.આર. એલ.), પ્રો. (ડૉ.) કે.વી. ર્ડિયા (યુ.કે.) વગેરેએ તેમના અંગ્રેજી પુસ્તક ``Scientific Secrets of Jainism"ની પ્રસ્તાવના, ૩૦૫ કોમેન્ટ્સ લખી આપી છે. તેમની સંસ્થા તરફથી ૧. Scientific Secrets of Jainsm (English Edition) 2. જૈન દર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો (ગુજરાતી આવૃત્તિ) ૩. આભામંડળ : એક સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક સંસશોધન (અપ્રાપ્ય) ૪. ષટ્ આવશ્યક : એક વૈજ્ઞાનિક વિશ્લેષણ (લે. ડૉ. જવાહરભાઈ પી. શાહ) ૫. જૈન ધર્મ વિજ્ઞાનની કરોટીએ ? કે વિજ્ઞાન જૈન ધર્મની કસોટીએ ? (ગુજરાતી આવૃત્તિ) ૬. જૈન ધર્મ વિજ્ઞાનકી કસોટી પર ? યા વિજ્ઞાન જૈન ધર્મ કી કસોટી પર ? (હિન્દી આવૃત્તિ) ૭. આભામંડળ : જૈનદર્શન તથા પ્રાયોગિક સંશોધન (ગુજરાતી) તથા 8. Arue : A Theoretical and Practical Research (English) પુસ્તકો પ્રકાશિત થયેલ છે. વિભિન્ન સમાચાર પત્રોના પત્રકારોએ પણ પૂજ્ય આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજના કાર્યને અવસરે અવસરે બિરદાવ્યું છે. તેમાં સૌ પ્રથમ અંગ્રેજી દૈનિક “ટાઈમ્સ ઑફ ઇન્ડિયા” (અમદાવાદ આવૃત્તિ)ના તંત્રી અને પીઢ પત્રકાર શ્રી તુષારભાઈ ભટ્ટે તા. ૨, ઓગસ્ટ ૧૯૯૭, શનિવારના “ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'માં તેમના અંગે એક સુંદર લેખ લખ્યો, જેનાથી પી.આર.એલ.ના વિજ્ઞાની ડૉ. નરેન્દ્રભાઈ ભંડારીનો સંપર્ક થયો. ત્યારબાદ ‘જન્મભૂમિ-પ્રવાસી’ (મુંબઈ)ની રવિવાર તા. ૬-૫-૨૦૦૧ની પૂર્તિમાં શ્રીમતી અવંતિકાબહેન ગુણવંતભાઈએ પણ તેમના જીવન અને કાર્ય આ સંશોધનથી પ્રભાવિત થયેલ અમદાવાદની ઈસરો અને પી. આર.એલ. જેવી દેશની અગ્રગણ્ય વિજ્ઞાન સંશોધન સંસ્થાઓના જૈન-જૈનેતર વિજ્ઞાનીઓએ પ્રાયોગિક સંશોધન કરવા માટે એક પ્રયોગશાળાનું આયોજન કરવાનો અનુરોધ અંગે લખ્યું અને આર. આર. શેઠની કું. મુંબઈ દ્વારા પ્રકાશિત કર્યો. તેના ફળસ્વરૂપે તેઓની પ્રેરણાથી “ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા' (Research Institute of Scientific Secrets from Indian Oriental Scriptures-RIISSIOS)+{ અમદાવાદાં સ્થાપના કરવામાં આવી. “માનવતાની મહેંક” પુસ્તકમાં તેનો મસાવેશ થયો છે. તો શ્રી તુષારભાઈ ભટ્ટે તા. ૧૭ જાન્યુઆરી ૨૦૦૩ના પુનઃ ન્યૂયોર્કથી પ્રકાશિત થતા ગુજરાતી સાપ્તાહિક “ગુજરાત ટાઈમ્સ (ગુજરાતી)માં ‘રેતીમાં રેખાચિત્રો' કોલમમાં પૂજ્ય આચાર્યશ્રી શ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજના કાર્યને એક શકવર્તી કાર્ય. તરીકે બિરદાવ્યું અને આર.આર. શેઠની કંપની દ્વારા પ્રકાશિત ‘રેતીમાં રેખાચિત્રો' પુસ્તકમાં પણ તે લેખ આપવામાં આવ્યો છે. “ચિત્રલેખા” જેવા નામાંકિત પ્રતિષ્ઠિત સાપ્તાહિકે પણ “આભામંડળ” અંગેના તેમના સંશોધનની તા. ૨૪ એપ્રિલ ૨૦૦૬ના અંકમાં વિશેષ પ્રકારે નોંધ લીધી છે. ઈ.સ. ૨૦૦૪માં અમદાવાદમાં કોબામાં ભરાયેલી આંતરાષ્ટ્રીય જૈન ડૉક્ટર્સ કોન્ફરન્સમાં ડૉ. સુધીરભાઈ શાહના આમંત્રણથી ક્વોન્ટમ મિકેનિક્સ અને જૈન દર્શન ઉપર ૪૦ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ વિશ્વ અજાયબી : મિનિટ અંગ્રેજીમાં સ્લાઈડ શો સાથે પ્રવચન આપેલ. આ (Scientific dto the prime minister of India) સાથે પ્રવચન સાંભળી ત્યાં રહેલ આગે સંશોધક પરમ પૂજ્ય તેમની મુલાકાત થઈ હતી. મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ ખૂબ પ્રસન્ન થયેલા અને હમમાં જ તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૦૮ના મુંબઈ તેમણે તેઓને અભિનંદન આપેલા. દોલતનગરમાં ૯૦૦૦ જૈન જૈનેતર સગૃહસ્થોની હાજરીમાં ઈ.સ. ૨૦૦૫માં “નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ પરમ પૂજ્ય આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે તેઓને જૈન એન્ડ ટેકનોલોજીમાં ભરાયેલ ‘૯૨મી ઇન્ડિયન સાયન્સ ધર્મનું મહાન પદ આચાર્યપદ અર્પણ કર્યું. તે વખતે કોગ્રેસમાં ભાગ લેતા પૂર્વે “દિવ્યભાસ્કર' અમદાવાદે તેનો અમદાવાદની સુપ્રસિદ્ધ વિજ્ઞાન સંસ્થાના અગ્રણી વિજ્ઞાની તથા ઈન્ટરવ્યુ લીધો હતો. આ ‘૯૨મી ઈન્ડિયન સાયન્સ કોન્ટેસ’માં ભારતના મુન મિશનના મુખ્ય વિજ્ઞાની ડૉ. નરેન્દ્રભાઈ જ માનનીય રાષ્ટ્રપતિ ડૉ. કલામે રૂબરુ અંગત મુલાકાત લીધી ભંડારીએ પૂજ્ય આચાર્યશ્રી વિજયનંદીઘોષસૂરિજી મહારાજના હતી. આ વાતની ઘણા સામયિકો, સમાચારપત્રોએ નોંધ લીધી આભામંડળ, જૈનદર્શન તથા પ્રાયોગિક સંશોધન (સુધારા વધારા હતી. વિશ્વ હિન્દુ પરિષદના “સાધના’ સામયિકમાં પણ ૧૯, સાથે ગુજરાતી બીજી આવૃત્તિ) તથા AURA : A ફેબ્રુઆરી ૨૦૦૫ના અંકમાં પૂજ્ય મુનિશ્રીના કાર્ય અંગે એક Theoretical and practical Research (English. લેખ પ્રકાશિત થયેલ. Edition)નું વિમોચન કરેલ અને તે જ દિવસે રાત્રે ૯-૦ વાગે પૂજ્ય આચાર્યશ્રી શ્રી વિજયનંદીઘોષસૂરિજી મહારાજના ઈ.સ. ૨૦૦૮માં અમેરિકાની નોર્થ કેરોલીના સ્થિત આગ્રહથી આ વિષયમાં સંશોધન કરનાર વિજ્ઞાની ડૉ. અમેરિકન બાયોગ્રાફિકલ ઈન્સ્ટિટ્યૂટે પણ તેમને વિવિધ અમરેશભાઈ મહેતાએ આભામંડળ, વાસ્તુશાસ્ત્ર અને પ્રકારના ત્રણ એવોર્ડ આપવાની દરખાસ્ત્ર મોકલેલ પરંતુ સાધુ રોગનિદાન અંગે સુંદર ઓડિયો વિઝયુઅલ પ્રવચન આપેલ. જીવનમાં તે યોગ્ય ન લાગવાથી પૂજ્ય મુનિશ્રીએ તેનો અસ્વીકાર કરેલ. તો જૈન સમાજના મહાન દાનેશ્વરી શ્રાવક સમાજને અમેરિકાસ્થિત જૈનોની સર્વમાન્ય સંસ્થા જૈના (Jain અમારો ખાસ અનુરોધ છે કે સમગ્ર વિશ્વની આપણા જૈનોની સૌ પ્રથમ આ પ્રકારની સંસ્થાને પૂરેપૂરો આર્થિક સહયોગ આપે Association In North America-JAINA)ની એજ્યુકેશન કમિટીના ચેરમેન શ્રી પ્રવિણભાઈ કે. શાહ જૈના તરફથી જેથી તેમના માર્ગદર્શન અનુસાર આપણા ભારતીય વિજ્ઞાનીઓ અને તેમાંય ખાસ કરીને જૈન વિજ્ઞાનીઓ આવું અદ્ભુત પ્રકાશિત થતાં દરેક પુસ્તકો પ્રકાશિત કરતા પૂર્વે તેમને જોવા પ્રાયોગિક સંશોધન કાર્ય કરીને જૈન ધર્મના પાયાને મજબૂત માટે સુધારા વધારા કરવા માટે મોકલે છે અર્થાત સંપાદન માટે બનાવે અને નવી પેઢીમાં જૈન ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા ઉત્પન્ન તેમની મદદ લે છે. સાથે સાથે તેમના માર્ગદર્શન અનુસાર (શાંતાક્રૂઝ)ના જ મુંબઈમાં ચોપાટી જૈન સંઘ (ત્રણ વખત), માટુંગા જૈન વિજ્ઞાની ડૉ. વિનોદભાઈ ડી. શાહ તેમની પોતાની પ્રયોગશાળામાં જૈનદર્શન પ્રમાણે ઉકાળેલા પાણી અને કાચા સંઘ (ત્રણ વખત), સાયન જૈન સંઘ, જુહુ જૈન સંઘ, મરીન ડ્રાઈવ જૈન સંઘ, જૈન અધ્યત્મ સ્ટડી સર્કલ (ત્રણ વખત), પાણીમાં ખરેખર શું તફાવત છે તે અંગે એક વિશિષ્ટ સંશોધન કરી રહ્યા છે. તેમના દ્વારા જ તેઓએ ગઈ સાલ જ મુંબઈમાં ખેતવાડી જૈન સંઘ (બે વખત), નવજીવન જૈન સંઘ, શાંતાક્રૂઝ જૈન સંધ, બોરીવલી જૈન સંઘ (દોલતનગર) કાંદીવલી માટુંગામાં યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ કેમિકલ ટેકનોલોજીમાં શંકરગલી જૈન સંધ (બે વખત) શાંતિનગર જૈન સંઘ (મીરા ભરાયેલ Innovation Creativity and Enterprise નામના એક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લીધો હતો અને રોડ), જે. બી. નગર, અંધેરી (પૂર્વ), શાંતાવાડી અંધેરી ત્યાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીના બાયો-ટેકનોલોજી અને (પશ્ચિમ) જૈન સંઘ, તારદેવ જૈન સંઘ, વિલેપાર્લા જૈન સંઘ નેનો-ટેકનોલોજીના પ્રોફેસર જ્યોર્જ વ્હાઈટસાઈઝ સાથે તથા (મહાસુખભુવન), કાંદિવલી જે. મૂ. જૈન સંઘ (શ્રી ભારતના નામાંકિત વિજ્ઞાનીઓ પ્રો. આર.એ. મશલેકર મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર), મુલુંડ (તાંબેનગર જૈન સંઘ), (Chairma, CISR New Delhi) પ્રો. સી. એન. આર. રાવ દિનેશ ભુવન જૈન સંઘ, ઘાટકોપર (પૂર્વ), ગીતાંજલી જૈન સંઘ (બોરીવલી-પશ્ચિમ), દોલતનગર જૈન સંઘ (બોરીવલી પૂર્વ) (બે કરે, Jain Education Intemational ation Intermational For Private & Personal use only Page #319 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૦૭ વખત), રતનનગર જૈન સંઘ (બોરીવલી), શેઠ મોતીશા આ પ્રયોગોનાં પરિણામ જોઈ ઘણા લોકોએ અનંતકાય તથા આદીશ્વર જૈન દેરાસર સંઘ (ભાયખલા), દેવકરણ મૂળજીભાઈ બજારના ખાદ્યપદાર્થોનો ત્યાગ કર્યો છે. જૈન દેરાસર-ઉપાશ્રય, મલાડ (ચાર વખત) આદિ વિવિધ તેમના સંશોધનને લગતી એક વિડિયો સીડી ગઈ સાલ સંઘોમાં જૈન ધર્મ અને આધુનિક વિજ્ઞાન અંગે સંશોધાત્મક રાવાત્મક બહાર પાડવામાં આવી છે અને તેના વિમોચન સમારંભમાં જૈન ઓડિયોવિઝયુઅલ પ્રવચનો આપેલાં અને ઘણા યુવક તથા ડૉક્ટર્સ કેડરેશન, મુંબઈના અગ્રણી ડૉક્ટર્સ ડૉ. ભરતભાઈ યુવતિઓએ જ્ઞાન મેળવેલ છે. તથા સુરતમાં શત્રુંજય ટાવર પરમાર. ડૉ. સુજલભાઈ શાહ વગેરે ૧૦૦ કરતાં પણ ડૉક્ટર્સ (અડાજણ પાટિયા) અને કૈલાસનગર અને નવસારીમાં પણ પધારે પધારેલ. જરૂર જણાશે તો હવે પછી પણ તે પ્રકારની સીડી હક જ તેઓએ ઓડિયો વિઝયુઅલ પ્રવચન આપેલ. પ્રકાશિત કરવામાં આવશે. એ સાથે તેઓએ ઘાટકોપર (પૂર્વ) સ્થિત સંઘવી લેબમાં વધુમાં તેઓ અમદાવાદસ્થિત ડૉ. અમરેશભાઈ મહેતા શ્રી મધુભાઈ સંઘવી, શ્રી રોહિતભાઈ સંઘવી તથા શ્રી દ્વારા એમ.સી. ઉપર પણ એક વિશિષ્ટ અને વિસ્તૃત પ્રાયોગિક સૌમિલભાઈ સંઘવી દ્વારા બટાકા, બટાકાની સૂકી વેફર, આદુ, સંશોધન કરાવી રહ્યા છે અને સંગીત ચિકિત્સા અંગે પણ તેઓ મૂળા, ગાજર, શક્કરિયા, ડુંગળી, લસણ વગેરે અનંતકાયના સંશોધન કરાવી તે સંબંધી વિભિન્ન ભારતીય શાસ્ત્રીય રાગોની માઈક્રોસ્કોપિક પરીક્ષણ કરાવી તેની વિડિયો ઉતારાવી છે તે અદભત ઑડિયો વિડિયો સીડી તૈયાર કરવાનું તેમનું આયોજન સાથે સરખામણી કરવા દૂધી, કાચાકેળા, પાકાં કેળા તથા સૂંઠ છે. અને સૂકી હળદરનાં પણ માઈક્રોસ્કોપિક પરીક્ષણ કરાવી તેની - પણ વિડિયો ઉતરાવી છે તો સાથે સાથે બહારના ખાદ્ય સૌજન્ય : પ.પૂ.આ.શ્રી વિજયનંદિઘોષસૂરીશ્વરજી મ.સા.ના | શિષ્ય પૂ. મુનિશ્રી જિનકીર્તિવિજયજી મ.સા.ની પ્રેરણાથી સંઘવી શ્રી પદાર્થોમાં પાણીપૂરીનું પાણી, બ્રેડ, પિન્ઝાનો વાસી રોટલો, દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ કેટબરી ચોકલેટ તથા શીખંડ વગેરેનું પણ પરીક્ષણ કરાવેલ છે. જૈન દેરાસર રેલ્વે સ્ટેશન સામે, મલાડ (વેસ્ટ) મુંબઈ-૬૪ તરફથી ઉત્થાન છતાંય પતન રાજા શતબળ અને રાણી ચંદ્રકાંતાના સુપુત્ર મહાબળકુમારે પિતારાજાની દીક્ષા પછી રાજગાદી સંભાળી, દીર્ઘકાળ રાજસુખ ભોગવ્યા પછી ચારણ મુનિરાજની આગાહી પ્રમાણે મારી પાસેથી બોધ પામી મૃત્યુ પૂર્વેના ઠીક એક માસ પૂર્વે જ રાજ ત્યાગી દીક્ષા સ્વીકારી, ૨૨ દિવસ અણસણ કરી જીવનાંતે પણ મરણ સુધારી બીજો દેવલોક મેળવી લલિતાંગ દેવ બન્યો, પણ ત્યાં પરિચયમાં આવેલી સ્વયંપ્રભા દેવીમાં એવો તો મોહાયો કે દેવતાઈ સુખ કરતાંય પ્રિયામિલનનું સુખ શ્રેષ્ઠ બની ગયું. હું સ્વયંબુદ્ધ મંત્રી મહાબળ જેવા સ્વામીના મરણથી નિર્વેદ પામી દીક્ષિત થયો અને સંયમ પ્રભાવે તે જ દેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવરૂપે ઉપન્યો. જોયું કે મારા સ્વામી તો પોતાની સ્વયંપ્રભાના ચ્યવનથી ઝૂરતા સેવકની જેમ દીન-દુઃખી બની બેઠા છે એક સ્ત્રી પાછળ આવા મોહાંધ ન બનવા મેં મિત્રદેવને ખૂબ સમજાવ્યો પણ તે એકનો બે ન થયો, અંતે અવધિજ્ઞાનનો ઉપયોગ કરી મેં જોયું કે પેલી સ્વયંપ્રભા તો દેવતાઈ પુણ્ય ખતમ કરી નાગિલ અને નાગશ્રી નામના દંપતીની સાવ ગરીબ અને કંગાળ સાતમી દીકરી બની છે અને નિર્નામિકા નામની તે કન્યા પારકા હલકા કામ કરી પેટગુજારો કરી રહી છે. આવી દુર્દશાયુક્ત તેણી ઉપર મિત્ર દેવનું મન લાગેલું દેખી કોઈ ઉપાય ન મળતાં અંતે આસક્તિના ઉપાયરૂપે મારા જ કહેવાથી લલિતાંગ દેવલોકથી આવી તે રાંકળી બનેલ નિર્મામિકાને પોતાનો પરિચય આપી ફરી રાગિણી બનાવી, તેથી તેણીએ અણસણ કરી દેવ સાથેના સંયોગ માંગ્યા અને તપધર્મ પ્રભાવે ફરી બીજી વાર સ્વયંપ્રભા દેવી બની. પાછા તેવા જ બેઉના યોગ અને ભોગ ચાલુ થયા. પણ અધવચ્ચે જ લલિતાંગદેવનો જીવ આયુષ્ય પૂર્ણ થયે તીર્થયાત્રામાં જ યવી ગયો અને ફરી સ્વયંપ્રભા અનાથ જેવી તરફડવા લાગી. આવા તકલાદી ક્ષણભંગુર ભોગસુખોની ભૂંડી ભૂતાવડ દેખી મહાબળના ઉત્થાન અને પતનનો પ્રત્યક્ષ પ્રસંગ જોનાર હું મંત્રીમિત્ર કંઈ જ કરી ન શક્યો. બલ્ક મનોમન ભાવના ભાવી કે આવી આસક્તિ ભવાંતરે પણ મને ન નડજો. (સાક્ષી-સ્વયંબુદ્ધ મંત્રીદેવ) Jain Education Intemational Page #320 -------------------------------------------------------------------------- ________________ કમ શ્રી ક્લિ-હીર-બુદ્ધિ-તિલક-શાંતિચંદ્ર-રત્તશેખરસૂરિચો નમ: પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી આજસુધી ૨૫ ધામિર્ક પurળાઓમાં થયેલ સાંઠ વેષનું વિતરણ ક્રમ પાઠશાળાનું નામ ગામનું નામ વિધાર્થીની સંખ્યા શ્રી શાંતિનગર જૈન ધામિર્ક પાઠશાળા અમદાવાદ 350 શ્રી સધર્મભક્તિ જૈનધામિર્ક પાઠશાળા, કિરણપાર્ક અમદાવાદ 100 શ્રી તપોવન સંસ્કાર ધામ નવસારી ૨૫) શ્રી યશોવિજયજ઼ જૈન ગુરુકુલ પાલિતાણા 100 શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ પાલિતાણા ૧00 શ્રી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ પાલિતાણા ૧૬૦ શ્રી પાદલિપ્ત જૈન બાલ મિત્ર મંડળ પાલિતાણા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન પાઠશાળા માલવાડા શ્રી સત્યપુર સમ્યમ્ જ્ઞાન જૈન પાઠશાળા સાંચોર શ્રી કંચતાણ બાલક મંડળ સીતારા શ્રી સુમતિરક્ત બાલક મંડળ કરાઈ શ્રી ચિંતામણિરત્ન બાલક મંડળ શ્રી સુપાર્શ્વનાથ બાલક મંડળ રામસીતા શ્રી પદ્મપ્રભ બાલક મંડળ ભવાની શ્રી જૈન રાજ ગ્રુપ શ્રી સુમતિરા યુવકમંડળ, શાંતિનગર કામદાવાદ ૧૭. શ્રી દિપૂનમ યુવા ગ્રુપ, પાયઘની. મુંબઈ શ્રી ગોડીજી આરતી મંડળ માલવIST ૧૯. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન પાઠશાળા dવાવ ૨૦. શ્રી ચંદ્રપ્રભ બાલક મંડળ વોડા શ્રી અજિતનાથ યુવક મંડળ મોરબી ૨૨. શ્રી રામચંદ્રસૂરિ સખ્યાતિ પાઠશાળા દાંતરાઈ ૨3. શ્રી પદ્મનાભ યુવક મંડળ. ઉદયપુર ૨૪. શ્રી જગચંદ્રસૂરિ જૈન ઘામિર્ક પાઠશાળા ઉદયપુર શ્રી બાલ સંસ્કાર શિબિર ભીનમાલ ૨૫૦ શ્રી પુજારી સંસ્કાર શિબિર શિખરજી * સીજન્ય: શા મુલતાનમલ છોગાજી પુત્ર-સ્કુમારપાલ, પાલ, છત માલવાડા (રાજસ્થાન) વાઈ ૧૨. ૧3. ૧૮. = ૫. ૨૫ Jain Education Intemational Page #321 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ શ્રમણ જીવનનો ઉજાસ : બત્રીસ બીસી પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી પ્રશિષ્ય, પૂ. ગણિવર્યશ્રી યશોવિજયજી મહારાજ માનવજીવનનાં પરિવર્તનો ક્રમે ક્રમે સતત ગતિશીલ રહેતા હોય છે. બહુ જ ઝડપથી બદલાતા જતા સમયકાળમાં માનવવ્યવહારના અને વર્તનના સ્વરૂપો પણ ઝડપથી બદલાવા માંડ્યા છે. કલ્પનાતીત ટેકનોલોજીના આગમન સાથે જૂના મૂલ્યો, જૂની સંસ્કૃતિ, જૂની રાખ રખાવટ ભૂંસાતા જાય છે. પુરાણી જીવનશૈલી, સદીઓથી રચાતા સાહિત્યના વિવિધ સ્વરૂપો પણ બદલાતા જાય છે. હવે મહાકાવ્યો, ખંડકાવ્યો, છંદોબદ્ધ કાવ્યો રચાતા નથી. આખ્યાનો, લોકસાહિત્ય પણ ભૂલાતું જાય છે ત્યારે સમયકાળ મુજબ નવાં નવાં અર્થઘટનોની ખાસ આવશ્યકતા રહેતી હોય છે. નહીંતર તંદુરસ્ત સમાજના કોઈપણ ક્ષેત્રને કુંઠિત થતા વાર નથી લાગતી. ૩૦૯ જૈન શ્રમણ સંઘના પ્રકાશપુંજ સમા ઉપાધ્યાય યશોવિજયજી મ.ની વર્ષોની આકરી સ્વાધ્યાય તપશ્ચર્યા થકી સમગ્ર જિન અને જૈનેતર સમાજને પ્રાપ્ત થયેલી આઠ ભાગની ગ્રંથ શ્રેણી બત્રીશ બત્રીશી સભ્યજ્ઞાનનો મહાસાગર હોવાનું મનાય છે. સમગ્ર જીવનને આવરી લેતા જીવન વ્યવહારના ધોરણોની ઝીણામાં ઝીણી વિગતો તેમાંથી મળે છે. ભક્તિના વિવિધ સ્વરૂપો, દેરાસરનું નિર્માણ, જિનબિંબ વિધાન, અંજનશલાકા, પૂજાના પ્રકારો, જિનપૂજાનું અધિકારિત્વ, જિનાલય નિર્માણ પાછળની ધર્મભાવના એવું ઘણું ઘણું આ બત્રીશીમાં કહેવાયું છે. ર્યા પણ અનારણ પંજા ના દેવ યા મા સા ન્યાયાચાર્ય યશોવિજયજીના આ ગ્રંથનું જૈન અને જૈનેતર દર્શન સાહિત્યના ૪૫ આગમો, ૧૮૦ ઉપનિષદો, ૨૨ ગીતાના પાઠો, ૨૭ જેટલા પુરાણો, મનુસ્મૃતિ જેવી ૩૦ સ્મૃતિઓ અને અનેક અધ્યાત્મિક ગ્રંથોના અભ્યાસ ઉદાહરણો સાથે સુંદર પ્રકાશન થયું છે. આ ગંભીર રહસ્યોવાળા લેખની રજૂઆત પૂ. શ્રી ભુવનભાનુસૂરિ સમુદાયના પ્રકાંડ વિદ્વાન ગણિવર શ્રી યશોવિજયજી મહારાજે ટૂંકાણમાં છતાં ખૂબ માર્મિક રીતે કરી છે. લેખક પૂજ્યશ્રીનો ટૂંકો પરિચય પણ જોઈએ. ચરમતીર્થાધિપતિ મહાવીર મહારાજાના શાસનના અંતિમ પૂર્વધર દેવર્ધિગણીક્ષમાશ્રમણજીની જન્મભૂમિમાં જન્મ લઈને ‘નરેશ' નામને ધારણ કરી ૧૨ ધોરણ સુધીનો વ્યાવહારિક અભ્યાસ બરોડા મુકામે પૂર્ણ કરીને ૧૮ વર્ષની યુવાનવયે પૂજ્ય વર્ધમાનતપોનિધિ ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજના શિષ્ય મુનિ યશોવિજય' બન્યા. પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મ.સા., પૂ. જયશેખરસૂરિજી મ.સા., પૂ. જયસુંદરવિજયજી મ.સા., પૂ. અભયશેખરસૂરિજી મ.સા., પૂ. અજિતશેખરસૂરિજી મ.સા., પૂ. કલ્યાણબોધિસૂરિજી મ.સા. તથા મૈથિલ પંડિત હરિનારાયણ મિશ્રજી પાસે સ્વદર્શન-પરદર્શનનો સાંગોપાંગ અભ્યાસ કર્યો. પદર્શનના ૧૨૦૦ જેટલા ગ્રન્થોના પદાર્થો-પરમાર્થોને આત્મસાત્ કર્યા. દીક્ષા પછી સાતમાં વર્ષે ભાષારહસ્ય ગ્રંથ ઉપર સંસ્કૃત Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ વિશ્વ અજાયબી : વ્યાખ્યા + હિન્દી વ્યાખ્યા રચી ત્યારથી પ્રારંભાયેલી સર્જનયાત્રા આજસુધી વણથંભી ચાલી રહી છે. સ્યાદ્વાદ રહસ્ય, ન્યાયાલોક, વાદમાલા, ષોડશક, અધ્યાત્મોપનિષદ્, બત્રીસ-બત્રીસી વગેરે ગ્રન્થો ઉપર સંસ્કૃત, હિન્દી, ગુજરાતી ભાષામાં વિવરણો રચ્યા. પ્રભુભક્તિ માટે સંવેદનની સુવાસ વગેરે પુસ્તકો પ્રકાશિત કર્યા. તો સંયમીઓના જીવનઘડતર માટે સંયમીના કાનમાં-દિલમાં-સપનામાં રોમરોમમાં વ્યવહારમાં જેવા વાચનાલક્ષી પુસ્તકોનું પણ નિર્માણ કર્યું. હાલ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રન્થ ઉપર નૂતન સંસ્કૃત-ગુજરાતી વ્યાખ્યા + સંપાદન કરી રહ્યા છે. અનેક શિષ્યોનું ઘડતર, પ્રવચન, યુવાશિબિર, ધ્યાનશિબિર આદિની સાથે વર્ધમાનતપની ૧૦૦મી ઓળીની પણ હાલ જામનગર મુકામે પૂર્ણાહુતિ કરી છે. આપણે ઈચ્છીએ કે દોઢ લાખ શ્લોકપ્રમાણ સંસ્કૃત સાહિત્યની રચના કરનારા આ પ્રભુ શાસનના સિતારા સૂર્ય બનીને કૃતાદિક્ષેત્રે વધુને વધુ પ્રકાશ પાથરતા જ રહે. તેમની વિદ્વત્તાનું એક પાસુ ‘તુલનાત્મક નીતિ’, ‘સમન્વયાત્મક નીતિ’ છે. તેનું અવ્વલ ઉદાહરણ છે બત્રીસ-બત્રીસી' ગ્રન્થ ઉપર રચાયેલ ૫૦ હજાર લોક પ્રમાણ “નયેલતા' સંસ્કૃતવ્યાખ્યા. મૂળ ગ્રન્થ બત્રીસબત્રીસીનો પરિચય ઉઘડતા પાને તમને મળશે. ધન્ય શ્રમણ ! વંદન હો તુજને!! સંપાદક અરિહં ત, શ્રમણ એટલે મહોપાધ્યાય પૂ. યશોવિજયજી મહારાજા! અને સિદ્ધ સુધી આવો જ એક ગ્રંથ યાને કાત્રિશદ્વાત્રિશિકા! ! ! અર્થાતુ. પહોંચવાનો માગી બત્રીસ-બત્રીસી ચાલો! આ ગ્રંથરત્નના પરિચય સાથે શ્રમણ્યને જણાવવાને કારણે, જાણવા-માણવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીએ. અરિહંત અને સિદ્ધ ઉપદિષ્ટ ૧. દાન બત્રીસી માં ક્ષા માં | દાન ક્યારે અપાય? ક્યારે ન અપાય? એમાં ઉત્સર્ગબતાવવાને કારણે અપવાદ, વ્યવહારનયથી અને નિશ્ચયનયથી દાન, લૌકિક દાન અને અરિહંત,. અને લોકોત્તરદાન...વગેરે સંબંધી ઊંડાણપૂર્વક વિશ્લેષણસિદ્ધને બતાવવાના વિવેચન આ દાન બત્રીસીમાં છે. કારણે શ્રમણ એ. અનુકંપા દાન સાંસારિક સુખને અને સુપાત્રદાન મોક્ષને જિનશાસનમાં આપે છે–આ વચન દ્વારા પણ મહોપાધ્યાયજી મ.સા. આગવું સ્થાન શ્રમણની ઉપકારિતા સૂચવે છે. યોગ્યકાળે અલ્પદાન પણ ધરાવનાર પરમેષ્ઠિમાં આગવું સ્થાન ધરાવે છે. માર્ગસમૂહમાં ઉપકારી છે જેમ કે વરસાદમાં અલ્પ દાણાની વાવણીથી પણ ચૌટાનું મહત્ત્વ છે, કારણ કે એ ચોકથી જ જુદી-જુદી મંજીલા અનાજની વૃદ્ધિ થાય છે. ભગવાને દીક્ષા વખતે ૧ વર્ષ સુધી તરફ આગળ ધપી શકાય છે. શિક્ષણમાં પણ ૧૦મું તથા ૧૨મું દાન આપ્યું. તેથી સામાન્ય લોકોએ પણ ધર્મના અવસરે ધોરણ મહત્ત્વનું ગણાય છે. કારણ કે ૧૦મા અને ૧૨માં અનુકંપાદાન કરવું જોઈએ. દશવૈકાલિકમાં સાધુને ગૃહસ્થની ધોરણથી અલગ-અલગ માર્ગે આગળ ધપવાનું થાય છે. તેવી સેવાનો નિષેધ કરેલ છે તે ઉત્સર્ગથી જાણવું, સકારણ તેમાં જ રીતે આ શ્રમણ પદ પણ મહત્ત્વનું છે કારણ કે અહીંથી જ લીધેલ છૂટ એ ઉત્સર્ગ બાધક ન બને. અસંયતને સાધુપણાની અરિહંત, સિદ્ધ, આચાર્ય તથા ઉપાધ્યાય તરફ આગળ વધી બુદ્ધિથી આપેલું દાન એટલે ચંદનને બાળીને અંગારનો ધંધો આ શકાય છે. આ શ્રમણોના ઉપકારો અનંતા છે કારણ કે આજનું રીતે જાણી વિધિપૂર્વક દાન આપનાર પરમાનન્દ ભાગી થાય સુધી હરિભદ્રસૂરિ, હેમચંદ્રસૂરિ વગેરે અનેક શ્રમણો અનેકાંત છે–ઇત્યાદિ બાબતોને જણાવનારા શ્રમણ અવશ્ય જનહૃદયમાં જય પતાકા, વીતરાગ સ્તોત્ર વગેરે ગ્રંથરત્નોની ભેટ આપવા| દયાને પ્રસ્તુરિત કરે છે. દ્વારા શાસનની ધુરાને વહન કરતા આવ્યા છે. આવા જ એક Jain Education Intemational Page #323 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨. દેશના બત્રીસી ધર્મોપદેશ કોને, ક્યારે, કેવી રીતે અપાય? તેની સુંદર છણાવટ આ બત્રીસીમાં છે. બાલ, મધ્યમ અને પંડિત અવસ્થાના શ્રોતાની માહિતીવાળો શ્રમણ અવશ્ય લોકહિતને કરનાર બને. પાત્રને અનુસરી મુનિ દેશના આપે. જેમ વૈદ્ય દર્દીને અનુસરીને દવા આપે તે રીતે ગુણની ઉત્પત્તિ અને ક્લેશનો નાશ થાય તેવી રીતે ધર્મદેશના શ્રમણ આપે. જેને બોલવામાં વિવેક ન રહેતો હોય તેવા અભિમાની માણસની વાણી ઝેર સમાન છે. માટે તેમણે તો મૌન જ રહેવું. જ્યારે વિવેકી શ્રમણની વાણી અમૃત સમાન છે. બાળજીવની દૃષ્ટિમાં ધર્મ તો કેવળ બાહ્યવેશમાં જ સમાયેલ છે. તેનામાં વિવેકદૃષ્ટિ હોતી નથી. ધર્મના નિર્ણય માટે બાહ્યવેશને અનુરૂપ આચારની પણ જે તુલના કરે તે મધ્યમ છે. ધર્મના માપદંડરૂપે સર્વપ્રયત્નથી સૈદ્ધાંતિક તત્ત્વની જે પરીક્ષા કરે તે પંડિત જીવ છે. પંડિતની ભૂમિકાએ રહી શ્રમણને મૂલવવા જોઈએ. એવો અંગુલીનિર્દેશ ગ્રન્થકારશ્રી ૨જી બત્રીસીની ૬ઠ્ઠી ગાથામાં કરે છે. વિવેકહીન વ્યક્તિના ઉગ્ર આચારો પણ ત્યાજ્ય જેમકે ગુરુમહારાજને પોતાનો પોતાનો પગ ન લાગે તેની કાળજી રાખવી અને તેમના આદેશની તદ્દન ઉપેક્ષા કરવી. આવા જીવને ઠંડીથી બચવા આગમાં કૂદી પડનારા મૂર્ખ સાથે સરખાવ્યા છે. માટે જ શ્રમણની ભક્તિ વિવેકીથી જ શક્ય છે. એકાસણાનું ફળ ચડે કે ઉપવાસનું? તો તાત્કાલિક જવાબ મળે કે ઉપવાસનું. પરંતુ શ્રી દશવૈકાલિક સૂત્રમાં સાધુને માટે એકાસણું નિત્ય તપરૂપે બતાવેલ છે. તે એટલા માટે કે નિત્ય એકાસણામાં સ્વાધ્યાય-સેવાદિ મુખ્ય યોગો સીદાતા નથી. નિરંતર કે એકાંતર દીર્ઘકાલીન ઉપવાસમાં અન્યયોગો સીદાવાની શક્યતા ઘણી રહેલી છે. માટે નિત્ય એકાસણા કરનારા શ્રમણ પણ પૂજનીય છે. ભાવનાજ્ઞાન વિનાના જીવની ધર્મબુદ્ધિ તેને લાભ કરાવનારી બનતી નથી. પરંતુ નુકશાનકારી બને છે. માટે શ્રમણભક્તિમાં ભાવનાજ્ઞાનને અવશ્ય જોડવું. ૩. માર્ગ બત્રીસી માર્ગ એટલે રસ્તો. મોક્ષમાર્ગ બે પ્રકારે છે : (૧) ભગવાન સર્વજ્ઞ જિનેશ્વરદેવનું વચન (૨) અશઠ સંવિગ્ન ગીતાર્થનું આચરણ. આની જ વિસ્તૃત છણાવટ યાને માર્ગ બત્રીસી. ૩૧૧ અશઠ સંવિગ્ન શિષ્ટ શ્રમણની આચારણા એ મોક્ષમાર્ગ છે. જીતવ્યવહાર છે. માટે ગીતાર્થ સંવિગ્ન શ્રમણની પ્રવૃત્તિની નિંદા ન કરવી. દ્રવ્ય-ક્ષેત્ર વગેરેને આશ્રયીને સંવિગ્ન ગીતાર્થે નક્કી કરેલ આચરણા એ પણ આજ્ઞા જ છે. આવું ઉપદેશપદમાં હરિભદ્રસૂરિજી જણાવે છે. જેમ નફો ધંધામાં મુખ્ય છે તેમ કર્મનિર્જરા | મુખ્ય ધ્યેય છે. એટલે જ સ્તો વિપુલ કર્મનિર્જરા કારક તરીકે સ્વસ્થાનગત અપવાદને બતાવેલ છે. જન્માંધ વ્યક્તિ સમાન અગીતાર્થ સાધુ+શ્રાવકોને મોક્ષમાર્ગે ચાલવા માટે જ્ઞાનદૃષ્ટિવાળા ગીતાર્થનું આલંબન જરૂરી છે. વીર્યંતરાયકર્મના ઉદયને કારણે શક્તિ ન હોવાથી આચારમાં શિથિલ હોવા છતાં પણ શ્રદ્ધાથી યુક્ત શ્રમણને “સંવિગ્નપાક્ષિક” કહેવાય છે. શુદ્ધ રીતે આચાર પાળનાર “સંવિગ્ન” કહેવાય છે. આ બે મોક્ષમાર્ગ કહી શકાય. પણ સ્વેચ્છાચારીપણું તો કનિષ્ઠ છે. આ રીતે શ્રામણ્યની પરખ કરવી. ૪. જિનમહત્ત્વ બત્રીસી અન્ય લૌકિક દેવો કરતાં તારક તીર્થંકર પરમાત્મા કેવી રીતે મહાન છે? આ વિષયની સ્વ-પરદર્શનના શાસ્ત્રસંવાદ અને છે.યુક્તિ દ્વારા વિસ્તૃત છણાવટ એટલે જ જિનમહત્ત્વ બત્રીસી. યથાર્થ માર્ગદર્શક હોવાથી અરિહંત પરમાત્મા મહાન છે. “કાયમ શુદ્ધ હોય તે જ સોનું કહેવાય. પરંતુ જમીનમાં રહેલ ધૂળમિશ્રિત સોનાને શુદ્ધ કર્યા બાદ પણ સોનું ન કહેવાય”——— આ વાત જેમ ખોટી છે તેમ “દોષો જેને ભૂતકાળમાં વળગેલા હોય અને સાધના દ્વારા દોષોનો મૂળમાંથી ઉચ્છેદ કરીને વીતરાગ અતીન્દ્રિયાર્થદર્શી થવાથી અત્યારે પરમાત્મારૂપે જણાય છતાં તેને પરમાત્મા ન કહેવાય”–આ વાત ખોટી છે. આવી શુદ્ધ માહિતી જન-મન સુધી પહોંચાડવા તનતોડ મહેનત કરતાં શ્રમણો પણ જિનમહત્ત્વને વધારનારા છે. તથા તેમની વાતનું અક્ષરશઃ પાલન કરવાની કોશીશ કરવાથી પણ શ્રમણો જિનનું અને જિનાજ્ઞાનું બન્નેનું મહત્ત્વ વધારી જાણે છે. ૫. ભક્તિ બત્રીસી વીતરાગ તીર્થંકર એ મહાન છે' માટે તેમની સર્વોત્કૃષ્ટ ભક્તિની પ્રેરણાત્મક વાત મહોપાધ્યાયજી મ.સા. આ બત્રીસીમાં કરે છે. અરિહંતપ્રભુને વિશે ભક્તિ સર્વવિરતિધર શ્રમણોને સંપૂર્ણ હોય છે. તથા ગૃહસ્થોને આંશિક હોય છે. જિનાલય બંધાવનારે દેરાસર માટે શુદ્ધભૂમિ શાસ્ત્રનીતિથી ખરીદવી. ખીજાને અણગમો ન થાય તેનો ખ્યાલ રાખવો. તે માટેની Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ વિશ્વ અજાયબી : જમીન ખરીદતી વખતે સામેનાને સંતુષ્ટ કરવો. વળી આસપાસ લોકવ્યવસ્થા પણ એવી રીતે પ્રસિદ્ધ છે કે ગાયનું દૂધ ભક્ષ્ય રહેનારાનું પણ સન્માન કરવું –ઇત્યાદિ ઉપદેશ પણ શ્રમણોને છે પણ ગાયનું લોહી અભક્ષ્ય છે. આભારી છે. પ્રતિષ્ઠા ત્રણ પ્રકારે છે. (૧) વ્યક્તિ પ્રતિષ્ઠા, (૨) જૈન સિદ્ધાંત મુજબ માંસ અભક્ષ્ય છે તેનું કારણ તેમાં ક્ષેત્રે પ્રતિષ્ઠા, (૩) મહાપ્રતિષ્ઠા. પ્રાણપ્રતિષ્ઠા-અંજનશલાકા ઐકાંતિકી નિગોદના જીવોની ઉત્પત્તિ છે. નહીં કે પ્રાણીનું અંગ કરનાર પોતાના આત્મામાં જ વીતરાગતા વગેરે ગુણોની છે માટે. આ રીતે ઉપાધ્યાયજી મ.સા. બૌદ્ધમતનું સચોટ ખંડન છે કે આ રીતે ઉપાધ્યાય સ્થાપના કરે તે મુખ્ય પ્રાણપ્રતિષ્ઠા. પ્રતિમામાં બાહ્યપ્રતિષ્ઠા તો કરે છે. ઉપચાર છે. ઉપચારથી કરાતી પ્રતિષ્ઠાથી પણ પૂજકના મનમાં પ્રતિમામાં પરમાત્મબુદ્ધિ થવાથી પૂજકને લાભ થાય છે. ઇત્યાદિ તદુપરાંત મદ્યપાન, મૈથુનસેવન વગેરે કઈ રીતે તાત્ત્વિક, માર્મિક અને આધ્યાત્મિક વાણી શ્રમણોપદિષ્ટ જ છે. દોષાધાયક છે? તેનું સચોટ નિરૂપણ આ બત્રીસીમાં કરવામાં આવ્યું છે. આટલી બધી રીતે દોષદર્શન કરાવી દોષોથી જનને દરેક વાતનું મૂલ્યાંકન કરી બતાવી શ્રમણ પોતાની ઉપકાર બચાવનારા શ્રમણો વિશ્વમાં અવ્વલ કક્ષાના છે. શ્રેણિમાં ન ભૂલી શકાય તેવા ઉપકારનો વધારો કરી દે છે. ૬. સાધુ-સામગ્ર બત્રીસી ૮. વાદ બત્રીસી આઠમી બત્રીસીમાં પૂજ્ય ઉપાધ્યાયજી મ.સા. વાદ ચારિત્રમોહનીય કર્મના હાસથી પ્રાપ્ત શ્રમણજીવનની અંગેની વિચારણા રજૂ કરતા વાદના પ્રકાર, અધિકાર, ફળ, સંપૂર્ણ સફળતા શેમાં? તેનું વિસ્તૃત પ્રતિપાદન આ બત્રીસીમાં વિષય વગેરે દર્શાવે છે. શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ આ ત્રણ છે. (૧) તત્ત્વસંવેદન જ્ઞાન, (૨) સર્વસંપન્કરી ભિક્ષા, (૩) વાદના પ્રકાર છે. જે વાદમાં દુષ્ટ પ્રતિવાદી હારી જાય તો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય-આ ત્રણ સંપૂર્ણ શ્રમણ્યની આધારશિલા આપઘાતાદિ કરે અને વાદી હારી જાય તો ધર્મલધુતા થાય તેવો છે. એટલે જ સ્તો શ્રમણ આવા જ્ઞાનથી જ્ઞાની હોય, ભિક્ષાથી ભિક્ષુક હોય અને વૈરાગ્યથી વિરક્ત હોય. ભિક્ષાદાતાને તકલીફ વાદ=શુષ્કવાદ દરિદ્રવાદી ધનાદિની ઇચ્છાથી જે વાદ કરે અને ન પડે તે રીતે, સાધુ માટે બનાવેલ ન હોય તેવી રસોઈ ગ્રહણ છળ-કપટ-જાતિવડે પણ જીતવાનો મનસૂબો રાખે તે ‘વિવાદ' કરનારા શ્રમણ ચારિત્રની સમૃદ્ધિથી પૂર્ણતાને પામે છે. વૈરાગ્યના કહેવાય. આ બે વાદ ત્યાજ્ય છે. ત્રીજો છે ધર્મવાદ! આવો વાદ કરનારા પ્રતિવાદી સ્વશાસ્ત્રજ્ઞ પણ નિજધર્મનો અંધત્રણ પ્રકાર : (૧) દુ:ખ ગર્ભિત, (૨) મોહગર્ભિત અને (૩) અનુરાગી નહીં, સત્યાગ્રહી અને પાપભીરુ હોય તો સ્વ-પરને જ્ઞાનગર્ભિત. દુઃખગર્ભિત વૈરાગ્ય આર્તધ્યાનરૂપ છે. મોહગર્ભિત લાભ જ થાય છે. આવા ધર્મવાદી દ્વારા જૈનશાસનની ધ્વજાને વૈરાગ્ય પણ જીવને દુર્ગતિમાં લઈ જઈ શકે છે. જ્યારે શ્રમણ ગગનમાં લહેરાવનારા શ્રમણો શું ભૂલાય? જરા યાદ કરો પાસે રહેનારો જે સ્યાદ્વાદ પરિકર્મિત વિવેકદૃષ્ટિથી યુક્ત કુરબાની......!!! જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. તે જીવને મોક્ષમાર્ગે પ્રગતિ કરાવે છે. આ રીતે શ્રમણ્યજીવનમાં રહેલું ઘણું બધું અપનાવવાનું ૯. કથા બત્રીસી બાકી છે. આ રીતે વિષમકાળમાં સ્વાચારપાલન દ્વારા દીવાદાંડી નવમી બત્રીસીમાં ગ્રન્થકારશ્રી કથા, કથાના પ્રકાર, સમાન શ્રમણોનું મહત્ત્વ સમજી જ શકાય છે. એ સમજાય તો કથાના લક્ષણ, અકથાનું તથા વિકથાનું સ્વરૂપ, લક્ષણ, પ્રકાર, જ સાધુસામગ્સ બત્રીસી સમસ્યાનો અર્થ છે. ફળ,કથા કહેવાનું ફળ, ધર્મકથાના અધિકારી, ધર્મકથા કરનારની ૭. ધર્મવ્યવસ્થા બત્રીસી સાવધાની ઇત્યાદિ બાબતોને મુખ્ય પ્રમેયરૂપે વણી લે છે. સાતમી બત્રીસીમાં મહોપાધ્યાયજી મહારાજે ભક્ષ્ય અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા એમ ચાર ભેદ કથાના પાડવામાં આવેલ છે. ધન મેળવવાના ઉપાયભૂત વિદ્યા, અભક્ષ્ય વગેરેની વ્યવસ્થા દર્શાવી છે. આમાં બૌદ્ધમતની દલીલ ‘ભાત એકેન્દ્રિયનું શરીર છે છતાં ભક્ષ્ય છે તેમ માંસ પ્રાણીનું શિલ્પ, સામ, દામ, દંડ, ભેદ સ્વરૂપ ઉપાય વગેરે જેમાં શરીર છે માટે તે ભક્ષ્ય છે” દર્શાવી તેનું ખંડન કર્યું છે. જેનું મુખ્યતયા આવે તે અર્થકથા કહેવાય છે. રૂપ, વય, વેશ, શૃંગાર ભક્ષણ થઈ શકે તે ભક્ષ્ય' આવું શાસ્ત્રમાન્ય નથી. પણ “જેનું વગેરેનું વર્ણન કામકથામાં થાય છે. ધર્મકથાના ૪ ભેદ (૧) ભક્ષણ પાપનું કારણ ન બને તે ભક્ષ્ય.” આ જ રીતે પેયાપેયની આક્ષેપણી, (૨) વિક્ષેપણી, (૩) સંવેજની, (૪) નિર્વેદની. આ ચારેયનાં પણ ચાર-ચાર ભેદ હોય છે. આ બધાનું હૃદયંગમ Jain Education Intemational Page #325 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ વર્ણન આ બત્રીસીમાં છે. ઉપરોક્ત સર્વમાહિતી ધરાવનાર શ્રમણ ધર્મકથા દ્વારા જન-મનને આકર્ષિત કરી પ્રભુના શાસનને આગળ ધપાવે તો તેમને મહોપકારી કહેવામાં આશ્ચર્ય શું? ૧૦. યોગલક્ષણ બત્રીસી નવમી બત્રીસીમાં જણાવેલ ધર્મકથા વગેરે સાંભળવાથી યોગ્ય શ્રોતાને તેના ફળસ્વરૂપે યોગની પ્રાપ્ત થાય છે. આથી ૧૦મી બત્રીસીમાં યોગ, યોગનું લક્ષણ, યોગના પ્રકાર, યોગનો કાળ, યોગના અધિકારીના-અનધિકારીના લક્ષણ, યોગના મુખ્ય ઘટકો, નિશ્ચય-વ્યવહારથી યોગનું સ્વરૂપ, યોગનું ફળ વગેરે બાબતો મુખ્યતયા વણી લેવામાં આવી છે. મોક્ષની સાથે સંબંધ કરી આપે તેવી પ્રવૃત્તિને યોગ કહેવાય છે. ચરમ પુદ્ગલપરાવર્તમાં જ જીવને યોગ પ્રાપ્ત થાય છે. તે મોક્ષનું અંતરંગ કારણ છે. તથા મુખ્ય કારણ છે અચરમ પુદ્ગલ પરાવર્તમાં મિથ્યાત્વથી અભિવ્યાપ્ત થયેલો જીવ મોક્ષમાર્ગને સન્મુખ થતો નથી. કારણ કે અચરમાવર્તકાળમાં જીવો ભવાભિનંદી ભાવોને જ પકડી રાખતા હોય છે. યોગદૃષ્ટિ સમુચ્ચય વગેરે ગ્રન્થોમાં ભવાભિનંદી જીવના લક્ષણ બતાવેલ છે કે તે જીવ (૧) શુદ્ર, (૨) લોભતિવાળો, (૩) દીન, (૪) મત્સરી, (૫) ભયભીત, (૬) શઠ, (૭) અજ્ઞાની અને (૮) નિષ્ફળ આરંભવાળો હોય છે. આ બધી બાબતોને જગત સુધી પહોંચાડનારા શ્રમણોને વિશ્વની અજાયબી નહીં કહીએ તો બીજું શું કહીશું? ૧૧. પાતંજલયોગલક્ષણ બત્રીસી ગ્રન્થકારશ્રી ૧૧મી બત્રીસીમાં પાતંજલ યોગદર્શનમાન્ય યોગલક્ષણની સમીક્ષા કરે છે. પાતંજલ મત પ્રમાણે ચિત્તનાં પાંચ પ્રકાર છે. (૧) ક્ષિપ્ત, (૨) વિક્ષિપ્ત, (૩) મૂઢ, (૪) એકાગ્ર અને (૫) નિરુદ્ધ. આમાંથી એકાગ્ર અને નિરુદ્ધ આ બે દશામાં જ સમાધિ હોય છે. પણ, પાતંજલોની આ વાત બરાબર નથી. દરેક અવસ્થામાં આંશિક સમાધિ સંભવી શકે છે. ઇત્યાદિ વિસ્તૃત છણાવટ અને પાતંજલ ટીકાકારોની સમીક્ષા કરવામાં આવી છે. અન્ય દર્શનોની માન્યતાના નિરાકરણો દ્વારા સત્યમાર્ગની ઓળખાણ આપનારા શ્રમણો જૈન શાસનના રત્ન સમાન છે. નવપદના હૃદયસ્થાને બિરાજેલા છે. ૧૨. પૂર્વસેવા બત્રીસી યોગના લક્ષણની વિચારણા કર્યા બાદ યોગની ૩૧૩ પૂર્વસેવાની વિસ્તારથી ચર્ચા ૧૨મી બત્રીસીમાં કરેલ છે. પૂર્વસેવા એટલે પ્રાથમિક ઉપાય. પુરશ્ચરણ, આદિસેવા વગેરે પણ યોગની પૂર્વસેવાના પર્યાયવાચી નામો છે. ગ્રન્થકારશ્રી યોગબિંદુ ગ્રન્થના આધારે પાંચ પ્રકારની પૂર્વસેવા આ બત્રીસીમાં બતાવે છે. ગુરુપૂજન, દેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તિ અદ્વેષ—આ પાંચ પ્રકારે પૂર્વસેવા છે. માતા, પિતા, કલાચાર્ય, સ્વજનો, જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ આદિ ગુરુવર્ગને ત્રિકાલવંદન, તેઓની નિંદા ન કરવી કે નિંદા ન સાંભળવી, આવે તો ઊભા થવું, આસન આપવું વિગેરે ગુરુપૂજન, પવિત્રતાથી અને શ્રદ્ધાથી પુષ્પાદિ ચઢાવી દેવોની ભક્તિ કરવી તે દેવપૂજન. પૂર્વસેવાના તૃતીય ઘટક સદાચાર, દાન, સુદાક્ષિણ્ય, દયાળુતા, દીનોદ્વાર, કૃતજ્ઞતા વિગેરે ૧૯ પ્રકાર છે. પૂર્વસેવામાં ચોથું ઘટક તપ. ચાન્દ્રાયણ તપ વગેરે લૌકિક તપો પણ આદિધર્મિક જીવો માટે ઉત્તમ આરાધના બની શકે છે. પૂર્વસેવાનું પાંચમું ચરણ છે મુક્તિ અદ્વૈષ. મુક્તિ અદ્રેષ અને મુક્તિરાગમાં સ્વરૂપ તથા ફળની દૃષ્ટિએ પણ ભેદ દેખાડવામાં આવેલ છે. પૂર્વસેવા સહિત સંપૂર્ણ યોગમાર્ગ દર્શાવતા ગ્રન્થકારશ્રી શ્રમણ ઇતિહાસના સોનેરી પૃષ્ઠોમાં એક નવું પૃષ્ઠ ઉમેરે છે. ૧૩. મુક્તિ અદ્વેષપ્રાધાન્ય બત્રીસી બારમી બત્રીસીમાં પૂર્વસેવાનું નિરૂપણ કર્યા બાદ પૂર્વસેવામાં મુક્તિ અદ્રેષ અત્યંત મહત્ત્વનું ચાલકબળ છે’–એ વાત ગ્રન્થકારશ્રીએ ૧૩મી બત્રીસીમાં વિસ્તારથી કરેલ છે. મુક્તિ અદ્વેષની પૂર્વસેવામાં મુખ્યતા દર્શાવવાની સાથે વિષાદિ પ્રકારના પાંચ અનુષ્ઠાન, અભવ્યમાં મુક્તિ અદ્વેષ હોય કે નહીં? ઇત્યાદિ બાબતોની વિસ્તૃત છણાવટ છે. ભોગતૃષ્ણાનો અંતરમાં સળગતો દાવાનળ મોક્ષસાધનાને સળગાવી નાંખે છે. માટે મોક્ષસાધનાને ટકાવવામાં, સફળ કરવામાં ભોગતૃષ્ણાનો વિરોધી એવો મુક્તિ અદ્વેષ મહત્ત્વનો ભાગ ભજવે છે. વિષ, ગર, અનનુષ્ઠાન, તદ્ભુતુ, અમૃત-આ પાંચ અનુષ્ઠાનોમાં પ્રથમના બેમાં આસક્તિ છે, જ્યારે ત્રીજામાં અજ્ઞાનતા છે. તેથી તે અનુષ્ઠાનો ફળવાન બની શકતા નથી. પણ છેલ્લા બે અનુષ્ઠાનો સફળ છે. કારણ કે તેમાં જ્ઞાન સાથે ભાવોની શુદ્ધિ છે. મુક્તિ અદ્વેષથી સાધક નિર્ભય બને છે, ધર્મક્રિયાના આસ્વાદને માણે છે, શ્રદ્ધા વધે છે ને માનસિક પ્રસન્નતા પણ વધતી જાય છે. આ રીતે મુક્તિ અદ્વેષથી શરૂ થયેલી આધ્યાત્મિક યાત્રા પરમાનંદમાં પરિપૂર્ણ બને છે. આટલા ઊંડાણથી મોક્ષમાર્ગ દેખાડી, સ્વયં અનુભવી મોક્ષે જનારા શ્રમણો શ્રમણો જ છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ વિશ્વ અજાયબી : તેમની કક્ષાએ કોઈપણ આવી શકે તેમ નથી. અનુગ્રહ એટલે શું? તેનું તાત્વિક સ્વરૂપ શું છે? આ અંગે વિવિધ દર્શનશાસ્ત્રોમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. ગ્રન્થકારશ્રી ૧૪. અપુનબંધક બત્રીસી ભગવદ્ અનુગ્રહ અંગે ખાસ કરીને પાતંજલમતનું નિરૂપણ અને ચૌદમી બત્રીસીમાં ધર્માધિકારી તરીકે અપુનબંધકનું સમીક્ષણ કરી જૈન દર્શનમાં ભગવદ્ અનુગ્રહ કેવા સ્વરૂપે માન્ય વિસ્તારથી નિરૂપણ કરવામાં આવેલ છે. અપુનબંધક જીવ ધર્મનો છે? તેનું સચોટ નિરૂપણ ૧૬મી બત્રીસીમાં કરે છે. આપવા અધિકારી છે. ભવાભિનંદીના દોષો રવાના થતા સુદ પક્ષના લાયક એવો દર્શન-જ્ઞાન-ચારિત્રમય મોક્ષમાર્ગ તો જિનેશ્વરોએ ચંદ્રની જેમ પ્રાય: વધતા ગુણવાળો જીવ અપુનબંધક કહેવાય છે. આપેલ જ છે. આજ તો તેમનો અનુગ્રહ છે. આ માર્ગને અપૂબંધકજીવનો પરિણામ આંશિક રીતે મોક્ષને અનુકૂળ હોય છે. અપનાવનારા શ્રમણો જ સંપૂર્ણતયા જિનેન્દ્ર માર્ગે ચાલી શકે ગુરુસેવા વગેરે કરવા પાછળ તેના અંત:કરણમાં મુખ્યતયા છે અને મંઝીલ મેળવી શકે છે. હા! શ્રમણોની પાછળ પાછળ આત્મકલ્યાણનો આશય હોય છે. તેથી તેની પૂર્વસેવા વાસ્તવિક તેમની ભક્તિ કરવાપુર્વક ચાલનારા શ્રાવકો પણ શ્રમણ બની જાણવી. અપુનબંધક જીવ ભદ્રક પ્રવૃત્તિવાળો હોવાથી શાંત અને જ શકે છે. પણ શ્રમણ્ય વિના મોક્ષ નથી. ઉદાત્ત બને છે અને તે ગ્રન્શિદેશની નજીક પહોંચતો જાય છે. જે ક્રોધ વગેરેથી હેરાન ન થાય તેને શાંત કહેવાય છે. જેનું ૧૭. દૈવ-પુરુષકાર બત્રીસી અંતઃકરણ ઉમદા હોય તે ઉદાત્ત કહેવાય. અપુનબંધક, નસીબ બળવાન કે પુરુષાર્થ બળવાન? આ સમસ્યાનું સમ્યગ્દષ્ટિ વગેરે કરતા પણ ઊંચી ભૂમિકાએ રહેનારા શ્રમણો સચોટ સમાધાન મેળવવા માટે સદીઓથી લાખો-કરોડો લોકો તો વંદનીય છે, પણ તેના મુખકમલમાંથી ઝરતી વચનસુવાસ સતત પ્રયત્ન કરી રહ્યા છે. માત્ર આસ્તિક જ નહિં કહેવાતા પણ સૂંઘવા યોગ્ય છે. કારણ કે તે સુંઘવાનું સૌભાગ્ય નાસ્તિક લોકોના મનમાં પણ આવી સમસ્યાઓ અવારનવાર અપુનબંધકને જ પ્રાપ્ત થાય છે. ચાલો! શ્રમણ યોગ્ય, ઊભી થતી હોય છે. ગ્રન્થકારશ્રી ૧૭મી બત્રીસીમાં આ શ્રમણવચનપાનયોગ્ય આપણી જાતને બનાવતા જઈએ. બાબતની નિશ્ચય-વ્યવહારના પરિપ્રેક્ષ્યમાં સુંદર મજાની છણાવટ રજૂ કરે છે. વાસ્તવમાં ભાગ્ય અને પુરુષાર્થ બંને બળવાળા છે. ૧૫. સમ્યગ્દષ્ટિ બત્રીસી, નિશ્ચયનયના મતે ભાગ્ય કે પુરુષાર્થ પરસ્પર અપેક્ષા વિના પંદરમી બત્રીસીમાં સમ્યગ્દષ્ટિ જીવનું વિસ્તારથી સ્વતંત્ર રીતે પોતપોતાના કામ કરે છે. જયારે વ્યવહારનય ગૌણ નિરૂપણ કરેલ છે. સમ્યગ્દર્શનના લિંગ, સમકિત પ્રાપ્તિની મુખ્યભાવે ભાગ્ય અને પુરુષાર્થ બંનેને કારણરૂપે સ્વીકારે છે. પ્રક્રિયા. સમ્યગ્દર્શનનો મહિમા, ફળ તથા સમકિતીની સાંસારિક ધર્મપરષાર્થમાં નસીબ કરતા પુરષાર્થ પર ભાર વધારે આપવો પ્રવૃત્તિ બતાવ્યા બાદ સમકિતી અને બોધિસત્ત્વની સરખામણી જોઈએ. જ્યારે સાંસારિક બાબતોમાં પુરુષાર્થ કરતા નસીબને જોઈએ. જ્યારે સાંસક કરેલ છે. ત્યારપછી અત્યંત વિસ્તારથી ગંભીરપણે શિષ્ટલક્ષણની વધારે મહત્ત્વ આપવું જોઈએ. એટલે જ તો શ્રમણની ભક્તિનો નવ્યન્યાયની પરિભાષાથી અહીં વિસ્તૃત મીમાંસા કરવામાં અવસર સામે ચાલીને શોધવો જ પડે અને શ્રમણ્ય પ્રાપ્ત કરવા આવેલ છે. રાગ-દ્વેષના અત્યંત તીવ્ર પરિણામસ્વરૂપ ગ્રન્થિને માટે અંતરથી મહેનત કરવી જ પડે. ભેદનારા સમ્યગ્દષ્ટિ કહેવાય છે. શુશ્રુષા, ધર્મરાગ અને દેવગુરુ આદિની પૂજા આ ત્રણ ચિહ્ન દ્વારા તે ઓળખાય છે. એટલે ૧૮. યોગભેદ બત્રીસી શ્રમણભક્તિ એ આપણામાં રહેલ સમ્યક્તની નિશાની છે. આ યોગ વિશારદોએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને જ શ્રમણનું શું સ્થાન છે તે જણાવવા માટે પૂરતું છે ચાલો! વૃત્તિ સંક્ષેપને યોગ કહેલ છે. ઉચિત પ્રવૃત્તિથી યુક્ત જીવનું ત્રણ લોકના તમામ શ્રમણો પ્રત્યે આપણું હૃદય તરબોળ બનાવી જિનવચનાનુસારે થતું તત્ત્વચિંતન કે જે મૈત્રી વગેરે ભાવોથી દઈએ. સંયુક્ત હોય, તે ચિંતન અધ્યાત્મ કહેવાય. ૧૬. ઈશાનુગ્રહવિચાર બત્રીસી (૧) મૈત્રી=બીજાના સુખની ઇચ્છા. તે ચાર પ્રકારે છે. દરેક આસ્તિકદર્શનકારો કોઈને કોઈ સ્વરૂપે ભગવાનના (૨) કરુણા=બીજાના દુઃખોને દૂર કરવાની ઈચ્છા. તેના ચાર પ્રકાર છે. (૩) મુદિતા=આનંદ. તે ચાર ભેદે છે. (૪) અનુગ્રહ, કરુણા, કૃપા, દયાને સ્વીકારે છે. પરંતુ ભગવાનનો મધ્યસ્થપણુંઉપેક્ષા, ઉદાસીનતા. તેના પણ ચાર પ્રકાર છે. આ Jain Education Intemational Page #327 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૧૫ ચારેય ભાવના અધ્યાત્મમાં ઉપયોગી છે. આ યોગભેદ અને કર્યા બાદ આ સોપાનોને ચઢી શકે છે. એટલે સ્તો જ શ્રામને યોગમાર્ગથી વાકેફ શ્રમણ મોક્ષમાર્ગે સ્વયં તો અભિસર્પણ કરતાં અહર્નિશ ઝંખવાનું છે. જ હોય સાથે યોગ્ય જીવને કરાવવા માટે પણ સમર્થ હોય. માટે ૨૧. મિત્રા-બત્રીસી જ સ્તો શ્રમણોના પગમાં પડી કાકલૂદી કરજો કે “મને મોક્ષમાર્ગ બતાવો.” તેમના ચરણોમાં સમર્પિત થજો તો અવશ્ય મિત્રા એક યોગદૃષ્ટિ છે. તેનું નિરૂપણ આ એકવીસમી મોક્ષમાર્ગ પ્રાપ્ત થવાની ગેરેંટી પ્રભુ આપે છે. ધન્ય શ્રમણ! બત્રીસીમાં છે. મિત્રા દૃષ્ટિમાં દર્શન તત્ત્વબોધ તૃણાગ્નિકર્ણતુલ્ય ધન્ય શ્રમણ્ય! અત્યંત મંદ હોય છે. પૂર્વે જીવ ઓઘદૃષ્ટિમાં હતો હવે યોગદષ્ટિમાં પ્રવેશ્યો છે. ૧૯. યોગવિવેક બત્રીસી અહીં તેનામાં આત્મગુણરુચિ પ્રગટે છે. ભોગસુખમાં તેને યોગના અધ્યાત્મ વગેરે પાંચ ભેદો છે. તેમ તેના કંટાળો આવે છે. તેને યોગાગરૂપે પ્રાપ્ત થયેલ હોય છે “યમ” અવાજોર પ્રકારો અનેક છે. ૧૯મી બત્રીસીમાં યોગના અવાન્તર કષ્ટ વેઠીને પણ તે પ્રભુભક્તિ અને ગુરુસેવા પ્રેમથી કરે છે. તેવા પ્રકાર સંબંધી વ્યવસ્થા બતાવેલ છે. યોગદષ્ટિ સમુચ્ચય ગ્રન્થના જીવને આચારભ્રષ્ટ કે પાપીજીવો પર દ્વેષ થતો નથી. આધારે ત્રણ યોગ બતાવ્યા છે. (૧) ઇચ્છાયોગ (૨) શાસ્ત્રયોગ મિત્રાદેષ્ટિમાં સોગાવંચક યોગની મુખ્યતા છે માટે સાધક અને (૩) સામર્થ્યયોગ. ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિતિયમ અને અહોભાવથી ગુણાનુરાગ દ્વારા શ્રમણના આલંબને યથાર્થ સિદ્ધિયમ આ પાંચ યમની પણ વાત આ બત્રીસીમાં છે. આ ગુણસ્થાનક મેળવીને અંતે પરમાનંદને પ્રાપ્ત કરે છે. આમ યમ-યોગ ૧૩માં ગુણઠાણે રહેલા માટે કામના નથી. કારણ કે મિત્રાદષ્ટિવાળા જીવનો આત્મવિકાસ પણ શ્રમણાલંબને છે. એવું એ આનાથી પર છે જ્યારે શ્રાવકો પણ આને યોગ્ય નથી જ્યારે આ એકવીસમી બત્રીસીમાં નિરૂપિત કરાયેલ છે. સાધુ-શ્રમણ આ બધાને આત્મસાત્ કરનારા હોય છે આ જ સ્તો મોક્ષે જવાનો સહેલો માર્ગ છે. હા! જે શ્રમણને પરિપૂર્ણતયા ૨. તારાદિત્રય બત્રીસી સમર્પિત થાય છે તે શ્રાવક અવશ્ય આ માર્ગે તે શ્રમણની સાથે તારા નામની બીજી યોગદૃષ્ટિમાં મિત્રાદષ્ટિની અપેક્ષાએ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકે છે. થોડો વિકસિત સ્પષ્ટ બોધ હોય છે કે જેને શાસ્ત્રકારોએ છાણના ૨૦. ચોગાવતાર બત્રીસી અગ્નિના કણની ઉપમા આપી છે. યમ વગેરે આઠ યોગાંગમાંથી ‘નિયમ'નો અહીં લાભ થાય છે. ખેદ વગેરે આઠ દોષોમાંથી પાતંજલદર્શનમાં બતાવેલ યોગના વિવિધ પ્રકારોનો ઉદ્વેગ નામનો દોષ રવાના થાય છે. અદ્વેષ વગેરે આઠ જૈનદર્શનમાં સમવતાર કરવાનું મહત્ત્વનું કાર્ય ગ્રન્થકારશ્રી ગુણોમાંથી તત્ત્વવિષયક “જિજ્ઞાસા' નામનો ગુણ અહીં પ્રગટ ૨૦મી બત્રીસીમાં કરે છે. થાય છે. નિયમમાં પાંચ વસ્તુઓ સમાવિષ્ટ છે. શૌચ, સંતોષ, યોગ=સમાધિ એના બે ભેદ (૧) સંપ્રજ્ઞાત અને (૨) સ્વાધ્યાય, તપ અને ઇશ્વરપ્રણિધાન. અસંપ્રજ્ઞાત. સંપ્રજ્ઞાત સમાધિના ચાર ભેદ : વિતર્ક, વિચાર, ત્રીજી બલાદષ્ટિમાં બોધ દ્રઢ હોય છે અને તે સાનંદ અને સાસ્મિત. વિતર્ક સંપ્રજ્ઞાત સમાધિના બે ભેદ છે. સાધનાપ્રયોગનાં સમય સુધી ટકે છે તે તત્ત્વબોધ લાકડાના સવિતર્ક અને નિર્વિતર્ક સંપ્રજ્ઞાત સમાધિના ૪ ભેદ છે. શબ્દ, ભઇ છે. રાઇ, અનિદણના ઉદરોત સમાન અગ્નિકણના ઉદ્યોત સમાન છે. તત્ત્વજિજ્ઞાસાના પ્રભાવે અર્થ, જ્ઞાન અને વિકલ્પ. વિચાર સંપ્રજ્ઞાત સમાધિના બે ભેદ તત્ત્વશ્રવણની પ્રકૃષ્ટ ઇચ્છા સ્વરૂપગુણ અહીં પ્રગટ થાય છે. છે. સવિચાર અને નિર્વિચાર. આ પ્રમાણે સવિતર્ક, નિર્વિતર્ક, ધર્મસાધના દરમ્યાન ક્ષેપ(-મનની બીજે જવાની પ્રવૃત્તિ) સવિચાર અને નિર્વિચાર આ ચાર સમાપત્તિમાંથી છેલ્લી જીલ્લા નામનો ત્રીજો દોષ પણ રવાના થાય છે. આ દૃષ્ટિવાળા જીવોને નિર્વિચાર સમાપત્તિનો અભ્યાસ પ્રકૃષ્ટ થતાં ચિત્ત ક્લેશ આસન સિદ્ધ થાય છે. વાસનાથી શૂન્ય અને સ્થિર એવા પ્રવાહને યોગ્ય બને છે. ચોથી દિપ્રાદેષ્ટિમાં પ્રાણાયામ નામનો યોગ હોય છે. તેમાંથી ઋતંભરા પ્રગટ પ્રજ્ઞા થાય છે. તે પ્રજ્ઞા આગમપ્રમાણ અને અનુમાનપ્રમાણથી પણ ચઢિયાતી છે. આ ચારેય સોપાનાંને આવા જીવો પ્રશાંતવાહિતા સભર હોવાથી યોગસાધનામાંથી ચઢવા માટે શ્રમણ સમર્થ છે અને શ્રમણ જ શ્રમણ્યને પ્રાપ્ત તેમનું ચિત્ત ઊઠી જતું નથી. આદરથી તત્ત્વશ્રવણ કરે છે. Jain Education Intemational For Private & Personal use only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ વિશ્વ અજાયબી : તત્ત્વશ્રવણથી શ્રમણ ઉપર તીવ્ર ભક્તિ પ્રગટે છે. તેના દ્વારા અધ્યવસાયોની સ્થિરતા પણ લાંબી હોય છે. આની લૌકિક રાગાદિ ઘટવાથી વીતરાગ પરમાત્માની અહોભાવપૂર્વક અસર પણ થાય છે. જેમકે મુખાકૃતિની સૌમ્યતા, શરીરની કાંતિ અંતઃકરણમાં સ્થાપના થાય છે. તેના સ્મરણ-ચિંતન- વિગેરે વિકસે છે. લોકપ્રિય બને છે. સાતમી ‘પ્રભાદૃષ્ટિ' તદાકારતાથી દયાજન્ય પ્રભુસ્પર્શના=સમાપત્તિ થાય છે. ધ્યાનના કારણે અત્યંત રોચક બને છે. અહીં જીવોમાં આ રીતે તારા, બલા અને દિપ્રા એ ત્રણ દષ્ટિનું વિશદ તત્તપ્રતિપત્તિ નામક ગુણ પ્રગટે છે. આ યોગીઓને થતો વર્ણન પૂ. ઉપાધ્યાયજી મ.સા.એ આ બત્રીસીમાં કરેલ છે. આત્માનુભવ મધ્યાહ્નકાલીન સૂર્યપ્રકાશ સમાન હોય છે. આત્મતત્ત્વનું અસંગપણું-ચૅર્ય-ધ્રુવતા વગેરે અહીં વધુ વિશદ ૨૩. કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીસી સ્વરૂપે જણાય છે. આઠમી ‘પરાષ્ટિ'માં ‘સમાધિ’ નામનું સમકિતીને હેયપદાર્થમાં હેયપણાનો ઉપાદેય પદાર્થમાં અષ્ટમ યોગાંગ મળે છે. આસંગ નામક દોષ ટળી જાય છે. ૯ પાદેયપણાનો અભ્રાન્ત સંવેદનાત્મક નિશ્ચય હોય છે. તત્ત્વપ્રવૃત્તિ નામક ગુણ પ્રગટે છે. આવા યોગીઓમાં સર્વપ્રકારે વેદ્યપદાર્થોને વિશે આવો સંવેદનાત્મક નિશ્ચય–વેધ સંવેદ્ય પદ, વિશુદ્ધિ પ્રગટેલી હોય છે. તેમનું મન નિર્વિકલ્પ હોય છે. આ એનાથી ઉલટું અવેધ સંવેદ્યપદ. અવેધસંવેદ્યપદ પર વિજય દૃષ્ટિ સમાધિનિષ્ઠ છે. ધ્યાતા-ધ્યેય-ધ્યાનનું જ્યાં સંકલન હોય પ્રાપ્ત કર્યો હોય તો શું મળે? તેનું વિસ્તૃત વર્ણન ૨૩માં તેને “ધ્યાન' કહેવાય છે તે ધ્યાનમાંથી સંકલન પ્રતિભાસ નીકળી બત્રીસીમાં કરાયું છે. જાય અને અભેદભાવે ધ્યેયસ્વરૂપ જ માત્ર અનુભવાય તો તેને અવેદ્યસંવેદ્યપદ મહામિથ્યાત્વનું કારણ છે. તે જીતાય તો સમાધિ” કહેવાય. આવા સમાધિનિષ્ઠ શ્રમણોના આલંબને કુતર્ક આપમેળે જ રવાના થઈ જાય છે. આપણે પણ સમાધિ પ્રાપ્ત કરીએ! લોન્દ્રિય પદાર્થનું સ્વરૂપ જો માત્ર તર્કથી જાણી શકાતું ૨૫. લેશતાનોપાય બત્રીસી હોત તો અત્યાર સુધીના સુદીર્ઘકાળમાં જબ્બર તાર્કિક પુરુષો મોક્ષમાં જવાની પ્રબળ ઇચ્છા હોવા છતાં કંઈક થઈ ગયા. તેમણે તે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય પોતાની નડતરરૂપ બને છે. આ નડતરરૂપ તત્ત્વને ‘કર્મ’, ‘અવિદ્યા', બુદ્ધિના બળે જ સચોટપણે કરી લીધો હોત. પણ તેવું ન “અદ્રષ્ટ’, ‘પાસ’ વગેરે વિભિન્ન-વિભિન્ન નામે વિભિન્ન દર્શનો બનવાથી તે અતીન્દ્રિય પદાર્થોનો અભ્રાન્ત નિર્ણય તો કળખાવે છે. પણ તે સંક્લેશ પેદા કરાવનાર તત્ત્વ છે એટલું સર્વજ્ઞવચનથી જ થઈ શકે–તેમ માનવું રહ્યું. કુતર્કના આગ્રહનો નક્કી. ત્યાગ કરે જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને. માટે કુતર્યાગ્રહ આથી પૂ. ઉપાધ્યાયજી મ.સા. ક્લેશ અને તેના ઉચ્છેદના ગ્રસ્ત બની ક્યારેય પણ શ્રમણને અશ્રમણ કહેવાની-માનવાની હેતુઓ આ બત્રીસીમાં રજૂ કરે છે. વિવિધ દર્શનોમાં પ્રવર્તતી ભૂલ ન જ કરવી. આમ છેલ્લે કુતર્કને છોડવાની સોનેરી જુદી-જુદી માન્યતાઓ જણાવીને તેની સમીક્ષા આ બત્રીસીમાં શિખામણ આપીને ગ્રન્થકારશ્રી ૨૩મી બત્રીસી પૂર્ણ કરે છે. કરવામાં આવી છે. સમ્યગુજ્ઞાન અને સદનુષ્ઠાન એ કર્મરૂપી ૨૪. સદ્દષ્ટિ બત્રીસી ક્લેશને દૂર કરવાનો સચોટ ઉપાય છે. શ્રમણના જીવનમાં આ ૨૪મી બત્રીસીમાં પૂ. ઉપાધ્યાયજી મ. યોગની છેલ્લી બેય વસ્તુ આત્મસાત્ થયેલી હોય છે. એકપણ તત્ત્વની ચાર દૃષ્ટિનું નિરૂપણ કરે છે આ છેલ્લી ૪ દૃષ્ટિઓ ગ્રંથિભેદ ગેરહાજરીમાં શ્રામય ટકી શકતું નથી. આજ શ્રમણ્યની મહત્તા પછી પ્રાપ્ત થાય છે. પૂર્વોક્ત ચાર દૃષ્ટિ ચરમાવર્તમાં ગ્રંથિભેદ છે છે. તેના પ્રત્યેક અંગની મહત્તા છે. પહેલાં મળે છે. પાંચમી ‘સ્થિરાદેષ્ટિ'માં પ્રત્યાહાર નામનું પાંચમું ૨૬. ચોગ માહાય બત્રીસી યોગાંગ પ્રાપ્ત થાય છે. ભ્રમ નામનો દોષ નાશ પામે છે અને પૂ. ઉપાધ્યાયજી મ.સા. ૨૬ મી બત્રીસીમાં યોગનો સૂક્ષ્મબોધ નામનો ગુણ પ્રગટ થાય છે. છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં રહેલા મહિમા વર્ણવે છે. શાસ્ત્રનું રહસ્ય યોગ છે. મોક્ષની કડી યોગ જીવને ધારણા નામનું છઠું યોગાંગ પ્રાપ્ત થાય છે. “અન્યમુદ્’-2 છે. વિનોને શાંત કરનાર અને કલ્યાણનું કારણ યોગ છે. નામનો દોષ ટળી જાય છે. “મીમાંસા' નામક ગુણ પ્રગટ થાય છે. આવા જીવો પાસે પ્રકૃષ્ટ આત્મબળ હોય છે. શુભ ધનવાન માણસને પત્ની-પુત્રાદિ વડે જેમ સંસારની વૃદ્ધિ થાય છે તેમ શાસ્ત્રો પણ યોગના અભાવે પંડિતોને સંસારવૃદ્ધિ Page #329 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૧૭ કરાવનાર થાય છે તથા યોગ સહિતના શાસ્ત્રો સંસાર હાસ ૨૯. વિનય બત્રીસી કરાવનારા થાય છે. યોગરૂપી કલ્પવૃક્ષથી આ લોકમાં લબ્ધિઓ દીક્ષા પણ વિનયગર્ભિત હોય તો જ સફળ બને. મળે છે. પરલોકમાં અભ્યદય અને અંતે પરમાત્મપદની પ્રાપ્તિ સ્વચ્છન્દતાપૂર્વકની હોય તો નહીં જ. માટે જ પૂ. ઉપાધ્યાયજી થાય છે. આ યોગ એટલે જ શ્રાપ્ય છે. મોક્ષની કેડી મ. વિનયબત્રીસીમાં વિનય, વિનયની વ્યુત્પત્તિ, વિનયના પ્રકારો, શ્રામાણ્ય છે, વિદનોને શાંત કરનાર અને કલ્યાણનું કારણ શ્રામપ્ય છે. માટે કહી શકો છો કે શાસ્ત્રનું રહસ્ય શ્રમણ્ય વિનયનું ફળ, વિનયની આવશ્યકતા, વિનયનો મહિમા, અપવાદમાર્ગે શિથિલાચારીનો વિનય પણ કર્તવ્ય વગેરે બાબતોનું છે. શ્રમણ્યયુક્ત પાંડિત્ય મોક્ષજનક બને. અન્યથા સંસારજનક હદયંગમ નિરૂપણ કરે છે. વિનય જ્ઞાનાવરણીય વગેરે કર્મોને દૂર બને. શ્રમણ્યકલ્પવૃક્ષથી ઇચ્છિત લબ્ધિ અને અંતે પરપદ કરનારો છે. વિનય જ્ઞાનાવરણીય વગેરે કર્મોને દૂર કરનારો છે. પ્રાપ્ત થાય. ચાલો! આવું શામણ્ય યાને યોગ આપણામાં પણ મોક્ષદાયક ધર્મવૃક્ષનું તે મૂળ છે. તેના મુખ્ય પાંચ પ્રકાર છે : પ્રગટાવીએ. (૧) લોકોપચાર, (૨) અર્થવિનય, (૩) કામવિનય, (૪) ૨૭. ભિક્ષ બત્રીસી, ભયવિનય અને (૫) મોક્ષવિનય. તેના અવાંતર પ્રકારો ઘણા છે. ભિક્ષુ બત્રીસી યાને શ્રમણ બત્રીસી!!! ૨૬મી એકાદ ગાથા આપનારા વિદ્યાગરુનો પણ કામય વિનય કરવો. બત્રીસીમાં વર્ણવેલ યોગવૈભવ ભાવશ્રમણને જ મળે છે. માટે વિનયનું ફળ સ્પર્શજ્ઞાન છે.તે સમાધિનિષ્ઠ ચિત્તમાં જન્મે છે. ૨૭મી બત્રીસીમાં ભાવશ્રમણનું વિસ્તારથી વર્ણન ૫. સમાધિ ચાર પ્રકારની-વિનયસમાધિ, શ્રુતસમાધિ. તપસમાધિ ઉપાધ્યાયજી મ. કરે છે. દશવૈકાલિકસુત્રના દશમા અધ્યયન અને આચારસમાધિ. ગુરુના વચનને (૧) સાંભળવું. (૨) મુજબ ભાવશ્રમણના લક્ષણ આ બત્રીસીમાં બતાવેલ છે. શ્રમણ સ્વીકારવું, (૩) આચરવું અને (૪) નિરાભિમાનતા રાખવી અખંડ-નિર્મળ બ્રહ્મચર્યપાલક હોય. તેના ઉપાયરૂપે ગુરુવચન તેનાથી વિનયસમાધિ પ્રાપ્ત થાય. આગમ ભણવા, તેમાં એકાગ્ર પારતન્ય સતત પાળનાર હોય. પાંચ મહાવ્રતમાં સદા રક્ત થવું, તેનાથી ભાવિત થવું અને બીજાને પણ જોડવા. તેનાથી હોય. પોતાના માટે બનાવેલ આહાર તે વાપરતા નથી. શ્રુતસમાધિ પ્રાપ્ત થાય છે. આલોકની ઇચ્છા વિના. પરલોકની કષાયમક્ત હોય છે. પરિગ્રહથી અને ગુહસ્થસંબંધથી પણ ઇચ્છા વિના, કીર્તિની આશંસા વિના, નિષ્કામભાવે તપ કરવો સદામુક્ત હોય છે. તે દેહના મમત્વથી રહિત, હાથ-પગ-વાણી તે તપસમાધિ અને તે જ પ્રકારે આચાર પાળવાથી આચાર ઉપર સંયમ ધરાવનારા અને ઇન્દ્રિયવિજેતા હોય છે. તથા સમાધિ. આવો વિનય અવશ્ય જીવનમાં આત્મસાત કરવો અને લાલસાથી આસક્તિથી રહિત અને સત્કાર-પુજાની ઇચ્છા વિનય જેનો પ્રાણ છે તેવા શ્રમણને અવશ્ય ગુરૂપદે સ્થાપી સેવાવગરના હોય છે. રત્નત્રયીના પોષણ માટે સર્વસંપન્કરી ભિક્ષાને ભક્તિ કરવી. કરનારા શ્રમણ ભાવભ્રમણ કહેવાય છે. ભાવશ્રમણને અંતરથી ૩૦. કેવલિભક્તિ વ્યવસ્થાપન બત્રીસી વંદના કરજો અને આવું ‘ભાવશ્રામસ્ય' આપણને પણ પ્રાપ્ત . થાય તેવી પ્રબળ ભાવના કરજો. કેવળજ્ઞાની પરમાત્મા આહાર કરે કે નહીં? આ બાબતમાં દિગંબરો અને શ્વેતાંબરો વચ્ચે વિવાદ છે. દિગંબરોના ૨૮. દીક્ષા બત્રીસી મતે આહાર ન કરે. તેઓની આ શાસ્ત્ર વિરુદ્ધ અને તર્કવિરુદ્ધ ૨૭મી બત્રીસીમાં વર્ણવેલ શ્રમણ દીક્ષાથી યુક્ત જ માન્યતાનું ચોટદાર અને જોરદાર ખંડન પૂ. ઉપાધ્યાયજી મ.સા. હોય. માટે પૂ. ઉપાધ્યાયજી મ. ૨૮મી બત્રીસીમાં દીક્ષાનું પોતાની આગવી શૈલીમાં ૩૦મી બત્રીસીમાં રજૂ કરે છે. આવા વિસ્તારથી વર્ણન કરે છે. “દીક્ષા' શબ્દની વ્યુત્પત્તિ. દીક્ષાના શ્રમણો સાચા માર્ગને દેખાડનારા ન હોત તો શું હાલત થાત? અધિકારી, દીક્ષાના પ્રકાર, દીક્ષાકાલીન અનુષ્ઠાનો અને ક્ષમાના “દા શા માણી શું હું તા નટુ ન હંતા રHIT WII” પ્રકારો, દીક્ષા પરિણમનનું ફળ, દીક્ષિતની અંતરંગ પરિણતિ, ૩૧. મુક્તિ બત્રીસી શુદ્ધ ઉપયોગ સ્વરૂપ દીક્ષા, દીક્ષા અંગે દિગંબર મત-સમીક્ષા વગેરેનું વર્ણન આ બત્રીસીમાં કરવામાં આવેલ છે. આ બત્રીસીમાં મુક્તિનું સ્વરૂપ સ્વદર્શન અને પરદર્શનના પરિપ્રેક્ષ્યમાં નવ્ય ન્યાયનની ગૂઢ પરિભાષાથી રજૂ કરી Jain Education Intemational For Private & Personal use only Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ મહોપાધ્યાયજી મ.સા.એ ખરેખર કમાલ કરી દીધો છે! નૈયાયિક ‘ચરમદુઃખધ્વંસ=મુક્તિ’—આવી માન્યતા ધરાવે છે. શરૂઆત તેના ખંડનથી જ થાય છે. અંતે જૈનદર્શન મુજબ સર્વકર્મક્ષય=મુક્તિ માન્યતા પ્રસ્થાપિત થાય છે. (૧) સંગ્રહનયાનુસાર આવરણના ઉચ્છેદથી વ્યંગ્ય સુખ=મુક્તિ (૨) વ્યવહારનયાનુસાર પ્રયત્નસાધ્ય સંપૂર્ણકર્મક્ષય=મુક્તિ. (૩) ૠજુસૂત્રાદિનયાનુસાર નિર્મળ જ્ઞાન-સુખાદિની પરંપરા=મુક્તિ જલદીથી શ્રમણોપાસના દ્વારા આ મુક્તિને પ્રાપ્ત કરીએ. ૩૨. સજ્જન સ્તુતિ દ્વાત્રિંશિકા ૧ થી ૩૨ બત્રીસી સુધી વિવિધ વિષયોનું વિશદ પ્રતિપાદન કરી અંતિમ મંગલ સ્વરૂપે છેલ્લી બત્રીસીમાં સજ્જનોની સ્તવના કરવામાં આવેલ છે. સજ્જનના ગુણો પ્રત્યેના અનુરાગથી તેમની સ્તુતિ-પ્રશંસા કરવાથી ગુણમત્સર દૂર થઈ, ગુણપ્રાપ્તિના અંતરાય રવાના થઈ, ગુણવૈભવ પ્રાપ્ત કરી જીવ મોક્ષમાર્ગે આગળ વધે છે. આ વાત થઈ દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા મૂળ ગ્રન્થ અને સ્વોપક્ષવૃત્તિની! આ દરેક પંક્તિની અંદર રહેલા રહસ્યાર્થો અને ગૂઢાર્થોને પ્રગટ કરવાનું કામ ૧૧૫૦ ગ્રન્થોના ૧૧૫૦૦ શ્લોક દ્વારા નયલતા સંસ્કૃત વિવરણ કરે છે. ★ * નિગમગચ્છ, કન્નડભાષાના અમુદ્રિત ગ્રંથોના સાક્ષીપાઠો. આગમિક (શ્વેતાંબર) સાહિત્યના ૧૧૭ સાક્ષીપાઠો. આગમોત્તરકાલીન સાહિત્યના ૨૬૪ સાક્ષીપાઠો. * * દિગંબર સાહિત્યના ૭૮ સાક્ષીપાઠો. * ચારેય વેદ, ૧૭૯ ઉપનિષદ્, ૨૭ પુરાણ, ૧૪ સંહિતા, ૩૦ સ્મૃતિ, જૈમિનીય બ્રાહ્મણ વગેરે બ્રાહ્મણ ગ્રંથો, ૩૬ સૂત્રસ્વરૂપ ગ્રંથો, ૧૬ નિઘંટુ ગ્રન્થો વગેરે ગ્રન્થોના સાક્ષીપાઠો છેલ્લે ગ્રન્થકારશ્રી પોતાની ગુરુપરંપરાનું સ્મરણ કરે છે તથા પોતાના ગુરુના ઉપકારો અને તેમની ઉદારતાને યાદ કરે છે. ગુરુદેવશ્રી નયવિજયજી મહારાજાના ઉપકારોને યાદ કરી તેમની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા ને પોતાને મળેલા જ્ઞાનનો વાદળના વિલયથી વિરાગ I પિતા-માતાએ આપેલ મારું નામ વિમલકીર્તિ. I ભાવનાને વ્યક્ત કરે છે. 1 સંપૂર્ણ યશ તેમને આપતા તેઓ પોતાની નમ્રતા અને સમર્પણ -પિતા વિપુલવાહને મારી પાસે વચન લઈ રાજ્ય મને İસોંપી દીધું અને પોતે ફક્ત પવનના સપાટામાં વિખરાતા વાદળને મહેલની અગાશીથી દેખી વૈરાગ્ય પામી ગયા. ક્યાંક કાળઝપાટો જીવન ઝૂંટવા તમાચો મારી દે, !તે પહેલાં જ ઇચ્છાથી બધુંય ત્યાગી દેવું તેવી! ભાવના જાગી ઉઠી. મારે જ તેમનો રાજ્યાભિષેકથી માંપણ વિલક્ષણ દીક્ષાભિષેક કરવો પડ્યો પણ ચારિત્ર લઈ1 -પિતાશ્રીએ એવું તો સંયમ દીપાવ્યું કે કાળધર્મ પામી નવમા આનત દેવલોકને પામી ગયા પણ વિશેષતા એ હતી કે ગૃહસ્થાવસ્થામાં ભયાનક દુકાળના સમયે ચતુર્વિધ ! શ્રીસંઘને અન્ન-પાણી પ્રતિલાભી જે સમાધિ આપી હતી તેથી તીર્થંકર નામકર્મની નિકાચના કરેલ તેજ શુભકર્મને ચારિત્ર લઈ વીશસ્થાનક તપ વડે ગાઢ કર્યું અને ત્રીજેમંજ ભવે ત્રીજા તીર્થંકર સંભવનાથ નામે બની ગયા,માં તીર્થંકરો પણ પૂર્વભવથી વૈરાગ્યવાસિત કેવા હોય છે તે હકીકત મારા પરિવારની છે. 1 I ' (સાક્ષી—વિમલકીર્તિ)! પૂરા ૫૦,૦૦૦ શ્લોકપ્રમાણ અને ૮ ભાગમાં મુદ્રિત થયેલ તે પ્રકાશન દિવ્યદર્શન ટસ્ટ લિડ ધોળકાથી પ્રાપ્ય છે. વિશ્વ અજાયબી : આવું તુલનાત્મક સાહિત્ય પણ અંતે તો એક શ્રમણની દેન છે. આ જૈન શ્રમણે વિશ્વને શાંતિ તથા અહિંસાનો ઉપદેશ આપ્યો. પોતાનું ગુમાવીને પણ બીજાને આપવાનો નેક રસ્તો દર્શાવ્યો. ઉત્સર્ગ-અપવાદનું સંતુલન બતાવ્યું. ‘આ આમ જ છે’—આવી માન્યતાને છોડી આ આમ પણ છે અને આમ પણ છે’—આવી ઉદાર દૃષ્ટિ જગતને બતાવી. શું નથી આપ્યું આ શ્રમણે? છતાં સદંતર ઉપેક્ષિત રહ્યા આ શ્રમણો! ઇતિહાસે અન્યાય કર્યો, સરકારે અન્યાય કર્યો, બધાંયનાં અન્યાયો સહન કરીને પણ પોતાનું આગવું સ્થાન શ્રમણ સંસ્થાએ ટકાવી રાખ્યું છે. વિશ્વની જો કોઈ ઉજ્જ્વળ સંસ્થા હોય તો તે છે— શ્રમણ ભગવાન મહાવીરની નિર્મળ શ્રમણ સંસ્થા! ધન્ય શ્રમણ! ધન્ય શ્રામણ્ય! Jain Education Intemational કારતક સુદ પૂનમ, જામનગર I I લિ. ભુવનભાનુસૂરિ પ્રશિષ્ય ગણી યશોવિજય Page #331 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૧૯ છે તેજસ્વી તપ-પuસના સમર્થ સંયમધશે | શ્રમણ જીવન એટલે તપોમય જીવન, બારેય પ્રકારનાં તપની છોળો શ્રમણધર્મમાં સહેજે ઊડતી હોય છે. આમ તો સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ વગેરે ઊંચા દરજ્જાનાં તપ છે, પણ વિશેષ કરીને ઉપવાસઆયંબિલ આદિ માટે તપ શબ્દ વિશેષ રૂઢ થયેલો છે. ચતુર્વિધ સંઘમાં તપધર્મનો જયડંકો ખૂબ વાગી રહ્યો છે અને એમાંય સંયમવર્ગ તો કમાલ કરી રહ્યો છે. વર્ધમાનતપની ૨૦૦ ઓળીને પણ વટાવી ગયેલા તપસ્વીઓ જૈન સંઘનું આભૂષણ છે. વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર તપસ્વીઓની સંખ્યાનો આંક તો ઘણો મોટો છે. ૫૦૦ આયંબિલ કે વરસીતપ જેવી તપશ્ચર્યાઓ આજે ખૂબ સહજ બનેલી જણાય છે. આ બધા ઉગ્ર તપસ્વીઓથી જૈન શાસન જયવંતુ છે. સિદ્ધિતપ વગેરેના તપારાધકો જૈન સંઘની જાજ્વલ્યમાન તપસ્વી-પરંપરા અવિચ્છિન્નપણે આજ દિન સુધી પ્રવર્તમાન છે. ચતુર્વિધ સંઘમાં તપધર્મનો પ્રભાવ ખૂબ છવાયેલો છે. શ્રાવક-શ્રાવિકાસંધ વિશેષરૂપે ચાતુર્માસ દરમ્યાન વિવિધ તપઅનુષ્ઠાનોમાં જોડાય છે. શ્રમણ-શ્રમણી વૃંદમાં તપધર્મનો મહિમા વિશેષરૂપે જોવા મળે છે. વરસીતપ, સિદ્ધિતપ, શ્રેણિતપ, ભદ્રતપ, મહાભદ્રતપ, ધર્મચક્રતપ, સમવસરણતપ, સિંહાસનતપ, માસક્ષમણતપ આદિ વિવિધ તપશ્ચર્યાઓને આરાધતાં શ્રમણ-શ્રમણીઓ જૈનશાસનની તેજસ્વી તા–પરંપરાના સમર્થ વાહકો છે. નિર્દોષ ભિક્ષાવૃત્તિને જાળવીને અને કઠોર સંયમચર્ચાઓના પાલનની સાથે આવા ઉગ્ર તપાનુષ્ઠાનોનું વહન અતિ દુષ્કર છે. અષ્ટવિધ પ્રભાવકમાં તપસ્વીનું પણ સ્થાન છે. આ તપસ્વી સંયમધરો સાચા અર્થમાં તપ-પ્રભાવક બની જૈન શાસનનો પ્રભાવ વધારી રહ્યા છે. આવા વયોવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ પૂર્વપુરુષોની હરોળમાં બેસી શકે એવા મહાપુરુષ હતા અને પૂજ્યશ્રીની ઉગ્ર અને દીર્ઘ અવિચ્છિન્ન તપસ્યાનો વિચાર કરતાં તો કદાચ એમ લાગે કે ૧૦૫ વર્ષની અતિ વૃદ્ધ વયે પણ જીવનની અંતિમ ઘડી સુધી પોતાની તપસ્યાને સાચવી રાખનાર ખરેખર અદ્વિતીય આચાર્ય હશે! બાહ્ય- અત્યંતર તપના અખંડ આરાધક, વયોવૃદ્ધ- જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ, પરમ શ્રદ્ધય પૂ. આચાર્યપ્રવર શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજ વિક્રમની વીસમી અને એકવીસમી સદીમાં જ્ઞાન અને ચારિત્રનું આરાધન કરનાર જે મુનિવરો અને આચાર્યદેવો થઈ ગયા, તેમાં સૌથી વયોવૃદ્ધ પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ હતા. પૂજ્ય બાપજી મહારાજ પાંચ વીશી કરતાં લાંબા આયુષ્યને ધારણ કરનાર અને ચાર વીશી કરતાં વધારે સમય સુધીના દીક્ષાપર્યાયને ધારણ કરનાર પૂ. આચાર્ય મહારાજનો જન્મ વિ. સં. ૧૯૧૧ના શ્રાવણ સુદ ૧૫-રક્ષાબંધનના પુનીત પર્વને દિવસે મોસાળ વળાદમાં થયો હતો. એમનું પોતાનું વતન અમદાવાદખેતરપાળની પોળમાં હતું. હાલ પણ એમનાં કુટુંબીજનો ત્યાં જ રહે છે. આ પોળ અમદાવાદની મધ્યમાં માણેકચોકની પાસે આવેલ છે. એમ કહેવાય છે કે આ પોળની નજીકમાંથી ભદ્રનો કિલ્લો અને એનો ટાવર તે કાળે જોઈ શકાતા હતા! એમના પિતાનું નામ મનસુખલાલ અને માતાનું નામ ઉજમબહેન હતું. બંને ધર્મપરાયણ અને પોતાનાં સંતાનોમાં ધર્મનાં સંસ્કારો પડે Jain Education Intemational Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ વિશ્વ અજાયબી : એવી લાગણી રાખનારાં હતાં. તેમને છ પુત્રો અને એક પુત્રી અદ્ભુત પ્રભાવ પાથરતાં. જ્ઞાનોપાસના પૂજ્યશ્રીનું જીવન બની હતાં, તેમાં આચાર્ય મહારાજ સૌથી નાના હતા. એમનું સંસારી ગઈ હતી. એક બાજુ ઉગ્ર અને દીર્ઘ તપસ્યા અને બીજી બાજુ નામ ચૂનીલાલ હતું. ચૂનીલાલ વ્યાવહારિક શિક્ષણ લઈ પિતા, સતત જ્ઞાનસાધના. બાહ્ય અને અત્યંતર તપનો એક જ તથા ભાઈઓને ધંધામાં મદદ કરવા લાગ્યા. જીવનમાં આટલો સુમેળ વિરલ ગણાય. પ્રાચીન ધર્મપુસ્તકો માતપિતાની આજ્ઞાને વિનીત ચૂનીલાલે શિરોધાર્ય કરી હાથે લખાવવાં એ તેઓશ્રીની પ્રિયમાં પ્રિય પ્રવૃત્તિ હતી. ગામઅને અમદાવાદમાં જ આકાશેઠના કૂવાની પોળમાં રહેતા પરગામના અનેક લહિયાઓ પાસે આવાં પુસ્તકો લખાવે અને ખરીદિયા કુટુંબનાં ચંદનબહેન સાથે એમનાં લગ્ન થયાં. એ લખાઈ રહ્યા પછી એકધારા પીઠફલકના આધાર વિના ચંદનબહેન ચૂનીલાલ કરતાં ફક્ત છ મહિના જ મોટાં હતાં કલાકોના કલાકો સુધી બેસીને પ્રાચીન મૂળ પ્રતોના આધારે અને ખૂબ જ ધર્મપ્રેમી હતાં. લગ્ન તો કર્યું, પણ અંતરનો એનું સંશોધન કરે. શાસ્ત્રસંશોધનનું આ કાર્ય છેક ૯૦ વર્ષની અs વૈરાગ્ય દૂર ન થયો. બે-ત્રણ વર્ષ ગૃહસ્થજીવન ભોગવ્યું ન ઉંમર સુધી, આંખોએ કામ આપ્યું ત્યાં સુધી, અવિરતપણે ભોગવ્યું અને વળી પાછી વૈરાગ્યની ભાવના તીવ્ર બની અને કરતા રહ્યા. એ જ રીતે, પૂજ્યશ્રીએ જપ, ધ્યાન અને (યોગ) તેવીસ વર્ષની ભરયુવાન વયે ચૂનીલાલે અફર નિશ્ચય કરી હઠયોગનો પણ અભ્યાસ કરેલો. લીધો કે હવે સંયમ લીધે જ છૂટકો. ફરી પાછો ઘરમાં સંસાર ઉગ્ર અને દીર્ઘ તપસ્યા માટે તો પૂ. બાપજી મહારાજનું અને વૈરાગ્ય વચ્ચેનો ગજગ્રાહ શરૂ થયો. જીવન એક આદર્શ બની ગયું હતું. સં. ૧૫૭થી તેઓશ્રી કુટુંબના સજ્જડ વિરોધમાં કોણ સાધુ દીક્ષા આપવા ચોમાસામાં એકાંતરે ઉપવાસનું ચોમાસી તપ કરતા હતા અને તૈયાર થાય? એટલે પોતાની મેળે સાધુવેશ પહેરીને ઝાંપડાની ૭૨ વર્ષની ઉંમરથી અંત સમય સુધી ૩૩ વર્ષ સુધી એકાંતરે પોળના ઉપાશ્રયમાં રહ્યા અને છેવટે જંગમ યુગપ્રધાન સમા ઉપવાસનું વાર્ષિક તપ ચાલુ રાખ્યું હતું. આમાં કયારેક બે ત્રણ તે સમયના મહાપ્રભાવક પરમ શ્રદ્ધેય શ્રી મણિવિજયજી ઉપવાસ પણ કરવા પડતા અને ક્યારેક ૧૦૫ ડિગ્રી જેટલો તાવ દાદાએ એમને લવારની પોળમાં સંઘની ઉપસ્થિતિ વચ્ચે આવી જતો તો પણ તપોભંગ થતો નહીં. પૂજ્યશ્રીનું આયંબિલ ભાગવતી દીક્ષા આપી. વિ. સં. ૧૯૩૪ના જેઠ વદ બીજને પણ અસ્વાદવ્રતનું ઉત્તમ દષ્ટાંત હતું. આટલા ઉગ્ર તપસ્વી હોવા દિવસે ચુનીલાલ મુનિશ્રી સિદ્ધિવિજયજી બન્યા. છતાં તેઓશ્રી કદી ક્રોધને વશ ન થતા. હંમેશાં સમતાભાવ ધારણ કરતા. એ વાત તેઓશ્રીના તપસ્વી જીવન પ્રત્યે આદર તે વર્ષનું પ્રથમ ચોમાસું સિદ્ધિવિજયજી મ.એ ગુરુદેવની ઉત્પન્ન કરે તેવી છે. બહુ નારાજ થાય ત્યારે તેઓશ્રી દુ:ખ નિશ્રામાં અમદાવાદ કર્યું. ચોમાસા બાદ પૂ. મણિવિજયજી દાદાએ મુનિ સિદ્ધિવિજયને રાંદેર ખરતરગચ્છીય મુનિ સાથે માત્ર એટલું જ કહેતા : ‘હતું, તારું ભલું થાય!” સમતા અને લાગણીથી ભરેલા આટલા શબ્દો કોઈના હૃદયને સ્પર્શી રત્નસાગરજીની સેવા કરવા મોકલ્યા. નૂતન મુનિ ગુરુ આજ્ઞા તહત્તી કરી વૈયાવચ્ચ માટે પહોંચી ગયા. એ જ વર્ષે આસો જવા બસ થઈ પડતા. પૂજ્યશ્રીનો એક મુદ્રાલેખ હતો કે મનને જરાય નવરું પડવા ન દેવું, જેથી એ નખ્ખોદ વાળવાનું તોફાન સુદ-૮ના પૂજ્ય મણિવિજય દાદાના સ્વર્ગવાસ થતાં સિદ્ધિવિજયજીના હૈયે અપાર વેદના થઈ. ગુરુ મ.ની ગેરહાજરીમં પણ એમની આજ્ઞા મુજબ વૈયાવચ્ચ-સેવા કરતાં તેઓશ્રીની તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય અને રહ્યાં. એક વર્ષ રાંદેર પછી ૮ વર્ષ સૂરત વૈયાવચ્ચ-સેવાની યોગની સર્વ પ્રવૃત્તિઓ પાછળ આ આત્મજાગૃતિ જ સાથે અધ્યયન તપ-જપ કરતાં રહ્યાં. સુરત શહેર મહારાજશ્રીનું સતત કામ કરતી રહી. આવી અપ્રમત્તતાનો પાઠ ખૂબ રાગી રહ્યું. વિ. સં. ૧૯૫૭ની સાલમાં ભારે ઉત્સવપૂર્વક પૂ. પંન્યાસશ્રી ચતુરવિજયજી મહારાજના વરદ હસ્તે મુનિશ્રી શીખવવા પૂજ્યશ્રીનું ચરિત્ર ખૂબ ઉપયોગી થાય તેમ સિદ્ધિવિજયજી મહારાજને પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં છે. આવ્યા. વિ. સં. ૧૯૭૫ની વસંતપંચમીને દિવસે મહેસાણામાં તેમજ પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક પ્રતિષ્ઠાઓ અને પૂજ્યશ્રીને આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા હતા. અંજનશલાકાઓ થઈ છે અને સેંકડોની સંખ્યામાં દીક્ષાઓ થઈ તેઓશ્રીનો કંઠ મધુર, ભલભલાને મોહી લે એવો હતો, એટલે છે. પૂજ્યશ્રીનો શિષ્યસમુદાય ૪૦ ઉપરાંતનો છે. એ દર્શાવે જ્ઞાન સાથે વાણીની પ્રાસાદિકતાથી પૂજ્યશ્રીનાં પ્રવચનો Jain Education Intemational For Private & Personal use only Page #333 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૨૧ છે કે તેઓશ્રી શિષ્યમોહમાં ફસાયા ન હતા. પૂજ્યશ્રીને તો ફક્ત એટલાથી જ સંતોષ અને આનંદ થતો કે અમુક ભાઈ કે બહેનને ધર્મબોધ થયો છે! ભલે પછી તે ગમે તેના શિષ્યશિષ્યા બને. પૂજ્યશ્રીમાં આવી નિરીહવૃત્તિનાં દર્શન થતાં હતાં. તેમ છતાં, દરેક શિષ્ય પ્રત્યે પૂરી વત્સલતા ધરાવતા અને તેમને શાસ્ત્રાભ્યાસ કે સાધના માટે જોઈતી બધી સગવડની સતત કાળજી રાખતા. વળી પોતાને તો સંપૂર્ણ સ્વાશ્રયી અને સ્વસ્થ રાખવાનો જ પ્રયત્ન કરતા, જેથી સેવા લેવાની જરૂર પડે નહીં. તેમ છતાં, પોતાના ગુરુદેવને કદી વીસરી શક્યા નહીં. સં. ૧૯૯૫માં સાણંદમાં પૂ. મણિવિજયજી દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને પૂ. બાપજી મહારાજ તે વખતે જઈ શક્યા નહીં તો છેવટે બીમારી અને છ'રીપાલિત સંઘના આદ્યપ્રણેતા પૂ.આ. ભક્તિસૂરિજી મ.સાની નિશ્રામાં ચાણસ્માથી શંખેશ્વરનો છ'રી પાલિત સંઘ જેમાં સર્વ સખત તાપ હોવા છતાં વિહાર કરીને, સાણંદ જઈને આરાધકો પૌષધમાં હતા. ગુરુમૂર્તિનાં દર્શન કર્યા ત્યારે જ સંતોષ પામ્યા. રાધનપુર પાસેનું સમી ગામ રૂના વેપારનું મોટું મથક ગણાય ઉપરાંત, એક અજબ વાત તો જુઓ : વિ.સં. ૧૯૯૫ છે. એ ગામમાં વીશાશ્રીમાળી જ્ઞાતિમાં શ્રી વસ્તાચંદ વર્ષ પહેલાંની આ વાત છે. અમદાવાદના રાજમાર્ગ પર એક પ્રાગજીભાઈનું ધર્મિષ્ઠ ઘર હતું. જૈનશાસનની મોટામાં મોટી વયોવૃદ્ધ સાધુ, બાળક પા પા પગલી માંડે તેમ, થોડું થોડું શાશ્વતી ઓળીની તપશ્ચર્યાની શરૂઆતના મંગલ દિને સં. ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એમના મનમાં, ૮૫ ૧૯૩૦ના આસો સુદ ૮ના શુભ દિવસે વસ્તાભાઈનાં વર્ષની જૈફ ઉંમરે ગિરનાર અને શત્રુંજયના પહાડો ચઢીને ત્યાં તપસ્વિની સુશ્રાવિકા હનુબાઈએ પુત્રરત્નને જન્મ આપ્યો. બિરાજમાન દેવાધિદેવનાં દર્શન કરવાના કોડ જાગે છે અને માતાપિતાએ મહોત્સવપૂર્વક બાળકનું નામ મોહનલાલ રાખ્યું. પૂ. બાપજી મહારાજ, એ ઉંમરે ધીમી ધીમી ગતિથી મજલ માતાપિતાના ધાર્મિક સંસ્કારો બાળકમાં ઊતર્યા, અભ્યાસમાં કાપીને, ડોળીની મદદ લીધા વિના, બંને ગિરિરાજોની યાત્રા બુદ્ધિપ્રતિભાના ચમકારા દેખાવા લાગ્યા, થોડા વખતમાં કરીને પાછા ફર્યા. વંદન હો એ તપસ્વી સૂરિદેવને ! પંચપ્રતિક્રમણ અને નવસ્મરણ સુધી પહોંચી ગયા. યૌવનના આગમન સાથે મોહનલાલમાં તપશ્ચર્યાની વસંત ખીલી. સૌજન્ય કુલદીપિકા પૂ. સાધ્વીશ્રી સિદ્ધદર્શનાશ્રીજી મ.ના વિધિસહિત વીસ સ્થાનકતપ, ચોસઠપહોરી પૌષધ, ચાર વરસ સંયમજીવનની અનુમોદનાર્થે મહેતા કંચનબેન કાલીદાસ ભીખાલાલ સમોસરણ તપ, સિંહાસન તપ આદિ તપશ્ચર્યા કરીને દીર્ઘ ભરડવાળા) પરિવારના સૌજન્યથી તપસ્વી બની ગયા. એવામાં પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી વર્તમાનમાં વર્ધમાન તપની પ્રેરણા દ્વારા મહારાજ સમી પધાર્યા. મોહનભાઈ પર વૈરાગ્યની અસર આયંબિલતપનું વ્યાપક મહત્ત્વ દર્શાવનારા તપોમૂર્તિ પ્રબળ બની. એમનો પવિત્ર આત્મા જાગૃત બની ગયો. એમને વચનસિદ્ધ મહાપુરુષ, શાસનદીપક અને અપૂર્વ સંયમજીવન સ્વીકારવાનો ઉત્સાહ થયો. સમીના સંઘની ભાવનાથી પોતાના પનોતા પુત્ર મોહનભાઈની દીક્ષાનો શાસનપ્રભાવક મહોત્સવ સમીમાં જ ઊજવાયો. સં. ૧૯૫૭ના મહા વદ પૂ. આ.શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ. ૧૦ને દિવસે પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સંઘ ભારતભરમાં ગામેગામ આયંબિલતપનું મહત્ત્વ દર્શાવી, સમક્ષ દીક્ષા પ્રદાન કરી. સભાજનોએ ચોખાથી વધાવ્યા. પૂ. આયંબિલ શાળાઓનો પાયો નાખનાર પૂ. આ. શ્રી ગુરુદેવે મોહનલાલને મુનિશ્રી ભક્તિવિજયજી તરીકે પોતાના વિજયભક્તિ-સૂરીશ્વરજી મહારાજ સમીવાળાને નામે જગપ્રસિદ્ધ શિષ્ય બનાવ્યા. મુનિશ્રી ભક્તિવિજયજી મહારાજ પણ છે. પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીથી ગુજરાતના શાસ્ત્રવિશારદ, જૈનધર્મના સમર્થ જ્ઞાતા કાશીવાળા આચાર્યદેવ સુપ્રસિદ્ધ વઢિયાર પ્રદેશના શંખેશ્વર ગામથી સાત ગાઉ દૂર શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની સેવા ભક્તિભાવથી કરતા Jain Education Intemational Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ વિશ્વ અજાયબી : રહ્યા અને જ્ઞાન-તપના માર્ગે આગળ વધતા રહ્યા. અનેક તીર્થકમિટી તથા ઘણાં ગામોના આગેવાનોની ભાવનાથી મહારોગનાશક અને સર્વસિદ્ધિદાયક શ્રી આયંબિલ તપ દ્વારા પૂજ્યશ્રીનો અર્ધશતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયો. વર્ધમાનતપની જીવનભર આરાધના અને પ્રેરણા કરતા રહ્યા. યથારામગુણ આચાર્યશ્રી મહાન તપોનિધિ હતા. દસ વિદ્યાભ્યાસમાં શાસ્ત્ર અને વ્યાકરણાદિમાં પારંગત થયા. પૂ. ચીજો વાપરવાનો નિયમ કડકપણે પાળતા. રાજસ્થાન, ગુરુદેવ તો કાશી પધાર્યા હતા અને ત્યાં વિદ્વાનો તૈયાર કરવાની ગુજરાત, ઉત્તર પ્રદેશ, મુંબઈ આદિ પ્રદેશોમાં વિચરી, ભાવનાથી “શ્રી યશોવિજયજી પાઠશાળા'ની સ્થાપના કરી હતી. સમેતશિખરજી, ગિરનારજી, શત્રુંજય આદિ તીર્થોની ઘણી મુનિશ્રી ભક્તિવિજયજીને પૂ. ગુરુદેવનાં દર્શનની ભાવના થતાં યાત્રાઓ કરી; કલકત્તા, બનારસ, મુંબઈ આદિ અનેક ક્ષેત્રોમાં તેઓશ્રી લાંબો વિહાર કરીને કાશી પહોંચ્યા અને ત્યારે દીર્ઘ ચારિત્રપર્યાયમાં કુલ ૫૮ ચાતુર્માસ કરી, શાસનનાં અનેક ગુરુશિષ્યનું હૃદયંગમ મિલન થયું હતું. કાર્યો સુસંપન્ન કર્યા. તેઓશ્રી નિત્ય પ્રાણવલ્લભ શંખેશ્વર પ્રત્યેક જગ્યાએ આયંબિલ ખાતાં શરૂ કરાવવાં અને દાદાનું સ્મરણ કરતા. વિહારમાં વારંવાર શંખેશ્વર તીર્થની યાત્રા તપોભાવનાની સંવૃદ્ધિ કરવી એ પૂજ્યશ્રીનાં આગવાં ધર્મકાર્યો પણ કરતા. પૂજ્યશ્રીએ અંતિમ ચાતુર્માસ સમીમાં કર્યું. ૮૫ હતાં. સં. ૧૯૭૫ના અષાઢ સુદ બીજના શુભ દિવસે વર્ષની વૃદ્ધાવસ્થાએ કર્મોદયવશ માંદગીએ ઘેરી લીધા, છતાં કપડવંજમાં પૂ. આ. શ્રી વિજયવીરસૂરીશ્વરજીએ તેઓશ્રીને પણ આત્મવિશ્વાસ પ્રબળ કરીને પૂજ્યશ્રીએ અંતિમ સાધના શ્રી ગણિ પદથી અને પાંચમને દિવસે પંન્યાસ પદથી વિભૂષિત શંખેશ્વરતીર્થમાં કરવાની ભાવના દર્શાવી. પોતાનો નશ્વરદેહ કર્યા. સં. ૧૯૮૯માં શેઠ જીવતલાલ પ્રતાપશી તથા શેઠ શંખેશ્વર તીર્થધામમાં છોડવાની ઇચ્છા વ્યક્ત કરી. ડૉક્ટરોની નગીનદાસભાઈ આદિ આગેવાનોની વિનંતીને માન આપી ના હોવા છતાં અપૂર્વ આત્મબળ દર્શાવી, શિષ્યો-પ્રશિષ્યો સાથે મુંબઈ પધાર્યા. તે સમયે ભૂલેશ્વર-લાલબાગનું ચાતુર્માસ શંખેશ્વર પધાર્યા. પૂજ્યશ્રીનાં શિષ્યરત્નો-પૂ. પં. શ્રી યાદગાર બની રહ્યું. સં. ૧૯૯૨માં શિષ્યસમુદાય સહિત પ્રેમવિજયજી ગણિ, પૂ. પં. શ્રી સુબોધવિજયજી ગણિ, પાલિતાણા પધાર્યા ત્યારે વીરમગામ, સમી આદિ સંઘના (વર્તમાનમાં સર્વ આચાર્યશ્રીઓ) આદિએ ઘણી સેવા કરી. આગેવાનોની આગ્રહભરી વિનંતીથી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ પૂજ્યશ્રીને હાથમાં ઉપાડીને શંખેશ્વર દાદાનાં દર્શન કરાવ્યાં. વિજયસાગરાનંદસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રીને વૈશાખ સુદ પૂજ્યશ્રીએ ભાવભીની પ્રાર્થનાથી અંતિમ ઇચ્છા દર્શાવી કે, “હે ૪ને શનિવારે પ્રાત:કાળે વિશાળ માનવસમુદાયની ઉપસ્થિતિમાં દાદા! ભવોભવ તારું શરણ, તારું શાસન પ્રાપ્ત થજો”—અને આચાર્ય પદથી અલંકૃત કર્યા. આ ઉપરાંત, ઉપરિયાળા તીર્થની માળા હાથમાં લઈ મહામંત્રનો જાપ જપતાં જપતાં તલ્લીન થઈ ગયા. સં. ૨૦૧૫ના પોષ સુદ ૩ને પવિત્ર દિને વિજય મુહૂર્તે, પાંચ મણકા બાકી રહેતાં નશ્વરદેહનો ત્યાગ કરી, સ્વર્ગગામી બન્યા. ૩૦ વર્ષ પછી પૂજ્યશ્રીનું સ્વપ્ન સાકાર થયું : પૂજ્યશ્રીની સ્મૃતિના સ્મારક રૂપે શ્રી પાર્શ્વનાથ ભગવંતની ભક્તિ અને મહિમાની વૃદ્ધિ સ્વરૂપે “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ' નિર્માણ થવા પામ્યું. પૂજયશ્રી વચનસિદ્ધ મહાપુરુષ, વર્ધમાનતપના પ્રેરક, ધર્મભાવનાના ધોતક, ઐક્યના અનુરાગી, ઉપરિયાળા તીર્થના ઉદ્ધારક, ઘણા રાજપુરુષોના પૂજય અને વિશાળ શિષ્ય સમુદાય ધરાવતા હતા. ૨૧ શિષ્યો, ૪૨ પ્રશિષ્યો અને ઘણાં જ સાધ્વીજીઓનો સમુદાય વર્તમાનમાં વિચારી રહ્યો છે એવા પૂજ્યપાદ શાસનપ્રભાવક ગુરુદેવશ્રીને કોટિશઃ વંદન! પ.પૂ. આ. ભકિતસૂરિજી મ.સા.નું સંખેશ્વસુકામે સમાધિમરણ થયું એ સ્મૃતિ નિમિત્તે એમના શિષ્યોએ સૌજન્ય : પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સાની પ્રેરણાથી પૂઆ, પ્રેમસૂરિજી મ.સા. તથા પૂ.આ. સુબોધસૂરિજી મ.સા. નિર્માણ કરાવેલ શ્રી યોગેશભાઈ જયસુખભાઈ સંઘવી, મોરબીનિવાસી વિશ્વનું બેજોડ-અજોડએવું શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભકિતવિહાર મહાપ્રાસાદ, (હાલ મદ્રાસ તરફથી) Jain Education Intemational Page #335 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ. ૩૨૩ સંયમ, સરસ્વતી અને સદોદિતતાના જોઈ ત્રીજા ભાઈએ પણ એ જ પંથે પ્રયાણ કરવાનો સંકલ્પ | ત્રિવેણી-સંગમે પ્રતિષ્ઠિત એવા કર્યો. મહાસુખભાઈ સં. ૧૯૮૭માં દીક્ષા સ્વીકારીને મુનિશ્રી મલયવિજયજી બન્યા. ત્યાર બાદ સં. ૧૯૮૯માં મહા સુદ પૂ. આચાર્યશ્રી ૧૦ના દિવસે શ્રી શત્રુંજયની ગોદમાં પૂ. આ. શ્રી વિજયદાનવિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારીને મુક્તિલાલે * મહાપુરુષોની મહાનતા માત્ર સુસંસ્કારી પરિવારમાં મુનિશ્રી મહોદયવિજયજી નામ ધારણ કર્યું, પરંતુ માતા મણિજન્મવામાં જ નથી હોતી, પણ જન્મ પામ્યા બાદ જન્મને જ બહેનના આગ્રહથી વડી દીક્ષા વખતે નામ બદલીને શ્રી મુક્તિખતમ કરવાની સાધના એ મહાપુરુષની મહાનતાનો માપદંડ વિજયજી રાખવામાં આવ્યું. આગળ જતાં, વચેટ ભાઈ કાંતિલાલ હોય છે. પૂ. સ્વર્ગગત આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિચંદ્ર- s૮, પણ સંયમ સ્વીકારીને મુનિશ્રી રવિવિજયજી મહારાજ બન્યા. પણ સંયમ સ્વીકારીને મુના સૂરીશ્વરજી મહારાજના વિશાળ જીવન પર દૃષ્ટિપાત કરીશું તો ડી તો ત્રણે પુત્રોને શાસનને ચરણે ધરીને માતા મણિબહેન જીવનને તે પુરા લાગ્યા વિના નહીં રહે કે એ મહાપુરુષ હતા. રાધનપુરમાં ધન્ય બનાવી ગયાં. ત્રણે ભાઈઓ આચાર્ય પદને વર્યા હતા. જન્મેલી એ જીવનગંગા આગળ જતાં અનેક પવિત્ર પ્રવાહોથી | મુનિશ્રી મુક્તિવિજયજી મહારાજ નાનપણમાં પરિપુષ્ટ બનીને રાંધેજા મુકામે સમાધિના મહાસાગરમાં વિલીન વ્યાવહારિક અભ્યાસમાં આગળ રહેતા, તેમ શાસ્ત્રાભ્યાસમાં થઈ ગઈ. રાધનપુરથી રાંધેજા સુધી અને સં. ૧૯૭૧થી સં. પણ આગળ રહેવા લાગ્યા. રાતદિવસ જોયા વિના સતત ૨૦૩૮ સુધીના કાળમાં પથરાયેલી એ જીવનગંગાનું થોડું અભ્યાસ મગ્ન રહેવું એ પૂજયશ્રીનું એક મહાન લક્ષણ બની અમૃતપાન કરીશું તો જણાશે કે એ મુક્તિલાલ ખરેખર મુક્તિના ગયું. પૂજ્યશ્રી માનતા કે કોઈ સાધુને ધર્મશાસ્ત્રોનું જ્ઞાનસંપાદન જ લાલ હતા. રાધનપુર એટલે ધર્મસંસ્કારોની નગરી. પૂ. આ. કરવું હોય તો ઓછામાં ઓછો દસ વર્ષનો સમય આપવો શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ કહેતા કે “રાધનપુરની જોઈએ. એમાં ગુરુકૃપા ભળે તો તો કહેવું જ શું! પૂજ્યશ્રી ઉપર આગળ “આ' લગાવીએ તો જ તેને સમ્માન આપ્યું ગણાય. એ પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજના ચાર હાથ હતા. રાધનપુરમાં મણિલાલ અને મણિબહેનનું નામ ધરાવતાં દંપતીને તેઓશ્રીએ તેમને ઘડવામાં ખૂબ જ કાળજી લીધી હતી. દીક્ષા ત્યાં સં. ૧૯૭૧માં એક પુત્રરત્નનો જન્મ થયો. માતાપિતાએ પછીનાં થોડાં જ વર્ષો પછી પૂજ્યશ્રીને પ્રવચન માટે તૈયાર કર્યા તેનું નામ મુક્તિલાલ પાડ્યું અને મુક્તિલાલ ખરેખર મુક્તિલાલ હતા. રાધનપુરમાં જ સગાં-વહાલાં-પરિચિતો સમક્ષ મુનિશ્રી બન્યા. શ્રી મણિભાઈને ત્રણ પુત્રો થયા : મહાસુખલાલ, મુક્તિવિજયજી મહારાજે પ્રથમ વ્યાખ્યાન કરીને સૌનાં મન કાંતિલાલ અને મુક્તિલાલ. મણિભાઈ ધંધાર્થે આકોલામાં રહેતા મોહી લીધાં હતાં. સં. ૧૯૯૩માં પૂનામાં ચાતુર્માસ દરમિયાન હતા, પરંતુ તેમનું મન વારંવાર દીક્ષા લેવા માટે ઝંખતું હતું. પૂ. ગુરુદેવોની નિશ્રામાં ૭-૭ કલાકની વાચનાનો અખંડ લાભ સં. ૧૯૭૫–માં સ્વર્ગવાસી થયા ત્યાં સુધી એમની એ ભાવના લઈ અત્યંત જ્ઞાનવૃદ્ધિ કરી હતી. આ ચાતુર્માસમાં માતા સાકાર ન બની, પરંતુ વૈરાગ્યનાં બીજ ત્રણે પુત્રોમાં રોપાઈ ગયાં મણિબહેનની તબિયતના સમાચાર મળતાં ત્રણે બંધુઓ મુરબાડા હતાં. એમાં મુક્તિલાલ નાનપણથી ભણવામાં હોંશિયાર હતા, ચાતુર્માસ બાદ તુરત રાધનપુર તરફ વિહાર કરવા લાગ્યા. સં. પરંતુ ચાર અંગ્રેજી ધોરણથી આગળ ભણ્યા નહીં. મહાસુખભાઈ ૨૦૧૦માં પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યની નિશ્રામાં સાથે વેપાર અર્થે મુંબઈ ગયા. ત્યાં પૂ. આ. શ્રી સાગરાનંદ- ચાતુર્માસ વખતે મુનિશ્રી મુક્તિવિજયજીના યુવાનીના ઉત્સાહને સૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ હતું. મુક્તિલાલ તેઓશ્રીના એક નવો જ દિશાબોધ મળ્યો. નમસ્કાર મહામંત્રાદિ વિષયક પરિચયમાં આવ્યા. તેઓશ્રીની નિશ્રામાં ધાર્મિક અભ્યાસમાં ચિંતનની દિશા મળતાં પૂજ્યશ્રીના જીવનમાં એક નવો જ પ્રકાશ આગળ વધ્યા અને વર્ધમાન તપનો પાયો નાખ્યો. આ અરસામાં ફેલાયો, જેના પ્રભાવે તેઓશ્રીની વૃત્તિ-પ્રવૃત્તિમાં સંઘવાત્સલ્ય, મુનિવર્ય શ્રી રામવિજયજી મહારાજ ઊગતા સૂર્યની અદાથી મૈત્રી આદિ અનેક ગુણોની વિશેષ ખિલવણી થવા પામી. પ્રભાવ પાડી રહ્યા હતા. મુક્તિલાલના મોટાભાઈ એક વાર પૂજયશ્રી વારંવાર આ ચાતુર્માસને યાદ કરીને ધન્યતા તેઓશ્રીના વ્યાખ્યાનમાં આવ્યા અને હંમેશાં વ્યાખ્યાન અનુભવતા. પૂજ્યશ્રીના જીવન-સાગરનું પેટાળ આમ તો સાંભળવાની ટેવ પડી ગઈ. અંતે સંયમ સ્વીકારવાની ભાવના ઢગલાબંધ તેજસ્વી રત્નોના પ્રકાશથી ઝગારા મારી રહ્યું હતું, દઢ થઈ. બંને ભાઈઓની દીક્ષા અંગીકાર કરવાની મનોકામના પરંતુ એમાં યે નિરીહતા, સંયમપ્રિયતા, સ્વાધ્યાયરસિકતા આદિ એ, Jain Education Intemational Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ વિશ્વ અજાયબી : ગુણો તો એવા વિશિષ્ટ કોટિના હતા કે એની જોડ જડવી મુશ્કેલ વચ્ચે પણ તેમનું મન તેમ જ ધ્યેય સંયમજીવનની અનુમોદના છે. સંયમપ્રિયતા તો એવી કે વિજાતીયના પરિચયથી સાવ તરફ જ રહેતું. કાળ વહેતો રહ્યો. જેસિંગભાઈ ભણી ગણીને અળગા રહેતા. સાધ્વીજીઓ કે સ્ત્રીઓ સાથે બહુ બોલતા નહીં. યૌવનવય પામ્યા. ગૃહસ્થધર્મને સ્વીકારતાં તેઓ પરણ્યા અને જે સાધુ-સાધ્વી આવી મર્યાદાના પ્રેમી ન હોય એમના સાથે સાથે પેઢીની અનેક જવાબદારીઓ પણ સંભાળી લીધી. પરિચયમાં આવતા જ નહીં. તેઓ પ્રત્યે પૂજ્યશ્રીને સ્વાભાવિક કર્તવ્યની કસોટીમાં કુશળતા દાખવી વ્યવસાયમાં નામના જ અરુચિ રહેતી. મેળવી. બજારમાં પેઢીની આબરૂ પણ ખૂબ વધારી. આ બધું સ્વાધ્યાય પ્રત્યે વિશેષ રૂચિ એ પૂજ્યશ્રીનો વિશિષ્ટ પ્રાપ્ત છતાં તેમને મન તો જિનપૂજા, પ્રવચનશ્રવણ, જપ-તપ ગુણ હતો. નિત્ય નવું મેળવવાની તમન્ના પૂજ્યશ્રીને છેલ્લાં અને આરાધના જ મુખ્ય હતાં. વર્ષોમાં અંગ્રેજી અભ્યાસ માટે પ્રયત્નશીલ રાખતી. નવસારી વિ. સં. ૧૯૮૧માં પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી ચાતુર્માસ પછી તો તેઓશ્રીએ અંતરમુખી આરાધના વધુ મહારાજ, પૂ. પં. શ્રી પ્રેમવિજયજી મહારાજ તથા પૂ. મુનિશ્રી પ્રમાણમાં આરંભી દીધી. સાંજે પ્રતિક્રમણ બાદ તુરત જ સૂઈ રામવિજયજી મહારાજનું ચોમાસું અમદાવાદમાં હતું. જતા અને રાત્રે સાડાબાર–એક વાગે જાગીને સવાર સુધી પ્રવચનમાં માનવમેદનીનો પાર રહેતો નથી. ગુરુ ભગવંતોની સ્વાધ્યાયમાં ખોવાઈ જતા. જીવનના પ્રારંભકાળે કંઠસ્થ કરેલું અભિલાષા ફક્ત “સવિ જીવ કરું શાસનરસી' હોય છે. તેઓ કેટલુંય શ્રુત આ રીતે પૂજયશ્રીએ છેલ્લાં વર્ષોમાં ફરી તાજું આવેલ તકોને સાધી લે છે. પૂ.પં. શ્રી પ્રેમવિજયજી મહારાજે કરી લીધું હતું. સ્વ-પર સમુદાયના સુવિહિત સાધુઓ સાથે શ્રાદ્ધરનો પારખી લીધાં અને એક દિવસ પૌષધમાં રહેલા હળી-મળી જવાની પૂજ્યશ્રીની મિલનસાર વૃત્તિ તો સુપ્રસિદ્ધ શ્રાવકોને પૂછ્યું, “બોલો ભાઈ, આ જેસિંગભાઈ ચારિત્ર લે છે. આ સર્વ ગુણોના યોગથી જીવનમાં જે શાંતિ-શુદ્ધિ તો તેમની સાથે કોણ કોણ તૈયાર છે?” આ વાતમાં અનુભવી શકાય એનો ભરપેટ આસ્વાદ માણીને પૂ. આરાધકોએ સારો એવો ઉત્સાહ દર્શાવ્યો. સારા એવા આચાર્યદેવશ્રી મૃત્યુમાં પણ સમાધિ સાધી ગયા, ત્યારે અભિગ્રહો થયા. જેસિંગભાઈએ પણ નિર્ણય જણાવ્યો કે, શાસનને એક મહાવક્તા, સમર્થ સ્વાધ્યાયવીર અને “આવતા ચોમાસા પહેલાં દીક્ષા લેવી, નહીંતર અષાઢી સદ્દગુણભંડાર સાધુવર્ય ગુમાવ્યાનો શોક વ્યાપી વળ્યો. લાખ ચૌદશથી ઉપવાસ કરવા.” આવા અભિગ્રહથી સર્વ કુટુંબીજનો લાખ વંદન હજો એ મહાન સાધુવર્યને! અકળાઈ ઊઠ્યા, પણ સિંગભાઈ તેમના નિર્ણયમાં મક્કમ સૌજન્ય : પ. પૂ. આ.શ્રી પ્રભાકરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી હતા. આખરે તેમની મક્કમતાનો વિજય થયો. સં. ૧૯૮૧ના શ્રાવક ભક્તોના તરફથી ફાગણ સુદ બીજનો દિવસ દીક્ષા ગ્રહણ માટે નક્કી થયો. એ મહાન ત્યાગી, વૈરાગી, સમતાના સાગર, પુણ્ય દિવસ આવી પહોંચતાં પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે જેસિંગભાઈએ અને બીજા પણ નવકારમંત્રના આરાધક, વચનસિદ્ધ મહાત્મા, સાથીઓએ દીક્ષા ગ્રહણ કરી. જેસિંગભાઈ મટી મુનિશ્રી સમર્થ શાસનપ્રભાવક, મહારાષ્ટ્ર-કેસરી જશવિજયજી બની ગયા. સંસારનો ત્યાગ કરી, ત્યાગના માર્ગે પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરિજી મ. શ્રી રામવિજયજીના શિષ્ય બની ગયા. આ દીક્ષા-મહોત્સવની સં. ૧૯૪૪ના ચૈત્ર વદ ૧૩ના શુભ દિવસે ધર્મનગરી ભવ્યતા નીરખી પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે અમદાવાદમાં પૂજ્યશ્રીનો જન્મ થયો. તેમનું સંસારી નામ પણ મુક્તકંઠે પ્રશંસા કરી કે, “યહ તો ઇસ કાલકે શાલિભદ્ર જેસિંગભાઈ હતું. પિતાનું નામ લાલભાઈ અને માતાનું નામ કી દીક્ષા હુઈ.” ગજરાબાઈ હતું. કુટુંબ જૈનધર્મ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને દીક્ષા બાદ મુનિશ્રી જશવિજયજી જ્ઞાનસાધનામાં સંસ્કારથી રંગાયેલું હતું. આવા ધર્મપરાયણ કુળમાં જન્મવાનું લયલીન બની ગયા. સંયમજીવનની ક્રિયા કરવામાં એકતાન ભાગ્ય જેસિંગભાઈને પ્રાપ્ત થયું. કુટુંબના ધર્મના સંસ્કારો અને બની, ગુર્વાજ્ઞાનું પાલન-વિનયાદિ ગુણ સાધવામાં ઉત્સુક બની, દેવ-ગુરુ ઉપરની દેઢ શ્રદ્ધા–આ પ્રમુખ ગુણો તેમનામાં અન્ય મુનિરાજો માટે એક આદર્શરૂપ બન્યા. સંયમયાત્રામાં બાલ્યવયથી જ વણાઈ ગયા હતા. ભોગ-ઉપભોગનાં-ધનો પ્રગતિ કરતા રહ્યા. યોગ્યતા પ્રમાણે સં. ૧૯૯૫માં ગણિ Jain Education Intemational Page #337 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૨૫ પંન્યાસપદ, સં. ૨૦૦૪માં ઉપાધ્યાયપદ અને સં. ૨૦૦૫માં ઇન્દ્રશ્રીજી નામે જાહેર કરવામાં આવ્યાં. આચાર્યપદે આરૂઢ થઈ આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી - જેની ઝંખના ઊંડે ઊંડે વર્ષોથી ભરી હતી તે પ્રાપ્ત થતાં તરીકે જાહેર થયા. પૂજ્યશ્રીની સંયમસાધનામાં તેમ જ મનિશ્રી ત્રિલોચનવિજયજી સંયમસાધનામાં લાગી ગયા. શાસનપ્રભાવનામાં પણ અગ્રેસર રહ્યા. તેઓશ્રીએ મહારાષ્ટ્ર દાદાગરુદેવોનું અને પોતાના ગુરુદેવનું સંયમજીવન આંખ સામે અને ખાનદેશમાં વિચરી ત્યાંની પ્રજામાં ધર્મશ્રદ્ધાનું અદ્ભુત રાખી તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન, વૈયાવચ્ચ અને સિંચન કર્યું. અનંતા ઉપકાર કર્યા, જે મહારાષ્ટ્ર કદી વીસરે તેમ આજ્ઞાંકિતપણાને આત્મસાત કર્યા, ગુરુ સમર્પણભાવ અને ગુરુનથી. મહારાષ્ટ્રમાં તેઓ “મહારાષ્ટ્ર કેસરી’ તરીકે જ ઓળખાતા આજ્ઞા તેઓશ્રીનો જીવનમંત્ર બની ગયો. તેઓશ્રી તપસ્વી રહ્યા. પૂ. આ. શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજનું સ્થાન તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેઓશ્રીમાં એક બીજી પણ વિશેષતા વિશિષ્ટ હતું. હતી કે, તેઓશ્રી હંમેશ દોષરહિત ગોચરી વાપરવા–લાવવામાં સાવધાન રહેતા. અન્ય સાધુઓને વાચનામાં પણ ગોચરીના સૌજન્ય : પૂ.પં. શ્રી શિવાનંદવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ૪૨ દોષોનો એવો સુંદર ખ્યાલ આપતા કે સાધુઓ તે સુપાર્શ્વનાથ જૈન છે.મૂ.પૂ. સંઘ-ચોકીપેઠ-દાવણગિરિ (કર્ણાટક) દોષમાંથી બચવાનો ખ્યાલ રાખે. વળી, “દેહ દુઃખમ, મહા ગુર્વાજ્ઞાને જીવનમંત્ર બનાવનારા, ફલમ્' આ મંત્ર તેઓશ્રીના જીવનમાં ઊંડે સુધી વણાઈ ગયો તપોમૂર્તિ, પરમ સહિષ્ણુ હતો. દેહનું દુઃખ સહન કરવા શ્રદ્ધાનું આત્મબળ જોઈએ અને અંતરાત્મામાં સહનશીલતા પરિણમવી જોઈએ-એમ તેઓશ્રી પૂ. આ.શ્રી વિજયત્રિલોચનસૂરિજી મ. માનતા. આ વાતની પ્રતીતિ પૂજ્યશ્રીના જીવનના અંત સુધી પૂજ્ય આચાર્યશ્રી વિજયત્રિલોચનસુરિજી મહારાજનો જોવા મળે છે. જન્મ પવિત્ર અને ધર્મવાસિત એવા સ્થંભનતીર્થ (ખંભાત)માં મનિશ્રી ત્રિલોચનવિજયજી મહારાજને તેમની સં. ૧૯૫૪ના માગશર વદ ૧૧ને દિવસે થયો હતો. તેમના સંયમજીવનની ઉત્કટ સાધનાની યોગ્યતા જાણીને સં. પિતાનું નામ પોપટલાલ, માતાનું નામ જયકારબહેન અને ૨૦૧૫ના વૈશાખ સુદ ૬ના અહમદનગરમાં પંન્યાસ પદથી તેમનું પોતાનું જન્મનામ ત્રિભુવન હતું. ત્રિભુવને બાલ્યવયમાં અને સં. ૨૦૨ના માગશર સુદ ૨ ને દિવસે અમલનેરમાં જ પિતાનું છત્ર ગુમાવ્યું હતું, પણ વહાલસોયી માતાએ બેવડી આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. પૂ. આ. શ્રી જવાબદારી સંભાળી પુત્ર ત્રિભુવનમાં ઉચ્ચ સંસ્કારો અને વિજયયશોદેવ-સૂરીશ્વરજી મહારાજના શિષ્ય પરિવારમાં સૌ સદ્ગણોનું આરોપણ કર્યું. સમય જતાં માતાને પુત્રને પ્રથમ સૂરિપદારૂઢ થનારા પૂજ્યશ્રી હતા. પૂ. ગુરુદેવ સાથે પરણાવવાના કોડ જાગ્યા. માતાના આગ્રહને વશ થઈ ત્રિભુવને છેલ્લું ચોમાસું મહારાષ્ટ્ર છોડી રાજસ્થાન-સિરોહીમાં કર્યું. સં. સંસાર તો માંડ્યો, પણ તેમનું મન સંસારમાં લાગ્યું નહીં. તેમાં ૨૦૧૮માં પૂ. ગુરુદેવ કાળધર્મ પામ્યા. પૂ. આ. શ્રી એક પુત્રીનો જન્મ થયો. સંસારનું બંધન વધ્યું અને સાથે તેમની વિજયત્રિલોચનસૂરિજીને આ આઘાત કારમો હતો, પણ સમતા મનોવેદના પણ વધી. તેઓ દીક્ષા લેવાનો નિશ્ચય કરી, હવે કેળવી હતી. જવાબદારી સમજ્યા હતા. મહારાષ્ટ્રવાસીઓની કોનું શરણ લેવું તે વિચારવા લાગ્યા. એવામાં પ્રખર ત્યાગી- ચિંતા દૂર કરવા તેઓશ્રી પોતાના શિષ્ય પરિવાર સાથે મહારાષ્ટ્ર વૈરાગી પૂ. મુનિ શ્રી જશવિજયજી (આચાર્યશ્રી પધાર્યા અને તે પ્રદેશને પોતાની કર્મભૂમિ બનાવી. ગુરુદેવનું વિજયયશોદેવસૂરિજી) મહારાજનું અપ્રમત્ત સંયમજીવન જોઈ સ્થાન સંભાળી અનંતી કૃપાનો વરસાદ વરસાવ્યો. એ પ્રદેશમાં તેઓશ્રીનું શરણું લેવાનું નક્કી કર્યું. પ્રવ્રજ્યાના માર્ગે જવા માટે ગામેગામ વિચારી શ્રાવકોને શ્રીસંઘ પ્રત્યેની ફરજો અને તેઓ જ નહીં, તેમનાં ધર્મપત્ની પણ તત્પર બન્યા. સં. શાસ્ત્રોક્ત વ્યવસ્થા વગેરે સમજાવી દોષોથી વાર્યા. યુવાન ૧૯૮૯ના જેઠ વદ ૧૧ને દિવસે ખંભાતમાં પૂજ્યપાદ ભાઈ-બહેનોને પણ વડીલોને નિત્ય વંદન કરતાં તેમ જ આચાર્યશ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દેવદર્શન, પૂજા અને ગુરુવંદન આદિમાં રસ લેતાં કર્યા. આ ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી અને પૂ. મુનિશ્રી પ્રદેશનાં નાનાં-મોટાં શાસનકાર્યો કે મતભેદો માટે તેઓશ્રી જશવિજયજીના શિષ્ય તરીકે મુનિશ્રી ત્રિલોચનવિજયજી નામે સદા જાગૃત રહેતા. અમલનેર તરફનો પૂ. આ. શ્રી. ઘોષિત કરવામાં આવ્યા અને તેઓશ્રીનાં ધર્મપત્નીને સાધ્વીશ્રી વિજયત્રિલોચનસુરિજી મહારાજનો વિહાર ચાલુ હતો. ચાર Jain Education Intemational For Private & Personal use only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ વિશ્વ અજાયબી : પાંચ માઇલનું અંતર બાકી હતું. પૂજ્યશ્રી એક પછી એક સુશ્રાવિકા પ્રધાનબહેનની કુક્ષિએ સં. ૧૯૪૦ના કાર્તિક સુદ વિચારમાં ગૂંથાઈ રહ્યા હતા. અમલનેર સંઘના મતભેદ ૧૧ના મંગલ દિને થયો હતો. સંસારી નામ ચિમનભાઈ હતું. મિટાવી સર્વનું કલ્યાણ કરીશું. ગુરુબંધુને ભેટીશું. તેવામાં તેઓ નાનપણથી ધાર્મિક અભ્યાસમાં ઘણી રુચિ દાખવતા હતા. સામેથી કાળ સમી એક એમ્બેસેડર કાર આવી અને ધક્કો પ. પૂ. આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજના નિકટ લાગ્યો. સાથેના શ્રમણભગવંતો અને આસપાસના સૌ ભેગા પરિચયમાં આવી તેઓશ્રી ધર્મક્રિયામાં તત્ત્વજ્ઞ આરાધક તરીકે થઈ ગયા. ભક્તો પણ આવી પહોંચ્યા. અમલનેર લાવી અત્યંત જાણીતા બન્યા. ધર્માભ્યાસ સાથે જપ-તપમાં પણ વધુ ઉપચારો શરૂ કર્યા. ગામેગામથી સંઘના આગેવાનો અને રસ દાખવવા માંડ્યા. ત્યાં યોગ્ય વયે, માતાપિતાના આગ્રહથી ભાવિક ભક્તો શાતા પૂછવા આવવા લાગ્યા. “હું શાતામાં છું. તેમનાં લગ્ન ફૂલીબહેન સાથે કરવામાં આવ્યાં. તે વખતના મારી ચિંતા કરશો નહીં. મોટરવાળાનો કોઈ દોષ નથી, તેને લોકમાનસને માન આપી તેઓશ્રી મુંબઈમાં શેઠશ્રી નગીનદાસ કાંઈ કહેશો નહીં, લઢશો નહીં.” આમ રટણ ચાલુ હતું. કરમચંદની પેઢીમાં ધર્મ સાથે અર્થોપાર્જનના પ્રશ્નને હલ કરવા બંધક મુનિ, ગજસુકુમાલ મહાત્મા અને મેતારજ મુનિને જોડાયા હતા. સંસારમાં પડ્યા છતાં ધર્મભાવના એવી જ થયેલા ઉપસર્ગો યાદ કરે છે. પોતાની વેદનાને હળવી બનાવે પ્રબળ અને કાર્યરત હતી. તેઓ વર્ધમાનતપની ઓળીની સળંગ છે. પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજ આરાધના આરાધના, વીતરાગ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા, વ્યાખ્યાનશ્રવણ, કરાવે છે. “મહાત્મા, જાગો છો ને? સાવધાન! સાવધાન! સાંજે પ્રતિક્રમણ, પર્વતિથિએ પૌષધ આદિ ધર્મપ્રવૃત્તિ અનેક ખરો અવસર આવ્યો છે.” અને ખરેખર મહારાષ્ટ્ર નિરાધાર આરાધક પુણ્યાત્માઓ સાથે પાયધુની સ્થિત શ્રી ગોડીજી જૈન બન્યું. હંસલો ઊડી ગયો! દીપક બુઝાઈ ગયો! ગુરુદેવ દેરાસર-ઉપાશ્રયમાં કરતા. ગોડીજીમાં સામાયિક-પ્રતિક્રમણછેલ્લી ક્ષણ સાધી ગયા. બંને ભવ સુધારી ગયા. સમતાના પૌષધ આદિની સામૂહિક આરાધના પ્રસંગોપાત થતી. તેમાં સાગર, કરુણાવત્સલ, પરહિત-ચિંતક અને ગુર્વાજ્ઞામંત્રને તેઓશ્રી સૌના લાડીલા ધર્મનેતા બની રહ્યા. તેમની દેખરેખ જીવનમાં ઉતારનારા પૂ. આ. શ્રી વિજયત્રિલોચનસૂરિજી અને દોરવણી નીચે અનુપમ હર્ષોલ્લાસથી ધર્મક્રિયાઓ થતી મહારાજ સાહેબનાં ચરણે કોટિશઃ વંદના! હતી. આવા ૮૦-૯૦ આરાધકોની એક મંડળી હતી અને તેના પૂ. પંન્યાસ શ્રી શિવાનંદવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી તેઓ આગેવાન હતા. આ સર્વ ધાર્મિક પ્રવૃત્તિઓના ફળસ્વરૂપે શ્રી સુપાર્શ્વનાથ જૈન (એમ.પી.) સંઘ, ચોકીપેઠ, દેવનગિરિ તેઓશ્રીએ મુંબઈમાં કુંભાર ટુકડામાં ભાડાના મકાનમાં શ્રી (કર્ણાટક)ના સૌજન્યથી વર્ધમાન તપ આયંબિલ ખાતાની સ્થાપના કરી અને ખૂબ પ્રેમ, આદર અને ખંતથી અનેક પુણ્યાત્માઓને શ્રી વર્ધમાન સિદ્ધચક્રારાધન તીર્થોદ્ધારક, માલવદેશોદ્ધારક અને આયંબિલ તપમાં જોડી આગળ વધાર્યા. મોહમયી મુંબઈ શ્રી વર્ધમાન આયંબિલ તપના પ્રખર પ્રસારક નગરીમાં આવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં અનેક જીવોને સાંકળવા પૂ. આ.શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. એ ઘણું કઠિન કાર્ય હતું, પરંતુ તેઓશ્રી એવાં કાર્યો સફળતાથી પાર પાડી ખૂબ અનુમોદનાને પાત્ર બન્યા હતા. પૂ. આચાર્યશ્રી ચાંદ્રસાગરસૂરીશ્વરજી ચિમનભાઈ પૂ. આગમોદ્વારકશ્રીનાં તાત્વિક મહારાજ શ્રી વર્ધમાન વ્યાખ્યાનોથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેના પરિણામે આયંબિલ તપ અને શાશ્વતી વૈરાગ્યની ભૂમિકાએ સ્થિર થઈ, સંસારના કીચડમાંથી નીકળવા શ્રી નવપદજી ઓળીની મથામણ કરવા લાગ્યા. તેમનાં ધર્મપત્ની ફૂલીબહેનની પ્રબળ આરાધનાના પ્રસારક તરીકે મોહદશા અને બાધક મનોવૃત્તિના કારણે ધર્મમાર્ગે દોરનાર વિશેષ પ્રસિદ્ધિ પામ્યા હતા. ઉપકારી પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પણ પૂજ્યશ્રીનો જન્મ અમદાવાદ દીક્ષા આપવાના પ્રશ્ન દ્વિધામાં હતા, પરંતુ ચિમનભાઈનો દોશીવાડાની પોળમાં સંકલ્પ દઢ હતો. અંતે પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રીની હૂંફ કૂવાવાળા ખાંચામાં શેઠશ્રી મળી. એક વખત ગોડીજીમાં ધર્મક્રિયામાં રસ લેતા ૮૦ જેટલા જેશીંગભાઈ પટવાને ઘેર આરાધકોને એમ હતું કે ચિમનભાઈ પરિસ્થિતિવશ દીક્ષા લઈ Jain Education Intemational Page #339 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૨૭ શકે તેમ નથી, પરંતુ ચિમનભાઈએ જોરદાર સંયમરંગ રાખ્યો. ઓળી કરી હતી. પ. પૂ. આગમોદ્ધારકશ્રીનાં વ્યાખ્યાનોના સ્તવનાદિ લલકારી બધાંને સંયમ તરફ વાળવા અભિગ્રહ પ્રચાર-પ્રસાર માટે “સિદ્ધચક્ર' માસિકનું સંપાદન સં. ૧૯૮૬થી આપવા માંડ્યો અને પ્રાંતે પોતે પણ વૈરાગ્યના માર્ગે ભાગવતી ૧૯૮૯ અને સં. ૨૦૦૩થી ૨૦૧૮ સુધી કર્યું હતું. આ દીક્ષા ગ્રહણ કરી ‘મુનિ શ્રી ચંદ્રસાગરજી' નામે સંયમજીવનનો ઉપરાંત, અનેક ગ્રંથોનું સંપાદનકાર્ય અને નૂતન ગ્રંથોનું લેખન સ્વીકાર કર્યો. દીક્ષા બાદ પૂજ્યશ્રીએ જ્ઞાનાભ્યાસમાં એકાગ્ર પણ કર્યું. પૂજ્યશ્રી સં. ૨૦૧૯ના ફાગણ વદ ૬ને દિવસે બની સિદ્ધહેમ વ્યાકરણ પર પ્રભુત્વ મેળવ્યું. શુદ્ધ પાઠો સાથે સુરતમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના ૪૫-૫૦ મૂળ માત્ર છપાવી અને “આનંદબોધિની’ નામે સુંદર શિષ્યો-પ્રશિષ્યો વર્તમાનમાં વિચારી રહ્યા છે અને વિદ્ધભોગ્ય ટીકા લખી, વિદ્વાનોમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું. શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીની પ્રતિભાને ઉજ્વળ પ્રકાશથી પૂજ્યશ્રીની પ્રતિભા, વાણી, શક્તિ, પડછંદ કાયા, મેઘમલ્હાર શોભાવી રહ્યા છે! કોટિ કોટિ વંદન હજો એવા પૂજયવરને! સમો બુલંદ અવાજ તેમ જ ત્યાગ-તપ-સંયમનું ઓજસ્વી બળ પૂ. આ.દેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સંધમાં અનેક ધર્મકાર્યોની પરંપરા વધારનારું નીવડ્યું. સાગર પરિવારના સૌજન્યથી માલવાની–ઉર્જનની પુણ્યભૂમિમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં શ્રીપાલ મહારાજા અને સંયમજીવનના ઉત્કૃષ્ટ સાધક અને મયણાસુંદરીએ નવપદજીની ચિરસ્મરણીય આરાધના કરેલી તે મહાન ત્યાગી-તપસ્વી સ્થાન જીર્ણશીર્ણ બની ગયું હતું. તેનો પૂજ્યશ્રીએ આમૂલચૂલ ઉદ્ધાર કરાવી શ્રી સિદ્ધચકારાધન તીર્થની પુનઃ સ્થાપના કરી. પૂ. આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી મ. ભવ્ય ધર્મશાળા, આયંબિલ ખાતું, જ્ઞાનમંદિર, ભોજનશાળા, પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજનો ઉપાશ્રય આદિના નિર્માણ સાથે શ્રીપાલ-મયણાસુંદરીની નવપદ જન્મ વડોદરા પાસેના દરાપરા નામના એક નાનકડા ગામમાં આરાધનાની ભૂમિ સાથે સંલગ્ન પ્રાચીન છ-સાત દેરાસરોનો સં. ૧૯૬૫માં કારતક વદ અમાવસ્યાના દિવસે થયો હતો. ઉદ્ધાર કરી, શ્રી કેશરિયાજીની દેહપ્રમાણ તે જ વર્ણની નવી પિતાનું નામ મનસુખલાલ અને માતાનું નામ ગંગાબહેન હતું. પ્રતિમા ભરાવી તેની સ્થાપના કરી, જે પ્રતિમા સમક્ષ શ્રીપાલ તેઓશ્રીનું જન્મનામ ડાહ્યાલાલ હતું. આદર્શ માતાપિતાની મહારાજા અને મયણાસુંદરીએ આરાધન કરેલ તે પ્રતિમાજી છત્રછાયામાં બાળક ડાહ્યાભાઈનો ઉછેર થયો હતો. ગામ સાવ હાલ ધૂલેવાજીમાં કેશરિયાજી તરીકે પ્રખ્યાત છે એ લોકોક્તિને નાનું હતું તેથી ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણની સગવડ ન ચિરંજીવ બનાવી. આથી સમગ્ર ઉજ્જૈન જૈન સંઘનો પણ હોવાથી ડાહ્યાભાઈને ભણવા માટે પાલિતાણા તીર્થક્ષેત્રમાં પુનરુદ્ધાર થયો અને વિકાસ થયો. માલવામાં પણ અનેક સ થયો. માલવામાં પણ અનેક આવેલ ગુરુકુળમાં મૂકવામાં આવ્યા. ધાર્મિક સંસ્કારોનો વારસો ગામોમાં જૈનધર્મની ઝાંખી બનેલી છાયાને તેજસ્વી બનાવી. ગળથૂથીમાં જ મળેલો, તેથી ડાહ્યાભાઈ ખૂબ જ અપ્રમત્તભાવે પૂજ્યશ્રીને પાલિતાણામાં પૂ. આગમોદ્વારકા ધાર્મિક શિક્ષણ લેવા લાગ્યા અને અહીં આવનાર યાત્રિકોની આચાર્યદેવના વરદ હસ્તે સં. ૧૯૯૮માં ગણિપદ અને પંન્યાસ સેવાભક્તિ કરવામાં પણ રસ લેવા લાગ્યા. પ્રભુભક્તિમાં તો પદથી વિભૂષિત કરવામાં આવ્યા અને ૨૦૦૭ના મહા સુદ અપાર રુચિ હતી જ, તેથી સિદ્ધગિરિની ૯૯ યાત્રા કરી. વધુ ૧૦ના મંગલ દિને પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી ધાર્મિક અભ્યાસ કરવાની તાલાવેલી લાગતાં તેઓશ્રી માણિજ્યસાગર-સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સુરત- મહેસાણાની પાઠશાળામાં દાખલ થયા. એનાથી ય આગળ ગોપીપુરામાં મહોત્સવપૂર્વક આચાર્ય પદથી અલંકૃત કરવામાં બીજાં બે વર્ષ શિવપુરીની બોડિંગમાં રહીને ધાર્મિક અભ્યાસમાં આવ્યા. તેઓશ્રીએ નવપદ આરાધક સમાજ અને પછી શ્રી સારી એવી પ્રગતિ કરી. ત્યાર બાદ તેમને પૂ. આ. શ્રી સિદ્ધચક્ર આરાધક સમાજની સ્થાપના કરી. આજે પણ પ્રતિવર્ષે વિજયયશોદેવ-સૂરીશ્વરજી મહારાજનો નિકટનો પરિચય થયો હજારો આરાધકો આ સમાજની દોરવણી નીચે શ્રી અને પ્રાંત સં. ૧૯૯૩ના કારતક વદ પાંચમને શુભ દિને સિદ્ધચક્રજીની ઓળીની આરાધના કરે છે. પૂજ્યશ્રીએ શ્રી સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વર્ધમાન આયંબિલ તપની શ્રી નવકાર મહામંત્રના ૬૮ અક્ષર વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અઠ્ઠાવીસ વર્ષની પ્રમાણ ૬૮ ઓળી કરી હતી. તેમ જ નવપદજીની ૧૧૪ ભરયુવાન વયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી પૂ. આ. શ્રી Jain Education Intemational Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ વિશ્વ અજાયબી : વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી સાધુવર્ગની નવકારમંત્રની અખંડ ધૂન વચ્ચે, પદ્માવતીની વિજયરંગવિજયજી તરીકે ઘોષિત થયા. આરાધના પૂર્વક અને પંચમહાવ્રતના ઉચ્ચારણપૂર્વક અંતિમ દીક્ષાદાતા અને દીક્ષાગુરુ-બને મહાત્માઓ ઉચ્ચ આરાધના કરી સમાધિપૂર્વક આ નશ્વર જગતમાંથી વિદાય કક્ષાના સંયમી, તપસ્વી અને ત્યાગી સૂરિવરો હતા તેથી લીધી-કાળધર્મ પામ્યા. સમગ્ર જૈન સમાજમાં આ સમાચારથી તેઓશ્રીને પણ સંયમજીવનની ઉત્તમ તાલીમ મળી, જ્ઞાન ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ. તપની ઉત્તમ વૃદ્ધિ થઈ અને અંતરંગ ગુણોનો વિકાસ થયો. સૌજન્ય : પૂ. પંન્યાસ શ્રી શિવાનંદવિજયજીની પ્રેરણાથી શ્રી સેવા-વૈયાવચ્ચના ગુણો તો પ્રથમથી જ વિકસેલા હતા. કેવળ સુપાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મૂ.પૂ.સંઘ, ચોકીપેઠ દેવગિરિ ૬ વર્ષના દીક્ષાપર્યાય પછી ગુર્વાજ્ઞાથી જુદું ચોમાસું કરીને (કર્ણાટક) તરફથી વ્યાખ્યાન આપવામાં પણ અદ્ભુત કુશળતા પ્રાપ્ત કરી. સં. મેવાડદેશોદ્ધારક ૨૨૨ પ્રતિષ્ઠા કારક ૪00 ૨૦૩૧ના કારતક વદ ૧૦ ને દિવસે પૂના મુકામે ગણિ પદ અને સં. ૨૦૩૨ના વૈશાખ સુદ પાંચમે ધૂલિયા મુકામે અઠ્ઠમના તપસ્વી પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ, ૫. પૂ. આ.શ્રી મહારાષ્ટ્રમાં પૂજ્યશ્રીનાં અનેક પ્રભાવક ચાતુર્માસ થયાં. વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા, ઉપધાન આદિ અનેક મહોત્સવો મભૂમિ રાજસ્થાનમાં પાદરલી ગામ છે. તેમાં અનેરી શાસનપ્રભવનાસહ ભવ્ય રીતે ઉજવાયા. તેઓશ્રીની હીરાચંદજી નામે એક સુશ્રાવક વસતા હતા. તેમનાં ધર્મપત્ની ઉત્કૃષ્ટ સંયમસાધના, વિશાળ જ્ઞાનપ્રાપ્તિ, યશસ્વી શાસનકાર્યો મનુબાઈની કુક્ષિએ સં. ૧૯૭૯ના વૈશાખ વદ ને દિવસે એક કરાવવાની કુશળતા આદિ ગુણોથી પ્રેરાઈને સં. ૨૦૩૮ના પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનું નામ જેઠમલજી રાખ્યું. માતાના મહા વદ ૬ને દિવસે મંચર (પૂના) મુકામે આચાર્ય પદે આરૂઢ પ્રબળ સંસ્કાર વડે આ. શ્રી મંગલપ્રભસૂ.મ.ની પ્રેરણાથી ધાર્મિક કરવામાં આવ્યા. સંસ્કારવાળા થયા. શાળાકીય શિક્ષણ લઈને વેપારધંધાર્થે મુંબઈ પૂ. આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી મહારાજના આવેલા જેઠમલજીને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી વિશિષ્ટ પ્રભાવથી મહારાષ્ટ્ર અને ખાનદેશના શ્રીસંઘો મહારાજનો પાવનકારી સંપર્ક થયો અને તેઓ સંયમી બનવાના પૂજ્યશ્રીના અતિ નિકટના પરિચયમાં આવ્યા. મનોરથવાળા થયા. સંસારની જંજાળમાં જકડાઈ ચૂક્યા હોવાથી જુરમાં સં. ૨૦૪૦માં ચાતુર્માસ સ્થિત હતા ત્યારે આ મનોરથ સફળ બનાવવા ઘણો પુરુષાર્થ કરવો પડ્યો, પણ નિયમ મુજબ ઊભા ઊભા પ્રતિક્રમણ કરતાં એકાએક પડી અંતે વિજયી બનીને સવા વરસના બાળકને માતા-પિતાને જવાથી જમણા અંગે લકવા (પક્ષઘાત)ની અસર થઈ અને સોંપીને સં. ૨૦૦૮ના જેઠ સુદ પાંચમે મુંબઈ ભાયખલામાં તબિયત બગડી. ત્યારથી તેઓશ્રી નાઇલાજે બેસણાં કરવા સંયમ સ્વીકારીને મુનિ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજ બન્યા લાગ્યા. જીભ ઉપર અજબ કાબૂ ધરાવતા હતા. હંમેશાં અને ગુરુપદે પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી મહારાજને સ્થાપિત પાદવિહાર કરવાના આગ્રહી હતા. તબિયત લથડી પછી કર્યા. કયારેક ડોળીનો ઉપયોગ કરતા. તબિયત લથડ્યા પછી ગુરુસમર્પણભાવ, જ્ઞાનધ્યાનની તાલાવેલી, તપપ્રેમ સ્વજીવન વિશે વિશેષ સભાન થઈ ગયા હતા. આરાધનાનો આદિ ગુણોના પ્રભાવે થોડા જ સમયમાં તેઓશ્રીએ અદ્ભુત વેગ પણ વધાર્યો હતો અને સમાધિભાવમાં સવિશેષ લીન પ્રગતિ સાધી. પૂજ્યશ્રીના નાનાભાઈ ગણેશમલજીએ પણ વડીલ રહેતા હતા. અહમદનગરનું ચોમાસું થયું ત્યારે પ્રતિષ્ઠાનાં બંધુના સંયમજીવનથી આકર્ષાઈને બે વર્ષ બાદ દીક્ષા લીધી. કાર્યો પૂજ્યશ્રી અને ગુરુબંધુ શ્રી વિજયધનપાલસૂરીશ્વરજી અને મુનિ ગુણરત્નવિજયજી બન્યા. મુનિ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજની નિશ્રામાં સુંદર રીતે ઊજવાયાં હતાં. ત્યાર બાદ મહારાજ પર ગજબની ગુરુકૃપા હતી, એથી થોડા જ વર્ષોમાં પૂજ્યશ્રીનું છેલ્લું ચોમાસું સંગમનેર મુકામે થયું. ચાતુર્માસ જ્ઞાન-ધ્યાન અને તપ–જપનાં ક્ષેત્રે પૂજ્યશ્રીએ ખૂબ જ સુંદર દરમિયાન સુંદર આરાધના કરી-કરાવી. સં. ૨૦૪પના પ્રગતિ સાધી. અઠ્ઠમ એમનો પ્રિય તપ. ૪00 અઠ્ઠમ કરીને આ કારતક વદ ૪ને દિવસે સકળ સંઘની ઉપસ્થિતિમાં, વિશાળ ક્ષેત્રમાં મહાન સિદ્ધિ મેળવી. તદુપરાંત કર્મસાહિત્યના સર્જનમાં Jain Education Intemational Page #341 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૨૯ પણ સુંદર ફાળો આપ્યો. પૂ. દાદા ગુરુદેવના કાળધર્મ બાદ પૂજ્યશ્રીનો મુદ્રાલેખ હતો. “શ્રાવક પાસે ગોચરી માંગવી, પૂજ્યશ્રીની પ્રેરણા “મારી ભાવના છે કે કોઈ મેવાડ સંભાળે, છોકરા, છોકરી માંગવા પણ પૈસા માંગવા નહિ, નહિંતર કોઈ મારવાડ સંભાળે એ વાતને લક્ષમાં લઈ તેઓશ્રીએ પોતાની સાધુની કિંમત કોડીની થઈ જાય.... વિહારભૂમિના કેન્દ્ર તરીકે મેવાડને પસંદ કર્યું. આ પ્રદેશનો ઘણી ૩૦-૩૫ કિ. મી. નો રોજિબ્દો વિહાર હતો. રીતે ઉદ્ધાર કરવો જરૂરી હતો. વિશાળ અને મહાન જિનમંદિરો સુકલકડી કાયામાં જોશ અને ખુમારી જોવા જેવી હતી. સં. જર્જરિત થઈ ગયાં હતાં, કયાંક મંદિરો સારાં હતાં, તો પૂજકોનો ૨૦૬૧માં મેવાડમાલવાની પ્રતિષ્ઠાઓ પૂર્ણ કરી અતિ ઉગ્ર અભાવ હતો. આ બધી ખામીઓને નજર સમક્ષ રાખીને પૂ. વિહાર કરી સુરત પહોંચ્યા. ત્યાં તાવ ચઢ્યો-ઉતરે જ નહિં. પંન્યાસજી જિતેન્દ્રવિજયજી ગણિવરે ખૂબ જ કષ્ટો સહન કરીને વર્ષોથી દવા લીધેલ નહી માટે ઉપેક્ષા કરી.રોગ વધતાં તપાસ મેવાડમાં વિચરણ ચાલુ રાખ્યું અને પૂજ્યશ્રીના પ્રયત્નોથી થોડાં કરાવી. લીવરનું કેંસર થર્ડ સ્ટેજનું ખ્યાલ આવ્યો છતાં અપાર વર્ષોમાં મેવાડ પ્રદેશ ધર્મજાગૃતિ અનુભવી રહ્યો. પૂજ્યશ્રીની સમાધિ. મારી તો ટીકિટ ક્યારની પૂરી થઈ ગઈ છે. વગર પાવનકારી પ્રેરણાથી મેવાડ માલવા આદિમાં ૪૦૦ મંદિરોનો ટીકીટની મુસાફરી છે. ગમે ત્યારે ટી. ટી. આવે ઉતરવા તૈયાર જીર્ણોદ્ધાર થયો. દેરાસરોના જીર્ણોદ્ધાર સાથે હજારો શ્રાવક છું–સમાધાન એ જ સ્વર્ગ છે, પ્રતિકુળતામાં પ્રસન્નતા આદિ શ્રાવિકાઓના જીર્ણોદ્ધાર કર્યા. સ્થાનકવાસી તેરાપંથીઓને સૂત્રો આત્મસાત્ કરેલા. આસો સુદ-૨ના રાત્રે ૧.૫૨ મિનિટે જિનપૂજાની શાસ્ત્રીયતા સમજાવી જિનપૂજક બનાવ્યા. ૨૨૨ સુરત ભટાર રોડમાં નમસ્કાર મહામંત્ર સાંભળતાં સાભળતાં જેટલાં મંદિરોની અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી. ૨૫ ઉપરાંત સ્વર્ગવાસી બન્યા. ૧૦૭ શિષ્યો તથા ૨૦૧ શિષ્યાઓના ઉપધાનતપ થયાં. ૭૫ દીક્ષાઓ થઈ. બિખરે ફૂલ જેવા ૨૫ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત થયાં, જેમાં “રસબંધો' નામનો ૨૫ હિતચિંતક ગુરુદેવશ્રીનો સદા માટે વિરહ થઈ ગયો. અમર હજાર શ્લોક પ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ પ્રગટ થયો છે. રહો પૂજ્ય ગુરુદેવશ્રી! પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે ૨૫ જેટલા જ્ઞાનભંડારો સ્થાપિત (પૂજ્યશ્રીના વિસ્તૃત જીવન માટે પં. શ્રી રશ્મિરત્ન થયા. પૂજ્યશ્રીના કુટુંબમાંથી છ : મુમુક્ષુઓએ દીક્ષા અંગીકાર વિ. સંપાદિત “સૂરિ જિતેન્દ્ર જીવન જ્યોત' તથા ‘નમામિ સૂરિ કરી છે. જિતેન્દ્ર માં પૂજ્યશ્રીનું વિસ્તૃત જીવન છે.) મેવાડ પ્રદેશમાં ઇસ્વાલ, સિરસ, માંડલગઢ, સૌજન્ય : પૂ.સા.શ્રી જ્યોતિરેખાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી દયાલકિલા તીર્થ, નાગેશ્વર, ભદ્રંકરનગર, લાલુનેડા, ભીમ, માલગાંવનિવાસી સંઘવી ભેરૂતારકધામના નિર્માતા ભેરૂમલજી વિઘ્નહરાત્રિલોકપતિ પાર્શ્વનાથ વારાણસી ધામ આદિ અનેક હુકમીચંદજી બાફના પરિવાર, સ્વ. તારાચંદભાઈ શ્રી મોહનભાઈ નાનાંમોટાં તીર્થોનાં જીર્ણોદ્ધાર, વિકાસ, વિસ્તાર તથા રક્ષણ શ્રી લલિતભાઈ બીતાબહેન, ભારતીબહેન, ચંદ્રાબેન તરફથી માટે અને તેને સક્ષમ અને સુદઢ બનાવવા ભગીરથ અને સતત પ્રખર તપસ્વી, સાહિત્યસર્જક અને મહાન પરિશ્રમ ઉઠાવવા બદલ પૂજ્યશ્રીને “મેવાડદેશોદ્ધારક' તરીકે ઓળખવામાં આવ્યા. ગણિપદવી વખતે ૨૦ હજાર શાસનપ્રભાવક : વર્ધમાન તપોનિધિ, ૨૨૪ માનવમેદની હાજર હતી. તેઓશ્રીની યોગ્યતા પ્રમાણે, શ્રી અઠ્ઠમતપના આરાધક સંઘની નમ્ર વિનંતીઓ થવાથી અને પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાને ૫.પૂ.આ.શ્રી વશવર્તીને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને શુભ દિવસે - તિજજ્યu રાજસ્થાનના દલોટ મુકામે આચાર્ય પદે આરૂઢ કરવામાં મ.સા. આવ્યા. ત્યારે ૩૦ હજારથી વધુ માનવમેદની હતી. અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવનાર પોતાના પરોપકારી પૂજ્યશ્રીનો સંયમપર્યાય ૫૪ વર્ષનો હતો. પૂજ્યશ્રીની અને પ્રભાવશાળી સમાધાનવૃત્તિ જબરદસ્ત હતી માટે ખુમારી સાથે કહી શકતા વ્યક્તિત્વને લીધે હતાં કે પ૪ વર્ષના સંયમપર્યાયમાં મને પ૪ મિનિટ પણ જિનશાસનના ચતુર્વિધ સંઘનો આર્તધ્યાન થયું નથી! માન-અપમાન દરેકમાં સમદષ્ટિ જેમના પ્રત્યે અવિહડ રાગ જ Jain Education Intemational Page #342 -------------------------------------------------------------------------- ________________ 330 રગરગમાં વ્યાપી વળેલો છે તેવા શ્રી વિજયપ્રભાકરવિજયજી મહારાજ પણ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં વિનય, વિવેક, મમતા, ઉદારતા, વિદ્વત્તા, વ્યવહારકુશળતા, પરોપકારિતાને લીધે અત્યંત લોકપ્રિય મહાત્માની ખ્યાતિ ધરાવે છે. જ્યાં ૨૫ જેટલાં જિનમંદિરો જિનશાસનની આલબેલ પોકારી રહ્યાં છે, જ્યાંથી અસંખ્ય ભવ્યાત્માઓ પ્રવ્રજ્યાના પુનીત પંથે પળ્યા છે, તે વિરાગનગરી રાધનપુરમાં શેઠ રતિભાઈ ભૂરાભાઈ દોશીનાં સુશ્રાવિકા ધર્મપત્ની હીરાબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૯૨ના ફાગણ વદ ૧ (ધૂળેટી)ને દિવસે તેઓશ્રીનો જન્મ થયો. પૂજ્યશ્રીનું સંસારી નામ બાબુભાઈ હતું. બાબુભાઈ કુસંગને પ્રતાપે બાલ્યકાળમાં ઉન્માર્ગે ચડી ગયા હતા, પરંતુ પૂ. મુનિવરોના સત્સંગે તરત જ સન્માર્ગે ચડી ગયા. છ વર્ષની કુમળી વયે આયંબિલની ઓળી કરવાનું મન થયું અને હોંશે હોંશે કરી. નાનપણથી જ ધાર્મિક સંસ્કારો સુર્દઢ અને સુવિકસિત થયા. કુટુંબ ધંધાર્થે મુંબઈ આવ્યું, તેમાં પરમ શાસનપ્રભાવક સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોની પ્રગાઢ અસર થઈ. માતાપિતાની ધાર્મિક વૃત્તિએ બાબુભાઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેઓ સંયમજીવનના પૂર્વસંસ્કરણ રૂપ અનેક વ્રત-નિયમો ધારણ કરવા લાગ્યા. જીવન સંયમ માટે, મોક્ષ માટે જ છે એવી દૃઢ શ્રદ્ધા સેવવા લાગ્યા. રાત્રિભોજન કે હોટલમાં ખાવાનું બંધ કર્યું. આસો વદ ૮થી કારતક સુદ ૫ સુધી મિષ્ટાન્ન લેતા નહીં. પોતાને વાપરવા મળતા પૈસા દીનદુઃખીને આપી દેતા. ૧૪ વર્ષની ઉંમરે ચાર મિત્રોએ થોડા પૈસા ભેગા કર્યા અને મહાવીર જન્મકલ્યાણકના દિવસે ૭૦ પુણ્યવાનોને એક આનાની પ્રભાવના કરી હતી. બાબુભાઈની આ ધર્મપ્રવૃત્તિ અને ચારિત્રપ્રવૃત્તિથી પિતા રતિલાલ પણ ખૂબ જ રાજી રહેતા. તેઓ ઇચ્છતા કે પોતાની હયાતીમાં જ બાબુલાલની દીક્ષા થાય અને બન્યું પણ એમ જ. ભવતારિણી દીક્ષાદાતા પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં દાદરમુંબઈમાં સં. ૨૦૧૦ના મહા સુદ ૪ને શુભ દિવસે પ્રવ્રજ્યા સ્વીકારીને બાબુભાઈ ૧૭ વર્ષની યુવાન વયે પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી પ્રભાકરવિજયજી નામે ઘોષિત થયા. અત્યાર સુધી તેમણે પાંચ ઉપવાસ પાંચ વખત, છ ઉપવાસ છ વખત, સાત ઉપવાસ, આઠ ઉપવાસ અગ્યાર વખત, નવ ઉપવાસ ત્રણ વખત વિશ્વ અજાયબી : તેમજ ૧૬ ઉપવાસ, ૩૦ ઉપવાસ, ૩૩ ઉપવાસ, ૪૨ ઉપવાસ કરીને જૈન જગતમાં તપસ્વીઓને પ્રેરણા માટે ક્રાંતિ સર્જી છે. અત્યાર સુધી આયંબિલો ૫૦૭૦ તેમજ તીર્થંકર તપના આયંબિલો પણ ૧૦૦૦ કરેલ છે. ૬૦ હજાર કિલોમીટરથી વધારે પગપાળા વિહાર તેમજ સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર ભારતના દસથી બાર રાજ્યમાં તેમણે ધર્મ પમાડ્યો છે. ગુરુકૃપાના બળે અને ફળસ્વરૂપે પૂજ્યશ્રીમાં સાધના– સ્વાધ્યાય–શાસનસેવાના અનેકાનેક ગુણોનો વિકાસ થયો. સ્વપર કલ્યાણની પ્રવૃત્તિઓમાં તપશ્ચર્યા એ સંયમજીવનનો પાયો છે. પૂજ્યશ્રીએ તો સંસારીપણામાં પણ તપ-સાધના પર વિશેષ રુચિ દર્શાવી હતી. સાધુપણામાં તો આ ગુણનો અનેકગણો વિકાસ થયો. પૂજ્યશ્રીએ આજ સુધીમાં છટ્ટનાં પારણે છ— એક માસ, ચારનાં પારણે ચાર–એક માસ, પાંચ ઉપવાસ પાંચ વારથી માંડીને ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૨૦, ૩૦, ૩૩, ૪૨ ઉપવાસની આરાધના દોઢ વર્ષમાં કરી છે. આજ સુધીમાં સત્તર સો ઉપરાંત ઉપવાસ કર્યા છે. વીશસ્થાનક તપની ઓળી, ૧૦૮ અઠ્ઠમ પૂર્ણ કર્યાં. ૨૪ ભગવાનના ચઢતા ઊતરતા, વળી ચઢતા આ સો-ઓળી ઉપરાંત એક હજાર આયંબીલ કર્યાં છે. આયંબિલ, ૧૦૦ ઓળી પૂરી થઈ ગઈ છે. પૂજ્યશ્રીની વર્ધમાનતપની ૯૫મી ઓળી નિમિત્તે ૯૯ છોડનો ભવ્ય ઉઘાપન મહોત્સવ તેમ જ ૯૪ અને ૯૬મી ઓળી નિમિત્તે ભવ્ય ઉજમણાં અમદાવાદ-નવરંગપુરામાં ઊજવાયાં હતાં. એવી જ રીતે, પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં ૨૦ જેટલાં ઉજમણાં, ૧૫ છ'રીપાલિત યાત્રાસંઘો અમદાવાદ, જામનગર, બોરસદ આદિ સ્થાનોમાં ઉપધાનતપની આરાધના, અનેક ભવ્યાત્માઓને દીક્ષાપ્રદાન, ૧૫ જેટલા નવા સંઘોની સ્થાપના અને સ્થિરતા, ૪૦ જેટલાં નાનાંમોટાં જિનમંદિરોનાં નિર્માણ, પાંચ દેરાસરોના જીર્ણોદ્ધાર, અનેક ઉપાશ્રયોનું નિર્માણ, ૧૩/૧૪ પાઠશાળાઓની સ્થાપના આદિ મહાન પ્રભાવક કાર્યો થયાં છે. પૂજ્યશ્રીએ અમદાવાદમાં શ્રી કૃષ્ણનગર જૈન સંઘ અને શ્રી બાપુનગર જૈન સંઘ આદિની સ્થાપના કરાવી છે. તેઓશ્રી દ્વારા જ્યાં સંઘો સ્થપાયા, એ આજે સારી રીતે વિકાસ પામ્યા છે. ૨૦ ઘરોનો સંઘ ૧૬૦૦ ઘર સુધી પહોંચ્યો છે. જ્યાં જ્યાં ચાતુર્માસ થયાં છે, ત્યાંના Page #343 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૩૧ શ્રીસંઘોમાં આરાધનાનાં પૂર ઊમટ્યાં છે. દાન-શીલ-તપભાવનાના ડંકા વાગ્યા છે. સં. ૨૦૪૭માં ૯ દેરાસરોની પ્રતિષ્ઠા, ૨૦૧૯માં સાત દેરાસરમાં પ્રતિષ્ઠા પૂજ્યશ્રીની પ્રેરણા-નિશ્રાથી થઈ છે. રાજકોટમાં રૈયા રોડ તથા શ્રમજીવી સોસાયટી નં. ૩માં શિખરબંધી દેરાસરો બંધાયાં છે. વર્ધમાનનગરમાં સં. ૨૦૪૭ના ચાતુર્માસમાં અનેકવિધ તપારાધનાઓ અને અનુષ્ઠાનો થયાં છે. પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ નિમિત્તે, તેમની દીર્ઘ અને ઉજ્વળ સંયમસાધનાની અનુમોદનાર્થે ભવ્ય મહોત્સવ તેઓશ્રીની નિશ્રામાં ઊજવાયો છે. પૂજ્યશ્રીનાં અપ્રમત્ત જીવનચર્યા, સતત આત્મચિંતન અને સ્વ–પર કલ્યાણની તીવ્ર ભાવનાના કારણે સંઘ અને શાસનનાં અનેક કાર્યો સુસમ્પન્ન બની રહ્યાં છે. ૨૦૫૯માં બોરસદના ચોમાસામાં પર્યુષણ અને અઠ્ઠાઈ કરી આઠે દિવસનાં બે વ્યાખ્યાન છોડીને બધાં વ્યાખ્યાન વાંચ્યાં હતા. પૂજ્યશ્રીની મહાન તપશ્ચર્યાઓ અને શાસનપ્રભાવનાનાં અનેક કાર્યોની જેમ તેઓશ્રીનું અધ્યયનફળ થોડું થોડું પણ ભવ્ય છે. વિવિધ ગ્રંથો અને સાહિત્યના તલસ્પર્શી અધ્યયનને લીધે પૂજ્યશ્રીની વિદ્વત્તા અને વક્નત્વશક્તિનો અદ્ભુત વિકાસ સધાયો છે. તેઓશ્રી મધુર અને સરળ વાણીમાં ગહન અને ભાવપૂર્ણ પ્રવચનો કરવામાં કુશળ છે. તેઓશ્રીનાં પ્રભાવશાળી પ્રવચનોથી પ્રેરાઈને અનેક ભાવિકો, ખાસ કરીને, યુવાવર્ગમાં ધર્મજાગૃતિના જુવાળ આવ્યા છે. એવી જ રીતે, પોતાના અગાધ અભ્યાસના ફળસ્વરૂપે પૂજ્યશ્રીએ સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે. લોકોપકારી–લોકભોગ્ય સાહિત્યસર્જનમાં તેઓશ્રી અગ્રેસર રહ્યા છે. ધર્મ, અધ્યાત્મ, સમાજ, વિજ્ઞાન આદિ વિષયોને સાંકળીને વર્તમાન સંદર્ભમાં ધર્મસંસ્થાપના અને જૈનદર્શનની મહત્તા પ્રતિપાદિત કરતા ૪૦ થી વધુ ગ્રંથો રચ્યા છે, જેમાં વિજ્ઞાન અને જૈનદર્શન' ભાગ ૧-૨, “સંસ્કૃતિનું વિજ્ઞાન”, “શ્રમણોપાસકનું ઝગમગત જીવન’, ‘વિલય ચિનગારી', “પ્રેરણાની પરબ', “મહામંત્રનું વિજ્ઞાન'. જીવનમાં મૌનનો ચમત્કાર', “વીતરાગવચનનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન', સાપેક્ષવાદનું વિજ્ઞાન”, “પ્રેમસૂરિદાદા', “જીવનનું અમત'. આત્મવાદ', “જીવન અને વ્રતો', ‘ક્રોધનો દાવાનળ અને ઉપશમની ગંગા', ‘ચિંતનનું ચૈતન્ય’, ‘આચારસંહિતા”, “અદેશ્ય એટમ બોમ્બ’, ‘શત્રિભોજન કેમ નહિ?”, “બાળભોગ્ય નવકાર', ધર્મનું વિજ્ઞાન', “સાર્થવાહ', “મારું વહાલું પુસ્તક', “હું પુસ્તકની સાથે', ચિંતનની સાથે સાથે પ્રશ્નોતરી આદિ નૂતન શૈલીથી લખાયેલા ગ્રંથો છે. વિજ્ઞાન વિષયક ગ્રંથોની તો હજારો નકલો ખપી ગયેલી છે અને દેશવિદેશમાં લોકપ્રિય પણ થયેલી છે. એવી અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા બહુમુખી પ્રતિભાને ઉપસાવતા સાધુવરને સં. ૨૦૪૧માં માગશર સુદ ૬ને દિવસે પાલિતાણામાં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે ગણિ પદ, સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને દિવસે અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસ પદ અને સં. ૨૦૪૬ના ફાગણ સુદ ૧૧ને શુભ દિવસે બોરસદ મુકામે પૂ. આ. શ્રી વિજયરાજતિલક-સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યાં. પદપ્રદાનના આ દિવસે, પ્રસંગને અનુલક્ષીને બોરસદમાં જીર્ણોદ્ધાર પામી રહેલા શ્રી આદિનાથ જિનમંદિર માટે સારું ફંડ થયું. બોરસદમાં તાજેતરમાં ૨૦૫૯માં ઉપાશ્રયના જીર્ણોદ્ધાર માટે ૨૭ લાખનું ફંડ કરેલ અને નૂતન ઉપાશ્રયનું ઉદ્દઘાટન કરી વિદ્યાનગર ચાતુર્માસ કરેલ છે. બહારગામના સંઘોએ તેમ જ ભાવિકોએ જૈનમંદિરમાં દેવદ્રવ્ય અને સ્વદ્રવ્ય અર્પણ કરી સુંદર લાભ લીધો. જીવદયામાં પણ અનુમોદનીય ફાળો નોંધાયો. આ પ્રસંગે પૂજ્યશ્રીના સંસારી સંબંધીઓએ પણ દ્રવ્યનો અનુપમ સવ્યય કર્યો હતો. સાધના-આરાધનામાં ઉત્કૃષ્ટ સ્થાને બિરાજતા આ સૂરિવર નિરામય દીર્ધાયુષ્ય પામીને શાસનપ્રભાવનાનાં સર્વોત્કૃષ્ટ કાર્યો સફળતાપૂર્વક પાર પાડતા રહો અને તે માટે શાસનદેવ પૂજ્યશ્રીને સંપૂર્ણ સ્વાસ્થ બક્ષો એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના! મહારાષ્ટ્ર માલેગાવમાં લાખ્ખોના ફંડથી ૬૮ તીર્થ મંદિર બનાવેલ છે. પૂજ્યશ્રીના અંતરમાં ઔદાર્યતા, આંખોમાં નિર્મળતા, સ્વભાવગત સરળતા, સાર્વત્રિક સાદગી, સંઘ પરોપકાર પરાયણતા-પરસ્પર આત્મીય સભાવ દ્વારા શ્રી સંઘની સમન્વયતા માટેનો પ્રયત્નોના ઉત્કૃષ્ટ ગુણવૈભવ આદર ભાવથી મસ્તકને ઝુકાવનારો છે. ૨૦૧૦માં વલ્લભવિદ્યાનગરમાં ચોમાસાના ભવ્ય સામૈયા બાદ સાધર્મિક વાત્સલ્ય તથા શિરવડ કરતા પૂર્ણ થયું. દરેકને ૪૫ રૂપિયાથી તથા ગોળના રવાથી બહુમાન થયું. ચંદ્રમણિ તીર્થ પેઢી બનાસકાંઠામાં ૨૦૩૪માં નવા ડીસામાં 1 : Jain Education Intemational For Private & Personal use only Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ચોસઠ પહોરી પૌષધ ભાઈબહેન મળીને સાડાચારસો કરાવ્યાં હતાં. ૨૦૬૧નું ચોમાસુ રાજકોટ શ્રમજીવી સોસાયટીમાં સંપન્ન થયું. ૨૦૩૫માં વાવમાં તેમની નિશ્રામાં ભોજન પ્રતિક્રમણ કરતા ભાભરમાં ૨૦૩૬માં બસ્સોથી અઢીસો જણ પુરુષો પ્રતિક્રમણ કરતા હતા. જ સં. ૨૦૫૨માં ઔરંગાબાદથી સમેતશિખરનો છ'રીપાલિત સંઘ ૧૮૦૦ કિ.મી. જેટલું અંતર ચાલીને (સૌથી ઝડપી) દિવસ ૫૮માં સમેતશિખર પહોંચ્યો હતો. ઔરંગાબાદમાં ૨૦૫૧ના ચાતુર્માસમાં ત્યાં ઝૌહરીવાળાનું દેરાસરનો જીર્ણોદ્ધાર રૂા. ૫૦ લાખના ખર્ચે ફક્ત અઢી માસમાં જ પૂરું કરેલ હતું. જેમાં ૩ દેરાસરનું ૧ (એક) દેરાસર બનાવામાં આવ્યું હતું. જેમાં ૫-ઘુમ્મટ, ૩ શિખરવાળું દેરાસર બનાવ્યું. જે ઔરંગાબાદની એક ઐતિહાસિક ઘટના બનેલી. ત્યાં પૂ.આ.ભ. પ્રભાકરસૂરિ મ.સા.ની નિશ્રામાં ઉપધાનતપની આરાધના કરાવાયેલી જેમાં એક સ્થાનકવાસી વ્યક્તિ (પરિવારે) દરેક ઉપધાન કરનારને પ્રભાવનામાં સોનાની ચેઈન આપી હતી. જે પણ એક અદ્ભુત પ્રસંગ હતો. પૂજ્યશ્રીના હસ્તે મુનિશ્રી ધર્મજ્ઞવિજયને ઘણી પદવીઓ આપી હતી અને ઉજમણા પણ થયા હતા અને મુનિશ્રી ગણિ બન્યા અને નામ બદલીને ધર્મદાસ ગણિ બન્યા. જે હાલમાં પંન્યાસજી મ.સા. તરીકે આચાર્ય ભગવંત સાથે જ વિચરી રહ્યા છે. પૂજ્યશ્રીએ માલેગાંવમાં ૬૮ તીર્થધામ બનાવેલ છે. અનેક દેરાસરના જીર્ણોદ્ધાર કરાવ્યા છે. તેમજ વિહારધામ, ઉપાશ્રય વગેરે બનાવ્યા છે. સૌજન્ય : ગુરુભક્તોના તરફથી મહાન ત્યાગી, વૈરાગી, નિસ્પૃહી અને શાંતમૂર્તિ પૂ. આ.શ્રી વિજયધનેશ્વરસૂરિજી મ. પૂ. આ.શ્રી વિજયધનેશ્વરસૂરીશ્વરજી મહારાજનો જન્મ સં. ૧૯૭૫ના ફાગણ વદ ૭ના દિવસે મહારાષ્ટ્રના અહમદનગરમાં થયો હતો. પિતા મોતીલાલ અને માતા રતનબહેનના લાડીલા પુત્રનું નામ ધનરાજી હતું, પણ બાબુભાઈના લાડભર્યા નામે વધુ જાણીતા હતા. અઢળક સંપત્તિનો વારસો મૂકીને માતાપિતા સ્વર્ગે સિધાવ્યાં. માતાપિતાના સુખથી વંચિત બનેલા બાબુભાઈની સંભાળ ભાભીએ મા જેવી મમતાથી લીધી. સુખસાહ્યબી વચ્ચે તેમને ધર્મસંસ્કારો પણ ઉત્તરોત્તર મળતા રહ્યા. ધાર્મિક અને વ્યાવહારિક અભ્યાસ તથા Jain Education Intemational વિશ્વ અજાયબી : દુનિયાદારીનો અનુભવ લેતાંલેતાં બાબુભાઈ યૌવનને ઊંબરે આવીને ઊભા રહ્યા. વડીલ ભાભીએ કેટકેટલા કોડ સેવી બાબુભાઈનો લગ્નપ્રસંગ મનાવ્યો. પુણ્ય વરસે ત્યારે ચારે બાજુથી વરસે તેમ ધર્મપત્ની ચાંદીબહેન પણ સુસંસ્કારી અને ધર્મપરાયણ મળ્યાં. બાલ્યવયમાં પડેલા સંસ્કારો જાગતા હતા. શ્રીસંઘ અને સમાજનાં કાર્યોમાં રસ લેવા લાગ્યા. આગળ જતાં અહમદનગરનાં બે દહેરાસરના પ્રમુખ–ટ્રસ્ટીની જવાબદારી સંભાળી સંઘ–શાસનને પણ વફાદાર બન્યા. પૂ. સાધુ-સાધ્વી મહારાજોનાં બહુમાન સહિત વૈયાવચ્ચ-ભક્તિ કરવા લાગ્યા. બાબુભાઈ ધર્મકાર્યોમાં અગ્રેસર તો હતા જ, એમાં હવે પૂજ્ય આચાર્યશ્રીના સમાગમનો અને ઉપધાનતપનો પુણ્યયોગ સાંપડ્યો. તેથી સજોડે ઉપધાનતપમાં જોડાયા અને તેમાં તેઓને રસ લાગ્યો. તેઓના જીવનમાં એક નવું જ પરિવર્તન આવ્યું. ઉપધાનના છેલ્લા દિવસે તેઓનાં નયનો સજળ બની ગયાં. સં. ૨૦૧૦માં પૂજ્ય યશોદેવસૂરિ આદિ અહમદનગર પધાર્યા. ચાતુર્માસના એ દિવસો હતા. દીક્ષા લેવાની એ ઉત્કંઠા બાબુભાઈમાં તીવ્ર બની હતી. ચાતુર્માસ પૂર્ણ થતાં ચતુર્વિધ સંઘ સમક્ષ વિધિપૂર્વક સજોડે ચતુર્થવ્રતનાં પચ્ચક્ખાણ લીધાં. સં. ૨૦૧૧ના ફાગણ વદ ૪ દીક્ષા દિવસ નક્કી થયો. શ્રી સંઘના અગ્રેસર અને શહેરના નગરશેઠ તરીકે પ્રતિષ્ઠા પામેલા બાબુભાઈની દીક્ષાનો પ્રસંગ સૌને મન આનંદમંગલનો ઉત્સવ બની રહ્યો. તેમના સમ્માનસમારંભમાં જૈનો તેમ જ જૈનેતરો, સરકારી અધિકારીઓ, પ્રમુખ નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતા. બાબુભાઈ સાથે તેમનાં ધર્મપત્ની ચાંદીબહેન પણ દીક્ષા લેવા તત્પર હતાં. એ ધન્ય દિવસ આવી પહોંચતાં આ ભાગ્યશાળી દંપતીને, ધનવૈભવ અને સંસારનો ત્યાગ કરતાં જોવા સ્થાનિક તેમજ પૂના, સંગમનેર, નાસિક વગેરે સ્થળેથી ૮૦ હજારની માનવમેદની ઊમટી હતી. વિશાળ દીક્ષામંડપમાં સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્ય પ્રવર શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે રજોહરણ સ્વીકારી દીક્ષાર્થીઓને નાચી ઊઠતાં જોઈ જોનારાં પણ ધન્ય બની ગયા. પ્રાંતે દીક્ષા અંગીકાર કરતાં ધનરાજભાઈ પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનાવી મુનિ શ્રી ધનેશ્વરવિજયજી નામે અને ચાંદીબહેનને સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી નામે ઉદ્ઘોષિત કરવામાં આવ્યાં. પૂ. મુનિરાજ શ્રી ધનેશ્વરવિજયજી મહારાજ દીક્ષાજીવનના આરંભથી જ જપ-તપ, જ્ઞાન-ધ્યાન, વૈયાવચ્ચ અને સંયમની ઉત્કૃષ્ટ સાધનામાં લાગી ગયા. Page #345 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૩૩ પૂ. મુનિશ્રીની યોગ્યતા જોઈ વડીલોએ તેમને સં. આચાર્યશ્રીની પ્રેરણાથી અને શુભ નિશ્રામાં શ્રીસંઘ અને ૨૦૪૨માં અમલનેર મુકામે ગણિ પદ અને સં. ૨૦૪૪માં શાસનનાં અનેક કાર્યો પ્રભાવનાપૂર્વક સુસંપન્ન બન્યાં છે. અહમદનગરમાં પંન્યાસ પદ પ્રદાન કર્યું અને સંગમનેરના પૂનાથી પાલિતાણા શ્રી સિદ્ધગિરિ તીર્થનો છ'રીપાલિત યાત્રા સંઘ, મહાન પુણ્યોદયે સં. ૨૦૪૭ના જેઠ સુદ ૧૧ના શુભ દિને ઉપધાન આદિ સુંદર રીતે યોજાયાં છે. આચાર્ય પદે આરૂઢ કરી આચાર્યશ્રી વિજયધનેશ્વરસૂરિજી પૂ. પં. શ્રી શિવાનંદવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી મહારાજના નામે ઘોષિત કરવામાં આવ્યા. ત્યારથી પૂ. શ્રી સુપાર્શ્વનાથ જૈન મૂર્તિપૂજક સંઘ દાવણગિરિ (કર્ણાટક)ના સૌજન્યથી અશુચિપૂર્ણ કાયાની માયા-મમતા વેશ્યાવિકાર વશે વૈરાગ્ય 1 પૂર્વભવમાં હું શ્રેષ્ઠિપુત્ર જિનધર્મ નામે હતો. એક [ સદાચારી-ધર્મી અને રાજવી શ્રીષેણની રાણી ત્રિદંડી પરિવ્રાજકે રાજાને રાજી કરી લઈ મારી પીઠ! અભિનંદિતાના અમે બે પુત્રો ઈદુષણ-બિંદુષેણ. બન્યું એવું કે. ઉપર ગરમાગરમ દૂધપાકનું પાત્ર મૂકાવી પોતાનું પારણું દુષણના સ્વયંવર પ્રસંગે શ્રીકાંતા નામની એક કન્યા સાથે ! T કરેલ. ધગધગતા થાળના કારણે પીઠમાં રધિર-માંસ-મેદi iઆવેલ સ્વરૂપવાન અનંતમણિકા નામની વેશ્યા ઉપર અને : ઉછળી પડતાં હું વિલખો પડી ગયેલ અને પોતાના! બેઉ મોહાયા. સારામાં સારી કન્યાઓ પરણવા આવી હતી, પાપોદયને શમાવવા મેં એવી વ્યાધિગ્રસ્ત પીઠ સાથે દીક્ષા | 'પણ એક વેશ્યાના વ્યામોહમાં અમે બેઉ રાજાશાહી! લઈ લીધી. ત્યાં પણ પીઠને ફોલતાં કંક અને ગીધડાઓ! !" i ખાનદાનીની ખુવારી બોલાવી એક ગાય માટે લડી રહેલા Iબળદોની જેમ બે ભાઈઓ જ પરસ્પર લડવા લાગ્યા અમને, પ્રતિ પણ સમતા રાખી મેં સૌધર્મ ઇન્દ્રની પદવી લીધી.. I ! લડતા દેખી પ્રજા વિસ્મય પામી ગઈ. રાજાપિતાની સલાહ તે પછીના ભાવમાં હસ્તિનાપુરના રાજા અશ્વસેનની રાણી ! ! પણ ગણકાર્યા વગર યુદ્ધ કરવા લાગ્યા. શોક-સંગ્રામને સહદેવીના સંતાનરૂપે જન્મ્યો. ત્યાંનું મારું નામ પોતાના માથે લઈ પિતા શ્રીષેણ રાજા તથા રાણી | સનકુમાર. મોટો થઈ ચક્રવર્તી પણ બન્યો અને 1અભિનંદિતા, શિખિનંદિતા અને સત્યભામા નામની રાણીની! હમમત્વના પૂર્વભવના ત્યાગ પ્રભાવે મળેલ સ્વરૂપવાન, સખી એમ ચારેય જીવાત્માઓ અમારાથી તંગ આવી તાળપુટ jકાયા ઉપર હું મુસ્તાક હતો. પણ મારા રૂપની પરીક્ષા ઝેર ભર્યા કમળને સુંધી મરણ પામી ગયા. તેવા વિકટ સમયે, 1 લેવા વિજય અને વૈજયંત નામના બે દેવો જ્યારે અમને મણિકુંડલી નામના વિદ્યાધરે આવી બોધ આપ્યો કે બ્રાહ્મણનું રૂપ લઈ આવ્યા ત્યારે નાનાવસ્થા પછી કુલીન કન્યા છોડી જે વેશ્યા માટે તમે મા-બાપ અને આભૂષણોયુક્ત સુંદર પરિસ્થિતિ વચ્ચે મારી કાયા! તુંરાજવૈભવ ખોયા તે અનંતમતિકા વેશ્યા તો તમારી પાપોદયે રોગથી ઘેરાઈ ગઈ હતી. ક્ષણવારમાં પૂર્વની !પૂર્વભવની બહેન છે. ફક્ત ભવ બદલાયો અને પૂર્વભવની! સુંદરતા બિહામણી બની ગઈ હતી. તેથી મખમાંથીાં કનકલતા અને પાલતા નામની બે બહેનો આ ભવમાં બે! ; કાઢેલ ઘૂંકમાં જ ખદબદતા કીડા ઉત્પન થઈ ગયા હતા.! Iભાઈઓ બન્યા અને પા નામની ત્રીજી બહેન વેશ્યાના પોતાનું જ શરીર અને તેમાં ઉત્પન્ન કીડાઓ દેખી સુખને દેખી નિયાણાના પ્રભાવે આ ભવમાં વેશ્યા! ! અનંતમતિકા બની છે. જેને માટે અમે ખુવાર થવા ઉતર્યા મને પોતાના અભિમાન ઉપર ધિક્કાર વછૂટી! ! હતા. આ દુર્ઘટનાએ અમારી આંખો ખોલી દીધી. બહારનો 1 ગયેલ. તત્કાળ કાયામાયા છોડી-છંડી દીક્ષા લીધી. | Tયુદ્ધવિરામ કરી તરતજ વિષય વિલાસ અને ક્રોધકષાયને 'રાગીઓને રોગના ઉદય છતાંય વૈરાગ્ય નથી થતો હોતો! | જીતવા અમે વૈરાગ્યવાસિત બન્યા. ચારિત્ર પણ લીધું, જે આશ્ચર્ય છે. પૂર્વભવની સ્ત્રી બીજા ભવે પુરુષ અને આ ભવનો પુરુષ (સાક્ષી-ચક્રી સનકુમાર) આવતા ભવમાં સ્ત્રી કે પશુ બની જાય તેવો છે! સંસાર. (સાક્ષી–દુષેણ–બિંદુષેણ), Page #346 -------------------------------------------------------------------------- ________________ SOBR00020202293293 OMI2 WIJ OPIS છે : હું છું કે હું છું હું ૪ S/QQ/HQQAQQASQQSSZQISQQysag29agag શ્રી ક્લિ-હીર-બુદ્ધિ-તિલક-શાંતિચંદ્ર-રત્નશેખરસૂરિભ્યો નમ: પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.ના અથાગ મહેનતથી તૈયાર થયેલા વિવિધ જ્ઞાનભંડારોની યાદી જ્ઞાતભંડારોનાં નામો ગામનું નામ પુસ્તક-પ્રત સંખ્યા જ - શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય માલવાડા ૧૨,૦૦૦ શ્રી રંગ-કનક વિમલ જ્ઞાન ભંડાર માલવાડા ૪,૦૦૦ શ્રી દેવદ્ધિગણિ જ્ઞાનભંડાર સાંચોર ૬,૦૦૦ શ્રી હીરસૂરીશ્વરજી જ્ઞાન ભંડાર સાંચોર 3,000 શ્રી સમયસુંદર જૈન જ્ઞાન ભંડાર સાંચોર ૨,૦૦૦ શ્રી ગોવાલિયા ટેંક જ્ઞાનભંડાર મુંબઈ ૨,૦૦૦ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જ્ઞાન ભંડાર વિલેપાર્લે ૨,૦૦૦ શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ ભંડાર ઈલબ્રિીજ ૫,૦૦૦ શ્રી મિયાંગામ જૈન જ્ઞાન ભંડાર મીયાગામ ૩,૦૦૦ શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન જ્ઞાનભંડાર, નારણપુરા અમદાવાદ ૩,૦૦૦ શ્રી આત્માનંદ જૈન જ્ઞાન ભંડાર વડોદરા ૪,૦૦૦ શ્રી શ્વેતામ્બર કોઠી જૈન ભંડાર શિખરજી ૪,૦૦૦ શ્રી જૈન પુસ્તકાલય, ભોમીયાજી ભવના શિખરજી ૩,૦૦૦ શ્રી અજિતનાથ જૈન જ્ઞાનભંડાર 3,૦૦૦ શ્રી પદ્મનાભ જૈન જ્ઞાનભંડાર ઉદયપુર ૧,૦૦૦ શ્રી મુક્તિચંદ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર સાતારા ૧,૦૦૦ શ્રી આદીશ્વર વીશા પોરવાળ જ્ઞાનભંડાર, પાયધુની મુંબઈ ૨,૦૦૦ | મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા. દ્વારા સંપાદિત પુસ્તકોની યાદી રત્નસંચય ભાગ ૧ થી ૪ (ગુજરાતી) ૬. વિવિધ વિષય વિચારમાળા ભાગ ૧ થી ૯ -(ગુજરાતી) રત્નસંચય ભાગ ૧ થી ૪ (હિન્દી) ૭. ઉપદેશ પદ ભાવાનુવાદ (ગુજરાતી) ૩. વિવિધ તીર્થકલ્પ સચિત્ર (ગુજરાતી) ૮. સાગરમાં મીઠી વીરડી (સક્ઝાયો) ૪. ચોવીશ તીર્થકરોનાં દેવવંદન (હિન્દી) ૯. શિખરજીના ૩૧ ટુંકોના ૩૧ ચૈત્યવંદન (હિન્દી) . ૫. સંવાદ મંજૂષા નાટકો (હિન્દી) ૧૦. રામસીન પ્રતિષ્ઠા વિશેષાંક (હિન્દી) 201220KBP020204529062992/19962906193219 ઉદયપુર ૧૭. .: પ્રાપ્તિસ્થાન : - શ્રી પારસ-ગંગા જ્ઞાનમંદિર બી, ૧૦૩-૧૦૪, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પિટલ સામે, શાહીબાગ, અમદાવાદ-૪ ફોન (૦૭૯) ૨૨૮૬૦૨૪૭, રાજેન્દ્રભાઈ : મો. ૯૪૨૬૫ ૩૯૦૭૬ OSQQASCQ6QQISQQQQQQQQQQQQao Jain Education Interational Page #347 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૩૩૫ - ૩૩૫ જળ શ્રમણ-સારસ્વતોની સાહિત્યસાધના –ડૉ. ભારતી શેલત જૈન શ્રમણ સંઘમાં ગ્રંથરચનાની એક આગવી પરંપરા છેક લાંબા સમયથી ચાલતી આવે છે, જે કામ આજસુધી ચાલુ જ છે. પૂર્વે જેમ અભયદેવસૂરિજીએ નવાંગી ટીકા, હરિભદ્રસૂરિજીએ યોગ અને ન્યાયના ગ્રંથો આપ્યા તેમ હેમચન્દ્રાચાર્યજીએ વ્યાકરણ, છંદ, અલંકાર વગેરેનું વિપુલ સાહિત્યસર્જન કર્યું, ઉપાધ્યાય યશોવિજયજીએ ન્યાયના અદ્ભુત ગ્રંથોની રચના કરી, યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીએ ૧૦૮ ગ્રંથોનું નિર્માણ કર્યું તેમ આગમ ગ્રંથોના સંપાદક અને સંશોધક આગમવિશારદ પાલિતાણાના જંબુદ્વીપના સર્જક પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજશ્રીએ તેમ જ કચ્છની ભૂમિ પર રહીને મુનિશ્રી જંબૂવિજયજી, મુનિ અમરેન્દ્રવિજયજી, પં. રત્નચંદ્રવિજયજી વગેરેએ પુષ્કળ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું. શ્રમણ સંઘમાં આવા અસંખ્ય શ્રમણ સારસ્વતો જોવા મળે છે. આચાર્ય જ્ઞાનવિમલસૂરિજી, પૂ. વીરવિજયજી ઇત્યાદિ સારસ્વતો પણ સ્મરણીય છે જ. હિન્દી ભાષામાં આવું નિર્માણકાર્ય પૂ. આત્મારામજી મહારાજશ્રીએ છેલ્લી સદીમાં ખૂબ જ મોટા પાયે કર્યું. એ પછી છેલ્લે કર્મસાહિત્યનું મોટા પ્રમાણમાં સંસ્કૃત ભાષામાં નવસર્જન કરવા-કરાવવાનું શ્રેય સિદ્ધાંત મહોદધિ પૂ. આચાર્યશ્રી પ્રેમસૂરિદાદાને ફાળે જાય છે. શ્રદ્ધા સહ જ્ઞાનઉપાસના કરતા સારસ્વતો પણ ભગવાન મહાવીરના શાસનની કંડારાયેલી કેડીઓ પર અવિરત મુસાફરી કરતા “પથિકગણ'ની માફક શ્રતયાત્રાર્થે સતત પ્રવાસ કરી જ રહ્યા હોય છે. આવા સમર્થ સારસ્વતો ગદ્ય કે પદ્ય સાહિત્યરચના થકી પોતાની સુવાસ મુસાફરીના પંથમાં સતત પ્રસરાવતાં માર્ગમાં ડગ માંડે છે. આવા અસંખ્ય સારસ્વતોના જીવન-કવનને વાચા આપવામાં આવે તો એકાદ દળદાર ગ્રંથ નહીં પણ ગ્રંથશ્રેણીનું સર્જન આવશ્યક બની રહે. સરસ્વતીના અખંડ આરાધકોનાં હૃદયસ્પર્શી પાત્રોના ટૂંકા પરિચયો ખરેખર પ્રેરક અને પવિત્ર છે. શ્રમણ સારસ્વતોના કાર્યને પ્રસ્તુત કરનાર ડૉ. ભારતીબહેન શેલત સાહિત્ય અને સંસ્કૃતિનાં પૂજક છે. ગુજરાતના શિક્ષણજગતમાં તેમનું નામ આગળ પડતું છે. મહેસાણા તેમની જન્મભૂમિ-શૈક્ષણિક કારકિર્દી અજોડ છે. અનેક પ્રોજેક્ટોમાં સંપાદક તરીકે યશસ્વી કામ કર્યું છે. ભારતીય લિપિશાસ્ત્ર, અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર, હસ્તપ્રતવિદ્યા, સંસ્કૃત ભાષા અને સાહિત્યમાં નિષ્ણાત ગણાયાં છે. ૧૫ જેટલા સંશોધન અને સંપાદનને લગતા ગ્રંથો તેમજ ૩૦૦ જેટલા સંશોધન અને માહિતીપ્રદ લેખોનું વિવિધ સામયિકોમાં પ્રકાશન, વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સો અને સેમિનારોમાં તેમની શક્તિનાં દર્શન થયાં છે. હજુ તેમની પાકટવયે પણ અમદાવાદમાં સ્થિર થઈને સંશોધકનું કામ ચાલુ જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. –સંપાદક Jain Education Intemational Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ વિશ્વ અજાયબી : અમરચંદ્રસૂરિ : (ઈ.સ.ની ૧૩મી સદી). અમરચંદ્રસૂરિએ સાહિત્ય, વ્યાકરણ, છંદ, અલંકાર, સુભાષિત, કલા, પુરાણ વગેરે વિષયોને આવરી લેતી ચૌદ અમરચંદ્રસૂરિ સોલંકી કાળના એક અગ્રગણ્ય કવિ હતા. કૃતિઓની સંસ્કૃત રચના કરી છે : વસ્તુપાલના સાહિત્યમંડળમાં એમનું અગ્રિમ સ્થાન હતું. કવિના પોતાના ગ્રંથો અને પ્રબંધગ્રંથોમાંથી એમના જીવન વિશે માહિતી ૧. “પદાનંદ મહાકાવ્ય'; ૧૮ સર્ગોમાં વિભાજિત આ પ્રાપ્ત થાય છે. પ્રબંધકોશમાં જણાવ્યા અનુસાર સરસ્વતીનું મહાકાવ્યમાં ઋષભદેવના ચરિતનું આલેખન કરવામાં વરદાન પ્રાપ્ત કર્યા પછી અમરચંદ્ર અનેક ગ્રંથોની રચના કરી. આવ્યું છે. મહારાષ્ટ્રના અને અન્ય અનેક રાજાઓએ એમનું સન્માન કર્યું. ૨. “ચતુર્વિશતિજિનેન્દ્રસંક્ષિપ્તચરિતાનિ' : આ ગ્રંથમાં જૈનોના આ કવિ વિશે માહિતી મળતાં જ વાઘેલા રાજા વીસલદેવે ચોવીસ તીર્થકરોનું સંક્ષિપ્ત ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. (ઈ.સ. ૧૨૪૪–૧૨૮૪) પોતાના મંત્રી વૈજલ દ્વારા તેમને ૩. “બાલભારત' : મહાભારતના સારરૂપે રચાયેલું પોતાના દરબારમાં આશ્રય માટે આમંત્રણ આપ્યું અને “બાલભારત’ ૪૪ સર્ગોમાં વિભાજિત મહાકાવ્ય છે. ભરસભામાં આસનાદિનું સમ્માન કર્યું. દરબારમાં પ્રવેશતાં જ ૪. “સ્વાદિશબ્દસમુચ્ચય' : ચાર ઉલ્લાસમાં વિભાજિત કવિએ બે ચમત્કારપૂર્ણ શ્લોકો ઉચ્ચારી વિસલદેવની સ્તુતિ કરી. વ્યાકરણ વિષયક ગ્રંથ છે. આ શ્લોકો સાંભળીને સભાજનો આનંદ પામ્યા અને રાજા ૫. છંદોરત્નાવલિ' : નવા અધ્યાયોમાં વિભક્ત છંદો વિશેનો વિસલદેવ પણ ખુશ થયા. પછી રાજાએ શ્રેષ્ઠ કવિઓ સમક્ષ ગ્રંથ છે. પોતાનું કાવ્ય રજૂ કરવા અમરચંદ્રને અનુજ્ઞા આપી. અમરચંદ્ર ૬-૭. “કાવ્યકલ્પલતા વૃત્તિ' અને “કવિશિક્ષા ટીકા' : આ બંને વિવિધ કવિઓ દ્વારા આપવામાં આવેલી ૧૦૮ સમસ્યાઓની ગ્રંથો અલંકાર વિશેના છે. પૂર્તિ કરી. સભાજનો આશ્ચર્યચકિત થઈ ગયા અને સભા સાંજ કાવ્યકલ્પલતાપરિમલ' : કાવ્યકલ્પલતાની કારિકા ૬૯ સુધી ચાલુ રહી. છેવટે “કવિ સાર્વભૌમ' તરીકે અમરચંદ્રનો ઉપરનું એક વિવરણ દર્શાવનાર ગ્રંથ છે. સ્વીકાર કર્યો. કવિ અમરચંદ્ર આ બિરુદ પ્રાપ્ત કર્યા પછી ૯. “કાવ્યકલ્પલતા મંજરી' : “કાવ્યકલ્પલતાવૃત્તિ' પરની ટીકા વિસલદેવના દરબારમાં સ્થાન પ્રાપ્ત કર્યું. અમરચંદ્ર અને ગૌરવર્ણ પંડિત વચ્ચે પદ્મ મંત્રી સમક્ષ ૧૦. “અલંકારપ્રબોધ' : “કાવ્યશાસ્ત્ર' વિષય ઉપરનો આ ગ્રંથ વાદવિવાદ થયો. તેમાં વિજયની માન્યતારૂપે પડો અમરચંદ્રને | ઉપલબ્ધ નથી. જયપત્ર ને “બ્રહ્મન્દુ બિરુદ આપ્યું. ૧૧. “સૂક્તાવલિ' : સુભાષિતોનો સંગ્રહ છે. હાલ ઉપલબ્ધ નથી. અમરચંદ્ર “વેણી-કપાણ-અમર' તરીકે પણ પ્રસિદ્ધ હતા. ૧૨. “કાવ્યકલાપ' : “પ્રબંધકોશ'માં આ ગ્રંથને શાસ્ત્ર તરીકે બાલભારત' મહાકાવ્યના અગિયારમા સર્ગમાં છઠ્ઠા શ્લોકમાં ઓળખવામાં આવ્યો છે. હાલ ઉપલબ્ધ નથી. પ્રભાતે દધિમંથન કરતી સુંદરીની વિલોલ વેણીની તુલના કવિએ કામ ૧૩. અરિસિંહના “સુકત સંકીર્તન' મહાકાવ્યના પ્રત્યેક સર્ગના અનંગના કપાણ સાથે કરી છે. કવિ અમરચંદ્ર રાજા અંતિમ ચાર શ્લોકોની રચના અમરચંદ્ર કરી છે. એમાં વીસલદેવના રાજ્યમાં સભાકવિ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વસ્તુપાલ માહાભ્યની પ્રશંસા અને મહાકાવ્યના કર્તા પાટણના ટાંગડિયા વાડાના જેન મંદિરમાંની અમરચંદ્રની મૂર્તિ તરીકે અરિસિંહનો ઉલ્લેખ છે. નીચેના લેખમાં સં. ૧૩૪૯ ચૈત્ર વદિ ૬ને શનિવારે (૨૮ ૧૪. ‘એકાક્ષરનામમાલિકા' : સંસ્કૃત શબ્દકોષનો ગ્રંથ છે. ફેબ્રુઆરી, ઈ.સ. ૧૨૯૩) વાયટીય ગચ્છમાં શ્રી જિનદત્તસૂરિના શિષ્ય પં. મહેન્દ્રના શિષ્ય મદનચંદ્ર આ મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી મહામનીષી મુનિ ચતુરવિજયજી હોવાનું જણાવ્યું છે. આ પરથી અમરચંદ્રસૂરિનો સ્વર્ગવાસ સં. (જન્મ : ઈ.સ. ૧૯૨૬માં) ૧૩૪૯ (ઈ.સ. ૧૨૯૩) પહેલાં થયો હોય. વસ્તુપાલ મંત્રીના સમગ્ર ભારતમાં જૈનસાહિત્યના સંગ્રાહક અને સંરક્ષક સાહિત્યમંડળમાં તેમનો સમાવેશ એ તેમનો સમય ઈ.સ. ૧૩મી તરીકે પ્રસિદ્ધ મુનિ ચતુરવિજયજીનો જન્મ સને ૧૯૨૬માં થયો સદી હોવાનું સૂચવે છે. હતો. જૈન ધર્મ અને સંસ્કૃતિના પ્રવર્તક મુનિ શ્રી Jain Education Intemational Page #349 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૩૭ કાન્તિવિજયજીના તેઓ શિષ્ય હતા અને પ્રખર વિદ્વાન તથા “વસુદેવહિન્દી'નું એમણે સંપાદન કરેલું છે. જૈન આગમો, વિખ્યાત ગ્રંથસંપાદક મુનિશ્રી પુણ્યવિજયજીના ગુરુ હતા. ૨૦ દાર્શનિક ગ્રંથો, નાટકો, કાવ્યો, કથાગ્રંથો, પ્રબંધો વગેરેનાં વર્ષની ઉંમરે દીક્ષા લઈને તેમણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ વગેરે સંપાદન તેમણે કરેલાં છે. પ્રાચીન ભાષાઓ અને કાવ્ય, કોશ, અલંકાર, જૈન આગમો વગેરે સગત ચતુરવિજયજી વૃદ્ધ હોવા છતાં નવા અને જૂના સાહિત્યનો ગહન અભ્યાસ કર્યો. પોતાના ગુરુ કાંતિવિજયજી વિચારોની સમન્વય-મૂર્તિરૂપ હતા. પ્રાચ્યવિદ્યાવિદ્ સદ્ગત ડૉ. સાથે પ્રાચીન હસ્તપ્રત-સાહિત્યના ભંડારોના સમુદ્ધારનું કાર્ય ભોગીલાલ સાંડેસરાના શબ્દોમાં મુનિશ્રીને ભાવાંજલિ.... હાથ ધર્યું. દરેક ગ્રંથ-ભંડારમાંના ગ્રંથોની સવિસ્તાર વિગતવાર “શી શી સંભારું ને પૂજું, શી શી પુણ્ય વિભૂતિઓ? સૂચિ તૈયાર કરાવી. ભંડારમાંના ઉદ્ધાર માટે નાણા એકત્ર પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે.” કરવામાં પણ મુખ્યત્વે ચતુરવિજયજીનો હિસ્સો હતો. ૧૯૩૯ના એપ્રિલ માસમાં પાટણમાં હેમસારસ્વત સત્ર' ઊજવાયું અને ઉપાધ્યાય વિનયવિજયજી ભંડારો રાખવા માટેના મકાનનું ઉદ્દઘાટન કરાયું ત્યારે મૌન રહી (ઈ.સ.ની ૧૭મી સદી) બધાં કાર્યો અંગત દેખરેખથી કર્યા અને એનો યશ પોતાના ગુરુ વિક્રમ સંવતના સત્તરમા શતકના અંતમાં અને અઢારમા કાંતિવિજયજીને આપ્યો. આ ઉપરાંત લીંબડીના જ્ઞાનભંડારોને શતકના પ્રારંભમાં થયેલા ઉપાધ્યાય વિનયવિજયજી સુપ્રસિદ્ધ વ્યવસ્થિત કરી હસ્તપ્રતોની વિગતવાર સૂચિ પ્રસિદ્ધ કરવાનો યશ તેમને ઘટે છે. હસ્તપ્રતલેખન-કલામાં તેઓ અત્યંત પ્રવીણ જૈન વિદ્વાન અને કવિ હતા. ગુજરાત, મારવાડ અને માળવા હતા. તેઓશ્રીએ ઘણા લહિયાઓ તૈયાર કર્યા અને તાડપત્રના એમના વિહાર પ્રદેશ હતા. ગુજરાતમાં સુરત અને આસપાસના પ્રાચીન ગ્રંથોની શુદ્ધ કલાત્મક નકલો તેમણે બીજા લહિયાઓ સ્થાનોમાં તેઓ વારંવાર વિચર્યા હતા. સંસ્કૃત અને ગુજરાતીમાં એમણે વિપુલ સાહિત્ય-રચના કરી છે. સુરતના જૈન મંદિરોનો પાસે કરાવી હતી. પરિચય આપતી “સૂર્યપુરત્યપરિપાટી’ એમણે સં. ૧૯૮૯ મુનિશ્રી ચતુરવિજયજીના જીવનનાં સૌથી મહાન કાર્યોમાં (ઈ.સ. ૧૯૩૨-૩૩)માં રચી છે. આ ઉપરાંત સુરતમાં સં. આત્માનંદ જૈન ગ્રંથમાલાનું પ્રકાશન, મુનિશ્રી પુણ્યવિજયજી ૧૭૧૬ (ઈ.સ. ૧૯૫૯-૬૦)માં “ધર્મનાથ સ્તવન' અને જેવા આદર્શ શિષ્યનું ઘડતર અને છેદસૂત્રોનું પ્રકાશન મુખ્ય રાંદેરમાં ‘નેમિનાથ બારમાસ-સ્તવન', “પુણ્યપ્રકાશ (આરાધના) હતાં. આત્માનંદ જૈન ગ્રંથમાળાના સંવર્ધન માટે તેમણે ખૂબ સ્તવન’ અને ‘ભગવતીસૂત્રની સઝાય” એ ત્રણ કૃતિઓ જહેમત ઉઠાવેલી અને આ ગ્રંથમાળા તરફથી ૮૭ જેટલા અનુક્રમે સં. ૧૭૨૮ (ઈ.સ. ૧૬૭૧-૭૨), સં. ૧૭૨૯ (ઈ.સ. સંસ્કૃત-પ્રાકૃત જૈન ગ્રંથો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. ૧૬૭૨-૭૩) અને સં. ૧૭૩૮ (ઈ.સ. ૧૯૮૧-૮૨)માં રચી | મુનિશ્રી ચતુરવિજયજીની વિદ્વત્તાનો વારસો તેમના શિષ્ય છે. તેમના સમકાલીન મહાન નૈયાયિક ઉપાધ્યાય, મુનિશ્રી પુણ્યવિજયજીને મળ્યો છે. ઘણાં ખરાં ગ્રંથસંપાદનો યશોવિજયજીનો અપૂર્ણ રહેલો “શ્રીપાલ રાસ' તેમણે રાંદેરમાં ગુરુ-શિષ્ય સાથે મળીને કરેલાં છે. મુનિશ્રીનો જીવનવ્યવસાય પૂર્ણ કર્યો. આ ગુજરાતી રચનાઓ ઉપરાંત એમની ઘણી સંસ્કૃત વિદ્યાવ્યાસંગ હતો એટલે જીવનભર તેમણે પોતાની કૃતિઓમાં “કલ્પસૂત્ર' ઉપરની “સુબોધિકા’ ટીકા (સં. કર્તવ્યબુદ્ધિથી દરેકને સહાય કરેલી. એમનું વલણ સાંપ્રદાયિક ૧૯૯૬=ઈ.સ. ૧૯૩૯-૪૦) અને જૈન વિશ્વવિદ્યા નહોતું. જૈનેતર વિદ્વાનોને પણ એમણે એટલા જ ઉત્સાહથી (cosmology)નું વિવરણ કરતો “લોકપ્રકાશ” (સં. સહકાર આપેલો. ડૉ. યાકોબી, બિંગ, આલ્સડોર્ફ જેવા જર્મન ૧૭૦૮=ઈ.સ. ૧૬૫૧-૫૨) ગ્રંથ નોંધપાત્ર છે. “લોકપ્રકાશ” વિદ્વાનો, ઇટલીના ટિસતરી, ઝેકોસ્લોવેકિયાના ડૉ. વિન્ટરનિન્જ, ગ્રંથ એમણે જૂનાગઢમાં રચેલો. ફાન્સના ડૉ. સિલ્વન લેવી, અમેરિકાના નોર્મન બ્રાઉન જેવા ઇન્દ્રદત' નામે સંસ્કત ખંડકાવ્ય વિનયવિજયજીએ પાશ્ચાત્ય વિદ્વાનોને પણ તેઓશ્રીએ સંશોધનકાર્યમાં મદદ કરી મહાકવિ કાલિદાસકૃત ‘મેઘદૂત'ની પરિપાટીને અનુસરતાં બીજાં હતી અને આપણા જ્ઞાનભંડારોના પ્રચારને વેગ આપ્યો હતો. કેટલાંક દૂતકાવ્યોની પદ્ધતિએ રચ્યું છે. ૧૩૧ મંદાક્રાન્તા છંદના તેઓશ્રી પદવીધર નહોતા, છતાં અનેકગણું કાર્ય એમણે એકલે શ્લોકોનું આ કાવ્ય એમણે જોધપુરમાં રહીને લખ્યું છે. એ સમયે હાથે કર્યું હતું. શ્રી પુણ્યવિજયજીના સહકારથી પ્રાકૃત ગ્રંથ સુરતમાં નિવાસ કરતા તપાગચ્છના આચાર્ય વિજયંપ્રભસૂરિને Jain Education Intemational Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ વિશ્વ અજાયબી : ઉદ્દેશીને લખાયેલો એ કાવ્યાત્મક વિજ્ઞપ્તિલેખ છે. કર્તાએ પૂર્વે થશે, કેમકે તરણિનગરના ઉપાશ્રયની શ્રીને નહીં તો, તારા ઇર્શાદુર્ગ-ઈડરમાં આચાર્યને વંદન કર્યા હતાં તથા એમનાં જેવાથી પણ એક જ શ્રી જોઈ લેવાનું શક્ય નથી. એ ઉપદેશવચનો સાંભળ્યાં હતાં. એનું ઉપકારવશતાથી સ્મરણ શ્રમણવસતિ–ઉપાશ્રયની વચમાં ઇન્દ્રની સુધર્મા સભાની કરીને, તેઓ ચંદ્ર દ્વારા આચાર્યને સંદેશ પાઠવીને પોતા પ્રત્યે શોભાનું અનુકરણ કરતો, મોતીના ચંદરવાથી યુક્ત થતા, વિવિધ સ્નિગ્ધ પ્રેમદૃષ્ટિ રાખવા વિનંતી કરે છે તથા મલિન પૂર્વપક્ષ રચનાયુક્ત સ્તંભોવાળો વ્યાખ્યાનમંડપ તું જોઈશ. એ મંડપની છોડીને પોતે શુદ્ધ પંથને અનુસરે છે એની ખાતરી આપે છે. મધ્યમાં સુંદર પગથિયાંવાળુ, સાલંકાર, સુઘટિત, સુવિલસિત, પ્રારંભમાં કવિ જોધપુરની સમદ્ધિનું અને નગરશોભાનું ચતુષ્પાદ ઇન્દ્રાસન જેવું અનુપમ સિંહાસન છે. એ સિંહાસન વર્ણન કરે છે તથા જોધપુરથી નીકળી દક્ષિણ દિશાએ જતાં કયાં ઉપર વિરાજેલા, અનેક ગુણોથી યુક્ત દેવસભામાં બેઠેલા કયાં સ્થાનો જોતાં સુરત સુધી જવું એની સૂચના આલંકારિક જ એની સચના આલંકારિક ઇન્દ્રની જેમ શ્રદ્ધાળુ શ્રાવકોની સભામાં શોભતા, કાર્યને વર્ણન દ્વારા કવિ ચંદ્રને આપે છે. સુરત જોધપુરની દક્ષિણે છે. હિતકારી, ઓ યુગના તપાગચ્છાધિપતિ આચાર્યશ્રીને, હે ચંદ્ર! ધર્મોપદેશક ગુર ઘણે લાંબે અંતરે નિવાસ કરતા હોઈ મળવાનું તું વંદન કરજે. તારાં અતુલ પુણ્યો સફળ થશે, તારો જન્મ અશક્ય હોવાથી સુધાકર-ચંદ્ર દ્વારા એમને સંદેશ મોકલવાની સુલભ્ય થી * સુલબ્ધ થશે અને આકાશમાં તારી ગતિ કૃતાર્થ થશે. સર્વ કલ્પના હૃદયંગમ છે. પહેલાં તો ચંદ્રનું સ્વાગત કરીને કવિ એના આતંકોના શમનમાં નિપુણ ગુરુનું તું દર્શન કરીશ, એટલે તારા કુલની–સમુદ્રની પ્રશંસા કરે છે અને પછી તાપીને તટે શોભતા સંકલ અનથો ગળી જશે, દુષ્ટ કષ્ટો નાશ પામશે, રોગો જ ૨ષ્ણ સુરત નગરમાં તપાગચ્છના આચાર્યશ્રીનાં દર્શને જઈને પોતાનો થશે, દીર્ઘ દોષો મરણ પામશે અને વિયોગો વિનષ્ટ થશે.” સંદેશો એમને પહોંચાડવાનો છે એ કહીને જે માર્ગે ચંદ્રને જવાનું “ત્યાં અવસર મેળવીને, એકાંતમાં ગુરુનાં પાદપદ્મનો છે એનું સુંદર વર્ણન કવિ કરે છે. તારા સ્વચ્છ કર-કિરણવડે સ્પર્શ કરીને, હે વિજ્ઞ! તું કહેજે કે જોધપુરની દક્ષિણે પહેલાં ઝાલોરનું નિરીક્ષણ કરી, કવિ આપ આપનો શિષ્યાણ વિનયવિજય આ વિજ્ઞપ્તિ પાઠવે છે.” ચંદ્રને સિરોહીમાં જિનમૂર્તિઓને નમસ્કાર કરી પાવન થવા કહે મહાન સારસ્વત મુનિશ્રી જિનવિજ્યજી છે. એ પછી આબુ અને અચલગઢનું વિસ્તૃત આલંકારિક વર્ણન અને સિદ્ધપુરનો કેવળ નામોલ્લેખ કર્યા પછી રાજનગર (સને ૧૮૮૮ - ૧૯૭૬) અમદાવાદનું લાંબું અલંકારપૂર્ણ વર્ણન છે. એ કાળે પણ પ્રાચ્યવિદ્યાના ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કરનાર મુનિ શ્રી અમદાવાદ પશ્ચિમ ભારતનું એક અતિસમૃદ્ધ નગર હતું અને એ જિનવિજયજી આંતરરાષ્ટ્રિય કક્ષાના બહુશ્રુત વિદ્વાન હતા. સમૃદ્ધિનું પ્રતિબિંબ “ઇન્દ્રદૂત'ના આ વર્ણનમાં પડેલું છે. એ પછી એમણે પુરાતત્ત્વના સંશોધનકાર્યમાં પોતાનું સમગ્ર જીવન વ્યતીત ‘લાટ દેશના તિલક સમાન' વડોદરાનો પરિચય આપતાં કવિ કર્યું હતું. તેઓશ્રી ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં પાયાના એ નગરની મધ્યમાં આવેલ “મંડલ'-માંડવી ઉપર ચડીને પથ્થર સમાન હતા. મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલ ગુજરાત નગરનું અવલોકન કરવા ચંદ્રને સૂચવે છે અને વડોદરાની વિદ્યાપીઠમાંના પુરાતત્ત્વ મંદિરના તેઓ સંચાલક હતા. દક્ષિણે આવેલું ભરૂચ “મારા જેવું બીજું નગર ભલોકમાં બીજું જોધપુરના રાજસ્થાન પ્રાચ્યવિદ્યામંદિર, પ્રતિષ્ઠાન અને પૂણેના છે ખરું?’ એમ કહલથી જોવા માટે ટેકરા ઉપર વસ્યું હોવાની ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇનસ્ટિટ્યૂટમાં તેમનું બહુમૂલ્ય રમ્ય કલ્પના કરે છે. એ પછી જ્યાં “ઇન્દ્રદૂત'નો વિજ્ઞપ્તિલેખ પ્રદાન રહ્યું છે. કવિએ પાઠવ્યો છે તે આ કૃતિનું મુખ્ય વર્ણનસ્થાન એ જમાનાનું | મુનિ શ્રી જિનવિજયજીનો જન્મ મેવાડના રૂપાયેલી મોટું બંદર અને વેપારી કેન્દ્ર સુરત આવે છે. સુરતનું વર્ણન નામના ગામમાં સં. ૧૯૪૪ (ઈ.સ. ૧૮૮૮)માં થયો હતો. કરતાં કવિ ચંદ્રને સંબોધે છે : તેમનું નાનપણનું નામ કિશનસિંહ હતું. જ્ઞાતિએ પરમાર રાજપૂત ત્યાં ગોપીપુરાની મધ્યમાં કૈલાસ પર્વતની સાથે સ્પર્ધા હોવા છતાં સમગ્ર જીવન જૈન ધર્મને સમર્પિત કર્યું હતું. સં. કરતો અને પ્રૌઢ શોભાના વિધાનરૂપ શ્રાવકોનો મહાન ઉપાશ્રય ૧૯૫૯ (ઈ.સ. ૧૯૦૨-૦૩)માં સ્થાનકવાસી સાધુ પાસે દીક્ષા છે. હે સુભગ! સ્ફટિક જેવી સ્વચ્છ કાન્તિવાળી એની ભીતોમાં લઈ કિશનલાલ મુનિ થયા. પ્રાપ્ય વિદ્યાની અનેક શાખાઓનું તારું પ્રતિબિંબ પડતાં તું લાખો રૂપ ધારણ કરીશ એ ઉચિત જ જ્ઞાન મેળવવા તેમણે પરિભ્રમણ આદર્યું. સં. ૧૯૬૬(ઈ.સ. Jain Education Intemational Page #351 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૩૯ ૧૯૦૯-૧૦)માં પાલી પાસે ભાખરી ગામમાં જૈન મૂર્તિપૂજક એમાં તરુણપ્રભસૂરિ (સં. ૧૪૧૧)કૃત સમ્યકત્વ તથા શ્રાવકનાં દીક્ષા ગ્રહણ કરી જિનવિજયજી નામ ધારણ કર્યું. દીક્ષા પછી બારવ્રત ઉપરની ૧૫ કથાઓ તથા ૮ પ્રકીર્ણ કથાઓ, આચાર્ય વિજયવલ્લભસૂરિ સાથે જોડાયા અને ફરતાં ફરતાં શ્રાવકવ્રતાદિ અતિચાર, સોમસુંદરસૂરિકત ઉપદેશમાળાની પ૩ પાટણના હસ્તલિખિત ગ્રંથભંડારોનું અવલોકન કર્યું. ત્યારબાદ કથાઓ, યોગશાસ્ત્રની ૧૩ કથાઓ, ગૃહસ્થધર્મના ગુણોનું વર્ણન, વિહાર કરીને પાટણથી મહેસાણા આવ્યા, જ્યાં તેમને મુનિશ્રી માણિજ્યચંદ્રસૂરિ (સં. ૧૪૭૮)કૃત ‘પૃથ્વીચંદ્ર ચરિત્ર' અને કાન્તિવિજયજી, મુનિશ્રી ચતુરવિજયજી અને મુનિશ્રી હેમહંસગણિ(સં. ૧૫૦૦)કૃત ‘નમસ્કાર બાલાવબોધ', વિજયજીનો પરિચય થયો. મુનિશ્રી કાન્તિવિજયજી પાસે “ઔક્તિક પ્રકરણ’ પરિશિષ્ટમાં ચૌદમા સૈકાનું ગુજરાતી ગદ્ય તેમને અનેક અલભ્ય ગ્રંથો વિશે માહિતી પ્રાપ્ત થઈ. પ્રાચીન વગેરે કૃતિઓનો સંગ્રહ કરેલો છે. જર્મન વિદ્વાનો ભૂંડર્સ, ગ્રંથોના સંપાદન-સંશોધનની તાલીમ મળી. આ ત્રણે મુનિઓ શ્રોડરિંગ વગેરેના નિમંત્રણથી પ્રાચીન ભારતીય ગ્રંથો વિશે જિનવિજયજીના જીવનની પ્રેરણા બન્યા. તેમણે મુનિશ્રી વિચાર-વિનિમય કરવા જર્મની ગયા હતા. ૧૯૩૦માં કલકત્તા કાંતિવિજયજીના સ્મારકરૂપે શ્રી કાંતિવિજય જૈન શાંતિનિકેતનમાં અધ્યયન-અધ્યાપન કાર્ય શરૂ કર્યું. સિંઘી ઇતિહાસમાળાનો પ્રારંભ કર્યો હતો. તેમના લેખો ગુજરાતી ગ્રંથમાળામાં તેમણે પ૬ જેટલા ગ્રંથોનું સંપાદન કરી પ્રકાશિત સામયિક, ગુજરાતી’, ‘જેન હિતૈષી’, ‘મુંબઈ સમાચાર' વગેરેમાં કર્યા. મુંબઈમાં કનૈયાલાલ મુનશીના આગ્રહથી ભારતીય છપાતા. વડોદરામાં ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝમાં વિદ્યાભવનમાં જોડાયા. જેસલમેરના ગ્રંથભંડારની મુલાકાત લઈ ‘કુમારપાલ પ્રતિબોધ'નું સંપાદન કરી પ્રગટ કર્યો. કેટલોક સમય હસ્તપ્રતોની પ્રતિલિપિઓ કરાવી. રાજસ્થાન સરકારે રચેલી તેઓશ્રીએ પૂનામાં ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કર્યું. (૧૯૫૦) સમિતિમાં હસ્તપ્રત સંગ્રહ, સંરક્ષણ, પ્રકાશનનું કાર્ય અહીં તેમણે “જૈન સાહિત્ય', સંશોધક સમિતિની સ્થાપના કરી, કર્યું અને રાજસ્થાન પ્રાપ્ય વિદ્યામંદિરની સ્થાપના કરી જૈન સાહિત્ય સંશોધન' નામના ત્રૈમાસિકનો આરંભ કર્યો. એમાં મુનિશ્રી જિનવિજયજીએ ઇતિહાસ વિષયને લગતા જૈન ધર્મને લગતો ઇતિહાસ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, કલા વગેરે અનેક ગ્રંથોન અનેક ગ્રંથોનું સંપાદન કર્યું. પ્રવર્તક કાંતિવિજયજી જૈન વિષયોને લગતા લેખો પ્રકાશિત કરવામાં આવ્યા. ઇતિહાસમાલા શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર સિંધી જૈન આ સમિતિ દ્વારા “ખરતરગચ્છપટ્ટાવલિ', ગ્રંથમાલા દ્વારા ‘વિજ્ઞપ્તિ ત્રિવેણી', “કપારસકોશ” “આચારાંગસૂત્ર', “કલ્પ-વ્યવહાર-નિશીથસૂત્રો' “જીતકલ્પસૂત્ર', “શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ', જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય ‘વિજયદેવ માહાભ્ય” જેવા ગ્રંથોનું સંપાદન કરી પ્રગટ કરવામાં સંચય', “પ્રાચીન જૈન લેખસંગ્રહ', “પ્રબંધ ચિંતામણિ', આવ્યા. આ ઉપરાંત હરિભદ્રસૂરિ આચાર્યના સમય-નિર્ણય વિશે ‘વિજ્ઞપ્તિલેખસંગ્રહ’ જેવા અલભ્ય ગ્રંથોનું પ્રકાશન કર્યું. સંશોધન કર્યું અને સંસ્કૃત ભાષામાં લખેલા લેખમાં અનેક પ્રબંધકોશ', કુમારપાલ પ્રબંધ’, ‘વસ્તુપાલચરિત્ર', વિમલપ્રબંધ પ્રમાણો દ્વારા હરિભદ્રસૂરિના સમય વિશે નિર્ધારણ કર્યું. વગેરે અનેક ગ્રંથો પ્રકાશિત કર્યા. પૂનામાં સર્વર્સ ઓફ ઇન્ડિયા સોસાયટીના કાર્યાલયમાં ૧૯૫૨માં જર્મનીની પ્રસિદ્ધ ઓરિએન્ટલ સોસાયટીના મહાત્મા ગાંધી સાથે મુલાકાત થઈ. તેમની સાથે વિચાર- સમ્માન્ય સભ્ય બન્યા. ૧૯૬૧માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી વિનિમય કર્યો અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા. સને ઍવોર્ડ પ્રાપ્ત થયો. આ ઉપરાંત શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થતાં મુનિશ્રી તેમાં સુવર્ણચંદ્રક અને રાજસ્થાન સાહિત્ય અકાદમી દ્વારા “મનીષી'ની જોડાયા. ગાંધીજીએ ગુજરાત પુરાતત્ત્વ મંદિરની સ્થાપના કરી પદવી એનાયત કરવામાં આવી. ૧૯૬૩માં મુંબઈના ભારતીય અને તેના આચાર્યપદે મુનિશ્રી જિનવિજયજીને નિયુક્ત કર્યા. વિદ્યાભવનના માનાર્ડ સભ્ય બન્યા. તેમણે સંસ્કૃત, પ્રાકૃતના મહત્ત્વના ગ્રંથોનું સંપાદન કર્યું. ભારતીય વિદ્યા અને પુરાતત્ત્વના અદ્વિતીય વિદ્વાન મોગ્ગલાન થેરકૃત “પાલિશબ્દકોશ', “અભિધાનપ્પદીપિકા', | મુનિશ્રી જિનવિજયજી ૮૯ વર્ષની વયે અમદાવાદમાં તા. ૩ ‘પ્રાકૃત કથાસંગ્રહ’, ‘પાલી પાઠાવલી’, ‘પ્રાચીન ગુજરાતી ગદ્ય જૂન, ૧૯૭૬ના રોજ અવસાન પામ્યા. મહાન સારસ્વત અને સંદર્ભ' જેવા અનેક સંશોધનપૂર્ણ ગ્રંથો પ્રકાશિત કર્યા. પ્રાચીન વિદ્યોપાસક વિદ્વાનની ભારતીય વિદ્યાના ક્ષેત્રે અમૂલ્ય સેવાઓ ગુજરાતી ગદ્ય સંદર્ભ પુરાતત્ત્વ ગ્રંથાવલીમાં પ્રકાશિત કરાયો. સદાયે ચિરંજીવ રહેશે. Jain Education Intemational Page #352 -------------------------------------------------------------------------- ________________ || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: - ભવ્ય દેરાસર શ્રી રત્નવાટિકા લોગસ્સ ચદ્રોય તીર્થધામ ટ્રસ્ટ-અડાલજ સાબરમતી-મહેસાણા રોડ, એફ.સી.આઈ. ગોડાઉનની સામે, અડાલજ, જિ. ગાંધીનગર. ફોન : ૦૭૯ - ૩૨૫૦૮૯૯૫ પૂ. આચાર્યદેવ શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. * મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વતાથ પ્રભુજી * ચોવીશ દેરીઓમાં ૨૪ પ્રભુજી બિરાજમાન * સૂરિ મંત્રતા પાંચેય પ્રસ્થાન * ગભારામાં મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામી તથા નવગ્રહતા પ્રભુજી, શ્લોક, યંત્ર તથા નવગ્રહ સાથે બિરાજમાન કરવામાં આવેલ છે. * શ્રી પદ્માવતી દેવી, શ્રી અંબિકા દેવી, શ્રી ઘંટાકર્ણ મહાવીર, શ્રી માણિભદ્રવીર તથા શ્રી ક્ષેત્રપાલ દાદા બિરાજમાન છે. ભારતભરતા શ્રી મુતિસુવ્રત સ્વામીતા ફોટા સાથેતી તથા પાંચ કલ્યાણક તથા તીર્થંકર માતાતા ચૌદ સ્વપ્તોના ફોટા લખાણ સાથે તથા વર્તમાત ચોવીશીતો સચિત્ર ઇતિહાસ મૂકવામાં આવેલ છે. આ પ્રકારની આર્ટ ગેલેરી દેશમાં સૌ પ્રથમ છે. Party Visal Parol Pump દર બેસતા મહિને, સુદી-પૂનમ, વદી-૭ (સાતમ) તથા રવિવારના દિવસે ભાતુ આપવામાં આવે છે. ON Keyplan mon sRs - Way to Mahesana Way to Gandhinagar Chandred # ॥ शासन सम्राट શ્રી વિજ્ય નેમિસૂરિભ્યો નમઃ 1 ATOR D for પધારો...પધારો... જૈન સાધુ-સાધ્વીજી મ.સા. વિહારધામ પધારો... Page #353 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ જૈન શ્રમણોને મળેલાં માનવંતાં બિરુદો —પ્રા. બિપિનચંદ્ર ત્રિવેદી છેક પ્રાચીન સમયથી આજ સુધીમાં જૈન શ્રમણોને મળેલાં માનવંતાં બિરુદો, પદો, લાડકવાયાં નામો એ રાજસત્તા–સિંહાસન અને શ્રીસંઘોથી માંડીને જનહૃદયમાંથી ઊંડા આદર અને સમ્માનની સરવાણીરૂપે વહેતાં રહ્યાં છે. આ બિરુદો અને પદોના પાયામાં શ્રમણવર્યોનો ગજબનો પ્રભાવ, યશકીર્તિ તેમ જ સેવાની સુવાસ, તપનું તેજ, કાર્યક્ષેત્ર અને જ્ઞાનવિદ્યાની વ્યાપકતા દર્શાવે છે. જે તે સમયે તે તે શ્રમણોનાં મહાન કાર્યોની ગવાહી અને તેઓના વિરાટ વ્યક્તિત્વનો પરિચય-પમરાટ સૂચવે છે, જેની આ લેખમાળામાં માત્ર નાનકડી ઝાંખી નમ્રભાવે કરાવી છે. પૂરો સંભવ છે કે કેટલાંક નામો રહી પણ ગયાં હોય. લૌકિક દુન્યવી વ્યવહારમાં જેમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર અથવા પ્રેસિડેન્ટ કે પ્રોમોટર વગેરે પદવીઓ પ્રખ્યાત છે, જેમ લાયન્સ કે રોટરી ક્લબ જેવી સમાજસેવી સંસ્થાઓ તરફથી પ્રસંગે પ્રસંગે વિશિષ્ટ વ્યક્તિઓને વિવિધ સ્વરૂપે વિવિધ એવોર્ડોથી નવાજવામાં આવે છે તેમ જિનશાસનના વ્યવહારો પણ આચાર્ય, ઉપાધ્યાયૅ, સાધુપદથી ચાલે છે. અરિહંતની પદવી ફક્ત દેવપૂજિત તીર્થંકરો માટે જ છે, જ્યારે સિદ્ધો નિરંજનનિરાકાર અને પદાતીત દશામાં સંસારમુક્ત દશામાં સ્થિર છે. ૩૪૧ ગુણાનુરાગથી ભરપૂર જિનશાસનના શ્રમણોને તેમની વિવિધ કાર્યકુશળતા દેખી શ્રીસંઘો કે ગૃહસ્થો પદ પદવી કે બિરુદોથી નવાજે એમાં આશ્ચર્ય નથી. પ્રસ્તુત લેખમાળામાં મર્યાદિત ઉલ્લેખો સાથે એક જૈનેતર વિદ્વાન લેખક અનેક માનવંતા પદધારકોનું સુરેખ ચિત્ર રજૂ કરી રહ્યા છે, પણ વિશેષતા તો એ છે કે પદવીની સ્પૃહા વિનાના શ્રમણોથી જ પદસ્થાન શોભે છે. બીજી તરફ અમુક મહાત્માઓ તો પોતાની યોગ્યતા છતાંય પદ બિરુદોનો સ્વીકાર માટે ઠેઠ સુધી સ્પષ્ટ ઇનકાર કરતા રહ્યા છે અને તેથીયે વધીને અનેક સાધુ-સાધ્વી ભગવંતો ફક્ત સાધુ-પદથી સાધના કરી મુક્તિને વરી ગયાના અસંખ્ય દાખલા ઇતિહાસના પાને નોંધાયેલા છે છતાંય શારીરિક કે અન્ય પ્રતિકૂળતાઓ રહિત સંવેગી અને ચારિત્રવાન સાધુ-સંતો જો પદસ્થ બને તો તે થકી શાસનની સુંદર પ્રભાવનાઓ અને ઉદ્યોત થાય તે નિશંક છે. હકીકતમાં પદ અને બિરુદોનો સ્વીકાર એટલે ગંભીરતા સાથે અમુક–અમુક પ્રકારની જિમ્મેદારીઓ સાથે મળતો અમુક પ્રકારનો અધિકાર. તે બધાંય પદ પરિણતિથી અને બિરુદો બાહોશીથી શોભાયમાન થાય ત્યાર પછીની શાસનપ્રભાવનાઓ ચિરંજીવી બની ઊઠે છે. સૂચિત શ્રમણગ્રંથમાં મોડેથી પણ આવનાર આ વિશિષ્ટ લેખનો સાદર સ્વીકાર કરી માનવંતા અને ગૌરવવંતા શ્રમણોને અભિવંદના કરીએ છીએ. પદના ક્રમ વગેરે વિશે વીશ સ્થાનક તપ આરાધના વિધિ સમજવા જેવી છે કારણ કે અનામી સિદ્ધપદના આરાધકોને ખરેખર પદ કે પદવીઓના વ્યામોહ હોતા નથી. અહી બિરુદોને કક્કાવાર, સમયવાર, ગચ્છવાર ગોઠવવાનો કે સંપૂર્ણ યાદીનો નહીં પણ બિરુદોની નમૂનારૂપ આપવાનો નમ્ર હેતુ છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ વિશ્વ અજાયબી : આ લેખની રજૂઆત કરનાર પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદીનું વતન ગલસાણા, તા. ધંધુકા (જિ. અમદાવાદ) છે. જન્મ તા. ૭-૯-૧૯૪૭ના રોજ મોસાળના શિયાણી, જિ. સુરેન્દ્રનગરમાં. સૌરાષ્ટ્ર યુનિ.માંથી અર્થશાસ્ત્ર સાથે ૧૯૭૩માં એમ.એ. થયા પછી કવિશ્રી બોટાદકર કોલેજ–બોટાદ, પછી સી.એન. કોમર્સ કૉલેજવિસનગરમાં અને ૧૯૮૧થી જે. એમ. શાહ આર્ટ્સ-કોમર્સ કૉલેજ, જંબુસરમાં અધ્યાપક તથા અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ. સને ૨૦૦૯થી સ્પે. નિવૃત્તિ લીધી. અર્થશાસ્ત્ર ઉપરાંત લોકસાહિત્ય, સિક્કાશાસ્ત્ર, પુરાતત્ત્વ, ઇતિહાસ વ.માં કલમ ચલાવે છે. હિંદીમાં ‘વેદવાણી’, ‘પરોપકારી” જેવા ઉચ્ચકક્ષાનાં સામયિકોમાં લેખ પ્રકાશિત થયા, જેના ફળસ્વરૂપે ડૉ. ભવાનીલાલ ભારતીય જેવા વિદ્વાનના “આર્યલેખક કોશ'માં સ્થાન મળ્યું. - પર્યાવરણ, અંધશ્રદ્ધા નિર્મૂલન, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વગેરે પર સંખ્યાબંધ વ્યાખ્યાનો તથા ૬ જેટલાં રેડિયો પ્રવચનો આપ્યાં છે. આ વિસ્તારમાં ઉદ્ઘોષક તરીકે સેવાઓ આપેલી છે. સ્તંભેશ્વરતીર્થ (કાવી-કંબોઈ) અંગે ઓડિયો-વિડિયો સી.ડી. બનાવવામાં યોગદાન આપ્યું. ‘આકાશવાણી’ના લોકસંગીતના ગાયક કલાકારની પસંદગી સમિતિના વડોદરા રેડિયો સ્ટેશનના (૧૯૯૦ થી ૯૩) સભ્ય હતા. ગુજરાત રાજય અભિલેખાગાર (આકઈઝ)માં ભરૂચ જિ.ના સભ્ય તરીકે લેવાયા છે. સમાજસેવા અને લેખનપ્રવૃત્તિમાં ઓતપ્રોત પ્રા. બી. આર. ત્રિવેદીના નાનાં-મોટાં પચીસેક પુસ્તકો સંપાદિત/પ્રકાશિત થયેલ છે. તેમની પાસે સિક્કાસંગ્રહ અને અંગત પુસ્તકાલય છે. સને ૨૦૦૭માં ના. માહિતી નિયામકશ્રીની કચેરી–ભરૂચ દ્વારા “મળવા જેવા માણસ'માં તેમનો પરિચય વિસ્તૃત રીતે લેવાયો છે, ભરૂચ જિલ્લા “હેરિટેજ કમિટી'માં સ્થાન પામનાર પ્રા. ત્રિવેદીએ મુંબઈ સ્થિત શ્રી હર્ષદભાઈ શેઠની વી.સી.ડી. જન્મભૂમિ જંબુસર : એક ઝલક'નું આલેખન કર્યું છે. ભરૂચ જિલ્લાના ગૌરવવંતા સાહિત્યકારોની સંપાદનસંકલન સમિતિના સક્રિય સભ્ય એવા પ્રા. બી. આર. ત્રિવેદીએ ત્રીસેક પુસ્તકોમાં પ્રકરણો લખ્યાં છે. માતૃભાષા પ્રત્યેની મમતાથી પ્રેરાઈને તેમણે ગુજરાતી ભાષામાં સીમાચિહ્નરૂપ પગલાં પાડનારાંઓ’ લેખમાં વિશિષ્ટ કેડી કંડારી જનારાઓને યાદ કરીને તેમની મહત્તાને અંજલિ આપી છે. ગુજરાતી ભાષાના ઇતિહાસપ્રેમીઓને તો આ લેખ “જનરલ નૉલેજના એક ભાગરૂપે ખાસ ઉપયોગી થશે એવું અમારું નમ્ર માનવું છે. ધન્યવાદ. –સંપાદક સરનામું : પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદી ૨૫-જયમહાદેવનગર, જંબુસર-જિ. ભરૂચ ૩૯૨ ૧૫૦. અનંત લબ્ધિ નિધાન : પૂ. શ્રી ગૌતમ સ્વામી (ભરતક્ષેત્રે કેવલી પરંપરામાં) આખરી | તીર્થકર ભગવાન શ્રી વર્ધમાન સ્વામી (મહાવીર કેવલજ્ઞાની' : પૂ. જંબુસ્વામી સ્વામી)ના ૧૧ ગણધરો પૈકી તેઓ પ્રથમ હતા. ભગવાન ચરમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવાનના શાસનમાં મહાવીર અને ગૌતમ સ્વામી વચ્ચેનો સંવાદ સમગ્ર સંઘનાયકની બીજી પાટે આચાર્ય જંબૂસ્વામી થયા. ભગવાન જિનાગમશાસ્ત્રમાં અગત્યનો છે. તેમની વચ્ચેના સૌથી વધુ મહાવીરના પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામી જંબૂસ્વામીના પ્રશ્નોત્તરો આશરે ૩૬,૦૦૦ ભગવતી સૂત્રમાં છે. પોતાના અતિ દીક્ષાગુરુ અને વિદ્યાગુરુ હતા. ઉગ્ર તપ, ઉત્તમોત્તમ ભાવ અને ધ્યાનના કારણે તેઓ જંબુકુમારનો જન્મ વીર નિર્માણ પૂર્વે ૧૬મા વર્ષે લબ્લિનિધાન પણ છે. દીપોત્સવીએ ચોપડાપૂજનમાં “શ્રી ગૌતમ રાજગૃહીનગરમાં થયો. પિતાનું નામ ઋષભદત્ત, માતા ધારિણી. સ્વામીની લબ્ધિ હોજો' અને નૂતનવર્ષના મંગલ પ્રભાતે “શ્રી તેમને ૮ રૂપવતી પત્નીઓ હતી. આર્ય સુધર્માસ્વામીએ ગૌતમ સ્વામીના રાસ'ના માંગલિક શ્રવણની પરંપરા વર્ષોથી ચાલતી આવેલી છે. જંબૂકુમાર સહિત ૫૨૭ મુમુક્ષુઓને રાજગૃહના ગુણશીલ Jain Education Intemational Page #355 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ચૈત્યમાં મુનિદીક્ષા આપી. શ્રી જંબૂસ્વામીને ૩૬ વર્ષની વયે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. અવસર્પિણીકાળમાં ભરતક્ષેત્રે કેવલી પરંપરામાં જંબૂસ્વામી છેલ્લા કેવલજ્ઞાની થયા. ૐ ‘શ્રુતધર પરંપરામાં સર્વપ્રથમ ચૌદ પૂર્વધર' ‘મહાન યુગપ્રધાન' : પૂ. શ્રી પ્રભવ સ્વામીજી કેવલજ્ઞાનના વિચ્છેદ પછી શ્રુતધરોની પરંપરામાં આર્ય પ્રભવ સ્વામી સર્વપ્રથમ ચૌદ પૂર્વધર હતા. આર્ય સુધર્મા સ્વામી પ્રભવના ગુરુ હતા. શ્રમણપરંપરામાં શ્રમણ ગણનાયક આર્ય જંબૂસ્વામી પછી આર્ય પ્રભવ સ્વામી આવ્યા. વિંધ્ય નરેશના પુત્ર, ક્ષત્રિય રાજકુમાર પ્રભવનો જન્મ જયપુરનગરમાં થયો. પોતાના નાનાભાઈને ગાદી અપાઈ તેથી લૂંટફાટના માર્ગે ચડ્યા, અવસ્વાપિની વિદ્યા અને તાલોટિની વિદ્યાથી તે બધાંને નિદ્રાધીન કરીને મજબૂત તાળાં ઉઘાડી શકતા! પ્રભવ એક સમયે ૫૦૦ ચોરોના નાયક બન્યા. આવી રીતે ધનસંપત્તિ પ્રાપ્ત કરવા રાજગૃહીમાં ધનાઢ્ય ઋષભદત્ત શ્રેષ્ઠીના ઘેર પહોંચ્યા. તેમના પુત્ર જંબૂકુમારનાં તે દિવસે જ ૮ કન્યાઓ સાથે લગ્ન થયેલ. જંબૂ પર પ્રભવની વિદ્યાની અસર ન થઈ. િ‘આઠમા કવિ પ્રભાવક', વાદજયી ‘શ્રુતકેવલીતુલ્ય' : આ. શ્રી સિદ્ધસેન દિવાકરજીસૂરિજી મહારાજ નવોઢાઓ સાથે પ્રથમ રાત્રિએ પણ પતિ-પત્ની વચ્ચે અધ્યાત્મની ચર્ચા ચાલતી હતી! પ્રભવ પર આ બનાવની ભારે અસર થઈ. તેણે પોતાની બંને વિદ્યા જંબૂને આપી બદલામાં સ્પંભિની અને વિમોચિનીવિદ્યા મેળવવાની વાત કરી પણ . જૈનાગમનિધિસંરક્ષક : આ. શ્રી દેવસ્પ્રિંગણિ ક્ષમાશ્રમણ (શ્રી દેવવાચક) તેમણે વલભીમાં પાંચમી આગમવાચના દ્વારા દરેક પ્રાપ્ત જંબૂના અમૃતમય ઉપદેશથી પ્રભવને પાપકર્મો બદલ પસ્તાવો બનાવવાનું સ્તુત્ય અને ભગીરથ કાર્ય કર્યું. તેમનો જન્મ ઘણું આગમો પહેલી વખત પુસ્તકારૂઢ બનાવી આગમોને ચિરંજીવ થયો. પ્રભવે પોતાના સાથીઓ સાથે આર્ય સુધર્મા પાસે દીક્ષા લીધી, ત્યારે ૩૦ વર્ષની ઉંમર હતી. પછી સમર્થ શ્રુતધર, ચૌદપૂર્વના જ્ઞાતા, શ્રમણસંઘના નાયક યુગપ્રધાન બન્યા. કરીને સૌરાષ્ટ્રના વેરાવળ/પ્રભાસપાટણમાં માનવામાં આવે છે. ત્યાંના રાજા અરિદમનના રાજસેવક કામર્ધિ ક્ષત્રિયના પુત્ર હતા. માતાનું નામ કલાવતી, નાનપણનું નામ દેવર્દ્રિ હતું. : ‘લબ્ધિ પ્રભાવક યુગપ્રધાન', ‘અંતિમ દશ પૂર્વધર મહર્ષિ' : આચાર્ય શ્રી વજ્રસ્વામીસૂરિજી મ. વીરનિર્વાણ સં.૪૯૬માં જન્મ. તેઓ પ્રથમ ઉદયના ૧૮મા યુગપ્રધાન હતા. આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાંથી ૮ વર્ષે ગૃહપર્યાયમાં હતા. છેલ્લાં ૩૬ વર્ષ યુગપ્રધાન પર્યાયમાં વ્યતીત થયાં. 9 ‘વૃદ્ધવાદી' : (મુકુન્દ મુનિ) આ. શ્રી વૃદ્ધવાદીસૂરિજી મહારાજ બ્રાહ્મણ પરિવારમાં ગૌડદેશના કૌશલ ગામમાં જન્મ. ૩૪૩ મૂળ નામ મુકુંદ. સુપ્રસિદ્ધ અનુયોગાચાર્ય આર્ય સ્કંદિલ વિદ્યાસાગર ગચ્છ)ની પાસેથી વૃદ્ધાવસ્થામાં પોતાના વૈરાગ્યભાવને કારણે દીક્ષા લીધી. વિદ્વાનોમાં સન્માનપૂર્ણ સ્થાન મેળવ્યું. આચાર્ય સ્કંદિલ પછી તેમના ઉત્તરાધિકારી બનનાર મુકુંદમુનિ સર્વત્ર દુર્જેય બન્યા. વડોદરા પાસે તરસાલીમાં સંસ્કૃતના વિદ્વાન સિદ્ધસેનને વાદમાં હરાવી શિષ્ય બનાવી, વૃદ્ધ ઉંમરે પણ વાદકુશલ આચાર્ય બની ‘વૃદ્ધવાદી' તરીકે પ્રસિદ્ધ બન્યા. તેમનો સમય વિ.સં.ની પાંચમી સદીનો છે. પુ (સરસ્વતી કંઠાભરણ’—આ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજ ઉચ્ચકોટિના સાહિત્યકાર દિગ્ગજ વિદ્વાન, શ્વેતાંબરદિગંબર બંને પરંપરાના વિદ્વાનોમાં આદર પામનાર શ્રી સિદ્ધસેન બ્રાહ્મણવંશના હતા. જન્મ ઉજ્જયિનીમાં. પિતા દેવર્ષિ, માતા દૈવશ્રી. સિદ્ધસેન યુવાનવયે પ્રકાંડ પંડિત બન્યા. તેમની કેટલીક વાદજથી વિગતો અગાઉ આપી છે. આચાર્ય કંદિલસૂરિએ મથુરામાં ચોથી આગમ વાચના કરીને જે આગમો લખ્યા હતા તેનો વારસો આ દેવર્કિંગણિ પાસે હતો, જ્યારે આ. નાગાર્જુનસૂરિએ વલભીમાં જે વાચના કરીને આગમો લખ્યા હતા તેનો વારસો આ. ભૂતદિન્તસૂરિ અને આ. કાલકસૂરિ (ચતુર્થ) પાસે હતો. તેમને તપાસી એક ચોક્કસપાઠ તૈયાર કરવા વીર સં. ૯૮૦માં વલભીમાં મોટું શ્રવણસંમેલન થયું. તેમાં એક ચોક્કસ પાઠ તૈયાર થયો. આ પાંચમી આગમવાચનાના વાચનાચાર્ય શ્રી દેવર્દ્રિગણિ હતા, કે જેઓ પોતાની ગણધરપરંપરાના ગણનાયક પણ હતા. આ પૂર્વે આગમવાચનાઓ થઈ તે મુખપાઠરૂપે થઈ, ચોથી વાચના લિપિબદ્ધ થઈ, પાંચમી Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ વિશ્વ અજાયબી : આગમવાચના શ્રી દેવદ્ધિગણિના નેતૃત્વમાં સમગ્ર આગમોના અપાઈ. તેમની પ્રજ્ઞા એટલી તીવ્ર હતી કે તેમણે એક દિવસમાં સંકલ્પરૂપે લિપિકરણ સાથે અપૂર્વ રીતે થઈ. * હજાર શ્લોક કંઠસ્થ કરેલ! THE “આગમોદ્ધારક”, “પ્રખર ભાષ્યકાર' : આ. કાન્યકુન્જના “આમ” રાજા તરફથી આ. બપ્પભટ્ટસૂરિ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને ગૌડ દેશના રાજા ધર્મરાજ તરફથી બૌદ્ધ વિદ્વાન તેમનો વલભી સાથે સંબંધ હતો. આપશ્રી આર્ય વર્ધનકુંજરનો છ માસ શાસ્ત્રાર્થ ચાલ્યો, અંતે આ. બપ્પભટ્ટનો સુહસ્તિસૂરિની પરંપરામાં થનાર વજસેનશાખીય હોવાની વિજય થવાથી તેમને ‘વાદિકુંજર કેસરી’નું બિરુદ મળ્યું અને સંભાવના છે. શ્રી સિદ્ધસેનગણિએ તેમની ભાવપૂર્ણ શબ્દોમાં જ એનશછિએ તેમની ભાવપષ્ટ શબ્દોમાં જૈનધર્મનો મહિમા વધ્યો. તેમણે બાવન ‘પ્રબંધ' લખ્યાં છે. પ્રશંસા કરી છે. તેમાંથી ઉપરોક્ત વિશેષણો સાંપડે છે. તેમનો તેમણે ઘણા રાજાઓને બોધ કરી જૈનશાસનની મહત્તા જન્મ વીરનિર્વાણ સં. ૧૦૧૧માં, યુગપ્રધાનપદ વિ.સં. વધારી હતી તેથી તેમને મળેલ અનેક બિરુદોમાં એક ૧૦૨૫માં, કાળધર્મ વિ.સં. ૧૧૧પમાં ૧૦૪ વર્ષે થયો હતો. “રાજપૂજિત' પણ હતું. આગમના વ્યાખ્યાગ્રંથોમાં નિયુક્તિ પછી ભાષ્યનો ક્રમ ‘વિમલપતિ', ‘તત્ત્વાદિત્ય', “ન્યાયશૈલી ટીકા આવે છે. નિર્યક્તિ અને ભાષ્ય પ્રાકૃતમાં પદ્યબદ્ધ છે. નિયુક્તિની રચયિતા અગ્રેસર' : પૂ.આ.શ્રી શીલાંકસૂરિજી તુલનામાં ભાષ્ય અર્થને વધુ સ્પષ્ટ કરે છે. ભાષ્યની રચના મહારાજ નિર્યુક્તિ પર થઈ છે. પૂ. શ્રી જિનભદ્રગણિજી વિશિષ્ટ સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાઓ પર તેમનું પ્રભુત્વ ભાષ્યકાર હતા, તેમના ૯ ગ્રંથો મળે છે. હતું. આચારાંગ સૂત્ર (૧૨,૩૦૦ શ્લોક) અને સૂત્રકૃતાંગસૂત્ર પર “મહાનિશીથસૂત્રના પુનઃ જીર્ણોદ્ધારક' : (૧૩૩૨૫ ગ્રંથપ્રમાણ)ની આજે મળતી વિશાળ ટીકાઓ તેમની પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ વિદ્વતાનું સુફળ છે, જેની રચના પ્રાયઃ વિ. સં. ૯૦૭માં થઈ પ્રકાંડ વિદ્વાન, પ્રખર તર્કવાદી, સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના છે. તેમણે મોટાભાગના ગ્રંથો ગાંભુ ગામે રચ્યા છે. ગ્રંથકાર હતા. દીક્ષાગુરુ જિનભટ્ટ (જિનભદ્ર) હતા. જન્મ પણ સિદ્ધવ્યાખ્યાતા’, ‘વ્યાખ્યાતચૂડામણિ' : ચિત્રકૂટ નિવાસી અગ્નિહોત્રી હતા. ચિતોડનરેશ જિતારીના આ. શ્રી સિદ્ધર્ષિસૂરિજી મહારાજ રાજપુરોહિત હતા. તેમણે ૧૪૪૦ ગ્રંથો બનાવ્યા છે અને તેમાં શ્રીમાલ ગોત્રમાં શ્રીમાલપુર (ભિન્નમાલ)માં જન્મેલા દરેક વિષયને આવરી લીધેલ છે. તેમાં “સમરાઈઐકહા’ નામનો મૂળ “સિદ્ધ'નામ ધરાવતા આ. શ્રી સિદ્ધર્ષિસૂરિજી રાજા વિરાગ્યજનકગ્રંથ અજોડ છે. ધર્મપાલના મંત્રી સુપ્રભદેવના પૌત્ર હતા. પિતા શુભંકર, માતા આ પૂર્વે આ. દેવર્કિંગણિએ ૮૪ આગમો સહિત લમી, પત્ની ધન્યા. ‘શિશુપાલવધ’ મહાકાવ્ય લખનાર પ્રસિદ્ધ મહાનિશીથસૂત્રને પુસ્તકારૂઢ કરેલું પરંતુ તે સૂત્ર ભેજ-ઉધઈ- મહાકવિ માઘ તેમના પિત્રાઈ ભાઈ હતા. સડાને કારણે વેરવિખેર થઈ જતાં તેનો પૂર્વાપર સંબંધ જોડી પૂ. | ‘સિદ્ધીને જુગારની ટેવ હતી, આથી માતા લક્ષ્મીએ એક શ્રી હરિભદ્રસૂરિએ “મહાનિશીથસૂત્ર'નો પૂર્ણ જીર્ણોદ્ધાર કરેલો. મોડી રાત્રે ક્રોધથી કહ્યું-“ગમે ત્યારે રખડતા-ભટકતા તેમનો સમયગાળો વિ.સં. ૭૫૭ થી ૮૨૭ સુધીનો મનાયો છે. મર્યાદાવિહીન પુત્ર માટે મારા ઘરમાં કોઈ સ્થાન નથી, જ્યાં 2 “રજપૂજિત', “વાદિકુંજર કેસરી’ : આ. શ્રી ઉઘાડાં દ્વાર હોય ત્યાં ચાલ્યો જા!' આથી ઘરનાં બારણેથી (ભદ્રકીર્તિસૂરિ) બપ્પભટ્ટસૂરીશ્વજી મહારાજ પાછો ફરીને સિદ્ધ માર્ગમાં એક ઉપાશ્રયનાં દ્વાર ખુલ્લાં હતાં શાસ્ત્રાર્થમાં વિજયને કારણે તેમને આ બિરુદ મળેલું. તે તરફ ગયો તો ત્યાં વિવિધ પ્રકારની મુદ્રામાં સ્વાધ્યાયજન્મ ક્ષત્રિય વંશમાં વિ.સં. ૮૦૦માં થનાર પાસે ડુવામાં. ધ્યાનરત મુનિઓને જોઈને તેનું હૃદયપરિવર્તન થયું, બીજી તરફ પિતાનું નામ બખ, માતા ભટિ, સંસારી નામ સૂરપાલ. શ્વેતાંબર પિતા તેને ખોળતાં ખોળતાં આવી પહોંચ્યા, પણ દેઢભાવનાથી પરંપરામાં મોઢેર ગચ્છના આચાર્ય સિદ્ધસેન તેમના ગુરુ હતા. સિદ્ધ આ. ગર્ગર્ષિના હસ્તે દીક્ષાગ્રહણ કરી, શ્રી દુર્ગસ્વામીના માતાપિતાએ પોતાનું નામ રાખવાની શરતે આ બાળકને દીક્ષા શિષ્ય બની જૈનધર્મનું ગહન અધ્યયન કર્યું. પછી બૌદ્ધદર્શનનો આપવાની સંમતિ આપી, વિ.સં. ૮૦૭માં મોઢેરામાં દીક્ષા અભ્યાસ કરવાની તાલાવેલી લાગી પરંતુ બંને પક્ષના Jain Education Intemational For Private & Personal use only Page #357 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૪૫ આચાર્યોએ—“ધર્મ (મત) બદલતાં પહેલાં એક વખત તો મને કરનાર આ. શ્રી અભયદેવસૂરિનો સ્વર્ગવાસ પાટણમાં થયો હતો. મળવું' એવું વચન લીધેલું જેથી ૨૧ વખત આવાગમન કરવું તેમનો સમયગાળો વિ.ની ૧૧મી–૧૨મી સદીનો ગણાય છે. પડ્યું પરંતુ ગુરદેવે છેવટે ‘લલિત વિસ્તરા’ નામનો ગ્રંથ મુનિ ‘લધિસંપન્ન મહાન તપસ્વી' : શ્રી સિદ્ધર્ષિને આપ્યો એટલે તેઓ જૈનધર્મમાં સ્થિર થયા. કૃષ્ણષિ (કૃષ્ણર્ષિ) મહારાજ શ્રી રત્નપ્રભસૂરિએ આચાર્ય સિદ્ધર્ષિને વ્યાખ્યાતૃ મૂળ નામ કૃષ્ણ, વિપ્ર પરિવારમાં જન્મ. કઠોર સંયમી ચૂડામણિ' કહ્યા છે. અને તપસ્વી. હારિલવંશના પ્રવર્તક યુગપ્રધાન આ. હારિલસૂરિ ૬000 શ્લોક પ્રમાણની “ઉપમિતિ ભવપ્રપંચ કહા' (હરિગુપ્તસૂરિ)ની પરંપરામાં શ્રી યક્ષમહતર પાસે દીક્ષા લઈ નામક કથાગ્રંથ લખનાર આ. શ્રી મહાનવ્યાખ્યાનકાર, સમર્થ ગઈ “કૃષ્ણર્ષિ' નામે ઓળખાયા. તેઓ એટલા પ્રભાવક હતા કે ગ્રંથકાર, અજોડ દાર્શનિક, મેધાવી સૂરિવર હતા. વીરનિર્વાણ સં. ૧૦૫પથી પ્રવર્તતો હારિક વંશ (સં. ૧૩૧૦) પછીથી “કૃષ્ણર્ષિગચ્છ' નામે પ્રસિદ્ધિ પામ્યો. તેમનું ભાવપૂર્ણ ઉપરોક્ત ગ્રંથ માત્ર ભારતનો જ નહીં, વિશ્વનો સ્મરણ કરવાથી અનેક પ્રકારની પીડા/ઉપદ્રવમાં શાંતિ મળે ! પહેલવહેલો રૂપક ગ્રંથ છે, જે વિ.સં. ૯૬૨માં પૂર્ણ થયા પછી તેમની પાસે આમોસહિ, ખેલોસહિ, વિષ્પોસહિ, જલ્લોસહિ વ. એનું વાચન ભિન્નમાલ નગરમાં થયેલું. ઉપશમભાવથી પરિપૂર્ણ લબ્ધિસંપન્ન હતા. આ કથાવાચન સાંભળી જૈનસંઘે આ. શ્રી સિદ્ધર્ષિસૂરિને ‘સિદ્ધ જ “વાદિવેતાલ', 'વાદી ચક્રવર્તી', “કવીન્દ્ર' : વ્યાખ્યાતા’ પદવી આપી હતી. આ. શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ 1 ‘દાક્ષિણ્યાંક', “દાક્ષિણ્યચિહ્ન', “સ્વપરસમય વાદીઓમાં વેતાલની જેમ દુર્જેય હોવાથી તેઓ વિશારદ' : આ. શ્રી ઉધોતનસૂરીશ્વરજી મહારાજ “વાદિવેતાલ’, ‘વાદી ચક્રવર્તી'ની પદવી પામ્યા હતા. તેમના વિવિધ દર્શનોના ધુરંધર વિદ્વાન, વિવિધ વિષયોના દીક્ષાગુરુ વિજયસિંહસૂરિ થારાપ્રદ ગચ્છના આચાર્ય હતા. વિશિષ્ટજ્ઞાતા. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રકાંડ પંડિત, શ્રી શાંતિસરિનો જન્મ વૈશ્યવંશમાં, શ્રીમાલ ગોત્રમાં કુવલયમાળા' નામની ગદ્ય-પદ્ય મિશ્રિત મહારાષ્ટ્ર પ્રાકૃતમાં ઊણ (ઉનતાયુ)-બનાસકાંઠામાં થયેલો. પિતા ધનદેવ, માતા પણ બાણ કવિના જેવી અભુત ગ્રંથરચના કરનારને ધનશ્રી, બાળપણનું નામ “ભીમ'. તેમના ઉપદેશથી અનેક સ્વપરસમય વિશારદ' તથા તેમના શરીરના જમણા ભાગે રાજકુમારો ૭00 શ્રીમાળી કુટુંબો જૈનધર્મી થયેલ. કેટલાંયે સાથિયા’નું ચિહ્ન હોવાથી ‘દાક્ષિણ્યાંક/“દાક્ષિણ્યચિહ્ન' નામે પણ સ્થળે જિનમંદિરો બંધાયાં. પ્રસિદ્ધ થયા હતા. પાટણમાં રાજા ભીમે તેમની વિદ્વત્તાથી પ્રભાવિત થઈને Fિ “નવાંગી ટીકાકાર' : આ. શ્રી કવીન્દ્ર' અને ‘વાદી ચક્રવર્તી’, ‘વાદિ વેતાલ'ની પદવીથી અભયદેવસૂરિજી મહારાજ અલંકૃત કરેલ. સાહિત્યક્ષેત્રમાં તેમની પ્રસિદ્ધિ ટીકા-ગ્રંથકારરૂપે (આ નામના અન્ય આચાર્યશ્રીઓ થયા છે પરંતુ) જૈન છે. “પાઇયટીકા' (ઉત્તરાધ્યનની ટીકા) જૈન સાહિત્યમાં વધુ આગમોની સુગમ વ્યાખ્યાઓ આપી ચતુર્વિધ સંઘની શ્રદ્ધાના પ્રસિદ્ધ છે. વિ.સં. ૧૦૯૬માં કાળધર્મ પામ્યા. સુદઢ આલંબનરૂપ બની ‘નવાંગી ટીકાકાર' તરીકે પ્રસિદ્ધિ | ન્યાયવનસિંહ', ‘તર્કપંચાનન’, ‘ાજર્ષિ' : પામનાર (શ્રી બુદ્ધિસાગરસૂરિજીના શિષ્ય) ચૈત્યવાસનો ત્યાગ આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજ કરી સુવિહિતમાર્ગી પરંપરાનો સ્વીકાર કરનાર આ. શ્રી જૈન પરંપરામાં એક કરતાં વધારે અભયદેવસૂરિ થયા અભયદેવસરિનો જન્મ વૈશ્ય કુટુંબમાં ધારાનગરીમાં વિ.સં. છે, અહીં જેમના વિશે માહિતી અપાય છે તેમની પ્રસિદ્ધ કૃતિ ૧૦૭૨માં થયો હતો. પિતા મહીધર શેઠ, માતા ધનદેવી, જન્મ “વાદમહાર્ણવ-ટીકા’ છે, તેઓ રાજગચ્છના આચાર્ય હતા. નામ અભયકુમાર, જે ટીકાઓ લુપ્ત થઈ ગઈ છે તેની ટીકા રાજકુમાર અભયદેવે શ્રી પ્રદ્યુમ્નસૂરિ પાસે મુનિદીક્ષા ધારણ રચવાના કાર્યનો પ્રારંભ કરવાની પ્રેરણા શાસનદેવીએ આપતા કરેલી. જૈનદર્શન, વૈદિક દર્શનના નિષ્ણાત; ન્યાયક્ષેત્રમાં નવ અંગ-આગમ પર ટીકા લખવામાં સફળ થયા, તેમાં વિશેષતા મેળવવાથી અને વાદકુશળ હોવાથી તેઓને દ્રોણાચાર્યનો મહાન સહયોગ મળ્યો. અન્ય સાહિત્યલેખન પણ ‘ન્યાયવનસિંહ', ‘તર્કપંચાનન, ‘રાજર્ષિ'ની પદવી પ્રાપ્ત થઈ Jain Education Intemational Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ હતી. તેમણે આ. સિદ્ધસેન દિવાકરની ‘સન્મતિતર્ક' ગ્રંથ પર સંસ્કૃતમાં ૨૫,૦૦૦ શ્લોકપ્રમાણ ‘તત્ત્વબોધિની’/વાદમહાર્ણવ ટીકા (વૃત્તિ) રચી હતી. તેમનો સમય વિ.સં. ૧૦૭૫થી ૧૧૫૦નો માનવામાં આવે છે. IF ‘મલધારી' : આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજ પુષ્કર પાસેના હાંસોટ (હર્ષપુર)માં પ્રશ્નવાહનકુલના શ્રમણો ‘હર્ષપુરીયગચ્છ'થી પ્રસિદ્ધ થયા. તેમાં થયેલા શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય આ. અભયદેવસૂરિથી હર્ષપુરીયગચ્છનું નામ ‘મલધારગચ્છ’ પડ્યું. શ્રી અભયદેવસૂરિ શરીર પ્રત્યે એકદમ નિર્લેપ-ઉદાસબેપરવા હતા. એક દિવસ પાટણમાં રાજવી કર્ણદેવ યુવરાજ જયસિંહ સાથે રાજમહેલ જઈ રહ્યા હતા ત્યારે તેઓએ મેલાં કપડાંવાળા આ.શ્રીને જોયા તેથી પ્રભાવિત બની ‘મલધારી બિરુદ આપ્યું. તેઓ પરમ શાંત, નિસ્પૃહી, મહાન તપસ્વી, જિનાગમ આદિ શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન ધરાવતા યોગવિદ્યાના અભ્યાસી હતા. અનેક રાજા-મહારાજાઓ, મંત્રીઓ-શ્રેષ્ઠીઓને જિનશાસનના પરમ ભક્ત બનાવ્યા હતા. વિ.સં. ૧૧૬૮માં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. E સૈદ્ધાંતિક' : આ. શ્રી નેમિચંદ્રસૂરિજી સૈદ્ધાંતિક' : આ. શ્રી મુનિચંદ્ર (ચંદ્રસૂરિ) મ. ‘નવકલ્પવિહારી’: ‘સૌવીરપાયી' તેઓશ્રી પરમત્યાગી, શ્રુતના સમર્થ જ્ઞાતા, ગ્રંથકાર હતા. યશોભદ્રસૂરિજી પાસે નાનીવયે દીક્ષા લઈને શિષ્ય બન્યા, ઉ. વિનયચંદ્રના વિદ્યાશિષ્ય હતા. જન્મ ડભોઈમાં, વિ.સં. ૧૦૯૪માં સંવેગી સાધુઓને પાટણમાં ઉતારા અંગે પડતી મુશ્કેલીઓ દૂર કરાવી. વિક્રમ ૧૧૨૯/૩૯ના ગાળામાં શ્રી નેમિચંદ્રસૂરિને સર્વદેવસૂરિના હસ્તે આચાર્યપદની પદવી મળેલી (શ્રી નેમિચંદ્રસૂરિએ શ્રી મુનિચંદ્રસૂરિને પોતાના ગુરુભાઈ તરીકે દર્શાવેલા છે). એ જ વર્ષમાં તેમને પોતાની પાટે સ્થાપન કર્યા હતા. આ બંને આચાર્યો સૈદ્ધાંતિક' તરીકે પ્રસિદ્ધ હતા. આ. શ્રી મુનિચંદ્રસૂરિજીએ પાછલી વયે ખાવામાં બધાં દ્રવ્યોનો ત્યાગ કરી માત્ર ઓસામણનો જ ઉપયોગ કરતા, તેથી તેમને 'સૌવીરપાયી' કહેવામાં આવ્યા છે. તેમના પરિવારમાં Jain Education Intemational વિશ્વ અજાયબી : ૫૦૦ સાધુઓ અને ઘણાં સાધ્વી મહારાજો હતાં. તેમણે ઘણા ગ્રંથો લખ્યા છે. વિ.સં. ૧૧૭૮માં પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ. 'વાદીન્દ્ર', 'વાદિદેવસૂરિ', 'કવિ ચક્રવર્તી', ‘સૈદ્ધાંતિક' : આ. શ્રી (વાદિ) દેવસૂરિજી મ. J! : ‘દાદા' : આ. શ્રી જિનદત્તસૂરિજી મહારાજ ખરતરગચ્છ પરંપરાના મહાન જ્યોતિર્ધર પરમ પ્રભાવી આચાર્ય, મહાન પૂજ્યભાવના પ્રતીકરૂપ ‘દાદા' સંબોધનવિશેષણથી જાણીતા પૂ. આ. શ્રી જિનદત્તસૂરિજી મહારાજનો જન્મ વૈશ્યવંશમાં હુમ્બડગોત્રમાં ધવલકપુર (ધોળકા)ના શ્રેષ્ઠી વાસ્ટિંગને ત્યાં વિ.સં. ૧૧૩૨માં થયેલો. માતાનું નામ સંવાહડદેવી; ઉપાધ્યાય ધર્મદેવે તેમને વિ.સં. ૧૧૪૧માં દીક્ષા આપી સોમચંદ્ર નામ આપ્યું. વિ.સં. ૧૧૬૯માં આચાર્યપદ. જૈનદર્શન, મંત્રવિદ્યા, યોગવિદ્યામાં પારંગત. ખરતરગચ્છને મજબૂત બનાવ્યો. પ્રાકૃત-અપભ્રંશના વિદ્વાન. વિ.સં. ૧૨૧૧માં અજમે૨માં સ્વર્ગવાસ, ત્યાં સમાધિસ્તૂપ છે. 蝎 ‘બડા દાદા', ‘મણિધારી' : આચાર્ય શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ રાજસ્થાનમાં આબુ પર્વત પાસે મંડાર (મડાહડા) ગામે વિ.સં. ૧૧૪૩માં વીરનાગ શ્રેષ્ઠીને ત્યાં જન્મ. માતા જિનદેવી. સંસારી નામ પૂર્ણચંદ્ર. નાનપણથી જ ચમત્કારી વ્યક્તિત્વ. શ્રી મુનિચંદ્રસૂરિએ તેમને વિ.સં. ૧૧૨૫માં દીક્ષા આપી ‘મુનિ રામચંદ્ર' નામ આપ્યું. વ્યાકરણ-સાહિત્ય-સિદ્ધાંત વ.માં પારંગત બની શાસ્ત્રાર્થ-સામર્થ્ય મેળવ્યું. ગુરુદેવે વિ.સં. ૧૧૭૮માં આચાર્યપદ આપ્યું. આ. શ્રી રત્નપ્રભસૂરિએ પોતાના ગ્રંથમાં ગુરુ શ્રી વાદિદેવસૂરિને સહૃદયી, સૈદ્ધાંતિક, તાર્કિક, વૈયાકરણી, કવિ ચક્રવર્તી જેવાં વિશેષણોથી નવાજ્યા છે. કર્ણાટક નરેશના ગુરુ દિગંબરાચાર્ય વાદી કુમુદચંદ્ર સાથે આ. શ્રી દેવસૂરિને પાટણની રાજસભામાં શાસ્ત્રાર્થ થયો. વિ.સં. ૧૧૮૧માં જીત્યા, તેથી પાટણના રાજાએ ‘વાદીન્દ્ર’નું બિરુદ આપ્યું. પાટણમાં ભવ્ય જિનાલય બંધાવી દીધું, જે ‘રાજવિહાર’ નામે જાણીતું થયું. આ વિજયની સિદ્ધિરૂપે આ. દેવસૂરિ હવે વાદિદેવસૂરિ નામે પ્રસિદ્ધિ પામ્યા. કેટલાયે રાજ્યાધિકારીઓ અને પાંત્રીસ હજાર કુટુંબોએ જૈનધર્મ સ્વીકાર્યો. આપશ્રી કુશળ ગ્રંથકાર પણ હતા. ખરતરગચ્છના શ્રી જિનચંદ્રસૂરિ મહારાજના મસ્તકમાં મણિ હોવાથી ‘મણિધારી' કહેવાયા તેવી જનશ્રુતિ છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૪૭ તેમનો જન્મ વિક્રમપુર (રાજસ્થાન)માં વેશ્યવંશના શ્રેષ્ઠી UT “કવિ કટારમલ' : રાસલને ત્યાં વિ.સં. ૧૯૯૭માં. માતાનું નામ દેલ્લણદેવી. દીક્ષા આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી વિ.સં. ૧૨૦૩માં અજમેરમાં. માત્ર ૮ વર્ષની લધુવયમાં વિ.સં. સમર્થ સાહિત્યકાર હતા. ગુર્જર નરેશ સિદ્ધરાજે તેમને ૧૨૦૫માં બિકાનેરમાં સૂરિપદ અર્પણ થયું. પૂ. શ્રી (ગુરુ) “કવિ કટારમલ્લ’ની પદવી આપેલી. આ. શ્રી હેમચંદ્રાચાર્યજી જિનદત્તસૂરિના સ્વર્ગવાસ પછી વિ.સં. ૧૨૧૧માં ગચ્છનો તેમના ગુરુ હતા. કુમારપાલની ગાદીએ આવનાર ભત્રીજા સંપૂર્ણ ભાર તેમના પર આવ્યો, પોતાના ગુરુજીની જેમ ‘દાદા' અજયપાલે આ. શ્રી રામચંદ્રસૂરિને તાંબાની ધગધગતી પાટ પર નામે પ્રસિદ્ધ થયા. વિ.સં. ૧૨૨૩માં દિલ્હીમાં કાળધર્મ. બેસાડી (વિ.સં. ૧૨૩૦માં) મારી નાખ્યા. તેમનો ‘નાટ્યદર્પણ' રિ “કલિકાલ સર્વજ્ઞ’, ‘જ્ઞાનનો મહાસાગર' : ગ્રંથ, ૧૧ નાટકો, બત્રીશી સ્તોત્રો, ‘કુમારવિહારશતક', આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ વ્યાલંકાર ગ્રંથ' વ. મુખ્ય છે. તેઓ કાવ્યશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર, ગુજરાતના મહાન જ્યોતિર્ધર, સિદ્ધ સારસ્વત, ન્યાયશાસ્ત્રના વિદ્વાન, સફળ પ્રબંધકાર કવિ અને વિશિષ્ટ અદ્વિતીય-અદભૂત સવા લાખ શ્લોક પ્રમાણ “સિદ્ધહેમ વ્યાકરણ'ના રચયિતા, જ્ઞાનના મહાસાગર આ. શ્રી 19 “તપા', “હીરા/હીરલા', “ક્રિયોદ્ધારક' : હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ વિશે જેટલું લખીએ તેટલું ઓછું આચાર્ય શ્રી જગટ્યદ્રસૂરિજી મહારાજ છે. તેમની સર્વ રચનાઓનું શ્લોક પ્રમાણ સાડા ત્રણ કરોડ તેઓ મહાન તપસ્વી, આગમના ઊંડા અભ્યાસી, ગણાય છે. ડૉ. પિટર્સને તેમને ‘જ્ઞાનનો મહાસાગર' કહ્યા છે. વાદવિજેતા, પ્રભાવી સૂરિવર, ક્રિયોદ્ધારક હતા. તેમના તપના પૂજ્ય આચાર્યશ્રીનો જન્મ ધંધુકામાં વિ.સં. ૧૧૪૫માં પ્રભાવે ‘તપા'ના બિરુદથી ‘તપાગચ્છ' નીકળ્યો છે, જે શ્રેષ્ઠી, મોઢ જ્ઞાતિના અગ્રેસર ચાર્જિંગને ત્યાં, માતા વર્તમાનમાં પણ તમામ ગચ્છોમાં સૌથી મોટો છે. તેઓ પાહિનીદેવીએ પુત્રને (-ચંગદેવને) ભાઈના હાથમાં સોપ્યો, વડગચ્છના પુ. શ્રી મણિરત્નસૂરિના શિષ્ય અને પટ્ટધર તથા તેમણે વિ.સં. ૧૧૫૪માં આઠ વર્ષના ચંગદેવને દીક્ષા આપી સુધર્મા સ્વામીની પાટ પરંપરામાં ૪૪માં પટ્ટધર હતા. ‘મુનિ સોમચંદ્ર' નામે તથા ખંભાતમાં આચાર્યપદે અલંકૃત કરી નાનપણમાં જિનદેવ નામ. પિતા શ્રેષ્ઠી પૂર્ણચંદ્ર પોરવાલ આ. હેમચંદ્રસૂરિ નામે જાહેર કર્યા. સોલંકીયુગમાં સિદ્ધરાજ હતા. મણિરત્નસૂરિ પાસે દીક્ષાથી “મુનિ જગચંદ્ર' તરીકે અને કુમારપાળને મહાન બનાવવામાં તેમનો ફાળો છે. સિદ્ધરાજ ઓળખાયા. મેવાડમાં ક્રિયાશિથીલતાને દૂર કરવા વિશુદ્ધ પછી ગાદીએ આવનાર કુમારપાળને તેમણે ખંભાતમાં ગણધારી ચૂત્રવાલગચ્છના પં.શ્રી દેવભદ્રમણિને મળ્યા, તેમના બચાવેલો, જેથી તે વિ.સં. ૧૧૯૯માં ગુજરાતનો રાજા બન્યો. સહયોગથી દિયોદ્ધાર કર્યો. સામાન્યજનથી રાજાધિરાજ સુધી તેમનો લોકકલ્યાણ અને રાજકલ્યાણના કારણે વ્યાપક પ્રભાવ હતો. કાવ્ય-વ્યાકરણ ત્યાગી-વેરાગી-સંવેગી તથા ચારિત્રધર્મના ચુસ્ત આગ્રહી છંદ–અલંકાર-ઇતિહાસ-પુરાણ-કોશ-ચરિત્ર-યોગ–અધ્યાત્મ, શ્રી જગચંદ્રસૂરિએ ક્રિયોદ્ધાર દર્શાવવા અદ્ભુત “હીર” દર્શાવ્યું, ન્યાય અને સિદ્ધાંત, પ્રમાણશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વ.ના તેઓ તેથી તેમને ‘હીરલા'નું બિરુદ અપાયું. બીજા ઉલ્લેખ પ્રમાણે સમર્થ સર્જક, સંયોજક, સંશોધક-સંપાદક હતા. તેથી તેમના ઉદયપુર પાસે આઘાટપુર (આહાડ) ગામે ૩૨ દિગંબરાચાર્યો સમયના સર્વ વિદ્વાનોએ એકત્ર થઈને તેમને “કલિકાલસર્વજ્ઞ’નું સાથે વાદમાં વિજય મેળવવાથી મેવાડના રાણા જૈત્રસિંહે તેમને બિરુદ આપેલું, જે પણ તેમને માટે ઓછું પડે! હીરાનું માનવંતુ બિરુદ આપતાં તેઓ “હીરલા જગશ્ચંદ્રસૂરિ'ના નામે વિખ્યાત થયા. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ એમ ત્રણેય ભાષામાં તેમની કલમ વિહરી, તે ત્રણેયના કોશ અને વ્યાકરણની રચના કરી, ગુરુદેવ મણિરત્નસૂરિ સ્વર્ગવાસી બન્યા ત્યારથી તેમણે વ્યાકરણનો ગ્રંથ “સિદ્ધહેમ શબ્દાનુશાસન', ચાર કોષગ્રંથો, છેક સુધી આયંબિલ તપ આહાડપુરમાં નદીકિનારે ચાલુ કરેલ. ‘દયાશ્રય મહાકાવ્ય', “યોગશાસ્ત્ર' વ.ની રચના કરી. વિ.સં. મેવાડ રાજવી જંત્રસિહ (બારમાં વર્ષ) દર્શન કરવા આવ્યા તો ૧૨૨૯માં સ્વર્ગે સિધાવ્યા ત્યારપછીનો સંસ્કૃત ભાષા અને જગચંદ્રસૂરિના રૂપ-તેજપ્રભાવ વધેલ. તેથી બોલી ઊઠ્યા ગુજરાતી ભાષાનો સમય “હમયુગ' તરીકે પંકાયો છે. ‘ગુરુદેવ મહાતપસ્વી' છે અને ‘તપા'નું બિરુદ આપ્યું, ત્યારથી Jain Education Intemational Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ વિ.સં. ૧૨૮૫થી આચાર્ય જગચંદ્રસૂરિની શિષ્યપરંપરા ‘તપાગચ્છ’રૂપે પ્રસિદ્ધ પામી. આપશ્રીનું સ્વર્ગારોહણ વિ.સં. ૧૨૯૫-૯૬ની આસપાસ થયેલું. ! ‘પૂર્ણ સરસ્વતી', 'પ્રત્યક્ષ સરસ્વતી' : આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ વિ.સં.ની તેરમી સદીમાં ખરતર ગચ્છના પ્રભાવી અને વિદ્વાન આચાર્ય, પદ્માવતીદેવીના સાધક, મંત્રવિદ્યાસંપન્ન, વિનયી, સમર્થ ગ્રંથકાર આચાર્ય હતા અને શ્રી જિનસિંહસૂરિના શિષ્ય તથા પટ્ટધર હતા. વતન હાલવાડી, તાંબી ગોત્ર, પિતા રત્નપાલ, માતા ખેતલદેવી. નાનપણનું નામ સુહડપાલ, બાલ્યવયથી જ સતેજ, બુદ્ધિવાન, હોશિયાર, વિક્રમ સં ૧૩૨૬માં શ્રી જિનસિંહસૂરિએ દીક્ષા આપી. વિ.સં. ૧૩૪૧માં કિઢવાણામાં આચાર્યપદ આપીને શ્રી જિનપ્રભસૂરિ નામ આપ્યું. દિલ્હીના બાદશાહ મહમદ તઘલકને મંત્રવિદ્યાનો પરિચય આપ્યો. બેગમની વ્યંતરપીડા દૂર કરી તથા રાજસભામાં કેટલાક ચમત્કારો કર્યા. સદા ઓછામાં ઓછી પાંચ નવી ગાથાઓ રચ્યા પછી જ આહાર લેવાની પ્રતિજ્ઞાથી ઘણા ગ્રંથો અને સ્તોત્રો રચ્યાં. તેમને ‘ઘૂર્ણ સરસ્વતી’ અને ‘પ્રત્યક્ષ સરસ્વતી’ એમ બે બિરુદો મળ્યાં હતાં. LF (તૃતીય) દાદા ગુરુદેવ : આચાર્ય શ્રી જિનકુશલસૂરિજી મહારાજ ખરતરગચ્છ શ્રમણ-પરંપરામાં પ્રસિદ્ધ એવા ૪ દાદા ગુરુદેવોમાં તૃતીય દાદા ગુરુદેવથી પ્રસિદ્ધ છે. તેઓ જંગમ યુગપ્રધાન, ભટ્ટારક અને અર્ધો લાખ વ્યક્તિ-સમુદાયને જૈનધર્મી બનાવી ચૂક્યા હતા. નાકોડા તીર્થ પાસે સમિયાણા (સિવાના)ના મંત્રી, છાજડ ગોત્રના ઓસવાલ જિલ્લાગરના પુત્ર હતા. જન્મ વિ.સં. ૧૩૩૭/૧૩૩૦. માતા જયંતીદેવી. જન્મનામ કરમણ. સંવત ૧૩૪૭માં શ્રી જિનચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી ત્યારે મુનિશ્રી કુશલકીર્તિ નામ રખાયું. સં. ૧૩૭૭માં પાટણમાં આચાર્યપદ મળતાં શ્રી જિનકુશલસૂરિ નામે ઉદ્ઘોષિત કર્યા ને જિનચંદ્રસૂરિજીની પાટે સ્થાપ્યા. તેમનો સ્વર્ગવાસ હાલના પાકિસ્તાનના દેવરાજપુર (દેશઉર)માં વિક્રમ સંવત ૧૩૮૯માં થયેલો. ત્યાં બનાવાયેલો સ્તૂપ હાલમાં નથી. ખરતર ગચ્છમાં અનેક ગામ-નગરોમાં આવેલ દાદાવાડીમાં તેમની પાદુકા પ્રતિષ્ઠિત થયેલી છે. વિશ્વ અજાયબી : [ ‘ક્રિયોદ્ધારક', ‘સાધુશિરોમણિ' : આચાર્યશ્રી આનંદવિમલસૂરિજી મહારાજ તપાગચ્છની પાટપરંપરામાં ૫૬મી પાટે થનાર આ. શ્રી આનંદવિમલસૂરિજી મહાન ત્યાગી, તપસ્વી, પ્રભાવી અને શાસ્ત્રોના પારગામી, તે સમયના મુનિઓમાં મુગટ સમાન શિરોમણિ, શત્રુંજયતીર્થના ઉદ્ધારક તથા મહાન ક્રિયોદ્ધારક હતા. વિ.સં. ૧૫૪૭માં ઈડરમાં જન્મ. પિતા વીશા ઓસવાલ ગોત્રી મેઘજી, માતા માણેકદેવી. જન્મ નામ વાઘજી. બચપણથી જ ધર્મસંસ્કારી. પાંચ વર્ષની વયે વિ.સં. ૧૫૫૨માં દીક્ષા મળી, મુનિ અમૃતમેરુ' નામ અપાયું. ઉત્તમ જ્ઞાનરુચિ અને તીવ્ર યાદશક્તિ. સંવત ૧૫૭૦માં દાદાગુરુ શ્રી સુમતિસાધુસૂરિ અને ગુરુદેવે તેમને આચાર્યપદ આપી ‘શ્રી આનંદવિમલસૂરિ’ નામથી ઉદ્ઘોષિત કર્યા. પૂ. ગુરુદેવની આજ્ઞાથી વિ.સં. ૧૫૮૨માં વડાલી/ ચાણસ્મા પાસેના વડાવલી ગામે કેટલાક સંવિગ્ન સાધુઓને લઈને ક્રિયોદ્ધાર કર્યો અને શુદ્ધ સંવેગીમાર્ગ ચલાવ્યો. સંવત ૧૫૮૩માં ગચ્છનાયક થયા. તેમનો માણેકચંદ નામનો શ્રાવક શિષ્ય શત્રુંજયની જાત્રાએ જતાં સિદ્ધપુર પાસે મગરવાડામાં લૂંટારુ ભીલ લોકોએ હુમલો કર્યો અને એમાં તેઓ શત્રુંજયના ધ્યાનમાં મૃત્યુને ભેટ્યા–તેમાંથી માણિભદ્રવીરની ઉત્પત્તિ થઈ. તેમણે શાસકરક્ષકવીરને સૌ પ્રથમ મગરવાડામાં સ્થાપન કરી તપગચ્છશાસનના રક્ષક બનાવ્યા. સંવત ૧૫૬૬માં આ. શ્રીનું સ્વર્ગારોહણ. પુત્ર મંત્રપ્રભાવક' : આચાર્ય શ્રી મેરુતંગસૂરિજી અચલગચ્છની પાટપરંપરામાં ૧૧મા પટ્ટધર, મહાન ગ્રંથકાર, મંત્રપ્રભાવક આચાર્ય, વ્યાકરણ-કાવ્ય-ચરિત્ર-દર્શનાદિ વિવિધ વિષયો પર સાહિત્ય સર્જ્યું છે. આચાર્યશ્રી મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય. જન્મ મારવાડાના નાણા/નાણી ગામમાં વહોરા પરિવારમાં વિ.સં. ૧૪૦૫ પિતા શેઠ વૈરસિંહ પોરપાલ, માતા માલદેવી. દીક્ષા વિ.સં. ૧૪૧૮માં, વિ.સં. ૧૯૨૬માં ગુરુદેવના હસ્તે આચાર્ય પદવી, વિ.સં. ૪૪માં પાટણમાં ગચ્છનાયકપદે શંખેશ્વર પાસે લોલાડામાં ચાતુર્માસમાં હતા ત્યારે વિ.સં. ૧૪૪૪માં મહમદ બેગડાના હલ્લાને મંત્રબળે રોકી રાખેલો, ‘ૐ નમો દેવદેવાય'થી પ્રારંભાયેલા ‘જિરાવલા સ્તોત્ર'ની રચના કરી વડનગરમાં બ્રાહ્મણ નગરશેઠના પુત્રને Page #361 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૪૯ સર્પદંશના ઝેરથી મુક્ત કરવાના કારણે ઘણા નાગરબ્રાહ્મણો જૈન અને રાજગૃહીની પાંચ પહાડીઓ (જૈન શ્વેતા. સંઘ) બનેલા. સં. ૧૪૭૧માં પાટણમાં સ્વર્ગવાસી. અર્પણ કર્યા. આ ફરમાન આજે પણ અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે મોજૂદ છે. બાદશાહ ીિ “સૂરિસમ્રાટ', “જગદ્ગુરુ' : આચાર્ય શ્રી - હીરવિજયસૂરિજી મહારાજ અકબરે સં. ૧૯૪૦માં ફતેહપુર સિક્રીમાં આચાર્યશ્રીને જગદ્ગુરુ' તરીકે ઓળખાવ્યા હતા. તેમના હસ્તે અપૂર્વ તેમના સમયમાં જૈનશાસનના નભોમંડળમાં સૂર્યસમાન શાસનપ્રભાવના થઈ હતી, તેમાં કેટલીક ગ્રંથરચના પણ થયેલી. તેજસ્વી, મહાસમર્થ, પરમપ્રભાવી આચાર્યપ્રવર હતા. પોતાના તેમની પછીનો યુગ “હીરયુગ'થી પ્રસિદ્ધિ પામ્યો. જ્ઞાન, દર્શન, ચારિત્ર-તપોબળથી તપાગચ્છીય શ્રમણપરંપરામાં, શ્રી સુધર્માસ્વામીની પાટે આવેલ પટ્ટધરોમાં, ૫૮મી પાટે થયા. પર “યુગપ્રધાન’, ‘(ચતુર્થ) દાદા’ : આચાર્ય શ્રી ગુરુદેવશ્રી વિજયદાનસૂરિએ તેમને પોતાની પાટે તપાગચ્છના જિનચંદ્રસૂરિજી મહારાજ નાયક તરીકે સ્થાપેલા. (વધુ માટે આ લેખમાં અન્યત્ર જુઓ) પૂ. શ્રી હીરવિજયસૂરિનો જન્મ વિ.સં. ૧૫૮૩માં આ નામે એક કરતાં વધુ સૂરિજી થયેલ છે પરંતુ (પ્રહલાદપુર) પાલનપુરમાં ઓસવાલ પરિવારના કરાશાહને શ્વેતામ્બર ખરતરગચ્છની શ્રમણ પરંપરામાં થયેલ આ ત્યાં. માતા નાથીબાઈ. જન્મનામ હીરજી. બાળપણથી જ જિનચંદ્રસૂરિ “ચતુર્થ દાદા' તરીકે પ્રસિદ્ધિ પામ્યા. સંવત વાકશક્તિ, ગ્રાહ્યશક્તિ, વ્યક્તિત્વ પ્રભાવશાળી. બાર વર્ષની ૧૬૭૦માં બિલાડા (મારવાડ) ગામે સ્વર્ગવાસ. તેમને બાદશાહ ઉંમરે માતાપિતા ગુમાવ્યા. ઉપાશ્રયમાં શ્રી વિજયદાનસૂરિની અકબરે “યુગપ્રધાન'નું પણ બિરુદ આપેલું. વૈરાગ્યસભર વાણીથી દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો. તેમના હસ્તે ક “સવાઈ હીર' : સં. ૧૫૯૬માં દીક્ષા સ્વીકારી મુનિ હીરહર્ષ નામ સ્વીકાર્યું. થોડા આ. શ્રી વિજયસેનસૂરિજી મહારાજ જ સમયમાં વ્યાકરણ, સાહિત્ય, સિદ્ધાંતમાં પારંગત બન્યા. તપાગચ્છ શ્રમણપરંપરાના સમર્થ વિદ્વાન, વાદકુશળ, | ચંપાબાઈ નામની શ્રાવિકાએ છ માસના ઉપવાસ જાહેર પરમપ્રભાવી, પ્રબળ ઉપકારી આચાર્ય હતા. તેઓ કર્યા. આટલા લાંબા સમયના ઉપવાસની અકબરને નવાઈ હીરવિજયસૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. તેમના દીક્ષાદાતા શ્રી લાગી. ખાત્રી કરીને શ્રાવિકા ચંપાબાઈને મહેલે નિમંત્રી, તેના હીરવિજયસૂરિના ગુરુ શ્રી વિજયદાનસૂરિ હતા. મુખે શ્રી હીરવિજયજીના પ્રભાવની વાત જાણી. દર્શન આપવા માટે પધારવા અકબરે પત્ર લખ્યો. ગંધાર બિરાજતા શ્રી આપશ્રીનો જન્મ સં. ૧૬૦૪માં નાડલાઈ (મારવાડ)માં. હીરવિજયસૂરિજી અમદાવાદ જઈને ફતેપુર સિક્રી સં. ૧૯૩૯માં પિતા કર્માશાહ, માતા કોડમદે, નાનપણનું નામ જયસિંહ. સં. જેઠ માસમાં આવી પહોંચ્યા. બાદશાહ અકબર સાથે ૧૬૧૩માં શ્રી વિજયદાનસૂરિ પાસે માતા અને પુત્ર જયસિંહે રાજભવનમાં પહેલવહેલા મેળાપ વખતે અકબરે સન્મુખ દીક્ષા લઈને (અનુક્રમે) “સાધ્વી કલ્યાણશ્રીજી’ અને ‘મુનિ આવીને સમ્માન કર્યું. ત્યારબાદ પૂ. સૂરિજી ચાર વર્ષ સુધી આ જયવિમલ’ નામ ધારણ કર્યો. મુનિ જયવિમલના વિદ્યાગુરુ શ્રી પ્રદેશમાં વિચર્યા. હીરવિજયસૂરિ હતા. તેમની પાસે વ્યાકરણ, કોશ, સાહિત્ય, છંદ, ન્યાય, જિનાગમોનો ઊંડો અભ્યાસ કર્યો. અકબર બાદશાહ શ્રી હીરવિજયસૂરિ અને તેમના શિષ્યો-પ્રશિષ્યો વ.ના ઉપદેશથી હિંસાત્યાગના ‘અમારિ' સં. ૧૯૨૮માં આચાર્યપદ મળવાથી આ. પ્રવર્તન, જૈનોની ધર્મભાવના અને તીર્થભક્તિને જાળવવાનાં તેમ વિજયસેનસૂરિજી નામ ઘોષિત થયું. તેમની વિદ્વત્તાથી અકબર જ લોકહિતનાં અનેક કાર્યો કર્યા, જેની યાદી હજી લાંબી થાય. બાદશાહ ખૂબ પ્રભાવિત થયેલો અને તેમના ઉપદેશથી જૈન ધર્મગુરુઓ અને ધર્મસ્થાનોની રક્ષાનું વિ.સં. ૧૯૪૭માં જીવદયાના કેટલાંક વધુ ફરમાનો જાહેર થયેલાં. અકબરે તેમને ફરમાન કાઢવામાં આવ્યું. વર્ષમાં છ માસ શિકાર-માંસાહાર પર લાહોરમાં “સવાઈ પીર'નું બિરુદ આપેલું. તેમના હાથે ચાર પ્રતિબંધ મૂકી અહિંસાનું ફરમાન કાઢવામાં આવ્યું. શ્રી લાખ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા થયેલી. કેટલાંક તીર્થસ્થાનોનો હીરવિજયસૂરિજીની માગણી મુજબ સિદ્ધાયલ (મુંજય), જીર્ણોદ્ધાર થયેલો. ખંભાત પાસે અકબરપુરામાં વિ.સં. ગિરનાર, તારંગા, કેસરિયાનાથજી, આબુ, સમેતશિખરજી ૧૬૭૧માં સ્વર્ગવાસ. Jain Education Intemational Page #362 -------------------------------------------------------------------------- ________________ зЧо વિશ્વ અજાયબી : T “જહાંગીરી મહાતપા’ : આ. શ્રી તેમના સમકાલીન મુનિવરોએ તેમને “શ્રુતકેવલી’ વિશેષણથી | વિજયદેવસૂરિજી મહારાજ નવાજ્યા છે. અગાધ પાંડિત્યથી તેમને વિદ્વાનોએ ‘ન્યાયવિશારદ' શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ અંતર્ગત જે બિરુદથી અલંકૃત કરેલા. ‘વિજયદેવસૂરસંઘ' છે તે જેમના નામ પરથી શરૂ થયેલો તે તેમના શિષ્યોની સંખ્યા ભલે થોડી હતી પરંતુ તેઓ સમર્થ વિદ્વાન, મહાન તપસ્વી પરમ પ્રભાવક જૈનાચાર્ય આ. શ્રી અનેક વિષયોના તલસ્પર્શી વિદ્વાન હતા. ‘નવ્ય ન્યાય'ના ઊંડા વિજયદેવસૂરિ મહારાજનો જન્મ ‘ઉકેશ' જ્ઞાતિમાં વિ.સં. અભ્યાસને કારણે ‘નવ્ય ન્યાયના અવતાર’ અને ‘તાર્કિક ૧૯૩૪માં ઈડરમાં. પિતાનું નામ થીરા. માતા રૂપાદેવી. શિરોમણિ' કહેવાયા. તેમણે જૈન સિદ્ધાંતો અને આચારોને નવ્ય બાળપણનું નામ વાસુદેવકુમાર. માતા-પુત્ર બંનેએ અમદાવાદ ન્યાય દ્વારા તર્કબદ્ધ કર્યા! બાલ્યવયમાં દીક્ષિત બનીને ગુરુદેવ ખાતે શ્રી વિજયસેનસૂરિજીના વરદ્ હસ્તે વિ.સં. ૧૬૪૩માં સાથે કાશીના વિદ્યાધામમાં ભણવા ગયા ત્યાં દર્શનશાસ્ત્ર અને દીક્ષા લીધી અને ‘મુનિ શ્રી વિદ્યાવિજય’ બન્યા. સં. ૧૬૫૭માં વિદ્યાની વિવિધ શાખાઓ પર ભારે પ્રભુત્વ મેળવી આચાર્યપદે બિરાજ્યા. તેમના શ્રી વિજયસિંહસૂરિ અને શ્રી ‘પડદર્શનવેત્તા' તરીકે પંકાયા. દર્ભાવતી-ડભોઈમાં વિ.સં. વિજયપ્રભસૂરિ બે મુખ્ય આચાર્ય-શિષ્યો હતા. તેમની આજ્ઞામાં ૧૭૪૩માં સ્વર્ગવાસી થયા, ત્યાં પાદુકા-સ્મારક થયું. પ્રાકૃત૨૫૦૦ સાધુઓ, ૫000 સાધ્વીઓ, સાત લાખ શ્રાવકો હતા, સંસ્કૃત-હિંદી-ગુજરાતીને વિપુલ સાહિત્યની ભેટ ધરી. છતાં આટલા વિશાળ સંઘના અધ્યક્ષપદનું સુચારુ સંચાલન | થિ “કિયોદ્ધારકો' કરેલું! બાદશાહ જહાંગીરે શ્રી વિજયદેવસૂરિની તપસાધનાથી જૈનસંઘમાં જાગૃત પ્રહરીનું આ બિરુદ એક કરતાં વધુ પ્રભાવિત થઈને વિ.સં. ૧૯૬૪માં માંડવગઢમાં તેમને શ્રમણવર્યોને પ્રાપ્ત થયું છે. જૈન ધર્મમાં શુદ્ધ સંયમ પાલનને (જહાંગીરી) ‘મહાતપા'નું બિરુદ આપેલું. બહુ ઊંચું સ્થાન અપાયેલું છે, પરંતુ ક્યારેક શુદ્ધ સંયમમાં Uિ “બાલસરસ્વતી' : પૂ. શ્રી રત્નશખરજી મુશ્કેલીઓ-અવરોધો પ્રવેશે છે જેનું કારણ છે અશુદ્ધિઓ! એક આ બિરુદ તેમને બાલ્યવયમાં ખંભાતના બાબીએ સીધા રસ્તામાં અડચણ ઊભી થતાં તે ખોટી રીતે ફંટાઈ જાય આપેલું. છે પરંતુ મૂળ રસ્તાને ફરીથી સુધારી લેવાય તો પહેલાંની માફક ઉપર વાચકરાજ' : મહામહોપાધ્યાય શ્રી ધબકતો થાય છે. મંદિર જૂનું થાય, તેનો ઉદ્ધાર (મરામત) થાય યશોવિજયજી મહારાજ તો તે ‘જીર્ણોદ્ધાર' કહેવાય છે તે રીતે ક્રિયાની–આચરણની તેમની શુદ્ધ પ્રરૂપણા પ્રત્યે શ્રી જ્ઞાનવિમલસૂરિ (જ.સં. શિથિલતાને દૂર કરવાની શુદ્ધિકરણની ક્રિયા એટલે ‘ક્રિયોદ્ધાર’ ૧૯૯૪ સ્વર્ગવાસ સં. ૧૭૭૨)ને અભુત આદર હતો, તેથી જે એક પ્રકારની જાગૃતિનો સમયગાળો દર્શાવે છે. એક તેઓ તેમને ‘વાચકરાજ'થી સંબોધતા. જૈન ધર્મમાર્ગમાં/શ્રમણસંઘમાં પ્રવેશેલી સુષુપ્તિઓને 1 યોગીરાજ' : પૂ. શ્રી આનંદઘનજી | કારણે પેઠેલી અશુદ્ધિઓને પારખી લઈને તેના માલિનીકરણને (સમય આશરે વિ.સં. ૧૯૬૦થી ૧૭૩૦) દૂર કરવા શુદ્ધિકરણ કરવાનું ભગીરથ કાર્ય કરનાર પ્રબળ ‘ષડ્રદર્શનવેત્તા', “ઉપાધ્યાયજી', “વર્તમાન પુરુષાર્થી મહાન શ્રમણો ‘ક્રિયોદ્ધારક તરીકે સ્થાન પામ્યા છે. મહાવીર', “શ્રુતકેવલી', “ન્યાય વિશારદ', “નવ્ય શ્રમણ પરંપરામાં તપ–સંયમ-અહિંસા સદા અગ્રસ્થાને ન્યાયના અવતાર', ‘તાર્કિક શિરોમણિ' : રહ્યાં છે પરંતુ શ્રમણ ભગવાન મહાવીર પછી આઠસો-હજાર પૂ. શ્રી યશોવિજયજી મહારાજ વર્ષે સંયમપાલનને બદલે અમુક શ્રમણોનાં જીવનમાં મંદિરવિક્રમની સત્તરમી સદીમાં તેમનો જન્મ. એક જ ઉપાશ્રયમાં કાયમી નિવાસ, સુખ-સુવિધાનો ઉપયોગ વાક્યમાં કહીએ તો “મહાન જૈન મુનિવર' હતા. અમદાવાદના ચૈત્યવાસ'ના નામે ડોકાવા લાગ્યો. એવા સાધુઓમાં જૈનસંઘે–શ્રીસંઘે સમર્પિત કરેલા ઉપાધ્યાયપદના બિરુદથી તેઓ | ચિત્યવાસી’ હતા જે પછીથી ‘યતિ' અને આગળ જતાં ‘ગોરજી” ‘ઉપાધ્યાયજી' બન્યા પછી તો તેમના વિશેષ નામને બદલે આ તરીકે ઓળખાયા (જો કે તેમની કેટલીક મર્યાદા બાદ કરતાં પદ જ તેમનું નામ બની રહ્યું! તેમનાં વાણી-વચનો-વિચારો તેમનું પ્રદાન પણ રહ્યું છે). આથી એક તરફ ‘યતિ' અને બીજી ‘ટંકશાળી’ વિશેષણથી ઓળખાય છે. શાસ્ત્રોના સર્વજ્ઞના અર્થમાં Jain Education Intemational Page #363 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ તરફ શુદ્ધ સાધુધર્મના પાલનમાં કડક આચરણ ધરાવનાર ‘સંવેગી’ શ્રમણનો વર્ગ ઊભો થયો. જે શ્રમણો શિથિલાચારને દૂર કરવા અગ્રણી બન્યા તે આદરના આપોઆપ અધિકારી બની લોકહૃદયમાં સ્થાન પામી ક્રિયોદ્ધારક' તરીકે પંકાયા. જેમકે---(* નિશાની કરેલ ‘ક્રિયોદ્ધારક' અંગે આ લેખમાં અન્યત્ર વિગત આપી છે) શ્રી જિનવલ્લભસૂરિ (ખરતરગચ્છ) * શ્રી જગચંદ્રસૂરિ (બૃહત્તપાગચ્છ) શ્રી જયશેખરસૂરિ (નાગોરી તપાગચ્છ) શ્રી આર્યરક્ષિતસૂરિ (વિધિપક્ષ) સોળમી સદીના ક્રિયોદ્ધારકો શ્રી પાર્શ્વચંદ્રસૂરિ (સં. ૧૫૬૪) * શ્રી આનંદવિમલસૂરિ (સં. ૧૫૮૨) શ્રી ધર્મમૂર્તિસૂરિ (સં. ૧૬૦૨) શ્રી જિનચંદ્રસૂરિ (સં. ૧૬૧૪) અઢારમી સદીના ક્રિયોદ્ધારકો શ્રી સત્યવિજયગણિ શ્રી જ્ઞાનવિમલસૂરિ વિક્રમની વીસમી સદીમાં ક્રિયોદ્ધારકો શ્રી કુશલચંદ્રગણિ (પાર્શ્વચંદ્રગચ્છ) મહારાજ શ્રી ભ્રાતૃચંદ્રસૂરિ, શ્રી મોહનલાલજી (ખરતરગચ્છ), શ્રી ગૌતમસાગરજી (અચલગચ્છ), શ્રી બુટેરાયજી (તપાગચ્છ), શ્રી મૂલચંદજી, શ્રી વિજયકમલસૂરિ. ૐ વીસમી સદીના) જૈનશાસનના રાજા : પૂ. ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી) મહારાજ સ્પષ્ટ વક્તા, નીડર પ્રચારક, સાહસવીર, જૈનશાસનના ગગનમાં એક તેજસ્વી તારલા સમાન હતા. જન્મ પંજાબમાં શિયાલકોટમાં વિ.સં. ૧૮૮૬માં. પિતાનું નામ સુખા શાહ, માતા બકોરાબાઈ (મહતાબ દેવી). સોળ વર્ષની ઉંમરે સં. ૧૯૦૨માં પૂ. બુટેરાયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા. ગુરુ શિષ્ય બંને ક્રાંતિકારી હતા. જ્યારે સંવેગી સાધુઓની સંખ્યા ઓછી થઈ ગઈ હતી ત્યારે તેમણે ક્રાંતિકારી પગલું ભર્યું જેથી સો વર્ષમાં સંવેગી શ્રમણોની સંખ્યા ૧૦૦% વધી. સ્વર્ગવાસ સં. ૧૯૪૫માં ભાવનગર. પું ‘પંજાબ દેશોદ્ધોરક', ‘ન્યાયાંભોનિધિ', ‘કુવાદિતિમિરતરણ' : પ.પૂ. શ્રી વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ) ૩૫૧ પ્રકાંડ પંડિત પૂ. આત્મારામજી મહારાજ પંજાબ અને ગુજરાતની ધરતી પર ભવ્ય અને વિશાળ શાસનપ્રભાવના પ્રસરાવનાર મહાન સાધુ હતા. છેલ્લા બે સૈકામાં થયેલા પ્રભાવક આચાર્યોમાં પણ તેમનું સ્થાન મુખ્ય છે. જન્મે કપૂર-બ્રહ્મક્ષત્રિય. જન્મ વિ.સં. ૧૮૯૨માં પંજાબમાં જીરાનગર પાસે લહેરા ગામમાં. જન્મ નામ દિત્તારામ, પિતા ગણેશચંદ્ર, માતા રૂપાદેવી. શીખ ધર્મગુરુ બનવાને બદલે વિ.સં. ૧૯૧૦માં ૧૮ વર્ષની વયે માલેરકોટલામાં જીવણલાલજી મહારાજના હસ્તે દીક્ષા લઈ ‘આત્મારામજી’ નામ રાખ્યું. અત્યંત પ્રભાવશાળી એવા પૂ.શ્રીના અધ્યયન-અધ્યાત્મ, ગ્રહણશક્તિ-સમજણશક્તિ અજોડ હતા. દેશવિદેશમાં મહાનધર્મવેત્તા તરીકે પ્રસિદ્ધ હતા. સને ૧૮૯૩ની શિકાગોમાં ભરાયેલી સર્વધર્મપરિષદમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લેવા આમંત્રણ મળેલું પણ ત્યાં જવામાં–સમુદ્ર પાર કરવાના નિષેધની–મુશ્કેલીને કારણે તેમણે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજીને તૈયાર કરીને મોકલેલ. આર્યસમાજી મ. દયાનંદ સરસ્વતીજી અને પૂ. આત્મારામજી વચ્ચે શાસ્ત્રાર્થ કરવા મિલન ના થઈ શક્યું! ‘આત્માનંદ’ નામથી અનેક શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાઓ, ધર્મશાળાઓની સ્થાપના થયેલી. તેઓ અનેક ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. જૈનધર્મ વિશે તેમણે ઘણું લખ્યું. તેમાં ‘જૈન તત્ત્વાદર્શ’ દળદારગ્રંથ મુખ્ય છે. (જૈન) પૂજાસાહિત્ય હિંદીમાં આપનાર તેઓ પ્રથમ હતા. પંજાબમાં ધાર્મિક વિખવાદો સમાવનાર ગુજરાનવાલા (હાલ પાકિ.) ખાતે સં. ૧૯૫૩માં સ્વર્ગવાસ પામ્યા. િસદ્ધર્મસંરક્ષક : પૂ. આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ પૂ. આત્મારામજી મહારાજના પ્રભાવક પટ્ટધર અને શ્રી સુધર્મા સ્વામીજીની ૭૪મી પાટને પોતાના પ્રચંડ ચારિત્રપ્રભાવથી અને નીડરતાથી શોભાવનારા, અહિંસાના હિમાયતી, રાજવીઓને પણ અહિંસાનો સચોટ-સજ્જડ ઉપદેશ આપનારા પૂ. આચાર્યદેવશ્રીનો જન્મ સં. ૧૯૦૮ સરસા (પંજાબ)માં, યતિદીક્ષા સં. ૧૯૨૦ (પંજાબ), સંવેગી દીક્ષા સં. ૧૯૩૨માં અમદાવાદ, આચાર્યપદ-સં. ૧૯૫૭માં પાટણમાં Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ અને સ્વર્ગવાસ સં. ૧૯૮૩માં જલાલપુર-નવસારીમાં થયેલ. મૈં ‘સકલાગમ રહસ્યવેદી', ‘જ્યોતિષમા' : પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ આપશ્રી ઝીંઝુવાડાના વતની હતા. બાવીસ વર્ષની વયે પૂ. ઉપાધ્યાયજી વીરવિજય મહારાજના શિષ્ય બનેલા. જ્યોતિષના અજોડ અભ્યાસને કારણે જ્યોતિષમાર્તંડ' કહેવાયા. બધા આગમોના રહસ્યના જ્ઞાતા હોવાથી સકલાગમ રહસ્યવેદી' તરીકે પંકાયા. આચાર્યપદ સં. ૧૯૮૧માં છાણીમાં મળેલું. સ્વર્ગવાસ સં. ૧૯૯૨માં પાટડીમાં થયેલ. 'નવયુગપ્રવર્તક', 'શાસ્ત્રવિશારદ' : પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી (કાશીવાળા) મહારાજ પદ્મ ‘વાગડ-ઉદ્ધારક' : પૂજ્ય શ્રી જીતવિજયજી ειει સૌરાષ્ટ્ર કાશ્મીર સમા મહુવામાં જૈન ધર્મી ખાનદાન પરિવારમાં રામચંદ્ર શેઠ અને કમળા શેઠાણીને ત્યાં બાળ ‘મૂળચંદ’રૂપે જન્મ. નાનપણથી જ પ્રબળ વૈરાગ્યવૃત્તિ, તેથી પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજ પાસે દીક્ષા લઈ મુનિ ધર્મવિજયજી બન્યા. જૈનશાસનને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની વૃત્તિ. બહુ ટૂંકા ગાળામાં ન્યાય—વ્યાકરણ-સાહિત્ય-કોષ અને આગમના અઠંગ અભ્યાસી બન્યા. બનારસ (કાશીમાં) ‘શ્રી યશોવિજયજી મહારાજ'ના નામે સંસ્કૃત પાઠશાળા સ્થાપી. જૈન ગ્રંથોનું પ્રકાશન કરી દેશ-વિદેશમાં નિઃશુલ્ક મોકલાવ્યા. શાસ્ત્રોની ચર્ચા-વિચારણા, વાદ-વિવાદ, નૂતન અર્થઘટનોમાં પણ પારંગત. વક્તવ્ય-કૌશલ્યથી માંસાહારવિરોધી ચળવળમાં સફળ. અહિંસક વસ્ત્રો તરીકે ખાદી અપનાવી. જૈનશાસનમાં નવી હવા ઊભી કરી. વિવિધ પ્રાંતોમાં ફરી જૈનધર્મ પ્રત્યે વિધર્મીઓના તેમનો જન્મ સં. ૧૯૪૬માં માંડલમાં. પિતા છગનલાલ, માતા દિવાળીબહેનનું એક માત્ર સંતાન. મૂળ નામ નરસિંહ. માતા-પિતાનાં અવસાન બાદ બનારસ અને પછી બંગાળ પહોંચી દીક્ષા લીધી ને મુનિ શ્રી ન્યાયવિજયજી નામ પામ્યા. ન્યાયશાસ્ત્રોનું ગહન અધ્યયન કરીને ‘ન્યાયતીર્થ’ અને ‘ન્યાયવિશારદ' પદવી પામ્યા. સંસ્કૃત-પ્રાકૃતમાં કલમ ચલાવી. અજ્ઞાન-ગેરસમજને દૂર કર્યાં. સં. ૨૦૭૩માં શિવપુરી મુકામે નાગપુર અને ઉજ્જયિનીના બ્રાહ્મણોએ પંડિતરાજ અશ્વઘોષ સ્વર્ગવાસ. અને કવિરાજ કાલિદાસ એવાં પ્રશસ્તિવચનો સાથે માનપત્ર અર્પણ કર્યાં. તેમણે ‘જૈનદર્શન’ નામનો અજોડગ્રંથ લખ્યો. જૈન શ્રમણો માટે રાષ્ટ્રભાવનાનાં દ્વાર ખોલ્યાં હતાં. તેમનો જન્મ કચ્છની ખમીરવંતી ધરતીના મનફરા ગામ (તા. ભચાઉ)માં. મૂળ નામ જયમલ્લ, પિતા ઉકા શેઠ. માતા અવલબાઈ. ૧૨ વર્ષની ઉંમરે થયેલ આંખોનો દુઃખાવો ચાર વર્ષ ચાલ્યો. પ્રતિજ્ઞા કરી કે“જો આ દુ:ખ મટી જશે તો મારું જીવન સાધુપણામાં વિતાવીશ.” તેમને પરણાવવાની ઇચ્છા માતા-પિતાના મનમાં વધતી જતી હતી ત્યારે જયમલ્લના અંતરમાં દીક્ષા લેવાની અધીરાઈ વધતી હતી છેવટે પુત્ર જીત્યો! વિશ્વ અજાયબી : સં. ૧૯૨૫ના અક્ષયતૃતીયાએ પૂ. મુનિપ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજે દીક્ષા આપી ત્યારે મુનિશ્રી જીતવિજયજી નામ પડ્યું. દીક્ષામહોત્સવમાં બે ચમત્કાર થયા. જે કૂવાના પાણીથી જયમલ્લે છેલ્લું સ્નાન કર્યું તે કૂવાનું પાણી મીઠું થયું! જે જીર્ણ રાયણના વૃક્ષ નીચે દીક્ષાક્રિયા થઈ તેને પુનઃ ફળ આવ્યાં!! સં. ૧૯૩૮ના વૈશાખમાં કચ્છમાં પલાંસવા ગામે ગુરુ મહારાજનો સ્વર્ગવાસ થતાં મુનિ જીતવિજયજીને આંચકો લાગ્યો પણ થોડા જ સમયમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી પુનઃ શાસનસેવામાં લાગી ગયા. Jain Education Intemational ‘વાગડ' જેવા પછાત પ્રદેશમાં ધર્મસંસ્કાર કેમ વધે? તેની સુંદર ભાવના સાથે ૫૫ વર્ષના દીક્ષાપર્યાયમાં ૩૦ જેટલાં ચોમાસાં તો કચ્છ-વાગડમાં જ ગાળ્યાં ને ઊધ્ધિકરણના અર્થમાં ‘વાગડના ઉદ્ધારક’ બન્યા! તેમનાં આજ્ઞાવર્તી સાધુ-સાધ્વીઓની પરંપરા હજી પણ ‘વાગડવાળા' નામે જાણીતી છે. સંવત ૧૯૮૦માં પલાંસવા ગામે સ્વર્ગવાસ થયો. એ પહેલાં નાદુરસ્તીને કારણે પાંચ ચોમાસાં અહીં જ ગાળેલાં. તેથી તે ગામ ગૌરવશાળી ગુરુતીર્થ બની ગયું! 'ન્યાયતીર્થ', ‘ન્યાયવિશારદ' : પૂ. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજ જૈન જ્ઞાન ભંડારોના ઉદ્ધારક : પૂ. મુનિપ્રવર શ્રી ચતુરવિજયજી સં. ૧૯૨૬માં છાણી-વડોદરા મુકામે ધાર્મિક કુટુંબમાં જન્મેલા શ્રી ચતુરવિજયજી મહારાજ જૈન જ્ઞાનભંડારોના ઉદ્ધારક, પ્રાચીન જૈન ગ્રંથોના મહાન સંપાદક-સંશોધક અને ટોચના વિદ્વાન હતા. મૂળ નામ ચૂનીલાલજી, પૂ. શ્રી કાંતિવિજયજી મહારાજ પાસે ડભોઈ મુકામે સં. ૧૯૪૬માં Page #365 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૫૩ દીક્ષા લઈને મુનિ શ્રી ચતુરવિજયજી તરીકે ઘોષિત થયા. નિમગ્ન, શાસ્ત્રગ્રંથોના ઉદ્ધારમાં ઊંડા ઊતર્યા. ભારતવર્ષની ત્યારપછી વિહાર, અભ્યાસ-અધ્યયનમાં ઊંડા ઊતર્યા. શાસ્ત્રોક્ત સંસ્કૃતિ, વિદ્યા, કળા, સાહિત્ય વ.ના પ્રકાંડ પંડિત બન્યા. જૈન બાબતને ઝીણવટથી સમજી શકતા. અક્ષરો-સુંદર પુસ્તક આગમોના અજોડ અને સમર્થ જ્ઞાતા બન્યા. જૈન સાહિત્યના લખવાની પદ્ધતિ પણ સુંદર. તેમના નિદર્શન હેઠળ ૩૦-૪૦ વિવિધ વિષયોના પ્રાચીન ગ્રંથોનું આધુનિક નમૂનેદાર ઢબે લહિયાઓ ગ્રંથો લખવાનું કાર્ય કરતાં. લેખન–સંશોધન કળામાં સંશોધન-સંપાદન કરવા લાગ્યા. વડોદરાના શ્રીસંઘે તેમને પણ પોતે પારંગત. લીંબડી, છાણી, વડોદરા, પાટણ, ભાવનગર “આગમપ્રભાકર'નું બિરુદ આપ્યું. વિરલ ગ્રંથોની જાળવણી વ.ના ગ્રંથભંડારો વ્યવસ્થિત કર્યા. અમુક લહિયાઓને સંશોધન કરવામાં સિદ્ધહસ્ત કલાવિશારદ બન્યા. ચિત્રકલા, લિપિશાસ્ત્ર, કર્યા બાદ સુંદર પ્રેસ-કૉપીઓ કરવાનું કામ શીખવાડ્યું. શ્રી શિલ્પ-સ્થાપત્ય-મૂર્તિઓ, સિક્કા, ચિત્ર વ. પુરાતત્ત્વશાસ્ત્રનું પણ આત્માનંદ જૈન રત્નમાળાનું સંશોધન-સંપાદન પણ તેમનું બહોળું જ્ઞાન મેળવ્યું. જેસલમેરના જ્ઞાનભંડારોનો ઉદ્ધાર કર્યો મહાન કાર્ય છે. સં. ૧૯૯૬માં કાળધર્મ પામ્યા. પૂજય મુનિરાજ તેથી પ્રભાવિત થઈને ભારતમાં ‘પ્રાકૃત ટેટ્સ સોસાયટી' શ્રી પુણ્યવિજયજી જેવા તેમના પ્રખર શિષ્ય હતા. સ્થપાઈ. કસ્તુરભાઈ લાલભાઈ શેઠે સને ૧૯૫૭માં ‘લાલભાઈ IT “પંન્યાસજી મહારાજ' : પૂજ્ય પંન્યાસ શ્રી દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર' (એલ.ડી. ઇન્સ્ટિ.)ની ભદ્રંકરવિજયજી ગણિવર સ્થાપના કરી. પાટણમાં સં. ૧૯૯૫માં “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર' સ્થાપ્યું. ગુજરાતી સાહિત્ય પરિષદના સને પંચાસજી મહારાજ' તરીકે જૈનજગતમાં લાડીલા ૧૯૫૯ના અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષ સંબોધનથી જાણીતા-માનીતા પૂ. શ્રી ભદ્રંકરવિજયજીએ બનેલા. નમસ્કાર મહામંત્રના મહિમાને વિસ્તારવાનું કાર્ય કર્યું. મૂળ નામ ભગવાનદાસ, જન્મ સંવત ૧૯૫૯માં પાટણમાં. પિતા ! “માલવોદ્ધારક : પૂ. પંન્યાસપ્રવર શ્રી હાલાભાઈને મુંબઈ રહેવું પડતું હોવાથી તેમનો ઉછેર પણ અભયસાગરજી મહારાજ મુંબઈમાં થયો. અનિચ્છાએ લગ્નગ્રંથિથી જોડાયેલા પણ પ્રબળ ભૂગોળ-ખગોળના શાસ્ત્રવેત્તા, યોગવિદ્યાના આરાધક, વૈરાગ્યવૃત્તિને કારણે સં. ૧૯૮૭માં પૂ. શ્રી રામવિજયજી આગમ-વાચનાકાર, જંબૂદ્વીપ યોજનાના નિર્માતા, મહારાજના શિષ્ય તરીકે “મુનિશ્રી ભદ્રંકરવિજયજી' તરીકે માલવોદ્ધારકશ્રીનો જન્મ ઉ.ગુ.માં જન્મ ઉનાવા ઉદ્દઘોષિત થયા. ‘આચાર્ય'પદનો ઇન્કાર કર્યો. સં. ૨૦૦૭માં (મીરાંદાતાર)માં. પિતા મૂલચંદભાઈ (ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી પાલિતાણામાં પંન્યાસપદથી અલંકૃત થયા. “તપ” પર ભાર મહારાજ), માતા મણિબહેન (સાધ્વીશ્રી સગુણાજી મહારાજ) મૂક્યો. સિદ્ધચક્ર મહાપૂજનનો પ્રચાર વેગીલો બનાવ્યો. સં. જન્મનામ અમૃતકુમાર. તેમના ભાઈ–બહેને પણ દીક્ષા લીધેલી. ૨૦૩૬માં સમાધિમૃત્યુ પાટણની ભૂમિ પર જ થયું! બાલદીક્ષાના વિરોધ–અડચણ વચ્ચે પૂ. ધર્મસાગરજી | ‘આગમપ્રભાકર' : પૂ. મુનિપ્રવર શ્રી મહારાજના શિષ્ય મુનિ શ્રી અરુણોદયસાગરજી બન્યા. પિતાપુણ્યવિજયજી મહારાજ પુત્ર હવે ગુરુ-શિષ્ય બન્યા! તપ, જ્ઞાન અને કળાના ત્રિવેણી સંગમ સમાં પૂ. સં. ૨૦૨૯માં પંન્યાસપદ અપાયું ત્યારે પુણ્યવિજયજીનું વતન કપડવંજમાં, જન્મ સં. ૧૯૫૨માં અરુણોદયસાગરને બદલે ‘પંન્યાસ શ્રી અભયસાગરજી' જ્ઞાનપાંચમ. પિતા ડાહ્યાભાઈ, માતા માણેકબહેન. બચપણનું નામ નામકરણ થયું. “ચંદ્ર પર ઊતરેલો માનવી ખરેખર ચંદ્ર પર મણિલાલ. વિધવા માતા અને ૧૪ વર્ષના મણિલાલે દીક્ષા લેવાનું પહોંચ્યો હતો કે કેમ?' તે વિષયક પ્રશ્નોને સચોટતાથી વ્યક્ત નક્કી કર્યું. સં. ૧૯૬૫માં છાણીમાં પૂ. કાંતિવિજયજીના શિષ્ય કર્યા. મહેસાણામાં “ભૂ-ભ્રમણ શોધ સંસ્થાન' સ્થાપ્યું. વિશ્વની મનિશ્રી ચતરવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લઈ મુનિ અનેક સંસ્થાઓએ તેમને સભ્યપદ એનાયત કર્યું. અનેક શ્રી પુણ્યવિજયજી બન્યા. બે દિવસ પછી માતાએ પાલિતાણામાં ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું. (પિતાપુત્રની) હવે ગુરુ- " દીક્ષા લીધી અને સાધ્વી શ્રી રત્નશ્રીજી મહારાજ બન્યા. શિષ્યની જોડીએ માળવા-મેવાડમાં ધર્મવિહોણાં લોકોમાં ફરીને દીક્ષાગ્રહણ પછી પુણ્યવિજયજી મહારાજ અભ્યાસ જાગૃતિ લાવ્યા. દોઢસો મંદિરોનો જીર્ણોદ્ધાર ઇન્દોરની એક પેઢી દ્વારા કરાવ્યો એટલે ‘માલવોદ્ધારક તરીકે પંકાયા. તેમનું બીજું Jain Education Intemational Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ વિશ્વ અજાયબી : અગત્યનું કાર્ય “જંબૂઢીપ નિર્માણ’નું છે. જુદી જુદી અનેક કરી શાસ્ત્રોનું ઊંડું અવગાહન કર્યું. સં. ૧૯૬૪માં ભાવનગરમાં સંસ્થાઓએ તેમને પદવીઓ, સભ્યપદ, દેશવિદેશોમાંથી મોકલેલ મહામહોત્સવપૂર્વક આચાર્યપદવીથી અલંકૃત થયા. છેલ્લાં 100 જો કે ‘આચાર્યપદ' તો તેમણે સ્વીકાર્યું જ નહીં. સંવત વર્ષમાં યોગોદ્રહન, પંચપ્રસ્થાપનની આરાધના ઇત્યાદિ શાસ્ત્રીય ૨૦૪૩માં તેમનાં ધર્મકાર્યોની ધૂરા પૂ. પં. શ્રી અશોકસાગરજી વિધિપૂર્વક કરીને આચાર્યપદવી પ્રાપ્ત કરનારા તેઓ સર્વપ્રથમ મહારાજે સંભાળી લીધી. આચાર્ય બન્યા. તેથી આચાર્યોના ચક્રમાં ચક્રવર્તી અને આગળ “વ્યાખ્યાતૃ ચૂડામણિ' : જતાં વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાયથી “શાસનસમ્રાટ’ નામે પૂજ્ય મુનિરાજ શ્રી વિધાવિજયજી મહારાજ ખ્યાત થયા. જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનોદ્ધારરૂપે ત્રણેક લાખ શ્લોક પરિમાણવાળા ગ્રંથો અને ટીકાગ્રંથો લખ્યા. જ્ઞાન-ગુણસંપન્ન આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ (કાશીવાળા)ના તેજસ્વી શિષ્યપરંપરા રચી. જીવદયાનો હૃદયસ્પર્શી બોધ શિષ્યરત્ન, શાસનદીપ, વ્યાખ્યાતૃ ચૂડામણિ, શાસનપ્રભાવક આપ્યો. તીર્થોદ્ધાર કર્યો. સંવત-૨00૫માં ચાતુર્માસમાં એટલે શ્રી વિદ્યાવિજયજી મહારાજ. મૂળ નામ બેચરદાસ. જન્મભૂમિ મહુવામાં જ સ્વર્ગવાસ થયો. જૈનાગમોના સિદ્ધાંતોને સમજવા બનારસ પાઠશાળામાં ગયેલા. પછી દીક્ષાગ્રહણ કરી મુનિશ્રી વિદ્યાવિજયજી બન્યા. બંગાળથી F “પ્રશાંતમૂર્તિ' : લઈને સિંધ-કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિચરીને મધર અને પૂ. આ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ પ્રભાવશાળી અને નિર્મળ ચારિત્ર્યથી જિનશાસનની સેવા કરી. વતન પાટણ પાસે સરિયદ, પિતા શેઠ શ્રી વીરચંદ E “સરાકજાતિ-સમુદ્ધારક' : મગનભાઈ, માતા ઝબલબહેન. જન્મ વિ.સં. ૧૯૬૯માં. પૂ.પં. પૂ. મુનિરાજ શ્રી મંગળવિજયજી મહારાજ શ્રી સુરેન્દ્રવિજયજી ગણિએ વિ.સં. ૧૯૮૭માં દીક્ષા આપી મુનિરાજ શ્રી અશોકવિજયજી નામ આપ્યું. આ. શ્રી શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના આ શિષ્ય વિજયરામસૂરિજીના હસ્તે ચાણસ્મામાં વિ. સં. ૨૦૦૯માં આગમ-ગ્રંથોમાં ઉલ્લેખિત જૈન નગરીઓ અને શ્રાવક કુળોની ગણિપદ-પંન્યાસપદ અલંકૃત, સં. ૨૦૨૩માં આચાર્યપદ વ્યાપક શોધ ચલાવી શોધી આપ્યું કે “સરાક’ એ “શ્રાવક' અપાયું. શબ્દનો અપભ્રંશ છે. બિહાર અને બંગાળની સરાક જાતિ કુળધર્મથી શ્રાવક છે. બિહારની ભૂમિમાં લાખો “સરાક’ વસે છે. F “માલવકેસરી' : તેમના કુળદેવતા પારસદેવ છે! પછી જૈનધર્મના શિક્ષણ- પૂ. આ. શ્રી વિજયજયદેવસૂરીશ્વરજી મહારાજ સંસ્કાર વિસ્મૃત થયાં. સરાક જાતિને મૂળ શ્રાવક સંસ્કારમાં વતન ગુજરાત સરહદે કુવાલા ગામ. પિતા ટીલચંદભાઈ. લાવવા પૂ. મુનિરાજ શ્રી મંગલવિજયજી મહારાજે પ્રયત્ન કર્યો માતા પૂતળીબાઈ. મૂળ નામ જીવનલાલ. સંવત ૧૯૯૪માં પૂ. તે જૈન ઇતિહાસમાં એક નૂતન પૃષ્ઠ ઉમેરી જાય છે! પં. શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજના હસ્તે દીક્ષાથી મુનિશ્રી પર “શાસનસમ્રાટ', “સૂરિચક્રવર્તી', જયંતવિજયજી નામે જાહેર થયા. રાજસ્થાન-મધ્યપ્રદેશમાં ચકચક્રવર્તી', “વિશ્વગુર', “મહારાજાધિરાજ' : વિહાર કરીને જાગૃતિ લાવ્યા. તેથી (વીરનિર્વાણ સં. ૨૫0૧માં પૂ. આચાર્ય દેવેશ વિજયનેમિસૂરીશ્વરજી આચાર્યપદથી અલંકૃત થયા પછી) ઇન્દોર-વલ્લભનગરના જિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે માલવાના અનેક સંઘોએ તેમને વીતરાગ શાસનની મહાન વિભૂતિ પૂ. આચાર્ય શ્રી માલવકેસરી’ પદવીથી વિભૂષિત કર્યા. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ મહાન વ્યક્તિમતા અને અભુત સગુણોને કારણે વીસમી સદીના સૌથી મોટા સૂરિ ચક્ર “શાસ્ત્રવિશારદ', “ન્યાયવાચસ્પતિ' : ચક્રવર્તીનું માન પામ્યા. પૂજ્યશ્રીનો જન્મ ધર્મપ્રેમી લક્ષ્મીચંદ આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજ દેવચંદ અને દિવાળીબાના ગૃહે સં. ૧૯૨૯માં “નેમચંદ'રૂપે જન્મ મહુવા (જિ. ભાવનગર)માં સં. ૧૯૪૩માં. પિતા થયો. ભાવનગરમાં સં. ૧૯૪૫માં પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે કમળશીભાઈ, માતા ધનીબહેન. સંવત ૧૯૫૯માં સૂરિ નેમચંદે દીક્ષા લીધી અને ‘મુનિશ્રી નેમવિજયજી' બન્યા. સં. શિરોમણિ પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી ૧૯૪૯માં ગુરુદેવની શીળી છાયા ગુમાવી પણ સ્વસ્થતા પ્રાપ્ત મહારાજના વરદ્ હસ્તે દીક્ષા અપાઈ. તેથી મુનિશ્રી Jain Education Intemational Page #367 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૩૫૫ દર્શનવિજયજી નામ રાખ્યું. સં. ૧૯૭૩માં આચાર્યપદ મળ્યું. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પાસે સં. ૧૯૭૧માં દીક્ષાથી પ્રકાંડ વિદ્વાન, સમર્થ શ્રતધર, સક્ષમ ગ્રંથ નિર્માતા. મુનિ શ્રી અમૃતવિજયજી નામ ઘોષિત થયું. શાસ્ત્ર–આગમમાં ‘સ્યાદ્વાદબિંદુ નામનો નવાય પર જાણીતો ગ્રંથ લખ્યો. અને અનુપમ કવિત્વમાં પારંગત બન્યા. સંવત ૧૯૯૨માં પૂ. જ્ઞાન-સાધનામય જીવનને અનુલક્ષીને “ન્યાય વાચસ્પતિ', શ્રી સૂરિસમ્રાટના હસ્તે આચાર્યપદની સાથે “કવિરત્ન' અને શાસ્ત્રવિશારદ' જેવાં શ્રેષ્ઠતાસૂચક બિરુદો અપાયાં છે. શાસ્ત્રવિશારદ' બિરુદો અર્પણ થયેલ. ગ્રંથોની ટીકાઓ અને E “ન્યાય વાચસ્પતિ', “શાસ્ત્રવિશારદ', ‘વૈરાગ્યશતકગ્રંથ' લખેલ છે. સં. ૨૦૩૦માં પાલિતાણા ખાતે સિદ્ધાંતમાત”, “કવિરન', 'વાત્સલ્યવારિધિ ! સમાધિપૂર્વક સ્વર્ગવાસ. પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ S: “ધર્મરાજા' : પૂજ્ય ૨૮ વર્ષની ઉંમરે ‘આચાર્ય” બન્યા તે અસાધારણ ઘટના આચાર્ય શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મહારાજ પૈકીની એક છે. બોટાદમાં સં. ૧૯૫૫માં શાહ હેમચંદભાઈ- જન્મ અમદાવાદમાં, સં. ૧૯૫૭માં પિતા અમીચંદભાઈ જમનાબાઈને ત્યાં જન્મ. બાળપણનું નામ નરોત્તમ. સ. કીનખાબવાળા અને માતા અંબાબહેનના પુત્ર “કાંતિલાલ'રૂપે. ૧૯૭૦માં પૂ.આ. શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આચાર્યશ્રી વિજયસિદ્ધસૂરીશ્વરજી/બાપજી મહારાજ પણ તે જ તરીકે દીક્ષા લીધી અને ‘મુનિશ્રી નંદનવિજયજી' બન્યા. કાશીના કુટુંબના હતા; સંવત ૧૯૭૬માં શાંતિમૂર્તિ વાત્સલ્યવારિધિ પૂ.પં. પ્રકાંડ પંડિત શશિનાથ ઝા, પંડિત મુકુંદ ઝા પાસે અભ્યાસ. શ્રી વિજ્ઞાનવિજયજી પાસે દીક્ષા મેળવી મુનિશ્રી કસ્તૂરવિજયજી આગમ, દર્શન, વ્યાકરણનું ઊંડું જ્ઞાન. ગ્રંથરચના પણ કરી છે. બન્યા. શ્રુતભક્તિ-ચારિત્ર્યભક્તિ-ગુરુભક્તિનો ત્રિવેણી સંગમ સં. ૧૯૮૩માં ૨૮મા વર્ષે નાની વયે આચાર્યપદ અપાયું થયો. ૩૯ પુસ્તકોનું સંપાદન-સર્જન-ભાષાંતર કર્યું. તેથી ઉહાપોહ થયો, પરંતુ તેમની યોગ્યતાને કારણે તે શમી પાલિતાણા-સિદ્ધગિરિ પર બાવન દેવકુલિકાઓથી અત્યંત ગયો. સં. ૨૦૩૨માં શત્રુંજય પ્રતિ અભિક્રમણ કરતા હતા ત્યારે શોભાયમાન જિનપ્રાસાદોમાં ૫૦૪ પ્રભુજીની પ્રતિષ્ઠા કરી, ધંધુકા પાસે તગડી ગામે મહાપ્રયાણ. સંવત ૨૦૩૨માં સોજીત્રા મુકામે સ્વર્ગવાસ, ત્યાં “ધર્મરાજા'ની ગુરુમૂર્તિ ગુરુમંદિરમાં છે. UF “શાસ્ત્રવિશારદ', “કવિદિવાકર' : પૂ. આ. શ્રી વિજયપઘ્રસૂરીશ્વરજી મહારાજ IF “સિદ્ધાંત વાચસ્પતિ', “જ્યોતિષમાds', શાસ્ત્રવિશારદ', 'વિનયગુણનિધાન’ : પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપધસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ, શ્રીમદ્ વિજયનેમિસૂરીજીના શિષ્યરત્ન. જન્મ પોરવાડ જ્ઞાતિમાં સં. ૧૯૫૫માં. બચપણનું ઉદયપુર મુકામે હેમરાજજી ભૂપચંદજી કોઠારી અને નામ પોપટલાલ. સં. ૧૯૭૧માં દીક્ષા લઈને મુનિશ્રી હમીબાઈને ત્યા સ. ૧૯૫૦માં બાળકે જિત હેમીબાઈને ત્યાં સં. ૧૯૫૦માં બાળક જિતમલજીરૂપે જન્મ. પદ્રવિજયજી બન્યા. ગુરુજી પાસે જ્ઞાનોપાર્જન કરી શાસ્ત્રોના કાપડના વેપારી બન્યા. વિજયનેમિસૂરીશ્વરજીએ સં. ૧૯૭૬માં પ્રકાંડ પંડિત બન્યા. સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી પર પ્રભુત્વ. સંવત જિતમલને દીક્ષા આપી મુનિશ્રી જિતવિજયજી નામે ઘોષિત ૧૯૯૨માં આચાર્યપદથી વિભૂષિત થયા તે પ્રસંગે અગાધ કર્યા. સંવત ૨૦૧પમાં ઉપાધ્યાયપદ અને આચાર્યપદ આપી પૂ. વિદ્વત્તા અને સમર્થ સાહિત્યસર્જનના ઉપલક્ષ્યમાં ‘શાસ્ત્રવિશારદ' આચાર્યદેવેશ વિજયનેમિસૂરીશ્વરજીના પટ્ટપ્રભાવક શાસનદીપક, અને “કવિદિવાકર” બિરુદ અપાયાં. જ્ઞાનોપાસના, સ્વાધ્યાય સિદ્ધાંતવાચસ્પતિ, જ્યોતિષમાર્તડ, શાસ્ત્રવિશારદ, ફળરૂપે દોઢસો ગ્રંથ આપ્યા. સંવત ૨૦૨૮માં અમદાવાદમાં વિનયગુણનિધાન ‘આચાર્ય શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી' નામ સમાધિપૂર્વક સ્વર્ગગમન. અપાયું. ચાતુર્માસ દરમ્યાન ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં નાનાં મોટાં સ્થળોએ અમૃતવાણી વહાવી, સં. ૧૯૯૨માં અંજારIF “કવિરત્ન', “શાસ્ત્રવિશારદ' કચ્છમાં ત્રણ ગચ્છો વચ્ચે એકતા-શાંતિ સ્થાપી. જિનશાસનમાં પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ તપ અને જ્ઞાનસાધનાનું પ્રેરક વાતાવરણ રચી પાલિતાણા મુકામે જન્મ બોટાદમાં સં. ૧૯૫૨માં દેસાઈ હેમચંદ ભવાનને સં. ૨૦૨૪માં નમસ્કાર મહામંત્રનું રટણ કરતાં કરતા ત્યાં. માતા દિવાળીબહેન. મૂળ નામ અમૃતલાલ. સૂરિસમ્રાટ શ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. Jain Education Intemational Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ વિશ્વ અજાયબી : પિf “દ્રવ્યાનુયોગના જ્ઞાતા : પૂ. આચાર્ય શ્રી ૧૯૮૮માં પૂ. શાસનસમ્રાટશ્રીના આશીર્વાદ સાથે પિતા-પુત્રે વિજયરામસૂરીશ્વરજી મહારાજ દીક્ષા ગ્રહણ કરી. પીતાંબરદાસ મુનિશ્રી પુખવિજયજી નામે પૂ. સં. ૧૯૫૦માં બોટાદમાં શ્રી દલીચંદભાઈ અંબાબહેનના પં. શ્રી અમૃતવિજયજીના શિષ્ય અને પુત્ર ધીરજલાલ મુનિશ્રી બાળક ત્રિભુવનદાસ તરીકે જન્મ. પૂજ્ય આચાર્ય શ્રી ધુરંધરવિજયજી નામે મુનિશ્રી પુણ્યવિજયજીના શિષ્ય જાહેર વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પરિચયમાં આવી તળાજામાં થયા. મામાએ કરેલા પોલીસ કેસમાં અડીખમ રહ્યા અને ૩૪ સં. ૧૯૮૨માં દીક્ષા. આગમોનો ઊંડો અભ્યાસ કરેલો. ગહન દિવસના મુનિસંમેલનમાં ધુરંધર આચાર્યોના સહવાસમાં વિષયોને સરળતાથી સમજાવવાની વિશિષ્ટ શૈલી હતી. રહેવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો. સંસ્કૃત-લેખન-વક્તવ્ય દ્રવ્યાનુયોગના વિષયમાં પહેલેથી નિષ્ણાત હતા. તેથી પૂ. પર અનન્ય કાબૂ મેળવ્યો. અધ્યયનપ્રીતિ કારણે ગુજરાતીગુરુમહારાજે તેમને પંન્યાસપદવી પ્રસંગે દ્રવ્યાનુયોગના જ્ઞાતાનું હિંદી-પ્રાકૃત-સંસ્કૃત-મરાઠી-અંગ્રેજી ભાષા પર કાબૂ મેળવ્યો. સાર્થક વિશેષણ આપેલું. નવ્ય ગ્રંથોની વિવિધ રચના કરેલી. સતત વિહાર, અનેક ધર્મકાર્યો વચ્ચે દર્શનસાહિત્યનાં લખાણોનો અષ્ટાપદની પુજાના અર્થોની સંકલના પણ વિશિષ્ટ કોટિની હતી. આંકડો ૧00 ગ્રંથોને વટાવી ગયો. તેમને આચાર્યપદ અર્પિત પ્રકરણ ગ્રંથો અને આગમગ્રંથો પણ સરળ રીતે સમજાવેલા. સંવત થયું ત્યારે ભાવનગર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીથી માંડીને ૨૦૧૯માં આચાર્યપદથી વિભૂષિત થયા. ગરદેવને સમર્પિત. જૈન, જૈનેતર મહાનુભાવોએ ઉપસ્થિતિ આપી. સંવત ૨૦૩૪માં સમુદાયના અનેક સાધુઓને નિઃસ્પૃહભાવે સહાયક બન્યા. ૬૦ વર્ષ સમાધિપૂર્વક કાળધર્મ. IT “કવિ દિવાકર' ? પૂજ્ય આ. શ્રી [E “વ્યાખ્યાન-વાચસ્પતિ' : વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરિ મહારાજ જન્મ મહેસાણા, સંવત ૧૯૬૮થી ૨૦૪૮. સુરતના ચીમનભાઈ ખીમચંદભાઈ અને કમળાબહેનના પુત્રરૂપે સં. ૧૯૮૪માં જન્મ, નામ સુરવિંદચંદ, સં. ૨૦૦૦માં Uા “મરુધર દેશોદ્ધારક', “રાજસ્થાનદીપક', દીક્ષા લઈને મુનિ શ્રી ચંદ્રોદયવિજયજી નામે પૂ. આ. શ્રી જૈનધર્મદિવાકર', ‘તીથપ્રભાવક', “શાસ્ત્રવિશારદ', “સાહિત્યરત્ન', “કવિકુલભૂષણ' : વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા. ગુરુભક્તિમાં તત્પર રહીને જ્ઞાન મેળવ્યું. ધર્મપ્રેરક પૂજ્ય આચાર્યશ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજ વ્યાખ્યાનશૈલીથી વ્યાખ્યાન વાચસ્પતિ' તરીકે પંકાયા. સં. ઉ.ગુ.ના ચાણસ્મા ગામે સં. ૧૯૭૩માં જન્મ. ૨૦૨૯માં આચાર્યપદે વિરાજિત થયા. પરિવારમાંથી ઘણાંયે માતાપિતાનું નામ ચંચળબહેન અને ચતુરભાઈ. સંવત દીક્ષા લીધી છે. ૧૯૮૮માં પંદર વર્ષની કુમળી વયે ઉદયપુરમાં અણગાર E “યોગનિષ્ઠ આચાર્યશ્રી', “શાસ્ત્ર વિશારદ' : જીવનને સ્વીકાર્યું. પૂ. શાસનસમ્રાટના વરદ્હસ્તે વડી દીક્ષા થઈ. સં. ૨૦૨૧માં આચાર્યપદારૂઢ થયા. ગ્રંથસર્જનનો આંકડો ૧૦૮ પૂ. આચાર્યપ્રવર શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. ગ્રંથોને વટાવી ગયો. મહુડી (મધુપુરી)માં શ્રી ઘંટાકર્ણ મહાવીરતીર્થના સ્થાપક, પ્રકાંડ પ્રબોધમૂર્તિ, સમર્થ વાદવીર, વિશાળ ગ્રંથરાશિના કર્તા, | "વ્યાકરણવિધાવારિધિ', “સિદ્ધાંતભારતી', ‘શાસ્ત્રવિશારદ'ની પદવી મેળવનાર આવા શાસનપ્રભાવક દર્શનચિંતામણિ', “કવિશિરોમણિ', “જ્યોતિર્વિદ્ર આચાર્યશ્રીનો જન્મ વિજાપુર (વિદ્યાપુર)માં, વિ.સં. ૧૯૩૦માં દિનમણિ' : મહેસાણામાં “શ્રી યશોવિજયજી જૈન-સંસ્કૃત-પ્રાકૃતપૂ.આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ પાઠશાળામાં પ્રવેશ મેળવ્યો. વાદવિવાદમાં પહેલેથી એક્કા તપ-ત્યાગ-વૈરાગ્ય-જ્ઞાન-સંસ્કાર-નમ્રતા–પ્રસન્નતાથી- હતા. યોગસાધનામાં પારંગત બન્યા. ૧૦૮ ગ્રંથો રચ્યા. ઝળહળતી આ વિભૂતિનું વતન ઝાલાવાડનું પાટડી. પિતા શાહ વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડે મહેલમાં તેમની પીતાંબરદાસ જીવાભાઈ ધંધાર્થે ભાવનગર વસ્યા. સં. પધરામણી કરેલી. અનેક રાજવીઓએ તેમના ઉપદેશથી કુટેવો ૧૯૭૪માં પત્ની સાંકળીબહેને પૂ.શ્રીને જન્મ આપ્યો. છોડેલી. બનારસના વ્યાકરણશાસ્ત્રીઓએ અને નૈયાયિકોએ યશોવિજયજી જૈન ગુરુકુળમાં પાલિતાણા. દાખલ થયા, સં. તેમને “શાસ્ત્રવિશારદ'ની પદવી આપી. સંવત ૧૯૭૦માં Jain Education Intemational Page #369 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૫૭ પેથાપુરમાં ભારતભરના શ્રીસંઘોએ તેમને આચાર્યપદે આરૂઢ Fિ સિદ્ધચકારાધન તીર્થોદ્ધારક, માલવકર્યા. સંવત ૧૯૮૧માં વિજાપુર વિદ્યાશાળાના ઉપાશ્રયે દેશોદ્ધારક', “શ્રી વર્ધમાન આયંબિલતપ અને સમાધિસ્થ થઈને પ૧ વર્ષની ઉંમરમાં મહાપ્રયાણ કર્યું ત્યારે શાશ્વતી શ્રી નવપદજી ઓળી આરાધના પ્રસારક' લાખો ભાવિકો ઊમટ્યા. : પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ R “સ્વ-પર-શાસ્ત્ર રહસ્ય નિષ્ણાત', “સાક્ષર પૂ.શ્રીનો જન્મ સં. ૧૯૪૦માં અમદાવાદમાં, માતાશિરોમણિ', “આગમોદ્ધારક', “આગમસમ્રાટ' : પિતા પ્રધાનબહેન-જેશીંગભાઈ પટવા. સંસારી નામ પૂ.આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ ચીમનભાઈ. પૂજ્ય આગમોદ્ધારકશ્રી પાસે દીક્ષા મેળવી “મુનિ જન્મ કપડવંજમાં મગનભાઈ ગાંધી-યમુનાબહેનના શ્રી ચંદ્રસાગરજી' બન્યા. “સિદ્ધહેમ વ્યાકરણ’ પર પ્રભુત્વ પરિવારમાં વિ.સં. ૧૯૩૧માં બાળક “હેમચંદ્ર રૂપે પરંતુ ૧૬- મેળવ્યું. માલવામાં જૈનધર્મને તેજસ્વી બનાવ્યો. “શ્રી સિદ્ધચક્ર મેળવ્યું. માલવામાં ? ૧૭ વર્ષે લીંબડીમાં શ્રી ગુરુદેવ ઝવેરસાગરજી પાસે સં. આરાધક સમાજની સ્થાપના કરી. સં. ૨૦૧૯માં સુરતમાં ૧૯૪૭માં દીક્ષા-વ્યાકરણ-કાવ્ય-ન્યાય-આગમોનો અભ્યાસ. સમાધિપૂર્વક કાળધમે. સંવત ૧૯૬૦માં પંન્યાસપદ મળ્યા પછી જૂના-પુરાણા, શાસનકંટકોદ્ધારક : હસ્તલિખિત ખવાઈ ગયેલાં આગમગ્રંથો શોધી-સંમાર્જિત કરી પૂ.આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજ પ્રકાશનપ્રવૃત્તિ સતત હાથ ધરવાથી ‘આગમોદ્ધારક' કહેવાયા. જન્મ સં. ૧૯૫૪માં “ઠળિયા’ ગામમાં. માતા-પિતા સંવત ૧૯૭૪માં આચાર્યપદથી અલંકૃત, નામ અપાયું આ. ઊજમબહેન-દીપચંદ જેરાજભાઈ, સંસારીનામ હઠીચંદ. આનંદસાગસૂરિજી. ‘આગમ–મંદિરોનું નિર્માણ, આગમિક તથા મુંબઈમાં સં. ૧૯૮૭માં પૂ.આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજના ધબ સાહિત્ય ક્ષેત્રે યોગદાન, અનન્ય શાસન પ્રભાવના, ‘શ્રી સિદ્ધચક્ર હસ્તે વીસ હજારની માનવમેદની વચ્ચે દીક્ષા (તે વખતે મુનિશ્રી ગણધરમંદિર', ‘શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમમંદિર' (સુરત), ચંદ્રસાગરજી, પછીથી) પૂ.આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી “શ્રી આગમોદ્ધારક સંસ્થા’ અને ‘ગુજરાતી જ્ઞાનમંદિર મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી હંસસાગરજી નામે ઘોષિત કલકત્તા'ની સ્થાપના. સમેતશિખરજી પહાડ અંગે જાગૃતિ વ. થયા. ટૂંક સમયમાં ધર્મશાસ્ત્રોનું તથા આગમોનું સુંદર જ્ઞાન આપશ્રીનું અવિસ્મરણીય પ્રદાન છે. પ્રાપ્ત કર્યું. ભાવવાહી કૃતિઓની રચના કરી. ચતુર્વિધ સંઘની ફિર સૌમ્ય અને પ્રશાંત મૂર્તિ : પૂ.આ. શ્રી વિશાળસભામાં સુરતના શ્રીસંઘે ‘શાસનકંટકોદ્ધારક'ની પદવી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજ આપવાની ઘોષણા કરી, તે પદવીદાન સમારંભ પાલિતાણામાં ૫.૫. આગમોદ્ધારક, આગમમંદિરસ્થાપક આચાર્યદેવ મુનિ શ્રી અમરશી મહારાજના હસ્તે થયો. સં. ૨૦૨૯માં શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર, સૌમ્ય અને તળાજામાં આચાર્યપદેથી અલંકૃત કરાયા. પ્રશાન્તમૂર્તિ આ. શ્રી માણિજ્યસાગરસૂરિજીનો જન્મ વિ.સં. “સંગઠનપ્રેમી સૂરિવર' : પૂ. આ. શ્રી ૧૯૪૮માં જંબુસર, જિ. ભરૂચમાં. જન્મનામ મોહનભાઈ, નિત્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજ પિતા પાનાચંદભાઈ, માતા ગંગાબા. વ્યવસાયાર્થે સુરત વસેલા આદરિયાણા, જિ. સુરેન્દ્રનગરમાં સં. ૧૯૯૮માં જન્મ. મોહનભાઈએ પૂ. આગમોદ્ધારકશ્રીની નિશ્રામાં ૧૯ વર્ષે પિતા તલકશીભાઈ. માતા મરઘાલ પિતા તલકશીભાઈ, માતા મરઘાબહેન. (સાંસારિક પક્ષે કાકા સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. સં. ૧૯૯૨માં આચાર્યપદે આરૂઢ અને પછીથી પુ. આચાર્યશ્રી) ગણિવર્ય શ્રી દર્શનસાગરજી કરીને ગુજીએ પોતાના પટ્ટધર બનાવ્યા. સં. ૨૦૦૬માં મહારાજ પાસે સં. ૨૦૧૨માં દીક્ષા, મુનિશ્રી નિત્યોદયસાગર સમુદાયના ગચ્છનાયક બન્યા. પૂ. આગમોદ્ધારકશ્રીના અધૂરા બન્યા. ભારતના વિવિધ ભાગોમાં ઘૂમ્યા. રાજસ્થાનના સંઘોમાં કાર્યને, પુસ્તકાકારે શતાધિક ગ્રંથોરૂપે મુદ્રિત કરવાનું ઉપાડી એકતા અને આત્મીયતાનું વાતાવરણ સર્જી ‘સંગઠનપ્રેમી લેવાથી આ. શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મોટે ભાગે સૂરિવર’ તરીકે પંકાયા. ખુડાલા (રાજ.) મુકામે સં. ૨૦૪૩માં ચિંતનમગ્ન મુદ્રામાં જોવા મળતા. સંવત ૨૦૩૧ના ચૈત્ર આચાર્યશ્રી તરીકે અલંકત થયા તે ધન્ય પ્રસંગે કામળીની બોલી માસમાં સ્વર્ગવાસ. મોટી રકમની થયેલી. Jain Education Intemational Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ વિશ્વ અજાયબી : ફિક “સરાક-સમાજઉદ્ધારક : પૂ. આચાર્યદેવ શ્રી અપાઈ. ફલોધિમાં સં. ૧૯૮૮માં આચાર્યપદે, સં. ૨૦૧૬માં યશોભદ્રસાગરસૂરીશ્વરજી સ્વર્ગારોહણ. જન્મ કપડવંજમાં. સંસારી નામ મુકુંદભાઈ વાડીલાલ = “ખાખી મહાત્મા’ : પૂ. આ. શ્રી પરીખ. માતા જીવકોરબહેન. સંસારી સુખોને લાત મારીને વિજયમંગળપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ.આ. શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે સં. પિતા સુશ્રાવક ઊજમશીભાઈ હિમજીભાઈ, માતા ૧૯૯૬માં દીક્ષા, તે જ વર્ષે પૂ. આગમોદ્ધારકશ્રીના હસ્તે સંતોકબહેનને ત્યાં વિ સં. ૧૯૫૧માં જન્મ. બાળપણના પાલિતાણામાં વડી દીક્ષા. સં. ૨૦૪૭માં બડૌદ (માલવા)માં મણિલાલ, સં. ૧૯૭૩માં જાતે જ સાધુવેશ પરિધાન કરેલો. આચાર્યપદ, પૂજ્યશ્રીના કુટુંબમાંથી ૩૨ જેટલી દીક્ષાઓ થઈ પછી પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ પાસે છે. બિહાર-બંગાળના “સરાક” (“શ્રાવકનો અપભ્રંશ) સમાજના વિધિપૂર્વક પ્રવ્રજ્યા સ્વીકારી, મુનિરાજ શ્રી મંગલવિજયજી ઉદ્ધાર માટે ઝઝૂમવાથી ‘સરાક-સમાજ ઉદ્ધારક તરીકે મહારાજ તરીકે ઘોષિત થયા. ભાભરમાં પહેલે માળેથી ઓળખાયા. પટકાયેલા શેઠ પર પોતાનો રજોહરણ ત્રણ વખત ફેરવીને બેઠા [ રેવતગિરિતીર્થ જીણોદ્ધારક' પૂ. આચાર્યપ્રવર કર્યા! એક શેઠના નવપરિણીત પુત્રને સર્પદંશ વખતે તેના શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી કાનમાં ભક્તામરની ગાથા કહેતાં ઝેર ઊતરી ગયેલું! સંયમબળે જન્મ વાંકાનેરમાં સં. ૧૯૩૦માં, દશા શ્રીમાળી જ્ઞાતિના આવા ચમત્કારો કરીને પોતે તો મૌન જ રહેતા. સં. ૧૯૯૨માં ફૂલચંદ નેણસી પારેખને ત્યાં, માતા ચોથીબહેન. પૂ. મુનિરાજ પંન્યાસપદવી તો સ્વીકારી પરંતુ ગુજ.-રાજ.ના શ્રીસંઘોના શ્રી કાંતિવિજયજી મહારાજે સં. ૧૯૫૦માં દીક્ષા આપી ‘મુનિ આગ્રહ છતાં આચાર્યપદનો ઇન્કાર કર્યો તેથી “ખાખી મહાત્મા’ ભાવવિજયજી' નામ આપ્યું. ત્યારપછી પૂ. પ્રતાપવિજયજી કહેવાયા. સં. ૨૦૩૦માં આચાર્યપદ સ્વીકારવું પડ્યું. સંવત મહારાજના વરદ હસ્તે ધામધૂમથી વડી દીક્ષા થતાં તેમના ૨૦૪૨માં સ્વર્ગવાસ. શિષ્યરૂપે મુનિશ્રી નીતિવિજયજી નામ ઘોષિત થયું. સંવત UિT “મરધરકેસરી', “મીઠા મહારાજ' : પૂ.આ. ૧૯૫૯-૧૯૬૦માં અમદાવાદના જ્ઞાનભંડારના ઉદ્ધાર માટે શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અગ્રગણ્ય શ્રાવકોને પ્રેરણા આપી. સં. ૧૯૭૪માં ઊંઝામાં અને મારવાડના પાલી જિ.માં જોજાવર ગામે વીસા ઓસવાલ સં. ૧૯૭૭માં પાલિતાણા “સેવાસમાજ' સંસ્થાની સ્થાપના ખીમરાજ શેઠને ત્યાં માતા પાબુબાઈની કુખે સં. ૧૯૭૦માં કરાવી. સં. ૧૯૭૬માં આચાર્યપદ પ્રાપ્ત. રેવતગિરિ (ગિરનાર) જન્મ. “મને કંઠમાળ મટશે તો દીક્ષા લઈશ’ એ પ્રતિજ્ઞા પાળી. તીર્થના જીર્ણોદ્ધારનું કાર્ય સં. ૧૯૭૮માં વેરાવળ પધારતાં સં. ૧૯૮૯માં દીક્ષા-વડી દીક્ષા ધારણ કરી. પૂજ્યપાદ શ્રી આરંભ્ય. ૧૯૮૫માં ખૂબ શાનદાર પ્રતિષ્ઠા-મહોત્સવ હીરવિજયસૂરિજી મહારાજ પછી ૪૦૦ વર્ષના ઇતિહાસમાં ઊજવાયો. ચિત્તોડમાં ૭ મજલાવાળો જૈન કીર્તિસ્તંભ, સફળતાથી, સૂઝપૂર્વક, શાસ્ત્રવિધિથી પ્રતિષ્ઠા કરાવવામાં મોખરે આજુબાજુનાં નાનાં-મોટાં શિલ્પકામવાળાં જૈનમંદિરોનો સં. રહ્યા. પ્રકૃતિપ્રેમી-જંગલમાં મંગલ' કરતા હોવાથી “મીઠા ૧૯૯૫માં જીર્ણોદ્ધાર આરંભ્યો.. સંવત ૧૯૯૮માં મહારાજ તરીકે અને અનેક તીર્થોના ઉદ્ધારક તરીકે પ્રખ્યાત, એકલિંગજીમાં સમાધિપૂર્વક સ્વર્ગગમન થતાં ઉદયપુરમાં સં. ૨૦૨૯મી શિવગંજ મુકામે કાળધર્મ પામ્યા. અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. પર “ગોલવાડ કેસરી’ : પર “ધર્મધુરંધર', 'જિનાગમ રહસ્યવેદી' : પૂ. આ.શ્રી વિજયપઘ્રસૂરીશ્વરજી મહારાજ પૂ.આ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ રાજ.ના સિરોહી જિ.ના વીરવાડા ગામે સં. ૧૯૮૮માં મારવાડના ‘થાવલા' જિ. જાલોરમાં ઓસવાલ વંશમાં હોય સોલંકી ગોત્રમાં વીસા પોરવાડ જ્ઞાતિમાં હંસરાજજી તો એવા સાનિય 25 અચલાજી-ભૂરીબાઈ દંપતીને ત્યાં પુત્રરત્ન પ્રાપ્ત થયેલ તે લક્ષ્મીબાઈને ત્યાં જન્મ. ત્રેવીસમા વર્ષે પૂ.આ. શ્રી હુકમાજી સં. ૧૯૫૮માં ગુરુમહારાજ આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરિજીના હસ્તે વીરવાડામાં પ્રવજ્યા અંગીકાર વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના હસ્તે દાહોદમાં દીક્ષા કરી. Jain Education Intemational www.jainelibrary.one Page #371 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૫૯ તેમણે મારવાડ જંકશનમાં ‘જિનેન્દ્રવિહાર' સમૃદ્ધ સંસ્થા આચાર્યપદ. તેમનાં વ્યાખ્યાનોમાં વિદ્વતા અને વાકછટાનો સ્થાપી. અન્ય મંદિરો ઉપરાંત આબુરોડમાં સમવસરણ આકારનું સમન્વય થતો. ‘તિથિ' અંગેનો ખૂબ અભ્યાસ. તિથિની સત્યતા ભારતભરનું પ્રથમ મંદિર બાંધવું શરૂ કર્યું. ખડાલા સંઘે અંગે તેઓ ડગતા નહીં. તેથી જૈનસંઘમાં ગોડવાડકેશરી'ની પદવી આપી. સં. ૨૦૩૩માં આચાર્યપદથી “તપાગચ્છયતિથિસંરક્ષક” તરીકે જાણીતા થયા. ખૂબ જ મહેનત અલંકૃત કરાયા. પ્રતિષ્ઠા, અભિષેક, મહાપૂજન, લેખનમાં લઈને જૈનસમાજ માટે પંચાગ તૈયાર કરાવ્યાં. જ્યોતિષવિદ્યા, પ્રવીણતા પ્રાપ્ત કરી. મુહૂર્તાદિ, વિધિનિષેધો અને ઉત્સર્ગ–અપવાદના, મંત્ર-તંત્રપર “પ્રકાંડ પંડિત', “વ્યાખ્યાન વાચસ્પતિ', વિદ્યાના ઊંડા અભ્યાસી હતા. સાદાઈ, સ્વાશ્રય, અલગારીસમર્થ વ્યાખ્યાનકાર' : ફક્કડ સ્વભાવને કારણે ભક્તોમાં ખાખી બાવા' તરીકે પ્રસિદ્ધ. પૂ. આચાર્ય શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ સંવત ૨૦૩૩માં જૂનાગઢ પાસે માંગરોલ ગામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે ચંદનવૃષ્ટિ થયેલી. બચપણનું નામ મોતીચંદ. જન્મ સં. ૧૯૩૨માં માતા જડાવબહેનની કૂખે પાલિતાણામાં. પિતા શ્રી મૂળચંદભાઈ. E “વિવિધ કલ્પ-આલેખક', પ્રાકૃત ભાષાવિશારદ' : મોતીચંદભાઈ લગ્નગ્રંથિથી જોડાયેલા હતા તો બીજી તરફ પૂ.આ. શ્રી વિજયપ્રીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાલિતાણામાં બાબુ બુદ્ધિસિંહજી જૈન પાઠશાળામાં મુખ્ય ધાર્મિક અને સંસ્કૃત શિક્ષક તરીકે નિયુક્તિથી ધર્મનિષ્ઠા વધતાં છેવટે જન્મ રાંદેરમાં સં. ૧૯૫૩માં. સંસારી નામ પ્રીતમલાલ દીક્ષા લઈને મુનિ શ્રી મોહનવિજયજી બન્યા. અધ્યયનપ્રિયપ્રકૃતિ ઉકાભાઈ. સંવત ૧૯૭૩માં લઘુદીક્ષા ને પછી વડી દીક્ષા લઈ અને સંયમજીવનનાં ગુણો પહેલેથી જ અને ઈશ્વરદત્ત મધુર કંઠ મુનિશ્રી પ્રીતચંદવિજયજી બન્યા. સં. ૨૦૦૨માં આચાર્યપદે હોવાથી તેમનાં વ્યાખ્યાનોમાં જૈન-જૈનેતર સમાજ ઊમટતો. આરૂઢ કરાયા. સં. ૨૦૧૬માં કાળધર્મ પામ્યા. વિવિધ કલ્પનું ધ્રાંગધ્રા, પાલિતાણા, ગોંડલ, સાયલા, વીરપુર, રાજકોટ વ. આલેખન તેમનું અવિસ્મરણીય કાર્ય બન્યું. પ્રાકૃતભાષાનું પણ રાજ્યના મહારાજાઓ પણ વ્યાખ્યાન સાંભળવા આવતા. પૂ. ઊંડું જ્ઞાન હતું. ગુરુદેવ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ તો લાડથી જ | UિF “પરમ જ્યોતિર્ધર', “યુગદિવાકર' ? ‘પંડિતજી' કહીને જ સંબોધતા. અભુત વ્યાખ્યાનશક્તિને લીધે પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાધુસમુદાયમાં તેઓ ‘સમર્થ વ્યાખ્યાનકાર' અથવા જન્મ સં. ૧૯૬૦માં વઢવાણમાં. સંસારી નામ ‘વ્યાખ્યાનવાચસ્પતિ' તરીકે જાણીતા હતા. અન્ય ગુરુદેવો પણ ભાઈચંદભાઈ. પિતા હીરાચંદ રઘુભાઈ શાહ, માતા વક્નત્વશક્તિના અભ્યાસ માટે તેમની પાસે મોકલતા. આપશ્રી છબલબહેન. સંવત ૧૯૭૬માં દીક્ષા મળી. મુનિવર્ય શ્રી એકલા જ્ઞાનવાદી ન હતા; સાથે ક્રિયાવાદી પણ હતા. ભાયખલા પ્રતાપવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી ધર્મવિજય મુંબઈમાં જમીનના પ્રશ્ન તેમના વ્યાખ્યાનથી એક શ્રોતા-ભક્ત એક શ્રોતા-ભક્ત નામે ઘોષિત થયા. દાદાગુરુ પૂ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજીની તા. ૩૦ થી ૪૦ લાખ ખર્ચવા તૈયાર થયેલો. ખંભાતમાં શ્રી પ્રેરક નિશ્રા સાંપડી. ‘દ્રવ્યાનુયોગ'ના એક ઉચ્ચતમ વિદ્વાન સ્થંભન પાર્શ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા લાખો રૂપિયાનો બન્યા. પૂ. ગુરુજીએ સં. ૨૦૦૭માં આચાર્યપદવી આપી. સં. ફાળો એકઠો થયેલો! તેમને આચાર્યપદ સં. ૧૯૮૦માં અપાયું. ૨૦૨૦માં વાલકેશ્વરમાં ઉપધાનતપ માલારોપણ પ્રસંગે મુંબઈના સ્વર્ગવાસ સં. ૨૦૦૧માં ડભોઈમાં થયેલ. તમામ સંઘોએ “યુગદિવાકર'નું બિરુદ અર્પણ કર્યું. આપશ્રીએ Uર “સમર્થ વિધિવિધાનકાર', “તપાગચ્છ સોએક જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. સમ્યજ્ઞાન-ધાર્મિકતિથિસંરક્ષક”, “ખાખી બાવા : શિક્ષણના પ્રચાર-પ્રસાર માટે તથા જૈન સાહિત્યના નિર્માણપૂ.આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી પ્રકાશનમાં ઊંડો રસ લીધો. તેમના અમૃત મહોત્સવની ઉજવણી જન્મ વેરાવળ પાસે આદરી ગામે સં. ૧૯૪૭માં. પિતા માટે લાખોનું ફંડ એકત્રિત થયેલું જે મચ્છુડેમ હોનારતના ઓધવજી, માતા દૂધીબહેન. સંસારી નામ મદનજીભાઈ. રાહતકાર્યમાં અપાવી દીધું! સંખ્યાબંધ ઉપાશ્રયો, ધર્મશાળાઓ, શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજય મોહનસૂરિજી મહારાજના આયંબિલ ભવનો, પાઠશાળાઓ, ભોજનશાળાઓ, દવાખાનાં, શિષ્ય બની દીક્ષા લીધી. તેમના જ હસ્તે સં. ૧૯૯૨માં સંઘો, પદયાત્રાઓ માટે પ્રેરણા આપી. Jain Education Intemational Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ F ‘સાહિત્ય-કલારત્ન' : પૂ. આચાર્ય શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, આજીવન જ્ઞાનોપાસક, કલામર્મજ્ઞ, સાહિત્ય કૃતિઓના સર્જક-સંપાદક શાસન પ્રભાવક તરીકેનું અજોડ અને બહુમુખી વ્યક્તિત્વ. જન્મ સં. ૧૯૭૨માં. બચપણનું નામ જીવણલાલ. પિતા વીશાશ્રીમાળી જ્ઞાતિના નાથાલાલ વીરચંદ, માતા રાધિકાબહેન. જન્મ પહેલાં પિતાની અને પાંચમા વર્ષે માતાની છત્રછાયા ગુમાવેલી. ડભોઈની સંગીતશાળામાં જોડાઈને ક્લિષ્ટ રાગ-રાગિણીઓની સ્વરલિલિપ શીખ્યા. સુંદરકંઠ સાથે જૈનસંઘના પ્રોત્સાહનથી નૃત્યકલા શીખ્યા. દીક્ષા લેવા ૧૭ વખત નાસભાગ કરવી પડેલી છેવટે પાલિતાણા પહોંચ્યા. સં. ૧૯૮૭માં કદમ્બગિરિ તીર્થની પવિત્ર છાયામાં પૂ. આ. શ્રી વિજયમોહનસૂરીશ્વરજી પાસે દીક્ષા લઈ તેમના પ્રશિષ્ય મુનિ શ્રી ધર્મવિજયજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી યશોવિજયજી નામ ધારણ કરી પૂ. ગુરુદેવની છાયામાં શાસ્ત્રાભ્યાસથી વિરલ પ્રતિભા બન્યા. ૧૮ વર્ષની ઉંમરે ‘સંગ્રહણીસૂત્ર' જેવા દળદારગ્રંથનો અનુવાદ કર્યો. ૧૨૫ અવધાનો કર્યાં. પ્રારંભમાં જ ૬૦ અવધાન કર્યાં હોય તેવા તે પ્રથમ મુનિ છે! શિલ્પ-જ્યોતિષ-સ્થાપત્ય-ઇતિહાસ-મંત્રશાસ્ત્ર વ.માં તેમની વિદ્વતા સર્વતોમુખી રહી, રાષ્ટ્રના અગ્રણીઓ તેમની મુલાકાત લેતા, જૈનસમાજના આચાર્યો અને મુનિરાજો, શ્રાવકો, સંગીતકલાના મહારથીઓ જોડેના સંબંધો ભાવપૂર્ણ રહ્યા. આગમમંદિરના આયોજનમાં માર્ગદર્શક બન્યા; વિશ્વશાંતિઆરાધના સત્ર, વડાપ્રધાન શાસ્ત્રીજીના વખતમાં પોતે જાહેર ભાષણો દ્વારા ૧૭ લાખનું સોનું ‘સુવર્ણબોન્ડ' માટે એકત્ર કરાવેલ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ગ્રંથોના પ્રકાશન માટે ‘યશોભારતી જૈન પ્રકાશન સમિતિ’ તથા ‘ચિત્રકલા નિદર્શન' વ. સ્થાપ્યાં. ભગવાન શ્રી મહાવીર સ્વામીની શાસ્ત્રીય કથાને ૩૫ સુંદર ચિત્રોમાં ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાને માર્ગદર્શન આપી તૈયાર કરાવ્યાં ને ગુજરાતી-હિંદી-અંગ્રેજીમાં ત્રણે ભાષામાં તેનો પરિચય આપ્યો. આવું કામ પહેલી વખત જ થયું છે જેનો લાભ વિશ્વકક્ષાએ લેવાયેલ છે. રાષ્ટ્રપતિ ગિરિજીના હસ્તે સન્માન/કેન્દ્ર સરકાર દ્વારા પદવીનો ઇન્કાર કર્યો. જો કે તેમની અનિચ્છા છતાં વિશાળ જનસમૂહ વચ્ચે તેમને ‘સાહિત્ય કલારત્ન'ની પદવી એનાયત થઈ. વડાપ્રધાને એક સંતનું વિરલ સમ્માન કર્યું હોય તેવો પહેલો બનાવ બન્યો. વડાપ્રધાન મોરારજી દેસાઈએ વિશ્વ અજાયબી : જાતે કાંતેલી ખાદીનું કાપડ અને પછી શાલ ઓઢાડીને દબદબાભર્યા સમારંભમાં સમ્માન કર્યું. આચાર્યપદની ઉજવણીનું આ ખર્ચ ભારત સરકારના આદેશથી ગુજરાત સરકારે કર્યું. પૂજય આચાર્યશ્રીના અમૃત મહોત્સવ વખતે ગુજરાતના રાજ્યપાલશ્રી અને ભારતના વડાપ્રધાન વી.પી. સિંઘ પાલિતાણા જૈન સાહિત્યમંદિરમાં પધારેલા તે પણ અભૂતપૂર્વ બનાવ કહેવાય. : શતાવધાની સૂરિવર' : પૂ. આ. શ્રી વિજયજયાનંદસૂરીશ્વરજી મહારાજ ભાદરકાંઠાના જેતપુરમાં સં. ૧૯૯૨માં જીવણભાઈ ઝવેરભાઈ શાહ અને સાંકળીબાઈના બાળક જેઠાલાલ તરીકે જન્મ. સંવત ૧૯૯૨માં દીક્ષા. મુનિ શ્રી જયાનંદવિજયજી નામ આપીને પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજના શિષ્ય જાહેર કરાયા. અમદાવાદમાં વ્યાકરણ, ન્યાયતીર્થ, સાહિત્યતીર્થની પરીક્ષાઓ આપી. ‘શતાવધાની' તરીકે પણ વિખ્યાત થયા. 7 વ્યાખ્યાનવિશારદ' : પૂ.આ. શ્રી વિજયકનકરત્નસૂરીશ્વરજી મહારાજ જન્મ ધંધુકા પાસે ધોલેરામાં શેઠ રતિભાઈ અને મણિબહેનને ત્યાં. બોટાદ પાસે અલાઉમાં સં. ૧૯૯૮માં પ્રવ્રજ્યા અંગીકાર કરી મુનિશ્રી કનકવિજયજી નામે ઘોષિત થયા. સતત અધ્યયન અને ચિંતનશીલ ચારિત્ર્ય. સંવત ૨૦૩૭માં આચાર્યપદ અર્પણ થયું. મૈં વ્યાકરણવિશારદ', 'ન્યાયતીર્થ' : પૂ.આ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ જન્મ વિ.સં. ૧૯૮૮માં ડભોઈમાં. માતા મણિબહેન, પિતા ચીમનભાઈ. સંવત ૨૦૦૪માં રાજકોટ પાસે ત્રંબા મુકામે પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મવિજયજીએ દીક્ષા આપી મુનિશ્રી સૂર્યોદયવિજયજીના નામે જાહેર કર્યા. જૈનસંઘો અને સાધુસમુદાયોમાં વિ.સં. ૨૦૧૭માં બુક–પંચાગો અવનવી–ઓફસેટ પ્રિન્ટિંગ દ્વારા આકર્ષક-વ્યવસ્થિત ઢબે તૈયાર કરવાનું માન તેમના ફાળે જાય છે. પૂજ્ય યુગદિવાકર શ્રી ગુરુદેવે તેમને પોતાના જીવનના અંતિમ શ્વાસ લગી સાથે જ રાખ્યા! ૬ જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ', 'છોટે આત્મારામજી', ‘કવિ કુલ કિરીટ' : પૂ. આચાર્ય દેવશ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજી જૈન શાસનના આ મહાન જ્યોતિર્ધરથી કોણ અજાણ Page #373 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૬૧ હશે? ઉત્તર ગુજરાતમાં ભોયણીજી તીર્થ પાસે બાલશાસન આચાર્યપદ અપાયું. તેમણે સૂરિમંત્રની પાંચે પીઠો (પંચપ્રસ્થાન) ગામમાં સં. ૧૯૪૦માં પિતા પીતાંબરદાસ અને માતા સિદ્ધ કરેલ. પ્રવચનોનો અસાધારણ પ્રભાવ, અનેક નગરોમાં મોતીબહેનને ત્યાં બાળક લાલચંદરૂપે જન્મ. માત્ર ૧૯ વર્ષે જાહેર સન્માન સમારંભોમાં બહુમાન થયેલું. દક્ષિણ ભારતમાં પૂ.આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી પાસે દીક્ષા લઈ મુનિશ્રી નોંધપાત્ર શાસનપ્રભાવક કાર્યોથી ‘દક્ષિણદીપક' અને ‘દક્ષિણલબ્ધિવિજયજી નામે ઘોષિત થયા. ૪ ભાગમાં ‘દ્વાદશાર નયચક્ર' દેશોદ્ધારક' જેવી પદવીઓ અપાઈ. દાદર-મુંબઈમાં સં. ગ્રંથ લખ્યો જેના વિમોચન માટે ઉપરાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી ૨૦૧૮માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. રાધાકૃષ્ણન આવેલા ત્યારે સંસ્કૃતમાં વક્તવ્ય આપેલું. US “વિદર્ભના વિજયવંત વિહારી' : વક્નત્વશક્તિમાં પારંગત, સંસ્કૃત-પ્રાકૃત-હિંદી-ગુજરાતી પર પૂ. આ. શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી સમાન પ્રભુત્વ. ઇડરના શ્રીસંઘે તેમને જેનરન વ્યાખ્યાન વાચસ્પતિ'ના બિરુદથી સં. ૧૯૭૧માં અલંકૃત કરેલા. પંજાબી સં. ૧૯૬૨માં છાણી–વડોદરામાં બાળક છબીલદાસ જૈન સમાજમાં “છોટે આત્મારામજીના હુલામણા નામે જાણીતા (ગુભાઈ) તરીકે ખીમચંદભાઈ-સૂરજબહેનને ત્યાં જન્મ. હતા. મૂલતાન જેવા વિકટ પ્રદેશમાં તેમના પ્રવચનથી સેંકડો નાનપણથી જ મંત્રમુગ્ધ બનાવે તેવો કંઠ. પૂજ્ય આ. શ્રી માંસાહારીઓએ માંસાહાર છોડેલ. વિવિધ ભાષાઓમાં ત્રણેક વિજયલબ્ધિસૂરીશ્વરજી પાસે સં. ૧૯૭૮માં ઉમેટામાં દીક્ષા લઈ હજાર ગીત રચ્યાં. ૫૮ ગ્રંથોની રચના/સંપાદન. આવા મુનિશ્રી ભુવનવિજય તરીકે જાહેર થયા. સં. ૨૦૦૧માં અસાધારણ પ્રભાવથી ‘કવિકુલ કિરીટ' તરીકે ઓળખાયા. પાલિતાણામાં પૂ. ગુરુદેવના હસ્તે આચાર્યપદ મેળવી અલંકૃત થયા. ખાનદેશમાં વિદનહર પાર્શ્વનાથ તીર્થસ્થાપક પૂ.આ. શ્રી UR “દક્ષિણ ભારતમાં જિનશાસનનો ડંકો ‘વિદર્ભના વિજયવંત વિહારી' તરીકે પ્રસિદ્ધ થયા. સંવત વગાડનાર' : પૂ.આ. શ્રી વિજય ૨૦૨૮માં દાવણગિરિ (કર્ણાટક)માં કાળધર્મ. ગંભીરસૂરીશ્વરજી “રાષ્ટ્રસંત”, “કવિકુલતિલક', શતાવધાની’ : સંસારી વતન ભોયણી તીર્થ પાસે શોભાસણ, જન્મ સં. પૂ.આ. શ્રી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૧૯૫૦, સંસારી નામ ઉમેદચંદ, સંવત ૧૯૬૫માં પૂ.આ. શ્રી વિજયકમલસૂરિજીના હસ્તે દીક્ષા લઈ આ. શ્રી સં. ૧૯૭૨માં ખંભાતમાં વીશા શ્રીમાળી જ્ઞાતિમાં મૂળચંદભાઈ-ખીમકોરબાઈના બાળક કાંતિલાલ તરીકે જન્મ. વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું પ્રથમ શિષ્યત્વ સ્વીકારવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી મુનિશ્રી ગંભીરવિજયજી નામથી જાહેર ચાણસ્મા પહોંચી પૂ. મુનિરાજ શ્રી લક્ષ્મણવિજયજી મહારાજ થયા. દક્ષિણ ભારતમાં ધર્મપ્રચાર કરવા વિહાર કર્યો. પાસે સ. ૧૯૮૯માં દીક્ષા લઈ મુનિશ્રી કીતિવિજયજી બન્યા. હૈદ્રાબાદના જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. હિંસક દેવની સામે વિદ્વત્તા, સાહિત્યસર્જન, શતાવધાન વિદ્યામાં અને નિરપરાધી જીવોનાં બલિદાન બંધ કરવા બોધ આપી સફળતા શાસનપ્રભાવનામાં ઉજ્જવળ કીર્તિ પ્રાપ્ત કરી. દક્ષિણ ભારતમાં મેળવી. મદ્રાસમાં શ્રી લબ્ધિસૂરિ લાઇબ્રેરી અને બેંગલોરમાં અહિંસાધર્મના પ્રસાર પર ભાર મૂકવાથી વિશાળ જનસમુદાય લબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાસ્થાપી. મૈસૂરમાં ગાયો વચ્ચે ‘રાષ્ટ્રસંત'નું બિરુદ મળ્યું. જોડીને થતી ખેતી બંધ કરાવી. મૈસૂર નરેશ પણ પ્રવચનનો 6િ “શ્રાવસ્તિ તીર્થોદ્ધારક', કર્ણાટકકેસરી', લાભ લેતા. સંવત ૧૯૯૩માં આચાર્યપદ મળ્યું. “પંડિત મહારાજ' : E “દક્ષિણ-દીપક', “દક્ષિણ દેશોદ્ધારક : પૂ.આ. શ્રી વિજયભકરસૂરીશ્વરજી પૂ. આચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી સંવત ૧૯૭૩માં છાણી-વડોદરામાં જન્મ. દાદાગુરુદેવ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર પૂ. આચાર્યશ્રીનો શ્રી વિજયલબ્ધિસૂરિજી પાસે પાટણ પહોંચી સં. ૧૯૮૯માં જન્મ માલવાની જાવરા નગરીમાં સં. ૧૯૫૩માં ઓસવાલ દીક્ષા મેળવી અને (સંસારી મામા પછીથી) પૂ.આ. શ્રી જ્ઞાતિમાં પિતા મૂળચંદભાઈ અને માતા ધાપુબાઈને ત્યાં ભુવનતિલકસૂરિજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી ભદ્રંકરવિજયજી તરીકે જાહેર થયા. અધ્યયનશીલતાને કારણે દોલતરામ બાળકરૂપે. પૂજ્ય ગુરુદેવ શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૯૧માં ગણિપદ આપ્યું. સં. ૧૯૯૩માં સંસ્કૃત શ્લોક રચના કરવા લાગ્યા એટલે સમુદાયમાં “પંડિત Jain Education Intemational Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨ વિશ્વ અજાયબી : મહારાજ' તરીકે પ્રસિદ્ધ થયા. ટીકા અને દાર્શનિક ગ્રંથોના આરાધના, અધ્યયનશીલતામાં તલભાર કમી ન આવતી. સંવત અનુવાદ દ્વારા ગુજરાતી સાહિત્યની સેવા કરી. ગુજરાત, ૨૦૪૩માં અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજયનવીનસૂરીશ્વરજી મારવાડ, માળવા, બિહાર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મહારાજના વરદ્હસ્તે તેમને આચાર્યપદથી અલંકૃત કરાયા. આંધ્ર જેવા પ્રાંતોમાં જિનશાસનની ધર્મજ્યોત પ્રસરાવી. તેથી પૂજ્યશ્રીએ ભરૂચ તીર્થોદ્ધારનું કાર્ય પણ સફળતાથી પૂર્ણ કર્યું. ‘કર્ણાટકકેસરી'ની પદવી અર્પણ થઈ. સંવત ૨૦૨૬માં સંવત ૨૦૪૩થી સં. ૨૦૪૫ના ગાળામાં પાંચપીઠિકા તપ પૂર્ણ આદોની–આંધ્રપ્રદેશમાં આચાર્યપદ અપાયું. સંવત ૨૦૪૮માં કરીને નાની વયે પંચસૂરિમંત્ર પીઠિકાના સાધક તરીકે સિદ્ધિ અંકલેશ્વરમાં સ્વર્ગવાસ થયો. પ્રાપ્ત કરનાર વિરલ સૂરિવર બન્યા! આવા મહાન તપસ્વી( ‘દર્શન-જ્ઞાન-ચારિત્રના ત્રિવેણી સંગમના માર્ગદર્શકને કોટિ કોટિ વંદના. મહાન આરાધક' : (દેવનહલ્લી-બેંગલોરના) શ્રી DR વિશ્વવિક્રમી આરાધક”, “ઉગ્રવિહારી નાકોડા અવંતિ ૧૦૮ પાર્શ્વનાથતીર્થના પ્રેરક : તપસ્વી', “મરાઠાવાડઉદ્ધારક' : પૂ. આ. શ્રી લબ્ધિવિક્રમ પટ્ટાલંકાર : પૂ.આ.શ્રી વિજય વિજયવારિષેણસૂરીશ્વરજી મહારાજ સ્થૂલભદ્રસૂરીશ્વરજી પૂજ્યશ્રીનો જન્મ છાણી-વડોદરામાં કમળાબહેન અને જન્મ સં. ૧૯૯૦માં ધર્મનિષ્ઠ માતા-પિતા તારાબહેન- સોમચંદભાઈના સંતાનરૂપે થયેલો. અહીં ૮૦ ઘરમાંથી ૧૨૫ કાંતિલાલ દોશીને ત્યાં રાધનપુરમાં બાળક વસંતરૂપે ભાગ્યવંતો પ્રવ્રજ્યાના પુનિત પંથે પ્રયાણ કરનારા નીકળ્યા. (વનકાળમાં દાદા ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી જેમના ૬ બંધુઓમાં ૪ બંધુઓએ દીક્ષા લીધી એવા ધાર્મિક મહારાજ અને) પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજના વાતાવરણમાંથી આવતા પૂજ્યશ્રીએ પોતાના ત્રણેય બંધુઓ સાથે સાન્નિધ્યનો લાભ મળ્યો હતો. તેમની પાસે સં. ૨૦૦૭માં સં. ૨૦૧૪માં પૂ. આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજીના શિષ્ય રાધનપુરમાં દીક્ષા મેળવી મુનિશ્રી સ્થૂલભદ્રવિજયજી તરીકે તરીકે શ્રી વારિષણવિજયજી નામે જાહેર થયા. સં. ૨૦૪૩માં જાહેર થયા. પૂજ્ય દાદાગુરુએ પ્રસન્ન થઈને ‘દર્શન–જ્ઞાન- પૂ.આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજીના હસ્તે સૂરિપદથી ચારિત્રના ત્રિવેણી સંગમના મહાન આરાધક’ તરીકે બિરદાવેલ. શોભાવવામાં આવ્યા. સંવત ૨૦૪૩માં આચાર્યપદ. મંદિરોના જીર્ણોદ્ધાર અને જૂના મરાઠાવાડમાં પ્રજાને ધર્માભિમુખ બનાવી ત્યાં ધર્મગ્રંથોનાં પ્રકાશન માટે પ્રયત્નશીલ રહ્યા. પ્રથમવાર ઉધાપન, ઉપધાનતપ, અંજનશલાકા મહોત્સવો હિ, “સૂરિમંત્ર પીઠિકાસાધક', “ભરૂચ ઊજવવાનો યશ મેળવ્યો. તેથી અનેક સંઘોએ “મરાઠાવાડ તીર્થોદ્ધારક' : પૂ. આચાર્યશ્રી ઉદ્ધારક'ની પદવી આપી. નેપાલમાં મૂર્તિપૂજક શ્રમણ તરીકે વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ પ્રવેશ કરનાર પૂજ્યશ્રી પહેલા છે! ઉગ્ર તપશ્ચર્યામાં પણ જિનશાસનમાં વિશિષ્ટ સાધક, અચ્છા પ્રવચનકાર, “વર્ધમાનતપની ૮૭મી ઓળી પૂર્ણ કરી (સં. ૨૦૪૭) ૮૮મી શાસ્ત્રાભ્યાસમાં સદા મગ્ન, જ્યોતિષ-શિલ્પશાસ્ત્રમાં બહોળું ઓળી ઠામચૌવિહારી એકદત્તીથી કરી રહ્યા છે. એકદત્તી જ્ઞાન, ગુજરાતી-સંસ્કૃત-પ્રાકૃત-હિંદી-મરાઠી-રાજસ્થાની- ઠામચોવિહારી ઓળી કરનાર પૂ. શ્રી વિશ્વવિક્રમ અંગ્રેજી જેવી ભાષાઓ પર સમર્થ ભાષાવિદ્ તરીકેનો કાબૂ ધરાવનાર આચાર્યપ્રવર છે. તેઓશ્રીની પ્રેરણાથી વિવિધ ધરાવતા પૂ.આ. રાજયશસૂરીશ્વરજીનો જન્મ નડિયાદમાં સં. સંઘોમાં અનેક આયંબિલ ખાતાં સ્થપાયાં છે.” ૨૦૦૧માં પિતા જિનદાસ અને માતા સુભદ્રાબહેનના પર “પંચમહારાજ', 'વીર-સેનાના સૈનિક' : લાડકવાયા સંતાન રમેશભાઈ તરીકે થયેલો. ભૌતિક પૂ.આ. શ્રી વિજયવીરસેનસૂરીશ્વરજી મહારાજ સુખસાહ્યબી વચ્ચે પણ ભક્તિનું ઝરણું વહેતું રહ્યું, જેથી સં. દીક્ષાવતા પરિવારમાં છાણી-વડોદરા મુકામે આપશ્રીનો ૨૦૨૦માં શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા સં. ૧૯૯૯માં જન્મ. સંવત ૨૦૧૪માં છાણીમાં જ પૂ.આ. શ્રી લઈને મુનિશ્રી રાજયશવિજયજી બન્યા. તેઓશ્રીની અનન્ય કશળતા જોઈને પૂ. આચાર્યશ્રી બોલી ઊઠતા કે-“રાજા મારું વીરસેનવિજયજી બન્યા. દક્ષિણ ભારતમાં વિવિધ સંઘો વચ્ચેના રાજ્ય સંભાળશે પરંતુ મુનિ રાજયશ વિજયજીની વિનમ્રતા, Page #375 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ અંતરને ઓછું કરવા બદલ ‘પંચ મહારાજ’ તરીકે પ્રસિદ્ધ થયા. સંસ્કૃત, હિંદી, ગુજરાતી ઉપરાંત મરાઠી અને તેલુગુમાં પણ સાહિત્ય રચ્યું છે. ૩૬૩ એ વિદ્યાનું સાચું સ્વરૂપ સમજાવી મહેન્દ્ર જૈનપંચાગ' રચીને નૂતન પ્રણાલિકા સ્થાપનાર પૂ. આચાર્યશ્રીનો જન્મ સં. ૧૯૫૫માં રાધનપુર મુકામે, માતા-પિતા શેઠશ્રી કેસરીચંદ અને પાર્વતીબહેનના પુત્રનું સંસારી નામ ભોગીલાલ. મણિબહેન નામનાં ધર્મસંપન્ન નારી સાથે લગ્ન. માતાપિતાની છત્રછાયા વહેલી ગઈ. પત્ની પણ ગુજરી ગઈ. વૈરાગ્યભાવ સાથે પૂ. ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ પાસે પંજાબ ગયા. સં. ૧૯૮૨માં દીક્ષા દેવાઈ, મુનિશ્રી વિકાસવિજયજી નામ મળ્યું. તે જ વર્ષે જયપુરની વિશ્વવિખ્યાત વેધશાળાની મુલાકાત લીધી. ત્યાંનું યંત્ર શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના ‘યંત્રરાજ’ગ્રંથ પરથી છે તે અનુસંધાને ખગોળ-ગણિત-જ્યોતિષમાં રસ-અભ્યાસ વધ્યો. સંવત ૧૯૮૯માં તિથિચર્ચાનો પ્રશ્ન થયો, તેનો જન્મ વડોદરામાં સંવત ૧૯૨૭માં. પિતા દીપચંદ, માતા ઇચ્છાબહેન. સંસારી નામ છગનભાઈ. સંવત ૧૯૪૩માં મુનિ શ્રી હર્ષવિજયજીએ દીક્ષા આપી. દાદાગુરુ પૂ. શ્રી આત્મારામજી મહારાજ)એ નામ આપ્યું. મુનિશ્રી વલ્લભવિજયજી. બંનેની જોડીએ જિનમંદિરો ઉપરાંત સરસ્વતી મંદિરોની મહત્તા પિછાણેલી. પંજાબને મુખ્ય કર્મભૂમિ ઉકેલ આપે તેવું હજી જૈનપંચાંગ નથી એ જાણી દુઃખ સાથે બનાવનાર પૂ.આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જ્ઞાનપ્રસાર, સંઘએકતા, સમાજસુધારણા, ધર્મ-દર્શન-સમાજને જોડવામાં માનનાર કર્મવીર હતા. આથી ‘સુધારક' અને ‘સમયજ્ઞ’ જેવા વિશેષણોથી તેમને નવાજવામાં આવ્યા. મહાવીર જૈન વિદ્યાલય તેમની દેણ છે. સં. ૧૯૯૦માં જયપુર પહોંચ્યા. અનેક પંચાંગોના વ્યવસ્થિત અધ્યયન-સંશોધન દ્વારા જૈનધર્મ માટે ‘મહેન્દ્રપંચાંગ’ બનાવ્યું, જે શોધ જૈનસમાજ માટે ઉપકારક છે. શ્રીસંઘો વતી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના હસ્તે ‘અભિનંદનપત્ર’ અપાયેલ. સંવત ૨૦૨૭માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ‘પંજાબકેસરી', 'યુગવીર આચાર્ય દેવેશ', ‘સુધારક', ‘સમયજ્ઞ-સમર્થ સમયદ્રષ્ટા' : પૂ.આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ મૈં ‘મરુધરદેશોદ્ધારક' : પૂ. આ. શ્રી વિજયલલિતસૂરીશ્વરજી મહારાજ પુ ‘પરમાર ક્ષત્રિયોદ્ધારક' : પૂ.આ. શ્રી વિજયઇંદ્રદિનસૂરીશ્વરજી મહારાજ શ્રી મહાવીર જૈન વિદ્યાલય માટે સેવા–સહયોગ આપનાર અને પૂ.આ. શ્રી આત્મારામજી મહારાજના અંગતમંત્રી સમા પૂ.આ. શ્રી વિજયવલ્લભસૂરિજીના સહાયક સમા પંજાબના ઉપરોક્ત મુનિ પંજાબના હતા. પંજાબના ગુજરાનવાલા જિલ્લાનું ભાખરિયારી ગામ તેમનું વતન. સંવત ૧૯૩૭માં જન્મ. મૂળ નામ લક્ષ્મણદાસ, પિતા દોલતરામ. સં. ૧૯૫૪માં પૂ. મુનિશ્રી વલ્લભવિજયજી મહારાજ પાસે દીક્ષા લઈને મુનિશ્રી લક્ષ્મણવિજયજી તરીકે ઘોષિત થયા. સં. ૧૯૯૩માં વીસલપુરમાં પંજાબ કેસરી, યુગદ્રષ્ટા આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં ગચ્છાધિપતિ પૂ.આ. શ્રી વિજયઇન્દ્રદિન્નસૂરીશ્વરજી મહારાજનું નામ ઘણું આદરવંત છે. પિતા રણછોડભાઈ, માતા બાલુદેવી, જન્મ વિ.સં. ૧૯૮૦માં વડોદરા પાસે સાતપુરા ગામમાં. બચપણનું નામ મોહનલાલ. સંવત ૧૯૯૮માં પ્રવ્રજ્યા અંગીકાર કરી મુનિશ્રી ઇન્દ્રવિજયજી બન્યા. બોડેલી–વડોદરા વિસ્તારના ૫૦,૦૦૦થી આચાર્યપદથી વિભૂષિત થઈને આચાર્યશ્રી વિજયલલિતસૂરિજી વધુ પરમાર ક્ષત્રિયોને જૈનધર્મી બનાવ્યા, તેમાંથી ૮૦ જેટલા તરીકે ઘોષિત થયા. શાસ્ત્રવેત્તા, પ્રભાવશાળી વક્તા, સંગીતજ્ઞ એવા આચાર્યશ્રીએ અનેક સ્થળોએ વિહાર કર્યો, પરંતુ મુખ્ય ભાઈઓએ તો દીક્ષા લીધી જે અભૂતપૂર્વ ઘટના બની રહી. સં. ૨૦૨૭માં શ્રી વિજયસમુદ્રસૂરિજીના હસ્તે આચાર્યપદવી અપાઈ. સં. ૨૦૩૪માં પૂ. ગુરુદેવ કાળધર્મ પામતાં સમુદાયની કાર્યક્ષેત્ર મારવાડ રાખી પછાત જૈનોનો ઉદ્ધાર કરવાના પુરુષાર્થને જવાબદારી કુશળતાથી ઉઠાવી. કારણે ‘મરુધરદેશોદ્ધારક'નું બિરુદ અપાયું. સં. ૨૦૦૬માં કાળધર્મ પામ્યા. પ્રિ મહેન્દ્ર જૈન પંચાગના પ્રણેતા' પૂ.આ. શ્રી વિજયવિકાસચંદ્રસૂરીશ્વરજી મહારાજ સમર્થ શાસ્ત્રવેત્તા, ભારતીય પંચાગોને વ્યવસ્થિત કરીને મૈં 'તીર્થરક્ષક', 'તપસ્વીરત્ન' : પૂ.આ. શ્રી વિજય હીંકારસૂરીશ્વરજી મહારાજ પૂ.શ્રીની પ્રેરણાથી નૂતન જિનમંદિરોનાં નિર્માણ, પ્રાચીન જિનમંદિરોનાં જીર્ણોદ્ધાર, અનેક તીર્થોનાં ઉદ્ધાર-વિકાસ-રક્ષણ થયાં છે તેમાં પણ સમેતશિખરજી તીર્થના રક્ષણનું કાર્ય અજોડ છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ' 'સર્વ-ધર્મ-સમન્વયી' : પૂ.આ. શ્રી વિજયજનકચંદ્રસૂરીશ્વરજી મહારાજ બાળપણમાં જેમની મુખાકૃતિ જોઈને મુનિવર્ય શ્રી હંસવિજયજી બોલી ઉઠેલા કે—આ બાળક દીક્ષા લેશે' તે સુરેન્દ્ર ડાહ્યાભાઈ ગોરધનદાસ (શાહ) ભગત-માતા તારાબહેન. તેમના પરિવારમાંથી આઠેક દીક્ષાઓ થયેલી છે. સંવત ૨૦૦૦માં વરકાણાતીર્થે પૂ.આ. શ્રી વિજયલલિતસૂરિજી મહારાજના હસ્તે પ્રવજ્યા લઈને મુનિશ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય મુનિ જનકવિજયજી તરીકે ઘોષિત થયા પછી આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના હસ્તે વડી દીક્ષા થવાથી તેમના શિષ્ય બન્યા. ગ્રામોદ્ધારનાં કાર્યો કરવા આપશ્રીએ આચાર્યપદનો ઇન્કાર કર્યો આમ છતાં પૂ.આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીએ તેમની યોગ્યતાને કારણે ત્રણ મુનિવરોને બહુમાનપૂર્વક વિશેષ પદ આપવાની જાહેરાત કરી જેમાં આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજીને ‘શ્રુતશીલવારિધિ’, મુનિશ્રી જનકવિજયજી ગણિને સર્વધર્મ સમન્વયી' અને મુનિશ્રી વલ્લભદત્તવિજયજીને આદર્શ ગુરુભક્ત'નું પદ આપ્યું. સને ૧૯૮૪માં વડોદરામાં પૂ.આ. શ્રી વિજયઇન્દ્રદિન્નસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવી પ્રાપ્ત કરી. ખાસ કરીને પંજાબમાં સદાચાર, યુવાચેતના, વિશ્વબંધુત્વની ભાવનાનું સિંચન કર્યું. મુનિશ્રી નેમચંદજી સાથે ધ્યેય ઔર પ્રયોગ–એક પ્રશ્નોત્તરી' એ પુસ્તક હિંદીમાં અહિંસક સમાજરચના માટે છે. ઘડિયા પહાડ-ઈડર પર આપશ્રીનું સમાધિસ્થાન છે. ‘શ્રુતશીલવારિધિ' : પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી (માટે અગાઉનું લખાણ જુઓ.) મૈં 'આદર્શ ગુરુભક્ત' : મુનિશ્રી વલ્લભદત્તવિજયજી (માટે અગાઉનું લખાણ જુઓ.) પુ. 'સૌરાષ્ટ્રકેસરી' : પૂ. શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ કાઠિયાવાડની ધીંગી ધરતીની તળપદી બોલીમાં જેમનું કલાકો સુધી સુમધુર વ્યાખ્યાન સાંભળતાં ન ધરાઈએ તે શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ તો રાજસ્થાનના ખેતાસરના ઓસવાલ જ્ઞાતિના શેઠ કુંદનમલજી અને ગૌરીબાઈને ત્યાં સં. ૧૯૭૮માં પુત્ર ધનરાજી નામે જન્મેલા વિશ્વ અજાયબી : હતા. સંવત ૧૯૯૬માં શિરપુર-ખાનદેશ મુકામે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી ભુવનવિજયજી બન્યા, ઈ.સ.૧૯૭૯માં આચાર્યપદથી અલંકૃત થયેલા. ૧૭ ચાતુર્માસ તો સૌરાષ્ટ્રમાં જ કરેલા. ધ્રાંગધ્રામાં સૌરાષ્ટ્રકેસરી'નું બિરુદ અપાયું. સં. ૨૦૪૩માં સ્વર્ગવાસ થયો. Û ‘વાગડ સમુદાયના આધ મહાત્મા' : પૂ. દાદા શ્રી પદ્મવિજયજી મહારાજ ભરૂડિયા (કચ્છ-વાગડ)માં વિ.સં. ૧૮૬૬માં માતા રૂપાબાઈની કૂખે, માતા દેવશીભાઈના ઓસવાલ વંશી પરિવારમાં વિ.સં. ૧૮૬૬માં જન્મ. યતિ દીક્ષા સં. ૧૮૮૩, સંવેગી દીક્ષા સં. ૧૯૧૧, વડી દીક્ષા સં. ૧૯૨૮, ગુરુદેવ તપાગચ્છીય દાદા શ્રી મણિવિજયજી મહારાજ. સ્વર્ગવાસ સં. ૧૯૩૮. પલાંસ્વા (કચ્છ). 9 ‘કચ્છ-વાગડ દેશોદ્ધારક' : પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ સંસારી નામ કાનજીભાઈ નાનજીભાઈ ચંદુરા. જન્મ વાગડના પલાંસ્વા ગામે વિ.સં. ૧૯૩૯માં. માતા નવલબાઈ. સંવત ૧૯૬૨માં દીક્ષાથી મુનિ કીર્તિવિજયજી નામે ઘોષિત. સંવત ૧૯૬૨માં વડી દીક્ષા વખતે કીર્તિવિજયજીને બદલે કનકવિજયજી નામ રખાયું. દાદાગુરુ પૂ. શ્રી જીતવિજયજી દાદા ‘વાગડ દેશોદ્વારક' વિ.સં. ૧૯૭૮માં કાળધર્મ પામ્યા પછી પૂરાં ૪૦ વર્ષ સુધી પૂ.પં. શ્રી કનકવિજયજી મહારાજે વાગડ પરગણાની ધર્મરક્ષાવૃદ્ધિની વ્યાપક જવાબદારી સ્વીકારી. સં. ૧૯૮૯માં આચાર્યપદે બિરાજ્યા. સં. ૨૦૧૯માં ભચાઉમાં સમાધિભાવમાં કાળધર્મ પામ્યા. મૈં 'વાગડ દેશોદ્ધારક' : પૂ. શ્રી જીતવિજયજી મ. (માટે અગાઉનું લખાણ જુઓ.) 9 ‘સિદ્ધાંત મહોદધિ' : પૂ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ જન્મ વિ.સં. ૧૯૪૦માં નાંદિયાતીર્થમાં, વતન પિંડવાડા (જિ.શિરોહી), કર્મભૂમિ વ્યારા, દીક્ષા સં. ૧૯૪૭માં પાલિતાણામાં, સં. ૧૯૯૧માં આચાર્યપદ રાધનપુરમાં, સ્વર્ગવાસ સં. ૨૦૧૪માં ખંભાતમાં. મૂળનામ પ્રેમચંદ ભગવાનભાઈ, માતા કંકુબાઈ ગ્લાનમુનિઓની સેવા, શ્રુતસાધના, નિઃસ્પૃહતા, બ્રહ્મચર્ય, દીક્ષા-દાનવીર, વાત્સલ્ય, Page #377 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૬૫ તપ-ત્યાગ, સમતાના ગુણોથી શોભતા પૂ. આચાર્યશ્રીએ અનેક તેમના વ્યક્તિત્વથી દાનની સરવાણી વહેતી! ગ્રંથોનું સંશોધન-સંપાદન અને સર્જન કર્યું. તેમના પાંડિત્યથી હિત તપ-ત્યાગ, તેજસ્વિતા-તિતિક્ષાની પાવનભૂતિ જૈનેતર પંડિતો પણ આકર્ષાતા. વડોદરા રાજમહેલમાં પધારવા : વર્ધમાન તપોનિધિ : પૂ.આ.શ્રીવિજય નિમંત્રણ મળેલું. ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પર જૈનશાસનના જ્યોતિર્ધર' : પ.પૂ. શ્રી તપ-ત્યાગ-તેજસ્વિતા-તિતિક્ષાની પાવનમૂર્તિ, અગણિત વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ શિષ્ય સમુદાયના પ્રેરક, પ્રોત્સાહક, કુશળ પ્રવક્તા, સમર્થ જૈનશાસનના આ મહાન જ્યોતિર્ધર, યુગપુરુષ, સાહિત્યસર્જક, પૂ.આ.શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી સુવિશાળ ગચ્છાધિપતિ, પરમ ગીતાર્થ, સિદ્ધાંતનિષ્ઠ, સમર્થ મહારાજ સાહેબનો જન્મ સં. ૧૯૬૭માં અમદાવાદમાં. વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ. આચાર્યપ્રવરશ્રી માટે જેટલું લખીએ સંસારી નામ કાંતિલાલ ચીમનલાલ, માતા : ભૂરીબહેન. તેટલું ઓછું. વિશેષણોનો પનો પણ ટૂંકો પડે! પિતાનું નામ આજની સી.એ. સમકક્ષ (ત્યારની જી.ડી.એ.) પરીક્ષા પસાર છોટાલાલ, માતા સમરથબહેન. બાળપણનું નામ ત્રિભુવન. કરી. લંડનની પ્રથમ બેકિંગ પરીક્ષા પુરસ્કાર ઉત્તિર્ણ કરેલી. જન્મ સં. ૧૯૫૨માં દહેવાણમાં, વતન પાદરા (જિ. પરંતુ મોટાભાઈના યુવાનવયે મૃત્યુથી સંસારની ક્ષણભંગુરતા વડોદરા)માં, દીક્ષા સં. ૧૯૬૯માં ગંધારતીર્થ, આચાર્યપદ સં. પામી જઈને નાનાભાઈ પોપટલાલ સહિત સં. ૧૯૯૧માં પૂ. ૧૯૯૨માં મુંબઈમાં, સ્વર્ગવાસ સં. ૨૦૪૭માં અમદાવાદ ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજયજી મહારાજ પાસે ચાણસ્મામાં દીક્ષા ખાતે. દીક્ષા પર્યાય ૭૭ વર્ષ અને ૬ મહિના. છેલ્લા સૈકામાં થઈ અંગીકાર કરી છ દર્શનો અને વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, કાવ્ય, ગયેલા મહાન જૈનાચાર્યોનો ઇતિહાસ પૂજ્યશ્રીના જીવનકાર્યની ચરિત્ર કર્મગ્રંથ વગેરેનો ઊંડો અભ્યાસ કરી પ્રકાંડ વિદ્વાન નોંધ વિના અપૂર્ણ ગણાય. બન્યા. “દિવ્યદર્શન' સાપ્તાહિકમાં અને ગ્રંથલેખનમાં કલમ પાદરામાં તે વખતે ધાર્મિક વાતાવરણ ખૂબ હતું. પરંતુ ચલાવી. પ્રભાવશાળી પ્રવચનકારને ‘જેન ધાર્મિક શિબિરો'માં બાળક ત્રિભુવનને દીક્ષા લેવામાં કૌટુંબિક-કાનૂની અવરોધો ખૂબ ૫-૫ કલાક અસ્મલિત વાચના આપતા. વ્યક્તિત્વ, વક્તત્વ, નડેલા! મહામુસીબતે દીક્ષા મેળવી, સં. ૧૯૬૯માં પ્રથમ નેતૃત્વથી જિનશાસનના શણગાર બની રહ્યા. વર્ધમાન તપોનિધિ ચાતુર્માસ સિનોરમાં, પૂ. દાનવિજયજી મહારાજની તબિયત તરીકે જૈન શાસનમાં સારું એવું માનપાન પામ્યા. સારી નહીં તેથી વ્યાખ્યાન આપવાની જવાબદારી આપશ્રીની “પ્રવચન-પ્રભાકર' : પૂ. આચાર્યશ્રી આવી, સમકિતના સડસઠ બોલની સરુઝાય વિશે એવું સરસ વિજયભુવનસૂરીશ્વરજી મહારાજ વ્યાખ્યાન આપ્યું કે સૌને પ્રતીતિ થઈ–“આ યુવક ભવિષ્યમાં પરમ પ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમ સમર્થ વ્યાખ્યાતા થશે!' ચારિત્ર્ય, શૈલી, શાસ્ત્રાભ્યાસથી તેઓ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રથમ વિનેય એવા આ પંકાવા લાગ્યા. તેમની પાસે દીક્ષા લેનારાઓની સંખ્યા વધવા શિષ્યરત્નની જન્મભૂમિ દેવાલી-ઉદયપુરમાં. સંસારી નામ લાગી, સાથે સાથે દીક્ષાનો વિરોધ કરનારાઓની અડચણમાં પણ ભગવતીલાલ, પિતા લમીલાલ ધર્મપ્રેમી હતા. દીક્ષા લેવા વધારો થતાં વિવિધ સ્થળોએ અવાર-નવાર કોર્ટમાં જવું પડેલું. માં જવું પડતું. કૌટુંબિક અડચણને ગણકાર્યા સિવાય સં. ૧૯૮૦માં માળવાના જોકે પ્રત્યેક વખતે નિર્દોષ ઠરેલા! અમદાવાદમાં સં. ૧૯૭૬માં રાજોદ ગામે આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પાસે ચાના વ્યસન, કુતરાઓને મારી નાખવાની વ્યવસ્થા, ભદ્રકાશિમાં દીક્ષા લઈ પૂ. મુનિવર્યશ્રી રામવિજયજી મહારાજના પ્રથમ બકરાબલિ સામે જોરદાર આંદોલન ઉપાડ્યું. દેવદ્રવ્ય, શિષ્ય મનિશ્રી ભવનવિજયજી બન્યા. સંવત ૨૦૦૫માં બાળદીક્ષા વ્યવહારુ કેળવણી, સમાજસુધારો, તિથિચર્ચા વગેરે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા. સં. ૨૦૪૭માં આગલોડ વિષયોમાં આપશ્રીના વિચારો સ્પષ્ટ, તત્ત્વદર્શન અને શાસ્ત્રાધારે (ઉ.ગુ.)માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. રહેતા. તેમાં તેમની નીડરતા ભળેલી છેવટે ખૂનની ધમકી સુદ્ધાં પક “વચનસિદ્ધ મહાત્મા', “મહારાષ્ટ્ર-કેસરી' : મળવા લાગી પણ પોતે અડગ રહ્યા. જોકે સંઘ અને શાસનનાં પૂ.આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ પર્વો, ઉજવણી વગેરે કાર્યો તેમના વરદહસ્તે થયાં છે એટલાં કોઈના હાથે નથી થયાં. આચારપાલનમાં બહુ ચુસ્ત રહ્યા, જન્મ સં. ૧૯૪૪માં અમદાવાદમાં પિતા શ્રી લાલભાઈ Jain Education Intemational For Private & Personal use only Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ વિશ્વ અજાયબી. : અને માતા ગજરાબાઈના સંતાન જેસીંગભાઈરૂપે. સંવત 5 “માલવદેશે સદ્ધર્મ સંરક્ષક' : પૂ.આ. શ્રી ૧૯૮૧માં દીક્ષા પ્રસંગે છેવટે પત્ની-પુત્રો-પુત્રવધૂઓ ઊલટભેર | વિજયસુદર્શનસૂરીશ્વરજી આગળ આવ્યાં. જેસીંગભાઈ મુનિશ્રી જશવિજયજી બની પૂ. શ્રી પ્રશાંતમૂર્તિ આ. શ્રી વિજયભુવનસૂરીશ્વરજી મહારાજના રામવિજયજીના શિષ્ય બન્યા ત્યારે દીક્ષા-મહોત્સવની ભવ્યતા આ પટ્ટાલંકાર-શિષ્યનો જન્મ ઉદયપુર પાસે પ્રાચીન નીરખી પૂ.આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે પ્રશંસામાં દેવાલીતીર્થમાં ઓશવાલવંશમાં લક્ષ્મીલાલજી-કંકુબહેન દંપતીને કહ્યું કે-“યહ તો ઇસ કાલ કે શાલીભદ્રકી દીક્ષા હુઈ.” સંવત ત્યાં પુત્ર સંગ્રામસિંહરૂપે સં. ૧૯૭૦માં થયેલો. સંવત ૧૯૮૮માં ૨૦૦૫માં આચાર્યપદે આરૂઢ થઈ આ. શ્રી ભરયુવાનીમાં દીક્ષા લીધી. સં. ૨૦૧૯માં આચાર્યપદવીથી વિજયયશોદેવસૂરીશ્વરજી તરીકે જાહેર થયા. મહારાષ્ટ્ર- અલંકત થયા. માલવા દેશમાં અનેક સંકટો વેઠી શાસનપ્રભાવના ખાનદેશમાં વિચરી પ્રજામાં ધર્મશ્રદ્ધાનું જે સિંચન કર્યું. તેથી કરી તેથી ત્યાંના જૈનસમાજે (ખાસ કરીને સ્થાનકવાસી ‘મહારાષ્ટ્ર-કેસરી’ તરીકે ઓળખાયા. સ્વર્ગવાસ સં. ૨૦૨૮માં. અગ્રણીઓએ) “માલવદેશે સદ્ધર્મ સંરક્ષક'નું બિરુદ આપ્યું. gિ “પ્રશાંતમૂર્તિ’ : પૂ. આચાર્યશ્રી # “ગિરનાર-સહસ્ત્રવન તીર્થોદ્ધારક', “અજોડ | વિજયભેરુસૂરીશ્વરજી મહારાજ ઉગ્ર તપસ્વીરત્ન’ : પૂ.આ. શ્રી ખંભાત પાસે નારના ઉમેદભાઈ–નાથીબહેન નામના વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજ દંપતીને ત્યાં જન્મ. પૂર્વ નામ મગનભાઈ. સંસારી ભાઈ જન્મ માણેકપુર (વિજાપુર), પિતા ફૂલચંદભાઈ, માતા મથુરભાઈએ પણ દીક્ષા લીધેલી. કુંવરબહેન, બાળપણનું નામ હીરાલાલ. તેમના કુટુંબમાંથી પણ સં. ૧૯૬૧માં ૧૩ વર્ષની ઉંમરે મગનભાઈ પૂ.પં. શ્રી દીક્ષાઓ થઈ છે, વિરોધ-વંટોળ પણ સહન કરવો પડ્યો છે. ચતુરવિજયજી ગણિવરના વરદ્ હસ્તે દીક્ષા પામી, પૂ.આ. શ્રી સંવત ૨૦૨૯માં આચાર્યપદ. જૂનાગઢ શ્રી ગિરનારતીર્થ અને વિજયદાનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી મંગળવિજયજી શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણકની બન્યા. તેમના સંસારી લઘુબંધુ શ્રી મથુરભાઈ પૂ.આ. શ્રી ભૂમિ પ્રત્યે અતૂટ શ્રદ્ધાને કારણે તેની ખ્યાતિને પુનઃ જાગૃત વિજય મેરુસૂરીશ્વરજી મહારાજ સમતા-સ્વાધ્યાયનિષ્ઠા- કરવા ભવ્ય જિનપ્રાસાદ, સમવસરણ મંદિર બને તે માટે કૃતોપાસના-વિનય-વિવેકને કારણે સમુદાયમાં ‘પ્રશાંતમૂર્તિ પ્રયત્નશીલ રહ્યા. સંવત ૨૦૪૪ની અખાત્રીજે ૧૭૫૧ તરીકે સમ્માનનીય રહ્યા. સં. ૨૦૧૯માં આચાર્યપદ અપાયું આયંબિલ ઉપર એક ઉપવાસ કરી અનિચ્છાએ શેરડીના રસથી જેથી આ. શ્રી વિજયભેરસૂરીશ્વરજી મહારાજ ગૌરવાન્વિત કર્યા. ઠામ ચોવિહારપૂર્વક પારણું કર્યું. પછી પુનઃ આયંબિલ શરૂ “ભીમ-કાન્ત' : પૂ. આચાર્યશ્રી કરેલ. સં. ૨૦૪૭ના ભાદરવા સુદ-પાંચમે ૧૧૫૧ આયંબિલ | વિજયકનકસૂરીશ્વરજી મહારાજ નિરંતર થયાં પછી પણ તે ચાલુ રાખેલ.. આપશ્રી પૂ.આ.શ્રી વિજય પ્રેમસુરીશ્વરજી મ.સા.ના તપસ્વીસમ્રાટ' : પૂ.આ. શ્રી વિજયરાજ સમુદાયમાં થયા. જૈનસાહિત્યને આધુનિક શાસ્ત્રીય પદ્ધતિથી તિલકસૂરીજી મહારાજ લખવાની પ્રેરણા-પ્રસાર આપનાર, સુધારાના નામે બગાડ ન જન્મ ચલોડામાં સં. ૧૯૭૨માં. મૂળ નામ રતિલાલ સર્જાય તે માટે “કલ્યાણ' માસિકના પ્રકાશન દ્વારા ધર્મસાહિત્ય- પ્રેમચંદ. સંવત ૧૯૯૦માં દીક્ષા, સં. ૨૦૨૯માં આચાર્યપદ. સસ્તા દરથી સમયસર પહોંચે તે માટે ખેવના રાખનાર પૂ. સંવત ૨૦૪૪માં ચાતુર્માસમાં ૨૬૩મી ઓળી પૂર્ણ કરી, આ આચાર્યશ્રી વાત્સલ્ય, ચંદ્રની આહલાદક શીતળતાનો ગુણ ધરાવતા તપશ્ચર્યા પોતાની રીતે આગવી છે. ૨૬૬ ઓળીનાં લગભગ પરંતુ શાસનસિદ્ધાંતની રક્ષાપ્રસંગે ઉગ્રતાના દર્શન કરાવતા. ૧૨,૦૦૦થી વધુ આયંબિલ થાય તે પણ અનોખો વિક્રમ ધર્મયુદ્ધની પળોમાં આપશ્રીની કલમમાં અને જબાનમાં વીરરસ કહેવાય. વહેતો! બાલદીક્ષાવિરોધ, સુધારકવાદ, કેસરિયાજી પ્રકરણ, “હસ્તગિરિ તીર્થોદ્ધારક', “આગમદિવાકર' : અંતરિક્ષજી પ્રકરણ જેવા પ્રસંગોએ લખેલ લખાણનો—‘કલ્યાણ' પૂ.આ. શ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજ માસિકમાં તેમની કલમનો તીખો આસ્વાદ-લેવો જ રહ્યો! શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની રત્નાવલીના Jain Education Intemational Page #379 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૬૭ એક રત્નરૂપ એવા આ આચાર્યશ્રીનો જન્મ વઢવાણમાં સં. માતા જોતાબહેન, સંસારી નામ વીરચંદ, સં. ૨૦૧૧માં દીક્ષા, ૧૯૬૨માં. પિતા ઝુંઝાભાઈ, માતા દિવાળીબહેન. સંસારી નામ સં. ૨૦૪૬માં આચાર્યપદ. મફતલાલ, જ્ઞાતિએ વીશાશ્રીમાળી. તેમના પરિવારમાંથી પણ સિદ્ધાંતપ્રભાવક', પ્રવચનપ્રદીપ’ : પૂ. આ. પ્રવ્રજ્યાના પંથે જનાર નીકળ્યાં છે. સંવત ૨૦૨૯માં શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ આચાર્યપદ મળ્યું. આગમના તલસ્પર્શી જ્ઞાનને લીધે “આગમ દીક્ષા સં. ૨૦૧૧માં વણી (નાસિક) મુકામે. પિતા દિવાકર' તરીકે ઓળખાયા. ગુરુદેવ પૂ.આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. દ્વારા થઈ, ૩૬ તેમના સંકલ્પ–માર્ગદર્શનથી શ્રી હસ્તગિરિ તીર્થાધિરાજ વર્ષ બાદ આચાર્યશ્રી, અગાધ અભ્યાસ, પ્રભાવશાળી શ્રી શત્રુંજય ગિરિરાજની ૧૨૫૦ ફૂટ ઊંચેરી ટૂંક છે ત્યાં ૩૨૦' વ્યાખ્યાનકર્તા. ૪ ૩૨૦’ની લંબાઈ-પહોળાઈવાળું ભવ્યોçગ ૭૨ દેવિકુલિકાયુત જિનાલય ૧૨૫’ (ફૂટ)ની ઊંચાઈવાળું નિર્માણ પર “સૌરાષ્ટ્રદીપક', “ઉગ્ર વિહારી' : પૂ.આ. શ્રી થયું જે ભારતભરમાં સૌથી વિશાળ જિનમંદિરની નામના પામ્યું. | વિજયસુચકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સંવત ૨૦૪૪માં કાળધર્મ પામ્યા. જન્મ સં. ૧૯૮૪માં મહેસાણા પાસે સાલડી મુકામે મણિભાઈ અને મોતીબહેનના સંતાનરૂપે. સંવત ૨૦૦૩માં [“ધર્મતીર્થપ્રભાવક', “સિદ્ધાંતસંરક્ષક' : દીક્ષા સં. ૨૦૧૯માં આચાર્યપદ, ગુરનું નામ પં. શ્રી પૂ.આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ કનકવિજયજી મહારાજ | મૂળ વતન ઉ.ગુ.નું લીંચ. જન્મ નામ મનુભાઈ. પિતા છોટાલાલ, માતા સોનબહેન. જન્મ સં. ૧૯૮૪માં. આ કટુંબ ‘(ધોળકા) કલિકુંડતીર્થ પ્રેરક-માર્ગદર્શક' : લીંચથી વેપારાર્થે દ. મહારાષ્ટ્રના સતારા જિ.માં મસૂર ગામે પૂ.આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ વસેલું. સ્મરણશક્તિ ગજબની, લેખનશક્તિ સુંદર, કુંભોજ જન્મ થરાદ પાસે મોટી પાવડમાં સં. ૧૯૯૩માં, તીર્થસ્થાનની રક્ષા માટે મહારાષ્ટ્રમાં રહી નૂતન મંદિરોનું અને બચપણનું નામ રમણભાઈ, માતા પાર્વતીબહેન, પિતા ઉપાશ્રયોનું નિર્માણ કર્યું. અનેકવિધ શાસનપ્રભાવના કરી. બાદરમલ. સંવત ૨૦૦૪માં દીક્ષા લઈ મુનિશ્રી રાજેન્દ્રવિજયજી T “સિદ્ધાંત દિવાકર' : પૂ.આ. શ્રી નામ ધારણ કર્યું. સંસ્કૃત-ગુજરાતી-હિંદી પર સુંદર પ્રભુત્વ. વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ ગ્રંથોનું લેખન-સંપાદન અને ‘શાંતિ સૌરભ' માસિકનું પ્રકાશન. કાંતાબહેન-મફતલાલ દંપતીના પુત્ર જવાહરલાલરૂપે પક “હાલાર દેશોદ્ધારક', “કવિરત્ન' : જન્મ સં. ૧૯૯૨માં. કર્મસાહિત્ય એટલું કંઠસ્થ કે “જીવંત પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ જ્ઞાનભંડાર' તરીકે ઓળખાતા. સંવત ૨૦૪૦માં જલગાંવમાં સોજીત્રામાં સં. ૧૯૫૫માં જન્મ. માણેકચંદઆચાર્યપદ અપાયું. ‘સિદ્ધાંત દિવાકર'નું બિરુદ મળ્યું. પરસનબહેનના પુત્ર અંબાલાલ. પછીથી ખંભાત આવ્યા. સં. Sિ ‘મેવાડ દેશોદ્ધારક : પૂ.આ. શ્રી ૧૯૮૦માં પૂ. શ્રી કર્ખરવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અમૃતવિજયજી નામે જાહેર થયા. ‘વીરશાસન'માં સિદ્ધાંતરક્ષાના વતન પાદરલી (રાજ.)માં હીરાચંદજી-મનુબાઈના પુત્ર લેખો લખી જૈનસંઘમાં જાણીતા થયા. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જેઠમલજીરૂપે સં. ૧૯૭૯માં જન્મ. મેવાડમાં સો મંદિરોનો હાલાર પ્રદેશમાં અનેક દેરાસરોનાં નવનિર્માણ થયાં; ધર્મજાગૃતિ જીર્ણોદ્ધાર, ૬૦ મંદિરોની પ્રતિષ્ઠા, દીક્ષાઓ, પુસ્તક પ્રકાશન આવી, જેથી પૂજ્યશ્રી ‘હાલાર દેશોદ્ધારક' કહેવાયા. અને જ્ઞાનભંડાર સ્થાપનાથી મેવાડપ્રદેશમાં ધર્મજાગૃતિ આવી પર એકસો વીસ વર્ષ પૂર્વે સૌ પ્રથમ મુંબઈમાં તેથી ‘મેવાડ દેશોદ્ધારક' તરીકે ઓળખાયા. પ્રવેશ કરનારા સંવેગી મુનિ' : પર “પ્રાકૃત-સાહિત્ય વિશારદ' : પૂ. આ. શ્રી પૂ. પાદ મુનિપ્રવર શ્રી મોહનલાલ મહારાજ વિયવીરશેખરસૂરીશ્વરજી મહારાજ જન્મ ઉત્તરપ્રદેશના ચાંદપુરમાં સં. ૧૮૮૭ (ઈ.સ. જન્મ મોસાળના હાલારના નવા ગામે સં. ૧૯૯૪માં. ૧૮૩૧)માં ધનાઢ્ય બ્રાહ્મણ કુટુંબમાં. સંસારી નામ મોહન, Jain Education Intemational Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ પિતાનું નામ બાદરમલ, માતા સુંદરી. પછી જોધપુર રાજ્યના નાગોરમાં આવ્યા. સં. ૧૯૦૩ (સને ૧૮૪૭)માં યતિદીક્ષા લીધી, પરંતુ સં. ૧૯૩૦ (ઈ.સ. ૧૮૭૪)માં અજમેર મુકામે સંઘ સમક્ષ સંવેગી સાધુ-શ્રમણ બન્યા. છે' ‘સુરતથી આગળ તાપી ઓળંગીને જવામાં પાપ ‘મૂકી તાપી તો થયા પાપી', મુંબઈ વિલાસી નગરી છે, જે સાધુ ત્યાં જાય તે ભ્રષ્ટ થયા વગર ન રહે તેવી–માન્યતાથી કોઈ જૈન સાધુ મુંબઈમાં પ્રવેશ નહોતા કરતા, પરંતુ ધર્મભાવનાને પોતાનું કર્તવ્ય સમજી મુંબઈના શ્રેષ્ઠીઓએ સં. ૧૯૪૭નું ચોમાસું મુંબઈમાં કરવા આગ્રહ કર્યો. પૂ. મોહનલાલજી મહારાજે આ પડકાર ઉઠાવી લીધો. સં. ૧૯૪૭માં ચૈત્ર સુદ છઠ્ઠના તેમના સામૈયામાં જૈનો ઉપરાંત હિંદુ અગ્રણીઓ, અંગ્રેજ અધિકારીઓ, વકીલો-ન્યાયાધીશો, પારસી, મુસ્લિમો વ. જોડાયા. બે વ્યક્તિઓને દીક્ષા દીધી! મુંબઈનો એ પ્રથમ દીક્ષામહોત્સવ ! મુંબઈ જેવા આ.રા. મહાનગરમાં પ્રવેશ કરનાર સૌ પ્રથમ મુનિ! F 'ક્રિયોદ્ધારક', 'શ્રી અભિધાન રાજેન્દ્રવિશ્વકોષ'ના કર્તા' : પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય પરંપરા ભગવાન મહાવીરના પાંચમા ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીથી અખંડપણે પ્રવર્તમાન છે તેમાં ૬૮મી પાટે શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિજી થયા છે. આપશ્રીનો જન્મ સં. ૧૮૮૩માં ભરતપુરમાં. પિતા ઋષભદાસ, માતા કેસરબાઈ, પોતાનું નામ રત્નરાજ. ૨૧ વર્ષની ઉંમરે ઉદયપુરમાં યતિ શ્રી હેમવિજયજી મહારાજ પાસે શ્રી પ્રમોદસૂરિજીના શિષ્ય તરીકે ચારિત્ર ગ્રહણ કરી રત્નવિજયજી નામ ધારણ કર્યું, પરંતુ સં. ૧૯૨૬માં જાવરા નગરમાં શ્રીપૂજ્યપદના સમસ્ત વૈભવનો ત્યાગ કર્યો અને ક્રિયોદ્ધારકપૂર્વક શ્રી ધનવિજયજી અને પ્રમોદરુચિજી સાથે સાધુપણું સ્વીકાર્યું. વિશ્વકક્ષાના કોષકાર તરીકે પ્રતિષ્ઠા બક્ષનારું આપશ્રીનું ભગીરથકાર્ય છે—અભિધાન રાજેન્દ્ર વિશ્વકોષ'ની ૭ ભાગમાં, ૧૦,૫૬૬ પૃષ્ઠોમાં લગભગ ૬૦,૦૦૦ શબ્દોની વ્યાખ્યા આપી છે, જે જૈન આગમના રહસ્યોને ઉકેલવાની ગુરુચાવી જેવો છે. એમાં જે તે શબ્દસંબંધિત મતમતાંતર, ઇતિહાસ, વિચારો, વિશ્વ અજાયબી : શાસ્ત્રોનું પ્રમાણ ઉપલબ્ધ છે. સંવત ૧૯૬૩માં ૮૦ વર્ષે રાજગઢ મુકામે સ્વર્ગવાસ થયો, તેઓ પરંતુ આપશ્રી પોતાનાં કાર્યોથી અમર છે. : સાહિત્યવિશારદ', ‘વિધાભૂષણ' : પૂ. આચાર્યશ્રી ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સં. ૧૯૪૪માં ‘દેવીચંદ'નો જન્મ. માતાપિતા ભોપાલના સરસ્વતી–ભગવાનદાસ. સંવત ૧૯૫૨માં દીક્ષા પ્રદાન થતાં ‘દીપવિજયજી મહારાજ' બન્યા. વિદ્યા, તત્ત્વજ્ઞાન, આધ્યાત્મિક અભ્યાસક્ષેત્રે આગળ વધ્યા. પંડિતવર્ગમાં પ્રિયપાત્ર બન્યા. સંવત ૧૯૭૬માં વિદ્વત્સમાજે ‘સાહિત્યવિશારદ’, ‘વિદ્યાભૂષણ’ જેવી વિશેષ પદવીઓ આપી. તેમણે ‘શ્રી અભિધાન રાજેન્દ્રકોષ'ના સંપાદનમાં પણ મદદ કરેલી. સં. ૧૯૯૩માં આહોરનગરમાં સ્વર્ગવાસ થયો. ( ‘રાષ્ટ્રસંત' : પૂ.આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી (‘મધુકર') મહારાજ માત્ર ‘રાષ્ટ્રસંત’ના બિરુદને જ યાદ કરીએ તે કેમ ચાલે? શાસનના મહાન જ્યોતિર્ધર, તીર્થપ્રભાવક, વિદ્વર્ય......એવા પૂ. આચાર્યશ્રીનો જન્મ થરાદના પેપરાળ ગામમાં સ્વરૂપચંદ ધરુ અને પાર્વતીબાઈના પુત્ર પૂનમચંદરૂપે સં. ૧૯૯૩માં. સંવત ૨૦૧૦માં આ. શ્રી વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સિયાણા (રાજ.)માં દીક્ષાગ્રહણ કરી અને મુનિશ્રી જયંતવિજયજી બન્યા અને સં. ૨૦૪૦માં આચાર્યપદથી અલંકૃત કરાયા. લેખન-સંશોધન-સંપાદનની અનોખી પ્રતિભા ધરાવતા મુનિશ્રીએ મધુકર' ઉપનામ પસંદ કરેલું. વિવિધ પ્રકારની શાસનસેવા પછી સં. ૨૦૪૦માં ભાંડવપુર તીર્થમાં આચાર્ય પદવીથી અલંકૃત થયા. ગુજરાતીહિંદી-સંસ્કૃત-પ્રાકૃત ભાષા અને મેવાડી-મારવાડી-માળવી બોલીમાં પારંગત છે, ઉપરાંત અંગ્રેજી-તમિળ-કન્નડ-તેલુગુથી પણ પરિચિત છે! અર્ધમાગધી, પ્રાકૃત, સંસ્કૃતના ઉત્તમોત્તમ ગ્રંથોના અનુશીલનકર્તા, જ્યોતિષ-ઇતિહાસમાં વિદ્વાન, અનેક સ્થાનોના આંતરકલહોના શમનકર્તા, આગમ સાહિત્યમાંનાં રહસ્યો– ગૂઢતાને સરળતાથી રજૂ કરનાર સાહિત્યકાર, ચિંતનાત્મક લખાણથી ઘડતર કરનાર, છંદોબદ્ધ રચનાઓ સહિતના કવિગીતકાર, સ્તવન–સજ્ઝાય અને ભક્તિગીતોની કેસેટના પ્રસ્તુતકર્તા, પ્રવચન–પીયૂષની વર્ષા કરતા કથાકાર, Page #381 -------------------------------------------------------------------------- ________________ 7 જૈન શ્રમણ સમાજસુધારક, ઉગ્રવિહારી એમ અનેકવિધ પાસાં ધરાવે છે. શાસનના મહાન જ્યોતિર્ધર એવા આપશ્રીની ધર્મપ્રચાર અને પ્રસારની ઉદાત્ત ભાવનાના અનુસંધાનમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી શંકરદયાળ શર્માએ જાવરા મુકામે પૂ.આ. શ્રી જયંતસેન સૂરિ અભિનંદન ગ્રંથનું વિમોચન કરીને ‘રાષ્ટ્રસંત’ની માનદ્ પદવીથી વિભૂષિત કર્યા છે. E ‘ભીનમાલ નગરોદ્ધારક' : પ.પૂ. આ. શ્રી વિજયતીર્થેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાગર નગરમાં બ્રાહ્મણ પરિવારમાં સં. ૧૯૪૮માં ‘નારાયણ’રૂપે જન્મ. પિતા નાથુરામજી. માતા લક્ષ્મીદેવી. પ્રારંભમાં યતિજીવનમાં અને ત્યારબાદ સં. ૧૯૬૫માં પૂ.આ. શ્રી વિજયધનચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધી અને મુનિ શ્રી તીર્થેન્દ્રવિજયજી જાહેર થયા. સં. ૧૯૯૨માં આચાર્યપદ અપાયું. જિનમંદિરો, ગુરુમંદિરો, વાચનાલયોનાં નિર્માણકાર્યો માટે પ્રેરણા આપી પુરુષાર્થ કર્યો. વિદ્વાન, સંઘોના સલાહકાર, યોગી અને પ્રખર વક્તા હતા. હયાતીમાં સાચી ઓળખાણ ન થઈ પણ પછીથી કદર થઈ! ભીનમાલ શહેરને સુખી-સમૃદ્ધ બનાવવા સં. ૧૯૯૨ના કાર્તિક સુદ ૧૩-૧૪૧૫ના દિવસે આખું શહેર ખાલી કરાવી પછી વિધિપૂર્વક પુનઃ પ્રવેશ કરાવ્યો! ૬ ‘સિદ્ધગિરિયાત્રાના પરમ ઉપાસક' : પૂ. પં. હિંમતવિમલજી ગણિવર્ય સદ્ધર્મોપદેષ્ટા, દીર્ઘ તપસ્વી, અનુયોગાચાર્ય, પૂ.પં.શ્રીનો જન્મ સં. ૧૯૦૩માં સિરોહીમાં હુકમચંદ અને દિવાળીબહેનના પુત્રરત્ન હીરાચંદ તરીકે. પૂજ્ય અમૃતવિમલજી મહારાજે સંવત ૧૯૨૫માં દીક્ષા આપી, જેથી હીરાચંદ હવે મુનિશ્રી હિંમતવિમલજી બન્યા. તેમણે આ મુનિની વિશેષ યોગ્યતા જાણી બીજા જ વર્ષથી સ્વતંત્ર ચાતુર્માસની આજ્ઞા આપી. દર વર્ષે, ચાતુર્માસ પૂર્ણ થયે તીર્થાધિરાજ શત્રુંજયની નવ્વાણું યાત્રા કરતા રહ્યા. આ ક્રમ ૮ વર્ષ ઉપરાંત ચાલ્યો. નવ્વાણું યાત્રા કુલ ૧૪ વાર કરી. ૧૦૮ વર્ષે સં. ૨૦૧૦માં અમદાવાદ ખાતે કાળધર્મ. [ ‘વ્યાખ્યાનવાચસ્પતિ', 'સચ્ચારિત્ર ચૂડામણિ' • પૂ. આ.શ્રી રંગવિમલસૂરીશ્વરજી મહારાજ પૂ.પં. શ્રી મુક્તિવિમલજી ગણિના આ શિષ્યરત્નનો જન્મ સં. ૧૯૬૨માં અમદાવાદમાં, સં. ૧૯૮૨માં દીક્ષા, સં. ૨૦૨૦માં આચાર્યપદ. વિવિધ ધર્માનુષ્ઠાનો તથા ધર્મોઘોતનાં ૩૬૯ વિશાળ કાર્યો સુસંપન્ન થયાં. સંવત ૨૦૧૮માં કાળધર્મ પામ્યા. – ‘સાહિત્યદિવાકર' : પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ અચલગચ્છના અણગારરૂપ, અચ્છા લેખક-સંશોધકવિદ્વાન વક્તા, પ્રતિભાસંપન્ન. આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાનની ભેટ સમા પૂ. આ.શ્રીનું વતન નવાવાસ-કચ્છમાં. જન્મ સં. ૨૦૧૦માં. માતા પ્રેમકુંવર. પિતા રતનશીભાઈ. સંવત ૨૦૨૬માં અચલગચ્છાધિપતિ પૂ. આ.શ્રી ગુણસાગરસૂરિજીના હસ્તે સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. સંસ્કૃત સાહિત્યરત્ન અને સંસ્કૃત સાહિત્યશાસ્ત્રી છે. અઢાર વર્ષની ઉંમરે તો પરભવનું ભાથું' નામક લોકભોગ્ય પુસ્તકનું આલેખન-સંપાદન શરૂ કરવા કલમ ઉપાડી જે અવિરતરીતે ચાલુ રહી. પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય અને જ્ઞાનભંડારોમાં રત રહીને તેની પ્રાપ્તિ-જાળવણી ગમે છે. ‘શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ (સચિત્ર-પૃ. ૧૦૦૦)એ આપશ્રીએ સંશોધન કરેલો સંપાદિત ગ્રંથ છે. સં. ૨૦૪૧માં શિખરજીતીર્થમાં અખિલ ભારતીય વિદ્વદ્ સંમેલનમાં વિદ્વાનોએ તેમને ‘સાહિત્યદિવાકર'નું બિરુદ અર્પણ કર્યું છે. F ‘ભારતભૂષણ' : આ. શ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી મ. વતન આબુ પાસે વાંડિયા વડગામ. જન્મ સં. ૧૯૨૦માં બ્રાહ્મણ પરિવારમાં, પિતા શ્રી દાનમલજીને ત્યાં બાળ ભલુ/ ભાઈચંદરૂપે. યતિજીવનની શિથિલતાઓ પ્રત્યે અણગમાને કારણે સં. ૧૯૩૮માં શ્રી કુશલચંદજી મહારાજના હસ્તે ‘ક્રિયા–ઉદ્ધાર’ કરે સંવેગી દીક્ષા લીધી. તે શ્રી ભ્રાતૃચંદ્રજી સંવેગમાર્ગે વળ્યા. પ્રૌઢ પાંડિત્યથી અનેક રજવાડાંઓમાં આદરપાત્ર બન્યા. શાસનોન્નતિમાં અનેક કાર્યોથી કચ્છના મહારાજા અને વિદ્ધમંડળે સં. ૧૯૪૨માં ‘ભારતભૂષણ’ બિરુદ અર્પણ કર્યું. : ‘અનંત જીવપ્રતિપાલક', 'યોગલબ્ધિ રાજરાજેશ્વર', ‘જગદ્ગુરુ’, ‘સૂરિસમ્રાટ', ‘નેપાલરાજ્યગુરુ', ‘યુગપ્રધાન', ‘હિઝ હોલીનેસ' : પૂ. આ. શ્રી વિજયશાંતિસૂરીશ્વરજી મહારાજ જન્મ સં. ૧૯૪૫માં. મણાદર (સિરોહી)માં રાયકા પરિવારમાં, માતા વસુદેવી, પિતા ભીમતોલાજી. બાલપણનું નામ સગતોજી. સં. ૧૯૬૧માં ગુરુદેવ તીર્થવિજયજી મહારાજ પાસે દીક્ષા-‘શાંતિવિજય' બન્યા. સં. ૧૯૭૩, સં. ૧૯૮૮માં રાજસ્થાનમાં કેટલાક ઠેકાણે જીવહિંસા અટકાવી. સં. ૧૯૮૯માં બામણવાડજી ખાતે પૂ.શ્રીને ‘અનંતજીવ Page #382 -------------------------------------------------------------------------- ________________ aru 39o વિશ્વ અજાયબી : પ્રતિપાલક', ‘યોગલબ્ધિસંપન્ન રાજરાજેશ્વર', સં. ૧૯૯૦માં | ગુજરાતના ગુજરાતીભાષી શ્રમણવર્યોને વીરવાડામાં ‘જગદ્ગુરુ', “સૂરિસમ્રાટ' આદિ અને નેપાલ નરેશ મળેલાં બિરુદો (મધ્યકાળના સંદર્ભમાં) તરફથી “નેપાલ-રાજ્યગુરુ' સં. ૧૯૯૧માં વીસલપુરમાં યુગપ્રધાન” તથા “હિઝ હોલીનેસ” પદવીથી નવાજવામાં આવ્યા. “વિદ્વજ્જન ચૂડામણિ તરુણપ્રભ(સૂરિ)જી : સં. ૧૯૯૯મા (અચલગઢ) આબુ ખાતે કાળધર્મ પામ્યા. ખરતરગચ્છના જૈન સાધુ અને જિનચંદ્રસૂરિજીના આ 13 “નાકોડા તીર્થોદ્ધારક-મેવાડ દેશોદ્ધારક' : શિષ્યનો સમયગાળો ઈ.સ. ૧૪મી સદીનો છે. પૂ. આ.શ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજ તેમણે બાલવયમાં ઈ.સ. ૧૩૧૨માં દીક્ષા લઈ પુ. શ્રી હિતવિજયજી મહારાજના આ શિષ્યના હસ્તે ‘તરણકીર્તિ' નામ મેળવેલું. યશઃ કીર્તિગણિ તથા રાજેન્દ્રસૂરિ મારવાડ-મેવાડમાં અને નાકોડા તીર્થમાં (સં. ૧૯૯૧, ૨૦૧૬, તેમના વિદ્યાગુરુઓ હતા. શાસ્ત્રાભ્યાસ જિનકુશલસૂરિએ ૨૦૨૯માં) અનેક ધાર્મિક કાર્યો થયાં છે. કરાવેલો. ૨૫ વર્ષ સુધી ગચ્છભાર સંભાળેલો. થી “(આગલોડ સ્થિત) શ્રી માણિભદ્ર તીર્થના ૭૦00 ગ્રંથાઝની ગદ્યકૃતિ “પડાવશ્યક બાલાવબોધઉદ્ધારક”, “વક્તાપુરતીર્થના સ્થાપક : પૂ. વૃતિ/શ્રાદ્ધષડાવશ્યક સૂત્ર/શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર–બાલાવબોધ'ની આ.શ્રી વિજયઆનંદઘનસૂરીશ્વરજી રચના સં. ૧૪૧૧માં કરેલી. આ સિવાય તેમણે કેટલાંયે પરમાર ગોત્રમાં પિતા ચતરાજી પમાજી, માતા કંકુબાઈ, સ્તોત્ર-સ્તવનો વ. સંસ્કૃતમાં રચ્યાનું કહેવાય છે. જન્મ નામ ચૂનીલાલ. જ. સં. ૧૯૭૭, સિરોહીના પાલડી ગામે. વિદ્વજનચૂડામણિ'નું બિરુદ મેળવેલ આ સૂરિની સાહિત્યિક ગદ્યછટા પ્રવાહિતા અને પ્રાસાદિકતાભરી છે. TU “મધરકેસરી' : પૂ. મુનિરાજ શ્રી જ્ઞાનસુંદરવિજયજી મહારાજ બાલ-ધવલ-કૂચલિ-સરસ્વતી' : જિનપદ્મ(સૂરિ)જી. જ.સં. ૧૯૩૭માં બિસલપુર (જિ. જોધપુર), માતા જન્મ પંજાબમાં કાળધર્મ ઈ.સ. ૧૩૪૪/સં. ૧૪00. રૂપાદેવી, પિતા શેઠ નવલમલજી વેદ્ય મહેતા. “મૂર્તિપૂજાનો પિતાનું નામ આંબા શાહ, માતા કીકી. સૂરિપદ ઈ.સ. ૧૩૩૩/ પ્રાચીન ઇતિહાસ’ પુસ્તકની લાખો નકલ ભક્તો પાસે પહોંચી. ૩૪માં. એવી માહિતી નોંધાયેલી છે કે માત્ર આઠમા વર્ષે જ સં. ૨૦૧૨માં કાળધર્મ. તેમને સૂરિપદ આપવામાં આવ્યું હતું, તો તેમનો જન્મ ઈ.સ. UF “સાહિત્યભૂષણ' : ૧૩૨૬માં ગણાય પરંતુ આ માહિતીની અધિકૃતતાનો પ્રશ્ન છે ! પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજ પરંતુ એ ખરું છે કે નાનપણથી જ તેમના પર સરસ્વતીદેવીની કૃપા હતી તેથી પાટણના સંઘે તેમને “બાલ-ધવલ-કુર્ચાલસં. ૨૦૩૨માં બેંગલોરમાં શ્રીસંઘે આ પદવી આપી. સરસ્વતી’નું માનવંતુ બિરુદ આપેલું. TET “આગમજ્ઞાતા”, “સાહિત્યપ્રેમી' : ફાગુ કાવ્યોમાં પ્રાચીનતાની દ્રષ્ટિએ અગત્યનો ગણાતો પૂ. મુનિરાજ શ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ “સ્થૂલિભદ્ર-ફાગુ', “શત્રુંજય-ચતુર્વિશતિસ્તવન’ વ. લખેલ છે. પૂ. ગુરુદેવ શ્રી વિજયયતીન્દ્રસૂરિજી મહારાજે ચતુર્વિધ શ્રીસંઘ વતી ‘આગમજ્ઞાતા” અને “સાહિત્યપ્રેમી’ બિરુદ આપ્યાં છે. કાલિ સરસ્વતી/શ્યામ સરસ્વતી' : મુનિસુંદર (૨) તપગચ્છના આ જૈન સાધુનો જન્મ ઈ.સ. ૧૭૮૦માં. US “અજાતશત્રુ' ? કાળધર્મ ઈ.સ. ૧૪૪૭માં. તેઓ દેવસુંદરસૂરિની પરંપરામાં પૂ. મુનિરાજ શ્રી હિતેશ્વરવિજયજી સોમસુંદરમુનિના શિષ્ય હતા. સાત વર્ષે ઈ.સ. ૧૩૮૭માં દીક્ષા જ.સં. ૧૯૭૬માં તેરા (કચ્છ)માં, કચ્છી દશા– મેળવી. ઈ.સ. ૧૪૨૨માં પૂ. સોમસુંદરસૂરિએ વાચકપદમાંથી ઓસવાલ પરિવારમાં, પિતા વીરજી અને માતા પદ્માબહેન. સૂરિપદ બક્યું. મુનિસુંદર(૨)એ યોગશાસ્ત્રના ચતુર્થપ્રકાશ કાળધર્મ સં. ૨૦૪૪માં. પરનો “બાલાવબોધ' ઈ.સ. ૧૪૩પમાં રચ્યો. વિજ્ઞપ્તિપત્રોના સાહિત્ય અને ઇતિહાસમાં સૌથી વધારે Jain Education Intemational Page #383 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૭૧ લાંબો અને વિશિષ્ટ “વિજ્ઞપ્તિગ્રંથ/ત્રિદશતરંગિણી' લખ્યો છે. તે “વાદિગોકુલપંઢ' : મુનિસુંદર (૨) લગભગ ૧૦૮ વાર લાંબો હતો. તેમાં એક એકથી ચડિયાતા અગાઉના લખાણમાં આપણે જેમની વિદ્વત્તાનો પરિચય પ્રાસાદો, ચક્ર, પા, સિંહાસન, અશોક, ભેરી, પ્રતિહારો વ. મેળવી લીધો છે તેવા મુનિસુંદર (૨)ને ખંભાતના મુસ્લિમ સૂબા અનેક ચિત્રમય શ્લોકો હતા. આ આખો વિજ્ઞપ્તિપત્ર હાલમાં દફરખાને ‘વાદિગોકુલપંઢ'નું બિરુદ આપીને સન્માન કરેલુંમળતો નથી પણ ત્રીજા સ્તોત્રનો ‘ગુર્નાવલી’ નામનો પ00 અર્થાતુ વાદીઓરૂપી ગોકુલમાં તેઓ પતિ-સ્વામી જેવા હતા. કાવ્યોનો ફક્ત એક વિભાગ જ મળે છે! વાચનાચાર્યઃ ગુણવિનય (વાચક) ૧ દક્ષિણના પંડિતોએ તેમને ‘કાલિ સરસ્વતી’નું બિરુદ ઈ.સ. ૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.સ. ૧૭મી સદી આપ્યું એટલે કે કાલિકાનો જુસ્સો અને સરસ્વતીની પૂર્વાર્ધમાં ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ ઉપરાંત જ્ઞાનપરાકાષ્ઠાનો સુભગ સમન્વય એટલે “કાલિ–સરસ્વતી'. રાસકવિ તથા ગદ્યકાર હતા અને ક્ષેમરાજ ઉપાધ્યાયની આ ઉપરાંત સંસ્કૃતમાં ઘણી રચનાઓ કરી છે. પરંપરામાં ઉપાધ્યાય જયસોમના શિષ્ય હતા તથા યુગપ્રધાન ‘અધ્યાત્મ કલ્પદ્રુમ/શાંતરસ-ભાવ', ન્યાય-વ્યાકરણ-કાવ્યનો જિનચંદ્રસૂરિજી ઈ.સ. ૧૫૯૨માં લાહોર મુકામે અકબરને પરિચયદાત્રી–ત્રવિદ્ધ ગોષ્ઠી’ વગેરે. મળ્યા ત્યારે તેમના શિષ્યવૃંદમાં ગુણવિનયજી હતા. દાક્ષિણાય રાજાએ મુનિસુંદર (૨)ના જ્ઞાનની કદરરૂપે ત્યાં તેમને ‘વાચનાચાર્યની પદવી આપવામાં આવેલી. ‘કાલિસરસ્વતી/શ્યામ સરસ્વતી’નું બિરુદ આપેલું. તેમની પાસે ‘સહસ્ત્રાવધાની'નું બિરુદ પણ હતું. - “ખુલ્ફહમ'-સિદ્ધિચંદ્ર (ગણિ) ભાનુચંદ્રના શિષ્ય સિદ્ધિચંદ્ર સંસ્કૃત અને ગુજરાતીના તો યુગપ્રધાન : પાશ્વચંદ્ર-૨/પાસચંદ વિદ્વાન હતા પરંતુ ફારસી અને યાવની ભાષા પર તેમનો એટલો બૃહતુ નાગોરી ગચ્છના જૈન સાધુ અને પાર્થચંદ કાબૂ હતો કે ખુદ અકબર–મોગલ બાદશાહને તેમણે આ બંને ગચ્છના સ્થાપક તથા પદ્મપ્રભસૂરિની પરંપરામાં સાધુરત્નના ભાષા શીખવી હતી. તેમની પ્રતિભા પારખીને અકબરે તેમને શિષ્ય હતા. બાળપણનું નામ હતું પાસગંદકુમાર. જન્મ આબુ ખુફહમ'નો ઇલ્કાબ આપ્યો હતો. તળેટી નજીક હમીરપર મુકામે સં. ૧૫૨૭માં વીસા પોરવાડ બાણની સંસ્કૃત ભાષાની મૂળ કાદંબરીને તેમણે સરળ જ્ઞાતિમાં પિતા વેલગ/વેલ્ડંગ/વેલા નરોત્તમ શાહને ત્યાં માતા વિમલાદેવીની કૂખે. અને પ્રવાહી ભાષામાં સંક્ષિપ્ત કથા અનુવાદરૂપે ઈ.સ. ૧૯૬૯માં જેનું નામ છે “સંક્ષિપ્ત ગુજરાતી કથાનક.” સંસ્કૃતમાં સં. ૧૫૪૬માં સાથુરત્નજી દ્વારા દીક્ષા પ્રાપ્ત કરી ટીકાગ્રંથોરૂપે-ધાતુમંજરી’, ‘ભક્તામર અનેકાર્થ નામમાલા', પાર્થચંદ્ર' નામ ધારણ કર્યું, સં. ૧૫૬૫માં આચાર્યપદે. શોભનસ્તુતિ', “કાદંબરી–ઉત્તરાર્ધ' વગેરે લખ્યા છે. વ્યાકરણ–કાવ્ય–કોશ-નાટક-ચંપૂ-સંગીત છંદ કવિરાજ': ગુણવિનય (વાચક-૧) અલંકાર-ન્યાય ઉપરાંત યોગ, જ્યોતિષ, શ્રુતિ-સ્મૃતિ–ષદર્શનો તથા જૈન ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી અને તપસ્વી. વ્યાપક તેમનો પરિચય આ પૂર્વે આવી ગયો છે. વિહાર કરીને જૈનધર્મનો બહોળો પ્રચાર કરનાર પાર્ધચંદ્રજી ગુણવિનયજીની એક પછી એક નવી નવી કાવ્યરચના ઈ.સ. ૧૫૪૩માં યુગપ્રધાનપદ પામ્યા હતા. સાંભળીને જહાંગીરે તેમને “કવિરાજ'નું બિરુદ આપ્યું હતું. તેમની કૃતિઓની સંપૂર્ણ યાદી અત્રે આપવી મુશ્કેલ તેમણે “જિનરાજસૂરિ–અષ્ટક' (ર.ઈ. ૧૯૨૦), હોવાથી થોડાંક નામો યાદ કરીએ–‘વિમલનાથ જિનસ્તવન” “ખંડપ્રશસ્તિ' જેવી અઘરી રચના, ૧૨000 શ્લોકોમાં વિસ્તરતી (ઈ.સ. ૧૫૩૮), ‘વસ્તુપાળ-તેજપાળ-રાસ' (ઈ.સ. ૧૫૪૧), સંગ્રહાત્મક કૃતિ ‘હુંડિકા' (ર.ઈ. ૧૬૦૯), બિકાનેર રાજ્યના ‘ગીતાર્થપદાવબોધ કુલ/ગીતાર્થાવબોધકુલક’ ઉપરાંત પૂજા, રાસ, મંત્રી કર્મચંદ્રનો તથા તેમના પૂર્વજોનો વિગતપ્રચુર ઇતિહાસ સ્તવનો, સ્તબક, બાલાવબોધક ચોપાઈઓ, ગીત, સરુઝાયો વ. ‘કર્મચંદ્ર વંશાવલિ-પ્રબંધ' (ર.ઈ. ૧૫૯૯/સં. ૧૯૫૫માં) ગુજરાતી ઉપરાંત પ્રાકત અને કેટલીક રચનાઓ સંસ્કૃતમાં પણ આલેખ્યો છે. ઉપરાંત વિવિધ રાસ, ચોપાઈ, “ખરતરગચ્છ કરી છે. ગુર્નાવલી/ગુરુ પટ્ટાવલી, બાલાવબોધ વગેરે લખ્યાં છે. Jain Education Intemational ation Intermational Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ વિશ્વ અજાયબી : જૈનશાસ્ત્રગ્રંથો ઉપરાંત કાવ્ય-સાહિત્ય વગેરે ગ્રંથોનું ઊંડું કરેલો. ‘દ્રવ્યગુણ પર્યાયનો રાસ/દ્રવ્યગુણ અનુયોગ વિચાર’ ૧૭ અધ્યયન ધરાવતા ગુણવિનયજી સંસ્કૃત અને સંગીતના પણ ઢાળ અને ૨૮૪ કડીમાં તેમના શાસ્ત્રજ્ઞાનના આલેખનની ઊંચી જાણકાર હતા. ભૂમિકાનો નિર્દેશ કરે છે. “ન્યાયવિશારદ' : યશોવિજય (ઉપાધ્યાય)-૩ “યુગપ્રધાન’ ખરતરગચ્છના જૈન સાધુ, જિન જશવિજય પૂર્વાશ્રમમાં જશવંત નામ, ઇ.ની સત્તરમી માણિજ્યસૂરિના શિષ્ય જિનચંદ્ર (સૂરિ)-૧ કે જેઓ ઈ. સદીના તપાગચ્છના સાધુ હતા. હીરવિજય સૂરિની પરંપરામાં ૧૫૯૨માં લાહોરમાં અકબરને મળ્યા હતા તેઓ આ પદવી નયવિજયજીના શિષ્ય જ્ઞાતિએ વણિક અને પાટણ પાસના કનોડા/ ધરાવતા હતા. જિનચંદ્રજી–૧નો જન્મ ઈ.સ. ૧૫૩૯/સં. ૧૫૯૫ અને કાળધર્મ ઈ.સ. ૧૬૧૪/સં. ૧૬૭૦માં. જોધપુર કમોડાના વતની હતા. માતાનું નામ સૌભાગ્યદેવી, પિતા નારાયણ. પાસે વડલી/ખેતસ ગામમાં વીસા ઓશવાળ જ્ઞાતિમાં સહડ ઈ. ૧૬૩૨માં જયવિજયજી પાસે પાટણમાં દીક્ષા - ગોત્રમાં જન્મેલા, મૂળનામ સુલતાનકુમાર, માતા-પિતા શ્રીયા જ મેળવી. ઈ. ૧૯૪૩માં અમદાવાદ ખાતે અષ્ટાવધાનનો પ્રયોગ ગ દેવી અને શ્રીવંત શાહ, ઈ. ૧૫૫૬માં આચાર્યપદ. કરી પોતાની માનસિક શક્તિનો પરિચય આપ્યો, ત્યારબાદ અકબર બાદશાહને પ્રતિબોધી તેમણે વર્ષમાં એક વાર કાશી પહોંચી ન્યાય-મીમાંસા, સાંખ્ય, વૈશેષિક વગેરેનો ત્રણ અમારિ (જીવવધનિષેધ)ની ઘોષણા કરાવેલી. સાંપ્રદાયિક વર્ષ લગી અભ્યાસ કર્યો ને ત્યાંના વિદ્વાનોએ તેમને ઉત્કર્ષનાં ઘણાં કાર્યો કર્યા. ‘ન્યાયવિશારદ'નું બિરુદ આપ્યું. તેમણે ‘જોગીવાણી' (વિક્રમપુરમંડાણ) આદિજિન તાર્કિક શિરોમણિ' : યશોવિજયજી સ્તવન', સંસ્કૃતમાં ‘પષધવિધિ પ્રકરણ'ની વૃત્તિ વ. રચ્યાં છે. (ઉપાધ્યાય)-૩/ જશવિજય વધુ માટે આ લેખમાં અન્યત્ર જુઓ. આ પૂર્વે જોયું તેમ ઉપરોક્ત યશોવિજય (ઉપાધ્યાય)૩એ કાશીમાં ‘ન્યાયવિશારદ'નું બિરુદ મેળવી ત્યાંથી વળતાં મહાતપાઃ વિજયદેવ-૨ આગ્રામાં ચાર વર્ષ રહ્યા, તર્કશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી (આ લેખમાં અન્યત્ર જુઓ) ‘તાર્કિક શિરોમણિ'નું પદ મેળવ્યું. આ શિષ્ય–જ.ઈ.સ. ૧૫૭૮માં અને કાળધર્મ ઈ. . યશોવિજયજી જૈન પરંપરાના એવા વિદ્વાન હતા ૧૬૫૭માં, વતન ઈડર, પિતા થિરાહુલ ચંદસિંહ શાહ, માતાનું કે તેમને યોગશાસ્ત્રના ક્ષેત્રમાં બીજા હરિભદ્રસૂરિ તરીકે નામ રૂપા. પ્રખર વિદ્વાન-તેજસ્વી, સેકડો મંદિરોની પ્રતિષ્ઠા અને શ્રુતજ્ઞાનમાં બીજા હેમચંદ્રાચાર્યજી ગણવામાં આવતા! કરાવનાર, વિશાળ સાધુ-સાધ્વીઓનો પરિવાર ધરાવનાર છેતરોમાં પણ ઊંચી કોટિના સમન્વયકાર ને મૌલિક વિજયદેવ (૨)એ પૂ. વિજયસેનસૂરિજી પાસે દીક્ષા લીધેલી. શાસ્ત્રકાર તરીકે ગણના પામેલા યશોવિજયજીને જૈન શાસ્ત્રો તેમને ઈ.સ. ૧૬00માં ખંભાતમાં આચાર્યપદ અર્પણ થયું. ઉપરાંત વૈદિક અને બૌદ્ધ શાસ્ત્રોનો પણ ગહન અભ્યાસ હતો. મોગલ બાદશાહ જહાંગીરે તેમની પ્રતિભા પિછાનીને ઈ. અંધશ્રદ્ધા-પાખંડ-દંભની સામે પ્રહાર કરનારા યશોવિજયજીની ૧૬૧૮માં ‘મહાતપા'નું બિરુદ આપેલું. કલમ સંસ્કૃત, પ્રાકૃત, હિંદી અને ગુજરાતીમાં ગદ્ય-પદ્ય ક્ષેત્રે “જગજીપક' : કૃપાસાગરજી સુંદર રીતે વિહરી શકતી. આથી ગુજરાતી કૃતિઓ રાસ, વીસી, | (ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધમાં તપગચ્છના વિદ્યાસાગરના ચોવીસી, લઘુ અને દીર્ધ સ્તવન-સરુઝાય, પદ, સ્તબક વગેરેમાં શિષ્ય અને જૈન સાધુ હતા. તેમને “જગજીપક'ની પદવી મોગલ સીધો ધર્મબોધ રહેતો. બાદશાહ જહાંગીરના દરબારમાં મળેલી. ‘જંબૂસ્વામી-રાસ” (૨.ઈ. ૧૬૮૩) એમની સૌથી વધુ તેમણે નેમિસાગર નિર્વાણરાસ' (ર.ઈ. ૧૬૧૬/૧૯૧૮ નોંધપાત્ર કૃતિ ઉત્તરાવસ્થામાં લખાયેલ. અથવા સંવત ૧૯૭૨/૭૪) લખ્યો છે. પૂ. વિનયવિજયજીના કાળધર્મ પામવાને કારણે તેમનો યુગપ્રધાન' : નિરંગ-(૧) અધૂરો રહેલો ‘શ્રીપાળ રાજાનો રાસ' પૂ. યશોવિજયજીએ પૂર્ણ ખરતરગચ્છની રંગવિજય શાખાના સાધુ અને Jain Education Intemational For Private & Personal use only Page #385 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ જિનરાજસૂરિના શિષ્ય હતા. પિતા સાંકરસિંહ શ્રીમાલી અને માતા સિન્દૂરદે. દીક્ષા અપાઈ ૧૬૨૨માં ત્યારે ‘રંગવિજય’ નામ અપાયું. જિનરંગ (૧)ની સાધુતાનો શાહજહાં પર એટલો પ્રભાવ પડેલો કે તેમના વચનનું પાલન થાય તે માટે પોતાના સાત સૂબાઓ પર આ અંગે ફરમાન કાઢેલું અને ઈ.સ. ૧૯૫૪માં ‘યુગપ્રધાન’ પદવી/પદ આપેલ. તેમની કૃતિઓમાં ‘સૌભાગ્યપંચમી-ચોપાઈ’ (સં. ૧૭૩૮), આઠ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝઝાય’ જ્યારે હિંદીમાં ‘અધ્યાત્મ બાવની’ અને જિનરંગ બહુત્તરી સુભાષિ. દુહા' છે. આ ઉપરાંત ‘પ્રશ્નોત્તરી રત્નમાલિકા-સ્તબક' તથા ‘નવતત્ત્વ બાલાવબોધ'ની રચના પણ કરી હોવાનું નોંધાયું છે. ‘નિગ્રંથ ચૂડામણિ’-સમરચંદ્ર(સૂરિ)/સમરસિંઘ/ સમરસિંહ (જ.ઈ.સ. ૧૫૦૪/સં. ૧૫૬૦, કાળધર્મ-ઈ.સ. ૧૫૭૦/સં. ૧૬૨૬ ખંભાત મુકામે). પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ, પાર્શ્વચંદ્રસૂરિના શિષ્ય એવા સમરચંદ્ર(સૂરિ)નું વતન સિદ્ધપુર-પાટણ (અણહિલપુર), જ્ઞાતિએ શ્રીમાળી, પિતા ભીમા શાહ અને માતા વાલાદે, ઈ.સ. ૧૫૧૯માં પંદર વર્ષની દીક્ષા, ઈ.સ. ૧૫૪૮માં સૂરિપદ. તેમને ‘નિગ્રંથ ચૂડામણિ’નું બિરુદ મળેલું. અમરચંદ્ર(સૂરિ)એ રાસ, સ્તવન, સજ્ઝાય, વિજ્ઞપ્તિ, બાલાવબોધ વગેરે લખ્યાં છે. સંવત ૧૯૫૫માં તેમનો રચેલો ‘સાધુગણ રસ સમુચ્ચય-રાસ' ૪૩૪ કડીનો છે, જેમાં વિવિધ મુનિઓ વચ્ચેના ભેદ અને તેમના ગુણોનું વર્ણન આવે છે. ‘મહાવીર જિન–સ્તવન' (સં. ૧૬૦૭), ‘શંખેશ્વર સ્તવન’ (સં. ૧૬૦૭), બ્રહ્મચર્યવ્રત દ્વિપંચાશિકા/બ્રહ્મચરી/બ્રહ્મચર્ય સજ્ઝાય’, ‘પાર્શ્વચંદ્ર સજ્ઝાય' વગેરેની રચના કરી છે. વ્રત ‘જ્ઞાનવિમલસૂરિ'-નયવિમલ (ગણિ) મૂળ નામ નાથુમલ્લ પિતા ભિન્નમાલના વીસા ઓસવાલ જ્ઞાતિના વાસવ શેઠ, માતા કનકાવતી, જ.ઈ.સ. ૧૬૩૮/સં. ૧૬૯૪, કાળધર્મ-ઈ.સ. ૧૭૨૬/સં. ૧૭૮૨. ઈ.સ. ૧૬૪૬માં દીક્ષા લેવાથી ‘નવિમલ’ નામ રખાયું. કાવ્ય-તર્ક—ન્યાય-યોગ વ. શાસ્ત્રમાં અમૃતવિમલગણ તથા મેરુવિમલણિ પાસે અભ્યાસ કરી પારંગત બન્યા. ઈ. ૧૬૭૧માં પંન્યાસ/ગણિપદ. Jain Education Intemational 393 હજુ તો ‘ગણિ’ હતા ત્યારે નયવિમલજીએ શીઘ્ર કવિત્વથી સંસ્કૃતમાં સિદ્ધાચલ-સ્તુતિઓ રચી આપી. તેથી પ્રભાવિત થઈને વિજયપ્રભસૂરિએ એમને ‘જ્ઞાનવિમલસૂરિ’ તરીકે સંબોધેલા! આ રીતે જ્ઞાનવિમલસૂરિ એ નામકરણ છે. બાકી તેમને આચાર્યપદ તો ઈ.સ. ૧૬૯૨/૧૬૯૩માં મળેલું! ‘સંસ્કૃતમાં જેમ હેમચંદ્રાચાર્ય તેમ પ્રાકૃતમાં/દેશી ભાષાઓમાં જ્ઞાનવિમલસૂરિ' એવી કહેવત છે તે દર્શાવે છે કે તેમનું ગુજરાતી ભાષામાં કવિ-કૌશલ્ય સાથે કેટલું નોંધપાત્ર પ્રદાન રહ્યું હશે? તેમણે ૪ ખંડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીનો દુહા દેશીબદ્ધ ‘ચંદ્રકેવલીનો રાસ’/‘આનંદમંદિર–રાસ’, ‘જંબૂસ્વામી– રાસ', ભાસ-સજ્ઝાયો, સ્તવનો, બાલાવબોધો ઉપરાંત સંસ્કૃતમાં પણ સર્જન કર્યું છે, જે અલંકારરચના, પદ્યબંધ, દૃષ્ટાંતબોધની શક્તિક્ષમતાવાળું છે. ‘કવિરાજ' : દીપવિજય-(૨) તપગચ્છની આણંદસૂરિ–શાખાના જૈન સાધુ. સમયગાળો ઈ.સ. ૧૮મી સદી અંતભાગથી-ઈ.સ. ૧૯મી સદીના પૂર્વાર્ધનો. પંડિત પ્રેમવિજય અને પંડિત રત્નવિજયના શિષ્ય દીપવિજયજી (૨)ની અનેક નાની-મોટી રચનાઓ છે. ૪ ઉલ્લાસ–૫૧ ઢાળનો ‘સોહમ કુલ રત્ન પટ્ટાવલીરાસ' (ર.ઈ.સ. ૧૮૨૧) ઐતિ. દ્રષ્ટિએ ખૂબ અગત્યનો છે. તેમાં તેમણે ૨૦૦૦ જેટલા આચાર્યોની પાટ-પરંપરા આપી છે અને વિવિધ ગચ્છભેદો તથા આચાર્યોના જીવનપરિચયો તથા મહત્ત્વના ઐતિ.-પ્રસંગો આપેલ છે. આ કવિને ઐતિ. પ્રબંધ રચનામાં વિશેષ રસ હતો. જંબુસર પાસે કાવીનાં પ્રખ્યાત સાસુ-વહુનાં દહેરાં માટે તેમણે ૩ ઢાળનું ‘કાવી તીર્થે સાસુ-વહુકારાપિત પ્રસાદે ઋષભધર્મનાથ સ્તવન' (ઈ. ૧૮૩૦) રચેલું. આ ઉપરાંત દીવિજયજી (૨)એ અનેક સ્તવન, સજ્ઝાય, સ્તુતિ, ગીત, છંદ, આરતી, ગહૂંલી, લાવણી વગેરે પ્રકારની કૃતિ રચેલી આથી તેમને ઉદેપુરના રાણા ભીમસિંહે ‘કવિરાજ’નું બિરુદ આપેલું. ‘કવિબહાદુર' - દીપવિજયજી (૨)નો પરિચય આ અગાઉ આવી ગયો છે. તેઓ સંસ્કૃત, ગુજરાતી, હિંદી ઉપરાંત ફારસી અને ચારણી છંદોની ભાષાછટામાં કુશળ હતા. વડોદરાના ગાયકવાડ નરેશે દીપવિજયજી (૨)ને ‘વિ બહાદુર'નું બિરુદ આપેલું. Page #386 -------------------------------------------------------------------------- ________________ case 249 વિભાગ-૪ SIછે. હિર ૨સ્વપ્નદ્રષ્ટા શ્રમણાધિનાયડોન ચણકશન શisી આ મંáવદ્યાના વિશિષ્ઠ શ્રમણસાધકો * જૈન શાસનના પરમપ્રભાવક ધુરંધર આચાય - શ્રમણ શGદના પર્યાયવાચી અથો, ઉદ્ભવ અને વિકાસ - આર્ય મહારજી-આર્ય સુહરતસૂરિજી - શ્રમણ પરંપરાના તેજસ્વી શ્રમણો : એક પૅરિચય કામ કરી કમિટી શ્રતમાં શિરોમણિ : - પૉંડિત્યમાં પારસમણિ * સૂરિમંત્રના સાધનાનિષ્ઠ સૂરવો વાગડ સમુદાયના સફળ સૂત્રધારો શ્રમણસંઘના પ્રબુદ્ધ પ્રતિભાઓ મોક્ષમif શ્રમણધર્મને ભાવવંદનાઓ Jain Education Intemational Page #387 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૭૫ મંવિધાના વિશિષ્ઠ શ્રમણસાધકો પ. પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિજી મ. સા. એમ કહેવાય છે કે મંત્ર-તંત્ર વિદ્યા જૈન શ્રમણોને સિદ્ધ થયેલી વિદ્યા છે અને તેથી જ જૈન શ્રમણોમાં અપૂર્વ શક્તિનાં દર્શન થાય છે, પણ તેનો ઉપયોગ કરવાનું ઓછું માને છે. શાસનની પ્રભાવનાનો જ જયાં પ્રશ્ન હોય, જયાં શાસનહીલના અટકાવવાની જરૂરિયાત ઊભી થઈ હોય ત્યાં જ એ વિદ્યાશક્તિનો ઉપયોગ થયાનું જણાય છે. દા. ત. ઉપાધ્યાય શાંતિવિજયજીએ કટકના કિલ્લા માટે, વજસ્વામીએ દુષ્કાળમાંથી શ્રી સંઘને સુકાળમાં લઈ જવા માટે આવી શક્તિનો ઉપયોગ કરેલો એ પ્રતીતિ કરાવે છે કે આવી મંત્રશક્તિનો ઉપયોગ માત્ર રક્ષણાત્મક કાર્યોમાં જ થતો. જૈનોના વિશાળ સાહિત્યસાગરમાં મંત્રવાદ જેવો ગહન વિષય અને તેમાં માત્ર યોગ્ય પથદર્શકની સહાયથી જ એ સિદ્ધ થાય છે. ભૂતકાળમાં અનેક પૂર્વકાલીન મહાપુરુષોએ ભાવભક્તિપૂર્વક, અનન્ય ભાવે કરેલી સ્તુતિઓ સ્તોત્રો કે પ્રભાવશાળી મંત્રોની રચનાઓથી દૂષિત વાતાવરણને શુદ્ધ કર્યું છે. આર્તધ્યાન કરનારને ધર્મધ્યાનમાં સ્થિર કર્યા છે. ભૂતકાળમાં ઘણા સાધુઓ, યતિઓ પાસે આ વિદ્યા હતી જ, પણ આ વિદ્યાઓ કાચા પારા જેવી, પચે તો ઊગી નીકળતી અને ન પચે તો ફૂટી નીકળતી અને તેથી જ એક સમયે પડતો કાળ જોઈને આ વિધાઓનું આદાન-પ્રદાન બંધ થયું. જૈન શાસનમાં આ વિદ્યાના બળે પારાવાર નુકસાન થયું છે તેમ મહાન ઉપકારો પણ થયા છે તેની નોંધ અવશ્ય લેવી રહી. | વિક્રમની ત્રીજી સદીમાં માનદેવસૂરિજી (પહેલા)એ ‘તિજયપહત્ત'ની રચના દ્વારા, ચોથી પાંચમી સદીમાં સિદ્ધસેન દિવાકરજી દ્વારા લોકપ્રિયતા પામેલ “કલ્યાણમંદિર'ની રચના દ્વારા, વિક્રમની છઠ્ઠી સદીમાં શ્રી ભદ્રબાહુસ્વામિએ પ્રાકૃત ભાષાની પાંચ ગાથાની ઉવસગ્ગહર રચના દ્વારા, વિક્રમની સાતમી સદી એ તો મંત્રો અને સ્તોત્રોનો સુવર્ણયુગ હતો. તે સમયમાં માનતુંગસૂરિજીની “ભક્તામર’ની રચના એક અનોખી ભાત પાડે છે. તેમાં આચાર્યશ્રીની કાવ્યકલાનું, ભક્તિભાવનાનું, રચના સૌષ્ઠવનું અને મહાપ્રભાવક ઉત્કૃષ્ટ ઉદાહરણ તો છે જ તેની સાથે આશ્ચર્યજનક ગુણોનું નિધાન પણ છે. વિક્રમની આઠમી સદીમાં નંદિસજીએ ‘અજિતશાંતિ'ની રચના દ્વારા, વાદીવેતાલ શાંતિસૂરિજીએ વિક્રમની ૧૧મી સદીમાં “મોટીશાંતિ'ની રચના દ્વારા, મુનિસુંદરસૂરિજીએ સોળમી સદીમાં “સંતિકર'ની રચના દ્વારા આવાં અસંખ્ય સ્તોત્રો, સ્મરણોએ જૈન ધર્મનો પ્રભાવ ખૂબ જ વધાર્યો છે એમ જરૂર કહી શકાય, એટલું જ નહીં, યંત્રોનાં દર્શનથી ઘરમાં કાયમ શાંતિ, તૃષ્ટિ, પુષ્ટિ અને સમૃદ્ધિનું અવતરણ થશે. ભક્તામર’ તોત્રમાં એક એક ગાથાની રચના આંતરસ્કુરણાથી થતી જાય અને અંગ ઉપરથી બેડીનાં બંધન સહેલાઈથી તૂટતાં જાય એ નાની સૂની વાત નથી. માનવીને શ્રદ્ધા અને શક્તિનું આલંબન જ કસોટીમાંથી પાર ઉતારી શકે. જિન શાસનની વિશિષ્ટ પ્રભાવના કરનારા પ્રભાવકોના આઠ પ્રકારો શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. આમાં મંત્રપ્રભાવકનું પણ સ્થાન છે. પોતાની મંત્રશક્તિ દ્વારા જિન શાસન ઉપર આવતી આફતોનો સફળ પ્રતિકાર કરનારા કેટલાક ઐતિહાસિક મહાપુરુષના લોમહર્ષક પ્રસંગો પ્રાચીન ગ્રંથોમાં, ચરિત્રોમાં, પ્રબંધોમાં મળે છે. અહીં કેટલાક પ્રસંગો ટૂંકમાં આલેખાયા છે. આ લેખમાળા રજૂ કરનાર પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા. પૂ. બાપજી મહારાજના સમુદાયના એક પ્રભાવક સાહિત્ય સંશોધક, સંપાદક અને અનેક પ્રવાહોના જાણકાર છે. પૂજ્યશ્રી પ્રાચીન વિદ્યાઓના ક્ષેત્રે એક આગવી સૂઝ ધરાવે છે. મંત્રવિદ્યા કે વિદ્યાસિદ્ધ પુરુષોની શ્રેણિ જૈન જગતમાં ઘણી વિશાળ છે. તેમાં પ્રભાવક મહાપુરુષોમાંના કેટલાંક ચરિત્રો ગ્રંથમર્યાદા અનુસાર અહીં રજૂ કરાયા છે ત્યારે તેમાં બે બાબત ઉડીને આંખે વળગે છે. એક તો પૂ. આચાર્યશ્રીની સમ્યક દૃષ્ટિ અને બીજી સાક્ષીપાઠ દ્વારા પ્રતિપાદિત થતી વિદ્વત્તા. આખીયે લેખમાળા વિદ્યાસિદ્ધ મહાત્માઓની ઝાંખી કરાવતી હોવા છતાં વાચક લેશમાત્ર મિથ્યાત્વ તરફ દોરવાઈ ન જાય, કોઈ પોળકલ્પિત કે વર્તમાનમાં વહેતી બનેલી કથિત વિદ્યાસિદ્ધતા કે મંત્રશક્તિની છીછરી વાતો પ્રવેશી ન જાય તેના જાગૃત પુરૂષાર્થનું દર્શન પણ આ લેખમાળામાં જરૂર થાય છે. લેખમાળાને ન્યાય આપવાની સાથે સાથે લોકો માર્ગોત્તર ન કરે તે માટેની પૂ. આચાર્યશ્રીની ચીવટ અને સાવધાની ખરેખર અનુમોદનીય છે. – સંપાદક Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રમણસંસ્કૃતિના ધ્વજધારી : ગુરુઆજ્ઞાના અખંડ ઉપાસક, દાર્શનિક પ્રતિભાના સ્વામિ, અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીજી મગધ દેશના ગોબર ગામમાં ગૌતમ ગોત્રીય વસુભૂતિ બ્રાહ્મણની પત્ની પૃથ્વીદેવીએ (૨૬૦૦ વર્ષ પૂર્વે) પુત્રને જન્મ આપ્યો. નામ ઇન્દ્રભૂતિ પડ્યું. ૧૪ વિદ્યાના પારગામી આ બ્રાહ્મણ પંડિતનું નામ પચાસ વર્ષમાં તો પ્રસિદ્ધિના શિખરને સ્પર્શવા માંડ્યું. અપાપાપુરીમાં સોમિલ નામના બ્રાહ્મણે મોટો યજ્ઞ આરંભ્યો ત્યારે મુખ્ય વિધિનિધાન કરવા ઇન્દ્રભૂતિ ગૌતમને આમંત્રણ મળ્યું. ઇન્દ્રભૂતિના લઘુ બંધુઓ અગ્નિભૂત અને વાયુભૂતિ પણ હોનહાર પંડિતો હતા. ત્રણેય પોત-પોતાના ૫૦૦-૫૦૦ શિષ્યો સાથે અપાપાપુરીમાં પહોંચ્યા હતા. આ દિવસોમાં શ્રમણ ભગવાન મહાવીરને ૠજુવાલુકાના કાંઠે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાં થોડો સમય દેશના આપી ભગવાન અપાપાનગરીમાં પધાર્યા. સમવસરણની રચના થઈ. અનેક દેવ–દેવીઓનું ગગનમાર્ગે આગમન થયું. આ દેવ-દેવીઓ પોતાના યજ્ઞમહોત્સવમાં નથી આવતાં પણ સમવસરણ જાય છે તે જાણી ઇન્દ્રભૂતિને આંચકો લાગ્યો. પોતાની રાર્વજ્ઞ તરીકે ફેલાવેલી છાપને કોઈ ઇંદ્રજાળીઓ ભૂંસી નાખે છે એમ લાગતાં તેઓ વાદ કરવા સમવસરણમાં પહોંચ્યા. પ્રભુ મહાવીરે જ્યારે કહ્યું : “ઇન્દ્રભૂતિ! તને એવો સંશય છે કે આત્મા છે કે નહીં? અને આ સંશય ‘વિજ્ઞાનઘન'થી શરૂ થતાં વેદ પદના અર્થઘટનમાં તારી ભૂલના કારણે થયો છે.” પ્રભુએ જ્યારે એ પદનું સાચું અર્થઘટન કર્યું અને સંશય ટાળ્યો ત્યારે ઇન્દ્રભૂતિના ઘમંડના ચૂરા થયા. એ પ્રભુનો વિનીત શિષ્ય બની ગયો. પ્રભુએ એને પ્રથમ ગણધર અને પ્રથમ શિષ્ય તરીકે સ્વીકાર્યો. પ્રભુએ ત્રિપદી આપી અને ગણધર ભગવંતે ‘દ્વાદશાંગી'ની રચના કરી. શ્રમણ જીવનના પ્રારંભથી જ ગૌતમસ્વામીજીએ સંપૂર્ણ સમર્પણને પોતાનો જીવનમંત્ર બનાવી દીધો. પરમાત્માનો પડછાયો બની એમનો પડ્યો બોલ ઝીલતા રહ્યા. આ કારણે પ્રભુકૃપા અને ગુરુકૃપાનું એમનામાં એવું અદ્ભુત અવતરણ થયું કે તેઓ અનંતલબ્ધિનિધાન બન્યા. તેમના શિષ્ય બનતા તે બધા કેવલજ્ઞાનને વરતા. આ છદ્મસ્થ ગુરુના ૫૦ હજાર શિષ્યો કેવલજ્ઞાનને પામ્યા, એ ઘટના જ કેટલી લોમહર્ષક છે! વિશ્વ અજાયબી : ગૌતમસ્વામી મૂંઝાયા શિષ્યોને કેવલજ્ઞાન અને મને નહીં! પ્રભુએ કહ્યું : અષ્ટાપદની યાત્રા સ્વલબ્ધિથી કરે તે કેવલજ્ઞાન અવશ્ય પામે. ગૌતમસ્વામી અષ્ટાપદ ઉપર સૂર્યનાં કિરણો પકડી પહોંચી ગયા. વર્ષોથી સાધના કરતાં તાપસોએ મનોમન ગૌતમસ્વામીના શિષ્ય બનવાનો નિર્ણય કર્યો. અષ્ટાપદની યાત્રા કરી તિર્થભક દેવને ઉપદેશ આપી ગૌતમસ્વામીએ પંદરસો ત્રણ તાપસોને દીક્ષા આપી અને અક્ષીણમહાનસી લબ્ધિ દ્વારા થોડી ખીરથી બધાને પારણું કરાવ્યું. શ્રાવસ્તિમાં પાર્શ્વનાથ ભ.ની પરંપરાના કેશી ગણિ આવ્યાના સમાચાર મળતાં ગૌતમસ્વામી તેમની પાસે ગયા હતા. પાર્શ્વનાથ ભ. અને મહાવીર ભ.ના સાધુની સમાચારી ભેદનાં કારણોની ચર્ચા કરેલી અને એ પછી કેશી ણિ ભ. મહાવીરની પરંપરામાં જોડાયા હતા. પરમાત્મા મહાવીર ભ.ના નિર્વાણ પછી તુરંત કા. સુ. ૧ના ૮૦ વર્ષની વયે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી અનેક જીવોને ધર્મ પમાડી ૯૨ વર્ષની વયે મોક્ષે ગયા. ૧૪ પૂર્વઘર શ્રી ભદ્રબાહુસ્વામીજી પ્રાચીનગોત્રના ભદ્રબાહુ અને વરાહમિહિર બ્રાહ્મણ બંધુઓ પ્રતિષ્ઠાનપુરમાં રહેતા હતા. આ. યશોભદ્રસૂરિના ઉપદેશથી વૈરાગી બની દીક્ષા લીધી. ભદ્રબાહુજીમાં યોગ્યતા જોવાથી એમને આચાર્યપદ આપવામાં આવ્યું. વરાહમિહિરને આ પદ માટે અયોગ્ય છે એમ આ. યશોભદ્રસૂરિએ જણાવ્યું. આથી નારાજ થયેલા વરાહમિહિરે દીક્ષા છોડી રાજપુરોહિત પદ પ્રાપ્ત કર્યું. એ કહે : ‘સૂર્યદેવતાએ પ્રસન્ન થઈ મને ગ્રહ-નક્ષત્રાદિની ગતિ વગેરે બતાવ્યાં છે માટે મારું જ્યોતિષજ્ઞાન સંપૂર્ણ છે.' એક દિવસ એણે એક કુંડાળુ દોરી જાહેર કર્યું : આમાં બાવન પલ વજનનું મત્સ્ય પડશે.’ આ ભદ્રબાહુવામીએ કહ્યું ઃ- “વચ્ચે નહીં કિનારે પડશે અને વચ્ચે સુકાવાના કારણે વજન અડધો પલ ઓછું થશે.” અને એમ જ બન્યું. આ. ભદ્રબાહુસ્વામીનું જ્ઞાન ચડિયાતું હોવાનો લોકમત બંધાયો. રાજાને ત્યાં પુત્રજન્મ પ્રસંગે વરાહમિહિરે ૧૦૦ વર્ષનું આયુષ્ય જણાવ્યું. ભદ્રબાહુસ્વામીએ ૭મા દિવસે બિલાડીથી મૃત્યુ થવાનું જણાવ્યું અને એ પ્રમાણે રાજકુમારનું મૃત્યુ થતાં વરાહમિહિરને ભારે આઘાત લાગ્યો. જૈનાચાર્ય અને સંઘ પ્રત્યેના ભારે તિરસ્કારભાવ સાથે મરીને એ વ્યંતર થયો. આ વ્યંતરે જૈન Page #389 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ સંઘને મરકીનો ઉપદ્રવ કરી પરેશાન કરવા માંડ્યો ત્યારે આ. ભદ્રબાહુસ્વામીએ ઉપદ્રવનિવારણ માટે ‘ઉવસગ્ગહરં' સ્તોત્રની રચના કરી. એમણે સવા લાખ શ્લોકપ્રમાણ ‘વાસુદેવ ચિરયં’ રચ્યાનો ઉલ્લેખ ‘સંતિનાહ ચરિય’માં મળે છે. ભદ્રબાહુસ્વામી ૧૪ પૂર્વધર હતા. તેઓ નેપાળમાં મહાપ્રાણ ધ્યાન કરતા હતા ત્યારે પાટલિપુત્રમાં શ્રી સ્થૂલભદ્રજીની અધ્યક્ષતામાં આગમવાચના થયેલી ત્યારે દૃષ્ટિવાદના જાણકાર ત્યાં કોઈ ન હોવાથી ભદ્રબાહુસ્વામીને પાટલિપુત્ર પધારવા જણાવ્યું. છેવટે એમના મહાપ્રાણધ્યાનને અનુલક્ષીને સ્થૂલભદ્રજી વગેરે ૫૦૦ સાધુઓ નેપાળમાં ભણવા ગયા. તેમાં માત્ર સ્થૂલભદ્રજી જ આગળ વધી શક્યા. દસ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સ્થૂલભદ્રજીએ બહેન રસાધ્વીજી ઉપર પ્રભાવ પાડવા સિંહનું રૂપ કર્યું. આ ભૂલના કારણે એમને આગળ અધ્યાપન કરાવવાનું બંધ કર્યું...છેવટે સંઘના આગ્રહથી મૂળ-પાઠ અપાયો. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ અનેક ગ્રંથોની રચના કરી છે. ‘દશાશ્રુતસ્કંધ’, ‘બૃહત્કલ્પ’, ‘વ્યવહાર’, ‘કલ્પસૂત્ર' વગેરે. આગમ ઉપરની સર્વપ્રથમ વ્યાખ્યા પણ આ ભદ્રબાહુસ્વામીજીની જ મળે છે. આ વ્યાખ્યાઓ નિર્યુક્તિ તરીકે પ્રસિદ્ધ છે. આવશ્યક વગેરે ગ્રંથો ઉપરની એમની નિયુક્તિઓ જૈન સિદ્ધાંતોને સમજવાની અગત્યની ચાવી જેવી છે. ૪૪ વર્ષની વયે દીક્ષા, ૧૮ વર્ષ મુનિપણામાં, ૧૪ વર્ષ યુગપ્રધાન પદે રહી વીર નિ. સં. ૧૭૦માં ૭૬ વર્ષની વયે તેમનો સ્વર્ગવાસ થયો. મંત્રપ્રભાવક આચાર્યપ્રવર શ્રી પાદલિપ્તસૂરિજી વિક્રમના બીજા સૈકામાં અયોધ્યાના ફુલ્લ અને પ્રતિમાનો પુત્ર નાગેન્દ્ર. આઠ વર્ષની વયે વિદ્યાધર ગચ્છના આ. આર્યનાગહસ્તિ પાસે દીક્ષા લીધી. શ્રી મંડન ગણિએ એનું અધ્યાપન અને ઘડતર કર્યું. અત્યંત તીક્ષ્ણ મેઘા અને સાહિત્યની અસાધારણ રુચિ. નિરીક્ષણ શક્તિ ધારદાર. કાવ્યો-પદ્યો રમત-રમતમાં રચી કાઢે. 18 એક દિવસ કાંજી વહોરીને આવેલ બાળમુનિને આચાર્યશ્રીએ પ્રશ્ન કર્યો : કોણે વહોરાવી ?’ બાલમુનિએ જવાબ આપતાં પોતાની લાક્ષણિક શૈલીમાં Jain Education Intemational 399 વહોરવનાર મહિલાનું કાવ્યમય વર્ણન કર્યું : “લાલનેત્રવાળી પુષ્પ સમાન દંતપંક્તિથી શોભતી નવવધૂએ નવા ડાંગરની કાંજી માટીના પાત્રથી આપી.” ઉત્તર સાંભળી રોષે ભરાયેલા આચાર્યશ્રી કહે, “પલિત્ત !’’ બાલમુનિએ તરત આચાર્યશ્રીના પગમાં પડી વિનંતી કરી : “આપના સંબોધનમાં એક કાનો ઉમેરી આપો”....પ્રસન્ન થયેલા આચાર્યે ‘પાલિત્ત' કહ્યું. પાલિત્ત = પાદલિપ્ત. પગે લેપવાળો. બાલમુનિનું નામ હવે પાદલિપ્ત પ્રસિદ્ધ થયું. ગુરુકૃપાથી પાદલિપ્તમુનિ વિદ્વાન બન્યા. દસ વર્ષની વયે આર્યનાગહસ્તિજીએ તેઓને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા. આ. પાદલિપ્તસૂરિ વિચરતાં પાટલિપુત્ર આવ્યા. રાજા મુરંડ આચાર્યશ્રીથી અત્યંત પ્રભાવિત થયો. રાજા ઉપાશ્રયમાં વંદનાર્થે આવ્યો ત્યારે ૧૦ વર્ષના આચાર્યના અનુશાસનમાં બધા સાધુઓને રહેતા જોઈ વિમાસણમાં પડ્યો. પાદલિપ્તસૂરિ કહે : “તમારા વર્ષો જૂના નોકરને કામ ભળાવો અને મારા નાનામાં નાના શિષ્યને કામ સોંપુ અને પછી એનો કોણ કેવો અમલ કરે છે તપાસો.” રાજાએ મંત્રીને કહ્યું : “ગંગા કઈ બાજુ વહે છે તે તપાસ કરી જણાવો. આચાર્યશ્રીએ બાલમુનિને એજ આશા કરી. મંત્રી બહાર આંટો મારીને આવ્યો. કહે : “ગંગા પૂર્વમાં વહે છે.'' બાલમુનિ ઠેઠ ગંગાકાંઠે જઈ પૂરી ખાત્રી કરી આવ્યા. વંદન કરીને કહ્યું : “ગંગા પૂર્વમાં વહે છે.’' આ. પાદલિપ્તસૂરિ કહે “અમારા શિષ્યો આત્મહિત માટે આજ્ઞાપાલન કરે છે. તમારા નોકરો પગાર માટે.” મુરુંડ રાજાનો માથાનો દુખાવો પાદલિપ્તાચાર્યે ઢીંચણ પર આંગળી ફેરવી મટાડ્યો હતો. (નિશીથભાષ્ય ગા. ૪૪૬૦) આ. પાદલિપ્તસૂરિએ એક સાંકેતિકભાષા તૈયાર કરેલી જે પાદલિપ્ત ભાષા કહેવાતી. આચાર્યશ્રીને કાઠિયાવાડમાં નાગાર્જુનનો પરિચય થયો. રસાયણશાસ્ત્રનો એ જાણકાર હતો. એણે આચાર્યશ્રીને સિદ્ધરસ મોકલ્યો ત્યારે નિસ્પૃહ આચાર્યશ્રીએ એને ઢોળી દીધો. પછી આચાર્યશ્રીના મૂત્રમાં પણ રસસિદ્ધિ જાણી એ આચાર્યશ્રીની સેવા કરવા લાગ્યો. પાદલિપ્તાચાર્ય પગે લેપ કરી યાત્રાર્થે આકાશગમન કરતાં. એમના પગ ધોઈને ગંધ દ્વારા બધી ઔષધીઓ જાણી નાગાર્જુને પણ અખતરો કર્યો પણ તે ઊડતાં પડ્યો. આચાર્યશ્રીએ ઔષધીઓનો ચોખાના ધોવણમાં લેપ બનાવવાની વિધિ બતાવી. ઉપકારી વિદ્યાગુરુનું નામ જોડી Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ | વિશ્વ અજાયબી : નાગાર્જુને સ્થાપેલુ પાદલિપ્તપુર આજે પાલિતાણા નામે તેમનો વિદ્યાસિદ્ધ તરીકે પણ ઉલ્લેખ મળે છે. આવશ્યકસૂત્ર જગમશહૂર છે. મંત્રો અને રસાયણશાસ્ત્રના અજોડ જ્ઞાતા મલયગિરિવૃત્તિ પત્ર ૫૪૧ અને પ્રભાવક ચરિત્ર પાદલિપ્તાચાર્ય પાદલિપ્તાચાર્યે ઘણી શાસન પ્રભાવના કરી. ચરિત્રમાં આ આચાર્યશ્રીના પ્રભાવોનું રોચક વર્ણન છે. વિધાસિદ્ધ આર્ય ખપૂટાચાર્ય - આ. મહેન્દ્રસૂરિજી. લગભગ બે હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલા આચાર્ય આ. મહેન્દ્રસૂરિ પંદરસો વર્ષ પૂર્વે થઈ ગયા. તેઓ ખપુટના કાળમાં જૈન સંઘને કેટલીક આંચકો આપનારી સિદ્ધપ્રાભૃતવિદ્યાના જાણકાર હતા. ઘટનાઓ બની. આ ખપુટના મંત્રબળે આફતો ટળી. એકવાર પાટલિપુત્રના રાજા દાહડે હુકમ કર્યો : “જૈન પ્રસંગ આ પ્રમાણે છે : ગુડશસ્ત્રપુરમાં કોઈ યક્ષ સંઘે બ્રાહ્મણોને નમસ્કાર કરવાં.” જૈનસંઘને, મુનિઓને ઉપદ્રવ કરે છે એ દૂર કરવા આ. ખપુટને આ રાજા અત્યંત જિદ્દી-જોહુકમી અને સત્તાના ઘમંડમાં સંઘે વિનંતી કરી. ભુવન નામના પોતાના શિષ્ય (અને સંસારી ચકચૂર હતો. એણે દરેક ધર્મવાળાને એની માન્યતાથી વિરુદ્ધ ભાણેજ)ને કેટલીક સૂચના આપી આચાર્યશ્રી ભરૂચથી વર્તન કરવા હુકમ કર્યો, બૌદ્ધોને કહે, “નગ્ન થઈ જાવ.” “શૈવો, ગુડશસ્ત્રપુર (ગોડૂરપુર જિ. નિમાડ મ. પ્ર.) પધાર્યા. ઉપદ્રવ તમે જટા કાઢી નાખો', “કૌલો, તમે જટા બાંધો’. ‘બ્રાહ્મણો, તમે કરનાર યક્ષ તરફ પગ કરી સૂતા. સવારે પૂજારી ઉઠાડતાં દારૂ પીવો.” થાક્યો. મારઝૂડ કરી તો રાણીવાસમાંથી અદેશ્ય માર પડવાની આવા અત્યાચારી રાજાથી સમગ્ર પ્રજાતંત્ર ખળભળી રોકકળ ઊઠી. રાજા આવીને પગમાં પડ્યો. ઊડ્યું. પણ, “વાઘને કોણ કહે તારું મોં ગંધાય છે?” નગરમાં પધારવા વિનંતી કરી. આચાર્ય ઊભા થયા. આ વખતે જૈનસંઘે વિચારવિમર્શ કર્યો અને એવું નક્કી બહુકર યક્ષને કહ્યું, “તું પણ ચાલ.” યક્ષમૂર્તિ ચાલવા લાગી! કર્યું કે આર્ય ખપુટના શિષ્ય આચાર્ય મહેન્દ્રને આ સંકટ દૂર સહુની આંખો પહોળી થઈ ગઈ! આગળ ચાલતાં પત્થરની કરવા બોલાવવા. આ. મહેન્દ્ર સિદ્ધપ્રાભૃતના જાણકાર છે. વિશાળકુંડીઓ આવી. “તમે પણ ચાલો” હુકમ થતાં કુંડીઓ પણ ચાલી..... સંઘનો સંદેશો મળતાં આ. મહેન્દ્ર ભરૂચથી પાટલિપુત્ર આવી પહોંચ્યા. સાથે બે કણેરની અભિમંત્રિત સોટીઓ આર્ય યક્ષનો ઉપદ્રવ બંધ થયો. જિનશાસનની સુંદર પ્રભાવના ખપુટે આપેલી લેતા આવ્યા. થઈ. ભરૂચથી સમાચાર આવ્યા કે આપના શિષ્ય ભુવનમુનિએ આપની સૂચનાનો ભંગ કરી મંત્રપોથી ખોલી પાટસિદ્ધ મંત્રો રાજાને આ. મહેન્દ્ર જણાવ્યું “સારા મૂહુર્તે બધા દ્વારા ચમત્કાર કરવાનું ચાલુ કર્યું. વડીલ મુનિઓએ વિરોધ વડાહ્મણોને રાજસભામાં બોલાવો એટલે અમે પણ આવી જઈએ, કરતાં ભુવન ઉપાશ્રય છોડી બૌદ્ધમઠમાં ચાલ્યો ગયો. વિદ્યાના રાજાએ બધાને બોલાવી લીધા. આ. મહેન્દ્ર આવ્યા. રાજાને બળે એમનાં પાત્ર આકાશમાર્ગે ભક્તોના ઘરે જાય છે. કહે, પહેલાં કઈ દિશાના બ્રાહ્મણને નમસ્કાર કરું? આચાર્યશ્રી આહારપાણીથી ભરાઈને પાછા આકાશમાર્ગે પરત થાય છે. આ કણેરની સોટી ફેરવી અને બધા ભોંય પર આળોટવા લાગ્યા. ચમત્કારના કારણે એના ભક્તોની સંખ્યા વધતી જાય છે. રાજા મહેન્દ્ર ગભરાઈ ગયો. આચાર્યશ્રીના પગે પડ્યો. ખપુટાચાર્ય ભરૂચ આવ્યા. આકાશમાર્ગે જતા પાત્રાના માર્ગમાં બ્રાહ્મણોને બીજી સોટી ફેરવી સ્વસ્થ કર્યા. એ બધા બ્રાહ્મણોએ પથ્થરની શિલા કી. પાત્રો ફૂટ્યાં. ભુવન ભરૂચ છોડી ભાગ્યો. દક્ષિા લીધી. આચાર્ય બૌદ્ધમઠમાં પહોંચ્યા. બુદ્ધ પ્રતિમાને અને બુદ્ધપુત્રની આ. મહેન્દ્રસૂરિએ જિનશાસનની રૂડી પ્રભાવના કરી. પ્રતિમાને ખપુટાચાર્યના પગમાં પડતાં જોઈ બધા અત્યંત મહામારી નિવારક શાંતિસ્તવકારક પ્રભાવિત થયા. (વિ. સં. ૧૩૩૪માં આ. પ્રભાચન્દ્રસૂરિ આ. માનદેવસૂરિજી પ્રભાવકચરિત્ર (પ્રબંધ-૫)માં જણાવે છે કે-આજે પણ એ પ્રતિમા કંઈક નમેલી છે અને તે નિગ્રંથ નિમિત નામે પ્રસિદ્ધ છે.) વિક્રમના ત્રીજા સૈકાની ઘટના છે. ખપુટાચાર્યનું નામ ખપટાચાર્ય તરીકે પણ મળે છે. સપ્તશતી દેશમાં કોરંટક (કોરટા રાજસ્થાન)માં “નિશીથચૂર્ણિ' (ભા. ૧ પૃ. ૨૨ અને પૃ. ૪૬૫)માં બે સ્થળે ઉપાધ્યાય દેવચન્દ્રજી ચૈત્યવાસી હતા. આ. સર્વદેવસૂરિના Jain Education Intemational Page #391 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૭૯ સત્સંગથી ચૈત્યવાસ છોડી સંવેગી બન્યા. વૃદ્ધદેવસૂરિના નામે પ્રસિદ્ધ થયા. આ વૃદ્ધદેવસૂરિના પટ્ટધર આ. પ્રદ્યોતનસૂરિ વિહાર કરતાં નાડોલ પધાર્યા. નાડોલમાં શ્રેષ્ઠી ધનેશ્વર અને ધારણીનો પુત્ર માનદેવ આચાર્યશ્રીના ઉપદેશથી વૈરાગી બન્યો. દીક્ષા લઈ મુનિ માનદેવ બન્યા. સૂત્ર-અર્થનો અભ્યાસ કર્યો. તેમને આચાર્યપદે આરૂઢ કરવાનો ગુરુએ નિર્ણય કર્યો. પદ-પ્રદાન વખતે માનદેવજીના ખભા ઉપર સાક્ષાત્ સરસ્વતી અને લક્ષ્મીને બેઠેલાં જોઈ આ. પ્રદ્યોતનસૂરિ ચિંતામાં પડી ગયા. દેવીઓનું આગમન, વિશાળ ભક્તવર્ગ અને આચાર્યપદ....આ બધું આને નુકશાનકારક તો નહીં બનેને? માનદેવજીને જેવી ગુરુની ચિંતા સમજાઈ કે હૃદયથી આનંદિત થયા કે ખરેખર ગુરુ મારા હિતની કેવી ચિંતા કરે છે!... સંશનિવારણ માટે તે જ વખતે આજીવન છે વિગઈના ત્યાગની અને ભક્તોના ઘરના આહારત્યાગની ભાવના ગુરુ પાસે વ્યક્ત કરી. સંશય ટળી ગયો. આચાર્યપદ પ્રદાન ઉલ્લાસ ભેર થયું. આ સમયે તક્ષશિલામાં મહામારી ફાટી નીકળી. ટપોટપ માણસોનાં મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો. જૈનસંઘ ભેગો થયો. ૫00 જિનાલયોથી શોભતા નગરની આ અવદશા! શાસનદેવો ક્યાં ગયા? ત્યાં શાસનદેવી પ્રગટ થયા. દેવીએ કહ્યું : “આ પ્લેચ્છોના બળવાન દેવોનો ઉપદ્રવ છે. આની શાન્તિ માત્ર આ. માનદેવસૂરિ જ કરી શકે.” - તક્ષશિલાથી વીરચન્દ્ર આ. માનદેવસૂરિ પાસે નાડોલ પહોંચ્યો. ત્યારે આ. માનદેવસૂરિને વંદન કરવા જયા અને વિજયા દેવીઓ આવેલી. વીરચન્દ્રને આવી રસીઓ જોડે વાતચીત કરતાં સૂરિજીના ચારિત્ર વિષે સંદેહ થયો. એ અવજ્ઞા પૂર્વક બેસી ગયો. દેવીઓએ જ્ઞાનથી એનો અભિપ્રાય જાણ્યો. વીરચન્દ્રને આવા મહાન આચાર્યશ્રી વિષે શંકા કરવા માટે ખખડાવી નાખ્યો. આ દેવીઓ છે જાણ્યા પછી તીરચન્દ્ર ઘણું પસ્તાયો. એણે મહામારીથી તક્ષશિલાને બચાવવા ક્ષશિલા પધારવા વિનંતી કરી. સ્થાનિક સંઘ અને દેવીઓએ આચાર્યશ્રીને જવા રજા ન આપી. આચાર્ય માનદેવસૂરિ કહે : હું આ શાન્તિસ્તવ રચીને આપું છું તે લઈ જા. આના પાઠથી શાન્તિ થશે. આ શાન્તિસ્તવના પાઠથી મરકીનો ઉપદ્રવ શાંત થયો. એ પછી ત્રણ વર્ષ બાદ તુરુષ્કોએ તક્ષશિલાનો ભંગ કર્યો. લોકો અન્યત્ર ચાલ્યા ગયા. આ. માનદેવસૂરિએ શાંતિસ્તવ (લઘુશાંતિ) ઉપરાંત ‘તિજયપહુત્તથી પ્રારંભ થતું સ્તોત્ર પણ રચ્યું છે. વૃદ્ધવાદીસૂરિ અને સિદ્ધસેન દિવાકરજી આ. સ્કંદિલસૂરિ પાસે મોટી ઉમરે મુકુંદ બ્રાહ્મણે દીક્ષા લીધી. મોટેથી ગોખતાં વૃદ્ધમુનિને કોઈએ ટોક્યા : “હવે ઘરડે ઘડપણ ક્યાં સાંબેલા પર ફૂલ ઊગવાનાં છે? વૃદ્ધમુનિને ચાનક ચડી. ભરૂચ નાલિકેર–વસ્તીમાં સરસ્વતીદેવી પાસે બેસી જાપમાં મગ્ન બની ગયા. ૨૧મા દિવસે સરસ્વતી પ્રસન્ન થયાં. સરસ્વતીની કૃપા મેળવી મુકુન્દ મુનિ ધન્ય બની ગયા! આચાર્યપદને પ્રાપ્ત કરી વૃદ્ધવાદીસૂરિ તરીકે વિખ્યાત બન્યા. આ બાજુ સિદ્ધસેન નામનો વિખ્યાત બ્રાહ્મણ વાદ કરવામાં નિપુણ હતો. તેને વૃદ્ધવાદીસૂરિ વિષે સમાચાર મળતાં વાદ કરવા આવ્યો. વાદમાં હારી જતાં પંડિત વૃદ્ધવાદીસૂરિનો શિષ્ય બન્યો અને થોડા સમય પછી આચાર્ય સિદ્ધસેનસૂરિ બન્યા. બંગાળના રાજા દેવપાલને જ્યારે કામરૂ દેશના વિજયવર્માએ ઘેરી લીધો ત્યારે સર્ષપપ્રયોગ દ્વારા સૈન્ય બનાવી સિદ્ધસેનસૂરિજીએ ઉગાર્યો હતો. ત્યારથી દિવાકર તરીકે તેઓ પ્રસિદ્ધ થયા. સુવર્ણસિદ્ધિ દ્વારા એ રાજાને આર્થિક સંકટમાંથી પણ ઉગાર્યો હતો. આમ રાજાના આગ્રહથી પછી સિદ્ધસેન દિવાકરજી પાલખીમાં બેસી રાજસભામાં જવા લાગ્યા હતા. વૃદ્ધવાદીસૂરિને સમાચાર મળતાં ત્યાં આવ્યા. ઠપકો આપી આચારમાં સ્થિર કર્યા. આવશ્યક સૂત્રોનું સંસ્કૃત ભાષામાં રૂપાંતર કરવાના એમના વિચાર સાથે વડીલોએ અસમ્મતિ બતાવી અને ભવિષ્યમાં બીજા કોઈ આવું ન કરે માટે પારાંચિત પ્રાયશ્ચિત્ત આપ્યું. આ પ્રાયશ્ચિત્તના અનુકરણે તેઓ અવધૂતના વેષમાં થોડા વર્ષ વિચર્યા. એકવાર સિદ્ધસેન (અવધૂત)ને રાજા વિક્રમાદિત્ય Jain Education Intemational Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ વિશ્વ અજાયબી : ઉજ્જૈનના પ્રખ્યાત કંડગેશ્વર શિવાલયમાં લઈ ગયો અને કહ્યું હોવાથી ધનાર્જન માટે આવા પ્રયોગો નથી કરતા. ધર્મપ્રભાવના શિવની સ્તુતિ કરો.” સિદ્ધસેનસૂરિ કહે “મારી સ્તુતિ આ દેવ કરવાનું જ અમારું લક્ષ્ય હોય છે.” સહન નહીં કરી શકે.” છતાં રાજાના આગ્રહથી સ્તુતિનો પ્રારંભ રાજાની સૂચના મુજબ માનતુંગાચાર્યને મજબૂત કર્યો.... કલ્યાણમંદિર મુદાર..... ૧૩મું પદ્ય ચાલતું હતું ત્યારે સાંકળોથી બાંધી ઓરડામાં પૂરવામાં આવ્યા. આચાર્યશ્રીએ ધરણેન્દ્રના પ્રભાવે-લિંગ ફાટ્યું અને અવંતીપાર્શ્વનાથની પ્રતિમા ભક્તામરથી શરૂ થતા ભ. આદિનાથના સ્તોત્રની રચના કરી. પ્રગટ થઈ રાજા જૈન બન્યો. જિનશાસનની શ્રેષ્ઠ પ્રભાવના સાંકળો બેડીઓ તૂટી ગઈ. સૂરિજી બંધનમુક્ત બની બહાર કરનાર સૂરિના શેષ પાંચ વર્ષનું પ્રાયશ્ચિત્ત સંઘે માફ કર્યું. આવ્યા. સિદ્ધસેનાચાર્યે ભરૂચના રાજાને પણ સર્ષપ પ્રયોગ દ્વારા રાજા અને સભાજનો પ્રભાવિત થયા. અનેક પ્રકારની બચાવ્યો હતો. “નિશીથચૂર્ણિમાં યોનિપ્રાભૃતના પ્રયોગથી ઘોડો જિનશાસનની પ્રભાવના થઈ. એકવાર આચાર્યશ્રીને કોઢ થયો. બનાવ્યાનો ઉલ્લેખ છે. દેહ પ્રત્યે પણ તેઓશ્રીને મમત્વ હતું નહીં. અણસણ કરવાની 'નિશીથસૂત્ર' ઉપર ભાષ્ય જેવું વિવરણ સિદ્ધસેન ભાવનાથી ધરણેન્દ્રને પૂછ્યું. ધરણેન્દ્ર કહે : “હજુ આપનું દિવાકરે રચ્યાનો ઉલ્લેખ મળે છે પણ તે મળતું નથી. આયુષ્ય ઘણું બાકી છે. ઘણી શાસન પ્રભાવના કરવાની છે.” ન્યાયાવતાર ધ્વાત્રિશત્ કાત્રિશકા'માંની ૨૧ બત્રીસી અને આ પછી ૧૮ અક્ષરનો મંત્ર આચાર્યશ્રીને આપ્યો. આ મંત્રના કલ્યાણમંદિર ઉપરાંત દિવાકરજીની મહત્ત્વની ઉપલબ્ધ રચના સ્મરણથી રોગાદિ ભયો નાશ પામે છે. માનતુંગાચાર્યે આ છે ‘સન્મતિતર્ક.' જૈનદર્શનના તત્ત્વનું નિરૂપણ કરતા આ અઢાર મંત્રોને ગૂંથીને “નમિઊણ'થી શરૂ થતું ભયહર સ્તોત્ર દર્શનપ્રભાવક ગ્રંથ વિદ્વાનોમાં પ્રસિદ્ધ છે. એને ભણવા માટે બનાવ્યું. જરૂર પડે તો ગોચરીના દોષો સેવીને પણ અવશ્ય અભ્યાસ ઘણો કાળ શાસનપ્રભાવના કરી શિષ્ય ગુણકરને પટ્ટધર કરવાનું શાસ્ત્રકારોનું ફરમાન છે. આવા મોટા દાર્શનિક અને સ્થાપી અણસણ કરી સ્વર્ગે સંચર્યા. મોટા મંત્રવાદી સિદ્ધસેનસૂરિજી મંત્રપ્રભાવક હતા. મોટી શાસનપ્રભાવના તેઓએ કરી. વિક્રમનો છઠ્ઠો સૈકો માનતુંગાચાર્યના તેજથી ઝળાંહળાં | (કલ્યાણમંદિરસ્તોત્રનું ૧૧મુ પદ્ય ચાલતું હતું ત્યારે શિવલિંગ ફાટ્યુ એવો પણ એક મત છે.) – સંપાદક શ્રી નંદિષેણજી અને અજિત-શાંતિસ્તવ ચમત્કારિક સ્તોત્ર રચયિતા નંદિષેણ મુનિ શ્રી શત્રુંજયતીર્થની યાત્રાએ પધાર્યા છે. આ. માનતુંગસૂરિ ગિરિરાજ ઉપર એક સ્થળે અજિતનાથ ભ. અને શાંતિનાથ ભગવંતનાં જિનાલયો સામ-સામે હતાં. અહીં દર્શન કરો તો બનારસના માનતુંગે દિગંબર મુનિ ચારુકીર્તિ પાસે દીક્ષા ત્યાં પીઠ થાય....ત્યાં કરતાં અહીં પીઠ થવાથી અશાતના થાય. લીધી. પછી માતાના સૂચન મુજબ શ્વેતાંબરાચાર્ય જિનસિંહસૂરિ પાસે દીક્ષા લીધી. મુનિશ્રીને થયું બને જિનાલયો બાજુબાજુમાં હોય તો કેવું સારું! આ વખતે રાજા હર્ષની સભાના મયૂર અને બાણ નામના પંડિતોએ ચમત્કારો કરી બતાવ્યા ત્યારે રાજાએ કહ્યું : ભક્તને મન ભક્તિ એ સર્વસ્વ છે. દરેક રોગોના ઉપાય “વિદત્તા અને વિશિષ્ટ શક્તિ બ્રાહ્મણો પાસે જ જણાય છે. પ્રભુભક્તિ. દરેક સમસ્યાનું સમાધાન એ પ્રાર્થના દ્વારા મેળવે. મંત્રીએ કહ્યું : “જૈનાચાર્ય માનતુંગરસૂરિ હમણાં આપણા મુનિશ્રી તો બેસી ગયા પ્રબળ સંકલ્પપૂર્વક : “બને નગરમાં બિરાજમાન છે. તેઓ પણ મહા પ્રભાવશાળી છે.” જિનાલયો આજુ-બાજુમાં થઈ જાય.” રાજાએ આમંત્રણ આપ્યું. મયૂર પંડિતે સૂર્યની શક્તિથી કોઢ અને એમના મધુર કંઠેથી વહેતું થયું સ્તવન. મટાડ્યો છે. પં. બાણે ચંડીના પ્રભાવે કપાયેલા હાથ–પગ નવા “અજિતશાંતિ' તરીકે પ્રસિદ્ધ-“અજિયં જિઅસવભયથી શરૂ પ્રાપ્ત કર્યા છે. આપ પણ ચમત્કાર બતાવો.” થતું અદ્ભુત સ્તોત્ર! વિવિધ અલંકારોમાં વિવિધ છંદોમાં માનતુંગાચાર્ય કહે : “અમે અપરિગ્રહી જૈન સાધુ ગૂંથાયેલું....ચિત્રકાવ્યોથી સભર આ સ્તોત્ર નંદિષેણ મુનિની બની ગયો. Jain Education Intemational Page #393 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૮૧ ભાવોર્મિઓને પ્રગટ કરતું અખ્ખલિત વહેવા માંડ્યું.....સ્તોત્ર બનેલું વિશાળ જિનાલય આજે પણ નવલખા પાર્શ્વનાથ મંદિર પૂર્ણ થયું .ભાવવિભોર મુનિએ નેત્રો ઉઘાડ્યાં....જુએ છે તો તરીકે વિખ્યાત છે. બન્ને જિનાલયો પાસે પાસે છે. ભક્તિની શક્તિ કેવી ગજબ સંઘ સાથે પાટણ પધારેલા આ. યશોભદ્રસૂરિને સંઘ સાથે પણ રોકવા રાજા મૂળરાજે ઓરડામાં પૂરી દીધા છતાં આચાર્યશ્રી સિદ્ધગિરિની જાત્રાએ ગયેલો યાત્રિક નવટૂંકની યાત્રા ' સંઘ સાથે પ્રયાણમાં જોડાઈ ગયા. કરતાં ચઉમુખજીની ટૂંકમાંથી બીજી ટૂંકમાં જવા પગ મૂકે કે * ગિરનાર સંઘ પહોંચ્યો ત્યારે તેમનાથ ભ.નાં સામે ખુલ્લા ચોકમાં રહેલી બે દેરીઓ-અજિતનાથ ભ. અને ચોરાયેલાં આભૂષણો મંત્રબળે પાછાં લાવ્યા. શાંતિનાથ ભ.ની જોઈ અતીતમાં ખોવાઈ જાય છે. એના માનસચક્ષુ સામે હોય છે નંદિપેણ મુનિ અજિતશાંતિનું ગાન | * પાલી ચાતુર્માસ દરમ્યાન આચાર્યશ્રી રોજ સૂર્યમંદિર ' કરતાં. પાસે થઈ Úડિલભૂમિ જતા. મંદિરમાં પગલાં કરાવવા વરસાદ દેવે વિકુવ્યો. વરસાદથી બચવા સૂર્યમંદિરમાં આચાર્યશ્રી નંદિષેણજી ભ. નેમિનાથ ગણધર હતા કે શ્રેણિકરાજાના પધાર્યા. દેવ પ્રત્યક્ષ થયો. નમન કરીને મંત્રપોથી ભેટ ધરી. પુત્ર હતા કે કોઈ અન્ય એનો નિર્ણય નથી થયો....પણ, આચાર્યશ્રી કહે, “ઉપયોગી લાગશે તો રાખીશ અન્યથા પાછી ભક્તિની શક્તિ અજોડ છે એ નિર્ણય તો થઈ જ ગયો છે! મોકલીશ.” આ. યશોભદ્રસૂરિજી મુકામે જઈ ઉપયોગી મંત્રો નોંધી બલભદ્રમુનિને આપી. બ્રાહ્મણવાડા પાસે આવેલા પલાસી ગામમાં આ. સૂર્યમંદિરમાં પરત કરજો. કહેજો આ “મંત્રપોથી અનધિકારીના ઈશ્વરસૂરિ આવ્યા. પુણ્યસાર શેઠના દીકરા સુધર્માને દીક્ષા હાથે ચડે તો અનર્થ થાય માટે પાછી મોકલી છે.” આપી. બાલમુનિ યશોભદ્ર બનાવ્યા. ૧૧ વર્ષની વયે એમને બલભદ્રમુનિએ જિજ્ઞાસાવશ પોથી ખોલી. કેટલાંક પાનાં આચાર્યપદ આપવામાં આવ્યું. બદરીદેવી આ વખતે હાજર લઈ લીધાં. બાકીની પોથી પરત કરી, પણ બહાર નીકળ્યા તો રહેલા. લીધેલાં પાનાં ગુમ! મુનિ રડવા લાગ્યા. ગુર્વાજ્ઞાભંગ કર્યો ને કે એમની આચાર્ય પદવી થઈ તે વર્ષમાં જ વિ. સં. કંઈ મળ્યું નહીં. સૂર્યદેવે પ્રગટ થઈ મુનિને મંત્ર-પત્રો આપ્યા. ૯૬૮માંજ એમના હાથે પ્રતિષ્ઠાઓ થવાની શરૂ થયેલી. એના એક દિવસ બલભદ્રમુનિ સંજીવની મંત્રનો પાઠ કરતા શિલાલેખ પણ મળે છે. આચાર્યપદવી દિનથી છ વિગઈત્યાગ હતા ત્યારે ત્યાં પડેલી બકરાની લીંડીમાંથી બકરાઓ બની બે અને આઠ કોળિયા જ લેવાનો આજીવન નિયમ લીધેલો. બેં કરવા માંડ્યા. આ. યશોભદ્રસૂરિએ આ જોયું. મુનિને ઠપકો * વૈક્રિય શક્તિ દ્વારા અનેક રૂપ કરવાની એમની આપ્યો. “આ જુઓ તમારા પ્રમાદના કારણે આ બકરાઓ શક્તિ હતી. કરેડા, કવિલાણક, સાંભર અને ભેસર આ ચાર ઉત્પન્ન થયા છે. હવે આ બધાને લઈ જંગલમાં જાવ. આ ગામમાં એક જ દિવસે એક જ મુહૂર્ત આચાર્યશ્રીના હાથે બધાનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી સાચવવાની જવાબદારી પ્રતિષ્ઠા થયેલી. આમાં કવિલાણકમાં પુષ્કળ જનમેદની એકઠી તમારી છે. પછી પુનઃ સંઘમાં આવી જજો. થતાં પાણી ખૂટી પડ્યું. આચાર્યશ્રીએ નખથી રાહેજ ખોલ્યું ને મુનિ ગુપ્ત વેશે જંગલમાં બકરાઓ લઈ ચાલી નીકળ્યા. પાણીનો અખૂટ સ્રોત ચાલુ થયો. વિ. સં. ૧૬૮૩માં રચાયેલા આ. યશોભદ્રસૂરિ અને એક તપેસરજી વચ્ચે ઉપદેશરનાકરમાં લખ્યું છે કે આજે પણ “નખસુત’ કૂવો આકાશમાર્ગે મંદિર પહેલા લાવે તે જીતે એવો નિર્ણય વિદ્યમાન છે. નાડલાઈની રાજસભામાં થયો. + વિ. સં. ૯૯૯માં સાંડેરાવમાં પ્રતિષ્ઠા પ્રસંગે ઘી ખેડ (નાકોડા પાસે)થી આ. યશોભદ્રસૂરિએ ઋષભદેવ ખૂટ્યું. આચાર્યશ્રીએ મંત્ર બળે પાલીથી ઘી લાવી દીધું. પછી મંદિરને ઉપાડ્યું. તપેસરજી પાછળ રહી ગયા એટલે એમણે ઘીના પૈસા ચૂકવવા સંઘના શ્રાવકો ગયા ત્યારે જ ઘીના વેપારી કત્રિમ કકડાનો અવાજ કર્યો. આ. યશોભદ્રસૂરિએ નાડલાઈના ધનાવહને ખબર પડેલી. ઘીની રકમના નવલાખ રૂા.માંથી દરવાજે અને તપેસરજી ગામમાં મંદિર લાવ્યા. આજે આ બન્ને Jain Education Intemational Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ વિશ્વ અજાયબી : મંદિરો નાડલાઈમાં છે. એક દુહામાં જણાવ્યું છે સંવત દશ દહોત્તરે, વદિયા ચોરાસી વાદ, ખેડ નગરથી લાવિયો, નાડલાઈ પ્રાસાદ, (લાવણ્ય સમય રચિત યશોભદ્રસૂરિ રાસ.) વાદવેતાલ શાંતિસૂરિ મ. સા. થારાપદ્રગચ્છીય આ. વિજયસિંહસૂરિ રાધનપુર પાસે આવેલા ઉણ ગામમાં પધાર્યા. ધનશેઠના દીકરા ભીમે વૈરાગ્યવાસિત બની દીક્ષા લીધી. ભણી-ગણીને વિદ્વાન બન્યા. આ. શાંતિસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. આ બાજુ ભોજરાજાની સભાના મુખ્ય પંડિત ધનપાલે‘તિલકમંજરી' નામની અદ્ભુત સાહિત્યિક કૃતિ રચી. આ રચનાનું સંશોધન કરાવવા માટે આ. મહેન્દ્રસૂરિએ આ. શાન્તિસૂરિનું નામ સૂચવ્યું. ૫. ધનપાલની વિનંતીથી આ. શાંતિસૂરિ ધારા નગરીમાં પધાર્યા. ભોજરાજાએ ભવ્ય સ્વાગત કર્યું અને કહ્યું “મારા જેટલા વાદીને આપ જીતશો એટલા લાખ રૂા. હું ખર્ચીશ. જોતજોતામાં ૮૪ વાદીઓ જિતાઈ ગયા. ભોજે તેમને વાદીવેતાલ પદ આપ્યું. આચાર્યશ્રી તિલકમંજરીનું સંશોધન કરી પાટણ પધાર્યા. પાટણમાં જિનદેવ શેઠના દીકરા પડાને સર્પ કરડ્યો. ઝેર કોઈ રીતે ઊતરે નહીં. આવા પ્રસંગે દર્દીને મરતો બચાવવા ખાડામાં દાટવામાં આવતો. પદ્મને જમીનમાં દાટવામાં આવ્યો. આ. શાન્તિસૂરિ મ.ને સમાચાર મળતાં સાધુઓને મોકલ્યા. જિનદેવે પાને જમીનમાંથી બહાર કાઢ્યો. આચાર્યશ્રીએ એના દેહ પર હાથ ફેરવ્યો. પદ્મ આળસ મરડી બેઠો થયો. આ. શાન્તિસૂરિ દર્શનશાસ્ત્રના પ્રખર જ્ઞાતા હતા. એક વાર શિષ્યોને બૌદ્ધદર્શનની અતિ કૂટ દલીલો અને તેના ઉત્તરો સમજાવતા હતા ત્યારે નાડોલથી પાટણ મુનિચન્દ્રસૂરિ પધારેલા. ચૈત્યપરિપાટી કરતાં સંપકચૈત્યમાં આવ્યા ત્યારે શાંતિસૂરિજી અભ્યાસ કરાવી રહ્યા હતા. મુનિચન્દ્રસૂરિએ ઉપાશ્રયની બારી પાસે ઊભા-ઊભા પાઠ સાંભળ્યો. આમ પંદર દિવસ ઊભા ઊભા પાઠ સાંભળ્યો. સોળમા દિવસે આચાર્યશ્રીએ પરીક્ષા લીધી ત્યારે એમના ૩૨ શિષ્યોમાંથી કોઈ સંતોષકારક ઉત્તર આપી ન શક્યા. શાંતિસૂરિ નારાજ થયા. ત્યારે મુનિચન્દ્રસૂરિએ કહ્યું, “હું જવાબ આપું” “હા આપો.' મુનિચન્દ્રસૂરિના ઉત્તરથી સંતોષ થયો. ઊભા ઊભા વગર પુસ્તકે સાંભળીને આટલો સરસ જવાબ આપ્યો એથી આશ્ચર્ય થયું. એમને પછી પાટણમાં વધારે રોકી પ્રમાણશાસ્ત્રનો સાંગોપાંગ અભ્યાસ કરાવ્યો. ઘણા વાદીઓને જીત્યા. આ. શાંતિસૂરિએ ઉત્તરાધ્યનની વિસ્તૃત ટીકા બનાવી છે. આ. વાદીદેવસૂરિએ એનો આધાર લઈ દિગંબર વાદી કુમુદચંદ્રને જીત્યો હતો. થરાદમાં આ. શાંતિસૂરિના વ્યાખ્યાનમાં નાગિની દેવી આવતી. નૃત્ય કરતી. ગિરનાર તીર્થ ઉપર અણસણ ૨૫ દિવસનું કરી વિ. સં. ૧૯૦૬ના જેઠ સુદ ૯ના દિવસે કાળ કરી આચાર્યશ્રી વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થયા. મહાન મંત્રવાદી આ. જિનપ્રભસૂરિજી ખરતરગચ્છની લઘુશાખાના આ. જિનસિંહ પાસે સુભટપાલે દીક્ષા લીધી. મુનિ શુભતિલક નામ પડ્યું. તપાગચ્છીય આ. મલ્લિષેણસૂરિ પાસે અધ્યયન કર્યું. અનેક ભાષાના જાણકાર બન્યા. વિ. સં. ૧૩૪૧માં આચાર્ય બન્યા ત્યારે જિનપ્રભસૂરિ નામ પડ્યું. એમની વિદ્વતા વિષે જાણી મહમદ તઘલખે રાજસભામાં પધારવા આમંત્રણ આપ્યું. દિલ્હીની રાજસભામાં આચાર્યશ્રીએ અનેક ચમત્કારો બતાવી બાદશાહને ખૂબ પ્રભાવિત કર્યો. કન્યાનયનની પ્રભુ વીરની પ્રતિમા અલવંશીય પ્લેચ્છો ઉપાડી ગયેલા તે આ. જિનપ્રભસૂરિએ બાદશાહ દ્વારા પુનઃ પ્રાપ્ત કરાવી. દેવગિરિના જિનાલયનો ધ્વંસ થતો અટકાવ્યો. આચાર્યશ્રીને રોજ સ્તોત્ર નિર્માણ કરવાનો અભિગ્રહ હતો. સંસ્કૃત, પ્રાકૃત, દેશ્ય, ફારસી... વિવિધ ભાષામાં સેંકડો સ્તોત્રો તેઓનાં મળે છે. પાટણ–ડીસા વચ્ચે જંગરાળમાં આ. સોમતિલક સૂરિ સાથે (મતાંતરે આ. સોમપ્રભસૂરિ સાથે) આ. જિનપ્રભસૂરિનું મિલન થયેલું. બને ગુણાનુરાગી હતા. તપગચ્છીય આચાર્યું જિનપ્રભસૂરિએ કરેલી શાસન-પ્રભાવનાની અનુમોદના કરી. જ્યારે આ. જિનપ્રભસૂરિજીએ તેમની સુવિશુદ્ધસંયમચર્યાની અનુમોદના કરી. તપગચ્છનો ભાવિ ઉદય પદ્માવતી દ્વારા જાણી પોતે રચેલાં ૭00 સ્તોત્રો આ. સોમતિલકસૂરિને અર્પણ કર્યા. આ વખતે એક મુનિએ પોતાની પોથી ઉંદરે કરડી માધાની ફરિયાદ કરી. આ. જિનપ્રભસૂરિએ મંત્રજાપ કરતાં બધા ઉંદરો હાજર થયા. “જેણે પોથીને નુકશાન કર્યું હોય તે Jain Education Intemational For Private & Personal use only Page #395 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૮૩ રહે બાકીના જાય.” એક ઉંદર સિવાયના બધા જતા રહ્યા. યુગપ્રધાન આ. જિનચન્દ્રસૂરિ ધ્રુજતા ઉંદરને આચાર્યશ્રી કહે : “આવું ન કરતો. ઉપાશ્રય વિ. સં. ૧૯૦૪માં વડલીના શ્રીવંત શેઠના નવ વર્ષના છોડી ચાલ્યો જા. ઉંદર જતો રહ્યો. બધા મુનિઓ આ દશ્ય પુત્રે દીક્ષા લીધી અને ૧૭ વર્ષની વયે વિ. સં. ૧૬૧૨માં જોઈ તાજુબ બની ગયા. આચાર્યપદ પ્રાપ્ત કરી આ. જિનચંદ્રસૂરિ બન્યા. વિ. સં. આ. જિનપ્રભસૂરિએ વિવિધ ગચ્છના મુનિઓને ૧૮૧૩માં દિયોદ્ધાર કરી પરિગ્રહ છોડ્યો. ભણાવ્યા છે, ગ્રંથરચનામાં સહાય કરી છે. એકવાર અકબર બાદશાહે વિદ્વાન જૈનાચાર્ય બાબત આ. જિનપ્રભસૂરિએ રચેલા ગ્રંથો ૩૭ જેટલા છે. આ પૂછપરછ કરી ત્યારે આ. જિનચન્દ્રસૂરિનું નામ એને આપવામાં ઉપરાંત અનેક સ્તોત્રો પણ મળે છે. આવ્યું. અકબરે પોતાના મંત્રી કર્મચંદ બચ્છાવત દ્વારા સૂરિજીને વિધિવિધાનક્ષેત્રમાં જિનપ્રભસૂરિનો ‘વિધિમાર્ગપ્રપા” દિલ્હી પધારવા આમંત્રણ આપ્યું. ખંભાતથી વિહાર કરી વિ. સૌથી પ્રાચીન ગ્રંથ છે. સં. ૧૯૪૮માં ફા. સુ. ૧૨ના લાહોરમાં બાદશાહને મળ્યા. ‘વિવિધ તીર્થકલ્પ'માં તીર્થોનો અનોખો ઇતિહાસ છે. બાદશાહને ઉપદેશ આપ્યો. પર્યુષણની અમારીનાં ફરમાન તો જગદ્ગુરુ હીરસૂરિ મ.ને અપાયાં હતાં. આ. જિનચન્દ્રસૂરિએ આ. મેરૂતુંગસૂરિજી ચોમાસી અટ્ટાઈના દિવસોમાં અમારીનું ફરમાન મેળવ્યું. આ. મહેન્દ્રસૂરિ મારવાડમાં નાણા ગામમાં પધાર્યા. શેઠ આ ઉપરાંત નવરંગખાને દ્વારકાના જૈન અને હિંદુ વૈરસિંહના પુત્ર ભાલણે વૈરાગી બની તેમની પાસે વિ. સં. મંદિરોની કરેલી તોડ-ફોડ બાબત ફરિયાદ કરી. ૧૪૧૮માં દીક્ષા લીધી. જ્ઞાન-ધ્યાનમાં આગળ વધેલા આ બાદશાહે તુરત જ ફરમાન બહાર પાડ્યું કે શત્રુંજય વે. મુનિવરને ૨૭ વર્ષની યુવાન વયે વિ. સં. ૧૪૩૨માં સર્વ જૈન તીર્થો કર્મચંદ્ર મંત્રીને હું સોંપુ છું. આ તીર્થોની રક્ષા પાટણમાં આચાર્ય પદ અર્પણ થતાં આ. મેરૂતુંગસૂરિ તરીકે કરવી. પ્રસિદ્ધ થયા. અકબર બાદશાહ સાથે આ. જિનચન્દ્રસૂરિના શિષ્ય આ. મેરૂતુંગસૂરિ પ્રબળ મંત્રશક્તિ ધરાવતા હતા. માનસિંહ કાશ્મીર ગયેલા. ત્યાં સરોવરનાં જલચરોની હિંસાનો એમના હાથે થયેલા કેટલાંક કાર્યો આ પ્રમાણે છે. પ્રતિબંધ માનસિંહના ઉપદેશથી કરવામાં આવ્યો. * વિ. સં. ૧૪૪૪માં શંખેશ્વર પાસે લોલાડા ગામમાં સં. ૧૮૪૯ના ફા.સુ. બીજના દિવસે અકબરે લાહોરમાં મંત્રબળથી મહમ્મદશાહના સૈન્યને રોક્યું. આ. જિનચન્દ્રસૂરિને “યુગપ્રધાન’ પદ આપ્યું. આ પ્રસંગે અજગરનો ઉપદ્રવ ૧૪ શ્લોકના જીરાવલા સ્તોત્ર રચી દૂર માનસિંહ આ. જિનસિંહસૂરિ બન્યા. આ નિમિત્તે ખંભાતના કર્યો. દરિયામાં એક વર્ષ હિંસા-નિષેધ ફરમાવ્યો. * વડનગરમાં નગરશેઠના પુત્રનું વિષ ઉતાર્યું અને બ્રાહ્મણોને વિ. સં. ૧૯૬૯માં બાદશાહ જહાંગીરે હુકમ કર્યો. જૈન બનાવ્યા. સર્વદર્શનના સાધુઓને દેશ બહાર જતાં રહેવું. આચાર્યશ્રીના ઉપદેશથી જેસાજી લાલને ૭૨ જિનાલય આ. જિનચન્દ્રસૂરિ તુરંત પાટણથી આગ્રા આવ્યા. શાંતિનાથ ભ.નું બંધાવ્યું અને શત્રુંજયનો સંઘ કાઢ્યો. બાદશાહને સમજાવી હુકમ રદ કરાવ્યો. ખંભાતમાં બેઠા બેઠા શત્રુંજયમાં બળતો ચંદરવો ઓલવી નાખ્યો. વ્યાકરણ અને કાવ્યને લગતા ગ્રંથો રચ્યા. સંભવનાથચરિત્ર વ. ચરિત્રગ્રંથો, ઉપદેશમાલાની ટીકા, સૂરિમંત્રોદ્ધાર, અંચલગચ્છપટ્ટાવલી વ. રચ્યાં. * અનેક અંજનશલાકા, પ્રતિષ્ઠા કરી. Jain Education Intemational Page #396 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યકથા નં. ૪ સંસાર નિર્વેદના અનેક કારણો લોકો મને ચક્રવર્તી ભરત રાજેશ્વર તરીકે ભલે ઓળખે. મારા નામથી ભલે સંપૂર્ણ દેશનું નામ ભારતવર્ષ પડે, પણ લોકદૃષ્ટિએ સુખી હું સંસારમાં અનેક પ્રસંગોથી દુ:ખી હતો.જેથી તન સંસારમાં અને મન સંયમમાં દોડતું હતું. નાના પ્રસંગો અનેક પણ વિશિષ્ટ વૈરાગ્યની કારણભૂત ઘટનાઓ અનેક બની છે, જે સ્વાનુભવ હોવાથી જણાવું છું. મારા પિતા ઋષભદેવે ચારિત્ર લેતાં પૂર્વે પ્રજાના હિત માટે રાજ્ય મને સોંપ્યું.પોતે તો સંયમની ઘોર સાધના કેળવી તીર્થંકર બની ગયા પણ મારે ભોગાવલિ કર્મો પ્રચૂર હોવાથી ચક્રી બનવાનો વારો આવ્યો. તે માટે સાઠ સાઠ હજાર વર્ષો સુધી દેશ-પરદેશ વિજયયાત્રા કરવાનો શ્રમ લેવો પડ્યો. રાજસુખો છોડી નમિ-વિનમિ, કિરાતો, ખંડિયા રાજાઓથી લઈ સગા નાના ભાઈ બાહુબલી સામે જ સંગ્રામ ખેલવો પડ્યો. સુભદ્રા જેવું સ્ત્રીરત્ન મળવા છતાંય ગંગાદેવીની પ્રણયપ્રાર્થના સામે પોતાનું ગૌરવ ખોઈ હજાર વરસ માટે તેણીની કામયાચના પૂરવા યુદ્ધો છોડી રહેવું પડ્યું. કાંકિણી રત્નથી ૠષભકૂટ ઉપર નામ જૂના ચક્રીનું ભૂંસી પોતાનું લખવા જતાં વિષાદ થઈ ગયો કે આજે મેં લખેલું નામ જરૂરથી કોઈ નવા ચક્રી ભૂંસવાના છે, તેથી આંખો છલકાઈ ગઈ. ચક્રી બનવાના અભરખામાં બાહુબલી સાથે જન્મેલી વ્હેન સુંદરીને પરણવાના મોહમાં તેણીને ગૃહબંધન કરાવ્યા પણ તેણીએ તો ૬૦૦૦૦ વરસો સુધી આયંબિલનો તપ તપી કાયાની માયા ઉતારી નાખી અને હાડ-માંસ ગાળેલ હાલત દેખી મારી કામવાસના કુંઠિત થઈ જતાં તેણીને દીક્ષા માટે શાબાસી સાથે રજા આપવી પડી, લાંબા અરસે છ ખંડ સાધી જ્યારે ૯૮ નાના ભાઈઓને મારા શરણમાં આવી જવા કહ્યું તો તેઓ પિતા તીર્થંકર આદિનાથજીની આજ્ઞા પાળવા દીક્ષિત થઈ ગયા. રાજ્ય લાલસમાં મેં લઘુભ્રાતાઓ સાથે અન્યાય કરી નાખ્યો. તે પછી પણ એક નાના ભાઈ બાહુબલીને હંફાવવા શરમ નેવે મૂકી મોટાઈ છોડી યુદ્ધ આદર્યું. હાર્યો જુગારી બમણું રમે તેમ દરેક પ્રકારના યુદ્ધમાં પરાભવ છતાંય અભિમાન જાળવી નાનાભાઈ ઉપર ચક્ર છોડી દીધું. ભાઈ તો બચી ગયા ને સંયમપંથે સંચરી ગયા, પણ વિચિત્ર ભોગાવલિ કર્મના પ્રભાવે આરંભ-સમારંભ ભરેલા સંસારમાં સપડાઈ ગયો, છતાંય સૌથી સારું એ થયું કે મારા પુત્ર મરિચિની દીક્ષા પછી મારો વૈરાગ્ય ખૂબ વધી ગયો. પરિવારના સૌ સંયમના માર્ગે અને હું એકલો સંસારચક્રના બંધમાં તે કેમ ચાલે? દરરોજ બંદીજનો મને ચેતવતા રહ્યા કે હું મોહથી જીતાયેલો છું. મારે માથે ભય વધી રહ્યો છે. પાંચ-પાંચસો ગાડા ભરેલ અન્નને પણ રાજપિંડ કહી પ્રભુજી અને તેમના શિષ્ય સાધુઓએ ન વહોર્યું ત્યારે મારો ભોગ-વિલાસ વિલખો પડી ગયો. સંસારના રંગ-રાગમાં આગ લાગી ગઈ. અધૂરામાં પૂરું જ્યારે તીર્થંકર ભગવંત અષ્ટાપદજીથી મોક્ષ પામી ગયા અને સદાય માટે સંસારથી પર બની નિરંજન-નિરાકાર સિદ્ધિ સાધી ગયા, ત્યારે મારી પાસે એકમાત્ર ઉપાસના એ રહી કે હું તેમની પ્રતિમા ભરાવું અને ભાવાંજલિ શ્રદ્ધાંજલિ આપું. અંતે ચાર, આઠ, દસ અને બેની સંખ્યામાં ચોવીસ તીર્થંકરોની પ્રતિમાઓ ભરાવી અષ્ટાપદ તીર્થ સ્થાપી મેં જીવનનું નાનું સુકૃત ઉત્પન્ન કર્યું. બસ આવા એક નહિં અનેક કારણો ભેગા થતાં અને તેમાંય ખાસ પૂર્વભવમાં બાહુ નામના સાધુપદે જે સાધનાઓ કરી હતી તેનું પુણ્ય ઉદયમાં આવતાં ચારિત્રની સતત ભાવના છતાંય દ્રવ્યચારિત્ર વગર જ આભૂષણો વિનાની નિસ્તેજ કાયાને આરીસાભુવનમાં દેખતાં–નિહાળતાં વિરાગનો ચિરાગ તેજવંતો થયો ને ક્ષપકશ્રેણિ લાગી ગઈ. સંસારની અસારતા સામે સાર સ્વરૂપ કૈવલ્યજ્ઞાન પ્રગટી જતાં સ્વાભાવિક સંસારત્યાગ થઈ ગયો હતો. મારી પાછળ અનુગામી દસ હજાર રાજાઓએ પણ મહાભિનિષ્ક્રમણ કરી મહાપરાક્રમ દર્શાવ્યું છે. પ્રબળ વૈરાગ્ય વાસનાથી પ્રથમ કૈવલ્ય અને પછી ચારિત્ર પ્રાપ્તિ જેવા અપવાદિક પ્રસંગનો હું સાક્ષી છું. (સાક્ષી—ચક્રી ભરત) Page #397 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૮૫ છેજળ શાસનના પુણ્ય પ્રભાવક ધરંધર આચાર્યો | જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં પણ પૂર્વકાળથી અનેક ગચ્છો અસ્તિત્વ ધરાવે છે. સૈદ્ધાંતિક બાબતોમાં સમાન માન્યતા હોવા છતાં ભિન્નભિન્ન ગચ્છો વચ્ચે સમાચારીની બાબતમાં નાની-મોટી ભિન્નતા હોઈ શકે. વર્તમાનમાં તપાગચ્છ, ખરતરગચ્છ, અંચલગચ્છ, પાયચંદગચ્છ, વિમલગચ્છ આદિની શ્રમણપરંપરા મોજુદ છે. તપાગચ્છમાં પણ વિવિધ સમુદાયો છે. આ દરેક સમુદાયના નાયક પદે સમર્થ સુવિહિત ગીતાર્થ પૂજ્ય આચાર્ય ભગવંતની વરણી થાય છે. આ પૂજ્ય ગચ્છનાયક આચાર્ય ભગવંતોના સફળ નેતૃત્વ હેઠળ વિશાળ શ્રમણ-શ્રમણી સમુદાયનું સુચારુ યોગક્ષેમ થાય છે. આ ગચ્છનાયકોના આજ્ઞાતંત્ર હેઠળ શ્રમણધર્મની ગરિમાનું સુંદર જતન થઈ રહ્યું છે. આ વિરલ વિભૂતિઓનાં જીવન એવાં ગુણગર્વીલાં જોવા મળ્યાં, જેમાં જાજલ્યમાન તપોબળ, સનિષ્ઠ આત્મબળ, નૈસર્ગિક બુદ્ધિપ્રતિભા અને સાત્ત્વિક પ્રભાવશીલતાના અદ્ભુત ગુણોની સાક્ષાત મૂર્તિઓનું દર્શન થયું. મહાન વ્યક્તિમત્તા અને અનેકવિધ શાસનપ્રભાવના લીધે આ બધા મહાપુરુષો ભારે મોટું માનપાન પામ્યા છે અને શ્રી ચતુર્વિધ સંઘના પરમ હિતચિંતકો અને મોભી ગણાયા છે. આ ધર્મમંદિરો- સરસ્વતીમંદિરો- સત્કર્મમંદિરો સ્થાપવાની ઉદ્દઘોષણા કરનાર યુગપુરુષ : પૂ. આચાર્યદિવેશ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ગુજરાતની સાંસ્કૃતિક અને શૈક્ષણિક નગરી વડોદરામાં જન્મ્યા હતા. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૨૭ના કારતક સુદ બીજ (ભાઈ બીજ) ને દિવસે થયો હતો. પિતાનું નામ દીપચંદભાઈ અને માતાનું નામ ઇચ્છાબહેન હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ છગનભાઈ હતું. તેમને બીજા ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો હતાં. જૈનધર્મ પ્રત્યે વિશેષ રુચિ તો વંશપરંપરાગત હતી. સં. ૧૯૪૨ના વર્ષમાં જ્ઞાન-સંયમની સાક્ષાતુ મૂર્તિ સમા પરમ પૂજ્ય યુગપ્રધાન આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (આત્મારામજી મહારાજ)નું વડોદરામાં આગમન થયું. તેઓશ્રીનું વૈરાગ્યમય પ્રવચન સાંભળતાં જ નાના, પણ વૈરાગ્ય-વાસિત છગનલાલના મન રૂપી હરણે જાણે કે મોરલીનો નાદ સાંભળ્યો! ૧૯૪૩માં પૂ. શ્રી આત્મારામજી મહારાજ, રાધનપુરમાં ચાતુર્માસ સ્થિત હતા, ત્યારે છગનલાલ કુટુંબીજનોની સંમતિ મળતાં રાધનપુર આવ્યા. વૈશાખ સુદ ૧૩ને શુભ દિને મુનિશ્રી હર્ષવિજયજી મહારાજના હાથે દીક્ષા આપવામાં આવી. દાદા ગુરુએ નામ આપ્યું મુનિશ્રી વલ્લભવિજયજી. સંયમપંથના પ્રવાસીના લલાટે ખરેખર વલ્લભ બનવાનું જ લખાયું હતું. પૂજ્યશ્રીએ પંજાબમાં આ પ્રમાણે પ્રવૃત્તિઓ આદરવાનો સંકલ્પ કર્યો : (૧) આત્માનંદ જૈન સભાની પંજાબનાં અનેક નગરોમાં સ્થાપના. (૨) ગુજરાનવાલામાં સમાધિમંદિર. (૩) ઠેર–ઠેર પાઠશાળાની સ્થાપના. (૪) “આત્માનંદ' (વિજયાનંદ) પત્રિકાનું પ્રકાશન. પૂજ્યશ્રીએ પોતાના જીવનકાળ દરમિયાન Jain Education Intemational Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ વિશ્વ અજાયબી : વહેલામોડા બધા સંકલ્પો પૂરા કર્યા. તેઓશ્રીની પ્રેરણાથી સં. ઉપસંહાર : મહાપુરુષોનાં ચરિત્રો પામવા સહેલાં નથી. ૧૯૯૩માં શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના હસ્તે શ્રી પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાગર સમાન આત્માનંદ જૈન કોલેજની સ્થાપના કરવામાં આવી. પૂ. દૃષ્ટિ ધરાવતા હતા. તેઓશ્રી માત્ર જૈનાચાર્ય જ ન હતા, પણ દાદાગુરુના સ્વર્ગવાસ પછી સતત તેર વર્ષ સુધી પંજાબના ભારતના મહાન સંતપુરુષોમાંના એક હતા. પૂજ્યશ્રી વિવિધ પ્રદેશોમાં વિહાર કરીને તેઓશ્રીએ અનેક શૈક્ષણિક, સર્વધર્મભાવની દૃષ્ટિ ધરાવતા હતા. રૂઢિગત ક્રિયાકાંડ અને સાંસ્કૃતિક અને સંઘ-ઐક્યનાં સમર્થ કાર્યો કર્યા. રાજસ્થાન, ગતાનુગતિક અનુષ્ઠાનોમાં રાચતા સમાજને પૂજ્યશ્રીએ નૂતન ગુજરાત અને મહારાષ્ટ્રને પણ પોતાની શક્તિનો લાભ આપ્યો, યુગદૃષ્ટિ આપી. શિક્ષણ અને સમાજના ઉત્કર્ષ માટે સહુને ગુજરાતમાં પાલનપુર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, સજાગ કર્યા. તેઓશ્રી માનતા કે, “ધર્મ એટલે માત્ર દેરાસરરાધનપુર, ડભોઈ, મિયાગામ, ખંભાત, પાલિતાણા આદિ ઉપાશ્રય નહીં, પરંતુ જીવનનું વ્યાપક દર્શન અને જીવનની સર્વ સ્થળોએ, રાજસ્થાનમાં સાદડી, ફાલના, બીકાનેર વગેરે પ્રવૃત્તિઓમાંથી અભિવ્યક્ત થતા સંસ્કારો.” પૂજ્યશ્રી સાચા સ્થળોએ તથા મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂના, બેલાપુર વગેરે અર્થમાં યુગદેષ્ટા અને સમયદર્શ આચાર્ય હતા. વર્તમાન સ્થળોએ ચાતુર્માસ કર્યો. જીવનનાં અંતિમ વર્ષો મહાનગરી સમયમાં જિનશાસનમાં નૂતન સમૃદ્ધિ અને સદ્ધરતાનાં દર્શન મુંબઈમાં વિતાવીને ૮૪ વર્ષની પાકટ વયે સં. ૨૦૧૦ના થાય છે તે આવા સમર્થ આચાર્યદેવોને આભારી છે. એવા ભાદરવા સુદ ૧૦ ને મંગળવારે રાત્રે ૨-૩૦ વાગ્યે શાંતિપૂર્વક- | દિવ્ય, ભવ્ય જીવનથી સ્વ-પરકલ્યાણનાં સર્વોચ્ચ શિખરો સર સમાધિપૂર્વક મહાપ્રયાણ કર્યું. જિનશાસનનું એક મહાન પ્રકરણ કરનારા આચાર્ય ભગવંતને કોટિ કોટિ વંદના! પૂર્ણ થયું. પ. પૂ. આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ.સાની પ્રેરણાથી શ્રી આત્માનંદ સંઘ-એકતા : પૂજ્યશ્રી ખૂબ વિશાળ દૃષ્ટિ ધરાવતા જૈન સભા, ૨/૮૨, રૂપનગર, દિલ્હીના સૌજન્યથી હતા. જેન–જેનેતરોમાં ભેદ જોતા નહીં. જૈનધર્મ અંતર્ગત ગચ્છ, મત, વાડા આદિ તેઓશ્રીના લક્ષમાં આવતા નહીં. આ કાર્ય મહુવાની ધરતી પર જન્મ્યા અને વિધિના અકળ માટે તેઓશ્રીએ સં. ૧૯૬૮માં વડોદરામાં અને સં. ૧૯૯૦માં વિધાન પ્રમાણે મહુવામાં જ કાળધર્મ પામ્યા, અમદાવાદમાં યોજાયેલાં મુનિસંમેલનોમાં વિશિષ્ટ યોગદાન શનિવારે વિશાખા નક્ષત્રમાં ૨૦ ઘડી અને ૧૫ આપ્યું. પૂજ્યશ્રી જ્યાં જ્યાં જતા, ત્યાં ત્યાં સ્નેહસંમેલન ગોઠવી, પળે જન્મ, શનિવારે એ જ સમયે દેહવિલય લોકોના પરસ્પરના મતભેદો મિટાવી, સંપ-સહકારનું વીતરાગશાસનની મહાન વિભૂતિ વાતાવરણ રચતા. પ્રભુ, મહાવીરના સૌ અનુયાયીઓએ મહાવીરના નામે એક થવું જોઈએ એવી માન્યતા હતી. ભલે પ.પૂ. આ.શ્રી વિજયનેમિસૂરિજી સૌ પોતપોતાની રીતે સાધના-આરાધના કરે, પરંતુ સૌનું લક્ષ્ય | મ.સા. તો એક જ છે અને તે અડત્મશુદ્ધિ અને આત્મશુદ્ધિનો પ્રથમ અનેકવિધ પાયો છે પ્રેમભાવ, નિસ્પૃહી અને નિરહંકારી વૃત્તિ. તેથી શાસનપ્રભાવનાને લીધો જેનસમાજમાં સ્નેહ, સંપ અને સહકાર અત્યંત આવશ્યક છે વીસમી સદીના સૌથી એમ મનાવતા. મોટા સૂરિચક્ર-ચક્રવર્તીનું સમાજસુધારણા : આચાર્યશ્રી એક કર્મનિષ્ઠ યોગી હતા. માનભર્યું સ્થાન પામનાર તેઓશ્રીને “સુધારક’ અને ‘સમયજ્ઞ’ એવાં વિશેષણોથી - પૂજ્યશ્રીનો જન્મ નવાજવામાં આવે છે. તેઓશ્રી ધર્મ, દર્શન અને સમાજને સૌરાષ્ટ્રની સાહસશ્રી જોડનારા એક વિશિષ્ટ અને સમયદર્શી પુરુષ હતા. આ ત્રણે ધરતી અને પ્રકૃતિથી ક્ષેત્રોના વિકાસમાં પૂજ્યશ્રીએ અવિરત પુરુષાર્થો કર્યા. સમાજને પલ્લવિત મહુવા નિર્વ્યસની, પબુદ્ધ, વિવેકી અને સગુણસંપન્ન બનાવવામાં (મધુમતી) નગરીમાં થયો સાધુઓએ યોગ્ય યોગદાન આપવું જોઈએ. હતો. ભાવનગર રાજ્યના Jain Education Intemational Page #399 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ એ ગૌરવવંતા બંદરે શેઠ પદ્મા તારાના નામનો આંકડો ચાલતો. એ વંશના ધર્મપ્રેમી લક્ષ્મીચંદ દેવચંદ અને દિવાળીબાના ગૃહે સં. ૧૯૨૯ના કારતક સુદ ૧ને દિવસે પનોતા પુત્ર ‘નેમચંદ’નો જન્મ થયો. ચુસ્ત ધર્મપાલનના આગ્રહી, સદાચારી તેમ જ સાદાઈ અને સંતોષના જીવનવ્રતને વરેલાં સંસ્કારી મા-બાપની શીતળ છાયા તથા ત્રણ બહેનો અને એક ભાઈના હેતભર્યા સહવાસ વચ્ચે નેમચંદનો ઉછેર થતો હતો. અભ્યાસ પછી તો નેમચંદ સંયમમાર્ગે વિહરવા દૃઢનિશ્ચયી બની ચૂક્યા હતા, પરંતુ એ માટે માતાપિતાની સંમતિ મળી નહીં. એક દિવસ કોઈને કહ્યા વગર ઘર છોડી ભાવનગર પહોંચ્યા. સં. ૧૯૪૫ના જેઠ સુદ ૭ ના પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ૧૬ વર્ષની યુવાવયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને નેમચંદમાંથી મુનિશ્રી નેમવિજયજી બન્યા અને તે સાથે જ ગુરુસેવા, સંયમસાધના અને જ્ઞાનોપાર્જનમાં એકનિષ્ઠ બની ગયા. સં. ૧૯૪૯માં વાત્સલ્યમૂર્તિ ગુરુદેવની શીળી છાયા ગુમાવી. આથી પૂજ્યશ્રીના હૃદયને ઘણો આઘાત લાગ્યો, પરંતુ જ્ઞાન–તપની સહાયે અલ્પ સમયમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. ત્યાર બાદ, સૂક્ષ્મ અને તીક્ષ્ણ બુદ્ધિના બળે અલ્પ સમયમાં અનેક શાસ્ત્રોનું ઊંડું અવગાહન કર્યું એટલું જ નહીં, જૈનદર્શનની સાથે અન્ય દર્શનો-સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાંત વગેરેનું પણ જ્ઞાન સંપાદન કર્યું. તેમની આ જ્ઞાનલબ્ધિ અને તેનાથી સમૃદ્ધ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનશૈલી, કડક સંયમરુચિ આદિ યોગ્યતા જોઈ તેમના વડીલ ગુરુબંધુ ઉદારમના ગીતાર્થ પ્રવર પૂ. પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મહારાજે ભાવનગરમાં ‘શ્રી ભગવતીસૂત્ર'ના યોગોદ્વહનમાં પ્રવેશ કરાવી, વલભીપુર મુકામે સં. ૧૯૬૦ના કારતક વદ ૭ના ગણિ પદથી, માગશર સુદ ૩ના પંન્યાસ પદથી વિભૂષિત કર્યા અને આગળ જતાં, તેઓશ્રીમાં ઉત્તરોત્તર થતી ગુણજ્ઞાનની વૃદ્ધિને જોઈને તેમ જ શાસનધુરાને વહન કરવાની યોગ્યતાને જાણી, પૂ. વડીલ બંધુએ સં. ૧૯૬૪માં ભાવનગરમાં મહામહોત્સવપૂર્વક આચાર્ય પદવીથી અલંકૃત કર્યા. લગભગ છેલ્લાં ૩૦૦ વર્ષ પછી યોગોદ્દહન, પંચપ્રસ્થાનની આરાધના વગેરે શાસ્ત્રીય વિધિપૂર્વક કરીને આચાર્ય પદવી પ્રાપ્ત કરનારા તેઓ સર્વ પ્રથમ આચાર્ય હતા. તેથી તેઓશ્રી આચાર્યોના ચક્રમાં ચક્રવર્તી અને જૈનશાસનમાં સમ્રાટ કહેવાયા. આચાર્ય પદવી પ્રાપ્ત થતાં તેઓ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી તરીકે જાહેર થયા અને આગળ જતાં વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાયથી શોભાયમાન પૂજ્યપાદશ્રી ‘શાસનસમ્રાટ'થી વિશેષ ખ્યાત થયા. . ૩૮૭ સં. ૨૦૦૫નું ચાતુર્માસ જન્મભૂમિ-મહુવામાં વિતાવતા હતા ત્યારે તબિયત લથડી. દિન-પ્રતિદિન અશક્તિ વધતી ચાલી. દિવાળીનું પર્વ આવ્યું. આસો વદ અમાસની સવાર ઊગી. બાહ્ય ઉપચારો મૂકીને નિર્યામણાનો આવ્યંતર ઉપચાર શરૂ થયો. બરોબર ૭ વાગ્યે પૂજ્યશ્રીનો આત્મા સ્વર્ગલોક ભણી સંચર્યો. એક ભવ્ય જીવનનું ૭૭ વર્ષનું ચક્ર પૂર્ણ થયું. પૂજ્યશ્રીના દેહવિલય-સ્થળથી ૫૦ ડગલાં દૂર તેમનું જન્મસ્થળ હતું, જ્યાં કારતક સુદ ૧ને દિવસે એમનો જન્મ થયો હતો!! જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનોદ્વાર : ત્યાગમાર્ગ ગ્રહણ કર્યો અને ધર્મશાસ્ત્રોના અધ્યનનમાં મગ્ન રહ્યા એટલે સ્વકલ્યાણ તો નિશ્ચિત થયું જ, પરંતુ સાચા સૂરિનું કાર્ય તો પરકલ્યાણનું પણ છે એમ પોતે દૃઢતાથી માનતા હતા, ધર્મકાર્યો કે ધાર્મિક ક્રિયાઓ સમજણ વગર ન થવી જોઈએ એમ પણ તેઓશ્રી માનતા હતા, એ માટે નાના બાળકથી માંડીને મોટા વિદ્વાનો સુધીના માટે ધાર્મિક પાઠશાળાઓ હોવી જરૂરી છે એમ સ્વીકારતા હતા. પરિણામે અમદાવાદ, ખંભાત, મહુવા, વઢવાણ, જાવાલ આદિ અનેક સ્થળે પાઠશાળાઓ, જંગમ શાળાઓ, કન્યાશાળાઓ સ્થાપી–સ્થપાવી. પૂજ્યશ્રીની પ્રેરણાથી ખંભાત, અમદાવાદ, કદંબગિર અને મહુવાના વિશાળ જ્ઞાનભંડારો એના સાક્ષીરૂપે આજે પણ ઊભા છે. આ ભંડારોમાં જૈન-જૈનેતર ધર્મ સંબંધી હસ્તલિખિત-મુદ્રિત એવી હજારો પ્રતો જળવાઈ રહી છે. શિષ્યપરંપરા : પૂજ્યપાદશ્રીનું બીજું ધ્યેય હતું જ્ઞાન અને ગુણસંપન્ન તેજસ્વી શિષ્યપરંપરા રચવાનું. આ કાર્યથી જૈનશાસનનો વિસ્તાર અને વિકાસ શક્ય છે એમ તેઓશ્રી માનતા અને એ ધ્યેયને લક્ષમાં રાખીને પ્રત્યેક શિષ્યને આદર્શભૂત કડક અનુશાસનથી તૈયાર કરતા. ગહન અધ્યયન અને કઠોર ચારિત્રપાલન માટે સદા જાગૃત રહેતા. પરિણામે આઠ બહુશ્રુત આચાર્યો અને અનેક વિદ્વાન મુનિવરોની ભવ્ય પરંપરા શાસનને સમર્પી શક્યા. સ્વયં અદ્વિતીય કક્ષાના વિદ્વાન અને તેઓશ્રીની વિદ્વાન વિશાળ શિષ્ય-પ્રશિષ્યની પરંપરા જૈન ધર્મના ઇતિહાસનું ગૌરવશાળી પ્રકરણ બની રહ્યું છે. જીવદયા : આ અહિંસાપ્રધાન જૈનશાસનના અધિનાયક તરીકે જીવદયા એ પૂજ્યશ્રીનું વિશિષ્ટ ધ્યેય હતું. સૌરાષ્ટ્રના સાગરકાંઠાના કંઠાળ અને વળાંક જેવા પંથકોમાં ત્યાંનો મુખ્ય વ્યવસાય માછીમારીનો હતો, તે ઉપરાંત દેવદેવીઓને પશુઓના ભોગ ધરાવવાની પ્રથા પણ ફૂલીફાલી હતી. પૂજ્યશ્રીએ ગામડે ગામડે ફરીને, હજારો માઇલોનો વિહાર કરીને, જાનના જોખમે Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ વિશ્વ અજાયબી : હિંસક માનસ ધરાવતી જાતિઓને ઉપદેશ આપીને આવી શ્રી ગિરનાર-ચિત્તોડગઢ આદિ તીર્થોદ્ધારક ઘાતકી પ્રથાઓ બંધ કરાવી. પૂ. આચાર્યશ્રી વિજય નીતિસૂરીશ્વરજી | તીર્થોદ્ધાર : આચાર્યશ્રીનું તીર્થોદ્ધાર પ્રત્યેનું વલણ ઉમદા મ.સા.ના જીવનની તેજસ્વી તવારીખો અને વિરાટ હતું. એમનાં રોમેરોમમાં તીર્થો પ્રત્યે અપાર ભક્તિભાવ અને એટલી જ ચિંતા હતી. કાપરડાજી તીર્થના વિ.સં. ૧૯૩૦, પોષ સુદ-૧૧ના શુભ દિવસે વાંકાનેરના ઉદ્ધાર સમયે પ્રાણાંત પરિષહ સહ્યો હતો. કદંબગિરિ તીર્થના શ્રેષ્ઠી ફૂલચંદભાઈના આંગણે માતા ચોથીબાઈના ચોથા પુત્ર ઉદ્ધારમાં એમણે પ્રાણ રેડ્યા હતા. આવાં કાર્યોમાં પૂજ્યશ્રી તરીકે જન્મ જાનની પરવા કરતા નહીં. શેરીસાના તીર્થનો ઉદ્ધાર એ વિ.સં. ૧૯૪૯, અષાઢ સુદ-૧૫ સોમવાર ૧૯ વર્ષની યુવા આચાર્યશ્રીની શ્રદ્ધાપૂર્ણ દોરવણી અને શેઠ સારાભાઈ વયે દાહોદથી મહરવાડા જતા રસ્તામાં આમ્રવૃક્ષ નીચે ડાહ્યાભાઈની અથાગ જહેમતનો સરવાળો છે. માતર, રાણકપુર, સાધુવેશ ધારણ કર્યો. સ્તંભતીર્થ આદિ તીર્થો અને અનેક ગામોમાં જીર્ણ જિનાલયોનાં વિ.સં. ૧૯૪૯નું ચાતુર્માસ મહેરવાડામાં કર્યું. ચાતુર્માસ કરાવેલાં ધરમૂળ ઉદ્ધારો આજે પણ તેઓશ્રીની જીવંત યશગાથા દરમ્યાન પાણિની વ્યાકરણનું અધ્યાપન કર્યું. સંભળાવી રહ્યા છે. આ ઉપરાંત, તીર્થોના હકો અને તેની રક્ષા વિ.સં. ૧૫૦, કારતક વદ-૧૧ રવિવારે મુનિ માટે પણ પૂજ્યશ્રી સતત કાળજી રાખતા. ગિરિરાજ ગિરનારના કાંતિવિજયજી ગણિએ ઉગમતા ગામમાં પંન્યાસ તીર્થ માટે જૂનાગઢના નવાબ સાથે ચાલેલા કેસમાં પૂજ્યશ્રીએ લીધેલી જહેમત ગજબની હતી. એવી જ રીતે, સમેતશિખર, ભાવવિજયજી ગણિના શિષ્ય તરીકે વિધિપૂર્વક દીક્ષા આપી. તારંગા, અંતરિક્ષજી, મક્ષીજી અને શત્રુંજય ગિરિરાજના 6 વડનગર (ગુજ.)માં પૂજ્યશ્રીએ આવશ્યક સૂત્ર તથા ગૂંચવાડા ભરેલા કેસોના વિજય પાછળ તેઓશ્રીની વિલક્ષણ | દશવૈકાલિકના સૂત્રનો યોગોદ્રહન કર્યો. બદ્ધિ કામ કરી ગઈ હતી. એથી જ, સમસ્ત સંઘ વતી & વિ.સં. ૧૯૫૦, મહા સુદ-૪ શુક્રવારે સીપોર ગામમાં પૂ. ભારતભરનાં જૈન તીર્થોનો વહીવટ કરતી શેઠ આણંદજી પં. પ્રતાપવિજયજી ગણિના હાથે પં. ભાવવિજય ગણિના કલ્યાણજીની પેઢી પૂજ્યશ્રીને પૂછ્યા વિના ડગલું ભરતી નહીં. શિષ્ય તરીકે વડી દીક્ષા થઈ. આ વખતે તેમનું નામ આમ, આ ચારે મહાન ધ્યેયની સિદ્ધિ માટે આચાર્યશ્રી અડગ રાખવામાં આવ્યું મુનિ નીતિવિજયજી. આત્મવિશ્વાસ સાથે સતત પ્રયત્નશીલ રહ્યા અને વિજય પણ & વિ.સં. ૧૯૫૩માં પૂજયશ્રીની નિશ્રામાં અમદાવાદના પ્રાપ્ત કરતા રહ્યા. મોતીલાલ વીરચંદ ચાલીસ હજારવાળાએ અમદાવાદથી પૂજ્યશ્રી સકળ સંઘમાં પરમ આદરણીય બન્યા હતા. સં. સિદ્ધાચલનો સંઘ કાઢ્યો હતો. કહેવાય છે કે આ સંઘમાં ૧૯૯૦ના અમદાવાદના ઐતિહાસિક મુનિસંમેલનમાં તેઓશ્રીની ૩૫૦૦ યાત્રીક હતા. રસોઈ બનાવવા માટે બ્રાહ્મણ સૂઝ-સમઝણથી અનેક વાદ-વિવાદો શમી ગયા અને એ મહારાજો હતા. સેંકડો ગાડાઓ હતા. કુલ ખર્ચ ૫૦૦૦ સિદ્ધિથી એમનો કીર્તિકળશ સર્વોચ્ચ ટોચે ઝળક્યો હતો. રૂા. થયેલ. પ્રતાપી વ્યક્તિમત્તા : ઊંડું શાસ્ત્રજ્ઞાન, પ્રભાવક * વિ.સં. ૧૯૫૩માં ખેતરવસીના પાડા (પાટણ)માં ચાતુર્માસ વાકચાતુરી, સતત ધર્મજાગૃતિ, કઠોર ધર્મચર્યા તેમ જ વિશાળ દરમ્યાન સંઘમાં આંતરિક ક્લેશનું સુખદ સમાધાન કર્યું. અને દીર્ઘ દૃષ્ટિથી સમગ્ર શાસનની ખેવના કરતા પૂજ્ય આચાર્યશ્રી જૈન-જૈનેતર–સૌમાં ખૂબ જ આદરણીય હતા. h વિ.સં. ૧૯૫૫માં અમદાવાદ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રી શ્રાવકોને રોજ ૭-૭ કલાક સૂત્ર વાંચના આપતા..ધન્ય (સંકલન : પૂ.આ.શ્રી શીલચંદ્રસૂરિજી મ.ના લેખમાંથી ટૂંકાવીને સાભાર) જ્ઞાનો-પાસના... સૌજન્ય : પૂજ્યપાદ આ.ભગવંત શ્રીમદ્વિજયદેવસૂરીશ્વરજી વિ.સં. ૧૯૫૬માં વડનગર ચાતુર્માસ દરમ્યાન કોલેરા રોગ મ.શ્રીની પુણ્ય સ્મૃતિમાં પ.પૂ.આ. શ્રીમવિજય હેમચંદ્રસૂરિજી. મ.સા. તથા પૂ.આ. શ્રીમદ્ વિજય પદ્યુમ્નસૂરિજી મ.ની પ્રેરણાથી ફાટી નીકળ્યો હતો. તેમાં સેંકડો માણસો હોમાઈ ગયા ગુજ્જાનુરાગી શ્રાવકો તરફથી હતા. પણ પૂજ્યશ્રીના ઉપદેશથી જૈન સંઘમાં કડક નિયમો Jain Education Intemational Page #401 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૮૯ | કર્યા જેથી જેનોમાં એક પણ મૃત્યુ ન થયું. પૂજ્યશ્રીના હાથે મુનિ માનવિજયજીને પંન્યાસ પદવી તથા ks વિ.સં. ૧૯૫૭માં પૂજ્યશ્રી માલવપ્રદેશમાં પધાર્યા ત્યાં મુનિ મંગલવિજયજી, મુનિ મનોહરવિજયજી, મુનિ સેંકડો સ્થાનકવાસી તેરાપંથીઓને મૂર્તિપૂજક બનાવ્યા. સંપતવિજયજીને ગણિપદવી આપી. & વિ.સં. ૧૯૫૯માં અમદાવાદ ડેલાના ઉપાશ્રય & વિ.સં. ૧૯૮૮ અમદાવાદ ગાંધીરોડ પર “શ્રી વિજય જ્ઞાનભંડારનો ઉદ્ધાર કર્યો. (આગ લાગવાના કારણે કેટલાક નીતિસૂરીશ્વરજી જ્ઞાનમંદિરની સ્થાપના અમૂલ્ય ગ્રંથો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા. કેટલાક અર્ધદગ્ધ | પેલ વિ.સં. ૧૯૮૪ રાધનપુરમાં પાઠશાળાની સ્થાપના થઈ. થયા. બાકી રહેલા ગ્રંથોને પાછા વ્યવસ્થિત સુરક્ષિત કર્યા.| | વિ.સં. ૧૯૯૩ અમદાવાદ શામળાની પોળ “શ્રી વિજય 6 વિ.સં. ૧૯૬૦માં સુરતગોપીપુરા–નેમુભાઈની વાડીમાં નીતિસૂરિ જૈન પાઠશાળાની સ્થાપના અને તપાગચ્છ જૈન ચાતુર્માસ દરમ્યાન ભગવતી સૂત્રના યોગોદ્વહન કર્યા. ઉપાશ્રયનું નિર્માણ & વિ.સં. ૧૯૬૧, માગસર સુદ-૫ના સુરતમાં ગણિ પદવીવિ.સં. ૧૯૯૪ ઉદયપુરમાં શ્રી મેવાડ જીર્ણોદ્ધાર કમિટીની થઈ. સ્થાપના * વિ.સં. ૧૯૬૨, કારતક વદ-૧૧, રવિવારે શ્રી સિદ્ધાચલ | વિ.સં. ૧૯૯૫, પોષ વદ-૧૩ રૂપાસુરચંદની પોળ મહાતીર્થે પંન્યાસ ભાવવિજયજી ગણિના હાથે પંન્યાસ ન (અમદાવાદ)માં જિનાલયની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીની નિશ્રામાં પદવી થઈ. થઈ. & વિ.સં. ૧૯૬૭માં શંખેશ્વર તીર્થ મૂળ મંદિરની ભમતીમાં | વિ.સં. ૧૯૯૬ મહા સુદ-૧૦ પાંચ સ્થાનકવાસી પ્રતિષ્ઠા કરી. મહાત્માની સંવેગી દીક્ષા થઈ. 6 વિ.સં. ૧૯૬૯, વૈશાખ સુદ-૩ના દિવસે વિરમગામમાં | | વિ.સં ૧૯૯૬, 4. સુદ-૩ના વડનગરમાં જિનાલયની પૂજ્યશ્રીના ઉપદેશથી સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળાની સ્થાપના. પ્રતિષ્ઠા કરાવી. વિ.સં. ૧૯૭૨ પૂજ્યશ્રીના ઉપદેશથી પાટણમાં | | વિ.સં. ૧૯૯૬ વાંકલી (રાજ.)માં અંતિમ ઉપધાન તપ. હેમચંદ્રાચાર્ય ગ્રંથાવલી સ્થાપના. લિ વિ.સં. ૧૯૯૮ પોષ વદ-૩ના દિવસે એકલીંગજી (મેવાડક વિ.સં. ૧૯૭૪માં ઊંઝા જૈન સેવા સમાજની સ્થાપના || ઉદયપુર)માં પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. 6 વિ.સં. ૧૯૭૬, માગસર સુદ-૧૧ પંન્યાસ ભાવવિજયજી| \ વિ.સં. ૧૯૯૮ મહાવદ-૨ના શુભ દિવસે ચિત્તોડગઢ પર ગણિના હસ્તે પૂજ્યશ્રીની આચાર્ય પદવી થઈ. સ્થળ : | | જિનાલયોની પ્રતિષ્ઠા અમદાવાદ-લુહારની પોળ. & પૂજય તીર્થોદ્ધારક ગુરુદેવનો તીર્થપ્રેમ દર્શાવતી તીથી & વિ.સં. ૧૯૭૯માં જામનગરમાં પાઠશાળાની સ્થાપના તથા રચનાઓ પૂજ્યશ્રીના ઉપદેશથી પ્રભાસપાટણમાં જિનાલયનો * વિ.સં. ૧૯૫૪ સીપોર ગામમાં શેઠ મોહનલાલ જીર્ણોદ્ધાર પ્રારંભ. મગનલાલના ઉદ્યાપન મહોત્સવમાં સિદ્ધાચલ-ગિરનાર.. વિ.સં. ૧૯૭૯, શ્રાવણ સુદ-૩ નાં પં. ભાવવિજયજી આબુ-સમેતશિખર-અષ્ટાપદજી એમ પાંચ તીર્થોની રચના મ.સા. પાટણમાં કાળધર્મ પામ્યો. કરવામાં આવી હતી. વિ.સં. ૧૯૭૯ ગિરનારજીનો તીર્થોદ્ધારક પ્રારંભ. વિ.સં. ૧૯૬૨ રાજકોટમાં વકીલ જાદવજી વાલજી તરફથી) 6 વિ.સં. ૧૯૮૫, માગસર વદ-૫ના પૂજ્યશ્રીના હાથે || ચાતુર્માસ દરમ્યાન સમવસરણની રચના કરવામાં આવી [ રૈવતગિરિ પર જિનાલયોની પ્રતિષ્ઠા થઈ. હતી. વિ.સં. ૧૯૮૭, કારતક વદ–૫ જાવાલ (રાજ)માં 1 વિ.સં. ૧૯૬૫ રાજપુરમાં અષ્ટાપદજીની રચના કરી Jain Education Intemational Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ વિશ્વ અજાયબી : *િ વિ.સં. ૧૯૬૯ રાધનપુરમાં મુનિ ઉદયવિજયજીની છે” બસ હું અમુક વખતે યાત્રાએ ગયો હતો અને ઉપર ગયા - વડીદીક્ષા નિમિત્તે પાવાપુરીની રચના. ચાતુર્માસમાં બાદ ભીડમાં મંદિરમાં ઘુસી જઈને દાદાના દર્શન કર્યા ત્યારથી સમવસરણની રચના. મારી વાચા ખુલી ગઈ છે. હવે મારે લખવાની જરૂર પડતી પં. પ્રતાપવિજયજીનાં કાળધર્મ નિમિત્તે અમદાવાદમાં થયેલ નથી. મોઢેથી સમજાવીને જીવદયાનું કામ કરું છું. મહોત્સવ દરમ્યાન સમવસરણની રચના પ્રસંગ-૨ 60 વિ.સં. ૧૯૭૦માં પાંચ મુનિઓની ગણિ પદવી પ્રસંગે પૂજ્યશ્રી સાદડી (રાજ.) ચોમાસુ હતા. આબુસમવસરણની રચના અચલગઢના મેનેજર ભગવતીલાલજી પૂજ્યશ્રીને વંદન કરવા વિ.સં. ૧૯૭૬માં પૂજ્યશ્રીની આચાર્ય પદવી પ્રસંગે | આવ્યા. તેઓ પ્રાયઃ દર ચોમાસે વંદન કરવા આવતા હતા. સમવસરણની રચના. કોઈપણ મહોત્સવાદિ શુભકાર્યોમાં | તેમને રાત્રી રોકાણ ત્યાં જ કરવાનું હતું. પૂજ્યશ્રીને વંદનાદિ પૂજ્યશ્રી તીર્થોની રચના કરાવતા. કયો પછી પૂજ્યશ્રીએ તેમને બહારની સાઈડમાં સુવાનું કહ્યું. ત્યારે તેમના મનમાં થયું કે મને બહાર સુવાનું શા માટે કહેવાય ધન્ય હો એ વિરલ વિભૂતિ... છે? રાત્રે જોવું પડશે. અદ્ભુત પ્રસંગો પછી રાત્રે ઊઠીને બારણાની તિરાડમાંથી દર જોવા મને પોતે એક બનાવનો અનુભવ છે. સાક્ષાતુ મેં મારી લાગ્યા કે સાહેબજી શું કરે છે? તેમણે જોયું કે અંદર એક દીવો નજરે જોયો છે. તે ટાંકું છું. વિક્રમ સં. ૧૯૭૦-૭૧ની બળતો જોયો અને તેના પ્રકાશમાં પૂજ્યશ્રીને જાપ કરતા જોયા. આસપાસ હું અમદાવાદમાં રહેતો હતો. આચાર્ય શ્રી વિજય ત્યારે તેમને થયું કે સાહેબજી દીવો રાખે છે. રાત્રે દીવો કરાવતા નીતિસૂરીશ્વરજી મ.સા. પાસે તે વખતે હૈદરઅલી’ નામના એક હશે તેથી જ મને અંદર સુવાની ના પાડી હશે. હવે સવારે મુસલમાન ભાઈ આવતા હતા તે તદ્દન મુંગા હતા. જીવદયાની વાત.... બોધ આપનારી ચોપડીઓ વહેંચતા હતા. જન સમુદાયના એકત્ર સવારે તૈયાર થઈ પૂજ્યશ્રીને વંદન કરવા તેઓ ગયા. થવાના પ્રસંગોમાં ખાસ પહોંચી જઈને પોતાનું એ કાર્ય ચાલુ વંદન કરીને જે જગ્યાએ દીવો જોયો હતો તે જગ્યાએ ઘી ઢળ્યું રાખતા હતા. તેના હૃદયની પીછાણ કરીને પૂજ્ય ગુરુદેવશ્રીએ હશે એમ ધારીને ત્યાં હાથથી જમીન ઘસવા લાગ્યા. (મનમાં તેને શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા માટેનો ઉપદેશ એમ કે કંઈ નિશાની મળે તો કહી શકાય) પણ કંઈ નિશાની આપ્યો ને તેમનું મન જોઈને નિયમ પણ આપ્યો. મારી સાથે મળી નહીં ત્યારે પૂજ્યશ્રીએ પૂછ્યું કે શું કરે છે? એટલે એમણે બેસીને કલાકો સુધી પાટીમાં લખી ને જૈન ધર્મના પ્રશ્નો પૂછે. મનમાં હતું તે બધુ કહી દીધું અને પૂછ્યું કે રાત્રે પ્રકાશ શેનો હું તેને લખીને સમજાવું. મને તે મુસલમાન ધર્મની વાતો હતો? પજ્યશ્રીએ ફરમાવ્યું “જો તું મારા જીવતા કોઈને આ ગુજરાતીમાં લખીને સમજાવે. “કુરાન-શરીફ’ તેમને યાદ હતું. વાત કરવી નહી એવી પ્રતિજ્ઞા કરે તો હું ખુલાસો કરું. તેમણે તેની વાતો પણ લખે. બોલી તો શકે નહીં. હું અમદાવાદ છોડીને એવી પ્રતિજ્ઞા કરી ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે આ તો એક દિવ્ય પાટણ રહેવા ગયો. પાટણથી આવી કામ પ્રસંગે હું અમદાવાદ દીપક રોજ એની મેળે આવી જાય છે અને હું જાપ કરું ત્યાં સ્ટેશનથી પ્રેમદરવાજે થઈને શહેરમાં જતો હતો તેવામાં સધી રહે છે પછી પાછો એની મેળે ચાલ્યો જાય છે. આ પાછળથી મારું નમન લઈ મને કોઈ બોલાવતું હોવાનો અવાજ સાંભળીને સશ્રાવક ભગવતીલાલજી પૂજ્યશ્રી પ્રત્યે નતમસ્તક મારે કાને અથડાયો. મારું ધ્યાન ખેંચાયું નહીં. છેવટે જોરથી થઈ ગયા તેમના કહેવા પ્રમાણે પૂ. ગુરુભગવંતે સૂરિમંત્રનો એક અવાજ આવતા મેં પાછું વાળીને જોયું તો મારા પ્રથમના કરોડ જાપ કરેલ. પૂજ્યશ્રીને વચનસિદ્ધિ જ નહીં પરંતુ એવી પરિચિત હૈદરઅલી’ હું તેમની તરફ ફર્યો તે મારી પાસે દષ્ટિસિદ્ધિ પણ હતી કે જેના ઉપર તેઓશ્રીની દૃષ્ટિ પડે તેનું આવ્યો. મને પૂછયું “ક્યાંથી આવો છો?” મેં કહ્યું “પાટણથી”. કલ્યાણ-કલ્યાણ થઈ જાય. એક ભાઈ પૂજયશ્રીની સાથે પરંતુ “હૈદરઅલી! તમે બોલતા ક્યારથી થયા?” તેણે મને કહ્યું વિહારમાં ગયેલ. તેણે રસ્તામાં પોતાની ગરીબાઈની વાત કરી. “તમને યાદ છે ને કે પૂ. આચાર્યશ્રીએ મને શત્રુંજયની યાત્રા પૂજ્યશ્રીની તેના ઉપર અદભત અમીદષ્ટિ થઈ જેના પ્રભાવે તે કરવાનો નિયમ આપ્યો હતો? મેં કહ્યું : “હાં બરાબર યાદ Jain Education Interational Page #403 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૯૧ દિલ્હીમાં ધારાસભાના સભ્ય બન્યો અને ગળામાં પૂજ્યશ્રીની કરનાર તીર્થોદ્ધારક ગુરુદેવશ્રી હતા. આ વાત પં. છબી રાખેલ. આવા તો કેટલાંય પ્રસંગો પૂજ્યશ્રીનાં જીવનમાં પ્રભુદાસભાઈના પરમ સ્નેહી મિત્ર ૫. મફતલાલ ઝવેરચંદ બનેલા...પૂજ્યશ્રી એવા મોટા વક્તા ન હતા કે જે બીજાને ગાંધી પોતાના શબ્દોમાં કહે છે. આંજી દે. પરંતુ તેમનું સંયમ બલ બ્રહ્મચર્યબળ બહું જોરદાર “તેમની ઉંમર ચૌદ વર્ષની હતી તે અરસામાં એટલે હતું. રોજ રાત્રે પ્રતિક્રમણ પછી જુવાનીઆઓને ભેગા કરીને વિ.સં. ૧૯૩૬માં રાજકોટમાં પ્લેગ જેનો ઉપદ્રવ થયો. પૂ. સમજાવતા. પહેલા થોડી વાતો કરીને પછી શીલપાલન વિષે પંન્યાસ નીતિવિજયજી મ. (પાછળથી પૂ.આ.શ્રી ખાસ ભાર આપીને સમજાવતા. આ રીતે કેટલાય વિજયનીતિસૂરીશ્વરજી મ.) રાજકોટમાં ચાતુર્માસ હતા, તે પુણ્યાત્માઓને ચતુર્થવ્રતધારી બનાવેલ. પ્લેગના કારણે સરધાર પધાર્યા ચોમાસા બાદ સમઢિયાળા પ્રસંગ-3 આવતા શ્રી પ્રભુદાસ પૂ. આચાર્ય મ.ના પરિચયમાં આવ્યા અને રાધનપુરમાં એક ભાઈ મળેલ. તેમણે જણાવેલ કે તેમને મહેસાણા પાઠશાળામાં દાખલ થઈ અભ્યાસ કરવા પૂજયશ્રી જ્યારે સૂરિમંત્રનો પટ્ટ ગણતા (જાપ કરતા) ત્યારે તેમાં જણાવ્યું. પિતાએ સંમતિ આપી. વિ.સં. ૧૯૬૩ના શ્રાવણ સુદ રહેલ દેવ દેવીઓનાં ચિત્રો ઉપર પ્રકાશ આવી જતો. ચિત્રો 3ના મહેસાણા પાઠશાળામાં દાખલ થયા". ચિત્રો જ નહીં પણ જાણે સાક્ષાતુ હોય તેમ પ્રકાશમાન બની પૂ. તીર્થોદ્ધારક ગુરુદેવમાં રહેલી અલોકિક પરખ શક્તિ જતા. તે ભાઈના કહેવા પ્રમાણે તે વખતે તે ભાઈ નાના હતા હતી કે એક ૧૪ વર્ષનો બાળક નજર સમક્ષ આવતા જ તેમાં અને સાહેબજીના ખૂબ જ લાડકા હોવાથી પૂજ્યશ્રી પાસે પહોંચી એક વિરલ વિભૂતિના દર્શન પૂજ્યશ્રીને થયા. એક નાનકડા જતા અને આવા અનુપમ દૃશ્ય જોવા ભાગ્યશાળી થતા. આ બીજને અંકુરિત કરીને આખાય વિશ્વને છાયા આપી શકે એવા દશ્ય તેમણે જાતે નજરો નજર જોએલું. ઘેઘૂર વડલાના નિર્માણનું કાર્ય તીર્થોદ્ધારકશ્રીએ પોતે કર્યું. પ્રસંગ-૪ મહેસાણા પાઠશાળામાં ભણીને પ્રભુદાસભાઈ પૂતીર્થોદ્ધારક ગુરુદેવશ્રીની નિશ્રામાં વર્ષો સુધી સર્વજ્ઞ શાસનનાં સિદ્ધાંતોનું ચાણસ્મામાં ભટેવા પાર્શ્વનાથ દેરાસરજીની સાલગિરિ અવગાહન કર્યું. પ્રભુદાસભાઈએ પાયાનો અભ્યાસ અને પ્રસંગે દેરાસર ઉપર ધ્વજાદંડ કોઈ રીતે સ્થિર થતો ન હતો. અનુભવ પૂજયશ્રીની નિશ્રામાં રહીને કર્યો એ એમના પોતાના પૂજ્યશ્રીને આ વાતની જાણ થતા તેઓશ્રી વાસક્ષેપ લઈ દેરાસર શબ્દોમાં જોઈએ. ગયા અને દાદાની આગળ જાપમાં બેઠા તે જ વખતે ધ્વજાદંડ સ્થિર થઈ ગયો પછી ક્યારેય ચલિત થયો નહીં. “પરંતુ લઘુવૃત્તિ પૂરી થતા પહેલા મહેસાણા છોડી વિસનગર જવાનું થયું. ત્યાં તે વખતના પંન્યાસજી પાછળોથી કોહિનૂરના કસબી આચાર્ય મહારાજ શ્રી વિજય નીતિસૂરીશ્વરજી મહારાજ પાસે પૂ. તીર્થોદ્ધારકશ્રીની પ્રતિભાના જ્વલંત ઉદાહરણ એક પંજાબી ઉદાસીન સંપ્રદાયના સંન્યાસી પાસે લઘુવૃત્તિ પૂરી કરી નરરત્ન જિનશાસનને પ્રાપ્ત થયા છે એ કોહિનૂરથી અને બાકીના સિદ્ધહેમનું વાંચન કેટલુંક થયું. આઠમો અધ્યાય. જિનશાસનનો ચતુર્વિધ સંઘ અત્યંત શોભા પામ્યો છે. પ્રાકૃત વ્યાકરણ, કાવ્યો, નાટકો, ન્યાય, તત્વાર્થ સિદ્ધસે જિનશાસનનો એકએક વ્યક્તિ એ નરરત્નથી સુપેરે પરિચિત છે. વિગેરે વાંચન સાથે ગુજરાતી ભાષામાં તે સમયે પ્રસિદ્ધ થતા જેનું નામ સાંભળીને મસ્તક ઝુકી જાય એવા મહાપુણ્યશાળી વિદ્વાનોના લૌકિક સાહિત્યનું વાંચન પ.પૂ.આ.મ.શ્રીના શિષ્ય પંડિતરત્ન બીજા કોઈ નહી પણ પ્રભુદાસ બેચરદાસ પારેખ. પ્રશિષ્યાદિને સ્વાધ્યાયમાં સહકાર અને શાસ્ત્ર વાંચન-મનનના તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે પ્રભુદાસભાઈને ક્રમ વિગેરે ચાલુ હતા.” મહાપંડિતwવર બનાવનાર અને તેમનામાં સમગ્ર સૃષ્ટિના આનાથી પણ વધારે શબ્દોમાં પંડિત મફતલાલ ગાંધી હિતચિંતકનું બીજ રોપનાર બીજા કોઈ નહીં પણ પૂ. તીર્થોદ્ધારક કહે છે કે “પ.પૂ.આ.વિજય નીતિસૂરીશ્વરજી મ.નો તો એમના આચાર્ય શ્રી વિજય નીતિસૂરીશ્વરજી મ.સા. હતા. પં. ઉપર પરમ ઉપકાર હતો. શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પ્રભુદાસભાઈને ધાર્મિક અભ્યાસ માટેની સૌ પ્રથમ પ્રેરણા પાઠશાળાના અભ્યાસ પછી ન્યાય-વ્યાકરણનો અભ્યાસ Jain Education Intemational Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ વિશ્વ અાયબી : વિરમગામ-વિસનગર વિ. ઠેકાણે તેમના સાંનિધ્ય અને નિશ્રામાં પં. ભગવાનદાસભાઈએ અમદાવાદમાં વિદ્યાર્થી ભવન કર્યો હતો. અને ત્યાર પછી પણ વિદ્યાભવનની સ્થાપનામાં અને નામની સંસ્થા શરૂ કરવામાં આવી હતી. ભગવાનદાસભાઈનો ત્યારબાદ રાધનપુર તે સંસ્થા લઈ જવામાં તેમનો પૂરો સહયોગ વિચાર પણ પાટણના વિદ્યાભવનની રીતે જ અમદાવાદમાં હતો. પ્રથમ પૂ.આ. નીતિસૂરીશ્વરજી મ.સા.ના સાધુઓને સંસ્થા શરૂ કરવાનો હતો અને તેમાં સંસ્કૃત-પ્રાકૃત અને ધાર્મિક અભ્યાસ કરાવવા દ્વારા જ તેમની પંડિતપણાની કારકીર્દી શરૂ અભ્યાસ કરાવી વિદ્વાનો તૈયાર કરવાનો હતો. તેમને પૂ.આ.શ્રી થઈ હતી અને આચાર્ય મ.ના સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી નીતિસૂરીશ્વરજીની હુંફ હતી.” તેઓના નિકટવર્તી હતા.” કેવી હતી પૂજ્યશ્રીની જ્ઞાનોપાસના? પૂજ્યશ્રી સાથે પંડિતજીનો ઘનીષ્ઠ સંબંધ હતો એ આ જ્યાં પાઠશાળાનું નામ આવે કે તરત જ પૂજ્યશ્રી તૈયાર વાત પરથી સ્પષ્ટ થયા છે. પંડિતજી તરીકેનું પહેલું પગથિયું થઈ જાય અને પાઠશાળા અતિશીધ્ર ઉન્નતિનાં શિખર સર કરે ચઢાવનાર તીર્થોદ્ધારક શ્રી જ સૌપ્રથમ હતા. એવી અજોડ ભાવનાથી તનતોડ પ્રયત્ન કરતા કોઈપણ જિનશાસનને માત્ર એક પ્રભુદાસભાઈની જરૂર નથી પણ પાઠશાળાની સ્થાપના કરવાની હોય ત્યારે સૌ પ્રથમ પૂ. તેવા હજારો પ્રભુદાસભાઈ પ્રગટ થાય અને ત્રિકાલબાધિત તીર્થોદ્ધારકશ્રીનું નામ લેવાતું. એમની સલાહ લેવાતી આગળ સર્વજ્ઞ શાસનના સિદ્ધાંતો ને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડે. જતા જગતને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી. આખાય વિશ્વને શાંતિના સરોવરમાં ઝીલતા કરી દે. ઘરે ઘરે કેટલીક પ્રતિકૂળતાનાં કારણે પ્રભુદાસભાઈની વિચારધારા સુખની શરણાઈઓના સુર રેલાય એની જરૂર છે. આવા એક પલટાણી તેમણે (પાઠશાળા સંબંધી) પ્રવૃત્તિ સંકેલવા માંડી અને માત્ર ધ્યેયથી પૂજ્ય તીર્થોદ્ધારકશ્રી આચાર્ય વિજય આ સંસ્થા આ નીતિસૂરીશ્વરજી મ.સા.ના માર્ગદર્શનથી નીતિસુરીશ્વરજી મ.સા.એ પંડિતપ્રવર પ્રભુદાસભાઈને એક રાધનરપરમાં ગઈ. પાઠશાળા સ્થાપવાનો ઉપદેશ આપ્યો. આ વખતે પૂ. પંન્યાસ કપૂરવિજયજીએ પણ ખૂબ જ સારો સહકાર આપ્યો. ફલતઃ પંડિત પ્રભુદાસભાઈ, પંડિત મફતલાલભાઈ, પંડિત | વિરચંદભાઈ, પંડિત ઠાકોર આદિ પંડિતોએ પૂજ્ય વિ.સં. ૧૯૭૮માં પાટણમાં જોગીવાડે દશાપોરવાડની વાડીમાં તીર્થોદ્ધારકશ્રીની નિશ્રામાં રહીને એક સમર્થ પંડિત બનવાનું ટાંકી પાસે ‘વિદ્યાભવન' નામની સંસ્થા શરૂ કરી. આ મંગલાચરણ કર્યું હતું. પાઠશાળાની ગુણવત્તાનું એક માત્ર દૃષ્ટાંત પંડિત મફતભાઈના શબ્દોમાં જોઈએ. આવા હતા આપણા પૂજ્ય ગુરુદેવશ્રી જેમણે જિનશાસન આ સંસ્થામાં પૂ.આ.વિજય નેમિસૂરીશ્વરજી મ., માટે પોતાનું આખુંય જીવન ન્યોછાવર કર્યું. આ જિનશાસનને અમૂલ્ય રત્નોની ભેટ આપી. પૂજ્યશ્રીએ પોતાના જીવનમાં પૂ.આ.નીતિસૂરીશ્વરજી મ., પૂ.આ.વિજયવલ્લભસૂરીશ્વરજી મુખ્યતયા બે કાર્ય કર્યા છે. એક તો પ્રાચીન તીર્થોનો જિર્ણોદ્ધાર મ.સા. આદિ આચાર્યો પધારતા અને કલાકોના કલાકો સુધી વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનગોષ્ટિ કરતા. સરદાર વલ્લભભાઈ પટેલ, * કરવાનું અને બીજું જ્ઞાનસાધાનાનું. નવી નવી પઠશાળાઓ મણિલાલ કોઠારી, કાકા કાલેલકર વિગેરે નેતાઓ આ સંસ્થામાં ખોલવી અને પ્રભુદાસભાઈ જેવા ઉત્તમ નરરત્નોના પહેલ પાડી આવતા ને માર્ગદર્શન આપતા. પંડિત સુખલાલજી, પંડિત જગતની સમક્ષ મૂકવા. એના જ પરિણામે આજ લગભગ બેચરદાસ, પંડિત ભગવાનદાસ, અર્થશાસ્ત્રી ત્રિકમભાઈ વિ. જેટલા નામચીન પ્રખ્યાત પંડિત થયા એ પૂજ્યશ્રીની પરમકૃપાનું વિદ્વાનો દિવસોના દિવસો સુધી રહેતા અને વિદ્યાર્થીઓ એમના જ ફળ કહી શકાય. જ્ઞાનનો લાભ લેતા.” પૂજ્યશ્રીની પ્રભાવકતાને કોટિ કોટિ વંદન... આવી એક મહાન જ્ઞાનની પરબ પૂજ્યશ્રીના ઉપદેશથી (આ લેખ “વિનિયોગ સમાચાર' શ્રદ્ધાંજલી વિશેષાંક વર્ષ સ્થાપના થઈ હતી એનાથી પણ આગળ વધીને પુજ્ય ૪ અંક ૨૫નાં આધારે લખાયેલ છે.). ગુરુદેવશ્રીએ અમદાવાદમાં ચાલતી “વિદ્યાર્થી ભવન' નામની પરમોપકારી ગુરુદેવ પાઠાળામાં સતત ધ્યાન આપ્યું. આ વાત પંડિતવર્ય મફતભાઈ આ પ્રમાણે કહે છે. નમેખ વંતાન-વાવશ! ઘર્મનામ! ? Jain Education Intemational Page #405 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ जवोनजी ?.... ठीक ठीक उपधोन किकण हालेरीयु हे ? આપરી થયા છે વાવની....તપસ્યા તો ખોર દાતે હૈ પળ મેં एक संकट अबवु है। गोम में पिवान पोणी नी हा । तपस्वीओ ને અશાતા વૈ। વાવની અળ સાત મેં' મ વુઆ હૈ ખળથી पोणी कम है। ज्यु त्यु करने अतरा दन काढीया... हमें नि નિતે कोई वात करो अतरादन वात क्यु नी રળી'તિ વોર્ડ ની મેં बावसी..! हमें करपा करो... आप को तो बावजी पोणीरे जगा घी पीरावुं पण माथी पोणी री वेवस्था नी वै । पेसका में एक टपु पोणी नी है। हमें हेंग आपरा माथे हैं। एडा फसियाँ हो न बावजी... कोई बात करो... 50 थे.... गोम एं पीवान पोणी नी ? किदी ? थोरा आ वात व्हेलाइस છોડું રો હોર્ફ લાખ રો હિ। વાત એમ હતી કે વાંકલીમાં ઉપધન ચાલુ હતા. તે વખતે દુકાળના કારણે પાણીની ખૂબ જ તંગી હતી. અને તેમાંય એક સાથે ૬૦૦ માણસ ઉપધાન કરવા આવ્યા એટલે વિશેષ પ્રતિકૂળતા શરૂ થઈ. થોડા દિવસ તો ચલાવ્યું. પછી સાવ જ ચાલે તેમ ન લાગતા જવાનમલજી પૂ. ગુરુદેવશ્રી પાસે આવીને પરિસ્થિતિની જાણ કરી. એમનું કહેવું એમ હતું કે ગુરુદેવ! આપ કહો તો પાણીને બદલે ઘી વાપરી શકું પરંતુ પાણીની વ્યવસ્થા મારાથી નહીં થઈ શકે. ત્યારે ગુરુદેવે તેમને શાંત્વના આપતા કહ્યું. જવાનમલજી! ચિંતા ન કરો. શાસનદેવો સહાય કરશે. આપણે આપણી આરાધનાને વિશેષ દૃઢ બનાવીએ. તમે આરાધકોને કઈ દો સૌ શ્રી નમસ્કાર મહામંત્રના જાપમાં બેસી જાય. શાસનદેવને અરજ કરે કે— અમારી આ આરાધનામાં આવેલું વિઘ્ન જલ્દી દૂર થાઓ.’ તે પછી પૂજ્યશ્રીએ જવાનલમજીને ચપટીએક વાસક્ષેપ આપ્યો અને કહ્યું જાઓ પેચકા ઉપર જાઓ (પેચકો એટલે ગામનો કુવા. જ્યાંથી આખું ગામ પાણી ભરવા આવે તે પનઘટ) અને કુવામાં વાસક્ષેપ નાખી દેશો. સૌ સારાવાના થશે. અત્યંત શ્રદ્ધાપૂર્વક જવાનમલજી બીજા બે-ચાર માણસોને સાથે લઈને પેચકા ઉપર ગયા અને ગુરુ મ.એ કહેલી વિધિ મુજબ વાસક્ષેપ નાખ્યો ત્યાંજ સૌના આશ્ચર્ય વચ્ચે પાણીની ૩૯૩ સપાટી વધવા લાગી. ધીરે ધીરે પાણી ઊંચું આવવા લાગ્યું. તેની સાથે જ ગામલોકો હરખથી નાચી ઊઠ્યા. કુવાના કાંઠા સુધી પાણી ભરાઈ ગયું. આવો આશ્ચર્યજનક પ્રસંગ જોઈને સૌ ગુરુદેવ પર ઓવારી ગયા. જવાનલમલજી અને આખું ગામ ઉપાશ્રયમાં આવી પહોંચ્યું. આજ તો સૌનું દળદર ફીટી ગયું. ગુરુદેવની સાક્ષાત્ કૃપાવર્ષાનો આ પ્રસંગ સૌના હ્રદય સરોવરમાં એક આનંદની અનેરી હેરી વહાવી રહ્યો હતો. સૌ ગુરુદેવને અભિનંદન આપવા લાગ્યા. ગુણ ગાવા લાગ્યા... ત્યારે ગુરુદેવે ફરમાવ્યું ભાગ્યવાનો! આ બધો પ્રભાવ જિનશાસનનો છે. સર્વજ્ઞ શાસનની આરાધના કરતા જીવોને અનુકૂળતાઓ આપવા માટે શાસનદેવો હરપલ તૈયાર હોય છે. દેવ-ગુરુની કૃપાથી આરાધકોને ક્યારેય વિઘ્નો આવતા નથી. તમે પણ આરાધનામાં વિશેષ આગળ વધો અને દેવ-ગુરુની કૃપાને પ્રાપ્ત કરો એજ મંગલ આશીર્વાદ.’’ આ પ્રમાણે ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરીને સૌ વિખરાયા. જવાનમલજીનાં દિલમાં ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધાનો દીવડો જ્વલંત ઉજાસ વેરવા લાગ્યો. તે પછી તો તે આરાધકોની ભક્તિમાં પરોવાઈ ગયા...ઓતપ્રોત બની ગયા. આ પ્રસંગ પૂજ્ય ગુરુદેવશ્રીના તપ-જપ અને સંયમબળની સાક્ષી પૂરે છે. સાંસારિક કાર્યોથી સદા અલિપ્ત એવા મહાત્મા પણ જ્યારે સંઘ પર આપત્તિના વાદળા ઘેરાય અને તે કારણે આરાધનાઓ, સાધનાઓ, ઉપાસનાઓ મંદ થતી જણાય ત્યારે તે આપત્તિને દૂર કરવા માટે પોતાની સાધનાનો અંશ પ્રગટ કરે છે. તે વખતે દુનિયાની આંખે એક ચમત્કાર સર્જાય છે. પરંતુ મહાત્માને તો તેમાં માત્ર એક અદના સંઘ સેવક તરીકેનું કર્તવ્ય જ જણાતું હોય છે. ધન્ય હો આવા મહાપુરુષોને... સૌજન્ય : શ્રી સિદ્ધાચલ શણગાર જૈન ટ્રસ્ટ, લુણાવા મંગલ ભવન, તળેટી રોડ, પાલિતાણા તરફથી પૂ. આ. શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મ. જૈનસમાજના શ્રમણોધાનમાં અનેક, પરમ સૌરભભર્યા ફૂલડાં ખીલ્યાં છે અને એ ફૂલોના મઘમઘાટે વિશ્વ સુરભિત બન્યું છે. આવાં અનેક ફૂલડાંઓનું અનેરી ફોરમ ફોરતું એક પુષ્પ તે શ્રીમદ્ વિજયકેશરસૂરિજી! ઓમકારજાપના પૂરેપૂરા રસિયા, યોગવિદ્યાના અભ્યાસી તેમ જ ગઈકાલના અને આજના યુગની માર્ગદર્શક થઈ પડે તેવી સાહિત્યશ્રેણીના સર્જક Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ એ સૂરિજી ગઈ કાલે જીવંત હતા. આજે અક્ષરદેહે જાગૃત છે ને આવતી કાલે તેઓ ચિરંજીવ છે. આવા ચિરંજીવ સાધુપુરુષનો જન્મ સં. ૧૯૩૩ના પોષ સુદી ૧૫ના દિવસે તીર્થાધિરાજની છત્રછાયામાં પાલિતાણા ખાતે થયો હતો. તેઓનું વતન કાઠિયાવાડમાં બોટાદ પાસેનું પાળિયાદ ગામ હતું. તેમના પિતાનું નામ માધવજીભાઈ નાગજીભાઈ હતું ને માતાનું નામ પાનબાઈ હતું. જેમનાં પગલાંથી ભાગ્યોદય થવાથી, તે લક્ષ્મીરૂપમાં પલટાઈ ગયું હતું. તેઓ જ્ઞાતિએ વિસાશ્રીમાળી અને ધંધે વેપારી હતા. માતાપિતા ધર્મના પૂરા પ્રેમી હતા. એવા માતાપિતાને ત્યાં બાળક કેશવજીનો જન્મ થયો. તેમનું મોસાળ પાલિતાણા હતું. તેણે ત્રણ ચોપડી સુધી અહીં અભ્યાસ કર્યો. સં. ૧૯૪૦માં બધું કુટુંબ વઢવાણ કેમ્પમાં રહેવા આવ્યું. અહીં કેશવજીનો છ ચોપડી સુધીનો અભ્યાસ થયો, પણ તેટલામાં કાળનું ચક્ર આવ્યું અને માતાપિતાનો ત્રણ-ત્રણ દિવસના અંતરે સ્વર્ગવાસ થયો. કેશવજીનું હૃદય સંસારથી ઘવાયું ને વૈરાગ્ય ભાવના પ્રબળ બની. આ વખતે તેમને વડોદરા ખાતે શ્રી વિજયકમલસૂરીશ્વરજીનો મેળાપ થયો અને સં. ૧૯૫૦ના માગશર સુદ ૧૦ના દિવસે તેમની પાસે જ દીક્ષા લીધી. ગુરુજીએ તેમનું નામ શ્રી કેશરવિજયજી રાખ્યું. શ્રી કેશરવિજયજીએ એક સમર્થ ગુરુનું શરણું સ્વીકાર્યું હતું. તેમની પાસે વડોદરા અને સુરતમાં રહીને તેમણે ખૂબ અભ્યાસ કર્યો. જ્ઞાન વિશાળ થતું ગયું. તેવામાં તેમનું મન યોગ તરફ દોરાયું અને જીવનભર યોગપ્રાપ્તિ માટે ગમે તેવાં સંકટો સહેવામાં તેમણે મઝા માણી છે. અનેક ચમત્કારો તે દ્વારા તેમને પ્રાપ્ત થયેલા કહેવાય છે. ઓમકારનો જાપ તો પોતે કરોડોવાર કરેલો ને જે મળે તેને તે કરવા ઉપદેશ આપેલો. સં. ૧૯૬૩માં સુરતમાં તેમને ગણિ પદવી અપાઈ અને સં. ૧૯૬૪માં પંન્યાસ પદવીનો ઉત્સવ થયો. આ પછી અચાનક ગુરુદેવનો સ્વર્ગવાસ થતાં, તેમ જ ગુરુદેવની ઇચ્છા મુજબ પાછળનો બધો ભાર તેમને સોંપાતાં કાર્યભાર વધ્યો. રાજયોગ જાણવાની ઇચ્છા અહીં દબાઈ ગઈ. પોતાના સમુદાયનું બંધારણ કરવા તેમણે વઢવાણ કેમ્પમાં સાધુસંમેલન ભર્યું. આ પછી ઘણી દીક્ષાઓ તેમને હસ્તે થઈ. તેમની વિદ્વતા અને યોગીપણાની ખ્યાતિ બધે પ્રસરી વળી હતી. ધરમપુર સ્ટેટ તથા બીજા રાજાઓ તેમના ભક્તો બન્યા હતા. પારસી, મુસલમાન, ઘાંચી, મોચી તો તેમને પોતાના જ હિતૈષી ગણતા. વિશ્વ અજાયબી : તેમના ગુણોથી આકર્ષાઈ તથા સ્વર્ગસ્થ સૂરિજીની ઇચ્છાને માન આપી સં. ૧૯૮૩ના કારતક વદી ૬ના રોજ તેમને આચાર્ય પદવી ભાવનગરમાં અપાઈ. આ પ્રસંગે ખૂબ મહોત્સવ, માનપત્રો તેમ જ લખાણો થયાં હતાં. આ વખતે તેમની સાહિત્ય લેખન-પ્રવૃત્તિ ચાલુ હતી ને તેમના ગ્રંથો જૈન જૈનેતર સમાજમાં સારો આદર પામ્યા હતા. તેમણે લગભગ ૨૦ ઉપરાંત પુસ્તકો નીતિ, ધર્મ, સ્થાનક ને યોગને અંગે લખ્યાં છે. વિ. સં. ૧૯૮૫નું વડાલીનું ચાતુર્માસ પૂર્ણ કરી તેઓ તારંગાજી ગયા. અહીં ગુફામાં ધ્યાન અવસ્થામાં બેસતાં શરદીએ ભયંકર હુમલો કર્યો, હૃદયમાં દર્દ પેદા થયું ને આ દર્દો છેવટે પ્રાણ લીધા. ઉપચાર કરવા અમદાવાદ ઊજમફઈની ધર્મશાળામાં તે ચાતુર્માસમાં શ્રાવણ વદી પાંચમે તો સૂરિજીએ તમામ ત્યાગ કરી ઓમકારનો જાપ શરૂ કર્યો અને જીવનની છેલ્લી ક્ષણે પણ ઓમકાર. શોકની અમાવસ્યા છવાઈ ગઈ, છતાં તેમની પવિત્રતાની પૂર્ણિમા તો આજે પણ સદોદિત છે. જૈનશાસનના જ્યોતિર્ધર, સુવિશાળગચ્છાધિપતિ, સમર્થ- પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ જન્મ : વિ.સં. ૧૯૫૨, ફાગણ વદ ૪, દહેવાણ. વતન : પાદરા (જિ. વડોદરા). દીક્ષા : સં. ૧૯૬૯, પોષ વદ ૧૩, ગંધારતીર્થ. ગણિ-પંન્યાસ પદ : સં. ૧૯૮૭, કારતક વદ ૩, (મુંબઈ). ઉપાધ્યાય પદ : સં. ૧૯૯૧, ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. આચાર્ય પદ : સં. ૧૯૯૨, વૈશાખ સુદ ૬, મુંબઈ. સ્વર્ગવાસ : સં. ૨૦૪૭, અષાઢ વદ ૧૪, અમદાવાદ. દીક્ષાપર્યાય : ૭૭ વર્ષ અને ६ મહિના. સાપર્યાય : ૭૭ સુવિશાળ ગચ્છાધિપતિ, જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ૭૮ વર્ષનો દીક્ષાપર્યાય Page #407 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૯૫ પાળી ૯૬ વર્ષની ઉંમરે, અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાઢ દિવસે આમોદમાં દીક્ષા આપવાનું વિચારાયું હતું, પરં વદ ૧૪ (તા. ૯-૮-૧૯૯૧)ના રોજ અરિહંત પરમાત્માના ઉપાશ્રયમાં ત્રિભુવનના દૂરના એક કાકી ત્રિભુવનને જોઈ ગયાં, ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એટલે આમોદમાં દીક્ષા આપવાનું માંડી વાળવામાં આવ્યું અને પૂજ્યાપદ આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી જૈનોની વસ્તી વગરના તીર્થધામ ગંધારમાં દીક્ષા આપવાનું નક્કી મહારાજનું ૭૮ વર્ષનું સુદીર્ઘ દીક્ષાજીવન સંખ્યાબંધ મહત્ત્વની થયું. મુનિ મંગળવિજયજીએ એ કાર્ય માટે હિંમત દર્શાવી. તેઓ ઘટનાઓથી સભર હતું. પૂજ્યશ્રીનું જીવન એટલે ઇતિહાસ. તથા મુનિ નવિજયજી તથા મુનિ પ્રકાશવિજયજી કિશોર છેલ્લા સૈકામાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોનો ઇતિહાસ. ત્રિભુવનની સાથે ૧૯ માઇલનો વિહાર કરી ગંધાર પહોંચ્યા. પૂજ્યશ્રીનો જન્મ એમના મોસાળના ગામ દહેવાણમાં વિ.સં. ગંધારમાં દીક્ષા મુહૂર્તનો સમય થઈ ગયો હતો અને મુંડન માટે ૧૯૫૨ના ફાગણ વદ ૪ના શુભ દિને થયો હતો. એમનું નામ ગામમાંથી હજામને આવતાં વાર લાગી તો ત્યાં સુધીમાં મુનિ ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છોટાલાલ મંગળવિજયજીએ પોતે કેશલોચ ચાલુ કરી દીધો હતો. હજામ આવી પહોંચતાં મુંડન થયું. આ રીતે પાંચ-સાત જણ વચ્ચે અને માતાનું નામ સમરથબહેન હતું. બાળક ત્રિભુવનના જન્મ પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તો પિતાશ્રી ત્રિભુવનનો દીક્ષાવિધિ ગુપ્ત રીતે થઈ ગયો અને નામ મુનિશ્રી છોટાલાલનું અવસાન થયું. છોટાલાલને બીજા બે ભાઈઓ હતા. રામવિજયજી રાખવામાં આવ્યું. છોટાલાલની માતાનું નામ (ત્રિભુવનની દાદીમાનું નામ) રતનબા દીક્ષા પછી શ્રી રામવિજયજી મહારાજે સં. ૧૯૬૯નું હતું. ત્રિભુવને પાદરાની સરકારી શાળામાં અભ્યાસ ચાલુ કર્યો. પ્રથમ ચાતુર્માસ સિનોર ગામમાં કર્યું. એ વખતે વ્યાખ્યાનની કિશોર ત્રિભુવન ધર્મ–અભ્યાસમાં ઘણો તેજસ્વી હતો. જવાબદારી શ્રી દાનવિજયજી મહારાજની હતી, પરંતુ એક દિવસ પૂ. શ્રી દાનવિજયજીની તબિયત સારી ન હતી ત્યારે એમના સાધુ ભગવંતના સંપર્કને લીધે દીક્ષા લેવાના કોડ એના મનમાં ગુરુદેવ વડીલ પંજાબી મહારાજ ઉપાધ્યાય શ્રી વીરવિજયજી જમ્યા, પરંતુ એનાં દાદીમા, એના કાકાઓ એને દીક્ષા લેતા અટકાવતાં હતાં, કારણ કે ત્રણ ભાઈઓ વચ્ચે આ એક જ મહારાજે નૂતન સાધુ શ્રી રામવિજયજીને વ્યાખ્યાન આપવા માટે દીકરો હતો. ત્રિભુવનના પિતાના એક કાકાએ તો ત્રિભુવન જો ફરમાવ્યું, કારણ કે શ્રી રામવિજયજીમાં એ શક્તિ એમણે નિહાળી દીક્ષા ન લે તો પોતાની દુકાન ત્રિભુવનના નામ ઉપર કરી હતી. પાટ ઉપર બિરાજી વ્યાખ્યાન આપવાનો શ્રી રામવિજયજી આપવાનું પ્રલોભન પણ બતાવ્યું હતું, પરંતુ એથી ત્રિભુવન જરા માટે આ પહેલો જ પ્રસંગ હતો. પોતે ના પાડી છતાં પૂ. ગુરુભગવંતની આજ્ઞા થતાં એ જવાબદારી સ્વીકારવી જ પડી. પણ આકર્ષિત થયો ન હતો. કિશોર ત્રિભુવને દીક્ષા લેવાનો અડગ નિશ્ચય કર્યો હતો, વહેલી તકે દીક્ષા લેવાનું નક્કી કર્યું. ક્યા વિષય પર વ્યાખ્યાન આપવું એનો વિચાર કરી લીધો. સમકિતના સડસઠ બોલની સઝાય પોતાને કંઠસ્થ હતી તેના એણે થોડા વખત પછી વડોદરામાં પૂ. પ્રેમવિજયજી મહારાજ પાસે જઈ પોતાની દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું, પરંતુ એ માટે સમય વિવેચનરૂપે પૂજ્યશ્રીએ સરસ વ્યાખ્યાન આપ્યું. તે વ્યાખ્યાન ઓછો હતો. (ઓછો હોય એ જરૂરી પણ હતું.) દીક્ષા ચૂપચાપ સાંભળીને પૂ.ઉપા. શ્રી વીરવિજયજીએ આગાહી કરેલી કે લેવી હતી. દીક્ષા વડોદરા રાજ્યની બહાર આપવામાં આવે તો રામવિજયજી ભવિષ્યમાં સમર્થ વ્યાખ્યાતા થશે. પૂજ્યશ્રી જ્યાં તાત્કાલિક કાયદાનો પ્રશ્ન ઊભો ન થાય, એટલે પૂ. જ્યાં વિચર્યા ત્યાં તેમનાં પગલે પગલે અંજનશલાકા, પ્રતિષ્ઠા, પ્રેમવિજયજી મહારાજે ત્રિભુવનને દીક્ષા માટે બ્રિટિશ સરહદમાં દીક્ષા, ઈત્યાદિ પ્રકારના ઉત્સવો સતત યોજાતા રહ્યા. આવેલા જંબુસર પહોંચવાનું કહ્યું. માસર રોડ પહોંચી, ત્યાંથી ખંભાતમાં એકી સાથે ૨૪ અને અમલનેરમાં એકી સાથે પગે ચાલી જંબૂસર જવાનું હતું. ત્રિભુવન વિશ્વામિત્રીથી ટ્રેનમાં ૨૬ વ્યક્તિઓએ એમની પાસે દીક્ષા લીધી. તેમના હાથે બેઠા. રસ્તામાં પાદરા સ્ટેશન આવતું હતું. મુસાફરોની ચડ ૨૫/- થી વધુ મુનિઓએ અને ૫00 થી વધુ સાધ્વીજીઓએ ઊતરમાં પોતાના ગામનો કોઈ માણસ તેને જોઈ ન લે તે માટે દીક્ષા ગ્રહણ કરી છે. પાદરા સ્ટેશન આવતાં પહેલાં ત્રિભુવન પાટિયા નીચે સૂઈ ને પૂજ્યશ્રીએ દીક્ષા લીધી ત્યારે દીક્ષાનાં ચારે બાજુ સંતાઈ ગયો. સાંજના માસર રોડ ઊતરીને, પગપાળા ચાલીને જબ્બર વિરોધ ચાલતો હોવાથી પૂજ્યશ્રીને પોતાની ખાનગીમાં તે જંબૂસર રાતના સાડા-અગિયાર વાગે પહોંચ્યો. ઉપાશ્રયમાં અને તે પણ દરિયાકિનારે અને તે પણ માત્ર પાંચ-સાત જઈને તેણે મોટા મહારાજને જઈને બધી વાત જણાવી. બીજે વ્યક્તિની હાજરીમાં જ દીક્ષા લેવી પડી હતી અને એથી એજ Jain Education Intemational Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ વિશ્વ અજાયબી : જોડાયા હતા. અમદાવાદ-ગાંધીનગર સ્થિત તમામ રાજદ્વારી નેતાઓ અંતિમદર્શન અને શ્રદ્ધાંજલિ આપવા આવી ચૂક્યા હતા પૂજ્યશ્રીના સ્વર્ગવાસના સમાચારની નોંધ દરેક દૈનિક પત્રકારોએ પ્રથમ પેજ પર ફોટા છાપવા સાથે સ્વયંભૂ રીતે લઈ એમને વિશ્વસ્તરીય વ્યક્તિ તરીકે નવાજી હતી. આવા લોખંડી વ્યક્તિત્વના સ્વામી સિદ્ધાંતનિષ્ઠ સૂરિદેવને ભાવપૂર્ણ વંદનાવલિ. એ સૂરિવરને કોટિ કોટિ વંદનાઓ. વખતે આ મહાપુરુષે મનોમન નિર્ણય કરેલ કે–મારે દીક્ષામાર્ગને એવો સુલભ બનાવવો છે કે નાના બાળકોથી માંડી યુવાનો પ્રૌઢો વૃદ્ધો, લાખોપતિઓ, અબજોપતિઓ સહુ કોઈ જાહેરમાં ધામધૂમથી દીક્ષા લઈ શકે, અને પૂજ્યશ્રીએ દીક્ષા બાદ પોતાની પ્રવચનધારા દ્વારા એવો દીક્ષાનો ડંકો વગાડ્યો કે–બાળકો, યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધોની જાહેરમાં ધામધૂમથી દિક્ષા થવા માંડી. આશ્ચર્યની વાત એ છે કે પૂજ્યશ્રીને પોતાને ખાનગીમાં દીક્ષા લેવી પડી હતી જ્યારે પૂજ્યશ્રીના અંતિમ યુવાશિષ્ય અતુલભાઈ ઝવેરી જેઓ અબજોપતિ બાપના નબીરા હતા–જેઓના વરઘોડા પરદેશમાં પણ હીરાના વેપારીઓએ કાઢ્યા હતા તેમની દીક્ષા અમદાવાદ-નવરંગપુરા ખાતે સ્ટેડિયમમાં લાખ્ખો માણસોની મેદની વચ્ચે થઈ હતી અને એ વખતે સમસ્ત અમદાવાદના એક લાખ કરતા વધુ જૈન-જૈનેતરોને તેમના કુટુંબીઓએ નીચે બેસાડીને બહુમાનપૂર્વક ભોજન કરાવી બુફે પદ્ધતિથી સાચી સાધર્મિક ભક્તિ ન થાય તેનો એક આદર્શ ઊભો કરી દીધો હતો. પૂજ્યશ્રીનું અંતિમ ચાતુર્માસ અમદાવાદ સાબરમતી પુખરાજ રાયચંદ આરાધનાભવન ખાતે નિર્ણિત થયું હતું. ચાતુર્માસ પ્રવેશ સમયે એટલી બધી ભાવિકોની ભીડ જામી હતી કે ખુદ પૂજ્યશ્રી પ્રવચનમંડપમાં જઈ શક્યા ન હતા ને પ્રથમ પ્રવચન શિષ્યોને કરવું પડ્યું હતું. પ્રવેશ બાદ પૂજ્યશ્રીનું સ્વાથ્ય બગડતાં પૂજ્યને ડોલીમાં બેસાડી પોલડી ખાતે દર્શન બંગલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પૂજ્યશ્રીને ટ્રીટમેન્ટ અપાતી હતી. ટ્રીટમેન્ટ દરમ્યાન તેઓશ્રીને પોતાનો અંતિમ સમય નજીક જણાતા આહાર-પાણી તથા દવાનો સંપૂર્ણ ત્યાગ કરી સાગારિક અણશન સ્વીકારી લીધું હતું. આ સમાચાર ભારતભરમાં પહોંચતાં હજારો ભક્તો અંતિમદર્શન માટે ત્યાં હાજર થઈ ગયા હતા અને બરાબર વિ.સં. ૨૦૪૭ અષાઢ વદ-૧૪ના સવારે ૧૦ વાગે સેંકડો સાધુ-સાધ્વી અને હજારો શ્રાવક-શ્રાવકાની ઉપસ્થિતિમાં “અરિહંત-અરિહંત'ના ઉચ્ચાર સાથે પૂજ્યશ્રીએ દેહ છોડ્યો હતો. પૂજ્યશ્રીની નવશિખરવાળી પાલખી સાથેની અંતિમયાત્રા અષાઢ વદ ૦))ના દર્શન બંગલેથી નવ વાગે નીકળી અમદાવાદના રાજમાર્ગો પર પસાર થઈ ૨૫ કિ.મી.નો રજમાર્ગ કાપી સાંજના ૬ વાગે સાબરમતી રામનગરના અગ્નિ સંસ્કારસ્થળે પહોંચી હતી અને બરાબર સૂર્યાસ્ત સમયે એક કરોડ અગ્યાર લાખની બોલી બોલવાપૂર્વક ભક્તોએ પૂજ્યશ્રીના દેહને અગ્નિદાહ દીધો હતો. પૂજ્યશ્રીના અંતિમ દર્શનમાં અને સ્મશાનયાત્રામાં બે લાખથી વધુ લોકો શ્રી આત્મ-કમલ-વીર-દાન-પ્રેમસૂરિજીના પટ્ટધર, પ્રભાવક, વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ, સકળસંઘહિતૈષી, અનેકાંતદક્ષ, પ્રભાવક પ્રવચનકાર, શિબિરોના આદ્યપ્રેરક વાચનાદાતા, ભાવાચાર્ય, | સુવિશાળગચ્છાધિપતિ સ્વ. પૂ. ગુરુદેવ આચાર્ય શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. જન્મ શતાબ્દી વર્ષ સં. ૧૯૬૭ થી સં. ૨૦૬૭ વર્ષ વીસમી સદીના જિનશાસનના ગનનમાં સૂર્યની જેવું ચમકતું અને ચળકતું વ્યક્તિત્વ હતું, પ.પૂ. સકલસિંઘહિતચિંતક શાસન સેવાના અનેક કાર્યોના આદ્ય પ્રણેતા, તપ-ત્યાગ-તિતિક્ષામૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનું. સૂર્ય જેમ પોતાના પ્રકાશથી ગગનમંડલને દેદિપ્યમાન બનાવી અંધકાર અને ક્ષુદ્રજંતુઓથી રહિત બનાવી દે છે તેમ પોતાની ભક્તિ-વિરક્તિ અને બુદ્ધિથી સમગ્ર જિનશાસનની કાયાપલટ કરી દેનાર, હજારો જીવોને અજ્ઞાનનું અંધારું અને મિથ્યાત્વ-મોહાદિરૂપ શુદ્ર જંતુઓને દૂર કરી આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિના સોપાનો ચડાવનાર ચોથા આરાની વાનગીસમાં પૂજ્યશ્રી સ્વનામને સાર્થક કરતા હતા. એક કવિએ એક જગ્યાએ લખ્યું છે કે Jain Education Intemational Page #409 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨૯૭ મેં ઇસ ખુદા કી તલાશ મેં હૂં યારો, વડી દીક્ષા : મહા સુદ-૧૦, સંવત-૧૯૯૧. ચાણસ્મા જો ખુદા હોતે હુએ ભી અપના સા લાગે... પ્રથમ શિષ્ય : પૂ. મુનિરાજશ્રી પદ્મવિજયજી મ. (પાછળથી આ પંક્તિઓને હેજે ફેરવીને કહેવું હોય તો કહી પંન્યાસ) , શકાય. ગુરુદેવશ્રી : સિદ્ધાન્ત મહોદધિ પૂ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેં ઐસે ગુરુ કો પા ચૂકા હું મેરે યારો, પ્રેમસૂરીશ્વરજી મહારાજ. જો અપના સા હોતે હુએ ભી ખુદા સા લગે. ગણિપદ : સં. ૨૦૧૨, ફાગણ સુદ-૧૧, તા. ૨૨-૨સાચે જ આપણા જેવું જ શરીર અને બાહ્ય શક્તિ અને ૧૯૫૬, પૂના મળવા છતાં છોટી સી જિંદગાનીમાં જે શાસનના વિરાટ કાયો પંન્યાસ પદ : સંવત-૨૦૧૫, વૈશાખ સુદ-૬, તા. ૨-૫કર્યા છે, જે અકલ્પનીય સાધના માર્ગોનું ખેડાણ કર્યું છે, જે ૧૯૬૦, સુરેન્દ્રનગર કુસંસ્કારો સામે સંઘર્ષ ખેલી તેઓને પરાસ્ત કરી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી છે તે જોતાં એવું જ લાગે કે શું વસમી ગણાતી આચાર્યપદ : સંવત-૨૦૨૯, પોષ સુદ-૧૨, તા. ૮-૧વીસમી સદીમાં આવું ચારિત્ર, આવું સત્ત્વ, આવો પ્રચંડ ૧૯૭૨, અમદાવાદ પુરુષાર્થ, આવી સાધના શક્ય છે? શું આ મહાપુરુષે અમારી ૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ : સંવત-૨૦૧૬, આસો સુદ-૧૫. વચ્ચે આવીને જ મુકી તા. ૧૪-૧૦-૧૯૭), કલકત્તા ઉંચેરું નહીં, ગગન ઉંચેરું ૧૦૮ ઓળીની પૂર્ણાહૂતિ : સં. ૨૦૩૫, ફાગણ વદ-૧૩, વ્યક્તિત્વ વિકસાવ્યું તા. ૨૫-૩-૧૯૭૯, મુંબઈ હશે! શું આ માનવ હશે, વિશિષ્ટ ગુણો : ગુરુપરતંત્ર્ય, આજીવન ગુરુકુલવાસ સેવન, મહામાનવ હશે કે સંયમશુદ્ધિ, વિનય, ઉછળતો વૈરાગ્ય, પરમાત્મભક્તિ, પરમમાનવ! વિશુદ્ધ ક્રિયા, અપ્રમત્તતા, તપ, જ્ઞાનમગ્નતા, ક્ષમા ત્યાગપૂજ્યશ્રીના તિતિક્ષા, સંઘવાત્સલ્ય, શ્રમણ ઘડતર, તીક્ષ્ણ-શાસ્ત્રાનુસારી વ્યક્તિત્વને સંપૂર્ણપણે પ્રજ્ઞા. પ્રભુભકિત, ક્રિયાશુદ્ધિ, બ્રહ્મચર્ય, શાસ્ત્રનિષ્ઠ, ઉપસાવવું એ તો ક્રિયાઓ પ્રત્યે અનન્ય બહુમાન, ચિંતનશીલતા, લખલૂટ અતિમુશ્કેલ કે આત્મહીત કમાઈ લેવાની તાલાવેલી, સંઘવાત્સલ્ય, શ્રમણઅસંભવપ્રાયઃ છે જ, ઘડતર, નિર્ધામણાકૌશલ્ય આદિ. આંશિકપણે ઉપસાવવા પણ ગ્રંથોના ગ્રંથો નાના પડે, એટલે ચાલો શાસનોપયોગી અતિવિશિષ્ટ કાર્યો : ધાર્મિક શિક્ષણ શિબિર જીવનયાત્રાના કેટલાક માઈલ સ્ટોનોનું ઉપરછલ્લું માત્ર દ્વારા યુવાનોદ્ધારનો પ્રારંભ, વિશિષ્ટ અધ્યાપન-પદાર્થ દિગ્દર્શન કરી લઈએ. સંગ્રહ શૈલીનો વિકાસ, તત્ત્વજ્ઞાન-જીવનચરિત્રોને લોકમાનસમાં દૃઢ બનાવવા દૃશ્ય માધ્યમ (ચિત્રો)નો યુગો સુધી ઝળહળશે ભુવનભાનુના ઉપયોગ, બાલ-દીક્ષા પ્રતિબંધક બિલનો વિરોધ, અજવાળા કતલખાનાને તાળા લગાવ્યા, ૪૨ વર્ષ સુધી દિવ્યદર્શન સંસારી નામ : કાંતિભાઈ, માતાજી : ભૂરીબહેન, પિતાજી :- સાપ્તાહિકના માધ્યમે જિનવચન-પ્રસાર, સંઘ-એકતા . ચિમનભાઈ માટેનો પ્રચંડ પુરુષાર્થ, અનેકાંતવાત સામેના આક્રમણો વ્યાવહારિક અભ્યાસ : G.D.A.C.A. સમકક્ષ સામે સંઘર્ષ, ચારિત્ર શુદ્ધિનો યજ્ઞ, અમલનેરમાં ૨૭ દીક્ષા, મલાડમાં ૧૬ દીક્ષા આદિ ૪00 જેટલી સ્વહસ્તે દીક્ષા : પોષ સુદ-૧૨, સંવત-૧૯૯૧, તા. ૧૬-૧૨-૧૯૩૫, દીક્ષા પ્રદાન, આયંબિલના તપને વ્યાપક પ્રસિદ્ધિ... ચાણસ્મા નાનાભાઈ પોપટભાઈની સાથે - ય ર રરર Jain Education Intemational Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ વિશ્વ અજાયબી : કલાત્મક સર્જન : જૈન ચિત્રાવલી, મહાવીર ચરિત્ર, જ્ઞાન– ધ્યાન, તપ- જપ ને સમતાના સાધક પ્રતિક્રમણ સૂત્ર આલ્બમ, ગુજરાતી-હિન્દી બાલપોથી, અને શાસનપ્રભાવક મહાપુરુષોના જીવનચરિત્રના ૧૨ અને ૧૮ ફોટાના બે સેટ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ જીવન ચિત્રોનો સેટ પૂ. આચાર્યશ્રી કીતિસાગરસૂરિજી મ. બ્રાહ્મણવાડામાં ભગવાન મહાવીર ચિત્ર ગેલેરી, અમદાવાદ-રાજનગરની નજીક સુંદર અને સંસ્કારી પિંડવાડામાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ પ્રેમસૂરિજી મ.સા.ના કોચરબ-ગામ-પાલડી છે. પાલડી ગામે વણિક જાતિમાં જીવનચિત્રો, થાણા-મુનિસુવ્રત સ્વામિ જિનાલયમાં અગ્રેસર પરોપકારી, સેવાપરાયણ નરોત્તમદાસ નામે શેઠને ત્યાં શ્રીપાળ-મયણા જીવન ચિત્રો આદિ... શીલ-સંસ્કારસંપન્ન સહધર્મચારિણી પૂરીબહેન હતાં. તેમની પ્રિય બાબતો : શાસ્ત્ર-સ્વાધ્યા ઘોષ, સાધુ-વાચના, અષ્ટાપદ રત્નકુક્ષિએ સં. ૧૯૪૬ના ફાગણ સુદ ૧૦ના શુભ દિને શુભપૂજામાં મગ્નતા, સ્તવનોના રહસ્યાર્થની પ્રાપ્તિ, સ્વપ્નસૂચિત પુત્રરત્નનો જન્મ થયો. માતાપિતાએ લાડકવાયા દેવદ્રવ્યાદિની શુદ્ધિ, ચાંદનીમાં લેખન, માંદગીમાં પણ પુત્રનું નામ કેશવ રાખ્યું. પુણ્યવ્રતના પ્રભાવ પ્રમાણે સાત વર્ષની ઉંમરે અભ્યાસ શરૂ કર્યો. તે પહેલાં માતાપિતાના સુસંસ્કારોની ઊભા-ઊભા ઉપયોગપૂર્વક પ્રતિક્રમણાદિ ક્રિયાઓ, સંયમ રેખાઓ કેશવના જીવનમાં અંકિત થવા માંડી હતી. નિત્ય જીવનની પ્રેરણા, આશ્રિતો પાસે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું જિનદર્શન, નિત્ય જિનભક્તિ, નિત્ય નવકારશીના પચ્ચકખાણ વિવેચન તેમ જ વિનયવિવેકથી સંપન્ન બાળક ઉંમરમાં નાનો લાગતો તપસાધના : વર્ધમાનતપના ૧૦૮ ઓળી, છઠ્ઠના પારણે છઠ્ઠ, પણ સંસ્કારમાં મહાન લાગતો હતો. સાધુસંતોની વૈયાવચ્ચમાં પર્વતિથિએ છઠ્ઠ, આયંબિલ આદિ, ફૂટ, મેવો, મિષ્ટાન પ્રથમ, વડીલોના વિનયમાં પ્રથમ, ગરીબગુરબાઓની સેવામાં આદિનો જીવનભર ત્યાગ... અગ્રેસર રહેતા. આ બાળકમાં પ્રથમથી જ પ્રમાદનું નામનિશાન ચારિત્ર પર્યાય : ૫૮ વર્ષ, આચાર્યપદ પર્યાય : ૨૦ વર્ષ, ન હતું. દિન-પ્રતિદિન સાધુસંતોની સેવા કરતાં કરતાં જ્ઞાનવૃદ્ધિ કુલ આયુષ્ય : ૮૨ વર્ષ, કુલ પુસ્તકો : ૧૧૪ થી વધુ પણ થતી રહેતી. પરિણામે વૈરાગ્યનો રંગ ઘેરો થતો ચાલ્યો. પૂ. યોગનિષ્ઠ મુનિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના સતત સ્વહસ્તે દીક્ષા પ્રદાન : ૪૦૦થી વધુ, સમાગમે કેશવલાલનો વૈરાગ્યવાસિત આત્મા સંસારત્યાગ અને સ્વહસ્તે પ્રતિષ્ઠા : ૨૦, સંયમ-સ્વીકારના નિર્ણય પર આવ્યો. સં. ૧૯૬૯ના કારતક સ્વનિશ્રામાં ઉપધાન : ૨૦, સ્વહસ્તે અંજનશલાકા : ૧૨ વદ પાંચમે સંયમ સ્વીકારી, કેશવલાલ મુનિશ્રી કીર્તિસાગરજી બન્યા અને સંયમશ્રીને વર્યા. કુલ શિષ્ય-પ્રશિષ્ય આજ્ઞાવર્તી પરિવાર : ૪૩૫ વિદ્યમાન શ્રમણો દીક્ષા ગ્રહણ કરીને ગુરુનિશ્રામાં આગમોનું અધ્યયન કર્યું, સિદ્ધાંતોનું પરિશીલન કર્યું. વ્યાકરણ, કાવ્ય, ન્યાયશાસ્ત્રનું શિક્ષણ કાળધર્મ : સં. ૨૦૪૯ ચૈત્ર વદ ૧૩, તા. ૧૯-૪-૧૯૯૩, લીધું. ગુરુનિશ્રા અને ગુરુનિષ્ઠા, ગુરુસેવા અને ગુરુભક્તિના અમદાવાદ પ્રભાવે સં. ૧૯૮૪ના માગશર સુદ પાંચમે વિજાપુર નગરે શ્રી આત્મકમલ-વીર-દાન-પ્રેમસૂરિના પટ્ટધર-શિબિરના આદ્યપ્રણેતા, પૂજ્યપાદ પ્રસિદ્ધ વકતા આચાર્યશ્રી અમૃતસાગર સૂરીશ્વરજી શ્રી ૧૦૮ વર્ધમાન તપોનિધિ, ન્યાયવિશારદ, ગચ્છાધિપતિ, મહારારાજાના વરદ્ હસ્તે પંન્યાસ પદે આરૂઢ થયા. સાણંદ, આચાર્ય ભગવંત, શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિજી મહારાજાની આંબલીપોળ–અમદાવાદ, સાબરમતી, જૈન સોસાયટી૧00મી જન્મ શતાબ્દી પૂર્ણાહૂતિ પ્રસંગ વિ.સં. ૧૯૬૭થી વિ.સં. અમદાવાદ, પ્રાંતિજ, મહેસાણા, ઊંઝા, પાલનપુર, ગઢ, પાટણ, ૨૦૬૭ ચૈત્ર સુદી-૧૩ વર્તમાન ૪૫૦ મુનિભગવંતોના ગુરુદેવને જૂના ડીસા, મુંબઈ, પૂના, પાદરા, નવસારી, બોટાદ વગેરે અનેક શત શત વંદના. પૂ.પં. કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી સ્થળોએ ચાતુર્માસ કર્યો. વિ.સં. ૧૯૯૬ વૈ. સુ. ૩ મહેસાણા સૌજન્યદાતા પરિવાર શ્રીમતી તારાબેન કચરાલાલ કુડાલાલ | દોશી, વિલે પાર્લા (વેસ્ટ), મુંબઈના સૌજન્યથી નગરે પૂજ્યપાદ બાળસ્વભાવી, ભદ્રિક પરિણામી આચાર્ય શ્રી રિદ્ધિસાગરસૂરિ ?????? વરદ હસ્તે આચાર્યપદે આરૂઢ Jain Education Intemational Page #411 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૩૯૯ થયા. સં. ૨૦૦૨ અને સં. ૨00૪ના મુંબઈના ચાતુર્માસ ૨૦૧૭ના કારતક સુદ ૫ થી ૧૩ સુધી, નવ દિવસનો શ્રી દરમિયાન અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળને પુનઃ પ્રાણવંતુ બનાવ્યું સિદ્ધચક્ર મહાપૂજન, શ્રી અહંત મહાપૂજન, શ્રી અષ્ટોત્તરી અને પૂ. યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી સ્નાત્રપૂજા આદિ સહ ભવ્ય જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઊજવીને મહારાજ વિરચિત ૧૨૫ ગ્રંથોના પુન:પ્રકાશન કાર્યને વેગવાન સ્વર્ગસ્થ ગુરુદેવ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી. પૂજ્યશ્રીના કર્યું. આંતરજ્યોતિ ભાગ ૧ થી ૪, ભજનપદ ભાવાર્થ ભાગ ૧- અગ્નિસંસ્કાર થયા તે સ્થળે તેઓશ્રીના વિદ્વાન પટ્ટધર, ૨ આદિ સરળ ભાવવાહી ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક શાસનપ્રભાવક પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી સાહિત્યનું સર્જન કર્યું. પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં મહારાજના સદુપદેશથી ૫૧ ફૂટ ઊંચું ભવ્ય કીર્તિમંદિર ઘણાં કાર્યો થયાં. કોલવાડ ગામે ઘણાં વર્ષો જૂનાં પારસ્પરિક રચવામાં આવ્યું. પૂજ્યશ્રી ચિરસ્મરણીય શાસનપ્રભાવના મતભેદને સમજાવી સભાવ, સંપ, શાંતિનું વાતાવરણ સર્ફ કરીને સ્વ-પર કલ્યાણના કીર્તિકળશો સ્થાપિત કરી ગયા. અને શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા સંપન્ન થઈ. સં. એવા એ મહાન શાસનપ્રભાવક ગુરુભગવંતને કોટિ કોટિ ૨૦૨૨ના વૈશાખ સુદ ૩ના શુભ દિને કુંભાસણ મળે વંદના! આમૂલચલ નવનિર્મિત શિખરબંધી શ્રી શીતલનાથજી સૌજન્ય : પદ્માવતીબહેન નિરંજનભાઈ શાહ, ભાવનગર તરફથી જિનાલયમાં શ્રી શીતલનાથજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. પૂજ્યપાદ યુગદિવાકર, મહાનશાસનનાયક, પૂજ્યશ્રી સ્વભાવે ઘણા જ ભદ્રિક, સરળ અને સૌમ્ય પ્રૌઢ પ્રભાવશાલી, શતાધિક જિનાલય પ્રણેતા હતા, શાંત અને ગંભીર હતા, ધીર અને વીર હતા, ક્ષમા અને આ.ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. નિરભિમાનના અવતાર હતા. તેઓશ્રીએ ૨૫ વર્ષ સુધી સતત પૂજ્યપાદ સમર્થધૃતધર, સરસ્વતીનરાવતાર, સ્મારિતએકાસણાં કર્યાં હતાં. જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમ, શ્રુતકેવલી, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહોપાધ્યાય શ્રીમદ્ સ્વાધ્યાય અને સમતા દ્વારા આત્માની ઉત્ક્રાંતિ કરી પરમ યશોવિજયજી ગણિવરે તારક તીર્થંકર પ્રભુશ્રી મુનિસુવ્રત પદની પ્રાપ્તિનું ધ્યેય સિદ્ધ કરવા સતત જાગૃત રહેતા. ભગવાનની સ્તવનામાં અનુભવસિદ્ધ સત્ય રજૂ કર્યું છે કે :– તેઓશ્રીએ સં. ૨૦૧૬માં જૂના ડીસા મુકામે પોતાના શિષ્ય આચાર્યશ્રી સુબોધસાગર-સૂરીશ્વરજી મહારાજ અને વિશાળ અક્ષર થોડા, ગુણ ઘણાં, સજ્જનના તે ન લખાય રે; શિષ્ય-પ્રશિષ્ય-પરિવાર સહિત ચાતુર્માસ પ્રવેશ કર્યો ત્યારે વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે......” વૃદ્ધાવસ્થાનાં લક્ષણો જણાવા માંડ્યાં હતાં. શરીર ક્ષીણ બનતું સંતપુરુષો-વિરલ વિભૂતિઓના જીવન એવાં ગુણગરિષ્ઠ ચાલ્યું હતું. ભાદરવા સુદ ૪ સંવત્સરી મહાપર્વની સુંદર હોય છે કે જેની અભિવ્યક્તિ કરવામાં અક્ષરો ય અશક્ત બની આરાધના કરી, ભાદરવા સુદ પાંચમે તપસ્વીઓનાં પારણાં જાય!! શબ્દમાં સમાય નહીં ને કલમમાં કંડારાય નહીં એવી થયાં. પ્રભુજીની રથયાત્રાનો વરઘોડો બપોરે ૩=૦૦ કલાકે વિરલતા એમને વરી હોય છે. આવી એક વિરલ વિભૂતિ એટલે ચડ્યો. સાંજે પ=00 વાગે સ્વામિ વાત્સલ્ય થયું. રાત્રે વિ.સં. ૨૦૬૦માં જેમની જન્મશતાબ્દીની ઠેર ઠેર શાસન૧૧=૦૦ કલાકે પૂજયશ્રીનું સ્વાથ્ય કથળ્યું. ચતુર્વિધ સંઘ જૈન પ્રભાવનાઓપૂર્વક ઉજવણી થઈ છે તે પૂજ્યપાદ પરમકૃપાળુ પૌષધશાળામાં એકત્રિત થઈ ગયો. પૂજ્યશ્રીને ભાવિ સ્પષ્ટ મહાન શાસનયોતિર્ધર સમર્થ સંઘનાયક દ્રવ્યાનુયોગના વિરલ થઈ ગયું હોય તેમ ચોરાશી લાખ જીવયોનિને તેઓશ્રીએ વ્યાખ્યાતા શતાધિક જિનાલયોપાશ્રયાદિપ્રણેતા યુગદિવાકર ત્રિવિધે-ત્રિવિધે ખમાવ્યા. નમસ્કારમંત્રનું સ્મરણ સતત ચાલુ આચાર્યભગવંત શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ!! રહ્યું. મહાપ્રયાણની તૈયારી કરી લીધી. ‘નમો અરિહંતાણં'નો શ્રમણજીવનના શૈશવમાં જેમના શીતલ સાનિધ્યનો જાપ કરી, નશ્વર દેહનો ત્યાગ કરી, શાશ્વત સિદ્ધ આરાધક પારાવાર પ્રેમાળતાનો ને વિમલ વાત્સલ્યનો મને ક્ષણે-ક્ષણે આત્મા ૮૧ વર્ષની ઉંમરે ૪૭ વર્ષનો સંયમપર્યાય પાળી સાક્ષાત્કાર થયો હતો તે પરમોપકારી પૂજ્યશ્રી મને, “ગુણસાગર’ અનંતની યાત્રાએ ચાલ્યો! લાખો ભાવિકો શોકમગ્ન બની પ્રતીત થયા છે. ગયા. ભવ્ય અંતિમયાત્રા સાથે અગ્નિસંસ્કાર થયા. ડીસા જૈન સંઘે સદ્ગત આત્માના ચારિત્રપર્યાયની અનુમોદનાર્થે સં. (૧) જ્ઞાન-સાધના’ ગંગાના નિર્મલ સ્ત્રોત સમી Page #412 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ વિશ્વ અજાયબી : સંયમયાત્રાના ૬૨ વર્ષ દરમ્યાન તેઓશ્રીએ નિરંતર જ્ઞાનની તેઓ માહેર હતા. કદાચ આ દત્તચિત્તતા એમના અપૂર્વ અને અસ્મલિત આરાધના કરી હતી. પ્રારંભમાં અભ્યાસકાલની નીપજ હતી. દશવૈકાલિક સૂત્ર અભ્યાસના અધ્યયનરૂપે, પછી અધ્યાપનરૂપે, તે પછી દૈનિક બબ્બે ત્રણ- ચાર પૈકી એક હેતુ એ જણાવે છે કે જીવતો મસfમ ત્તિ ત્રણ સમયનાં પ્રવચનો-વાચનાઓરૂપે, નૂતન સર્જનરૂપે અને સદ્ભાગવં ભવ' અર્થાત્ “હું એકાગ્રચિત્ત બનીશ આ હેતુથી શિક્ષણ સંસ્થાઓની સ્થાપના-પ્રોત્સાહનરૂપે તેઓશ્રીનું સમગ્ર ય ભણવું જોઈએ. પ્રાયઃ દીર્ધકાલીન દૈનિક અભ્યાસથી જીવન જ્ઞાન–સાધનામાં તત્પર હતું. અતિ ઉચ્ચ કક્ષાની સંપ્રાપ્ત આ એકાગ્રતા જિનદર્શનમાં પૂજ્યશ્રીને એવા એકાકાર અધ્યયનરુચિ અને કુશાગ્રબુદ્ધિના બળે, દીક્ષાના પ્રારંભના બનાવી દેતી કે એનાથી સહજ આનંદની સાથે કાંઈક વિશિષ્ટ વર્ષોમાં જ તેઓશ્રીએ વ્યાકરણ-સાહિત્ય-ન્યાય-પ્રકરણો- | દિવ્યાનુભૂતિ પણ થાય. આ સંદર્ભમાં પૂજ્યશ્રીએ સ્વયં લખેલ આગમો અને કર્મશાસ્ત્રો પર અભુત પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું એક પ્રસંગ ટાંકવા જેવો છે. હતું. તેઓશ્રીની અધ્યયન-રુચિ દર્શાવવા માટે એક જ પ્રસંગ જેવું પ્રણિધાન પૂજ્યશ્રી ભક્તિના ક્ષેત્રે ધરાવતા હતા, નોંધવો પર્યાપ્ત થઈ પડશે. વિક્રમ સંવત ૧૯૯૦ની સાલમાં એવું જ પ્રણિધાન પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનોમાં ય ધરાવતા હતા. તેઓશ્રી પોતાના ગુરુદેવો સાથે અમદાવાદ–મરચન્ટ આ સંબંધી એક હૃદયસ્પર્શી આશ્ચર્યકારી પ્રસંગ વિ.સં. સોસાયટીમાં વિરાજમાન હતા. એ જ અરસામાં અમદાવાદ ૨૦૩૪ના તેમના પાલિતાણાના ચાતુર્માસમાં બન્યો છે. પાંજરાપોળના ઉપાશ્રયમાં પૂ. આગમોદ્ધારક આ. શ્રી (૩) નામનામુકત શાસનપ્રભાવનાઃ પૂજ્યશ્રીની સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ વિરાજમાન હતા. એ સમયે શાસનપ્રભાવના નામનામુક્ત ને અભિમાનમુક્ત હતી, જે કાંઈ તેઓશ્રી દરરોજ ત્રણ માઇલનો વિહાર કરીને પૂ. સાગરજી થયું છે એ ગુરુકૃપાથી જ થયું છે એવું દૃઢપણે માનતા અને મહારાજ પાસે અભ્યાસ કરવા આવતા અને અભ્યાસ કર્યા બાદ જાહેરમાં કહેતાં. એમના જીવનના યાદગાર સાધર્મિક ભક્તિના પુનઃ ત્રણ માઇલનો વિહાર કરીને સ્વસ્થાને જતા. આમ કાર્યરૂપે, એમની પ્રેરણા-પુરુષાર્થથી મુંબઈ-ભૂલેશ્વરઅભ્યાસની ઉત્કટ તમન્નાના યોગે તેઓશ્રી પ્રતિદિન જવા લાલબાગમાં તૈયાર થયેલ પંચમંજલી જૈન ધર્મશાળાનો ઉદ્ઘાટન આવવાનો છ માઇલનો વિહાર કરતા હતા....આવી અદ્ભુત સમારોહ યોજાયો ત્યારે પ્રવચનમાં પૂજ્યશ્રીએ કરેલ રજૂઆત સાધનાને કઈ સિદ્ધિ ન વરે? આ સંદર્ભમાં ટાંકવા જેવી છે. “સેવા અને સમાજ' સામયિકે તેઓશ્રીએ જીવનભર જ્ઞાનની સાધના અને જ્ઞાનનો એના તા. ૧૩-૬-૬૫ના અંકમાં પ્રગટ કરેલ પૂજ્યશ્રીના પ્રચાર સતત ચાલુ રાખ્યો હતો. સં. ૨૦૩૮માં મુંબઈ પ્રવચનમાંનો એક અંશ અક્ષરશઃ આ મુજબ છે કે :મજગામમાં તેઓશ્રી કાલધર્મ પામ્યા તેના એક દિવસ પૂર્વે, જૈન ધર્મશાળાના આ કાર્યની સફળતાનો સંપૂર્ણ યશ પોતાના તમામ બાલસાધુઓને એકત્રિત કરીને હિતશિક્ષા શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ વગેરે વ્યક્તિઓએ મને આપેલ છે આપતાં તેઓશ્રીએ ફરમાવ્યું હતું કે “સાધુજીવનને સફળ એ, સૌ કોઈની ભક્તિ અને લાગણીનું પ્રતિબિંબ છે. બાકી બનાવવા માટે નિરંતર સ્વાધ્યાયમાં તત્પર રહેજો. પ્રમાદ સેવ્યા સાધર્મિક ભક્તિના અંગ તરીકે આ ધર્મશાળાના કાર્યમાં મને જે વિના જ્ઞાનોપાસનામાં આગળ વધજો.” જીવનના અંતિમ દિવસે કાંઈ સફળતા મળી છે તેનું પ્રધાન કારણ મારા પરમ ઉપકારી અભિવ્યક્ત થયેલ આ ભાવના એ જ દર્શાવે છે કે પૂજ્યશ્રી દાદા ગુરુદેવ પૂ. પ્રવચનપ્રભાવક સ્વ. આચાર્યદેવ શ્રી સમ્યગુજ્ઞાનના કેવા અદ્ભુત અને અપ્રમત્ત આરાધક હતા!!! વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. ગુરુદેવ પરમકૃપાળુ (૨) આરાધનાયોગોમાં પ્રણિધાન કોઈ પણ આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજની અસીમ કૃપા આરાધના–અનુષ્ઠાન જ્યારે મન-વચન-કાયાનું પ્રણિધાન ઉપરાંત પ્રત્યેક કાર્યમાં સહકાર આપતા મારા નાના-મોટા અર્થાત્ તલ્લીનતા આવે છે ત્યારે એ આરાધના આપણા માટે સાધુઓનો સંપૂર્ણ સાથ છે.” બને છે યોગ. પણ...આવી તલ્લીનતા કાંઈ દરેકને હાથવગી નથી હોતી. એ તો પૂજ્યશ્રી સમા વિરલ આત્માઓને (૪) સંઘહિતચિંતા–સિંદૂર પ્રકર ગ્રન્થ જેની ભક્તિના ફલરૂપે શ્રી તીર્થકરપદની પ્રાપ્તિ થયાનું જણાવે છે એ હાથવગી હોય છે. શું દર્શનાદિ કે શું પ્રતિક્રમણાદિ : મનને શ્રી સંઘની હિતચિંતા કરવામાં પૂજ્યશ્રી ખરેખર અગ્રેસર હતા. વ્યર્થ વ્યાપારોમાં ન જવા દઈને દત્તચિત્તતા કેળવી રાખવામાં Jain Education Intenational Page #413 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૪૦૧ સંઘને વ્યાપક અર્થમાં નિહાળીએ તો વર્તમાન શાસનનાં સાધર્મિક બંધુઓ માટે આ એક વિરાટ કાર્ય પૂજ્યશ્રીએ એવું એકેએક અંગોને તેમણે પરિપુષ્ટ બનાવ્યાં હતાં ને સંઘને તે તે કરાવ્યું કે ત્યારથી જ સાધર્મિક ક્ષેત્રે તેઓશ્રીની ગણના પૂ.આ. ગામ-નગરોમાં વિરાજતા ચતુર્વિધ સંઘરૂપે વિચારીએ તો શ્રી વલ્લભ-સૂરીશ્વરજી મ.સા. સાથે થવા માંડી...આ ઉપરાંત તેની ભક્તિમાં પૂજ્યશ્રી જાગરૂક હતા. આમ, બેય રીતે વિ.સં. ૨૦૧૮માં ગોડીજીમાં પૂજ્યશ્રીએ સાધર્મિક સેવા સંઘની સંઘના હિતચિંતક બનીને તેઓ ખરા અર્થમાં ‘સમર્થ સંઘનાયક' સ્થાપના કરાવી હતી. આ સંસ્થાએ તે કાળે દસ વર્ષમાં રૂા. બન્યા હતા. ૬ લાખથી વધુ રકમ સાધર્મિકોની અન્ન-વસ્ત્ર-ઔષધાદિ (પ) સાધર્મિકોન અપાર વાત્સલ્ય : શાસ્ત્રો કહે જરૂરિયાતમાં વહાવી હતી. વિ.સં. ૨૦૧૬માં વાલકેશ્વર છે કે એક તરફ ધર્મારાધના અને બીજી તરફ સાધર્મિકોની સર્વ પૂજ્યશ્રીએ જૈન ઉદ્યોગગૃહની સ્થાપના કરાવીને મધ્યમવર્ગીય રીતની ઉચિત ભક્તિ. આ બંને બુદ્ધિરૂપી ત્રાજવાનાં બે પલ્લામાં સાધર્મિકોને જીવનનિર્વાહનું સાધન કરી આપ્યું હતું, જે આજે મૂકીએ તો બન્ને પલ્લાં સમાન જ રહેવાનાં!! જેમની ભક્તિનો પણ અનવરત ચાલુ જ છે. આ કાયમી આયોજનો ઉપરાંત મહિમા આવો અદભત દર્શાવાયો છે એ સાધર્મિકો માટે ચાતુર્માસ-અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવોમાં તે તે સમય પૂજ્યશ્રીની લાગણી-વાત્સલ્ય અપાર હતું. વિ.સં. ૨૦૦૭માં પૂરતી પૂજ્યશ્રી હસ્તક થતી સાધર્મિક ભક્તિનો વ્યાપ પણ ખૂબ ૫૦ હજારની જંગી મેદની વચ્ચે આચાર્યપદાર્પણ થયા બાદના વિશાળ હતો, જેમાં ગોડીજી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રથમ પ્રવચનમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા હતા તેમાં તેમની આ પ્રસંગે થયેલ ૨૫૦ સાધર્મિક કુટુંબની થયેલ અન્ન-વસ્ત્રલાગણી–વાત્સલ્યનાં પ્રતિબિંબ ઝિલાય છે. તેઓશ્રીએ કહ્યું હતું ઔષધાદિ ભક્તિ વગેરે ઉલ્લેખનીય છે. ત્યારે કે “આચાર્ય પદ માટેની પૂર્ણ અનિચ્છા છતાં મુંબઈના શ્રી સંઘના અમુક અંશે ઉપેક્ષિત આ અંગ પરત્વેની સકલ સંઘ, અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓના આગ્રહથી જ્યારે પૂજ્યશ્રીની વિશિષ્ટ લાગણી અને પ્રવૃત્તિ, એમના મેં આ જવાબદારીનો સ્વીકાર કર્યો છે ત્યારે મુંબઈના સમસ્ત સંઘનાયકપદને ખરા અર્થમાં ચરિતાર્થ કરતી હતી. સંઘ અને તેના મોવડીઓને મારો પ્રથમ અનુરોધ એ છે કે (૬) કરુણાઃ કરુણાના સંદર્ભમાં યાદ કરીએ ભારતના ગૌરવસમા આ વિશાલ નગરમાં બહારથી દેવદર્શન ગિરિરાજ શ્રી શત્રુંજયતીર્થ પરના વસ્તુપાલ મંત્રીશ્વરના પ્રશસ્તિ યાત્રા-ઔષધોપચાર વગેરે કારણે હરહંમેશ સેંકડોની સંખ્યામાં લેખનો બીજો શ્લોક. એમાં મસ્ત કલ્પના કરાઈ છે કે : આવતા આપણા સાધર્મિક ભાઈઓને ઉતારા માટે મુંબઈના જૈન “દેવલોકેશ્વર! ઉપાધિ થઈ છે” ઇન્દ્ર : “શી?” રક્ષક : સંઘને અનુરૂપ ધર્મશાળા અને ધર્માનુકૂલ ભોજન માટે “આપણા નંદન વનમાંથી કલ્પવૃક્ષ ચોરાયું છે.” ઇન્દ્ર : “એમ ભોજનાલયની આ ભૂમિમાં જે ઉણપ છે તે સત્વર દૂર કરે. ધર્મ ન બોલીશ. મનુષ્યો પર કરુણા જાગવાથી મેં એને વસ્તુપાલરૂપે અને તેની આરાધના કલ્યાણનો માર્ગ છે, પરંતુ જ્યાં સુધી પૃથ્વીતલને શોભાવવા મોકલ્યું છે.” આ કલ્પનાને અનુસરીએ આપણા સાધર્મિકો અન્ન વિના ભૂખ્યાં રહેતાં હોય પૂરતાં વસ્ત્રો તો પૂજ્યશ્રી માટે ય એવું માની શકાય કે તેઓની પ્રવૃત્તિ વિનાનાં રહેતાં હોય, રહેવાની સગવડ વિનાનાં હોય, કલ્પવૃક્ષને અનુસરતી હતી. ના....ના....ભૂલ્યો. કલ્પવૃક્ષો તો જીવનનિર્વાહ માટે ફાંફા મારતાં હોય અને તેમનાં બાળકો યોગ્ય યાચના બાદ આપે છે. જ્યારે પૂજ્યશ્રીના જીવનમાં તો શિક્ષણથી વંચિત રહેતાં હોય; ત્યાં સુધી એને ધર્મસાધનાની કરુણાના કારણે એવું ય નિહાળવા મળે છે કે જેમાં યાચના સગવડ અને નિશ્ચિતતા કઈ રીતે હોય?” વિના જ અપાતું હોય! - આ તીવ્ર લાગણીના પરિણામે, વિ.સં. ૨૦૧૬માં પુનઃ (૭) જૈનશાસનની પ્રભાવના : તેઓશ્રીની મુંબઈ પધાર્યા ત્યારે તેઓશ્રીએ સતત સાત વર્ષ ભગીરથ અમોઘ ઉપદેશલબ્ધિના બળે વિવિધ સ્થળોએ જૈનશાસનના પુરુષાર્થ-ઉપદેશ આપીને ૫૬ વિશાળ ખંડો, ત્રણ વિરાટ હોલ મહત્ત્વનાં અંગોરૂપ જિનમંદિરો - ઉપાશ્રયો - આયંબિલ યુક્ત પાંચ મજલાની આલિશાન ઇમારત સાધર્મિકો માટે તૈયાર ભવનો-જ્ઞાનમંદિરો-પાઠશાળા-ધર્મશાળા-ભોજનશાળા કરાવી અને તેમાં (૧) ધર્મશાળા, (૨) ભોજનશાળા, (૩) વગેરેનાં અદ્ભુત નિર્માણ થયાં છે. એમાંય જીવનનાં છેલ્લાં જૈન વાડી, (૪) જૈન ક્લિનિક, (૫) જૈન જ્ઞાનભંડારની મુખ્ય વર્ષો દરમ્યાન મુંબઈમાં વિચરીને સ્થળે સ્થળે જિનમંદિરસર્વાંગસુંદર સુવિધા કરાવી. સમયના તકાજાને અનુરૂપ ઉપાશ્રયાદિના નિર્માણ કાજે એમણે જે ભગીરથ પુરુષાર્થ Jain Education Intemational For Private & Personal use only Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ વિશ્વ અજાયબી : આદર્યો હતો એના જ કારણે મોહમયી મુંબઈનગરી મંદિરોથી પૂજ્યશ્રી મંડિત થઈ ગઈ છે. ચેમ્બર-ઘાટકોપર-કાંદિવલી ચતુર્વિશતિ અનુભૂતિસમ્પન્ન આત્મજ્ઞાની, જિનાલય-ભાયંદર બાવન જિનાલય વગેરે દેવવિમાન જેવાં વિશિષ્ટ વ્યવહારકુશળ, સમયજ્ઞ નયનરમ્ય મંદિરો તેઓશ્રીની જ પુનીત પ્રેરણાનાં પરિણામો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી નિર્મિત થયેલાં જિનમંદિરોની સંખ્યા વિખ્યાત વચનસિદ્ધ, પ્રખ્યાત લગભગ શતાધિક છે. એ જ રીતે મુંબઈ ગોડીજી જૈન પ્રભાવી, પ્રેમપ્રતિમા, સ્નેહમૂર્તિ, ઉપાશ્રય, શાંતાક્રુઝ જૈન ઉપાશ્રય-બોરીવલી જામલીગલી જૈન સ્મિતના જાદુગર, પ્રશાન્તમૂર્તિ, ઉપાશ્રય જેવાં લગભગ ૬૫ ભવ્ય અને આલિશાન આરાધના- સમતાસાગર, ધર્મધ્રુવતારક, સંઘસ્થળો તેઓશ્રીની અમોઘ ઉપદેશલબ્ધિ અને પ્રખર એકતાશિલ્પી, પ્રેમાળ, વાત્સલ્યપ્રેરણાશક્તિના પરિચાયક બની રહે તેવાં છે. મૂર્તિ, શાસનપ્રભાવક, સદાયે હસમુખા સ્વભાવવાળા છે. છેલ્લે છેલ્લે તેઓશ્રીની પ્રેરણાથી સંવત ૨૦૩૩ અને મૂલ રાજસ્થાનના મજલદુનારા નિવાસી લુકડ ગોત્રીય ૨૦૩૪માં યોજાયેલ ઐતિહાસિક અને અજોડ પદયાત્રા સંપ્રત્તિ મહારાજાના વંશજ એવા પૂજ્યશ્રીના પિતાશ્રી મહાસંઘો શ્રી શેત્રુંજય તીર્થ પદયાત્રા સંઘ અને શ્રી ગિરનાર પ્રતાપચંદજી અને માતાશ્રી રતનબહેન વરસો પહેલાં ગુજરાતમાં તીર્થયાત્રાસંઘ-એ તો એક યશસ્વી, યાદગાર અને ચિરસ્મરણીય મહેસાણામાં આવીને વસ્યા. આ રીતે બાળઉછેર મહેસાણામાં ઇતિહાસરૂપે સ્થાન-માન પ્રાપ્ત કર્યું છે. એ મહાસંઘોમાં જે સંઘવી પોળમાં થયો. પૂજ્યશ્રીનો જન્મ અજમેર બાવર પાસે ઉદારતાથી સંઘ-શાસનના ને અનુકંપાદિનાં આયોજનો થતાં રાજનગર (વિજયનગર)માં વિ.સં. ૧૯૭૬, ફાગણ સુદ પૂનમ હતાં તેના કારણે તો માત્ર જૈન સમાજમાં નહીં પરંત જૈનેતર ધૂળેટી, તા. પ-૩-૧૯૨૦ની મધ્યરાત્રિએ જ્યારે આકાશમાં સમાજમાં ય એ મહાસંઘો પરત્વે આદર અને સભાવનું એક ઉચ્ચના કર્કના ગુરુના સંયોગના સમયે થયો હતો. દીક્ષા પણ અલૌકિક વાતાવરણ જામ્યું હતું. ઉચ્ચના કર્કના ગુરુમાં થઈ હતી, જે એમ બતાવે છે કે આ બાળક ઉચ્ચપદ એવું ગુરુપદ પામશે અને એ સાચે જ સિદ્ધ આ સર્વ કાર્યોની સાથે સાથે કેળવણીસહાય, હોસ્પિટલ થયું. આપણો આજના આ સમાજમાં એક વિરલ વિભૂતિ તરીકે નિર્માણ સહાય વગેરે સાર્વજનિક કાર્યોમાં ય તેઓશ્રીનું યોગદાન ધાર્મિક આચાર્યપદથી તેઓ વિભૂષિત છે અને બધાને યોગ્ય અભુત રહ્યું છે. તેઓશ્રીની પ્રેરણાથી પાલિતાણામાં થયેલ શ્રી માર્ગદર્શન આપી રહ્યા છે. શેત્રુજય હોસ્પિટલનું નિર્માણ અનેક યાત્રિકો અને સાધુસાધ્વીજીના માટે આશીર્વાદ બની ચૂક્યું છે. પૂજ્યશ્રી નાના હતા ત્યારે એમના ગુરુદેવ પૂજ્યપાદ વૈરાગ્યવારિધિ, વર્ધમાન આયંબિલ તપોનિધિ, કાંકરેજ આવા પરમપુણ્યશાલી અને ગુણગણનિધાન પૂજયશ્રીના દેશોદ્ધારક આચાર્યદેવશ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ પાવન ચરણકમલમાં આપણે ભાવપૂર્ણ વંદન કરીએ. બાળકોની ધાર્મિક પરીક્ષા લેવા મહેસાણા પાઠશાળામાં પધાર્યા સૌજન્ય : શ્રી કાંદીવલી જૈન છે. મૂ. સંઘ, ભુલાભાઈ દેસાઈ ત્યારે એ ઝવેરીએ આ “હીરા' ને પારખી લીધો. પ્રથમ રોડ, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ-૬૭ અષાઢ વદિ ૬, તા. ૪-૮-૧૯૩૧ના દિવસે અમદાવાદમાં ૧૧ વર્ષની કુમળી વયમાં પૂજ્યશ્રીની દીક્ષા થઈ હતી. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ સંસારી નામ “પન્નાલાલ' ઉપરથી સંયમી નામ “મુનિ જૈનાચાર્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રેમવિજય' રાખવામાં આવ્યું. “યથા નામ તથા ગુણાઃ' આ એક અનોખું વ્યક્તિત્વ ઉક્તિ પ્રમાણે વિનય, વૈયાવચ્ચ, સેવા સદ્ભાવના, મિષ્ટ તરણતારણહાર સર્વજ્ઞ શાસન શ્રી જિનશાસનમાં ભાષાથી જોતાં જોતાં બધાને પ્યારા બની ગયા. ૩૪ વરસની વર્તમાનમાં વિદ્યમાન આચાર્યગણમાં પરમપૂજ્ય પ્રશાન્તમૂર્તિ ઉંમરમાં તેમનો અમદાવાદમાં પંન્યાસ પદનો ભવ્ય પ્રસંગ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ ઊજવવામાં આવ્યો. પૂજ્યશ્રીનો પોતાના ગુરુ પ્રત્યે ભક્તિભાવ સાહેબ અગ્રગણ્ય ધર્મધુરંધર આચાર્યોમાંથી એક છે. પણ અનુપમ અને અનોખો હતો. ૮૪ વર્ષની વૃદ્ધ ઉંમરમાં પોષ મહિનાની કડકડતી ઠંડીમાં પણ તેઓના ગુરુદેવે Jain Education Intemational Page #415 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૦૩ ચૌદશનો ઉપવાસ અને પાર્શ્વનાથ ભગવાનની આરાધના છોડી તપસ્યા માટે તો એમના વાસક્ષેપ માટે પડાપડી થાય ન હતી. રોજ સવારે પન્યાસ પ્રેમવિજય શંખેશ્વર દાદાના છે. ૨૫૦ ઘરની જૈન વસ્તીવાળા થરા ગામમાં ૩૫૦ દરબારમાં લઈ જતા. રાત્રે ગુરુદેવ પાસે જ સૂતા અને થોડો સિદ્ધિતપ, કાંકરેજ સમાજમાં ૩૪૨ જેટલાં વરસીતપ, અવાજ થાય તો જાગીને સેવામાં હાજર થઈ જાય. આથી જ હાડેચાનગરમાં એક જ કુટુંબમાં ૧૨-૧૨ માસક્ષમણ, ૮ થી ગુરુ મહારાજને બહુ જ શાતા મળતી હતી. ગુરુ મહારાજનો ૧૫ વરસની ઉંમરનાં ૧૦૮ બાળકોની એક સાથે ઉપધાન કાળધર્મ સમાધિપૂર્વક થયો ત્યારે તેમની સ્મૃતિમાં શ્રી શંખેશ્વર તપ ની માળ આ એમની તપ-સિદ્ધિનાં અનોખાં દર્શન છે. મહાતીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદનું જૈન-અર્જન બધાં જ તપમાં જોડાઈ જાય છે અને હેમખેમ ભવ્યાતિભવ્ય વિશ્વમાં સૌથી મોટા જિનાલયનું નિર્માણ તપ કરીને પાર ઊતરી જાય છે. પૂજ્યશ્રી જ્યાં પણ કરાવ્યું. પૂજ્યશ્રીના સંસારી મોટા ભાઈ પ.પૂ. આ. ચાતુર્માસ માટે પધારે તે સંઘમાં સાંકળી માસખમણ, સાંકળી સુબોધસૂરીશ્વરજી મ.સા. બહુ જ ક્રિયાચુસ્ત અને સંયમ સોળભg, સાંકળી અઠ્ઠાઈ, સાંકળી અઠ્ઠમ અને સાંકળી એક-લક્ષી હતા. આ બાંધવબેલડીએ જિનશાસનમાં આયંબિલ તપ અવશ્ય જ થાય છે. જબરદસ્ત શાસનપ્રભાવના કરી છે. તા. ૧૪-૫-૧૯૫૯ના બે વર્ષ પહેલાં પૂજ્યશ્રી ચાતુર્માસાર્થે મહેસાણાના રોજ પાટણમાં પૂજ્યશ્રી આચાર્ય પદ ઉપર બિરાજમાન થયા. ઉપનગર જૈન શ્રી સંઘના પ્રાંગણે પધાર્યા ત્યારે આબાલવૃદ્ધ વર્તમાનમાં તેઓશ્રી પૂ. ભક્તિસૂરિ (સમીવાળા) સમુદાયના સહુ જનજનનાં ઉરમાં ઉમંગની ઊર્મિઓનો મહાસાગર તપાગચ્છાધિપતિ આચાર્ય પ્રવર પદ પર બિરાજમાન છે. હિલ્લોળે ચઢ્યો હતો. પૂજ્યશ્રીના આગમન સાથે જ સાંકળી પૂજ્યશ્રીના જીવન દરમ્યાન ૭૨ ચોમાસાં થયાં છે. માસક્ષમણ, સાંકળી ૧૬ ઉપવાસ, સાંકળી ૮ ઉપવાસ, પૂજ્યશ્રીના દાદાગુરુદેવ ૫.પૂ. શાસ્ત્રવિશારદ આચાર્યપ્રવરશ્રી સાંકળી અટ્ટમ, સાંકળી આયંબિલ તપ અને સામૂહિક તપમાં વિજયધર્મસૂરીશ્વરજી મ.સા. (કાશીવાળા) પ્રકાંડ મેધાવી ૨૪ તીર્થકર ભગવાન તપ (લોગસ્સ ત૫) આદિ અનેક તપ વિદ્વાન હતા. ૩૮૦ જેટલા પરદેશી સ્કોલર એમની પાસે આરાધનાઓથી ભારે ધર્મમય વાતાવરણમાં ચાલી રહ્યાં હતાં. ભણવા આવતા. પૂજ્યશ્રીના આજ્ઞાવર્તી સાધુ-સાધ્વીઓ પ્રેરક પ્રવચનોમાં ‘પ્રશમરતિ’ ગ્રંથ, વિક્રમચરિત્ર ઉપર અને ૩૫૦ છે. મહિલાશિબિર અને બાલશિબિર ચાલી રહ્યાં છે. ભક્તામર ગુજરાત રાજ્ય અહિંસા અને અમારિપ્રવર્તનની પૂજન, પદ્માવતી પૂજન, મહાલક્ષ્મી પૂજન, સરસ્વતી પૂજન બાબતમાં સમગ્ર ભારત વર્ષનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આદિ ભવ્યાતિભવ્ય સામૂહિક પૂજનો થઈ રહ્યાં હતાં. “શ્રી ગુજરાતના કંકર કંકરમાં અહિંસાનું અમૃત-આચમન થયું છે. કલ્પસૂત્ર' ઉપર ઓપન પેપર પરીક્ષા લેવામાં આવી રહી છે. આ તો કુમારપાલ મહારાજા, હેમચંદ્રાચાર્ય, પેથડ શાહ અને પ્રવચનમાળાનો લાભ લેવા માટે જેન તેમ જ જૈનેતર અનેક મહર્ષિઓની ભૂમિ છે. આજે વિકટ સમયમાં સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. રાજ્યસ્તર પર વ્યાપક રૂપથી અહિંસાનો પૈગામ ફેલાવવાનું આંદોલન પૂજ્યશ્રી કરાવી રહ્યા છે. સં. ૨૦૪૫ આંબાવાડી પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, ચાતુર્માસમાં પર્યુષણ મહાપર્વના એક દિવસ માટે તત્કાલીન પાઠશાળાઓ, આયંબિલખાતાઓ, દીક્ષાઓ, છ'રીપાલિત મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરી દ્વારા કતલખાનાં બંધ સંઘો, ઉપધાનો, અંધજન ગરીબ માટે મેડિકલ કેમ્પો, રખાવીને કુમારપાલ મહારાજાની સ્મૃતિ કરાવી દીધી હતી. હોસ્પિટલો, ધર્મશાળા, અન્નક્ષેત્ર, જીવદયાનાં કાર્યો, ગૌવંશ હત્યાબંદીનાં કાર્યો, સમેતશિખર તીર્થ રક્ષાનાં કાર્યો આદિ પછી સાબરમતી ચાતુર્માસમાં પણ મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલ દ્વારા પહેલાં ૩ દિવસ અને પછી ૮ દિવસ કતલખાનાં માનવતાનાં કાર્યો કરીને પૂજ્યશ્રીએ સમાજમાં ધાર્મિક તથા બંધ રખાવવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્રમાં તત્કાલીન આધ્યાત્મિક ક્રાંતિ કરી છે. મુખ્યમંત્રી શ્રી ગોપીનાથ મુંડે દ્વારા અને રાજસ્થાનમાં સૌજન્ય : પ.પૂ.આ.વિ હેમચંદ્રસૂરિજી મ.સા., પં. કુલચંદ્ર વિ. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ભૈરોસિંહ શેખાવત દ્વારા મ.સા.ની પ્રેરણાથી શ્રી યોગેશભાઈ જયસુખલાલ સંઘવી રાજ્યભરમાં ગૌવંશ હત્યાબંદી પૂજ્યશ્રીના ઉપદેશ દ્વારા મોરબીનિવાસી (હાલ-મદ્રાસ) કરવામાં આવી હતી. Jain Education Intemational Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ વિશ્વ અજાયબી : વૈશાખ વદ ૧૦ના શુભ દિવસે ગુરુદેવ આચાર્યશ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષાગ્રહણ કરી. પૂ. ગુરુદેવે તેમનું નામ “રામવિજયજી' રાખ્યું. ગુરુદેવની આજ્ઞાને અનુવર્તીને મુનિ શ્રી રામવિજયજીએ આગમગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો અને ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયોમાં પારંગત બન્યા. યોગોદ્ધહન કરીને આગમનો અધિકાર મેળવી લીધો. અપ્રમત્તભાવે અને શુદ્ધ ભાવનાઓથી ચુસ્ત સંયમજીવન જીવતા મુનિશ્રીમાં પૂ. ગુરુદેવે સંપૂર્ણ યોગ્યતા જોઈ સં. ૧૯૯૯ના આસો વદ ૩ના શુભ દિને ગણિ પદથી વિભૂષિત કર્યા. ૮૯ વર્ષની જૈફ વય, ૭૫ વર્ષનો સંયમી પર્યાય, ૫૫ વર્ષનો આચાર્ય પર્યાય, તપાગચ્છાધિપતિ...જ્ઞાન ઉપાસક શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ એટલે જ્ઞાનની ગંગા અને ક્રિયાની યમુનાનો સુભગ સંગમ મહાન આરાધકનું વિરલ વ્યક્તિત્વ. શાસનપ્રભાવક ગચ્છાધિપતિ પૂ.આ. શ્રી વિજયરામસૂરીશ્વરજી મ.સા. ગરવી | ગુજરાતના મહાનગર અમદાવાદ નજીક એક ઘણું રળિયામણું ગામ છે. નામ છે કુબડથલ. પ્રકૃતિને ખોળે રમતાં આ કુબડથલ ગામે એક સંસ્કારી અને શીલસંપન શ્રાવકદંપતી રહે. શ્રાવકનું નામ ભલાભાઈ અને એમનાં પત્નીનું નામ ગંગાબાઈ. ભલાભાઈ યથાનામ ભલમનસાઈથી ભરેલા અને ગંગાબાઈ યથાનામ ધર્મમય પ્રવૃત્તિથી પવિત્ર જીવન વિતાવતાં સુખપૂર્વક દિવસો પસાર કરે. આ દંપતીને સંસારના ઉત્તમ ફળરૂપે બે પુત્રો પ્રાપ્ત થયા : ૧. વાડીભાઈ અને ૨. રમણભાઈ. બંને ભાઈઓએ દુર્ભાગ્યવશાત્ બાળપણથી જ પિતૃછાયા ગુમાવી. દાદાજી પૂંજાભાઈ અને માતા ગંગાબાની છાયામાં બંને ભાઈઓએ સંસ્કારના પાઠ શીખ્યા અને ધર્મ પ્રત્યે અભિરુચિ કેળવી. એવામાં પૂંજાભાઈને ધંધાર્થે અમદાવાદ આવી વસવું પડ્યું. માતા ગંગાબાઈ અને બંને ભાઈઓ પણ અમદાવાદ આવીને રહ્યા, પરંતુ ત્યાં પણ વિધિની કૂરતાએ દાદાજી પંજાભાઈને આ દુનિયામાંથી ઉઠાવી લીધા. આ આઘાતોથી ધર્મમય વૃત્તિવાળા રમણભાઈમાં વૈરાગ્યભાવના તીવ્ર થઈ ઊઠી. તેમને સંસારની અસારતા સમજાઈ ગઈ અને ચારિત્ર લેવાની ભાવના થઈ. એવામાં અમદાવાદ બિરાજમાન પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વજી મહારાજની વૈરાગ્યસભર વાણી સાંભળી રમણભાઈ સંયમજીવન માટે તત્પર થયા. તેમણે માતા સમક્ષ દીક્ષા ગ્રહણ કરવાની અનુમતિ માગી. પરીક્ષા લીધા બાદ માતા તેમની વાતમાં સંમત થયાં, પણ વાડીભાઈને આ વાતની ખબર પડી એટલે તે અકળાઈ ઊઠ્યા. તે પોતાના નાના અને લાડકવાયા ભાઈને સાધુ બનવા દે તેમ નહોતા. આ વિરોધમાં કેટલોક સમય વ્યતીત થયો. અંતે રમણભાઈના દઢ નિર્ણય સામે કુટુંબીજનોએ ઝૂકી જવું પડ્યું. માતાની ઇચ્છા પણ દીક્ષા લેવાની થતાં આ કાર્યમાં વધુ ઉત્સાહ આવ્યો. અંતે સં. ૧૯૭૩ના મહા સુદ પાંચમે જન્મેલા આ ભાગ્યશાળી બાળક રમણે, ૧૩ વર્ષની નાની અને કુમળી વયે સં. ૧૯૮૬ના ગણિવર શ્રી રામવિજયજી મહારાજ તો પ્રથમથી જ જૈન શાસનની પ્રભાવનામાં રત હતા. તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી અત્યંત મોહક હતી, તેથી તેમનો ભાવિક સમુદાય પણ ઉત્તરોત્તર વિશાળ બનતો રહ્યો. એવામાં સં. ૨૦૦૬ના કારતક સુદ પાંચમના ગોઝારા દિવસે પૂ. ગુરુદેવનું સ્વર્ગગમન થયું. પૂ. શ્રી રામવિજયજી મહારાજ માટે આ આઘાત સહન કરવો દુષ્કર હતો, પરંતુ તેઓશ્રી જ્ઞાનદૃષ્ટિના પ્રબળ પ્રભાવે સમાધાન સાધીને અખંડપણે શાસનનાં કાર્યો કરતા રહ્યા. તેઓશ્રીની આ વિશિષ્ટ અને નિરંતર ચાલતી ધર્મપ્રવૃત્તિઓથી પ્રેરાઈને અનેક શ્રીસંઘોએ તેમને આચાર્ય પદ ગ્રહણ કરવા માટે વિનંતીઓ કરી. છેવટે, અંતરથી તો આવી પદવીઓથી અલિપ્ત રહેવાવાળા આ મુનિરાજને, વડીલ ગુરુભ્રાતા પૂ. પંન્યાસજી શ્રી રામવિજયજી મહારાજે સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૩ ના શુભ દિવસે પાટણમાં ખેતરવસીના પાડામાં પંન્યાસ પદ તથા વૈશાખ સુદ પના શુભ દિવસે આચાર્ય પદ અર્પણ કર્યું. ગણિવર શ્રી રામવિજયજી સકલ સમુદાયના અધિપતિ આચાર્યદેવ શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ બની ગયા. પૂ. આચાર્યદેવ હાલમાં ઘણા પુણ્યશાળી આત્માઓને સન્માર્ગે વાળી રહ્યા છે. ગુજરાત, રાજસ્થાન આદિ તેઓશ્રીનાં મુખ્ય વિહારક્ષેત્રો છે. આ ઉપરાંત, બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર આદિ પ્રદેશોમાં પણ તેમણે ચાતુર્માસ કર્યો છે. વિ.સં. ૨૦૪૪માં Jain Education Intemational For Private & Personal use only Page #417 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ભરાયેલા મુનિસંમેલનના તેઓશ્રી સફળ સૂત્રધાર હતા. સમગ્ર શ્રીસંઘોની એકતાનું સંવર્ધન-પોષણ કરવામાં તેઓશ્રીનો અનન્ય ફાળો છે. એવા એ પૂજ્ય આચાર્યદેવ વર્તમાનમાં પણ ચારિત્રના કડક પાલનના આગ્રહી હતા. આટલી ઉંમરે પણ જરા પણ શિથિલતાને સ્થાન નહોતું. મક્કમ મનોબળ ધરાવતા પૂજ્યશ્રીજીનું જીવનકવન અનોખું હતું. એવા એ મહાન સૂરિવર સં. ૨૦૬૧ના ફાગણ વદ ૯ના દિને તા. ૩-૪૦૫ની ઢળતી સંધ્યાએ ૫ કલાક અને ૦૫ મિનિટે કાળધર્મ પામ્યા. કોટિ કોટિ વંદના!! સં. ૨૦૬૨ની ફાગણ વદ ૯ની વાર્ષિક તિથિએ દેહભક્તિ નહિ ગુણસ્મૃતિ દ્વારા યાદ કરીને હૃદયથી ભાવાંજલિ અર્પિશું. દેહથી ખાખ બનેલી ભક્તો માટે લાખેણી ગુરુરામ પાવનભૂમિમાં ગુરુની નજરમાં કાયમ વસેલા શિષ્યાચાર્ય શ્રી વિજય અભયદેવ સૂરીશ્વરજી મ.ની સાનિધ્યતામાં ગુરુરામની અમર કહાનીનું વાગોળવા જેવું ગુંજન થશે અને શુભમંગલ ફાઉન્ડેશનની સેવા સવાઈ બનશે. અંતે મહાન જૈઆચાર્યશ્રીએ પોતાના જ્ઞાન-ધ્યાન શુદ્ધ આચારનો વારસો સમુદાયના આચાર્યો પદસ્થો-સાધુ-સાધ્વીજી સહિત ૩૫૦માં મૂકીને ગયા છે. જેનો અહેસાસ આજે પણ થઈ રહ્યો છે. વર્તમાને પોતાના જ પટ્ટધર શિષ્યરત્ન આચાર્ય શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ. ગુરુના પગલે પગલે એજ આચાર પાલન સહિત તપ-ત્યાગ અનુભૂતિમાં અભિભૂત થઈ ગુરુકૃપાએ યાવચંદ્ર દિવાકરૌ જેવા શાસનપ્રભાવનાના મહાન કાર્યો કરી ગુરુના ગૌરવમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. સમસ્ત સુરત જૈન સંઘના ચારે ફિરકાઓ દ્વારા આ એક મહાપુરુષની વાર્ષિક તિથિએ અનેક આચાર્યો–શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહી. શુભ મંગલ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત પાવનભૂમિના વિશાળ સંકુલમાં ગુણાનુવાદ સભામાં ગુણવૈભવનું દર્શન કરાવ્યું. ભૂમિની પ્રભાવકતા પણ ત્યારે જોવા મળે છે દર રવિસોમવારે હજારો ભાવિકો દર્શન કરવા આવી ગુરુચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવે છે. ગુરુગુણસ્મૃતિમાં તપ-જપ સાથે જીવદયા મેડિકલ કેમ્પ અનુકંપાદિ સેવના કાર્યો પણ ભક્તો ઉદાર હાથે કરી રહ્યા છે. ૪૦૫ મરુધરદેશોદ્ધારક, રાજસ્થાનદીપક, જૈન ધર્મદિવાકર, તીર્થપ્રભાવક, શાસ્ત્રવિશારદ, સાહિત્યરત્ન, કવિકુલભૂષણ, ગચ્છાધિપતિ પૂ. આ.શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મ. ગુજરાતના મહેસાણા જિલ્લામાં દાદા ભટેવાજીની ઘેઘૂર છાયામાં વસેલા ચાણસ્મા ગામમાં સં. ૧૯૭૩ના ભાદ્રપદ શુક્લદ્વાદશીના સુવર્ણ પ્રભાતે એક તેજપુંજનું અવતરણ થયું. પિતા ચતુરભાઈ અને માતા ચંચળબહેનના આ લાડલા પુત્રરત્નનું ધાર્મિક સંસ્કારોથી લાલનપાલન થતું રહ્યું. ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’—એ ન્યાયે બાળપણથી જ તેજસ્વિતા-સૌમ્યતા લલાટે ચમકતાં હતાં. એમાં માતાપિતાના સુસંસ્કારોના ફળસ્વરૂપ માત્ર ૧૦ વર્ષની કુમળી વયે જ ચારિત્રના પાવન પંથે પ્રયાણ કરવાની ભાવના જાગી. અંતરની આ ભાવનાને યોગાનુયોગ વેગ મળતો ગયો. સં. ૧૯૮૮માં ૧૫ વર્ષની કુમળી વયમાં અગારનો ત્યાગ કરી, મેવાડની રાજધાની ઉદયપુરની પાવન ધરતી પર અણગાર જીવનને સ્વીકાર્યું. પૂ. શાસનસમ્રાટશ્રીના પાવનતમ નામથી કોણ અજાણ્યું હોય! તેઓશ્રીના સાહિત્યસમ્રાટ શિષ્ય પૂ. પ્રવર્તક શ્રી લાવણ્યવિજયજી મહારાજના ચરણે જીવન સમર્પિત કર્યું. સંસારી ગોદડભાઈ શ્રી સુશીલવિજયજી બન્યા. પૂજ્ય શાસનસમ્રાટશ્રીના વરદ્ હસ્તે વડી દીક્ષા અપાઈ. સમય જતાં જ્ઞાન અને અનુભવમાં વૃદ્ધિ થઈ, ક્રિયાની શ્રેષ્ઠતા વધી. યોગોદ્દહન બાદ સં. ૨૦૦૭માં વેરાવળમાં પૂજ્યશ્રીને ગણિ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. એ જ વર્ષે વૈશાખ સુદ-ત્રીજ અક્ષયતૃતીયાને દિવસે અમદાવાદ-રાજનગરમાં પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રી પ્રખર વિદ્વાન, સુંદર વક્તા, સમર્થ કવિ અને શાંતમૂર્તિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય તેમ જ આગમાદિના તત્ત્વવેત્તા છે. સંયમનું સુંદર આરાધન, સમુદાયનું સંચાલન તેમ જ ગ્રંથરચના અને ગ્રંથસંપાદનનાં કાર્યોમાં તેઓશ્રીની પ્રતિભા ઝળકી રહી છે. ૪૫ આગમોના યોગોદ્દહન સવિધિ–સાવધાનીપૂર્વક અને ક્રિયારક્તતાએ કર્યાં. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ વિશ્વ અજાયબી : જ્ઞાન અને સાધનાના યશ સાથે પૂ. ગુરુવર્યની ૩૩ વર્ષ સુધી ગંભીર માંદગી પછી ગાંગજીભાઈ સ્વસ્થ થવા માંડ્યા. એ અખંડ અપ્રમત્તભાવે સેવા કરી. રાજસ્થાનની ધરતી પર વિચરી ઘટના પછી પોતાનાં માતુશ્રીને પ્રતિક્રમણ વગેરે વિધિ પુસ્તક રહેલ આ વિરલ વિભૂતિને કવિદિવાકર પૂ. આ. શ્રી વાંચીને કરાવતાં કરાવતાં અને માતુશ્રીની સાથે તપશ્ચર્યા કરતાં વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સં. ૨૦૨૧ના મહા કરતાં યુવાન વય થતાં તેમણે કચ્છનાં તીર્થોની યાત્રા કરી અને સુદ ત્રીજના દિવસે મુંડારા ગામે ઉપાધ્યાય પદથી અલંકૃત ત્યાર પછી સમેતશિખર અને તેની આસપાસનાં તીર્થોની યાત્રા કરવામાં આવ્યા અને સં. ૨૦૨૧ના મહા સુદ પાંચમને દિવસે કરી. તેઓ ધાર્મિક ઉત્સવોમાં આગળ પડતો ભાગ લેવા લાગ્યા તે જ પાવન ધરતી પર શાસનધુરાને વહન કરનાર તૃતીય પદ- અને મુંબઈમાં કચ્છી મહાજનવાડીમાં સામાયિક-પૌષધ વગેરે આચાર્ય પદ પર આરૂઢ કરવામાં આવ્યા. પણ નિયમિતપણે કરવા લાગ્યા. પૂજ્યપાદશ્રી રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, એવામાં તેઓ જામનગરમાં તે સમયના અચલઆધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બંગાલ, ઝારખંડ, બિહાર, ગચ્છાધિપતિ પૂ. શ્રી ગૌતમસાગરસૂરિ અને તેમના શિષ્ય પૂ. કર્નાટક આદિ રાજ્યોમાં વિહાર કરી અપૂર્વ શાસન ગણિવર્ય શ્રી નીતિસાગરજી મહારાજના સંપર્કમાં આવ્યા. દીક્ષા પ્રભાવનાપૂર્વક ૧૮૭ જિનાલયોની અંજનશલાકા-પ્રતિષ્ઠા સંપન્ન લેવાની પોતાની ભાવના વ્યક્ત કરી અને તે પ્રમાણે સં. કરાવી હતી ૧૯૯૩માં તેમણે પોતાના ગામ દેઢિયા (કચ્છ)માં ચૈત્ર વદ નિત્ય પેન્સિલ દ્વારા સાહિત્ય લેખન કરી સંસ્કૃત-પ્રાકૃત ૮ને દિવસે દીક્ષા ગ્રહણ કરી પૂ. શ્રી નીતિસાગરજી મહારાજના હિન્દી-ગુજરાતી ભાષામાં ૧૫૦ ગ્રન્થોની રચના કરી હતી. ૩૫ શિષ્યરૂપે મુનિશ્રી ગુણસાગરજી નામ ધારણ કર્યું. કચ્છછ'રીપાલકસંઘની નિશ્રા પ્રદાન કરી હતી. છેલ્લે પૂજ્યપાદ શ્રી માંડવીમાં, જામનગરમાં, ભૂજમાં, કચ્છ-ગોધરામાં, મોટા કર્નાટક પ્રદેશમાં બેંગલોર ( ચિપેટ) ચાતુર્માસ દરમ્યાન આસો આસંબિયામાં એમ એક પછી એક એમનાં ચાતુર્માસ થતાં સુદ-૮, ૧૧-૧૦-૦૮ના નવપદ ઓલીમાં તૃતીય આચાર્યપદના રહ્યાં. એમની અસાધારણ તેજસ્વિતા પારખીને ગુરુમહારાજે દિવસે પ્રાતઃ બ્રહ્મમુહૂર્તમાં કાઉસ્સગ્ગ મુદ્રામાં સમાધિપૂર્વક પંડિતો રાખીને એમને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો ઊંડો કાળધર્મ પામ્યા હતા. અભ્યાસ કરાવ્યો. સમય જતાં સં. ૧૯૯૩માં તેમને ઉપાધ્યાય તપોનિધિ, શાસન-સમ્રાટ, ભારતદિવાકર પદ પ્રદાન કર્યું અને સં. ૨૦૦૩માં પૂ. આ. શ્રી ગૌતમસાગરસૂરિજીએ તેમને ગચ્છની સર્વ જવાબદારી પણ અચલગચ્છાધિપતિ સોંપી. સં. ૨૦૧૨માં મુંબઈમાં તેમને શ્રીસંઘ તરફથી આચાર્ય પૂ. આચાર્યપ્રવર શ્રી પદવી આપવામાં આવી અને તેઓ સં. ૨૦૩૦માં ભદ્રેશ્વર ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. તીર્થમાં તીર્થપ્રભાવક અચલગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી પૂ.આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજનો જન્મ સં. ગુણસાગરસૂરિજી મ.સા તરીકે પ્રસિદ્ધ થયા. ગચ્છાધિપતિ ૧૯૬૯ના મહા સુદ ૨ ને શુક્રવારે કચ્છમાં દેઢિયા ગામે થયો આચાર્ય ભગવંતે ત્યાર પછી કચ્છ, રાજસ્થાન, બૃહદ્ મુંબઈમાં હતો. એમના પિતાશ્રીનું નામ ક.વી.ઓ. જ્ઞાતિના લાલજી અનેક સ્થળે વિહાર કરી અનેક શ્રેષ્ઠીઓને પ્રતિબોધ આપીને દેવશી છેડા અને માતુશ્રીનું નામ ધનબાઈ હતું. તેમનું પોતાનું અનેક મહત્ત્વનાં ધર્મકાર્યો કરાવ્યાં. તેમણે શ્રી આર્યરક્ષિત જૈન સંસારી નામ ગાંગજી હતું. પિતા લાલજીભાઈએ વ્યવસાયાર્થે તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કચ્છ-મેરાઉમાં કરાવી. મુંબઈ આવી રિવરીમાં દુકાન કરી હતી. ૧૨ વર્ષના ભુજપુરથી ભદ્રેશ્વર તીર્થનો સંઘ કાઢ્યો. મેરાઉમાં શ્રાવિકાગાંગજીભાઈ પિતાશ્રી સાથે દુકાનમાં જોડાતાં તેઓ શાળામાં વિદ્યાપીઠની સ્થાપના કરાવી. કચ્છથી શત્રુંજયની તીર્થયાત્રાનો વ્યાવહારિક શિક્ષણ ચાર ધોરણ સુધીનું જ લઈ શક્યા. તેર છ'રીપાલિત સંઘ કઢાવ્યો. ઉપરાંત જિનમંદિરો, ઉપાશ્રયો, વર્ષની ઉંમરે ગાંગજીભાઈને શીતળાનો રોગ થયો અને એવી જ્ઞાનમંદિરો, ધર્મશાળાઓ, ગ્રંથાલયો, અંજનશલાકાગંભીર સ્થિતિમાં મુકાયા હતા કે પિતાશ્રીએ માનેલું કે તેઓ પ્રતિષ્ઠાઓ, જીર્ણોદ્ધાર, દીક્ષા-પદવીપ્રદાનો વગેરે વિવિધ અવસાન પામ્યા છે. એટલે સ્મશાને લઈ જવાની તૈયારી કરવા પ્રકારનાં ઘણાં કાયો વષોવર્ષ મહોત્સવપૂર્વક કરાવ્યાં. પોતાનાં માંડેલી, ત્યાં શરીરમાં હલનચલન થઇ અને છ મહિનાની માતુશ્રીને દીક્ષા આપી સાધ્વી ધર્મશ્રીજી નામ આપ્યું. સં. Jain Education Intemational For Private & Personal use only Page #419 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણા ૪09. ૨૦૪)માં એમણે મુંબઈથી સમેતશિખરજીનો સંઘ અને ગુણસાગરસૂરિજી મહારાજ અત્યંત સરળ હૃદયના અને વત્સલ સમેતશિખરથી શત્રુંજયનો છ'રીપાલિત સંઘ કઢાવ્યો એ એમની સ્વભાવના હતા. પોતાના શિષ્યોને પિતાતુલ્ય રહીને સંભાળતા, વિરલ સિદ્ધિ લેખાય. તેમની પ્રેરણાથી સમેતશિખરમાં તેઓની દરેક રીતે પ્રગતિ થાય તેની સતત કાળજી રાખતા. સમવસરણ ૨૦ જિનાલય તીર્થનું નિર્માણ કચ્છી ધર્મશાળા તેઓનો આશાવર્તિ સમુદાય કુલ ૫૦ શ્રમણો અને ૨૨૫ સહિત કરાવ્યું અને કચ્છમાં ૭૨ જિનાલયનાં નિર્માણનું કાર્ય શ્રમણીગણ પ્રમાણ હતો. વિક્રમની એકવીસમી સદીનો ઉપાશ્રયો, ધર્મશાળા વગેરે નિર્માણ પામ્યા. ઇતિહાસ લખાશે ત્યારે અર્ધશતાબ્દીથી વધુ દીક્ષાપર્યાયનાં જૈન-એકતા માટે તેઓશ્રીએ પ્રશંસનીય પ્રવૃત્તિઓ અને વર્ષોમાં જૈનશાસનની અનેકવિધ સેવા બજાવી જનાર મહાન પ્રચાર કર્યો. એમની પ્રેરણાથી વિવિધ પ્રકારનાં અધિવેશનો ગચ્છાધિપતિશ્રીનું નામ સુવર્ણાક્ષરે લખાશે. પૂજ્યશ્રી ૭૭ અને સંમેલનો યોજાયાં હતાં. એમને જુદે જુદે સમયે વિવિધ વર્ષની વયે, સં. ૨૦૪૪ના ભાદરવા વદ ૩૮ ને સોમવારે પદવીથી સંઘ અને સમાજે અલંકૃત કર્યા. તેઓશ્રીની નિશ્રામાં મુંબઈમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમની જન્મભૂમિ બે અધિવેશનોમાં ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંઘ પધાર્યા કચ્છ-દેઢીયામાં તેઓના અજોડા ખેતરમાં સ્મૃતિરૂપે શ્રી ગુણ હતા. ૭૨ જિનાલય તીર્થની ભૂમિ ઉપર સં. ૨૦૪૩માં પાર્શ્વનાથ તીર્થ નિર્માણ પામ્યું છે. પૂજ્યશ્રીના ભવ્યાત્માને કોટિ અક્ષયતૃતીયાના દિવસે રાષ્ટ્રપતિએ તેમને સાતમાં વરસીતપનું કોટિ વંદના! પારણું કરાવવા ઇક્ષરસ વહોરાવ્યો. એમની પ્રેરણા અને પંજાબનું કોહિનૂર સદુપદેશથી જુદે જુદે સ્થળે અને જુદે જુદે સમયે કેટલાક પ.પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી યુવકોએ અને યુવતીઓએ દીક્ષા લીધી. એ રીતે એમના હસ્તે ૧૧૫ થી વધુ સાધ્વીઓએ દીક્ષા લીધી અને પચાસેક કૈલાસસાગરસૂરીશ્વરજી સાધુઓએ દીક્ષા લીધી, જેમાં એમના શિષ્યો પૂ. આલેખન : સંયમસાગરજી મ.સા. ગુણોદયસાગરજી અને પૂ. કલાપ્રભસાગરજીને આચાર્ય પદવી અપાઈ છે. આમ એમના પ્રભાવક ચરિત્રથી અચલગચ્છનો સાધુ-સાધ્વીજીનો વિશાળ સમુદાય ઊભો થયો છે. પૂ.આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજે જૈનશાસનનાં જે વિવિધ કાર્યો કર્યા તેમાં તેમણે સાહિત્યક્ષેત્રે કરેલા સમૃદ્ધ પ્રદાનનું પણ વિસ્મરણ ન થવું જોઈએ. તેઓશ્રી શ્રુતસાહિત્યના અભ્યાસી હતા. સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાના પ્રખર પંડિત હતા, કવિ પણ હતા. ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં તેમણે ઘણી રચનાઓ કરી છે. તેઓશ્રીએ આર્યરક્ષિતસૂરિ, કલ્યાણસાગરસૂરિ અને ગૌતમસાગરસૂરિનાં ચરિત્રો સંસ્કૃત ભાષામાં રચેલાં છે. ઉપરાંત, સમરાદિત્ય ચરિત્ર (લઘુ-ગદ્ય), પૂર્વકાલીન ઇતિહાસ જેને પંચાલદેશથી સંબોધતો હતો તે ત્રિષષ્ટિ સારોદ્ધાર તેમ જ પર્વકથાસંગ્રહ, શ્રીપાલચરિત્ર, વર્તમાનકાલે પંજાબ પ્રાન્તથી ઓળખાય છે. આ પ્રાંતનો પાર્શ્વનાથચરિત્ર વગેરે ગ્રંથો રચ્યા છે. તેમણે અનેક સ્તવનો, અભૂતપૂર્વ ઇતિહાસ સાહસિક અને શૂરવીરતાનો ઇતિહાસ છે. મોટી પૂજાઓ, ચોઢાળિયાં, સ્તુતિઓ, દુહાઓ, પ્રાર્થનાઓ આ મહાપુરુષનો જન્મ પંજાબ પ્રાંતના લુધિયાના શહેરની વગેરેની પણ રચના કરી છે. એક લાખથી વધુ શ્લોકપ્રમાણ સકીએ આવેલા ઝગરાવા ગામની પાવનધરા ઉપર વિ.સં. જેટલું સાહિત્ય સંસ્કૃત અને ગુજરાતીમાં, ગદ્યમાં અને પદ્યમાં, ૧૯૭૦ના માગશર વદ-૮૬ છઠ્ઠને શુક્રવાર, તા. ૧૯-૧૨એમના હાથે રચાયું છે, જે તેઓશ્રીની મહાન સિદ્ધિ છે. ૧૯૧૩ના શુભ દિવસે શુભ સમયે થયો હતો. એમનાં કેટલાંયે સ્તવનો રોજની ધાર્મિક વિધિમાં અનેક ભાવિકોને મુખે ગવાતાં સંભળાય છે. પૂ.આ. શ્રી સ્થાનિક સ્થાનકવાસી સમાજના આગેવાન અને નીડર એવા શ્રી રાધાકૃષ્ણદાસજી ચરિત્રનાયકશ્રીના પિતાશ્રી હતા. Jain Education Intemational Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ વિશ્વ અજાયબી : માતા રામરખી દેવીવી કૂખે કુલદીપક સ્વરૂપે અવતરી કાશીરામે ગ્રંથપાલને વિનમ્રતાથી જવાબ આપ્યો કે મેં ચરિત્રનાયકે ઘરના વાતાવરણને બાલ્યાવસ્થામાં જ સૌમ્યપૂર્ણ ગ્રંથનું વાંચન કરેલ છે. તેમાંથી મને જે પૂછવું હોય તે પૂછી વાતાવરણથી ભરી દીધું હતું. શકો છો. હું પેજ નંબર સાથે આપને તે અંગે જણાવીશ પછી માતા અને પિતા ધર્મપરાયણ તો હતા જ સાથે સાથે આપ નક્કી કરજો કે મેં પાના ઉથલાવ્યા છે કે ગ્રંથનું વાંચન ભદ્રિક પરિણામી અને પાપભીરુ પણ હતા. સ્વભાવે શાંત અને કરેલ છે. કાર્યમાં દક્ષ હતા. આ સિવાય બીજા અનેક પ્રસંગો ચરિત્રનાયકશ્રીના ચરિત્રનાયકશ્રીને એક મોટાભાઈ અને ચાર બહેનો હતી. કોલેજકાળ દરમ્યાન અવાર-નવાર બન્યા છે. જે અનેકો માટે તેમાં સૌથી નાના ચરિત્રનાયકશ્રીનું નામ કાશીરામ પાડવામાં આદર્શરૂપ છે. કોલેજકાળ દરમ્યાન આત્મચિંતનના વાંચન કરેલ આવ્યું હતું. પરિવારમાં સૌથી નાના હોવાને કારણે સૌના ગ્રંથોના કારણે આત્મસાધના કરવાની તાલાવેલી પ્રગટ થઈ તેથી પ્રિયપાત્ર અને લાડકવાયા બની ગયા હતા. તેમજ એમ કહી શકાય કે કોલેજનું જીવન પૂજ્યશ્રી માટે જીવન બાલ્યાવસ્થાથી જ ચરિત્રનાયકશ્રીનું પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ પરિવર્તન કરવા માટેનું નિમિત્ત બની ગયું. હતું. માતાપિતાના સુસ્કારોથી સંસ્કૃત થયેલું ચરિત્રનાયકશ્રીનું પ્રાથમિક અભ્યાસ પૂર્ણ થતા આગળ અભ્યાસાર્થે જીવન પ્રતિદિન આત્મસાધનામાં જોડાવવા માટે ઇચ્છુક થવા ગામમાંની દયાનંદ મથરદાસ કોલેજમાં ઈન્ટરવ્ય પાસ કરી લાગ્યું. પરિવારના વડીલો પ્રત્યે આદરભાવને કારણે વડીલોનો પ્રસિદ્ધ એવી લાહોર યુનિવર્સિટીના સનાતનધર્મ કોલેજમાં પૂર્ણ પ્રેમ સંપાદન કરી લીધો હતો. બી.એ.માં સારા માર્કે પાસ થઈશ તો તને વધુ આગળ અભ્યાસ યુવાવસ્થાએ પહોંચેલા કાશીરામને જોઈને માતા-પિતાએ માટે લંડન મોકલીશ. જ્યારે ચરિત્રનાયકનું મન વ્યવહારિક સ્વના લાડકવાયા નંદને સંસારબંધનથી બાંધવા ઇચ્છતા હતા અભ્યાસ માટે તૈયાર ન હતું. તેઓને તો આત્મજ્ઞાનની તીવ્ર એટલે કે લગ્નગ્રંથીથી જોડી દેવા ઇચ્છતા હતા. જ્યારે ઝંખના હતી. ચરિત્રનાયકનું મન અને આત્મ કંઈક જુદું જ ઇચ્છતું હતું. તેમને કોલેજના જીવનકાળ દરમ્યાન ચરિત્રનાયકશ્રીએ પ.પૂ. મન સંસાર બંધન તો જેલ જેવું લાગતું હતું. પણ આ વાત મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા. રચિત અધ્યાત્મસાર ગ્રંથનું માતા-પિતાની આગળ જણાવી શકતા ન હતા. કારણ કે તેઓ પચાસવાર વાંચન કરેલ. આ સિવાય બીજા અનેક ગ્રંથોનું જાણતા હતા કે મારી ઉપર રહેલો સ્નેહ મારી ભાવના પૂર્ણ અવારનવાર વાંચન કરેલ. કરવામાં બાધક બની રહેશે. કુમારાવસ્થાને શોભતા આભૂષણોથી કાશીરામ સજધજ કાશીરામની ભાવના લગ્નગ્રંથીથી જોડાવવાની ન હોવા બની શોભાને ચાર ચાંદ લગાવવા લાગ્યા ને કોલેજના છતા પણ માતાપિતા અને પારવારના આગ્રહને વશ બના વાતાવરણથી અલિપ્ત રહીને આત્મરણકારના ઉદ્યાનમાં વિહરવા સંસારના બંધનથી બંધાવું પડ્યું. મનમેં હૈ વૈરાગીની ઉક્તિ લાગ્યા. અનુસાર કાશીરામ પણ મનમાં સંસારને છોડવાની તીવ્ર ઇચ્છા લઈને રહ્યા હતા તેથી લગ્ન કર્યા છતાં પણ સંસારના મંડાણ કોલેજમાં રહેલ પુસ્તકાલયમાંથી સમય મળે ત્યારે કર્યા ન હતા. ભોગોને તો તેઓ રોગ સમાન માનતા હતા. તેથી પુસ્તકો લાવી વાંચન કરતા કાશીરામને વાંચનનું એવું તો ઘેલું જ ભોગોથી ભાગવાની તાલાવેલીને કારણે તકની રાહ જોઈ લાગ્યું હતું કે રોજેરોજ અવનવા વિષયોના ગ્રંથો લાવીને શાંત રહ્યા હતા. તક મળે તો હું અહીંયાથી ઘર છોડી ભાગી જઈને ચિત્તે તેનું અધ્યયન કરવા લાગી જતા ને એક-બે દિવસમાં સાધુ બની જઉં. આવી પ્રબલેચ્છાને તેઓએ પરિણામ આપી ગ્રંથનું પુરતું વાંચન કરી તે ગ્રંથને પુસ્તકાલયમાં પરત કરી દીધું. ને ઘરે કોઈને કીધા વગર રાત્રિના સમયે ઘરનો તથા આવતા. ગ્રામનો ત્યાગ કરી પંજાબને તિલાંજલી અર્પી ગુજરાતની ધન્ય એકદા ગ્રંથપાલે કાશીરામને પૂછી લીધું કે ભાઈ ધરા તરફ પ્રસ્થાન કરી દીધું. પુસ્તકના પાના ફેરવવા લઈ જાય છો કે શું? ચરિત્રનાયક કાશીરામને ચારિત્ર લેવાની તીવ્ર ઇચ્છા Jain Education Intemational Page #421 -------------------------------------------------------------------------- ________________ 2 જૈન શ્રમણ પ્રગટી હતી અને તે માટે સ્થાનકવાસી સંપ્રદાયના છોટેલાલજી પાસે અવારનવાર જઈ તે અંગેની ઇચ્છા પ્રગટ પણ કરતા અને ચારિત્ર આપવા માટે વિનંતિ પણ કરતા ત્યારે છોટેલાલજી મ. કહેતા કે તારા પિતાશ્રી કેવા છે તેને તને ખ્યાલ છે ને હું તને સાધુ બનાવું તો તે મને પંજાબ છોડાવી દે તેથી હું તને દીક્ષા ન આપી શકું. જો તારે દીક્ષા લેવી જ હોય તો ગુજરાત જા ત્યાં તને સુયોગ્ય મુનિ ચારિત્ર પ્રદાન કરી શકશે. મહાનુભાવ કાશીરામ તારો પરિવાર સ્થાનકવાસી સંપ્રદાયનો અનુયાયી છે જ્યારે ગુજરાતમાં મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુઓ વધારે પ્રમાણમાં છે છતા પણ એક વાત ધ્યાનમાં રાખજે કે મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુ પાસે તું ચારિત્ર ગ્રહણ કરીશ તો પણ કોઈ પ્રકારનો વાંધો નથી. કારણ કે સાધુ બન્યા પછી તારે પૂજા કરવાની રહેતી નથી. મારા તને અંતરના શુભ આશીર્વાદ છે. પંજાબને છેલ્લી સલામ આપી સીધા જ ગુજરાતની ધરા ઉપર પગ મૂકી તેને પ્રણામ કરી ગુરુની શોધ પ્રારંભી. અમદાવાદ-મુંબઈ આદિ અનેક શહેરોમાં પ્રવાસ ખેડ્યો. છેલ્લે પાલિતાણા જઈ આવ્યા. પણ મન ક્યાંય ઠર્યું નહીં. તેથી કોઈએ સલાહ આપી કે મહેસાણા પાઠશાળામાં જઈને ધાર્મિક અભ્યાસ કરો પછી દીક્ષાની વાત કરજો. પાલિતાણાથી મહેસાણાનો પ્રવાસ ખેડી શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાની મુલાકાતે પધાર્યા. પાઠશાળામાં જઈ અભ્યાસ અંગે પ્રવેશ માટે મુખ્ય અધ્યાપકશ્રીની સાથે ચર્ચા વિચારમાં અને સ્વની ભાવના દર્શાવી પણ અધ્યાપકશ્રીએ કહ્યું કે કોઈની ઓળખાણ લાવવી પડે. એટલે હતાશ બની સંઘના ઉપાશ્રયે બિરાજમાન સાધુ ભગવંતશ્રીને વંદન-દર્શન કરવા પધાર્યા. સંઘના ઉપાશ્રયે પ.પૂ. તપસ્વી મુનિરાજ શ્રી જિતેન્દ્રસાગરજી મહારાજ બિરાજમાન હતા અને. તેઓ પણ મહેસાણાના જ વતની હતા અને એકલા જ હતા. ભાઈ કાશીરામ ઉપાશ્રયમાં આવ્યા ને વંદન કરીને પુરિમુદ્દે એકાસણાનું પચ્ચખાણ માંગ્યું. ચરિત્રનાયકશ્રીએ ઘરછોડ્યું ત્યારથી જ એક પ્રકારનો મનમાં સંકલ્પ કરેલો કે જ્યાં સુધી ચારિત્ર ઉદયમાં ન આવે ત્યાં સુધી પુરિમુટ્ટ એકાસણાથી ઓછું પચ્ચખાણ કરવું નહીં. જેને આજકાલ કરતા બે મહિના વ્યતીત થઈ ગયા. Jain Education Intemational ૪૦૯ મુનિરાજશ્રી જિતેન્દ્રસાગરજીએ પચ્ચક્ખાણ આપ્યા બાદ પૂછ્યું કે કોને ત્યાં મહેમાન તરીકે પધાર્યા છો. કારણ એક તો અજાણ્યો ચહેરો તથા હિન્દીભાષી અને પંજાબી જેવી પડછંદ કાયા જોઈને મુનિવર વિચારવા લાગ્યા. કાશીરામે જે સત્યવાત હતી તે દર્શાવી દીધી ને કહ્યું કે મારે તો દીક્ષાની ભાવના છે કોઈ મને દીક્ષા આપવા તૈયાર થતું નથી. અભ્યાસ માટે પાઠશાળામાં આવ્યો તો ત્યાં પણ નકારો ભણવામાં આવ્યો. મારે ચારિત્ર લેવું જ છે. આપ મને ચારિત્ર આપશો ત્યાં મુનિ શ્રી જિતેન્દ્રસાગરજીએ હા પાડી દીધી ને કાશીરામને એકાસણું કરવાની એક શ્રાવકને ત્યાં વ્યવસ્થા કરાવી આપી એકાસણું કરીને ઉપાશ્રયમાં આવી મુનિરાજના સાંનિધ્યમાં ઉપસ્થિત થઈ ગયા ને દીક્ષા માટે પુનઃ મુનિરાજને વિનંતી કરી. રાત્રિના સમયે મુનિરાજે શ્રીસંઘને તથા સ્વના પરિચિતોને ભેગા કર્યા ને દીક્ષા આપવા અંગે ચર્ચા-વિચારણા કરી ત્યારે સર્વેએ એક જ સૂરે દીક્ષા આપવા માટે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. કારણ તે સમયે આઝાદીની ચળવળ ચાલતી હતી ને પંજાબ પ્રાંતે આ ચળવળમાં ખૂબ જ રસ લીધો હતો. તેથી આઝાદી મેળવવા ક્રાતિ પંજાબે ઉઠાવી હતી. કાશીરામ એક તો એકલ-દોકલ હતા કોઈપણ પરિચિત હતું નહીં અને સાથે સાથે પંજાબી હતા તેથી મહેસાણા શ્રી સંઘે મુ. શ્રી જિતેન્દ્રસાગરજી મ.સા.ને કાશીરામને દીક્ષા આપવાની ના પાડી દીધી અને મુ. શ્રીને કહ્યું કે આ પંજાબી ઉપર વિશ્વાસ ન રાખતા કોઈનું ખૂન કરીને આવ્યો હશે તો પોલીસ તેને શોધતી હશે તેથી આપણે લફડામાં પડવાની ક્યાં જરૂર છે. શ્રી સંઘના બધા જ સભ્યો વિદાય થયા પછી મુ.શ્રીએ કાશીરામને બધી વાત કરી પણ તેની મક્કમતા જોઈને મુ.શ્રીએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું ચિંતા ન કર અહિંયા નહીં તો બીજા ગામમાં જઈને તને દીક્ષા આપી તારી ભાવના હું પૂર્ણ કરીશ. કર્મની કઠિનાઈ કેવી વિચિત્ર છે જે ગામના શ્રી સંઘે દીક્ષા આપવાની ના પાડી તે ભૂમિને ચરિત્રનાયકશ્રીએ કર્મભૂમિ બનાવીને શ્રી સીમંધરસ્વામી પરમાત્માનું ભવ્ય તીર્થ નિર્માણ કરાવી વિશ્વની ભૂગોળમાં મહેસાણાનું નામ અમર બનાવી દીધું. બીજે દિવસે કાશીરામને સાથે લઈને મુ.શ્રીએ મહેસાણાથી વિહાર આદરી ખેરવા ગામે પધાર્યા ને ત્યાં પણ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ વિશ્વ અજાયબી : રાત્રિના સમયે શ્રીસંઘને એકત્રિત કરી દીક્ષા અંગેની રજૂઆત તેના ગયા બાદ પરિવારજનોએ ચારે બાજુ તપાસ શોધખોળ કરી તો પણ ભવિતવ્યતાના યોગે શ્રીસંઘે પણ દીક્ષા માટે ચાલુ કરેલ પણ તેનો પત્તો કે સમાચાર ન મળતા તેઓ હતાશ અનુમતિ ન આપી. થઈ ગયા હતા. બીજે દિવસે ત્યાંથી વિહાર પ્રારંભી ગામોગામ વિચરણા પેથાપુર મુકામે ચાતુર્માસ સ્થિર થયેલા મુ. કરતા સાતમા દિવસે તારંગા ડુંગર ઉપર શ્રી અજિતનાથજીના આનંદસાગરજીને પર્યુષણ પર્વ નજીક આવ્યા એટલે સાંવત્સરિક જિનાલયે પધાર્યા. કાશીરામ પણ સાથે જ હતા. ક્ષમાપનાના હાર્દ પામી વિચાર આવ્યો કે હું ઘરેથી કીધા વગર ડુંગર ચઢતા કાશીરામે મુ.શ્રીને વિનંતી કરી કે ગરદેવ આવ્યો છું તો તે લોકોને કેટલું દુઃખ થતું હશે તેથી તેની ક્ષમાપના આ જંગલમાં મને આપ ચારિત્રનો વેષ અર્પણ કરો. અહીંયા માર માગવી જોઈએ. તથા ઘરે ક્ષમાપનાપત્ર લખી ક્ષમાયાચના કોઈ પણ રજા લેવાની જરૂર નથી. કાશીરામની દઢતા અને માંગી. મુનિએ હળવા થવાનો પ્રયત્ન કર્યો તથા પત્ર સાથે સાથે ઉચ્ચભાવના જોઈને શ્રી અજિતનાથજીના જિનાલયમાં ૧૨ પોતાની ચારિત્ર લેવાની ભાવના હતી તે પૂર્ણ થયેલ છે. તેની ૩૯ના વિજય મૂહૂર્તમાં મુ.શ્રીએ કાશીરામને ચારિત્રને વેષ અને જાણ કરી. રજોહરણ અર્પણ કર્યો ને કાશીરામમાંથી મુનિ આનંદસાગર પત્ર મળતા પત્રમાં રહેલા સરનામાને આધારે નામ ધારણ કરાવી ગૃહસ્થીમાંથી સાધુ બનાવ્યા. પરિવારજનો ગુજરાત આવી પેથાપુર ગામની શોધખોળ કરી ગુરુ શિષ્યની જુગલ જોડી ત્યાં ૧૫ દિવસ સ્થિરતા કર્યા પેથાપુર આવ્યા ને મુનિશ્રીના પિતાશ્રી અમદાવાદમાં પોતાના બાદ ગામેગામ વિચરણ કરતા દાદા ગુરુદેવ શ્રી કીર્તિસાગરજી. એક મિત્ર જે પોલીસથાનામાં પોલીસ તરીકે હતો તેને પણ તેને મ.સા.ની આજ્ઞા મેળવી વડી દીક્ષાના યોગવહનના માટે સાથે લઈને પેથાપુર પહોંચ્યા ને પરિવારવાળા એનો ઘરેથી અમદાવાદમાં બિરાજમાન પ.પૂ. આ.શ્રી ઋદ્ધિસાગરજી નિકળતા જ નિરાધાર કરેલો કે જે સ્થિતિમાં કાશીરામ હોય મ.સા.ની શુભ નિશ્રામાં આંબલિપોળના ઉપાશ્રયે પધાર્યા ને ત્યાં એટલે કે સાધુના વેષમાં હોય તો પણ તેને ઘરે પાછો લાવવો. યોગોહન કરી વડી દીક્ષા ત્યાં જ આપવામાં આવી. પેથાપુર પહોંચીને કાશીરામના પરિવારે ખૂબ જ ધમાલ કરી અને મુ.શ્રી જિતેન્દ્રસાગરજી મ.સાને ધાક ધમકી આપીને બધા વેશ પરિવર્તન કરવાની સાથે સાથે મુ. શ્રી આનંદસાગજી ધરણા કરીને ઉપાશ્રયમાં બેસી ગયા. મનનું પરિવર્તન કરવા લાગી ગયા. તપ-જપ-ધ્યાન અને અધ્યયનમાં લાગેલા નૂતન મુનિ ચારિત્રના ઓજથી ઓપવા | મુ. શ્રી આનંદસાગરજીએ પરિવારના સભ્યોને ખૂબ જ લાગ્યા. મન તો જ્ઞાનાધ્યાસમાં, કાયા તો ગુરુ સેવામાં આ હતું સમજાવ્યા પણ તેઓ એકના બે ન થયા તે ન જ થયા. મુ.શ્રીનું આંતર વૈભવી જીવન. પરિવારજનો બળજબરીથી મુ. શ્રી આનંદસાગરજીને ઘરે પાછા લઈ જવા તૈયાર થવાને કમને પણ તેમને પરિવારની સામે ભૂતકાળ ક્યારેક યાદગાર બની રહે છે તો ક્યારેક તે લાચાર બની સ્વ વતન પંજાબ પોતાના ઘરે પાછું જવું પડ્યું. ભૂંસવાલાયક લાગે છે. પણ કાળની ઘટમાળા અવિરતપણે ચાલ્યા જ કરતી હોય છે. તેમાં ક્યારે વિલંબિતતા આવતી નથી. ઘરે જઈને પણ કાશીરામે ત્યાગભાવના ન છોડી. રોજ પૂજ્ય ચરિત્રનાયકશ્રીએ પણ જ્યારે જ્યારે સ્વના ભૂતકાળની એકાસણું જ કરતા અને દરેક કાર્યમાં ઉદાસીન ભાવ સેવતા. પોથીના પાના ઉથલાવ્યા ત્યારે ત્યારે પૂજ્યશ્રીના મુખારવિંદ કાળને વીતતા ક્યાં વાર લાગે છે. આમ ને આમ છ ઉપર હાસ્યનું મોજું ફરી વળતું અને સ્વના ભૂતકાળની કથનીનું મહિના વ્યતીત થયા ત્યારે કાશીરામનો આત્મા પોકારવા લાગ્યો કથન કરતા અનેક પ્રસંગો વર્ણવતા અને તેમાં રહેલા આદર્શોને કે આમને આમ ક્યાં સુધી બેસી રહીશ. પુરુષાર્થને ફોરવ અને અમો આદરવા પ્રયત્ન કરતા. પ્રયત્નશીલ થા. કાળ વહેતો ગયો ને વર્ષાકાલ સમીપ આવ્યો એટલે છ મહિના બાદ પુનઃ ઘરેથી કહ્યા વગર નીકળી પડ્યા ગુરુઆજ્ઞાથી મુ.શ્રી જિતેન્દ્રસાગરજી મ.સા. પેથાપુર મુકામે ને ઘરે એક પત્ર લખીને મૂક્યો કે જો હવે મને પાછો લેવા શિષ્ય આનંદસાગરજીને લઈને ચાતુર્માસ અર્થે પધાર્યા. આવશો તો મારી લાશ જ તમારે લઈ જવાની તૈયારી રાખીને કાશીરામ ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળેલ હોવાથી આવજા. ક વીય હોવાથી આવજો. બાકી મેં જે માર્ગ અપનાવ્યો છે તે માર્ગ અને શાંતિથી Jain Education Intemational For Private & Personal use only Page #423 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ જીવવા દો. આ વખતે તો દૃઢ નિર્ણય કર્યો હતો કે પાછા લેવા આવે તો ટ્રેનની નીચે કપાઈને મરી જઈશ પણ સાધુવેશને છોડીને ઘરે પાછો તો નહીં જ જઉં. કૃતનિશ્ચયી બની ઘરેથી નીકળીને પુનઃ ગુજરાતની ધન્ય ધરા તરફની વાટ પકડી ને રાજનગર-અમદાવાદ આવ્યા ને પ.પૂ.મુ. શ્રી જિતેન્દ્રસાગરજી મ.સા. હાલ ક્યા બિરાજે છે તેની પુચ્છા કરી આંબલિપોળના ઉપાશ્રયે પહોંચ્યા. ત્યાં પ.પૂ. આ.દેવશ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. બિરાજમાન હતા કાશીરામે પૂજ્યશ્રીને વંદના કરી સુખશાતા પૃચ્છા કરી અને પૂજ્યશ્રીની સેવા કરવા બેસી ગયા. કાશીરામે પૂજ્ય આચાર્યદેવશ્રીને પોતાના જીવનમાં બનેલ ઘટનાનો ચિતાર રજૂ કર્યો અને કહ્યું કે હવે તો પાછા નહીં જ જવાનો દૃઢ નિર્ધાર કરીને જ હું આવ્યો છું અને પરિવારને પણ સાફ સાફ શબ્દોમાં ચેતાવણી લખીને આવ્યો છું તેથી મારે ચારિત્ર તો લેવું જ છે ને તે માટે પુનઃ ઘરેથી કીધા વગર ભાગીને પાછો આવ્યો છું, માટે મારા ગુરુદેવશ્રી પાસે પુનઃ દીક્ષા ગ્રહણ કરવી છે. હાલ ગુરુદેવશ્રી ક્યાં બિરાજમાન છે. તે સમયે પ.પૂ.મુ.શ્રી જિતેન્દ્રસાગરજી મ.સા. મહેસાણા મુકામે બિરાજમાન હતા. પ.પૂ.આ.શ્રી ઋદ્ધિસાગરજી મ.સા.એ કાશીરામ આવ્યા તથા તેની દૃઢતાના ને દીક્ષાની ભાવનાના શુભ સમાચાર મોકલાવ્યા ત્યારે પૂ.શ્રી જિતેન્દ્રસાગરજીએ આચાર્યશ્રીને સમાચાર મોકલાવ્યા કે તેની ભાવના હોય તો તેને દીક્ષા આપવા કૃપા કરશો. મુ.શ્રીના જે સમાચાર આવ્યા તે સમાચાર આચાર્યશ્રીએ કાશીરામને આપ્યા ત્યારે કાશીરામ આનંદિત થઈ ઉઠ્યા ને તેમનો મનમયૂર નાચી ઊઠ્યો અને આચાર્યશ્રીને શીઘ્ર દીક્ષા પ્રદાન કરવા માટે ભાવભરી વિનંતી કરી. આચાર્યશ્રીનો વિહાર પહેલેથી એલીસબ્રીજ વી.એસ. હોસ્પિટલની પાસે આવેલા વિજાપુરના સુ.શ્રાવક શ્રી સકરચંદભાઈને બંગલે પધારવાનો નિશ્ચિત હતો તેથી કાશીરામને સાથે લઈને ત્યાં પધાર્યા ને તે શ્રાવકને બંગલે જ બીજે દિવસે ચારિત્ર પ્રદાન કર્યું ને કાશીરામે ભાવોલ્લાસપૂર્વક ચારિત્રને ધારણ કર્યું. કાશીરામે સં. ૧૯૯૪ના માગસર વદ-૧૦ને શુભ દિવસે મુ.શ્રી જિતેન્દ્રસાગરજીનું શિષ્યત્વ સ્વીકારી ગૃહસ્થપણાના જીવન પરિવર્તનની સાથે સાથે નામ પણ પરિવર્તન કરી નાખીને કાશીરામને સ્થાને ત્યાગીને શોભે તેવું મુ.શ્રી કૈલાસસાગરજી નામને ધારણ કર્યું. Jain Education Intemational ૪૧૧ મુ.શ્રી કૈલાસસાગરજીએ ચારિત્ર જીવનમાં જ્ઞાનોપાસનાની સાથે સાથે તપ-જપ-ધ્યાન અને ક્રિયા આદિ ઉત્કૃષ્ટ સાધનાના પગરણ માંડવા માંડ્યા. વાણીમાં એવી તો મીઠાશ હતી કે દુશ્મનને પણ સાંભળવી ગમતી. કોઈપણ એક શબ્દ અપ્રિય ન કહેવો તે પૂજ્યશ્રીનો અટલ સિદ્ધાંત હતો. અનેક વડીલ ગુરુભગવંતો તથા જ્ઞાની પુરુષો પાસે બેસી વિનયપૂર્વક આગમિક ગ્રંથોનો અભ્યાસ કર્યો ને સ્વયં મહાસમર્થ જ્ઞાની બન્યા અને ગુણી બન્યા તથા ગુણાનુરાગી બન્યા. પૂ.મુ.શ્રી કૈલાસસાગરજીનો ગુણવૈભવથી આકર્ષાઈને તેમની ગુણસંપત્તિને પારખીને પૂજ્યશ્રીના દાદા ગુરુદેવશ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા.એ અનેક સંઘોની આગ્રહભરી વિનંતીથી સં. ૨૦૦૩માં પૂના મુકામે ગણિપદ તથા સં. ૨૦૦૫ના માગશર સુદ-૫ના શુભ દિવસે ગોડિજી ઉપાશ્રયમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યારબાદ સં. ૨૦૧૧ના માગશર સુદ-૬ને દિને સાણંદ મુકામે ઉપાધ્યાયપદથી અલંકૃત કર્યા ને સં. ૨૦૨૨માં પૂજ્યશ્રીની ધીરતા-ગંભીરતા જોઈને અન્ય સમુદાયના આચાર્ય ભગવંતનો આગ્રહ જોઈને દાદા ગુરુદેવશ્રીએ સાણંદ મુકામે પૂજ્યશ્રીને આચાર્યપદ અર્પણ કરી શાસનની ધરા સોપી. અલ્પાતીઅલ્પ ઉપધિ તે પૂજ્યશ્રીના સંયમજીવનની આગવી વિશેષતા હતી. મીત મધુર વાણી જીવનનો મંત્ર હતો, શાંતતા, સરળતા, વિનયતા અને વિનમ્રતા આદિ પૂજ્યશ્રીના સાજિક ગુણો હતા. પૂજ્યશ્રીએ અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો સ્વહસ્તે કરાવ્યા. તેમાં એમ કહી શકાય કે એશિયામાં અજોડ એવું સીમંધરસ્વામીજી પરમાત્માનું તીર્થ સ્વરૂપ ભવ્ય જિનાલય મહેસાણા મુકામે નિર્માણ પૂજ્યશ્રીની પ્રેરણાનો જ પ્રભાવ છે. આ સિવાય અનેકાનેક જિનાલયો, જિનબિંબો, ઉપાશ્રયો, ધર્મશાળાઓ, પાઠશાળાઓ, ભોજનાલયો આદિનું નિર્માણ પૂજ્યશ્રીની પ્રેરણાથી થવા પામેલ. અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો કરાવવા છતાં પૂજ્યશ્રીની નિરાભિમાનતા અજોડ પ્રકારની હતી. તેથી ક્યાય પણ પોતાનો ફોટો કે નામ લખાવેલ નથી. આવી નિરાભિમાનતાને કારણે જ પૂજ્યશ્રી લોકપ્રિય બની ગયા હતા. પંજાબી, ઉર્દૂ, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી અને ગુજરાતી આદિ ભાષાઓ ઉપર પૂજ્યશ્રીનું પ્રભુત્વ હતું. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ વિશ્વ અજાયબી. : આગમિક ગ્રંથોનો ગહન અભ્યાસ તથા દાર્શનિક ગ્રંથોનું અમાપ વંદના હો પ.પૂ. ગુરુદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી રહસ્ય, જ્યોતિષ શાસ્ત્રનું દોહન અને શિલ્પશાસ્ત્રનો નિતનવિન મ.સા.ના ચરણકમળમાં. ધન્યતા પામવા ધન્યતાને વરવા ગુરુના વિભવ પૂજ્યશ્રી પાસે હતો. સાથે સાથે પૂજ્યશ્રી સારા એવા જ ગુણો શરણભૂત છે. પ્રવચનકાર પણ હતા. વિશ્વવત્સલ, જિનશાસન સૂર્ય ગચ્છાધિપતિ | સ્વભાવે શાંત જણાતા પૂજ્યશ્રી સિદ્ધાંત માટે કટ્ટર પણ એવા જ હતા. તેમાંય દેવદ્રવ્ય અંગેના સિદ્ધાંત માટેની દઢતા આચાર્યદેવેશ અનુપમ અને અજોડ હતી. બાહ્ય પ્રવૃત્તિઓ ખૂબ રહેવા છતાં શ્રીમદ્ સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. પૂજ્યશ્રી અંતર્મુખી એટલા જ હતા. પાલનપુર પરમ તારક દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા અને તેમાં પાસેનું જૂના ડીસા પણ તારક શ્રી સીમંધરસ્વામી પરમાત્મા પ્રત્યે પૂજ્યશ્રીનો શહેર. આ શહેરને અનુરાગ સવિશેષ હતો. તેથી જ કલાકોના કલાકો પૂજ્યશ્રી અડીને વહે છે શુભ્ર જિનાલયમાં પરમાત્મા સંમુખ ધ્યાનાવસ્થામાં ગાળતા. સલિલા બનાસ નદી પૂજ્યશ્રીના મુખાર્વિદમાંથી અનેકવાર શબ્દો સરી પડતા અને એથી જ નગરની કે મારે અહીંયાથી સીમંધરસ્વામીજી પાસે જવું છે અને ત્યાં નવા પ્રાકૃતિક સમૃદ્ધિ વર્ષની ઉંમરે ચારિત્ર ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધવું છે. અનેકગણી વધી જાય પરમાત્માની આજ્ઞા જ મારે મન સર્વસ્વ છે. આને કારણે છે. આમેય ડીસા નગર પૂજ્યશ્રીને વિહારમાં ગામોગામ જ્યાં જ્યાં અન્ય સાધુ ભગવંતો બન્ને વિશાળ અને તથા તેમાંય જો નાની વયના બાલમુનિવરો મળે તો તેઓને સુરમ્ય, ભવ્ય અને ખાસ કહેતા કે મને આશીર્વાદ આપો કે મને પણ આવતા ભવે ઉત્તુંગ, દિવ્ય અને તમારી જેમ બાલ્યાવસ્થામાં ચારિત્ર ઉદયમાં આવે. દેદીપ્યમાન જિનાલયો, અનેક પૌષધશાળાઓ, ઉપાશ્રયો, આયંબિલ શાળાઓ, સમાધિમરણની ખેવના કરનારા પૂજ્યશ્રીએ કહ્યું હતું કે ગુરુમંદિરો અને કીર્તિમંદિરોથી અલંકૃત છે. આ શહેરના સંયમસાગર અંતિમ સમયે મને જો કોઈ રોગ આદિ થાય તો મને હોસ્પિટલ ન લઈ જશો, ડોક્ટરોને ના બોલાવશો. ચૂનીલાલ છગનલાલ મહેતાને ત્યાં માતા જમનાબહેનની પૂજ્યશ્રીની આ ભાવનાને કારણે પૂજ્યશ્રીને સમાધિમરણ પ્રાપ્ત રત્નકુક્ષિએ સં. ૧૯૭૯ના માગશર વદ દસમના દિવસે પુત્રનો થયું કારણ કે કોઈપણ પ્રકારની બિમારી વગર પ્રાતઃકાલે જન્મ થયો. સમયના ગર્ભમાં પણ અજબ સંકેતો છુપાયેલા હોય પલેવણની ક્રિયા માટે ઇરિયાવહીનો કાયોત્સર્ગ કરતા કરતા છે. હર એક ક્ષણનો અલગ અલગ ચહેરો હોય છે. પુત્ર જન્મની સમાધિમરણપૂર્વક કાળધર્મને પામ્યા. એ ક્ષણ પણ માંગલ્યનો પ્રતિધ્વનિ પ્રગટ કરતી હતી. પૂજ્યશ્રીએ સ્વની ડાયરીમાં નોંધ પણ કરી હતી કે સંયમ પુત્રનું નામ પાડવામાં આવ્યું વર્ધચંદ, જમનાબહેનને કુલ ૨૦૪૧ના જેઠ સુદ-૨નો સાધનાનો દિવસ અને આજ દિવસે 1 છે, છ સંતાનો હતાં. પ્રથમ પુત્ર તે શાંતિલાલભાઈ. પછી પુત્રી અમદાવાદ-અંકુર સોસાયટી મળે અને તે પણ દેવાધિદેવ શ્રી થી મણિબહેન. પછી કાંતિલાલ, વર્ધચંદ, રતિલાલ, અને સૌથી સીમંધરસ્વામી જિનાલયમાં બિરાજિત સીમંધરસ્વામી નાનાં તે સવિતાબહેન. પરમાત્માના સાંનિધ્યમાં પ્રતિલેખનાની ક્રિયા કરતા સમાધિપૂર્વક પુત્ર વર્ધચંદને માતા જમનાબાઈ ભારે લાડકોડથી કાળધર્મને પામ્યા. ઉછેરવા લાગ્યાં. ઘરમાં કશી વાતની કમી નહોતી. પાણી માગે પૂજ્યશ્રીના અંતિમ શબ્દો હતા કે : ત્યાં દૂધ હાજર થઈ જાય. હા, ચૂનીલાલભાઈનો સ્વભાવ ઘણો જ કડક હતો. તેઓ પાલનપુરના નવાબના જમણા હાથ સમાં મને મરવાનો ડર નથી, જીવવાનો મોહ નથી. મરશું તો પોલીસ પટેલ હતા, એટલે સખ્તાઈ એમના સ્વભાવમાં હતી. મહાવિદેહમાં જઈશું, જીવશું તો સંયમારાધના કરશું. એમનો તાપ સૂર્ય સમાન હતો પણ માતા જમનાબાઈ અજુ Jain Education Intemational Page #425 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૧૩ કોમળ હૃદયનાં શ્રાવિકા હતાં. તેઓ ધર્મકાર્યમાં સતત રત રહેતાં. દેવદર્શન, વર્ષીતપ, આયંબિલની ઓળી, અઠ્ઠાઈ પણ કરતાં. ગુરુભગવંતોને વંદન કરવા માટે નિયમિત જતાં. જમનાબાઈ વર્ધચંદને પોતાની સાથે દેરાસર લઈ જતાં. તેઓ તપનાં અનુરાગી હતાં. માતાના સંસ્કાર પુત્ર વર્ધચંદ પર પડ્યા. દર પૂનમે નાનકડો વર્ધચંદ માતાની સાથે ભીલડિયાજી તીર્થનાં દર્શન કરવા પણ જતો. ત્યાં જઈ એ ભાવથી ભક્તિ કરતો. માતાની જેમ પુત્ર વર્ધચંદ પણ સાધુભગવંતોની વૈયાવચ્ચ માટે સદાય ખડેપગે તૈયાર રહેતો. - વર્ધીચંદને માતા પાસેથી બાલ્યવયે પ્રભુપ્રીતિના સંસ્કાર સાંપડ્યા હતા. બાળપણે ઉપાશ્રયની દીવાલ પરની યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ મહારાજની મોટી તસ્વીર જોતો ત્યારે લાંબા સમય સુધી એની આંખ ત્યાંથી ખસી શકતી નહોતી. એ તસ્વીરને જોઈને વર્ધીચંદનું અંતર ઝંકૃત બની જતું મનમાં કંઈક જુદા જ પ્રકારનો ભાવ અનુભવાતો. પિતા ચૂનીલાલભાઈની ધાક જબરી હતી. આસપાસના પંથકમાં એમની હાક વાગતી. પણ એમનો આ પુત્ર! પુત્ર નામે વર્ધચંદ! દીક્ષા લેવાની રઢ લઈ બેઠો હતો! છેવટે એમનો સંકલ્પ સફળ થયો. સં. ૧૯૯૮ના ફાગણ સુદ ત્રીજને દિવસે વર્ધચંદે સ્વયં સાધુનો વેશ ધારણ કરી લીધો. અઠ્ઠમ તપ હતો અને વિહાર કર્યો. પૂ. આચાર્ય ભગવંત શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજના તેઓ વિનમ્ર શિષ્યરત્ન બન્યા અને મુનિ શ્રી સુબોધસાગર મહારાજ તરીકે ઘોષિત થયા. હવે તો હાથ લાગ્યો હતો એક જ માર્ગ, તપનો. એક જ માર્ગ, જ્ઞાનનો. સાધુ માટે તો સ્વાધ્યાય એ જ સૌથી મોટી કિંમતી ચીજ છે અને સ્વાધ્યાયમાં સહેજ પણ પ્રમાદ ન હોય. આળસ ત્યજે તે આગળ વધે. એમાં પાછું મળ્યું ગુરુવર્ય આ. ભ. શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજનું પ્રોત્સાહન અને માર્ગદર્શન. પહેલા જ વર્ષે મુનિશ્રી સુબોધસાગરજીએ ચાતુર્માસ દરમ્યાન ચાર પ્રકરણ અને છ કર્મગ્રંથનો અભ્યાસ પૂર્ણ કર્યો. શાસ્ત્રો શીખવાં હોય તો સંસ્કૃતના જ્ઞાન વગર શી રીતે ચાલે? એમણે તત્કાળ સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો. તેમના ચિત્તમાં પૂ. આ. ભ. શ્રી બુદ્ધિસાગરજી મ.સા.ની પંક્તિઓ ગુંજવા લાગી. પછી તો એમણે સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, સિદ્ધાંત અને આગમોનો ઊંડો અભ્યાસ કર્યો. શિષ્યરત્નની યોગ્યતા જાણીને સંવત ૨૦૧૦ના માગશર સુદ ત્રીજને દિવસે જૂના ડીસા મુકામે પૂજ્યપાદ ગુરુદેવે તેઓશ્રીને પંન્યાસ પદ પ્રદાન કર્યું. પૂ. આ. શ્રી સુબોધસાગરજીએ અનેક ગામો અને નગરોમાં પ્રભાવિક ચાતુર્માસ કર્યો. અનેક સ્થળે પ્રાચીન જિનાલયોનો જીર્ણોદ્ધાર કર્યો. અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, છ'રીપાલિત સંઘો, શ્રી જિનભક્તિ મહોત્સવો તથા નૂતન જિનાલયોનાં નિર્માણ કર્યા. શ્રી સુબોધસાગરજી મ.સા.ની વ્યાખ્યાન શૈલી અને છટાની સહુ મુક્તકંઠે પ્રશંસા કરતા હતા. એમનો ઘોરગંભીર પહાડી અવાજ, વાત કે વિષયના ઊંડાણને સ્પર્શવાની એમની શૈલી સાચે જ પ્રશંસાને પાત્ર હતી. તેઓશ્રીના પૂજ્ય દાદાગુરુદેવ પૂજ્યપાદ યોગનિષ્ઠ આચાર્ય ભગવંત બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજાની વિજાપુર જ એમની જન્મભૂમિ અને એ જ એમની નિર્વાણભૂમિ. ત્યાં એમની સમાધિ રચાઈ. કાળની થપાટથી જીર્ણ બનેલ આ સમાધિમંદિરનો જીર્ણોદ્ધાર કરી જંગલમાં મંગલની રચના કરવા માટે જ આચાર્ય ભગવંત પૂ. સુબોધસાગર સૂરીશ્વરજી મહારાજને વિજાપુરના સંઘે વિ.સં. ૨૦૨૯ના ચાતુર્માસ માટે વિનંતી કરી. પૂજ્યશ્રી ત્યાં પધાર્યા. એમનાં ભગવતી સૂત્ર પરનાં પ્રવચનોએ લોકોને ઘેલું લગાડ્યું હતું. કોઈ અકળ અગમ્ય કારણસર પૂજ્યશ્રીનાં હૃદયમાં એક વાત સતત ગુંજયા કરતી. હતી. આ સમાધિ મંદિરની પુણ્યવંતી ભૂમિ પર અલૌકિક તીર્થધામનું સર્જન થાય, હજારો ભાવિકો આ તીર્થ ભૂમિની સ્પર્શના કરે અને આધ્યાત્મિક વિકાસની પ્રેરણા મેળવે. અને આજે તો આ સ્થાન એક દિવ્ય તીર્થભૂમિ બની ગયું છે. કામ કરી ગઈ પૂજ્યશ્રીની અંતઃ પ્રેરણા. એક પુણ્યવંતુ તીર્થ બન્યું. પૂજ્યશ્રીનાં પાવન પગલાં ઠેરઠેર પડ્યાં. પગલાં પડ્યાં ને ભૂમિ પાવન થઈ. જ્યાં પગ માંડ્યા, ત્યાં મંદિર બન્યાં. અનેક જિનાલયોનો જિર્ણોદ્ધાર થયો. અનેક નૂતન જિનાલયોનું નિર્માણ થયું. મુંબઈમાં ગોરેગાંવના જવાહરનગરના શ્રીસંઘને આંગણે પૂજ્યશ્રી પ્રતિષ્ઠા કરવા પધાર્યા. જવાહરનગરમાં પ્રભુના કલ્યાણકોની ઉજવણી થતી હતી ત્યારે પુનઃ એકવાર સૌએ ગચ્છાધિપતિપદ સ્વીકારવાની પૂજ્યશ્રીને આગ્રહભરી વિનંતી કરી. શ્રી સંઘની વિનંતી પર ચિંતન-મનન કર્યા બાદ એમણે કરી : તે પણ પદવીની નહીં, પણ આસપાસની ભીષણ અને વિષમ એવી દુષ્કાળની પરિસ્થિતિની. ગાંવના જવાહરનગરમાં 3.5 Jain Education Intemational Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ વિશ્વ અજાયબી : ત્રણ ત્રણ વર્ષથી દુષ્કાળ પડતા હતા. માણસો તરફડતા હતા. ઘાસચારા વિના અબોલ પશુઓ બાંગરતાં હતાં. તે સમયે તેમના પટ્ટધર શિષ્ય પૂ. આ.શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ.સાહેબે વિશાળ માનવમહેરામણને પડકાર ફેંકતા કહ્યું : આજના આ સમયે એક નમ્રાતિનમ્ર અપીલ છે કે પૂજ્યપાદશ્રીને ૬૬ વર્ષ થયાં છે તેથી જીવદયા ફંડમાં પણ ૬૬ લાખ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરવામાં આવે તો મને અવશ્ય ખાતરી છે કે આપણા સહુની વિનંતીનો સ્વીકાર કરીને પૂજયપાદશ્રી ગચ્છાધિપતિપદનો જરૂર સ્વીકાર કરશે.” સાંભળીને મેદનીએ શાસનદેવની જય બોલાવી. સૌએ જીવદયાનું ફંડ એકત્રિત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો. કરુણાભર્યું પૂજ્યપાદશ્રીનું હૈયું. અબોલ જીવો માટે કરુણાની પ્રેરણા વહી નીકળી. સૌનાં હદય ઉત્સાહ અને ઉમંગથી ભરાઈ ગયાં. “જવાહરનગરની ધન્ય ધરા પર સકળ સંઘની ઉપસ્થિતિમાં ગચ્છાધિપતિ પદની માંગલિક વિધિ કરવામાં આવશે.” સમય હવે ઓછો હતો. ૬૦ કલાકથી પણ ઓછો. ને ત્યાં સુધીમાં ૬૬ લાખનું માતબર ફંડ એકઠું કરવાનું હતું. પરિણામ ચમત્કારિક આવ્યું. માત્ર ૪૮ કલાકમાં જ ૬૬ લાખ જેવી માતબર રકમનો ફાળો નોંધાઈ ગયો. અને એ દિવસ પણ આવી પહોંચ્યો. વિક્રમ સંવતુ ૨૦૪૪ના મહાવદ પાંચમને સોમવારનો એ દિવસ. એ જ શામિયાણામાં અનુપમ શાસનપ્રભાવક, ભગવતીસૂત્રના માસ્ટર માઇન્ડ સમા, નિખાલસહૃદયી પૂ. આ. ભ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ. સા.ને યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મ.સા.ના સમુદાયના ગચ્છાધિપતિ તરીકે અલંકૃત કરવાનો એ ઐતિહાસિક અવસર હતો. પૂજયપાદશ્રીનાં ચાતુર્માસો ભવ્ય રીતે ઠેરઠેર થયાં છે. પાલનપુર, આંબલીપોળ (અમદાવાદ), પાદરા, નવસારી, ગોડીજી (મુંબઈ), પૂના, ડીસા, વિજાપુર, રાજકોટ, ભાવનગર, મલાડ (મુંબઈ), પુંધરા, સાબરમતી, નવસારી, વાલકેશ્વર, ગોરેગાંવ, મહુડી એમ વિવિધ સ્થળોએ પૂજ્યપાદશ્રીનાં ચાતુર્માસ સંપન્ન થયાં છે. પૂજ્યપાદશ્રીના હસ્તે નિર્માણ પામ્યાં છે અનેક ઉપાશ્રય જેવા કે, નવસારી મહાવીર સોસાયટી, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી વિજાપુરતીર્થ સોસાયટી-વિજાપુર, ધાનેરા, જૂના ડીસા, કુંભાસણ, સુરત–સૈફી સોસાયટી, ધનાલી, સુરત-મગદલ્લા શ્રી નાગેશ્વરતીર્થ, સીરસાડ, લોદરા, આજોલ, ગવાડા, પુંધરા, મિરામ્બિકા (અમદાવાદ), સોલા રોડ (અમદાવાદ), સુપાર્શ્વનાથ-વાલકેશ્વર-મુંબઈ, વસઈ-દહીંસર, ભાવનગર આયોજનનગર, ગોદાવરી વાસણા (અમદાવાદ)-એમ સંખ્યાબંધ ઉપાશ્રયો તથા તીર્થ નિર્માણ થયેલ છે. પૂજ્યપાદશ્રીનો શિષ્યગણ : પૂ. આ. ભ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા., પૂ.પંન્યાસ શ્રી સુદર્શન કીર્તિસાગર મ.સા., પૂ. પ્રવર્તક શ્રી યશકીર્તિસાગર મ.સા., પૂ. પંન્યાસ શ્રી ઉદયકીર્તિ સાગર મ.સા., પૂ. પંન્યાસ શ્રી રાજકીર્તિસાગર મ.સા., મુનિરાજ શ્રી પ્રસનકીર્તિ સાગર મ.સા., મુનિરાજ શ્રી જયકીર્તિસાગર મ.સા., પૂ. મુનિરાજ શ્રી અનંતકીર્તિસાગર મ.સા., પૂ. મુનિરાજ શ્રી વિશ્વોદયકીર્તિસાગર મ.સા., પૂ. મુનિરાજ શ્રી વિદ્યોદયકીર્તિસાગર મ.સા. પૂજ્યપાદશ્રીના હસ્તે થયેલી પ્રતિષ્ઠાઓની સંખ્યા ૮૬ જેટલી છે, જેમાંની મુખ્ય તે પાલનપુર, ગોરેગાંવ (મુંબઈ), અંધેરી, ગાંભ, મહુડી (અંજનશલાકા), માણસા, ભીલડિયાજી તીર્થ, જૂના ડીસા, ખીમત, ધાનેરા, નવસારી, ગવાડા, આજોલ, વિજાપુર, ધરણીધર સોસાયટી (અમદાવાદ), મિરામ્બિકાઅમદાવાદ, સુરત, પ્રાંતિજ, સોલારોડ, આબુનગર, ઝવેરીપાર્કઅમદાવાદ, સાબરમતી, સીરસાડ વગેરે છે. એવા પૂજ્યપાદ અજોડ શાસન પ્રભાવક ગચ્છાધિપતિ આ.ભ.શ્રી સુબોધસાગર સૂરીશ્વરજી મહારાજા ૮૬ વર્ષની વયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા સંવત ૨૦૬૩ અષાડ વદ-૫ના રોજ સવારે ૭૦૨ મિનિટે અમદાવાદ મુકામે કાળધર્મ પામ્યા હતા. જેઓની અષાડ વદ-૬ના દિવસે વિજાપુર મુકામે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સમાધિમંદિર શ્રી સ્ફલિંગ પાર્શ્વનાથ જૈન તીર્થધામ મધ્યે લાખો ભાવિકોની માનવ મેદની વચ્ચે જયજય નંદા, જય જય ભદ્દાના બુલંદ ઉઘોષણા સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. જે સમયે સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કલખાના બંધ રાખવામાં આવ્યા હતા. જે જૈન સમાજ માટે ઐતિહાસિક ઘટના હતી જે અતિ નોંધનીય છે. હમણાં જ તા. ૩-૮-૦૭ના સવારે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ટી.વી. ચેનલ અને દૈનિકપત્રો દ્વારા આ સમાચાર વિસ્તારથી પ્રગટ થયેલા. સૌજન્ય : પ. પૂ.આ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ.સાની પ્રેરણાથી વૈશાલી ટી સેન્ટર-બારડોલી હ. સંજયભાઈ આર. શાહ તરફથી Jain Education Intemational Page #427 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૧૫ પરમ તપસ્વી, મહાન શાસનપ્રભાવક, વર્તમાન મહારાજની નિશ્રામાં પ્રકરણગ્રંથો અને આગમગ્રંથોનું ઊંડું ગચ્છાધિપતિ, દક્ષિણ દિવાકર અધ્યયન કર્યું. પૂ. ગુરુદેવ સાથે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, આંધ્ર અને કર્ણાટકમાં વિહાર કરીને પૂ. આચાર્યશ્રી શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરાવ્યાં. શ્રી દશવૈકાલિક સૂત્ર, વિજયઅશોકરનસૂરીશ્વરજી મહારાજ શ્રી સમવાયાંગસૂત્રનાં યોગોદ્ધહન કર્યા. વીશસ્થાનક તપ, પાંચ ગુજરાતમાં વર્ષીતપ, પંદર ઉપવાસ, અઠ્ઠાઈ તપ, ૨૪ ભગવાનનાં વડોદરા પાસેનું છાણી એકાસણાં, પાંચે કલ્યાણકોની આરાધના, પોષ દશમી તપની, ગામ ભવ્ય શ્રી શાંતિનાથ સહસુકુટ તપ ૧૭૦ જિનની આરાધના કરી છે. વર્ધમાન તપ જિનાલયોથી શોભાયમાન સો ઓળી સૂરિમંત્ર પાંચપીઠ ચાર વખત. પોતાનો પુણ્યપ્રકાશ સં. ૨૦૧૮ના જેઠ સુદ બીજને દિવસે પૂ. તારક પાથરી રહ્યું છે. શ્રી ગુરુદેવનો દાવણગિરિમાં વિરહ થયો. તે પછીથી વડીલ ગુરુબંધુ મહાવીર ભગવાન, શ્રી પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સં. પાર્શ્વનાથ અને શ્રી ૨૦૩૩માં મૈસૂર મુકામે ચાતુર્માસ દરમિયાન શ્રી કુંથુનાથ, શ્રી ભગવતીસૂત્રના યોગોદ્રહન સાથે સૂત્રનું વાચન કર્યું. સં. વાસુ જયસ્વામી ૨૦૩૪ના કારતક વદ ૬ના દિવસે ભવ્ય મહોત્સવપૂર્વક ગણિભગવાનનાં ભવ્ય પંન્યાસ પદવી થઈ. ત્યાંથી કાયમ માટે ત્રણ વિગઈનો ત્યાગ દહેરાસરો, ઉપરાંત કર્યો. બદામ, કાજુ અને દ્રાક્ષ સિવાય મેવો અને માવાનો ત્યાગ, ઉપાશ્રયો, ધર્મશાળાઓ, આયંબિલખાતું તથા જ્ઞાનમંદિરથી યુક્ત પાંચ તિથિ ઘી, લીલોતરી, મિષ્ટાન્નનો ત્યાગ, પાકાં કેળાં સિવાય છાણીનગરમાં શાહ ચંદુલાલ છોટાલાલનાં ધર્મપત્ની શ્રી અન્ય ફળોનો ત્યાગ. ચોમાસામાં અઠ્ઠાઈ અને બાર તિથિ અને કમળાબહેનની કુક્ષિએ સં. ૧૯૮૨ના જેઠ સુદ ૧૩ની શેષકાળમાં પાંચ તિથિ અને અઠ્ઠાઈમાં લીલોતરીનો ત્યાગ. દીક્ષા મધ્યરાત્રિએ પુત્રરત્નનો જન્મ થયો. છાણી ગામમાં ધર્મમય પછી તેરમા વર્ષથી બિયાસણાં, દહેરાસરમાં દેવવંદન, દરેક વાતાવરણ તો હતું જ, એમાં સુસંસ્કારોની સુગંધ મળતાં પ્રતિમાજીને નમો જિણાણે, પાષાણની પ્રતિમાજીને ત્રણ ત્રણ સોનામાં સુગંધનો ન્યાય થયો અને પૂજ્યશ્રીને સં. ૨૦૦૧માં ખમાસમણાં ચૈત્યવંદન, લગભગ ૧૫૦ લોગસ્સનો કાઉસ્સગ્ન પૂ. ઉપાધ્યાય શ્રી ભુવનવિજયજી મહારાજની નિશ્રામાં શ્રી અને તેટલાં જ ખમાસમણાં પ્રાયઃ ઊભાં ઊભાં, શ્રી શાંતિનાથ ભગવાનના ૫૦ વર્ષના પ્રતિષ્ઠાના મહોત્સવ વખતે પૂ. નવકારમંત્રનો અરિહંતપદ સિદ્ધિચક્ર નમો નાણસ્સનો કરોડ ઉપાધ્યાયજી મહારાજના સંસર્ગમાં આવતાં વૈરાગ્યભાવના ઉપરનો જાપ હજુ ચાલુ છે. શ્રી વર્ધમાન તપની ૮૪મી ઓળી પ્રગટી. તે જ વર્ષે પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયલબ્ધિ- (સં. ૨૦૪૭), રાત્રે સંથારા સમયે આરાધનાની અનુમોદના પૂ. સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ખંભાતથી શાહ કેશવલાલ આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને વજેચંદ તરફથી છ'રીપાલિત સંઘમાં જોડાઈને પાલિતાણામાં ચૈત્ર વાસક્ષેપ દ્વારા સં. ૨૦૪૩ના પોષ વદ ૧ના દિવસે દોડ સુદ ૪ ને દિવસે સંઘમાળ પછી, પૂ. ઉપાધ્યાયશ્રી ભુવનવિજયજી બાલાપુરમાં આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂજ્ય મહારાજની આચાર્યપદવી થઈ તે સાથે તેમની દીક્ષા પણ થઈ. આચાર્યશ્રી વિજયઅશોકરત્નસૂરીશ્વરજી મહારાજ નામથી પૂ. આચાર્યશ્રી ભુવનતિલકસૂરિના શિષ્ય તરીકે મુનિશ્રી પ્રસિદ્ધ થયા. પૂજ્યશ્રીની નિશ્રામાં દીક્ષા, વડી દીક્ષા, ઉપધાન અશોકવિજયજી નામે જાહેર થયા અને તે જ વર્ષે ત્યાં પાલિતાણા તપ, ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવો થઈ રહ્યા છે. ૪૦ પૂ. આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા વર્ષથી બેંગલોર અને મદ્રાસ, દક્ષિણનાં નાનાં નાનાં ગ્રહણ કરી. સંયમજીવન સ્વીકાર્યા પછી પૂ. ગુરુભગવંતને ગામડાંઓમાં વિચરીને અને ત્યાં ચાતુર્માસ કરીને આજીવન જીવન સમર્પિત કર્યા પછી સ્વાધ્યાયમાં લગ્ન બની શાસનપ્રભાવના કરી રહ્યા છે. સૂરિમંત્રની આરાધના કરીને ગયા. ગુરુદેવ અને પૂ. વડીલ ગુરુબંધુ શ્રી કરવિજયજી ઉલ્લાસપૂર્વક રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ રહ્યા છે. એવા Jain Education Intemational Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ એ પરમ શાસનપ્રભાવક સૂરિવર નિરામય દીર્ધાયુ પામી સુદીર્ધ શાસનસેવા કરતા રહો એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કોટિશઃ વંદના! * સંવત ૨૦૫૩, વૈશાખ વદ ૧૧ના સો ઓળી પારણું. બેંગલોર પૂજ્ય રાજયશસૂરીશ્વરજી મ.સા. આદિ સમુદાય સાથે. * ગચ્છાધિપતિ પદ, ટુમકુર, કર્ણાટક, આસો સુદ ૧, સંવત-૨૦૫૭, અનેક સંઘોએ તથા સમુદાય મળી. * દક્ષિણદિવાકરની પદવી : સંવત ૨૦૬૦ ના અષાઢ સુદ બીજને રવિવાર, બેંગલોર આદિ ૧૮ સંઘોની ઉપસ્થિતિમાં ચાતુર્માસ પ્રવેશ વખતે, હિરીયુરનાં ચાતુર્માસ પ્રવેશદિન. સૌજન્ય : જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન મંદિર 4th main road, Banglore તરફથી પૂજ્યપાદ વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ —પૂ. પંન્યાસશ્રી મહાબોધિ વિજયજી મ.સા. પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ એટલે ગુણોનો ઘૂઘવતો મહાસાગર. આ મહાસાગરમાં મરજીવા બનીને ઊંડા ઊતરીએ તો અનેક ગુણરત્નો હાથમાં આવ્યા વગર ન રહે. અહીં આપણે એમના પાંચ વિશિષ્ટગુણોનો આસ્વાદ કરીએ. ૧. પરોપકારવૃત્તિ : સમસ્તવિશ્વ આજે દિન-પ્રતિદિન વધુને વધુ સ્વાર્થી બનતું જાય છે ત્યારે આ મહાપુરુષના લોહીના પ્રત્યેક બુંદમાં પરોપકારની વૃત્તિ વણાયેલી છે. નાનામાં નાના સાધુને કઈ વસ્તુની જરૂરિયાત હશે એનો ઉપયોગ તેઓશ્રીને સતત રહેતો હોય છે. તેઓશ્રી ઘણીવાર કહેતા હોય છે.....આજના દીક્ષિત સાધુને પણ આપણે ગૌતમસ્વામીના રૂપમાં જોવાના છે. સાધુને જે વસ્તુ આપવી હોય તે ઉત્તમકક્ષાની આપવી. હલકી, વધારાની કે અદલાબદલી રૂપે પણ કોઈ વસ્તુ સાધુને આપીએ તો આપણને ઘોર લાભાંતરાય કર્મ બંધાય છે.” એકવાર સ્વ. ગુરુદેવશ્રીએ પિંડવાડામાં એમને લખવા માટે નવી–સારી પેન આપી. સાથે કહ્યું : “આ પેન માત્ર તારે વાપરવાની.” એ વખતે પૂર્ણનમ્રતા સાથે પૂજ્યશ્રીએ કહ્યું : Jain Education Intemational વિશ્વ અજાયબી : “ગુરુદેવ! એવી રીતે આ પેન હું નહીં રાખી શકું. કોઈ માંગશે, કોઈને ગમશે તો હું આપી દઈશ.” આચાર્યભગવંતે સહર્ષ અનુમતિ આપી. ૨. આગમજ્ઞાતા : વર્તમાનકાળના તમામ આગમોના પૂજ્યશ્રી વિશિષ્ટજ્ઞાતા છે. વિશિષ્ટ એટલા માટે કે આગમોના માત્ર શબ્દાર્થ કે વાક્યાર્થ ન કરતાં છેક ઐદંપર્યાર્થ સુધી તેઓશ્રી પહોંચતા હોય છે. આનો અનુભવ પૂજ્યશ્રીની પાસે આગમગ્રંથોની વાચના લેનારા મહાત્માઓને ઘણીવાર થયો છે. જિંદગીમાં ક્યારેય છાપું નહીં વાંચનારા આ મહાપુરુષ સાધુઓને દિવસમાં છ-છ કલાક સુધી આગમગ્રંથો પ્રકરણગ્રંથો અને કર્મસાહિત્યમાં પાઠો આપતા હોય છે. સમુદાયનો ભેદભાવ રાખ્યા વગર શ્રુતજ્ઞાનની આ ગંગાને તેઓ નિરંતર વહાવી રહ્યા છે. સંઘ અને સમુદાયની અનેકવિધ જવાબદારીઓથી ઘેરાયેલા હોવા છતાં નિરંતર સ્તોત્રપાઠ અને સમય મળે તો દિવસે, ન મળે તો રાત્રે જાગીને પણ ‘દશવૈકાલિક’, ‘આચારાંગ-સૂત્ર' આદિના પાઠ તેઓશ્રી કરતા હોય છે. દીક્ષાના પ્રારંભકાળમાં ક્ષયોપશમ મંદ હોવા છતાં ગુરુકૃપાથી છેક શતાવધાન સુધી પહોંચી શક્યા, એટલું જ નહીં પ્રાકૃતવ્યાકરણ શીખ્યા વગર પ્રાકૃતભાષામાં અસ્ખલિતપણે સાધુ ભગવંતોને પોણોકલાક સુધી વાચના આપી શક્યા. વધારે શું લખીએ? શાસ્ત્રીય બાબતોમાં ગૂંચ પડે ત્યારે મુનિ જયઘોષવિજયજીની પણ સલાહ લેવી' આવું વાક્ય પોતાના પટ્ટકમાં લખીને સ્વ. પરમગુરુદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે એમની આગમજ્ઞતા-ગીતાર્થતા ઉપર મહોર મારી દીધી હતી. ૩. સંઘએકતા : સ્વ. બંને ગુરુભગવંતોના હૃદયમાં રમતી સંઘ એકતાના પૂજ્યશ્રી પ્રખર હિમાયતી છે. એમના હૃદયમાં સંઘ અને શાસન પ્રત્યે ભારોભાર આદરભાવ અને બહુમાનભાવ છે. વર્તમાનસંઘની દુર્દશા અને કફોડી સ્થિતિથી તેઓશ્રી અત્યંત વ્યથિત છે, અત્યંત ચિંતિત છે. એમની વાચના અને પ્રવચનો દરમિયાન આ વેદના પ્રગટ થયા વગર રહેતી નથી. પ્રાયઃ કરીને એમનું એકપણ પ્રવચન એવું નહીં હોય કે જેમાં સંઘ અને શાસનની એકતા, સમાધિ અને આદરભાવની વાત ન આવતી હોય. ચૌદ પૂર્વધરશ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી પણ સંઘની આજ્ઞા સામે જો ઝૂકી જતા હોય તો આપણે કોણ? (૪) પ્રાયશ્ચિત્તદાતા : આજ સુધીમાં હજારો Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ જૈન શ્રમણ આત્માઓએ પૂજ્યશ્રી પાસે પોતાનાં કાળાંમાં કાળાં પાપોની આલોચના બિલકુલ સહજભાવે કરી છે. એની પાછળ મુખ્ય ત્રણ કારણ છે. (૧) પહેલું કારણ છે પૂજ્યશ્રીની ગંભીરતા. પૂજ્યશ્રી ગંભીરતાના મહાસાગર છે. આ મહાપુરુષની ગંભીરતા આગળ સો સો મહાસાગરો પણ ઝાંખા પડે તેમ છે. ગમે તેવી ગંભીર આલોચના પૂજ્યશ્રીની પાસે અત્યંત સરળતાથી થઈ શકે છે, કારણ કે કોઈ વાંચી જશે. કોઈ સાંભળી જશે આવો ભય કોઈને હોતો નથી, વળી આ વિષયમાં પૂજ્યશ્રી અત્યંત કાળજી ધરાવનારા છે. અનેક જવાબદારીઓ વચ્ચે બેઠા હોવા છતાં પણ સાધુઓની આલોચના સાંભળવાનું, પ્રાયશ્ચિત્ત આપવાનું તેમ જ તે અંગેના પત્રવ્યવહારનું કામ પૂજ્યશ્રી સ્વયમેવ કરતા હોય છે. (૨) વર્તમાન કાળમાં પૂજ્યશ્રી છેદગ્રંથના વિશિષ્ટ જ્ઞાતા છે. આથી જ સામા જીવોની ભાવના, શક્તિ વગેરે જોઈને એને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપે છે, એટલું જ નહીં, જે પાપ જીવનમાં સહજ બની ગયાં હોય તેમાંથી કાયમ માટે કઈ રીતે છૂટાય તેની ચાવીઓ પણ બતાવતા હોય છે. (૩) સામી વ્યક્તિની નેગેટિવસાઇડ જાણ્યા પછી પણ એના પ્રત્યે પોતાના હૃદયમાં એકસરખો પ્રેમભાવ, વાત્સલ્યભાવ ધારણ કરવો એ જેવીતેવી બાબત નથી. પૂજ્યશ્રી આ કળામાં પારંગત છે અને એટલા માટે જ પૂજ્યશ્રી પાસે પ્રાયશ્ચિત્ત લેતાં કોઈને હિચકિચાટ નથી થતો. . ૫. બ્રહ્મનિષ્ઠતા : પૂજ્યશ્રી પાંચ મહાવ્રતોના પાલનમાં સૂમ કાળજી ધરાવે છે. એમાં પણ બ્રહ્મચર્યવ્રતના પાલનમાં અત્યંત નિષ્ઠાવાન છે. વિજાતીય સ્ત્રી કે સાધ્વીની સાથે ક્યારેય દૃષ્ટિ મિલાવીને વાત કરતાં તેઓશ્રીને જોયા નથી. બને ત્યાં સુધી તો વાત કરવાનું જ ટાળે. અત્યાવશ્યક કાર્યાર્થે વાત કરવી જ પડે તો મોં અન્ય દિશા તરફ વાળીને જ વાત કરવાનો આગ્રહ રાખતા હોય છે. ફોટાઓના આલબમ, વર્તમાનપત્રો અને તેની પૂર્તિઓને ક્યારેય હાથમાં લેતા નથી. આ બધાં સાધનો આપણા વ્રત માટે જોખમી છે, એવું તેઓશ્રીનું દૃઢપણે માનવું છે. આજના વિષમકાળમાં આવા ભીખવ્રતનું અણીશુદ્ધપણે પાલન કરનારા એ ગુરુદેવનાં ચરણોમાં કોટિ કોટિ વંદના. સૌજન્ય : પરપ્રભ ભગવાન જૈન દેરાસર પેઢી, ૬૮, નવી ચાલ ભીવંડી (મહારાષ્ટ્ર) તરફથી ગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. ભારતવર્ષની આર્ય સંસ્કૃતિથી સોહામણી આંધ્રપ્રદેશની અલબેલી રાજધાની હૈદરાબાદ જેવી હરિયાળી ભૂમિમાં વસતા શ્રી નરસિંહ સ્વામીના કુળમાં, ધર્મપત્ની શ્રી લક્ષ્મીબાઈની પવિત્ર કુક્ષિમાંથી એક તેજસ્વી બાળરત્ન પ્રગટ થયું. વિ.સં. ૧૯૯૦, કા.વ. ૯, તા. ૩૦-૧૧-૧૯૩૪ની પવિત્ર રાત્રિએ પ્રગટેલા તેજ સિતારાનું ભવિષ્ય બેનમૂન અજોડ હશે જ અને આજનો પ્રગટેલો સિતારો વીરશાસનનો ઝળહળતો તેજ સિતારો બનશે એવા સંકેતથી જ જાણે કુદરતી તેનું નામ પણ બનશ એવા સક વીરાસ્વામી’ રાખવામાં આવ્યું! બાલ્યવયથી જ શૂર-તેજસ્વી, વીરાસ્વામી, બ્રાહ્મણ છતાં ઉચ્ચ સંસ્કારી, ધર્મમય વાતાવરણમાં ઉછેર થયો અને વળી સૌભાગ્યની કેવી લીલા! ૧૨ વર્ષની બાલ્યવયે ગુજરાત તરફ અચાનક જ આવવાનો એવો સુઅવસર પ્રાપ્ત થયો છે જેમ કોઈ રાજા બીજા રાજ્ય ઉપર ચડાઈ કરે, પછી વિજયની વરમાળા પહેરીને જ પાછો ફરે ! પ.પૂ.પં. ચંદ્રવિજયજી મ.સા. પૂ.પૂ. મુનિરાજ પ્રભાવવિજયજી મ.સાના સમાગમમાં રહેતા દીક્ષાનો ભાવ વધુ પ્રગટતા સં. ૨૦૦૭ના કારતક વદ-૮ના શુભ દિને અમદાવાદ સ્થિત કીકાભટ્ટની પોળમાં દીક્ષા ગ્રહણ કરી અને પ.પૂ. મુનિપ્રવર પ્રભાવવિજયજી મ.સા.ના શિષ્ય તરીકે જાહેર થયા. પૂ. આચાર્યશ્રી લાભસૂરિ મ.સા., પૂ. પંન્યાસ ચંદ્રવિજયજી મ.સા. તથા ત્રિપુટી મ.સા.ની શુભ નિશ્રામાં વીરાસ્વામીમાંથી મુનિ હેમપ્રભવિજયજી મ.સા બન્યા. વિ.સં. ૨૦૨૦માં ખંભાત ચાતુર્માસ દરમ્યાન પૂ. દાદા ગુરુદેવશ્રી ચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના અંતરના આશીર્વાદ અને પૂ. ગુરુદેવશ્રી પ્રવિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રભાવશાળી પ્રેરણાથી નિત્ય, પ્રવચનનો પ્રારંભ થયો! માતૃભાષા તેલુગુ હોવા છતાં પૂ. બન્ને ગુરુદેવોની આશીષ અને અસ્મલિત ધારાએ વહેતી કૃપાવર્ષાથી પૂજ્યશ્રીએ કાવ્યમય અનોખી વિશિષ્ટ છતાં સરળ શૈલીમાં વ્યાખ્યાન દ્વારા ભાવિકોને ભીંજવ્યાં. પૂજ્યશ્રીનાં ચરણે ૨૦-૨૫ મુમુક્ષુ આત્માઓએ સંપૂર્ણ જીવન સમર્પિત કરી શિષ્યત્વ અપનાવ્યું છે અને પૂજ્યશ્રીના વરદ હસ્તે સ્વ-પર અનેક સમુદાયો-ગચ્છોમાં સેંકડો દીક્ષાઓ થઈ છે. ગુજરાત-મહારાષ્ટ્ર, કર્ણાટક - આંધ્ર - તામિલનાડુ Jain Education Intemational Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ વિશ્વ અજાયબી. : કેરાળા–ઓરિસ્સા, બિહાર–બંગાળ, યુ.પી.-એમ.પી., ચાસબોકારો, જબલપુર, સતના, કલકત્તા, પટના, પાલિતાણા, રાજસ્થાન આદિ વિવિધ પ્રદેશનાં અનેક ક્ષેત્રોમાં વિચરી અજાહરા, અમદાવાદ આદિ અનેક સ્થળોમાં જિનાલયોની અનેકવિધ પ્રતિષ્ઠાઓ, ચાતુર્માસ, ઉપધાન, દીક્ષાઓ આદિ ભવ્ય પ્રતિષ્ઠાઓ તથા ભોપાલ નગરે શ્રી મહાવીરગિરિ ઉપર અનેકવિધ આરાધના અનુષ્ઠાનોમાં સ્વ–પર કલ્યાણની પૂર્ણ શ્રી મહાવીર સ્વામી મહાતીર્થની, વળી અમદાવાદયોગ્યતા ધરાવતા પૂજ્યશ્રી વિ.સં. ૨૦૩૨માં ગણિ પદથી, ઓગણેજમાં શ્રી પંચજિનેશ્વર કૈવલ્યધામ મહાતીર્થોમાં વિ.સં. ૨૦૩૫માં પંન્યાસ પદથી વિભૂષિત થયા અને મહામહોત્સવોપૂર્વક ભવ્ય અંજનશલાકા–પ્રતિષ્ઠા-દીક્ષાઓ પરાકાષ્ઠાની યોગ્યતાને ધરાવતા પૂજ્યશ્રી વિ.સં. ૨૦૪૪ માગ. વગેરે કાર્યક્રમો થયેલ છે. સુ. ૬ના મંગલ દિને મુંબઈ વાલકેશ્વરમાં આચાર્ય જેવા ધુરંધર પાલિતાણા ગિરિવિહારની જેમ જ ઓગણેજમાં પણ પદથી અલંકૃત થયા. સમુદાય-ગચ્છાદિના ભેદભાવ વિના શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધ પૂ. દાદા ગુરુશ્રી આ. વિ. ચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના સંઘની અણમોલ સેવા-સુશ્રુષા સાથે બન્ને સ્થળે ફક્ત ૧ રૂ|. અંતિમ સ્વપ્નને સાકાર કરવા માટે જ પૂજય દાદા ગુરુની ટોકનમાં ભોજનશાળા પૂજ્યશ્રીની સત્રેરણાથી ચાલી રહી છે. ભાવનાનુસાર જ, શાશ્વત તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજી ધન્ય છે સાધર્મિક ભક્તિના રસિયા પૂજ્યશ્રીને! આ કાળમહાતીર્થની પવિત્રતમ તળેટીમાં પાલિતાણા નગરે પ.પૂ. ઝાળ મોંઘવારીમાં કેવી ઉમદા ભક્તિ! આવાં આવાં ગુરુદેવશ્રી પ્રવિચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે અદ્વિતીય-અજોડ સત્કાર્યો દ્વારા વિશ્વ પર શાસનપ્રભાવના ગિરિવિહાર સંસ્થાની સ્થાપના થઈ, જે સંસ્થામાં પૂજ્યશ્રીની કરતા પૂજ્યશ્રી વિવિધ તપશ્ચર્યા, વિહાર, તપ-ત્યાગપ્રેરણાથી શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રી સંઘની સુંદર સેવા ૩ - વૈરાગ્યની ભૂમિકા પર “સ્વ” ની ઉચ્ચતમ સાધના કરી રહ્યા ૩૦ વર્ષથી અવિરત ધારાએ ચાલી રહી છે. આ સંસ્થા જ છે, સાથે સાથે ભવ્યોનાં હૈયાંને હલાવી, દિલડાને ડોલાવી, પૂજ્યશ્રીની કરુણા-સેવા-ગુણ વગેરે ઉમદા કેટલાય ગુણોની હૃદયને ભીંજવી, અજ્ઞાનીઓને આકર્ષી, આત્માઓને જગાડી, સાક્ષીભૂત છે! જગત ઉપર અનેક પ્રકારે ધારાબદ્ધ ઉપકારોની વૃષ્ટિ કરી રહ્યા પૂ. ગુરુદેવશ્રી પ્રવિચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ની અંતિમ છે. ભાવનાને સાકાર કરવા પૂજ્ય ગુરુદેવશ્રીના કથનાનુસાર આજે વિશ્વમાં અનેક મનુષ્યો કેન્સર, કીડની, શેત્રુંજી નદીના કિનારે, ડેમ પાસે ૨૫૦ વીઘા જમીનમાં ડાયાબિટીસ, બીપી જેવા અનેક અસાધ્ય રોગોથી પીડિત છે. ગિરિવિહાર ગૌશાળા, ગિરિવિહાર પાંજરાપોળની પ્રેરણાદ્વારા જેના માટે એલોપેથિક ઇલાજ હોવા છતાં ઘણો મોંઘો છે સ્થાપના કરાવી છે, જેનું ટ્રસ્ટીઓ દ્વારા સુચારુ રૂપે સંચાલન એની સામે પંચગમ્ય આધારિત ચિકિત્સા આયુર્વેદિક થઈ રહ્યું છે. ગૌશાળામાં રહેલી ગાયોનાં દૂધ દ્વારા મોતીશાની ચિકિત્સામાં સફળ અને નિર્દોશ ઇલાજ બતાવ્યો છે. તે ટૂંકથી માંડીને પાલિતાણાનાં ઘણા જિનાલયોનાં પક્ષાલ માટે માલેગાંવના કેશરીચંદજી મહેતાએ કેન્સર પીડિત માટે ૧૧ દૂધનો લાભ મળી રહ્યો છે, એટલું જ નહીં, દાદાના અખંડ દિવસનો કેમ્પ એવી રીતે તેમણે ૧૧ કેમ્પ કર્યા છે. તેમાં બે દીપક માટે છેલ્લાં ૪ વર્ષથી અખંડપણે ગાયના શુદ્ધ ઘીનો કેમ્પ ગિરિવિહારમાં કરવામાં આવેલા. તેમાં મળેલી ચતુર્વિધ સંઘને લાભ મળી રહ્યો છે. ગિરિવિહાર સફળતાને કાયમી રાખવા માટે ગિરિવિહારના ટ્રસ્ટીઓ, પૂજ્ય પાંજરાપોળમાં અનેક નિરાધાર-અબોલ-બિમાર એવાં ગુરુદેવશ્રી સાથે ચર્ચા કરી વલસાડના આઠ નંબરના હાઈવે પ્રાણીઓની ખૂબ જ સરસ સેવા અને સાચવણી થઈ રહી છે. રોડ ઉપર વાગલધરા ગામ પાસે ગિરિવિહાર કેન્સર હોસ્પિટલ અનુકંપા રૂપે અન્નક્ષેત્ર તથા છાશની નિ:શુલ્ક સાત-સાત નિર્માણ થયેલ છે. અનેક જીવો રોગની પીડાથી મુક્ત થઈ પરબો ચાલી રહી છે. રહ્યા છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં પાલિતાણાથી અજાહરા હવે દરેક ગામ અને શહેરોમાં વૈદ્યો મળે એ હેતુથી તીર્થનો, દહેગામથી આંતરસૂબાનો, બાર્શીથી અંતરિક્ષજીનો, કેન્સર હોસ્પિટલની સામે આયુર્વેદ કોલેજનું પણ નિર્માણ થઈ હૈદરાબાદથી કુલ્પાકજીનો કાલંદીથી નાકોડાજીનો આદિ વિવિધ રહ્યું છે. જેનો ઉદ્ઘાટન સમારોહ મહા સુદી-૨ રવિઆર તા. છ'રીપાલિત સંઘો તેમ જ મદ્રાસ, કુંભાકોનમ, વિજયવાડા, ૧૭-૧-૨૦૧૦ના રાખેલ છે. ૧૬ વર્ષની વયથી માંડીને આજે Jain Education Intemational Page #431 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૭૫-૭૫ વર્ષની વય સુધીનું સમગ્ર જીવન શાસનને સમર્પિત કરી, પ્રતિભાસંપન્ન પૂજ્યશ્રી કેસર સૂરિસમુદાયની ખાણના કોહિનૂર હીરા બની ચમકી રહ્યા છે. તેના પ્રકાશમાં આવનારના અંધકારને દૂર ફગાવી પ્રકાશિત કરી રહ્યા છે. ધન્ય છે જૈન શાસનની આ અણમોલ સંપત્તિને ! અદ્ભુત વિરલ વિભૂતિને! સૌજન્ય : શ્રી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ ગિરિવિહારતળેટી રોડ, પાલિતાણા-૩૬૪૨૭૦ ટે.નં. (૦૨૮૪૮) ૨૫૨૨૫૮/૨૫૧૦૦૩ અનન્ય ગુરુકૃપાપાત્ર વિદ્વાન, વર્તમાન ગચ્છાધિપતિ પૂ.આ. શ્રી હેમભૂષણસૂરિજી મહારાજ આ યુગમાં ગુરુને સમર્પિત થઈને રહેવું, ગુરુને પોતાના હૈયામાં વસાવવા, ઉપરાંત ગુરુના હૈયામાં સ્થાન મેળવવું અને ગુરુના વ્યક્તિત્વમાં પોતાનાં સર્વસ્વને ઓગાળી નાખવું એ કાંઈ સહેલું નથી : લોઢાના ચણા ચાવવા કરતાંય વધુ કઠિન ગણાવી શકાય એવી અને ઘણાને તો સાવ જ અશક્ય લાગે એવી એ સાધના છે, છતાં દોહ્યલી આ સાધનાને સાવ સહેલી બનાવીને, ગુરુને પોતાને હૈયે વસાવીને ગુરુના હૈયામાં વસી જવા સુધીની સિદ્ધિ મેળવી જનારા કોઈ સાધકની સ્મૃતિ થાય તો બીજી જ પળે પૂ. પં. શ્રી હેમભૂષણવિજયજી ગણિવર અચૂક યાદ આવી ગયા વિના ન જ રહે! છેલ્લાં ૧૫ વર્ષ, ૧ મહિનો અને ૨૦ દિવસ સુધી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની કાયા આસપાસ પ્રતિચ્છાયા બનીને રહેલું અને પોતાની તમામ તાકાતને રામચરણે સમર્પિત કરી ચૂકેલું એક વિરલ વ્યક્તિત્વ એટલે જ પૂ. પં. શ્રી હેમભૂષણવિજયજી ગણિવર ! શક્તિઓ મળવી સહેલી છે, એનો સદુપયોગ પણ હજી સહેલો છે, પણ અનેકવિધ શક્તિઓ વિકાસ સાધી શકે એમ હોવા છતાં એની ખીલવટની ખેવનાને ખતમ કરી દઈને ગુરુની ૪૧૯ સેવામાં રાતદિવસ સમર્પિત થઈ જવું એ તો ખૂબ કઠિન છે. આ સંદર્ભમાં પૂ. પંન્યાસજી મહારાજને મૂલવવા જઈએ તો તેઓશ્રીએ જે કર્યું છે તે ખાંડાના ખેલ ખેલવા જેવું છે. પાટને ગજાવી શકાય એવી પ્રવચનપટુતા, ભક્તમંડળ ઊભું થઈ શકે એવી પુણ્યાઈએ જરા પણ વશ બન્યા વિના પૂ. ગચ્છાધિપતિની સેવામાં જ બધું ન્યોચ્છાવર કરી ચૂકેલા પૂજ્યશ્રી છેલ્લાં ઘણાં વર્ષથી ગુરુકાયાની છાયા બનીને જ જીવન જીવ્યા છે. મેળવવા જેવો એમનો પરિચય : વતન વાપી. પિતાનું નામ છગનલાલ ઉમેદચંદ. માતાનુ નામ મણિબહેન. જન્મ દિન વિ.સં. ૨૦૦૩ના આસો વદ આઠમ. નામ હરીનકુમાર. પૂર્વની કોઈ સાધનાના યોગે હરીનકુમારને સાધુસહવાસ શૈશવથી જ ગમતો. ઘરના સંસ્કાર ઘણા જ ઉત્તમ. વળી માતાપિતા પણ સાચાં શ્રાવક હોવાથી એ સંસ્કાર વધતા રહ્યા. સાત ધોરણના શિક્ષણ બાદ માતાપિતાને લાગ્યું કે, હરીનના સંસ્કારો એવા છે કે તેને સુયોગ્ય ઘડતર મળે તો જૈનશાસનને દીપાવનારો સાધુ થઈ શકે. આ વખતે પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ (તે વખતે પંન્યાસશ્રી)ના પરિચયથી છગનભાઈ સવિશેષ ધર્માભિમુખ બન્યા હતા. તેથી હરીનના હૈયામાં રહેલી સાધુત્વના સ્વીકારની ભાવનાને વિકસિત બનાવવા તેમણે પોતાનાથી બનતો બધો જ પુરુષાર્થ કર્યો. સિદ્ધાંતમહોદધિ પૂ.આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, વિકુલિકરીટ પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ, વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. પંન્યાસ શ્રી રોહિતવિજયજી ગણિવર આદિનો પરિચય વધતો ગયો, એમ હરીનકુમારની સંયમભાવના પુષ્ટ બનતી ગઈ. એમાં ૧૦ અને ૧૧ વર્ષની વયે પૂ. પં. શ્રી રોહિતવિજયજી ગણિવરની નિશ્રામાં ક્રમશઃ રાજકોટ અને રાધનપુરમાં ચાતુર્માસ રહીને હરીનકુમારે સંયમજીવનની તાલીમ લેવાનો શુભારંભ કર્યો અને એ ભાવના ઉત્તરોત્તર વધુ દૃઢ થતી ગઈ. એમાં વળી વિ.સં. ૨૦૧૫ના માગશર મહિને પૂ. આ. શ્રી વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજનો પુણ્યપરિચય એવી શુભ ઘડીએ થયો કે, સવા વર્ષ એમની નિશ્રામાં ગાળીને સંયમ સ્વીકા૨વા માટે બધી રીતે સજ્જ બની ગયા અને વિ.સં. ૨૦૧૬ના વૈશાખ સુદ ૧૨ના મંગલ દિવસે માત્ર સાડાબાર વર્ષની વયે હરીનકુમાર પૂ. પં. શ્રી મૃગાંકવિજયજી ગણિવરના શિષ્યરત્ન શ્રી હેમભૂષણવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. વાપીના આંગણે પુરુષની અને તેમાંયે બાળકની આ પ્રથમ દીક્ષા હોવાથી જૈન-જૈનેતરોએ Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ વિશ્વ અજાયબી : અપૂર્વ ઉત્સાહ સાથે એ દીક્ષા પ્રસંગ ઊજવી જાણ્યો. વરદ હસ્તે પાલિતાણામાં ગણિ પદારૂઢ બન્યા હતા અને સં. પૂ. પં. શ્રી મૃગાંકવિજયજી ગણિવરના જીવનમાં ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૦ના દિવસે અમદાવાદમાં ભીમકાંત ગુણ એવો સુંદર વિકસેલો હતો કે, જેના પ્રભાવે પૂ. પંન્યાસ પદે પ્રતિષ્ઠિત કરાયા. સદૈવ પ્રસન્નતા, ગંભીરતા, શ્રી હેમભૂષણવિજયજી મહારાજનું સુંદરમાં સુંદર ચારિત્રઘડતર સરળતા, પ્રતિષ્ઠા નામનાની કામનાથી પરામુખતા આદિ થવા પામ્યું. ૧૦ થીય વધુ રોજની ગાથાઓ, ૧000 ગાથાથી વિરલ ગુણો ધરાવતા પૂજ્યશ્રીના લઘુબંધુ પણ પૂજ્યશ્રીના ય વધુ સ્વાધ્યાય આદિ વિશેષતાઓ સાથે પ્રારંભાયેલી એ શિષ્ય તરીકે પૂ. શ્રી દિવ્યભૂષણવિજયજી મહારાજ નામે પ્રસિદ્ધ જ્ઞાનયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી. થોડાં જ વર્ષોમાં પૂ. છે. પદપ્રાપ્તિની કામનાથી દૂર રહેનારા અને છતાં ગુર્વાજ્ઞાને મુનિશ્રીએ સાધુવિધિ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ, બૃહતુ શિરોધાર્ય ગણીને પંન્યાસ પદ સુધી પહોંચેલા પૂ.પં. શ્રી હમભૂષણવિજયજી ગણિવરને વર્ધમાન-તપોનિધિ પૂ. આ. ભ. સંગ્રહણિ, દશવૈકાલિક, વીતરાગ સ્તોત્ર, તત્ત્વાર્થ, યોગશાસ્ત્ર, શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજ તથા સુવિશાલ જ્ઞાનસાર, હારિભદ્રીય અષ્ટક, શાંતસુધારસ, ઉત્તરાધ્યયન, પ્રવચન સારોદ્ધાર, સિદ્ધહેમ વ્યાકરણ (છ હજારી) અભિમાન ગચ્છનાયક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી ચિંતામણિ કોશ આદિ ગ્રંથો કંઠસ્થ કરવા ઉપરાંત સ્તવન મહારાજના વરદ હસ્તે વાપી પાસે બગવાડા મુકામે આચાર્ય પદ પર સ્થાપિત કરવામાં આવ્યા. સ્વ. પૂ. આ. શ્રી સઝાય આદિ એકવીસ હજાર ગાથાઓ મુખપાઠ કરી લીધી. વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમયથી પત્રવ્યવહાર પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સાધના-આરાધના-સ્વાધ્યાય આદિ અનેક જવાબદારીઓને સુયોગ્ય રીતે વહન કરનારા કરવા દ્વારા મુનિશ્રીને પોતાની એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ તેઓશ્રી હતી. ગુરુનિશ્રાનો લાભ ૧૬ વર્ષ સુધી લઈને મુનિશ્રીએ ગુરુસેવા તથા અંતિમમાંદગીમાં નિર્ધામણા આદિનો અપૂર્વ લાભ સુવિશાળગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રીમદ્ | વિજયમહોદયસૂરીશ્વજી મહારાજાના લીધો. પૂજ્ય ગુરુદેવના સમાધિપૂર્ણ સ્વર્ગવાસ બાદ તેઓશ્રી સ્વર્ગવાસ બાદ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી ગચ્છાધિપતિ પદે નિયુક્ત કરાયા. માત્ર પાંચ વર્ષના ટૂંકા મહારાજને પોતાના સંયમજીવનના ક્ષેમકુશળ માટે શિરોધાર્ય ગાળામાં ગચ્છ સંચાલનની પોતાની આગવી સૂઝબૂઝ અને ઔદાર્યપૂર્ણ વ્યવહારથી સ્વપર ઉભય સમુદાયમાં એવા છવાઈ ગણીને સંયમસાધનામાં આગળ વધવા માંડ્યા અને થોડા જ સમયમાં પૂજ્ય ગચ્છાધિપતિની સેવામાં એવી રીતે સમર્પિત ગયા કે શાસન સમુદાયલક્ષી કોઈપણ નિર્ણયમાં સ્વસમુદાયની બની ગયા કે પૂજ્યશ્રીના શિરે રહેલી અનેકવિધ જવાબદારીઓ જેમ પરસમુદાય પણ તેઓના અભિપ્રાયને વજૂદપૂર્ણ ગણતા. વહન કરવામાં તેમને સફળતા મળી. પૂજ્યશ્રીનો પત્રવ્યવહાર તેઓ શરીરે અત્યંત કોમળ હતા. જીવનમાં મોટી કોઈ આદિ અનેકવિધ જવાબદારીઓ વહન કરવામાં મુનિશ્રી તપસ્યા તેઓ કરી શક્યા ન હતા. છતાં વિ.સં. ૨૦૫૮માં ગચ્છાધિપતિશ્રીને એવી રીતે સમર્પિત થઈ ગયા કે, પૂજ્ય પાલિતાણા સાંચોરી ભવન ખાતે ચૌદ-ચૌદ આચાર્યોની વચ્ચે ગચ્છાધિપતિશ્રીની કાયાની છાયા બનીને ૧૫-૧૫ વર્ષ સુધી રહીને તેઓએ મૌનપૂર્વક અઠ્ઠાઈ તો કરી પરંતુ ૮માં ઉપવાસ વિહરવાનું ભાગ્ય એમને સાંપડ્યું. સંવત્સરીના દિવસે ૨૦૦૦ આરાધકોની વચ્ચે બુલંદ અવાજે વિ.સં. ૨૦૩૨ સુધી ગુરુનિશ્રા મેળવીને અપુર્વ ગરુકપા ઊભા ઊભા સંવત્સરી સૂત્ર પણ પોતે બોલ્યા હતા. પામનારા પૂ. મુનિશ્રી વિ.સં. ૨૦૩૨થી પૂ. ગચ્છાધિપતિની ગચ્છાધિપતિ બન્યા બાદ પ્રવચનો આદિ દ્વારા તેઓની સેવામાં ઉપસ્થિત થયા. ત્યારબાદ ધીમે ધીમે નાની-મોટી પ્રભાવકતા દિન-પ્રતિદિન વધવા લાગી. પરંતુ કર્મસત્તાને એ જવાબદારીઓ વહન કરીને વધુ ને વધુ ગુરુકૃપા પામવા મંજૂર ન હતું, ટૂંક સમયમાં જ તેઓને અસાધ્ય એવો લીવર ભાગ્યશાળી બન્યા. “જિનવાણી’ પાક્ષિક માટે પ્રવચનો તૈયાર સિરોસીસ રોગ લાગુ પડી ગયો. તેઓની સમાધિ અને કરવાની જવાબદારીથી પ્રારંભાયેલી એ સેવાસરિતા ધીમે ધીમે સહનશીલતા સામે કર્મસત્તાએ ફેંકેલો આ ખૂલ્લો પડકાર હતો. એટલી ઘેઘૂર બનીને વહેવા લાગી કે, જેનાથી ઉપકારનાં લેખાં રોગોપચાર માટે તેઓ મુંબઈ થી અમદાવાદ આવ્યા. જ ન લગાવી શકાય. પ્રવચનોનું અવતરણ, પત્રવ્યવહાર, અમદાવાદ ખાતે તબિયત બગડતા દિલ્હી, અમદાવાદ અને નાના-મોટા પ્રશ્નોની ચર્ચાવિચારણામાં પૂ. ગચ્છાધિપતિના મુંબઈના ડૉક્ટરોની સલાહ મુજબ લીવર ટ્રાન્સફરના ઓપરેશન Jain Education Intemational Page #433 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૨૧ માટે તાત્કાલિક દિલ્હી ખસેડાયા. પરંતુ અંદરથી લીવર એટલું દીક્ષા વિ.સં. ૨૦૧૬ વૈશાખ સુદ ૧૨ વાપી, ગણિપદ વિ.સં. બધું બગડી ચૂક્યું હતું કે ખૂબ મહેનત કરવા છતાંય ધારી ૨૦૪૬ માગસર સુદ-૩ પાલિતાણા, પંન્યાસ પદ વિ.સં. સફળતા ન મળી ને વિ.સં. ૨૦૬૪ જેઠ વદ સાતમ-આઠમની ૨૦૪૭ વૈશાખ સુદ-૧૦ અમદાવાદ, આચાર્યપદ વિ.સં. ભેગી તિથિએ તબિયત એકદમ સિરિયસ બનતા મહાવ્રતોનું ૨૦૫૦ મહાસુદ-૮ બગવાડા (વાપી) ગચ્છાધિપતિ પદ વિ.સં. પુનરુચ્ચારણ, ચાર શરણા સ્વીકાર, શિષ્યો સાથે ક્ષમાયાચના ૨૦૫૯ વૈશાખ સુદ ૭ સુરત અને સ્વર્ગવાસ વિ.સં. ૨૦૬૪ આદિ કરી માત્ર અરિહંતના જાપમાં તલ્લીન બની ગયા. જેઠ વદ ૭-૮ દિલ્હી મુકામે થયેલ. પ્રતિક્રમણ આદિ પૂર્ણ થયા બાદ હાથોની આંગળી પર ફરતો જૈન શાસનના એ તેજસ્વી ગચ્છનાયકને કોટિ કોટિ જાપસૂચક અંગૂઠો સ્થિર થયો ને અપૂર્વ સમાધિ સાથે રાત્રે ૧૦ કલાક ને ૩૦ મિનિટે તેઓ સ્વર્ગસ્થ બની ગયા. સૌજન્ય : પૂ. મુનિ શ્રી દિવ્યભૂષણ વિ.મ.ની પ્રેરણાથી જેઓશ્રીનો જન્મ વિ.સં. ૨૦૭૩ આસો વદ ૮ વલસાડ, દેવાંગ ગ્રુપ, પારસભાઈ એસ. શાહ-મુંબઈ મારી વેરાગ્યકથા નં.-૧૨ મારી વૈરાગ્યકથા નં.-૧૫ પિતા અને પરિવારના વિરહથી મનોભંગ (સેવકપણાના અસ્વીકાર સાથે | દમિતારિ નામના પ્રતિવાસુદેવની હું દીકરી.! | થયેલ વિરક્તિ અનંતવીર્ય નામના વાસુદેવનું રૂપવર્ણન સુણી હું મોહાણી. | મારું નામ વાલી, કિષ્કિન્ધાપુરીનો હું રાજા. લંકાપતિ તેમણે પ્રત્યક્ષ દર્શન આપી મારું અપહરણ કર્યું તે પછી રાવણ પોતાને સ્વામિ અને મને સેવકપણાના સંબંધથી. મને બચાવવાના નિમિત્તમાં મારા નૂતન પતિએ જ ' ઓળખાવવા મથતો હતો. તેથી મેં તેના દૂતનો પ્રતિકાર કર્યો. મારા પિતા ઉપર ચક્ર છોડી હત્યા કરી નાખી, તેની ક્રોધાવેશથી રાવણે મારા રાજય ઉપર ચઢાઈ કરી, વળતાં મેં વ્યથા વચ્ચે કીર્તિધર નામના કેવલી મુનિરાજની કથની! તેને નિર્દોષોની હત્યાવાળા યુદ્ધથી નિવારી પરસ્પર યુદ્ધ કરવા પ્રમાણે મને પૂર્વભવની મારી દરિદ્રદશાનો ખ્યાલ આવ્યો. લલકાર્યો, અમારા બેઉના યુદ્ધમાં જ્યારે તે હારવા લાગ્યો, Jપૂર્વભવની શ્રીદત્તા મેં સત્યયશા મનિ ભગવંતના ત્યારે અંતિમ ઉપાયરૂપે ચંદ્રહાસ ખડગ ઉગામ્યું. તે સમયે ઉપદેશથી ધર્મચક્રવાલ તપ કર્યો. સાધુ-સાધ્વીઓના I !પોતાનું બળ ન ગોપવતાં મેં પણ તરત પ્રતિકાર કર્યો. રાવણને! | | એક બાળકની જેમ કાંખમાં તેના ઉગામેલા શસ્ત્ર સાથે પકડી સત્સંગો કર્યા પણ ધર્મારાધનાનું ફળ તરત કેમ નથી! I 1 i લઈ ચાર સમુદ્રની પ્રદક્ષિણા દઈ કેડથી નીચે ઉતાર્યો, ત્યારે મળ્યું તેવી ઉત્કંઠામાં મેં ધર્મફળની આશંકા કરી, ખોટા '] [રાવણ ભયાનક પરાજિત થયો હતો. છતાંય પૂર્વજોના ઉપકારનેT સંકલ્પવિકલ્પથી સમકિતને દૂષિત કર્યું. તેની આલોચના] યાદ કરી તથા હારેલાને વધુ વ્યથિત ન કરવા હેતુ મેં રાજય કર્યા વગર મૃત્યુ પામી. ધર્મપ્રભાવે મદિરા નામની માતા ! | 1 tપાછું સોંપવા વિચાર્યું અને જીતી ગયા પછી પણ ફરી પાછા અને દમિતારિ નામના પિતા સાથે રાજકુળ મળ્યું, પણj iદ્ધ અને હિંસાના કટ પરિણામ કોઈનેય ભોગવવા ની પ્રતિક્રમણ વગરના મરણને કારણે આ ભવમાં પાપોદય પડે તેવી ઇચ્છાથી પોતાના જ રાજપદનો ત્યાગ થતાં પિતા અને પરિવાર ગુમાવ્યા. સગા પિતાના ' ઇચ્છયો. રાજ્યલાલસાની અસારતા જાણી મને વૈરાગ્ય થયો. મરણમાં નિમિત્ત બનવાની ઘટના સુણી મને અને જીતવા છતાંય હારેલા રાવણને રાજ સોંપી મેં ચારિત્રનો; વૈરાગ્ય થઈ ગયો. કામભોગથી મન ભાંગી ગયું. અંતે ચોકખો માર્ગ પસંદ કર્યો છે. રાજ્ય ત્યાગંતા પૂર્વે રાવણને! ઘણું સમજાવી મેં વાસુદેવ પતિ અનંતવીર્યની અનુમતિ સ્પષ્ટ જણાવેલ કે વીતરાગી અરિહંતપ્રભુ સિવાય હું લઈ સ્વયંપ્રભ નામના તીર્થંકર પરમાત્મા પાસે ચારિત્ર! કોઈનીય' આજ્ઞા પાળતો નથી, પરાધીનતામાં રહેતો લઈ આત્મશુદ્ધિનો માર્ગ લીધો. (સાક્ષી-શ્રીદત્તા) | Jનથી. (સાક્ષી -રાજા વાલી). Page #434 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યકથા નં.-૨૧ -- હાથી સાથે ચાલેલ પૂર્વભવના સંબંધોથી વધેલ વૈરાગ્ય એક તો યેષ્ઠ ભ્રાતા રામ જયારે વનવાસે નીકળ્યા, ત્યારે જ માતા કૈકેયીના કારણે ઉત્પન્ન ગૃહકંકાસથી કંટાળેલ મને સંયમી બનવાના ભાવ જાગ્યા, છતાંય રામ તથા પરિવાર સૌના આગ્રહથી વનવાસથી પાછા આવેલ રામ-લક્ષ્મણ-સીતાના મિલન સુધી તે ભાવના પરાણે દબાવવી પડી, પણ એક દિવસ ભવનાલંકાર નામના હાથીનો પ્રતિબોધ તથા ઉપશાંતભાવ મારા નિમિત્તે જ થતાં મને આશ્ચર્ય થયું. ત્યારે દેશભૂષણ કેવળી ! પાસેથી જાણવા મળ્યું કે તે હાથી પૂર્વના અનેક ભવમાં મારો સગો ભાઈ હતો. તેથી પૂર્વે જ્યારે ઋષભદેવ પ્રભુની સાથે ચાર હજાર રાજાઓ દીક્ષા લઈ ઘોર તપ ન કરી શકવાથી તાપસ બન્યા હતા, તેમાંથી અમે બેઉ પણ ચંદ્રોદય અને સૂરોદય નામે બે સગાભાઈઓ હતા. પણ પછીના ભાવોમાં ભ્રમણ કરતાં એકબીજાના હત્યારા દુશ્મનથીય વધારે ખૂંખાર બનેલ. તેમાં મારો મિત્ર કપટ અને વિલાસી બુદ્ધિને કારણે આ ભવમાં હાથી બન્યો અને હું પૂર્વભવમાં લીધેલ ચારિત્રને કારણે આ ભવમાં સદાચારી ભરત બન્યો છું. તેવી અટપટી ભવભ્રમણ કથાઓ અને થયેલ વિડંબના સ્મરણમાં આવી જતાં મેં તથા મારી માતા કૈકેયીએ પણ અનેક સાથે દીક્ષા લઈ આત્મકલ્યાણનો માર્ગ ઝંખ્યો છે. સંસારના અને ઘરના અટપટા પ્રસંગો જ વૈરાગ્ય વધારવા પર્યાપ્ત બને તેમ છે. | (સાક્ષી–રાજા ભરત) i - - - - - - - - ---------------------------- सप्ततिशतं जिनानां वंदे - मयं जिणाणं, नमामि निच्चं। जावंत के वि साहू - ते सव्वे सिरसा मणसा मत्थओण वंदामि।। વિષ્ય અજાયબી–જૈન શ્રમણ ગ્રંથના તથા સમસ્ત જિનશ્રુતના અનુમોદક પ.પૂ. શીલચંદ્રસૂરિજી મ.સા.ના સાંસારિડ માતા-પિતા 4. કુસુમબેન બાબુભાઈ શાહ પરિવાર તથા શ્રી આદિનાથ જૈન મહિલા મંડળ-બેંગલોરના સદસ્યો : પ્રેરણાતા પ્રવર્તિની પ.પૂ. વસંતપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા સાળી પ.પૂ. ભવ્યગુણાશ્રીજી મ.સા.ના સાંસારિક પરિવારજનો બેંગલોર, મદ્રાસ, હૈદ્રાબાદ તથા મુંબઈ જીંડી કોલાહલ અને કલહકલંક, ધરતાં આતમધ્યાન, આત્મશુદ્ધિના સુખદ સથવારે મળશે પંચમાતા. ज्ञानस्य फलं विरतिः - जैनं जयति शासनम्। Jain Education Intemational For Private & Personal use only Page #435 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૨૩ શ્રમણ શબ્દના પયયવાથી અર્થો ઉદ્દભવ અને વિકાસ –ડૉ. મણિભાઈ ઈ. પ્રજાપતિ શ્રમણ” શબ્દ “સમ” કે “શમ'માંથી બન્યો છે. “સમતા'ના ઉપસકો ‘શ્રમણ' કહેવાયા. ‘શ્રમણ'ની ણિગુંથ, સક્ક, તાવસ, ગેય અને આજીવિય જેવી શાખાઓને આધારે એના અનેક પર્યાયવાચી અર્થો કરી શકાય. આ શાખાઓના પરિશીલનથી સમજાય છે કે “સમણ'માં રાગદ્વેષરહિતતા કે સામ્યભાવના મહત્ત્વપૂર્ણ ગુણ છે. આ લેખમાં શ્રમણ-ધર્મનાં મૂળભૂત તત્ત્વોને સમજવા એની પાંચેય શાખાઓનું સ્વરૂપ જૈનાગમોને આધારે સ્પષ્ટ કરાયું છે. આ પરંપરાના ઋષિઓ વાતરશના કે વાત્ય તરીકે પણ ઓળખાતા. શ્રમણ-પરંપરાના પ્રવર્તક પહેલા તીર્થકર ઋષભદેવ છે. મહાવીર સ્વામીના સમયમાં આ પરંપરા “અત’ અને ‘નિગ્રંથ' નામે ઓળખાવવા લાગી. એના પ્રવર્તકો મહાવીર સ્વામીના પુરોગામી નેમિનાથ અને પાર્શ્વનાથ ગણાય છે. પાછળથી જૈનશાસનરૂપે ખ્યાત થયેલી શ્રમણ-પરંપરા ઇસ્વીસન્ પૂર્વેથી ચાલી આવતી અતિ પ્રાચીન ધર્મ-પરંપરા સિદ્ધ થાય છે. આ લેખમાળાના લેખકશ્રી ડૉ. મણિભાઈ પ્રજાપતિનો જન્મ ૧૮-૩-૧૯૩૮ના રોજ મણુંદ (જિ. પાટણ)માં, ગુજરાત યુનિવર્સિટીની સંસ્કૃત વિષયમાં એમ.એ., પીએચ.ડી.ની પદવી મેળવી. આરંભમાં વતનની હાઇસ્કૂલમાં શિક્ષક અને તે પછી ક્રમશઃ મહેસાણાની કૉલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા, દ્વારકાની સંસ્કૃત એકેડેમી એન્ડ ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને નિયામક અને અંતે થરા (બનાસકાંઠા)ની કોલેજમાં પ્રિન્સિપાલ એમ કુલ ૪૦ વર્ષની અધ્યાપકીય કારકિર્દી. નિવૃત્ત થયા પછી હાલ એલ.ડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદમાં માનદ્ પ્રાધ્યાપક તરીકે સેવા આપે છે. તેમનાં ‘તત્ત્વવિચાર-સૌરભ', “સ્વાધ્યાય સમિધા', “સ્વાધ્યાય મંજૂષા’, ‘શિવતત્ત્વ-પંચામૃત', “નાટ્યદર્પણ” વગેરે કુલ ૧૫ પસ્તકો પ્રકાશિત થયાં છે. તેમણે પાંચેક સંશોધન-પ્રકલ્પ પૂર્ણ કર્યા છે. ષષ્ટિપૂર્તિ સમ્માન નિમિત્તે તેમનો અભિનંદન-ગ્રંથ Contribution of Gujarat to Sanskrit Literature' નામે પ્રસિદ્ધ થયેલો અને તામ્રપત્ર-એવોર્ડ અર્પણ થયેલ. ગુજરાત રાજ્યની સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગંધીનગર તરફથી સંસ્કૃત સાહિત્યકાર તરીકેનો વર્ષ ૨૦૦૨-૦૩નો “ગૌરવ પુરસ્કાર એવોર્ડ. ભારત સરકારના રાષ્ટ્રીય સંસ્કત સંસ્થાન, દિલ્હી દ્વારા “શાસ્ત્રચૂડામણિ વિદ્વાન' તરીકેનો એવોર્ડ વગેરે તેમને એનાયત થયા છે. રાજ્ય, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય સંસ્કૃત પરિસંવાદો, અધિવેશનો વગેરેમાં ઉપસ્થિત રહી તેમણે ૭૦ જેટલા સંશોધન-લેખ પ્રસ્તુત કર્યા છે. વિવિધ સામયિકોમાં તેમના સ્વાધ્યાય-લેખ પ્રગટ થતા રહે છે. તેમના ૧૦૦ જેટલા રેડિયો-વાર્તાલાપો પ્રસારિત થયા છે. તેમના માર્ગદર્શન નીચે કુલ ૧૫ વિદ્યાર્થીઓ પીએચ.ડી. થયા છે. તેઓ અનેક સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંલગ્ન રહ્યા છે. ધન્યવાદ ---સંપાદક Jain Education Intemational Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ જૈન ધર્મ-દર્શનનું પ્રાચીનતમ નામ છે શ્રમણપરંપરા. ભારતીય સંસ્કૃતિની ધાર્મિક–દાર્શનિક ધારા મુખ્યત્વે બે પરંપરાઓમાં વિભક્ત છે : શ્રમણ-પરંપરા અને બ્રાહ્મણ-પરંપરા (વૈદિક પરંપરા). શ્રમણપરંપરામાં મુખ્યત્વે જૈન અને બૌદ્ધ એ બે ધર્મોનો સમાવેશ થાય છે. ‘શ્રમણ' શબ્દનો અર્થ જૈન કે બૌદ્ધ સાધુ–એવો પણ થાય છે.૧ ‘શ્રમણ’ શબ્દના મૂળમાં ‘સમ’ કે ‘શ્રમ’ કે ‘શમ’ જેવા શબ્દો છે. એમાંથી ‘શ્રમણ’ શબ્દ નિષ્પન્ન થયો છે. ‘સમતા’ના ઉપાસકો ‘સમન’, ‘સમણ', ‘શ્રમણ’ કહેવાયા. પ્રાચીન જૈન ગ્રંથોમાં ‘સમ' અને ‘સમતા’ શબ્દોનો ઘણા અર્થોમાં પ્રયોગ થયો છે. જેમકે— ‘પાઈઅસદ્દમહષ્ણવો’માં નીચેના જેવા પ્રયોગો થયા છે. સમ (શમ્)=શાન્ત થવું, ઉપશાન્ત થવું, નષ્ટ થવું. સમ (શમય)=ઉપશાન્ત કરવું, નાશ કરવો, દબાવવું. સમ (શ્રમ)=પરિશ્રમ, આયાસ, ખેદ, થાક. સમ (શમ)=શાન્ત, પ્રશમ, ક્રોધ વગેરેનો નિગ્રહ. સમ(સમ)=સમાન, તુલ્ય, સરખું, તટસ્થ, મધ્યસ્થ, ઉદાસીન, રાગ-દ્વેષરહિત. સમતા (સમયા)=રાગદ્વેષનો અભાવ, મધ્યસ્થતા. સામ્ય-ભાવના તો શ્રમણ-પરંપરામાં પ્રતિષ્ઠિત જૈનધર્મના પ્રાણસ્વરૂપ છે. શ્રમણ-પરંપરા ત્યાગ અને નિવૃત્તિપ્રધાન રહી છે, જ્યારે બ્રાહ્મણ-પરંપરા પ્રવૃત્તિપ્રધાન છે. બીજા શબ્દોમાં કહીએ તો બ્રાહ્મણવૈદિક પરંપરા વૈષમ્ય ઉપર પ્રતિષ્ઠિત છે, જ્યારે શ્રમણપરંપરા સામ્ય ઉપર પ્રતિષ્ઠિત છે. શ્રમણ-સંસ્કૃતિ એટલે સંન્યાસપ્રધાન સંસ્કૃતિ. ‘શ્રમણ'ની વિભિન્ન શાખાઓને આધારે, એના અનેક પર્યાયવાચી અર્થો કરી શકાય; એટલું જ નહીં, એ શાખાઓને આધારે શ્રમણ-ધર્મના ઉદ્ભવ–વિકાસનો ખ્યાલ પણ મેળવી શકાય છે. જૈનાગમો કે અંગ-ગ્રંથોમાં સ્પષ્ટ નિર્દેશ છે કે સમણ-શ્રમણ (અવૈદિક) અને વિશ્વ અજાયબી : પ્રાચીન ભારતમાં કે વેદકાળમાં બે મોટા સંપ્રદાયો હતા : બ્રાહ્મણ(વેદિક)૨. સમણોના પાંચ સંપ્રદાયો કે પાંચ શાખાઓ કે પ્રકારોના ઉલ્લેખો થયા છે. એ પાંચનાં નામ આ પ્રમાણે છે : ણિગ્રંથ, સક્ક, તાવસ, ગેરુય (પરિાયગ) અને આજીવિય (આજીવિક)ૐ આ પાંચેય પ્રકારનાં તપસ્યાપ્રાયશ્ચિત્ત કરતા તેથી ‘સમણ' કહેવાય છે.” ‘સમણ’ (શ્રમણ) શબ્દ વિવિધ રીતે સમજાવાય છે,' પરંતુ આ વિભિન્ન અર્થોના પરિશીલનથી સ્પષ્ટ થાય છે કે ‘સમણ’માં રાગદ્વેષ-રહિતતા કે સામ્યભાવના મહત્ત્વપૂર્ણ ગુણ છે. ચોવીસમા તીર્થંકર મહાવીરનાં ત્રણ મહત્ત્વપૂર્ણ નામો પૈકી એક સમણ પણ છે. શ્રમણ-સંપ્રદાયનાં મૂળભૂત તત્ત્વોને સમજવા ‘શ્રમણ’ની પાંચેય શાખાઓનો પરિચય મેળવવો આવશ્યક છે. વિભિન્ન જૈન અંગ-ગ્રંથોમાં એમના સ્વરૂપનું પ્રતિપાદન થયું છે. ૧. ણિગંથ (નિગ્રંથ) : પાંચ સમણ(શ્રમણ) સંપ્રદાયોમાંનો એક ણિગ્રંથ કે નિગ્રંથ છે.° ણિગ્રંથ એટલે સાધુ કે તીર્થંકર મહાવીર સ્વામીનો શિષ્ય ́. ણિગ્રંથ વિચાર અને વસ્તુનાં બંધનોથી મુક્ત હોય છે : મુત્તદ્રવ્યમાવપ્રન્થ અથવા તો તે આંતરિક અને બાહ્ય અશુદ્ધિઓ (ગ્રન્થ)થી રહિત હોય છે, એટલે કે Passions અને Possessionsનાં બંધનોથી તે રહિત હોય છે. ણિગંથનો અર્થ ઉપદેશ પણ થાયછે. ઉપદેશ એટલે મહાવીર અથવા અન્ય ૨૩ તીર્થંકરોનો ઉપદેશ; તેથી ણિગ્રંથ મહાવીર અને અન્ય તીર્થંકરોના સંપ્રદાય સાથે સંબદ્ધ છે અથવા તો તેનો સંબંધ સંપૂર્ણ જૈન-શાસન સાથે છે.૧૦ 2. 2455 (215) સક્કની ગણના પાંચ સમણ-સંપ્રદાયોમાં થઈ છે. તેઓ લાલ ઝભ્ભો ધારણ કરતા.૧૧ સક્કનો અર્થ શક્ર (ઇન્દ્ર) પણ કરાયો છે અને ઇન્દ્રનો સંબંધ તીર્થંકર મહાવીર સાથે બતાવ્યો છે. ભગવાન બુદ્ધનું પણ એક નામ સક્ક કે શાક્ય છે. સક્ક (શાક્ય)નો અનુયાયી તે સક્ક. તેનો ઉલ્લેખ નાસ્તિક તરીકે પણ થયો છે.૧૨ Page #437 -------------------------------------------------------------------------- ________________ હતી. ૧૬ જૈન શ્રમણ ૪૫ ૩. તાવસ (તાપસ) : કશું જ સ્વૈચ્છિક નથી, બધું જ પૂર્વનિર્ધારિત છે. આ મતના સ્થાપક ગોસાલનો મુખ્ય ઉપદેશ હતો : નથ્યિ ૩9Iળે વા ને પાંચ સમન (શ્રમણ) સંપ્રદાયોમાંનો એક તે તાવસ કે वा बले वा वीरिए वा पुरिसक्कार परकम्मे वा नियया सव्व તાપસ. તેઓ જંગલમાં રહેતા, કઠિન તપશ્ચર્યા કરતા.૧૪ તેમના માવા ૨૮ નિર્ધારિત–યોગ્ય સમયે આત્માઓને મોક્ષ મેળવવાનો વિવિધ પ્રકાર હતા.૧૫ ‘તાવસ’નું સ્ત્રીલિંગ “તાવતી’ (તાપસી) છે. યોગ્ય સમયે એટલે ૮૪ લાખ મહાકલ્પોના અંતે. આટલા થાય છે. શાન્તિસેણિય ધર્મગુરુ ચાર શિષ્યો પૈકીના એક તાવસ લાંબા સમયમાં પ૬૦૬૦૩ કર્મો નાશ પામે છે.૨૯ ગોસાલે પણ ગણાય છે. તેમણે “તાવસી' નામક સાધુ-સંસ્થા સ્થાપી અંતિમ સત્યો ઉપદેશ્યાં : કચ્છ ચરિમા–વભિપાન, રોય, Uટ્ટ વગેરે. એમણે ચાર પીણાં અને ચાર અયોગ્ય પીણાં પણ ૪. ગેરુય (બૈરિક, પરિધ્વાયગ બતાવ્યાં. ૩૦ પરિવ્રાજક) : આયંપુલની વાર્તા દર્શાવે છે કે આજીવિય-સાધુઓ પાંચ સમણ-શાખાઓની એક તે ગેરય૧૭ તેઓ બીજાના મનના વિચારો જાણી શકતા. તેઓ પોતાની પાસે પરિવાયગ (પરિવ્રાજક) હતા અને ગેરુ રંગનાં કપડાં પહેરતા; કેટલીક વસ્તુઓ રાખતા (મહાવીરના શિષ્ય બન્યા પહેલાં તેથી ગેય કહેવાયા.૧૮ ગોસાલ પણ અંદરનાં અને બહારનાં વસ્ત્રો, પાત્રો, જોડા વગેરે રાખતા હતા). આજીવિય નગ્ન રહેતા, સ્નાન ન કરતા. તેઓ ૫. આજીવિય (આજીવિક) : પોતાની વૃત્તિઓ, શરીર, વાણી અને મન ઉપર નિયંત્રણ રાખી પાંચ સમણ (શ્રમણ)માંનો એક તે આજીવિય કે શકતા નહીં. તેઓ જૈનોની જેમ ધ્યાનમાં સાવધાની ન રાખતા. આજીવિક સંપ્રદાય.૧૯ એની સ્થાપના ગોસાલે કરી હતી.૨૦ જે આ સંપ્રદાયની મુખ્ય બાર શ્રાવિકાઓ જાણીતી છે.૩૩ કહેવાય આજીવિકા મટે તપસ્વી સંન્યસ્ત જીવન જીવે તે “આજીવિય’ છે કે ઘણા સાધુઓએ ગોસાલનું નેતૃત્વ છોડીને મહાવીરનું કહેવાય.૨૧ આ સંપ્રદાયના અનુયાયીઓ દુન્વયી કીર્તિ, માન શાસન સ્વીકાર્યું હતું. જે આજીવિકો આત્માની બંધનાવસ્થા અને અને અતિપ્રાકૃતિક શક્તિ મેળવવા માટે આત્મસંયમ અપનાવે મોક્ષાવસ્થા ઉપરાંત ત્રીજી અવસ્થા પણ સ્વીકારે છે. તેઓ પંડર છે. આ બધાની મદદથી તેઓ આજીવિકા ચલાવે છે.૨૨ ભિખુ તરીકે પણ ઓળખાય છે.૩૫ ગોસાલને મહાવીર સાથે ભવિષ્યવાણી માટે તેઓ અષ્ટાંગ મહાનિમિત્તનું વિજ્ઞાન પ્રયોજે સંધર્ષ થયો હતો, એ વાત પ્રસિદ્ધ છે. છે.૨૩ આ સંદર્ભમાં ‘આજીવિય’નો અર્થ ‘ભાગ્યવાદ' પણ આ રીતે, શ્રમણ-પરંપરામાં ઉપર્યુક્ત પાંચ શાખાઓ કે કરાયો છે.૨૪ પાંચ પરંપરાઓનો સમાવેશ થાય છે. જૈન-શાસન નામ આ સંપ્રદાયનું પવિત્ર ધાર્મિક સાહિત્ય “આજીવિયસત્ત' અસ્તિત્વમાં આવ્યું, તે પૂર્વે શ્રમણ–પરંપરા પ્રવર્તિત હતી, જે કહેવાય છે. તેમના વ્યુતાગ્રુતશ્રેણિકાપરિર્મ'નો સમાવેશ એની પ્રાચીનતા દર્શાવે છે. દિત્યિવાયના વિભાગ “પરિકમ્મમાં થયો છે.૨૫ આ શાખાના વેદકાલીન મનાયેલ શ્રમણ-પરંપરા અને બ્રાહ્મણમહત્ત્વના સિદ્ધાન્તો આ પ્રમાણે છે : પરંપરામાં કેટલાક ભેદ પણ છે. શ્રમણ-પરંપરા બ્રાહ્મણએ પ્રસ્થાપિત સત્ય છે કે આત્માઓ વ્યક્તિગત-વિવિધ પરંપરાની જેમ વેદોનું પ્રામાણ્ય કે જાતિના આધારે પુરોહિત કે હોય છે. તેઓ સુખ-દુઃખ અનુભવે છે અને મત્યવેળાએ ગુરુપદનો સ્વીકાર કરતી નથી. શ્રમણ-પરંપરાનો દેવવાદ, પોતાની જિંદગીની રાત્તા (સ્થિતિ) ગુમાવે છે, પરંતુ સુખ-દુઃખ પરમાણુ-સિદ્ધાન્ત, કર્મસિદ્ધાન્ત વગેરે પણ બ્રાહ્મણ-પરંપરાથી આત્માનાં કારણો નથી કે અન્ય બીજા કોઈનાં નથી. તે તો જુદા પ્રકારના છે. વસ્તુતઃ આ બને પરંપરાઓ ઋગ્વદના આત્માઓને ભાગ્યવિધાતા તરફથી મળેલાં હોય છે. ૨૬ જેમનો સમયથી પ્રવર્તિત થઈ છે અને પરસ્પર પ્રભાવિત થતી રહી છે. આત્મા પવિત્ર થાય છે, તે દુષ્કર્મોમાંથી મુક્ત થાય છે, પરંતુ ત્રસ્વેદમાં નિવૃત્તિપ્રધાન (શ્રમણ) અને પ્રવૃત્તિપ્રધાન (બ્રાહ્મણ) એવી સ્થિતિમાં પણ જો તે પુનઃ ધિક્કાર રોષ વગેરે કરે, તો એ બને પરંપરાઓના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તેઓ દૂષિત થઈ જાય છે; સ્વચ્છ પાણીને હલાવવામાં આવે, શ્રમણ-પરંપરા વેદકાળમાં ‘વાતરશના’ કે ‘વાત્ય' ત્યારે જેમ પુનઃ ડહોળાઈ જાય છે, તેવું આત્માનું પણ છે. પરંપરા તરીકે પણ ઓળખાતી. સર્વસામાન્ય મત છે કે જૈનધર્મ Jain Education Intenational Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ વિશ્વ અજાયબી : ઋગ્વદના કાળથી આરણ્યક ગ્રંથોના રચના-કાળ સુધી વાત્યો વૈદિક આચારથી પ્રતિકૂળ-વિરુદ્ધ, આચરણ કરતા. ‘વાતરશના” શ્રમણોના ધર્મ તરીકે ઓળખાય છે. શ્રમણ- તેમના વિષે ડૉ. કે. પી. જયસ્વાલનો મત છે : “વાયો પરંપરાની પ્રાચીનતા સંબંધી અનેક ઉલ્લેખો વૈદિક તેમજ જૈન બિનબ્રાહ્મણધર્મીય ક્ષત્રિયો કહેવાય છે. તેઓ અવૈદિક ઉપાસના ધર્મગ્રંથોમાં થયા છે. શ્રમણ-પરંપરાના સ્થાપક કે આદિ પ્રવર્તક કરતા અને તેઓ જ જૈનધર્મના પુરસ્કર્તા હતા.૪૪ વાયો એટલે તરીકે પહેલા તીર્થકર ઋષભદેવ છે.એમનો સમય અતિ પ્રાચીન સાધુઓ કે યતિઓ. જૈનોમાં ‘યતિ' સંજ્ઞા અતિ પ્રચલિત છે. ગણાય છે. બ્રાહ્મણ-વૈદિક પરંપરાના ભાગવતપુરાણમાં પણ તાંડ્યબ્રાહ્મણના ટીકાકારે યતિઓનું જે વર્ણન કર્યું છે, તેનાથી નિર્દેશ છે કે શ્રમણ-પરંપરાના ઋષિઓ ‘વાતરશના” એટલે કે સ્પષ્ટ છે કે તેઓ શ્રમણ-પરંપરાના મુનિ કે યતિ હતા. નગ્ન' તરીકે ઓળખાતા હતા. આ વાતરશના-શ્રમણ પરંપરાના શ્રમણ-ધર્મની આ જ વાતરશના–પરંપરા પાછળથી ધર્મનું પ્રવર્તન ઋષભદેવે કહ્યું : ‘આહત' (અહંત) અને ‘નિર્ચન્થ' નામે ઓળખાવા લાગી. धर्मान दर्शयितकामो वातरशनानां श्रमणाना ભગવાન મહાવીરના સમયમાં તેનું નામ “નિર્ચન્દધર્મ' રહ્યું છે. मृषीणामूर्ध्वमन्थिनां शुक्लया तनूवावतार || ३६ એમ પાલિ અને અર્ધમાગધી સાહિત્યમાંથી સ્પષ્ટ થાય છે. ઋષભદેવના નવેય પુત્રો પણ ‘વાતરશના' બની આ મહાવીરસ્વામીની પૂર્વેનું નામ “આહતું કે “અહત છે. શ્રમણ-પરંપરામાં દીક્ષિત થયા હતા. ચાર વેદ વગેરેમાં અરિષ્ટનેમિના સમયમાં દરેક બુદ્ધ પણ ‘અહેતુ’ કહેવાતો. એવો ઋષભદેવના ઉલ્લેખો મળે છે.૩૭ “ન્યાયબિંદુ’, ‘ધમ્મપદ' વગેરે મuદ વગેરે ઉલ્લેખ બૌદ્ધ ગ્રંથમાં થયો છે. ૪૫ પદ્મપુરાણમાં પણ જૈનધર્મ પ્રાચીન બૌદ્ધ ગ્રંથોમાં પણ ઋષભદેવનો જૈન તીર્થકરરૂપે નિર્દેશ માટે 'આહેધમે' એવો નિર્દેશ થયો છે—સાઈત સર્વતઘ થયો છે. ૩૮ ઋષભદેવ દ્વારા પ્રવર્તિત વાતરશના-શ્રમણ મુવિધારવૃત્ત ૧૦ ‘આહ’ શબ્દની મુખ્યતા ભગવાન મુનિઓનો ઉલ્લેખ પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વદમાં પણ થયો છે. પાર્શ્વનાથ (૨૩માં તીર્થંકર) સુધી રહી. मुनयो वातरशनाः पिशङ्गा वसते मला। ભગવાન મહાવીરના સમયમાં ‘નિર્ગસ્થ' શબ્દ વધારે वातस्यानु धाजि यन्ति यद्देवासो अविक्षत|| ३८ પ્રચલિત થયો. આમ તો, વૈદિક-પૌરાણિક સાહિત્યમાં પણ નિર્ઝન્થ ધર્મરૂપે જૈનધર્મ ઉલ્લેખાયો છે. આચાર્ય સાયણે પોતાના વાતરશના મુનિઓમાંના પ્રમુખ મુનિ કેશીની સ્તુતિ પણ ભાષ્યમાં ‘નિર્ગસ્થ'ની ઓળખ કરાવી છે. સ્થા: ત્રસ્વેદમાં પ્રાપ્ત થાય છે.૪૦ ‘કેશી’ એટલે કેશધારી ઋષિ. कौपीनोत्तरासंगणदीनां त्यागिनो यथापातरूपधरा निर्ग्रन्था શ્રમણ અને જૈન પરંપરામાં ફક્ત ઋષભદેવની પ્રતિમાના શિર નિષ્પરિઝાદાઃ રીતિ રાંવર્તિતિઃ ૪૭ ‘આચારાંગ’માં પણ નિર્દેશ પર કેશ દૃષ્ટિગત થાય છે. છે કે જૈન (શ્રમણ)ધર્મ પોતાના ગુરુવર્યો માટે નિર્ઝન્ચ શ્રમણ-પરંપરાના યતિઓ નગ્ન રહેતા. ઋગ્વદ, (નિગ્નથ) શબ્દનો પ્રયોગ પ્રાચાનકાળથી કરતો આવ્યો છે.* અથર્વવેદ ઇત્યાદિમાં નિર્દિષ્ટ ૨૧ ‘શિશ્નદેવો’ સંભવતઃ શ્રમણ- મહાવીર સ્વામીના સમયના સાહિત્યમાં મુખ્યત્વે નિujથપરંપરાના નગ્ન મુનિઓ હશે. લોહાનીપુરમાંથી કાયોત્સર્ગ pવઘણ (નિર્ગm-પ્રવચન)નો પ્રમખ ઉલ્લેખ છે. બૌદ્ધ-ગ્રંથોમાં મુદ્રામાં પ્રાપ્ત નગ્નમૂર્તિ ભારતની પ્રાચીનતમ મૂર્તિ છે અને તે મહાવીરને ‘નિર્ગસ્થનાથ–પુત્ર' પણ કહ્યા છે. તેમાં જૈન શ્રમણ જૈન તીર્થકરની મનાઈ છે.૪૨ માટે વારંવાર ‘ નિગ્મઠ' શબ્દ પ્રયોજાયો છે. અશોકના વૈદિક તૈત્તિરીય આરણ્યકમાં વાતરશના ઋષિઓની સ્તુતિ શિલાલેખમાં પણ એનો ઉલ્લેખ મળે છે. મળે છે. ઋષભદેવની દીક્ષા સાથે અન્ય ચાર હજાર વ્યક્તિઓ ડૉ. હર્મન જેકોબી ‘આચારાંગસૂત્ર'ની પ્રસ્તાવનામાં પણ વાતરશના-શ્રમણ–પરંપરામાં દીક્ષિત થઈ હતી. જણાવે છે કે – વાતરશના-શ્રમણો માટે ‘વાય’ શબ્દ પણ પ્રયુક્ત થયો છે. "It is now admitted by all that Nataputta શ્રમણ-પરંપરા સાથે સંકળાયેલ વાત્યોનો ઉલ્લેખ ઋગ્વદમાં (Gnatriputra), who is commonly called Mahavira તેમજ અથર્વવેદમાં પ્રાપ્ત થાય છે. or Vardhmana, was a conteporary of Buddha; and that the Niganthas (Nirgranthas) now better કનુ વાતાસંતવ...... ૪૩ known under the name of jains or Arhatas, Jain Education Intemational Page #439 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૨૭ already existed as an important sect at the time કરવા માટે કેશીએ મહાવીરનો પંચયામ-ધર્મ સ્વીકાર્યો અને એ when the Buddhist Church was being રીતે સમન્વય થતાં જૈનશાસનનો જયજયકાર થયો. founded.૪૯ આમ, પ્રાચીનતમ વાતરશના કે વાત્ય શ્રમણ-પરંપરાના અવતરણમાંથી સ્પષ્ટ થાય છે કે જે સમયે બૌદ્ધધર્મ હજી આદિ પ્રવર્તક આદિ તીર્થકર ઋષભદેવ છે. તત્પશ્ચાતુ આ જ સ્થપાતો હતો, તે વખતે જેનો અથવા આહંતના નામે ઓળખાતા પરંપરાના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથના સમયમાં આહતું અને નિર્ઝન્યો એક અગત્યના પંથ તરીકે ક્યારનાયે વિચારી રહ્યા નિર્ઝન્થ નામે પ્રસિદ્ધ થઈ, જે મહાવીર સ્વામીના સમયમાં પણ હતા. આનો અર્થ એ થયો કે જેકોબીના મતે બૌદ્ધધર્મ કરતાં પ્રચલિત રહી; પરંતુ મહાવીરસ્વામી પછી આ શ્રમણ-પરંપરા જૈનધર્મ પ્રાચીન છે. મુખ્યત્વે જૈન શાસનરૂપે વિશેષ પ્રસિદ્ધ થઈ. નિર્ગસ્થ ધર્મના મુખ્ય પ્રવર્તકો નેમિનાથ અને પાર્શ્વનાથ સમયની દૃષ્ટિએ વિચારીએ તો શ્રમણ-પરંપરા અતિ જ હોય, એવું પ્રતીત થાય છે.પ૦ મહાવીરસ્વામીના સમયમાં પ્રાચીનકાળથી અસ્તિત્વમાં આવી છે, એવા અનેક આધારો મળે તે ‘નિર્ગસ્થ' તરીકે ઓળખાતો. છે. સિંધુખીણની સંસ્કૃતિ (ઈ.સ. પૂર્વે 3000)ના મોહન-જોબૌદ્ધ પિટકોમાંનાં ‘દીઘનિકાય’ અને ‘સંયુક્તનિકાય'માં દરો અને હડપ્પાનાં સ્થળોએથી પ્રાપ્ત પ્રાચીન અવશેષોમાં નિર્ચન્થોના મહાવ્રતની ચર્ચા થઈ છે, તે પ્રમાણે નિર્ઝન્થ યોગીઓનાં ૧૦૧ મૂર્તિ-શિલ્પોનો સમાવેશ થાય છે. ચાતુર્યામ સંવરથી યુક્ત હોય છે. “યામ' એટલે મહાવ્રત, જેને મૂર્તિવિધાન (મૂર્તિપૂજા) અને નગ્ન-સ્વરૂપ એ શ્રમણ-સંસ્કૃતિનાં યોગશાસ્ત્રમાં ‘યન’ પણ કહે છે. આત્માનું ચારે પ્રકારે દમન પ્રમુખ બે પ્રાચીન લક્ષણો છે. અતિ પ્રાચીન-કાળના મનાયેલા કરવું તે “ચાતુર્યામ'. ઉત્તરાધ્યયન-સૂત્ર, અધ્યાય-૨૩, ગાથા- આદિ તીર્થકર ઋષભદેવ પણ નગ્ન સ્વરૂપે વિચરતા અને તેમની ૧૨ પ્રમાણે ૨૩મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથે ચાતુર્યામ ધર્મનું પ્રતિમાઓ નગ્ન સ્વરૂપની મળે છે, આને આધારે ડૉ. વેબર પ્રતિપાદન કર્યું, તો ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીએ જેવા વિદ્વાનોનો એવો મત બંધાયો છે કે સિંધુખીણની પંચશિક્ષાત્મક (પાંચ મહાવ્રત) ધર્મનું પ્રતિપાદન કર્યું. નિર્ગસ્થ સંસ્કૃતિમાંથી મળી આવેલ નગ્ન પ્રતિમાઓ એ શ્રમણસંપ્રદાયના ઘણા અનુયાયીઓએ મહાવીરસ્વામીના શાસનનો સંપ્રદાયની એટલે કે પ્રાચીન જૈન સાધુઓની હોવી જોઈએ. સ્વીકાર કરીને તેમણે નિરૂપેલ પાંચ મહાવ્રતોનો સ્વીકાર કર્યો બીજી કેટલીક સિંધુ-સંસ્કૃતિની કાયોત્સર્ગ-આસનવાળી દેવોની હતો. પાર્શ્વનાથ દ્વારા પ્રતિપાદિત ચાતુર્યામ (ચાર મહાવ્રતો) આ મુદ્રાઓ પ્રાપ્ત થાય છે, જે શ્રમણ-સંસ્કૃતિની દેન છે. મથુરાના પ્રમાણે છે : (૧) સર્વ પ્રાણાતિપાત વિરમણ (હિંસામાંથી કર્ઝન સંગ્રહાલયમાં પણ ઈ.સ. પૂર્વે બીજા સૈકાની ઋષભદેવની અટકવું, અહિંસા), (૨) સર્વ મૃષાવાદ વિરમણ (અસત્યમાંથી કાયોત્સર્ગ આસનવાળી ચાર પ્રતિમાઓ જોવા મળે છે.પ૧ અટકવું, સત્ય), (૩) સર્વ અદત્તાદાન વિરમણ (ચોરીમાંથી પાર્શ્વનાથ (૨૩મા તીર્થંકર)નો સમય ઈ.સ. પૂર્વે ૭૭૬ અટકવું. અસ્તેય) અને (૪) સર્વ બહિસ્થાદાન વિરમણ આસપાસનો મનાય છે, જ્યારે મહાવીર સ્વામીનો સમય ઈ.સ. (સંગ્રહમાંથી અટકવું, અપરિગ્રહ). પાર્શ્વનાથનો આ પૂર્વે પ૯૯થી ઈ.સ. પૂર્વે ૫૨૭નો છે. આમ, શ્રમણ અને ચાતુર્યામરૂપી સામાયિક ધર્મ મહાવીરસ્વામીની પૂર્વે ખૂબ પાછળથી જૈન શાસનરૂપે પ્રચલિત આ પરંપરા ઈસ્વીસન પૂર્વેથી પ્રચલિત હતો. બૌદ્ધ ગ્રંથોમાં આવા ઉલ્લેખો છે. આના આધારે ચાલી આવતી અતિ પ્રાચીન ધર્મ-પરંપરા સિદ્ધ થાય છે, જેનો નિર્ઝન્ય ધર્મનું અસ્તિત્વ ભગવાન બુદ્ધ પૂર્વેનું સિદ્ધ થાય છે. આ ઉદ્દભવ, વિકાસ અનેક શાખાઓરૂપે થયો છે. ચાતુર્યામ'માં બ્રહ્મચર્યનો ઉમેરો કરી પાંચ મહાવ્રતો મહાવીર સામ્ય-ભાવના તો શ્રમણ-પરંપરામાં પ્રતિષ્ઠિત સ્વામીએ પ્રવર્તિત કર્યો. જૈનધર્મના પ્રાણસ્વરૂપ છે. સામ્યદૃષ્ટિના પૂરક અને પોષક સર્વ | ‘ઉત્તરાધ્યયનસુરા'ના ૨૩માં અધ્યયનમાં કેશિમુનિ અને આચાર-વિચારો’ ‘સામાઇય' (સામાયિક) સ્વરૂપે શ્રમણગૌતમનો સંવાદ રજૂ થયો છે. ભગવાન પાર્શ્વનાથની ચાતુર્યામની પરંપરામાં સ્થાન પામે છે. સામાયિક વ્રત એટલે મનની સમતા પરંપરાને માનતા કેશી શ્રમણ એકવાર શ્રાવસ્તીમાં પધાર્યા. તે કેળવવા માટેનો આચાર-ધર્મ. ગૃહસ્થ કે ત્યાગી ધાર્મિક જીવનનો જ સમયે ભગવાન મહાવીરના ગણધર ગૌતમસ્વામી પણ ત્યાં સ્વીકાર કરતી વખતે કહે છે- ‘રોમિ મત્તે! સમય (હે પધાર્યા. બન્ને વચ્ચે સંવાદ થયો અને છેવટે વિચારોનો સમન્વય ભગવન, હું સમતા કે સમભાવનો સ્વીકાર કરું છું.) અન્ય કોઈ Jain Education Intemational Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪ર૮ વિશ્વ અજાયબી : ધર્મ-સંપ્રદાયમાં સમતાને આટલું કેન્દ્રસ્થાન અપાયું નથી. ૧૦. આવશ્યકચૂર્ણિ, પૃ. ૨૪૧; ભગવતી, ૩૮૪, જૈનધર્મની મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર જ્ઞાતધર્મકથા, ૨૩ વગેરે. ભાવનાઓ પણ પ્રકારાન્તરે જુદી જુદી કક્ષાના માનવ-માનવ ૧૧. નિશીથચૂર્ણિ, ૩, પૃ. ૪૧૪. તેમજ પશુ-પંખી વચ્ચે હાર્દિક સંબંધોની સ્થાપના દ્વારા સમતા ૧૨. શિલાંક, આચારાંગ, પૃ. ૨૪, ૨૩૩; હરિભદ્ર, દૃષ્ટિની કેળવણી માટે છે. આવશ્યકવૃત્તિ, પૃ. ૩૭૫; શિલાંક, સૂત્રકૃતાંગવૃત્તિ, પૃ. શ્રમણ-પરંપરામાં સમતા મુખ્યત્વે બે પ્રકારે પ્રગટ થઈ ૧૮૮ વગેરે. છે : વિચારમાં અને આચારમાં. વિચાર અને આચારની એકતા ૧૩. શિલાંક, આચારાંગ, પૃ. ૩૧૪; અભયદેવ, સ્થાનાંગવૃત્તિ, તેનું નામ જ સાધના. આ દૃષ્ટિએ શ્રમણ–પરંપરાનો જૈનધર્મ' અન્ય ધર્મો કરતાં કંઈક વિશિષ્ટ બને છે. આનો પાયાનો | પૃ. ૯૪. સિદ્ધાન્ત છે : માનવસ્વતંત્રતા અને માનવની પ્રમાણતા. આ ૧૪. શિલાંક, આચારાંગ, પૃ. ૨૦૨; પિંડનિર્યુક્તિ, પૃ. ૧૩૦. સિદ્ધાન્તને આધારે જૈનધર્મ-દર્શનના જાતિપ્રથા-વર્ણવ્યવસ્થાને ૧૫. ભગવતી, ૪૧૭; અભયદેવ, ભગવતીવૃત્તિ, પૃ. ૫૦. અમાન્યતા, વૈદિક દેવવાદની અસ્વીકૃતિ, અહિંસા અને ૧૬. કલ્પસૂત્ર, પૃ. ૨૬૧. અનેકાન્તવાદ જેવા મુખ્ય સિદ્ધાન્તો પ્રતિષ્ઠિત થયા છે. ૨૧મી સદીમાં વિષમતાને સ્થાને સમતાનું વાતાવરણ સર્જવામાં આવી ૧૭. શિલાંક, આચારાંગ, પૃ. ૩૨૫; અભયદેવ, સ્થાનાંગવૃત્તિ, શ્રમણ-ભાવનાઓ ખૂબ ઉપાદેય છે. પૃ. ૯૪ વગેરે. (૧૧. નીલકંઠ બંગલોઝ, નાગલપર, મહેસાણા - ૩૮૪ ૦૦૨) ૧૮. પિંડનિર્યુક્તિ, પૃ. ૧૩૦; નિશિથચૂર્ણિ, ૩ પૃ. ૪૧૪ વગેરે. પાદનોંધ ૧૯. અભયદેવ, સ્થાનાંગવૃત્તિ, પૃ. ૯૦. ૧. સાર્થ ગુજરાતી જોડણીકોશ, ૯મી આવૃતિ, પૃ. ૮૦૯, ૨૦. ભગવતી, પ૩૯; ક્ષેમકીર્તિ, બૃહત્કલ્પવૃત્તિ, ૩, પૃ. ૪૧૪. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ૨૧. શિલાંક, સૂત્રાંગવૃત્તિ, પૃ. ૨૩૭. ૨. આચારાંગ, ૧૩૩ ; સૂત્રકૃતાંગ, ૧-૧-૧-૬, સ્થાનાંગ, ૨૨. અભયદેવ, ભગવતીવૃત્તિ, પૃ. ૫૦. ૪૧૫, ઉત્તરાધ્યયન, ૯-૩૮. ૨૩. ભગવતી, પ૩૯. ૩. શિલાંક, આચારાંગવૃત્તિ, પૃ. ૩૧૪; હરિભદ્ર, ૨૪. સમવાયસૂત્ર, પૃ. ૧૩૦. દશવૈકાલિકવૃત્તિ, પૃ. ૬૮ વગેરે ૨૫. સમવાયાંગ, ૧૪૭. ૪. અભયદેવ, સ્થાનાંગવૃત્તિ, પૃ. ૩૧૨; શિલાંક, ૨૬. સૂત્રકૃતાંગ ૧-૧-૨. આચારાંગવૃત્તિ, પૃ. ૩૦૭ વગેરે. ૨૭. સૂત્રકૃતાંગ ૧-૧-૩. આચારાંગ, ૧૯૩; અનુયોગદ્વાર, ૧૫૦; અભયદેવ, સ્થાનાંગવૃત્તિ, પૃ. ૨૮૨ વગેરે. ૨૮. ભગવતી ૩૪, ૩૫. આચારાંગ, ૨. ૧૭૭ વગેરે. • ૨૯. ભગવતી, ૫૫૦. ૭. શિલાંક, આચારાંગ, પૃ. ૩૧૪, ૩૨૫; અભયદેવસૂરિ, ૩૦. ભગવતી ૫૫૪. સ્થાનાંગસૂત્રવૃત્તિ, પૃ. ૯૪. ૩૧. ભગવતી પપ૪. આચારાંગ, ૧૦૮, ૨. ૧૪૧. ૩૨. શિલાંક, આચારાંગ પૃ. ૪૭. શાન્તિસૂરિ, ઉત્તરાધ્યયનવૃત્તિ, પૃ. ૪૧૮; શિલાંક, ૩૩. ભગવતી, ૩૩). આચારાંગવૃત્તિ, પૃ. ૧૫૫; અભયદેવ, સ્થાનાંગવૃત્તિ, પૃ. ૩૪. અભયદેવ, સમવાયવૃત્તિ પૃ. ૧૩૦. પ૬, ૯૪ વગેરે. Jain Education Intemational Page #441 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૨૯ ૩૫. નિશીથચૂર્ણિ, ૩, પૃ. ૪૧૪. ૩૬. ભાગવત, ૫-૩-૨૦. ૩૭. Dr Radhakrishnan, Indian Philosophy, VolT P. 287. ૩૮. ડૉ. રાધાકૃ5Uાન, ભારતીય ટર્શન મા-I-1, પૃ. 2641 ૩૯, ૪, ૧૦-૧૩૬-૨. ૪૦. ઋ. ૧૦-૧૩૬-૧. ૪૧. ઋ. ૧૦-૧૬૬-૨; યજુ. ૨-૨૫. ૪૨. કે. રિષભચન્દ્ર, જૈનધર્મ કા પ્રચાર, શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ, પૃ. ૧૦. ૪૩. ઋ. ૧-૧૬૩-૮. ૪૪. Modern Review, 1929 P. 499. ૪૫. ઇસિભાષિય, ૧-૨૦. ૪૬. પદ્મ. ૧૩-૩૫૦. ૪૭. હૈ. આ. ભાષ્ય. ૧૦-૬૩. ૪૮. આચારાંગ ૧-૩-૧, ૧૦૮. ૪૯. અનુ. ૫. મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી, શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનો ગુજરાતી અનુવાદ, ઉપોદઘાત, પાના-૧૪, પ્રકા) મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, સાબરમતી, સં. ૧૯૯૧. ૫૦. પંડિત સુખલાલજી, જૈનધર્મનો પ્રાણ, પૃ. ૩૪. ૫૧. જ્યોતિ પ્રસાદ જૈન (અનુ. હેમન્ત જે. શાહ), જૈનધર્મ સહુથી વધુ પ્રાચીન અને જીવંત ધર્મ, પૃ. ૫૦. (વિશેષ : પ્રસ્તુત લેખમાં કેટલાક પાદનોંધના સંદર્ભો નીચેના કોષમાંથી ટાંકવામાં આવ્યા છે. Prakrita Proper Names, Part I and II Compiled by Mohanlal Mehta and K. Rishabh Chandra, Edited by Dalsukh Malvania, L.D. Institute of Indology, Ahmedabad, First Edition, June 1970 and 1972.) વિ.સં. ૨૦૬૧ના મુલુંડ-ઝવેરરોડના ચાતુર્માસ દરમ્યાન ૬૪૧ પુણ્યશાળીઓએ પ્રારંભ કરેલ નવલખા નવકાર જાપની અનુમોદનારૂપે સકળ શ્રીસંઘ દ્વારા ભણાવાયેલ મહામંત્ર નવકાર તથા સિદ્ધચક્ર મહાપૂજનાદિ પ્રસંગે ઉપસ્થિત શ્રાવિકા સંઘ અને નિશ્રાદાતા પ.પૂ. જયદર્શન વિ.મ.સા. નેમિપ્રેમી) અનમોદઠ : મલંડ-નંબઈ મહાનગરના વિવિધ સંઘો Jain Education Intemational Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રી ત્તિ-હીર-બુદ્ધિ-તિલક-શાંતિચંદ્ર-રન્નશેખરસૂરિભ્યો નમ: પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય | મુનિશ્રી રત્નત્રવિજયજી મુ.સા.ળી પ્રેરણાથી મેવાળી વીર ધરા શ્રી ઉષપુર મહાનગરે થયેલ શાસનપ્રભાવના પરમપૂજ્ય આચાર્યદેવશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સાતા ૫૧વાં વર્ષમાં પ્રવેશ નિમિત્તે ઉદયપુર નગરે થયેલ શાસન પ્રભાવતા ૧. ઉદયપુરનાં ૫૦ જિનાલયોમાં આંગી. ૨૬. ઉદયપુરનાં ૫૦ જિનાલયોમાં તોરણ ઉદયપુરનાં ૫૦ જિનાલયોમાં સ્નાત્ર પૂજા ૨૭. ૫૦ હજાર નવકારમંત્રનો લિખિત જાપ ૩. ૫૦ હજાર પુષ્પો દ્વારા પદ્મનાભ સ્વામીની આંગી ૨૮. ૫૦ હજાર નમો આયરિયાણં મંત્રનો લિખિત જાપ ૪. ૫૦ હજાર નવકાર મંત્રનો સામૂહિક જાપ ૨૯, ૫૦ હજર કલિકુંડ પાર્શ્વનાથનો લિખિત જાપ ૫. ૫૦ હજાર “નમો આયરિયાણં' પદનો જાપ ૩૦. પાલિતાણામાં ૫૦૦ બાલકોને પ્રભાવના ૬. ૫૦૦ દીવા દ્વારા પદ્મનાભ સ્વામીની આરતી. ૩૧. ૫૦ જિનાલયમાં ધૂપ-અંગલૂછણા અર્પણ ૫૦ પ્રકારનાં અષ્ટમંગલની રચના ૩૨. ૫૦ બાલકોને દેરાસર ડબીની પ્રભાવના ૮. ૫૦ નવી ગાથા કરનારનું સન્માન ૩૩. ૫૦ બાળકોને મેવાડની તીર્થયાત્રા ૯. ૫૦ પુજારીઓને વસ્ત્રદાન ૩૪. ૫૦ કળશધારી બેનોનું સન્માન ૧૦. ૫૦ પૂજા જોડ ધાર્મિક પાઠશાળામાં અર્પણ ૩૫. ૫૦ ઘોડાઓ યુક્ત ભવ્ય વરઘોડો ૧૧. ૫o સામાયિક જોડ ધાર્મિક પાઠશાળામાં અર્પણ ૩૬. ધરણાશા-કમશા વંશનું સન્માન ૧૨. ૫૦ દિવસ સુધી પ્રતિક્રમણમાં પ્રભાવના ૩૭. પ૦ પાઠશાળાઓમાં નોટબુક-પેન અર્પણ ૧૩. પ૦ દિવસ સુધી વ્યાખ્યાનમાં પ્રભાવના ૩૮. ૫૦,૦૦૦ જ્ઞાનખાતામાં અર્પણ ૧૪. ૫૦ સળંગ એકાસણા કરનારનું સન્માન ૩૯. ૫૦૦ વર્ષ પ્રાચીન ૫૦ પ્રતિમાજીની અષ્ટપ્રકારી પૂજા ૧૫, ૫૦ અરવલા-કટાસણાં પાઠશાળઆમાં અર્પણ ૪૦, ૫૦ જીવ છોડાવવા. ૧૬. ૫૦ રુપિયાનું સંઘ પૂજન પ્રવચનમાં ૪૧. ૫૦ સાધર્મિકોની યોગ્ય ભક્તિ ૧૭. ૫૦ પ્રકારના સ્વસ્તિકની રચના ૪૨, ૫૦ સામૂહિક આબિલની આરાધના ૧૮. ૫૦ રુપિયાની પ્રભાવના પ્રતિક્રમણમાં ૪૩. ૫૦ સામૂહિક ઉપવાસની આરાધના ૧૯. ૫૦ બાલકો નવા અતિચારવાળા (મુંબઈ) ૪૪. ૫. સામૂહિક પૌષધની આરાધના ૨૦. ૫૦ પાઠશાળામાં સામાયિક (મુંબઈ). ૪૫. ૫૦ પ્રકારની રંગોલી ૨૧. ૫૦ દીક્ષાર્થીઓનાં માતાપિતાઓનું સન્માન ૪૬. ૫૦ મીનસહ સામાયિકની આરાધના ૨૨. ૫o ધાર્મિક શિક્ષકોનું સન્માન (મુંબઈ) ૪૭. ૫૦ સંખ્યાવાળા પ્રશ્નપેપરની પરીક્ષા ૨૩. ૫૦ શ્લોક સ્વર્ણાક્ષરીય જીવવિચારનાં ૪૮. ૫૦ જિનાલયમાં મૂલનાયકની પૂજા ૨૪. ૫૦ શ્લોક રજતાક્ષરીય જીવવિચારનાં ૪૯. ૫૦ સામૂહિક બિઆસણા ૨૫. ૫૦ શ્લોક કાળી સ્યાહી જીવવિચારનાં ૫૦. ૫o હસ્તલિખિત શ્લોકનું લખાણ (પાઠશાળાના બાળકો દ્વારા) : સૌજન્ય : શ્રી પાનાભ નવયુવઇ મંડળ ઉગપુર (રાજસ્થાન) Jain Education Intemational For Private & Personal use only Page #443 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૩૧ ભગવાન શ્રી મહાવીર–વઈમાનદેવની પરંપરામાં નવમી-દસમી પાટ દીપાવનારા મહાન ધુરંધરો આર્ય મહાગિરિજી-આર્ય સુહસ્વિગિરિજી (તથા સમiટ સંપ્રતિ અને તેમની આસપાસ) –જૈનાચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરિજી મ.ના શિષ્ય પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી ગણી [વિજય ભુવનભાનુસૂરિ જન્મ શતાબ્દિ વિ.સં. ૧૯૬૭-૨૦૬૭] સો ટચના સોના સમો અમૂલ્ય વારસો જાળવવામાં પ્રતિભાસંપન્ન શ્રમણોની વાર્તા જૈન શાસનના ઇતિહાસના પાને પાને જોવા મળે છે. પૂર્વકાલીન એ ધુરંધર શ્રમણોના ત્યાગમય જીવનના દર્શન માત્રથી યોગ્ય જીવોમાં વૈરાગ્યની–પંચાચાર પાલનાદિની વૃદ્ધિ થતી હોય છે. ભગવાનશ્રી મહાવીર-વર્ધમાનદેવની પાટપરંપરામાં નવમી પાટને શોભાવનાર આર્ય મહાગિરિસૂરિજી મ. જૈન શ્વેતામ્બર પરંપરાના યુગપ્રધાનાચાર્ય, બુદ્ધિમાન, પરમત્યાગી અને નિરતિચાર, સંયમના તેમજ જિનકલ્પતુલ્ય કઠીન તપ સાધનાના સાધક હતા. દશપૂર્વની શ્રુતસંપદાના ધારક હતા. ૩૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા હતા. ૭૦ વર્ષનો દીક્ષા પર્યાય હતો. સંપૂર્ણ ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી માલવદેશમાં ગજેન્દ્રપદ તીર્થમાં સ્વર્ગવાસ પામ્યા વીર સંવત ૨૪૫. એવા જ પૂર્વના બીજા ધુરંધર યુગપ્રધાનોમાં સૌથી વધુ દીક્ષાપર્યાયી, સારાએ ભારતવર્ષમાં જૈનધર્મ પ્રવર્તાવનારા અને મહારાજા સંપ્રતિને પ્રતિબોધી લાખો જિનમંદિરો અને જિનપ્રતિમાઓનું નિર્માણ-ઉપદેશ કરનારા આર્ય સુહસ્તિસૂરિજી મ. આર્ય મહાગિરિજીના લઘુ ગુરુબંધુ હતા. મૌર્યવંશી સમ્રાટ સંપ્રતિને જૈનધર્મી બનાવનારા હતા. ધર્મધુરાના સમર્થ સંવાહક હતા. ૭૭ વર્ષનો ચારિત્રપર્યાય હતો. તેઓ પણ ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વીર સં. ર૯૧માં ઉજ્જૈનમાં સ્વર્ગવાસ પામ્યા. આ બંને ધુરંધરો વિષેની ઘણી વાર્તા પ્રસ્તુત કરે છે પં. શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર મહારાજ. પ્રસંગોપાત જૈનધર્મની અતિ પ્રાચીનતાનો પરિચય કરાવનાર પૂ.આ.શ્રી વિજયભુવનભાનુસૂરિજી મ.ના શિષ્યરત્ન પ.પૂ.શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર વર્ધમાન આયંબિલ ઓળી ૧૦૦+૨૯ના આરાધક તથા પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મ.સા. જેમનો ૩૪ વર્ષનો દીક્ષા પર્યાય છે. આ બંને ગુરુ બંધુઓ સહોદરો નવું નવું સંશોધન અને ચિંતન સાહિત્યમાં ખૂબ જ રસ-રુચિ ધરાવે છે. પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મહારાજશ્રીએ પૂ. ગુરુદેવની કૃપાથી અને અમરેલી-સૌરાષ્ટ્રના ટોળિયા પરિવારની ઉદારતાપૂર્વક રજા લઈને દીક્ષા લીધી. પૂજ્યશ્રીની સંયમયાત્રા જ્ઞાન, ધ્યાન અને શાસનસેવા આદિ સુંદર રીતે ચાલી રહ્યા છે. પૂજ્યોને સાદર વંદનાઓ. –સંપાદક Jain Education Intemational Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ જૈનોના ચોવીસમાં તીર્થંકર–વીતરાગ–સર્વજ્ઞત્રિભુવનભાનુ–સર્વગુણસુંદર ભગવાન શ્રી મહાવીર–વર્ધમાનસ્વામીની નવમી પાટ દીપાવનાર આર્યશ્રી મહાગિરિજી સ્થવીર અને આર્યશ્રી સુહસ્તિગિરિજી સ્થવીર અને એમનાથી પ્રતિબોધિત રાજા શ્રી સંપ્રતિની વાત આપણે અહીં કરવી છે. એમા સૌ પ્રથમ હિમવદાચાર્ય નિર્મિતા સ્થવિરાવલી ગુજરાતી ભાવાનુવાદમાંથી કાંઈક જાણીએ: પરમપદ પ્રાપ્ત કરેલા તે શ્રી મહાવીર-વર્ધમાનસ્વામી તીર્થંકર ભગવાનને અને ગણધરનાચ-ગણધરશ્રી ગૌતમસ્વામીને નમસ્કાર કરીને હું સ્થવિરાવલીને કહું છું. સ્થવિર (વિ.) વૃદ્ધ-બુઢા, પૂ. જૈન સાધુસ્થવિરાવલી–જૈન મુનિઓનો સમૂહ, ક્રમથી જૈન મુનિગણના ચારિત્રનો પ્રતિપાદક ગ્રંથ. અહીં તો ભગવાન શ્રી મહાવીર-વર્ધમાનદેવની પાટપરંપરામાં આવેલા સ્થવિર મુનિઓની વાત વિશેષ કરાશે. ગાથા ૧૫ સારી ભક્તિથી સંયુક્ત એવો હું સૌ પ્રથમ મુનિઓના સ્વામી સુધર્માસ્વામીને વંદન કરું છું, જેમનો આ પરિવાર કલ્પવૃક્ષની જેમ વિસ્તાર પામ્યો છે... વિશ્વ અજાયબી : પ્રભુશ્રી વર્ધમાન-મહાવીરદેવને નવ ગણ અને ૧૧ ગણધરો હતા તે પૈકીના સૌથી અધિક દીર્ઘ આયુષ્યવાન હોવાથી પ્રભુની પાટ પર પાંચમા ગણધરશ્રી સુધર્માસ્વામીજી આવ્યા. આજનો સમસ્ત શ્રમણ સમૂહ શ્રી સુધર્માસ્વામીનો અનુયાયી ગણાય છે. ગાથા ૨૫ એમના પદના અલંકાર સમાન તે જંબૂસ્વામી મહામુનિને હું વંદુ છું, જેઓ આ અવસર્પિણી કાળના છેલ્લા કેવળજ્ઞાની હતા અને જિનમતસ્વરૂપ ગગનના આંગણામાં સૂર્યસમાન તેજસ્વી હતા. ।।ગાથા ૩॥ સુરવરોના સમુહથી વંદાયેલા મુનિઓના સમુહમાં ઉત્તમ એવા શ્રી પ્રભવસ્વામીને હું નમસ્કાર કરું છું. એઓની કીર્તિનો વિસ્તાર આજે પણ સકલ ત્રિલોકમાં ચમકી રહ્યો છે. ગાથા ૪૫ તેમની પાટ સ્વરૂપ આકાશમાં પ્રભાવ પાડનારા શ્રી શસ્થંભવ મુનિનાથને હું વંદું છું કે જેઓ શ્રી શાંતિનાથ ભગવંતની પ્રતિમાના દર્શનથી પ્રતિબોધ પામેલા અને જેમણે નામના પોતાના પુત્રને માટે દશવૈકાલિકસૂત્રની સુંદરતમ રચના કરેલી હતી. ।।ગાથા પ॥ જુઓ દશવૈકાલિક :“સિજ્જુભવ ગણહર, જિણપડિમા દંસણેણ પડિબુદ્ધા” ॥૧૪॥ મનક COLD (૧) દ્રુમક-ભિખારી જૈન સાધુ પાસે ખાવાની માગણી કરે છે; (૨) ખાવાના પ્રલોભને જૈન સાધુ- દીક્ષા લેવા તૈયાર થયેલા ઠુમક ભિખારીની દીક્ષાવિધિ (૩) અતિ ખાવાથી બિમાર પડેલા નૂતન (ભિખારી) સાધુની શ્રાવકો દ્વારા ખૂબ સુંદર સેવા. (ઠુમક સાધુ પંચતત્વ બાદ બીજા ભવમાં સંપ્રતિ રાજા બને છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૩૩ એમની પાટને અતિ શોભાવનારા મુનિશ્રેષ્ઠશ્રી જે રાત્રિને વિષે તીર્થંકર પ્રભુ શ્રી મહાવીરયશોભદ્રસૂરિ થયા. એમના વખતમાં મગધદેશમાં અત્યંત લોભી વર્ધમાનસ્વામી નિર્વાણ પામ્યા, તે જ રાત્રિએ પ્રભુના સૌથી એવો આઠમો નંદ રાજા રાજ્ય કરતો હતો. ગાથા દા મોટા અણગાર ગણધર-ગણપતિ-ગણેશ શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમને હું મુનિપ્રવર શ્રી સંભૂતિવિજય આચાર્યને તથા કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા. ત્યારબાદ અગ્નિ ભદ્રબાહુસ્વામીને પ્રણામ કરું છું. આ શ્રી ભદ્રબાહુ સ્વામીજી વૈશાયન ગોત્રના આર્યસુધર્માસ્વામી સ્થવિરને નિર્ઝન્થગણ સારી ખરેખર સૂત્ર અને અર્થથી છેલ્લા ચોદપૂર્વી હતા અને રીતે સોંપીને કેવળજ્ઞાની ઇન્દ્રભૂતિ મહારાજ, મહાવીર-વર્ધમાન જેમણે સૂત્રની નિયુક્તિની રચના કરી હતી. ગાથા શા ભગવાનના નિર્વાણગમન પછી બાર વર્ષ પસાર થયે છતે જુઓ વંદે સંભૂઈવિજયં ભદ્દબાતું તથા મુણિપવર ચઉદ્દ નિર્વાણ પામ્યા. મહાવીર પ્રભુના નિર્વાણ બાદ વીસ વર્ષ પસાર થયા પછી કેવળી આર્ય સુધર્માસ્વામી નિર્વાણ પામ્યા. એમની પુથ્વીણે ખુ ચરમ કયત્ત નિજુત્તિ (હિમવંતસ્થવિરાવલી) પાટ ઉપર આર્ય જબ્બ નામના સ્થવિર આવ્યા હતા. મહાવીર કામદેવરૂપી પ્રચંડ હાથીને વશ કરવા માટે અંકુશ સમાન ભગવાનના નિર્વાણ પછી ૭૦ વર્ષ પસાર થયા પછી મતાંતરે શ્રી સ્થૂલભદ્ર મુનીન્દ્ર જયવંતા વર્તે છે, જેમની વિપુલ ૬૪ વર્ષ વીત્યા પછી પોતાની પાટે પ્રભવસ્વામીને ગણ સોંપીને એવી કીર્તિ ત્રણલોકની અંદર સારી રીતે વિસ્તાર પામી છે. આર્ય જંબૂ (આ અવસર્પિણી કાળના છેલ્લા કેવળજ્ઞાની) નિર્વાણ આગાથા ૮ પામ્યા. પ્રભવસ્વામી પણ જિનવરપ્રતિમાદર્શનથી પ્રતિબદ્ધ જિનકલ્પીતલ્ય એવા આર્ય મહાગિરિ સ્થવિર મુનિવરને આર્ય શäભવસૂરિને પોતાની પાટ ઉપર સ્થાપીને વીર હું પ્રથમ વંદું છું તથા વિકલ્પી મુનિઓના સ્વામી એવા નિર્વાણથી ૭૫ વર્ષ પસાર થયે છતે સ્વર્ગવાસી થયા. આર્ય આર્ય સુહસ્તિ સ્થવિરને હું વંદના કરું છું. ગાથા લાલ શથંભવ સૂરિવર મ.શ્રી પણ પોતાની પાટે આર્ય યશોભદ્રસૂરિજી સુસ્થિત-સુપ્રતિબુદ્ધ એ બન્ને ઉત્તમ આર્યોને હું નમસ્કાર મ.ને સ્થાપીને વીર નિર્વાણથી ૯૮વર્ષ પસાર થયે છતે કરું છું, કલિંગાધિપતિ ભિખુરાયે જેમને સન્માન આપ્યું સ્વર્ગવાસી થયા. આર્ય યશોભદ્રસૂરિજી મ. પણ વીર નિર્વાણથી ITગાથા ૧૦ એકસો અડતાલીસ વર્ષ બાદ સ્વર્ગવાસી બન્યા. તેમની પાટ આર્ય સ્કંદીલાચાર્યે ઉત્તર મથુરામાં શ્રમણ સંઘ એકઠો કર્યો - અગ્યાર અંગોની ફરીથી ગુંથણી કરવામાં આવી. આર્ય સ્કંદીલાચાર્ય આદિની નિશ્રામાં ભાવી સુરક્ષા માટે આગમ લેખન. Jain Education Interational Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ | વિશ્વ અજાયબી : પરંપરામાં બે અંતેવાસી સ્થવિરો થયા. (૧) માઢર ગોત્રવાળા શરાબ-માંસાહાર આદિ છોડાવી જૈનધર્મી બનાવ્યા. તેઓ ભતિ વિજયજી સરિવર અને (૨) પ્રાચીન ઓસવાળ કહેવાયા. આજના તમામ ઓસવાળો મૂર્તિપૂજક ગોત્રવાળા આર્ય ભદ્રબાહુ સ્થવિર. સ્થવિર સંભૂતિવિજયજી આ આચાર્યશ્રી પ્રતિબોધિત થયેલા મૂર્તિપૂજક ઓસવાળ પ્રભુશ્રી મહાવીરદેવના નિર્વાણના ૧૫૬ વર્ષ વ્યતિત થયે છતે જૈનોના વંશજ છે. સ્વર્ગવાસી થયા. નિર્યુક્તિ શાસ્ત્ર રચયિતા આર્ય ભદ્રબાહુસૂરિજી હિમવંત સ્થવિરાવલી'માં લખ્યું છે કે, મુનિ સંમેલનમાં પણ શકટાલમંત્રીના પુત્ર આર્ય છેલ્લા ચૌદપૂર્વધર સૂત્રથી, જિનકલ્પીની તલના કરનાર આર્ય મહાગિરિજીના શિષ્યોઅર્થથી દશપૂર્વધર સ્થૂલભદ્રસ્વામીને પોતાની પાટ ઉપર સ્થાપી, પ્રશિષ્યો આ સુસ્થિતસૂરિ વગેરે ૩૦૦ વિકલ્પી શ્રમણો, પછિ મ0 મહાવીર પ્રભુના નિર્વાણના ૧૭૦ વર્ષ પસાર થયે છતે પાણી આર્યા પોઇણી વગેરે ૩૦૦ શ્રમણીઓ, રાજા ભિખુરાય, રહિતના પંદર દિવસના સતત ઉપવાસપૂર્વક પ્રતિમામાં રહી સીવંદ, ચર્ણ, વગેરે ૭00 શ્રાવકો અને પૂર્ણમિત્રા વગેરે ૭00 કલિંગદેશમાં કુમારગિરિપર સ્વર્ગમાં પધાર્યા. આર્યસ્થવિર શ્રાવિકાઓ એકઠાં થયાં હતા. વાચનામાં ૧૧ અંગો અને ૧૦ સ્થૂલભદ્ર સ્વામીજીને બં અંતેવાસી સ્થવિર હતા. (૧) સ્થવિર પૂર્વોના પાઠોને વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા. આ આર્ય મહાગિરિજી (૨) આર્ય સ્થવિર સુહસ્તિજી. આર્યશ્રી બલિસ્સહસૂરિએ એ વાચનાના પ્રસંગે વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી જંબૂસ્વામીજીના મોક્ષગમન પછી જિનકલ્પનો વિચ્છેદ થયો અંગવિદ્યા વગેરે શાસ્ત્રોની રચના કરી હતી. હોવા છતાં જે ધીર મહાપુરુષે જિનકલ્પની તુલના કરી હતી તે આચાર્યશ્રી આર્ય મહાગિરિજીના શિષ્યો એવા આ મુનિઓમાં વૃષભસમાન, પરમ ચારિત્ર ગુણધારક અને જેમણે આચાર્યોના સમયમાં પૂર્વ ભારતમાં મહામેઘવાહન ખારવેલ જિનકલ્પીમુનિનું પરિકર્મ કરેલ હતું અને જેમની સંસ્તવના નામનો મહાપ્રતાપી અને જૈનધર્મનો મહાપ્રભાવક રાજા થયો છે. કુમારગિરિ ઉપર આર્ય સુહસ્તિગિરિએ કરેલી હતી તે આર્ય મહાગિરિજીને હું વંદન કરું છું. મહામેઘવાહન રાજા ખારવેલ તે “હિમવંત સ્થવિરાવલી'ના કથન મુજબ વિશાલા નગરીના ગણશાસક પ્રભુશ્રી મહાવીર-વર્ધમાનસ્વામીના નિર્વાણ પછીથી ૭૦ વર્ષે, પ્રભુશ્રી પાર્શ્વનાથની છઠ્ઠી પાટે થયેલા આચાર્યશ્રી રાજ્યતંત્રના પ્રમુખ-પરમાહિતોપાસક મહારાજા ચેડા (ચેટક)નો વંશજ છે. મહારાજા ચેડા અને મગધસમ્રાટ કોણિક વચ્ચે રત્નપ્રભસૂરિજી મહારાજે ત્રણ લાખ સીત્તેર જેટલા મનુષ્યોને મા બાપ, (૧) યજ્ઞમંડપમાં સોળમાં તીર્થપતિ શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિપ્રતિમાજીને યજ્ઞના ગોર બ્રાહ્મણ શઐભવને બતાવે છે. 'જિનપ્રતિમા દર્શનથી પ્રતિબુદ્ધ શય્યભવ વાહાણ જૈન સાધુ દીક્ષા ગ્રહણ કરે છે. Jain Education Intemational For Private & Personal use only Page #447 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૩૫ ભયંકર યુદ્ધ થતાં આખરે મહારાજા ચેડા (પ્રભુ શ્રી આજે પણ સિરકાપ વિભાગમાં કુણાલના સ્તૂપ તરીકે વિખ્યાત મહાવીરદેવના મામા) અનશન કરી મૃત્યુ પામી સ્વર્ગે ગયા છે. છે. સમ્રાટ સંપ્રતિએ યુવરાજકાળમાં અને રાજા થયા પછી આ વખતે મહારાજા ચેડાનો પુત્ર શોભનરાય ત્યાંથી નાસીને અનેક જિનાલયો બંધાવ્યા-જિનબિંબો સ્થાપ્યા. “વીર કલિંગદેશમાં તે વખતના રાજા સુલોચનના આશ્રયે ગયો. કલિંગ વંશાવળી’માં ઉલ્લેખ છે કે સંપ્રતિએ ઉત્તરમાં ઘાંઘાણી, પૂર્વમાં રાજાઓ ભગવાન પાર્શ્વનાથના ઉપાસક જૈન હતા. રોહિગિરિ, દક્ષિણમાં ઇલોરગિરિ અને પશ્ચિમમાં દેવપત્તન અહીંના સુલોચનરાયે શત્રુંજયાવતારરૂપ કુમારગિરિ અને નગરે જિનપ્રસાદ બનાવ્યાં હતાં. આ ઉપરથી તેના ઉજ્જયંતાવતારરૂપ કુમારીગિરિ પર શ્રમણોને ધ્યાનાદિ માટે રાજ્યારંભકાળની રાજ્યની સરહદ મળી શકે છે. તેણે પાંચ ગુફાઓ બનાવી હતી તેમજ પાંચમાં ગણપતિ-ગણેશ જૈનધર્મનો પ્રચાર કરાવ્યો અને જૈનધર્મની પ્રભાવના કરી, વળી, ગણધર શ્રી મધમસ્વિામીજીના હાથે સુવર્ણની શ્રી તેણે યુવરાજકાળમાં જ પશ્ચિમ અને દક્ષિણ ભારતના રાજ્યો ભાષભદેવ-આદિનાથ ભગવાનની સુવર્ણની પ્રતિમાની જીતી, પોતાના રાજ્યનો વધારો કર્યો હતો. એ જૈન સમ્રાટે પ્રતિષ્ઠા કરાવી હતી. કુલ સવા લાખ નૂતન જિનમંદિરો-તેરહજાર જિનચૈત્યોના જીણોદ્ધાર અને સવા કરોડ નૂતન જિનબિંબોની પ્રતિષ્ઠા જૈનાચાર્ય-દ્વય પ્રતિબોધિત કરાવેલી. સમ્રાટ સંપતિ ‘હિમવંત સ્થવિરાવલી’ના ઉલ્લેખ પ્રમાણે-“સમ્રાટ આર્ય મહાગિરિજી અને આર્ય સુહસ્તિસૂરિજી અશોક વીર સં. ૨૪૦માં મરણ પામ્યો.” એટલે તે જ સમયે મહારાજના અરસામાં રાજકુમાર કુણાલ અને સંપ્રતિ એ જૈન સંપ્રતિ ઉજ્જૈનની ગાદીએ બેઠો અને રાજા બન્યો. તેણે પશ્ચિમ રાજાઓ થયા છે. સંપ્રતિએ પણ યુવરાજકાળમાં આર્ય અને દક્ષિણમાં પોતાના બળથી પોતાનું રાજય વધાર્યું હતું, જેમાં સુહસ્તિસૂરિના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો હતો. તેનો પિતા તેને સ્વોપાર્જિત મિલકત તરીકે સંતોષ હતો. એટલે તે ઉર્જનની કુણાલ શાંત જીવન વીતાવવા માટે તક્ષશિલામાં રહેતો હતો. ત્યાં ગાદીએ બેઠો અને સમ્રાટ બન્યો. પાટલીપુત્રની ગાદિએ સંપ્રતિ પિતૃભક્ત સંપ્રતિએ તેને ધર્મારાધના કરવા માટે તક્ષશિલામાં આવ્યો નહીં. વીર સં. ૨૪૩માં પુણ્યરથ પાટલીપુત્રની ગાદીએ મોટો જિનવિહાર બંધાવી આપ્યો હતો, જે તક્ષશિલાના ખંડેરોમાં આવ્યો, જેનું બીજું નામ દશરથ હશે. | (૧) એક દિવસના સંયમપાલનથી દમક સાધુ રાજ સંપ્રતિ બને છે અને રથયાત્રામાં ચાલતા ગુરુદેવને જીવે છે; (૨) પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન પામેલા રાજા સંપ્રતિ ગુરુદેવને સમર્પિત બને છે અને તે રાજા (૩) આર્ય સુહસ્તિસૂરિ આચાર્ય મહારાજના હસ્તે સવા કરોડ જિનબિંબ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા સ્વરૂપ અંજન ચાલાકા કરાવે છે. જાવ ધામના મહાન કારક Jain Education Intemational For Private & Personal use only Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ બૌદ્ધધર્મ ગ્રંથો બતાવે છે કે, અશોકે મરણ સમયે પોતાનુ રાજ્ય બૌદ્ધ સંઘને દાનમાં આપી દીધું. અશોકનો પુત્ર સંપદી હતો. તેણે ચાર કરોડ સોનામહોરો વડે આ રાજ્ય ખરીદી લીધું અને પછી તે સંપદી પૃથ્વીનો રાજા બન્યો. (‘દિવ્યાદાન અવદાન' ૨૯ તથા ‘બોધિસત્ત્વાયદાન કલ્પલતા') તારાનાથજી લખે છે કે, કુણાલને વિગતાશોક નામનો પુત્ર હતો. તિબેટના ગ્રંથોમાં લખ્યું છે કે બાદશાહ સંપ્રતિ સમ્રાટ સં. ૨૩૫માં ગાદીએ આવ્યો. (‘ઇન્ડિયન એન્ટીક્વેરી' પૃ. ૩૨, પૃ ૨૩૦) પ્રો. રા.ગો. ભાંડારકર લખે છે કે સંપ્રતિને માત્ર ૧૦ દિવસનો હતો ત્યારે ગાદીએ બેસાડ્યો. (‘ભાંડારકર રિપોર્ટ’ ઈ.સ. ૧૮૯૩, પૃ. ૧૩૫) પ્રો. પિશલ સાહેબ માને છે કે રૂપનાથ, સાસરામ અને વૈરાટના શિલાલેખો સંપ્રતિએ ખોદાવ્યા છે. (પ્રો. રોજડેવિસ સાહેબ પણ એને સહમત છે.) (‘ઇન્ડિયન એન્ટીક્વેરી' પુ. ૬, પુ. ૧૪૯) સ્મીથ સાહેબ જણાવે છે કે -Almost all ancient વિશ્વ અજાયબી : jain temple or monuments of unknown origin are ascribed by the voice to samprate, who is in fact regarded as a Jain Ashoka. (Smith, `Early History of India,' P.P. 202) વિશાળ ભારત ક્ર. ૨૭૫ સંપ્રતિના સિક્કામાં એક બાજુ ઉપર-નીચે સમ્પ અને દી શબ્દો લખેલા છે, બીજી બાજુ ઉપર–નીચે અને ચિહ્નો છે. કોઈ સિક્કામાં ....... ની નીચે (સ્વસ્તિક) પણ મળે છે. આ સિક્કો તેના રાજ્યશાસન ઉપર સુંદર પ્રકાશ પાડે છે. સામાન્ય રીતે મૌર્ય સિક્કાઓમાં એક બાજુ ઉપર નીચે મૌ અને ૌ શબ્દો છે, બીજી બાજુ ઉપર નીચે . અને ચિહ્નો છે. જૈનો હંમેશા દેરાસરમાં પ્રભુની સામે ચોખાની આવી નિશાનીઓ કરે છે. (‘મોર્ડન રીવ્યુ’ સને ૧૯૩૪ જુનનો અંક, પૃ. ૬૪૭) ‘હિમવંત સ્થવિરાવલી'ના ઉલ્લેખ પ્રમાણે સમ્રાટ સંપ્રતિ વીર સં. ૨૯૩માં જૈનધર્મનું આરાધન કરી સ્વર્ગે ગયેલ છે. તેને કોઈ સંતાન ન હતું. આર્ય સુહસ્તિસૂરિજી સંસ્થાપિત અવંતિ પાર્શ્વનાથ તીર્થ આર્ય સુહસ્તિસૂરિજીના પવિત્ર હાથે ઉજ્જૈનમાં અવંતિપાર્શ્વનાથની સ્થાપના થઈ છે, જેનો ઇતિહાસ નીચે મુજબ છે : (૧) શસ્યંભવ બ્રાહ્મણ યજ્ઞ કરાવે છે, ત્યાં જૈન સાધુઓ આવી બોલે છે, અહીં કર્ણ—અહીં કષ્ટ; તત્ત્વ ન જ્ઞાયતે પરમ્' (૨) સત્ત્વશાળી, તત્ત્વપ્રિય શચ્ચભવ બ્રાહ્મણ યજ્ઞના ગોરને સત્ય જણાવવા જોસપૂર્વક જણાવે છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૩૭ આર્ય સુહસ્તિસૂરિજી વિહાર કરતાં કરતાં વિદિશામાં પછી તે ગુરુની આજ્ઞા લઈ સ્મશાનભૂમિમાં ગયા. જીવિતસ્વામી પ્રતિમાનાં દર્શન કરી ઉજ્જૈન પધાર્યા છે અને રસ્તામાં તીક્ષ્ણ કાંટા, કાંકરા અને પથ્થર લાગવાથી તેમના ભદ્રા શેઠાણીની વસતીમાં ઊતર્યા છે. આચાર્યશ્રી એકવાર સંધ્યા પગમાંથી લોહીના બિંદુઓ નીકળ્યા. તેમણે અનશન સ્વીકાર્યું. સમયે નલિની ગુલ્મ વિમાનના વર્ણનવાળા અધ્યયનનું પરાવર્તન આ વખતે એક શિયાળણ પોતાનાં બચ્ચા સહિત આહાર શોધવા કરવા લાગ્યા, આ વખતે ભદ્રા શેઠાણીના પુત્ર અવંતિસુકુમારે નીકળી હતી. તે લોહીની ગંધથી ચાલતી ચાલતી જ્યાં મુનિરાજ પોતાના મહેલના સાતમા માળે બેઠાં બેઠાં આ અધ્યયન શ્રી અવંતિસુકુમાર હતા ત્યાં આવી. એણે અને એના સાંભળ્યું અને એને મનોમંથન કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. બચ્ચાંઓએ મુનિરાજ શ્રી અવંતિસુકુમારના પહેલા પહોરમાં તરતજ તેણે નીચે ઊતરી સૂરિજી પાસે આવી કહ્યું : “ભગવાન! બંને પગ, બીજા પહોરમાં બંને સાથળ, ત્રીજા પહોરે પેટ તથા હું ભદ્રા શેઠાણીનો પુત્ર છું. આપ જેનું વર્ણન કરો છો તે ચોથા પહોરે ઉપરનો ભાગ ખાધો અને સમાધિવાન નલિનીગુલ્મ વિમાનથી હું આવ્યો છું અને ફરી ત્યાં જવા ઇચ્છું અવંતિસુકુમાર મુનિરાજ મૃત્યુ-કાળધર્મ પામી પુનઃ નલિની ગુલ્મ છું માટે મને દીક્ષા આપો.' વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. દીક્ષાની કઠિનતા બતાવ્યા બાદ સૂરિજી બોલ્યા : “વત્સ! સવારે ભદ્રા માતા–અવંતિસુકુમારની બત્રીસ વધૂઓ દીક્ષા લેવામાં ઢીલ ન કરીશ,કિન્તુ તારા કુટુંબીવર્ગની અનુજ્ઞા આર્ય સુહસ્તિસૂરિ ગુરુ પાસે આવી. ગુરુવંદન કરીને ગુરુજીની મેળવ.” અવંતિસુકમારે કુટુંબીજનો પાસે જઈ રજા માંગી–પરંતુ પાસેથી બધા સમાચાર જાણી બધાને વૈરાગ્યનો રંગ લાગે છે બંધુઓએ, માતાએ તેને રજા ન આપી, એટલે અવંતિસુકુમારે અને એક સગર્ભા પુત્રવધૂને બાકી રાખી અન્ય બધી પુત્રવધૂઓ સ્વહસ્તે જ લોચ કરી દીક્ષાનો વેષ પહેર્યો અને પછી ગુરુ પાસે સાથે ભદ્રા માતા પોતે પણ જૈન સાધ્વી દીક્ષા અંગીકાર કરે છે. આવી વિધિપૂર્વક દીક્ષા સ્વીકારી. અવંતિસુકમારની તે ગર્ભવતી સ્ત્રીએ અવસરે મહાકાળ નામના પુત્રને જન્મ આપ્યો હતો. મહાકાલે વીર સં. ૨૫૦ લગભગમાં ક્ષિપ્રાના કાંઠે પિતાના સ્મારકરૂપે શ્રી અવંતિપાર્શ્વનાથજીનું ગગનચુંબી ભવ્ય મંદિર સ્થાપ્યું. જેનું બીજું નામ મહાકાળ મંદિર હતું, જે રાજા પુષ્યમિત્રના કાળમાં મહાકાળ મહાદેવના મંદિર તરીકે બની ગયું હતું. સમય જતાં મહારાજા વિક્રમાદિત્યના ધર્મગુરુ આ. સિદ્ધસેન દિવાકરે ત્યાં પાર્શ્વનાથજીની મૂર્તિ પ્રગટ કરી હતી અને તેમના ઉપદેશથી શ્રી અવંતિપાર્શ્વનાથના મંદિરનો જિર્ણોદ્ધાર થયો હતો. આજે તે સ્થાન અવંતિપાર્શ્વનાથના તીર્થ તરીકે સુપ્રસિદ્ધ છે. (આવશ્યકચૂર્ણિ તથા પરિશિષ્ટ પર્વ સ. ૧૧ શ્લોક ૧૫૧૧૭૭માં આ તીર્થની ઉત્પત્તિ બતાવાઈ છે) સ્કંદપુરાણમસ્યપુરાણમાં પણ વર્ણન છે. મહાપ્રભાવિત કલ્યાણમંદિર સ્તોત્રની રચના દ્વારા વિદ્વધર્મ જૈનાચાર્ય સિદ્ધસેનસૂરીશ્વરજી મહારાજ દ્વારા શિવલિંગની અંદર છૂપાવેલી જેનના ત્રેવીસમાં તીર્થકર શ્રી અવંતિ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી પ્રગટ કરાય છે. Jain Education Intemational Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ વિશ્વ અજાયબી : જૈન ગુફાઓ (પદ્મપ્રભ)નું, પાવાગઢમાં ભ. સંભવનાથનું, હમીરગઢમાં ભ. સમ્રાટ સંપ્રતિ ઉજ્જૈનમાં યુવરાજપદે હતો ત્યારે જ તેણે પાર્શ્વનાથનું, ઇલોરગિરિમાં ભ. નેમિનાથનું, પૂર્વદિશામાં રોહિશગિરિમાં શ્રી પાર્શ્વનાથનું, પશ્ચિમમાં દેવપત્તનમાં દક્ષિણપથમાં અને સૌરાષ્ટ્રમાં પોતાની આણ ફેલાવી દીધી હતી. ચંદ્રપ્રભનું, ઇડરગઢમાં શાંતિનાથનું મંદિર બંધાવ્યું. સિદ્ધાચલ, આથી આંધ, દ્રવિડ વગેરે દક્ષિણમાં અને સૌરાષ્ટ્રમાં ત્યારથી સિવંતગિરિ, ગિરનાર, શંખેશ્વર, નાંદિયા, બામણવાડા વગેરેના આરંભીને આઠેય સૈકા દરમ્યાન મૌર્યકાળ, ક્ષત્રિયકાળ અને સંઘો કાઢી યાત્રા કરી અને ત્યાં રથયાત્રાઓ પણ કાઢી હતી. ગુપ્તકાળમાં અનેક જૈન ગુફાઓ બની છે, અનેક જૈન તીર્થો કમળનેર પર સંપતિએ બંધાવેલ જિનમંદિર આજે પણ વધ્યા છે. વિધમાન છે, એમ ‘ટોડ રાજસ્થાન'માં ઉલ્લેખ છે. (જૈન સત્ય શાનદીના કિનારે અરવલ્લાના ગુરા, પ્રકાશ, ક્રમાંક ૩૭). અઈહોલ ગુફા, ખાનદેશની ભામેર ગુફા, યેવલા પાસેની સમ્રાટ સંપતિએ ઉજ્જૈનમાં આર્ય સુહસ્તિસૂરિની અણકીટણકીની ગુફાઓ, જેનું વર્ણન ઉપા. મેઘવિજયજીએ અધ્યક્ષતામાં એક સંમેલન મેળવ્યું હતું. નાનકડી આગમ મેઘદૂતસમસ્યાલેખ' શ્લોક ૪૭માં કરેલ છે. કારૂસાની ગુફા, વાચના પણ કરાવી હતી. દૂર દૂરના ક્ષેત્રમાં વિચરતા ઔરંગાબાદની ગુફા, મોમીનાબાદની ગુફા, ચમારલેની ગુફા, મુનિવરોના આગમાભ્યાસ માટે પણ વ્યવસ્થા કરાવી હતી. જેમાં વિક્રમાદિત્યના સમકાલીન આર્ય કાલકસૂરિના નામવાળો શિલાલેખ છે અને ઇલોરાની ગુફા જ્યાં સમ્રાટ સંપ્રતિએ આo સુસ્થિતસૂરિ અને ભગવાન નેમિનાથનો જૈન પ્રાસાદ બનાવ્યો હતો વગેરે વગેરે. આo સુપ્રતિબદ્ધસૂરિ સૌરાષ્ટ્રમાં તાલધ્વજગિરિ, ઓસમગિરિ, ઢંકગિરિ વગેરે - આર્ય સુહસ્તિસૂરિની પાટે ૧૨ પટ્ટધરો થયા છે, તેમાં જૈન ગુફાઓ પ્રસિદ્ધ છે. પાંચમાં આ. સુસ્થિતસૂરિ અને છઠ્ઠા આ. સુપ્રતિબદ્ધસૂરિ છે. બીજા તીર્થો: આર્યશ્રી સુહસ્તિસૂરિજી મહારાજ આ બંને આચાર્યો કાંકદી નગરીના વતની હતા. પ્રતિબોધિત સંપ્રતિ રાજાએ શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર રાજકુળમાં જન્મેલા સગાભાઈ હતા, વ્યાઘાપત્ય ગોત્રના હતા કરાવ્યો, મારવાડમાં ઘાંઘાણીમાં ભગવાન પધસ્વામી અને મન:પર્યવ સુધીના ચાર જ્ઞાનવાળા હતા. તેઓ તીર્થકરદેe જાણદિશાાઢીજાથાઉઝ દિનાહિતા યદુવંશ સમુદ્રન્દુ બાળ બ્રહ્મચારી શ્રી ગિરનારમંડણ નેમિનાથ ભગવાનના દીક્ષા-કેવળ નિર્વાણ એમ ત્રણ કલ્યાણ જ્યાં થયા છે તે આ છે મહાન શ્રી ગિરનાર તીર્થ. અહીં ગુજરાતના જૂનાગઢ શહેરને તળેટી બનાવીને રહેલા આ પ્રાચીન તીર્થ પર આચાર્યદ્વય પ્રતિબોધિત મહારાજા સંપ્રતિ દ્વારા નિર્મિત ભવ્ય જિનમંદિર આજે પણ ભવ્ય મયુરો માટે આષાઢી મેઘ જેવું હર્ષપ્રાપક બને છે. Jain Education Intemational Page #451 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૪૩૯ દ્રવ્યોના કરોડમાં અંશને પ્રત્યક્ષ જોઈ શકતા હતા. ૯૯૩માં આગમવાચના (કલ્પસૂત્ર), વીર સં. ૪૭૦માં વિક્રમઆ બંને આચાર્યોયે કુમારગિરિ પર્વત ઉપર કે જ્યાં રાજા સંવત્સરનો પ્રારંભ (વિચારશ્રેણિ) વગેરે વગેરે. વિશેષ માટે સુલોચનરાયે ગુફાઓ બંધાવી હતી અને ભગવાન આદિનાથ જૂઓ, “ર્જન સત્યપ્રકાશ” ક્રમાંક ૧૦૦ વિક્રમ વિશેષાંકમાં બક્ષભદેવ પ્રભુજીની સુવર્ણ પ્રતિમાની પંચમ ગણધર શ્રી 4 થી ત્રિપુટી મહારાજનો “ભારતવર્ષના ભિન્ન સંવતો” નામનો લેખ. સુધમસ્વામીના હાથે પ્રતિષ્ઠા થઈ હતી, તે જ સ્થાનમાં કઠિન મેવાડમાં એકલિંગજી પાસે નાગની આકૃતિવાળો તપસ્યા કરીને જોડવાર સૂરિમંત્રનો જાપ કર્યો હતો. નાગલંદ છે, જે હાલ નાગદા તરીકે ઓળખાય છે. આ સ્થાન શ્રી સુધર્માસ્વામીના આઠે પટ્ટધરો સામાન્ય રીતે એકવાર મેવાડની રાજધાની તરીકે પણ વિખ્યાત હતું. નિર્ઝન્દગચ્છના કહેવાતા, જ્યારે આ બંને આચાર્યો અને પછીના અહીં મૌર્યસમ્રાટ સંપ્રતિએ મંદિર બનાવી ભ. આચાર્યો કોટિકગચ્છના ગૌરવવંતા બિરૂદથી પ્રસિદ્ધિ પામ્યા છે- પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી હતી. અર્થાતુ આ સંયમે નિર્ઝન્થગચ્છનું બીજું નામ કોટિકગચ્છ પડ્યું. આજે ભ. પાર્શ્વનાથ તથા ભ. નેમિનાથનાં મંદિરો નથી, આ આચાર્યના સમયમાં જૈન શ્રમણસંધનું મોટું સંમેલન તેના ટેકરાઓ છે. પાસે જ ભ. શાંતિનાથની ૯ ફુટ ઊંચી થયું હતું અને બીજી આગમવાચના થઈ હતી. અદ્ભુત પ્રતિમા બિરાજમાન છે, જેનું બીજું નામ અદબદજી છે. વળી પંજાબમાં પણ જૈન ધર્મના ઘણા શુભ કાર્યો થયાં (પટ્ટાવલી ‘સમુચ્ચય, જૈન સત્ય પ્રકાશ : ક્રમ. ૯, ૩૭, ૩૮) છે. જેમ કે રાજા બાહુબલીએ ભગવાન ઋષભદેવનું ધર્મચક્ર આર્ય મહાગિરિ મહારાજના પોતાના શિષ્ય આર્ય સ્થાપ્યું. ભગવાન પાર્શ્વનાથને ઉપસર્ગ થયો, જ્યાં અશ્વમિત્રજી એકાંત = કેવળ ક્ષણિકવાદી તરીકે નિદ્વવપણાવાળા અહિછત્રાનગર વસ્યું. ભગવાન મહાવીરસ્વામીએ વીતમયનગર બન્યા હતા. પૂ. આર્ય મહાગિરિ મહારાજાએ યુક્તિઓપૂર્વક (મોહન જો ડેરો)ના રાજા ઉદાયીને દીક્ષા આપી. સમ્રાટ એમનું નિતંવપણું દૂર કર્યું-કરાવ્યું હતું. (શ્રી જૈન સત્ય પ્રકાશ સંપ્રતિએ પોતાના પિતા કુણાલ માટે જિનાલય બંધાવ્યું જે આજે તાના પિતા દત્ય માટે જિનાલય બંધાવ્યું જે આજે વર્ષ ૭ પાના નં. ૫૭૪-૫૭૫) કુણાલતૂપ' તરીકે પ્રસિદ્ધ છે. શુંગરાજ પુષ્યમિત્ર આવ્યો આચાર્યશ્રી જયાનંદસૂરિ ત્યારે સાકલ આદિમાં જિનાલયો અને મુનિઓ હતા. બીજા આ. વિબુધસૂરિની પાટે આ. જયાનંદસૂરિ થયા. તેમના કાલભાચાર્યજીએ ઇરાન જતાં પહેલાં આ પ્રદેશમાં વિહાર કર્યો. ઉપદેશથી પોરવાડ મંત્રી સામતે સમ્રાટ સંપ્રતિનાં ઘણાં જૈન આ. શાંતિશ્રેણિકના શિષ્યો ઉચ્ચાનગરની આસપાસ વિહાર દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, જેમાં હમીરગઢ, વીજાપુર કરતા હતા તે ઉચ્ચાનગર શાખાના કહેવાયા. જાવડશાહે વરમાણ, નાંદિયા, બામણવાડા અને મુહરીનગર વગેરે મુખ્ય તક્ષશિલાથી ભ. વાષભદેવની મૂર્તિ મેળવી શત્રુંજયતીર્થનો હતાં. જીર્ણોદ્ધાર કરાવ્યો. આ સમિતસૂરિએ આભીર દેશમાં (મેરઠ જિલ્લામાં) બ્રહ્મદ્વીપ (બરનાવા)ના પ00 તપસ્વીઓને જૈન વસુભૂતિના આખા કુટુંબે જૈનધર્મ સ્વીકાર્યો હતો. દીક્ષા આપી. આ. માનદેવસૂરિએ “લઘુશાંતિસ્તવ' પાઠ એકવાર આર્ય સુહસ્તિસૂરિજી ઉપદેશ માટે એને ઘરે આવ્યા મોકલીને તક્ષશીલામાં મહામારી શાંતિ કરાવી. જોન માર્શલ કહે હતા ત્યારે આર્ય મહાગિરિજી પણ ત્યાં પધાર્યા. આથી આર્ય છે કે તે અરસાના જિનમંદિરના ભગ્નાવશેષો તક્ષશીલાના સુહસ્તિસૂરિજીએ ઊભા થઈ તેમને વંદનાદિથી સત્કાર અને ટીલામાં સિરકાપ 5 અને 6 બ્લોકમાં છે. આદર કર્યો; એટલે વસુભૂતિએ પૂછ્યું : “આ કોણ પધાર્યા છે કે આપ એમની આટલી ભક્તિ કરો છો?” આર્ય સુહસ્તિસૂરિ વળી વીરનિર્વાણ સંવતના શિલાલેખો અને શાસ્ત્રોલેખો બોલ્યા : “હે શ્રેષ્ઠી! એ મારા ગુરુ છે. તેઓ સદાયે ત્યાગ મળે છે. જેમ કે ૧. વીરજન્મ સં. ૩૭નો શિલાલેખ-મુંડસ્થલ, કરવા લાયક તુચ્છ આહારાદિની ભિક્ષા ગ્રહણ કરે છે અને તેવી ૨. વીરનિર્વાણ સંવત ૨૩નો શિલાલેખ-ભદ્રેશ્વર, ૩, વીર ભિક્ષા ન મળે તો ઉપવાસી રહે છે.' નિ.સં. ૮૪નો પ્રતિમા-આસન લેખ (પં. ગૌ. હી. ઓઝાકત પ્રાચીન લિપિમાલા, પૃ. ૬૩), ૪. વીરનિર્વાણ સં. ૨૧૪ વગેરે; બીજે દિવસે આર્ય મહાગિરિજી ગોચરી જતાં સારો મિષ્ટ (નિધવકાળ (આવશ્યકસત્ર), ૫. વીર વિ. સં. ૯૮૦ અથવા આહાર મળવા લાગ્યો, આથી પોતે આહાર લીધા સિવાય જ Jain Education Intemational Page #452 -------------------------------------------------------------------------- ________________ ४४० વિશ્વ અજાયબી : પાછા આવ્યા અને સુહસ્તિસૂરિને કહ્યું : “વત્સ! તમે કાલે ભરાઈ જવાથી અસહ્ય દર્દ થયું. રાત્રે શ્રીસંઘે અને સાધુઓએ જાહેરમાં મારો વિનય કયો તેથી આજે મને આહાર અનેષણીય એની સેવા કરી. તે સાધુધર્મની પ્રશંસા કરતો મૃત્યુ પામી સમ્રાટ મળ્યો, માટે ફરીવાર આવું કરશો નહીં.' આર્ય સુહસ્તિસૂરિએ અશોકના પુત્ર કુણાલના ઘેર પુત્ર તરીકે જન્મ્યો. જન્મતાં જ જેને વિનયથી જણાવ્યું : “તથાસ્તુ.” રાજ્ય મળ્યું, તે તું સંપ્રતિ રાજા થયો.” જ્યારે આચાર્યદ્વયની દીર્ઘદ્રષ્ટિ શાસનને પોતાના પૂર્વ ભવનું યથાર્થ વૃત્તાંત સાંભળી સંપ્રતિ રાજા શ્રાદ્ધરન અપાવે છે. પ્રસન્ન થયો. તેણે સૂરિજીને કહ્યું : “પ્રભો! આપે ચારિત્ર ન એકવાર આ બંને સૂરિપુંગવો વિહાર કરતાં કરતાં આપ્યું હોત તો હું આ દશામાં ક્યાંથી હોત! માટે મારા જીવિતસ્વામીની પ્રતિમાની યાત્રાએ જતાં વચમાં અવની પૂર્વજન્મના અને આ જન્મના પણ આપ જ ગુરુવર્ય છો, તમો નગરીમાં પધાર્યા છે અને જુદી જુદી વસતીમાં ઊતર્યા છે. આ મને મારે શું કરવું તે ફરમાવો. આ રાજ્યના માલિક આપ છો.' વખતે અહીં રથયાત્રાનો મહોત્સવ શરૂ થતાં જિનેશ્વરનો રથ સૂરિજી બોલ્યા : ‘અમે તો ત્યાગી-નિઃસ્પૃહી છીએ. જો તને અસ્મલિત ગતિથી નગરમાં ફરવા લાગ્યો છે. નગરજનો સાથે ચારિત્ર-સંયમધર્મ ઉપર પ્રેમ હોય, શ્રદ્ધા હોય તો શ્રી વીતરાગ છે. બંને આચાર્યવર્યો પણ પોતાના વિશાળ શિષ્યસમૂહ સહિત ભગવંતોનો ધર્મ સ્વીકારી આ જન્મનું અને પછીના જન્મનું સાથે છે. એ રીતે ફરતો ફરતો રથ મંદિરના દ્વાર પર આવ્યો. આત્મકલ્યાણ સાધી લે અને જિનશાસનની પ્રભાવના કર. યુવરાજ સંપતિએ રથયાત્રામાં આવતા આચાર્ય શ્રી અરિહંત ધર્મવાળાને આ ભવમાં હાથી-ઘોડા ધનાદિ સુહસ્તિસૂરિને જોયા અને તેને વિચાર થયો કે, મેં આમને ક્યાંક ઉત્તરોત્તર વધતી સંપત્તિ મળે છે અને પરલોકમાં સ્વર્ગજોયા છે. વિશેષ ઉહાપોહ કરતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું મોક્ષ મળે છે. રાજાએ સૂરિજીના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો. ને તેણે સૂરિજીને ઓળખ્યા : અહો! આ તો મારા પૂર્વ ભવના સમ્યકૃત્વ સહિત શ્રાવકના બારવ્રતો પણ સ્વીકાર્યા. તે મન, ગુરુજી છે. પછી પોતે નીચે આવી ગુરુજીને પ્રેમપૂર્વક નમસ્કાર વચન, કાયાની દૃઢતાથી જૈનધર્મની ઉપાસના કરવા લાગ્યો ને કર્યા અને વિનયથી પૂછ્યું : “હે પ્રભુ! જૈનધર્મની આરાધનાનું પરમ અહિતોપાસક બન્યો. ફળ શું છે?' સૂરિજી બોલ્યા : “અવ્યક્ત સામાયિકનું ફળ હવે તે ત્રિકાળ જિનપૂજન કરે છે, સ્વામી-ભાઈઓની રાજ્યાદિક છે અને વ્યક્તિ સામાયિકનું ફળ મોક્ષ પણ છે.” રાજા સદાયે ભક્તિ કરે છે અને ખૂબ જ દાન આપે છે, જ્યાં જ્યાં સૂરિજીનો આ ઉત્તર સાંભળી પ્રસન્ન થયો; એને વિશ્વાસ બેઠો. એનું રાજ્ય હતું ત્યાં સર્વત્ર જૈનધર્મનો પ્રચાર કરવામાં તત્પર પછી સૂરિજીને પૂછ્યું : “હે ભગવન્! આપ મને ઓળખો બન્યો છે. છો?' સૂરિજી બોલ્યા : “રાજનુ! અવન્તિપતિને કોણ ન વળી. એકવાર અવન્તી નગરીમાં રથયાત્રા નીકળી છે. ઓળખે?” રાજા બોલ્યો : “સૂરિજી મહારાજ! આ સિવાય એ સમયે ત્યાં આર્ય સુહસ્તિસૂરિજી પધાર્યા છે. રાજા પણ બીજી રીતે આપ ઓળખો છો?' સૂરિજી ઉપયોગ મૂકીને બોલ્યા સપરિવાર રથયાત્રાનો લાભ લે છે. છેલ્લે દિવસે ભવ્ય રથયાત્રા : “હા, હા, હવે ઓળખ્યો. તારા પૂર્વભવની કથા સાંભળ, નીકળી છે. ઘોડાઓને બદલે ભક્તિસંપન્ન શ્રાવકો ખૂદ રથને સમ્રાટ અશોકના રાજ્યકાળની એ વાત છે. વહી રહ્યા છે. રાજમહેલ પાસે રથ આવે છે તે વખતે રાજાએ “એકવાર અમે બંને આચાર્યો કૌશામ્બીમાં ગયા હતા. તે ખૂબજ ભક્તિથી સત્કાર કરીને પોતાના સામંતોને જૈન ધર્મ વખતે ભીષણ દુકાળ પડ્યો હતો. છતાં પણ શ્રાવકસંઘ સ્વીકારવાનું સમજાવ્યું. આથી સામંતોએ પણ જૈનધર્મ સ્વીકાર્યો સાધુઓની પૂર્ણ ભક્તિ કરતો હતો. એકવાર એક દ્રમક-રંક અને પોતપોતાના રાજ્યમાં જઈ રથયાત્રા કાઢવાની શરૂઆત જેને ભિક્ષા નહોતી મળતી, તેણે સાધુઓને ભિક્ષા મળતી જોઈ કરાવી. કહ્યું : “મને કાંઈક આપો.” શિષ્યો તેને અમારી પાસે લાવ્યા. (શ્વેતાંબરોની પ્રાચીન માન્યતાઓ પ્રમાણે) મૌર્ય અમે ભાવી લાભનું કારણ જાણી જણાવ્યું : “તું દીક્ષા લે તો ચંદ્રગુપ્તનો સમય વીર સં. ૧૫૫ છે. એ સમયે બારવર્ષ દુકાળ અમે તને આહાર આપીએ.” પછી એ કે દીક્ષા સ્વીકારી. ત્યાર ચાલતો હતો અને આચાર્યશ્રી ભદ્રબાહુ મહાપ્રાણ ધ્યાન કરતા પછી અમે એને સારી રીતે આહાર કરાવ્યો. એણે ઘણા હોવાથી બીજાના સંસર્ગમાં આવતા જ નહોતા, તેમજ સમ્રાટ દિવસની ભૂખ હોવાથી ખૂબ દાબીને ખાધું. તેને રાતે પેટમાં વાયુ Jain Education Intemational Page #453 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૪૧ ચંદ્રગુપ્ત પણ નવો નવો રાજા થવાથી દેશને વ્યવસ્થિત કરી આત્મધ્યાનદશામાં ઘણો સમય ગાળ્યો હતો. આ સમય કરવામાં વ્યસ્ત હતો. આ પરિસ્થિતિમાં સમ્રાટ આચાર્યશ્રીના દરમ્યાન ગચ્છનાયક તરીકે આર્ય સુહસ્તિસૂરિ રહ્યા છે. તેઓ દર્શન કરવાની ફુરસદ મેળવે એટલું જ શક્ય છે. ચંદ્રગુપ્તનો સ્થવિરકલ્પી હતા, તેમજ આર્ય મહાગિરિજીને ગુરુતુલ્ય માનતા રાજકાળ ૨૫ થી ૨૮ વર્ષનો લેખાય છે. એમનો પુત્ર (સમ્રાટ) હતા. બંને આચાર્યો પ્રાયઃ સાથે વિચરતા હતા. આર્ય બિન્દુસાર પિતાના મૃત્યુ પછી યુવાનવયમાં જ રાજા બન્યો હતો. મહાગિરિજી મોટે ભાગે નગર બહાર ઉદ્યાનમાં જ રહેતા અને ચાણક્યની મદદથી બિન્દુસારે ૧૬ રાજ્યો પર વિજય મેળવ્યો આર્ય સુહસ્તિસૂરિજી વિશેષતઃ વસતીમાં રહેતા હતા. હતો. એકવાર આર્ય સુહસ્તિસૂરિજી વિહાર કરતાં કરતાં જૈનાગમ “બૃહત્કલ્પભાષ્ય’ ગા. ૧૨૭માં લખ્યું છે કે પાટલીપુત્રમાં પધાર્યા છે અને તેમણે વસુભૂતિ નામના ધનાઢ્ય ‘બિન્દુસારે ચંદ્રગુપ્ત કરતાં પણ મોટું રાજ્ય મેળવ્યું હતું.' શ્રેષ્ઠિને પ્રતિબોધી જૈનધર્મનો અભ્યાસી અને ઉપાસક બનાવ્યો બિન્દુસાર જૈનધર્મી હતો યદ્યપિ આ સંબંધી સ્પષ્ટ છે. સૂરિજીના ઉપદેશથી સંપ્રાંતના રાજયમાં કદી પણ જનતાને ઉલ્લેખ મળતા નથી પરંતુ એનો પિતા જૈનધર્મી હતો, ચાણક્ય ખાવા-પીવાનું દુઃખ નથી પડ્યું. તેણે પોતાના રાજયમાં કોઈપણ મંત્રી જૈનધર્મી હતો અને અશોક પણ શરૂઆતમાં જૈનધર્મી ભૂખે ન મરે તેનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હતો. સંપ્રતિને ઘણીવાર હતો, આ જોતાં બિન્દુસાર જૈનધર્મી હોય એમ લાગે છે. પોતાની પૂર્વભવની દુઃખદ સ્થિતિનું સ્મરણ થતું અને એથી તે ગરીબોનો બેલી; દીન-દુઃખી અને નિરાધારોનો આધાર બની મૌર્યસમ્રાટ બિન્દુસાર ૨૫ વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યો. રહ્યો હતો. તેણે સાતસો દાનશાળાઓ ખુલ્લી મૂકાવી. આર્ય મહાગિરિસૂરિજી અને આર્ય સુહસ્તિસૂરિજી એ સમ્રાટ સંપ્રતિએ પોતાના અસૂર્યપશ્યા રાજરાણીઓ, મહાપ્રતાપી શ્રી સ્થૂલિભદ્રસૂરિજીના શિષ્યરત્નો અને પટ્ટધરો છે. રાજકુમારીઓ, રાજકુમારો અને સામંતોને પણ સાધુ વેશધારી એક પછી એક એમ એઓ બંને બાલ્યાવસ્થામાં યક્ષા બનાવી દુર સુદૂર પ્રદેશોમાં વિહાર કરાવ્યો હતો અને જૈનધર્મનો સાધ્વીજીના આશ્રયે પળ્યાં છે, માટે “પટ્ટાવલી'માં આ બંને વાસ્તવિક પ્રચાર કરાવ્યો હતો. ચીન, બર્મા, સિલોન, આચાર્યવર્યોની આગળ “આર્યશબ્દ યોજવામાં આવેલ છે. આ અફઘાનિસ્તાન, નેપાલ, ભૂતાન વગેરે દૂર દૂર પ્રદેશમાં બંને આચાર્યોની ઉંમરમાં લગભગ ૪૫ વર્ષનો તફાવત હતો. જૈનધર્મનો સંદેશ પહોચાડ્યો હતો અને આંધ્ર, તામિલ, કર્ણાટક, બંને આચાર્યો બહુ જ તીક્ષ્ણ બુદ્ધિના હતા, તેમજ પરમ ત્યાગી મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગુર્જર, માળવા, રાજપૂતાના વગેરે પ્રાંતોમાં અને સંયમધર્મના ઉપાસક હતા. આ બંને આચાર્યોના સમયમાં પણ જૈનધર્મની જ્યોતિને વધુ ઉજ્વલ, જ્વલંત અને દૃઢ જૈનધર્મનો ઘણો જ પ્રચાર-પ્રસાર થયો છે. જૈન ધર્મના પ્રચારનું બનાવી હતી. (જુઓ “બૃહત્કલ્પસૂત્ર' ઉ. ૧. સૂ. પાંચ; નિર્યુક્તિ કેન્દ્ર મગધ હતું, જેમાં આ આચાર્યવર્યોના સમયમાં અવન્તિનો ગાથા ૩૨૭૫ થી ૩૨૮૯). ઉમેરો થાય છે. ભગવાન શ્રી મહાવીર-વર્ધમાનસ્વામીના સમયમાં જૈનધર્મી ચંડપ્રદ્યોત અવન્તીનો રાજા હતો. એ જ રા. બ. ગૌ. હી ઓઝાજી લખે છે કે “પુરાણોના અવન્તી વીર સં. ૬૦માં પાલકવંશના વિનાશ પછી અને હસ્તલિખિત પુસ્તકોમાં બહુધા સંપ્રતિનું નામ મળતું નથી, તો મગધરાજના નંદોના હાથમાં ગયા પછી ગૌણ બને છે. પણ પણ “વાયુપુરાણ’ની એક હસ્તલિખિત પ્રતિમાં દશરથના પુત્રનું સમ્રાટ સંપ્રતિના સમયે (વીર સં. ૨૭પમાં) અવન્તી પોતાનું નામ સંપ્રતિ આપ્યું છે. “મસ્યપુરાણ'માં સંપતિ પાઠ મળે છે ભૂતપૂર્વ ગૌરવ પુનઃ પ્રાપ્ત કરે છે; એટલું જ નહિ કિન્તુ કે જે સંપ્રતિનું અશુદ્ધ રૂપ છે. મૌર્ય દેશના કુણાલના બે પુત્રો ભારતભરમાં જૈનધર્મની વિજયપતાકા ફરકાવવાનું તે મહાન (દશરથ અને સંપ્રતિ)માં વહેંચણી થતાં પૂર્વનો વિભાગ કેન્દ્ર પણ બને છે. દશરથનો અને પશ્ચિમનો વિભાગ સંપ્રતિના અધિકારમાં રહેલો હોય, સંપ્રતિની રાજધાની ક્યાંક પાટલીપુત્ર અને ક્યાંક ઉજજૈન આ બંને આચાર્યોએ બહુ જ પરિશ્રમપૂર્વક ૧૧ અંગો લખેલી મળે છે. રાજપૂતાના, માળવા, ગુજરાત તથા કાઠિયાવાડ અને ૧૦ પૂર્વો કંઠસ્થ કર્યા હતાં અને ઉગ્ર વિહાર કરી ઘણા એ દેશો પર સંપ્રતિનું રાજ્ય હશે અને કેટલાંયે જૈનમંદિરો તેણે ભવ્ય જીવોને પ્રતિબોધ્યા હતા. પોતાના સમયમાં બંધાવ્યા હશે. આર્ય મહાગિરિજીએ વિચ્છેદ થયેલ જિનકલ્પની તુલના Jain Education Intemational Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ વિશ્વ અજાયબી : અજમેર જિલ્લાના બર્લી નામના ગામમાં વીર સંવત ગણ અને નાગભૂય કુલનો કનિષ્ઠ સં. ૭નો પ્રતિમાલેખ મળ્યો ૮૪, વિ.સં. પૂર્વે ૩૮૬, ઈ.સ. પૂર્વે ૪૪૩નો એક શિલાલેખ છે. પ્રાચીન લિપીમાળા પૃ. ૧૪ મળ્યો છે કે જે “અજમેરના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. તે પરથી ૨. આ. યશોભદ્રજી–તેમનો એક શિષ્ય-પરિવાર અનમાન થાય છે કે અશોકથી પહેલાં પણ રાજપૂતાનામાં વિદિશાની આસપાસ વિચરતો હતો, વિદિશાથી ૪ માઇલ પર જૈનધર્મનો પ્રચાર હતો. જૈન લેખકોનો એ મત છે કે, રાજા ઉદયગિરિની પહાડીમાં ૨૦ જૈન ગુફાઓ છે, તેમાંથી ૨૦મી સંપ્રતિ કે જે અશોકનો જ રાજવંશ હતો, તેણે જૈનધર્મની ઘણી ગફામાં ભદ્રાર્યશાખાના આ. શંકરે ગુપ્ત સં. ૧૦૬માં ઉન્નતિ કરી અને રાજપૂતાના તથા તેની આસપાસના પ્રદેશોમાં પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કર્યાનો શિલાલેખ છે. પણ તેણે કેટલાંક જૈનમંદિરો બંધાવ્યાં હતાં. ૩. આ. મેઘગણી–તેઓ આ કાળના યુગપ્રધાન છે. વિ.સં. બીજી શતાબ્દિમાં મથુરાના કંકાલીટીલાવાળા જૈન સૂપ પરથી તથા અહીંના કેટલાક અન્ય સ્થાનોથી મળેલાં ૪. આ. કામર્ધિગણી પ્રાચીન શિલાલેખો તથા મૂર્તિઓથી માલૂમ પડે છે કે તે સમયે ૫. આ. સુસ્થિતસૂરિ–તેમનાથી કોડિય ગણ નીકળ્યો છે. પણ અહીં રાજપૂતાનામાં જૈનધર્મનો સારો પ્રચાર હતો. જેની ૧, ઉચ્ચાનગરી, ૨. વિજાહરી, ૩. વછરી અને ૪. (“રાજપૂતાને કા ઇતિહાસ') મઝિમિલ્લા એ ચાર શાખાઓ તથા ૧. ગંભલિજ્જ, ૨. વFલિઝ, ૩. વાણિઝ અને ૪. પણહવાહણય એ ચાર કુલો આથી આગળ વધીને સંપ્રતિ રાજાએ પોતાની હતાં. અહીં જે ચાર શાખાઓ બતાવી છે તે કોડિયગણની મુખ્ય દાનશાળાઓમાં રસોઈયાઓને સમજાવ્યા હતા કે મુસાફરોને શાખાઓ છે અને તેનો પ્રારંભ આ. સુસ્થિતસૂરિ તથા આ. દાન આપ્યા બાદ પાછળ વધેલો આહાર શ્રમણ ભિક્ષુકોને સુપ્રતિબદ્ધસૂરિના સંતાનીય અનુક્રમે ૧. સ્વ. શાંતિ શ્રેણિક, ૨. આપવો. આ વ્યવસ્થા માટે તેમને પગાર પણ ખૂબ અપાતો સ્થ. વિદ્યાધર ગોપાલ, ૩. D. આર્ય વજસ્વામી અને ૪. સ્થ. હતો. રસોઈયાઓ ખૂબ જ ભક્તિ અને પ્રેમથી મુનિવરોને પ્રિયગ્રંથસૂરિથી થયેલ છે. આ ઉપરાંત કોડિયગણની ૧. આહારદાન આપતા હતા. કિન્તુ આ સમાચાર જિનકલ્પી આર્ય અજ્જસેણિયા, ૨. અજ્જતાપસી, ૩. અર્જકુબેરા, ૪. અજ્જ મહાગિરિજીને મળતાં તેમણે “આ રાજપિંડ છે, આપણને ન ઇસિપાલિયા; ૧. અજ્જ નાઇલી, ૨. અજ્જ પોમિલા, ૩. કલ્પ' વગેરે જણાવી આર્ય સુહસ્તિને ઉપાલંભ આપી, આ અજ્જ યંતી, ૪. અજ્જ તાપસી; ૧. ગંભદીવિયા વગેરે આહાર લેવાનું બંધ કરાવ્યું હતું. કિન્તુ અહીં જે મહાન સત્ય ઉપશાખાઓ હતી અને નાગેન્દ્ર કુલ, ચંદ્રકુલ વગેરે ઉપકુલો નીકળે છે તે એ જ કે રાજાને જૈનધર્મના પ્રચારની અપૂર્વ ધગશ હતાં. આજે જે જે શ્રમણ સંઘો, ગચ્છો, શ્રમણો વિદ્યમાન છે, અને ખરી લાગણી હતી, તેમજ ધર્મપ્રચારક ધર્મગુરુઓને તે દરેકે દરેક કોડિય (કોટિક) ગણ, વઇરીશાખા અને આહાર આદિની મુશ્કેલી ન રહે અને તેઓ ખૂબ જ ધર્મપ્રચાર ચંદ્રકુલના જ છે. (અહિચ્છત્રામાંથી સં. 00૧૨નો કરે, એ જ એક ભાવના હતી. કોડિયગણ–બંભલિજ્જ કુળ અને ઉચ્ચનાગરી શાખાના આર્ય આર્ય મહાગિરિજીનો વીર સં. ૧૪૫માં જન્મ, સં. પુસિલના સમયનો પ્રતિમા લેખ મળ્યો છે.) ૧૭૫માં દીક્ષા, સં. ૨૧૫માં યુગપ્રધાનપદ અને સં. ૨૪૫માં ૬. આ. સુપ્રતિબદ્ધસૂરિ –આ. સુસ્થિતસૂરિ અને આ. ૧૦૦ વર્ષની ઉંમરે દશાર્ણ દેશના ગજેન્દ્ર (ગજપદ તીર્થમાં સુપ્રતિબદ્ધસૂરિ એ બંનેનાં ગણ, શાખા અને કુલ સામેલ હતાં. તેમનું સ્વર્ગગમન થયું છે. ૭. આ. રક્ષિતસૂરિ. આર્ય સુહસ્તિસૂરિનો વીર સં. ૧૯૧માં જન્મ, સં. ૨૧૫માં દીક્ષા, સં. ૨૪પમાં યુગપ્રધાનપદ અને સં. ૨૯૧માં ૮. આ. રોહગુપ્તસૂરિ. ૧૦૦ વર્ષની ઉંમરે ઉજ્જૈનમાં તેમનું સ્વર્ગગમન થયું છે. ૯. આ. ઋષિગુપ્તસૂરિ–તેમનાથી માનવ ગણ નીકળ્યો - તેઓને ઘણા શિષ્યો હતા. તે પૈકીના ૧૨ શિષ્યો, ગણો છે, જેની ૧, કાસવિજ્જિયા, ૨. ગોયમસ્જિયા, ૩. વાસિક્રિયા અને ૪. સોરઠ્ઠિયા એમ ચાર શાખાઓ હતી. સમ્રાટ સંપ્રતિના અને કુલોની યાદી નીચે મુજબ છે. ધર્મપ્રચાર પછી સૌરાષ્ટ્ર તરફ પહેલ-વહેલા આ ગચ્છના શ્રમણો ૧. સ્થવિર આર્ય રોહણ-આર્ય રોહણથી નીકળેલ ઉદેહ આવ્યા હોય એમ લાગે છે. Jain Education Intemational For Private & Personal use only Page #455 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૪૩ ૧૦. આ. શ્રીગુપ્તસૂરિ લક્ષણો પ્રગટે છે અને ત્યારથી તે યુગપ્રધાન બને છે. આ રીતે ૧૧. આ. બ્રહ્મગણી યુગપ્રધાનોની સાંકળ જોડાતી રહે છે. પાંચમા આરામાં એક પછી એક ૨00૪ યુગપ્રધાનો થવાના છે, જેમાં ૨૩ મહાન યુગપ્રધાન ૧૨. આ, સોમગણી. થશે, જેઓ જૈનધર્મને ઉચ્ચ સ્થિતિમાં લાવી મૂકશે. આ આર્યસુહસ્તિસૂરિના આ મુખ્ય શિષ્યો છે. તે સિવાય એક, આચાર્યોનો યુગપ્રધાનકાળ ઐતિહાસિક સાલવારીને વ્યવસ્થિત આ. કલહંસસૂરિનું નામ પણ પ્રભાવક ચરિત્રમાં મળે છે. જે કરવામાં બહુ મદદગાર થઈ પડે છે. આર્ય શ્રી સુહસ્તિસૂરિ પછી આર્ય સુહસ્તિસૂરિ મ.ના શિષ્ય હતા. સિંહલની રાજકુમારી શ્રી ગુણસુંદરસૂરિ યુગપ્રધાન થયા છે. સુદર્શના ભરૂચના અશ્વાવબોધ તીર્થમાં અનશનપૂર્વક મરી દેવી થઈ હતી અને તે પોતાની મિત્રદેવીઓ સાથે દિવ્ય પો લાવી વાચકવંશ પરંપરા (વિધાધરવંશ) : જિનેશ્વરની પૂજા કરતી હતી; ઉપરાંત ભરૂચ શહેરના ઉદ્યાનના આર્ય સુહસ્તિસૂરિ પછીની વાચકવંશ પરંપરા નંદીસૂત્ર સમસ્ત ફૂલોને વીણી લેતી એટલે બીજા કોઈને કૂલ મળે નહીં સ્થવિરાવલી અને હિમવંત સ્થવિરાવલીમાં નીચે મુજબ આપી અને જિનેશ્વર સિવાયના ઇતરદેવોની ફૂલપૂજા થાય નહીં, આ છે. રીતે ગડબડ થવા લાગી. ૮. આર્ય સુહસ્તિસૂરિજી આ. કલહંસસૂરિએ સુદર્શનાદેવીને સમજાવી, તેમ કરતાં ૯ આર્ય બહુલ અને બલિસ્સહ : આ બંને આર્ય રોકી રાખી અને ભરૂચના ઇતરદર્શનીઓને પુષ્પપૂજામાં હરકત મહાગિરિજીના શિષ્યો છે. પડતી હતી તે દૂર કરી. ૧૦. આર્ય સ્વાતિસૂરિ. પ્રસિદ્ધ આયઓિ : ૧૧, આર્ય શ્યામાચાર્ય : આ પહેલા કાલિકાચાર્ય છે. આર્ય સુહસ્તિસૂરિનો સાધ્વી સમુદાય પણ વિશાળ હતો સંપ્રતિ રાજાના અશ્વાવબોધ તીર્થના જીર્ણોદ્ધાર પછી પરંતુ તેમાં ૧, યક્ષા, ૨. યક્ષદિના, ૩. ભૂતા, ૪. ભૂતદિના, મિથ્યાત્વદૃષ્ટિ દેવોએ ઉપસર્ગ કર્યો ત્યારે શ્રી શ્યામાચાર્યજીએ ૫. સેણા, ૬ વેણા, ૭ રેણા : એ સાત આર્યાઓના પરિવાર તેની રક્ષા કરી ત્યાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. મુખ્ય હતો. ૧૨. આર્ય સ્કંદિલસૂરિ (પંડિલસૂરિ) : જેઓ વીર સં. ત્રણ શિષ્યપરંપરાઓ : ૩૭૬ થી ૪૧૪ સુધી યુગપ્રધાનપદે હતા. તેમનું આયુષ્ય ૧૦૮ વર્ષનું હોવાનું લેખાય છે. આર્ય સુહસ્તિસૂરિથી ત્રણ પ્રકારની શ્રમણપરંપરા ચાલી આર્ય સ્કંદિલ (પંડિલ)સૂરિથી પાંડિલગચ્છ નીકળ્યો છે, જે ગથ્થવ્યવસ્થા થઈ ત્યારે ચંદ્રગચ્છમાં સામેલ થયો હતો. ૧. ગણધરવંશ : તેમના પાંચમા શિષ્ય આ. હવે વૃત્તિ-ચૂર્ણિ આદિના પ્રામાણ્ય અંગે જૈન શાસન શું સુસ્થિતસૂરિની શિષ્ય પરંપરા આજ સુધી ચાલુ છે. કહે છે તે જોઈએ :-કદાચ કોઈ એમ કહે કે-ગણધર વગેરે ૨. વાચકવંશ-આર્ય સુહસ્તિસૂરિ સુધીના આચાર્યો વડે કરાયેલું જ વચન પ્રમાણ તરીકે સ્વીકારાય છે, બીજું ચૂર્ણ ગણનાયક હતા અને વાચનાચાર્ય પણ હતા, એટલે કે તેઓ વગેરે પ્રમાણભત નથી ગણાતું. તે વાત બરાબર નથી કેમકે ચૂર્ણ ગણની તથા સંધની સારસંભાળ કરતા હતા. તેમજ શિષ્યોને વગેરે સૂત્રની વ્યાખ્યારૂપ છે, તેમને અપ્રમાણ કહેશો તો સૂત્રમાં પઠન-પાઠન પણ કરાવતા હતા, જિનાગમની રક્ષા કરતા હતા. દરેક પદના ચોક્કસ અર્થના બોધ નહીં થાય અથવા સર્વથા પણ ૩. યુગપ્રધાન પટ્ટાવલી :-કોઈ ગણ, શાખા કે કુલના બોધ નહીં થાય, કેમકે ચૂર્ણ વગેરેની અપેક્ષા વિનાનો તેવા ગણાચાર્ય હોય કે વાચનાચાર્ય હોય પરંતુ તે ખાસ અમુક વિશેષ પ્રકારના અર્થને ધારણ કરવાના બળથી યુક્ત પુરુષોની પરંપરાથી લક્ષણસંપન હોય અને તે કાળે સંઘમાં પ્રધાન હોય તે યુગપ્રધાન આવેલો આમ્નાય ક્યાંય દેખાતો નથી, અને બીજું દીક્ષામનાય છે. યુગપ્રધાન એક પછી એક અવશ્ય થાય છે. એટલે વડી દીક્ષાદિ અનેક કૃત્યોમાં વંદન-કાઉસ્સગ્ગ વગેરે ઘણા બધા એક યુગપ્રધાનનું સ્વર્ગગમન થતાં બીજા આચાર્યમાં યુગપ્રધાનના અનુષ્ઠાનો સૂત્રમાં નથી દેખાતા અને ચૂર્ણ વગેરેમાં કહેલા છે Jain Education Intemational Page #456 -------------------------------------------------------------------------- ________________ ୪୪୪ તે કરવામાં ઉત્સૂત્ર થાય અને એમ એના બધા સંયમના યોગો અપ્રમાણ બની જાય. આવું તો કોણ વિવેકી ઈંચ્યું? ન જ ઇચ્છે. (ઇતિ વૃત્તિ-ચૂર્ણિ આદિ પ્રામાણ્ય) શ્રી હિમવદાચાર્ય નિર્મિત સ્થવિરાવી અને તેની આસપાસ'' (ભાવાનુવાદ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ, પ્રકાશિત); જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૧ (લે. ત્રિપુટી મહારાજ બીજી આવૃત્તિ વિ.સં. ૨૦૫૬); જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ-સચિત્ર (પુનઃપ્રકાશન વિ.સં. ૨૬૨ લેખક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ); પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ૧ (મુનિરાજશ્રી જિનવિજયજી); The Jain Stoop and other Antiqities of Mathura by Vincent Smith I.C.S. Officer (February 1900) વગેરેમાંથી મુખ્યતવા સાભાર મેટર લીધું છે. વિસ્તાર રુચિ વાચકોને તે તે ગ્રંથોનું અવગાહન લાભપ્રદ બનશે. આર્ય મહાગિરિજી અને આર્ય સુહસ્તિસૂરિજી તેમજ તેમણે પ્રતિબોધિત સમ્રાટ સંપ્રતિ આદિની વાતો અહીં ટૂંકમાં પૂર્ણ થાય છે. શાસ્ત્ર-ઇતિહાસ વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્. ચતુર્વિધ શ્રી સંઘનું મંગળ હોજો! કલ્યાણ હોજો! પૂજ્ય સંવેગી-ગીતાર્થ સ્ખલના જણાવવા કૃપાવંત થશો. üt कंकाली टीला, मथुरा की श्रमणी प्रतिमाएं रेखाचित्र (लगभग प्रथम सदी ई. पू.)) (जैन धर्मकी श्रमणियों का बृहद् इतिहास - डॉ. साध्वी विजयश्री 'आर्या' प्रकाशक: भारतीय विद्या प्रतिष्ठान सेक्टर १३, आत्म वल्लभ सो. दिल्ली વિશ્વ અજાયબી પૂ.પા. ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.ની જન્મશતાબ્દિ વિ.સં. ૧૯૬૭૨૦૦૭ના ઉપલક્ષ્યમાં આ લેખ આલેખન કરવાનું સદ્ભાગ્ય પૂજ્યોની કૃપાથી પ્રાપ્ત થયું છે ઇતિ (સંપૂર્ણ) યુગો સુધી ઝળહળશે એ જ ી કૉ ભુવનભાનુસૂરિ ૧૯૬૦ ૨ જન્મ શતાબ્દી ૨૦૦૨ પ્રશ્ન :- ભગવાનશ્રી મહાવીરદેવની સાધ્વી સંખ્યા કેટલી હતી ? ઉત્તર :- શ્વેતાંબર શાસ્ત્રો ભગવાનશ્રી મહાવીરદેવની સાધ્વી સંખ્યા ૩૬૦૦૦ની જણાવે છે, જ્યારે દિગંબર મત : ઉત્તર પુ ૩૬૦૦૦/ તિલોય૦ ૩૬૦૦૦ ની સંખ્યા બતાવે છે, તો હરિવંશ ૩૫૦૦૦ની સંખ્યા જણાવે છે. પ્રશ્ન :- તીર્થંકર પ્રભુની વાણી અક્ષરમયી હોય કે અનક્ષરમથી હોય? જવાબ :-ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમાવી વચનોયાર પૂર્વકની અક્ષરમચી ઘાણી શ્વેતાંબરી માને છે. જ્યારે દિગમ્બરો અનક્ષરમયી (એટલે કે દિવ્યધ્વનિથી સમજાતી) અને અક્ષરમયી (શ્વેતામ્બરોની માન્યતા જેવી જ) એમ બંને રીતે માને છે. (જુઓ જિનસેનાચાર્યકૃત ‘મહાપુરાણ’ ૫.૨૩૦) Page #457 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૪૫ શ્રમણ પutળા વેસ્થી શ્રમણો : એક પરિચય (વિ.સં. ૧૩૦૦ થી ૧૦૦૦) –પ્રા. ડૉ. મહાકાત્ત જયંતિલાલ જોશી, અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ ભારતના આર્યધર્મની ત્રણ શાખાઓ છે. વૈદિક, જૈન અને બૌદ્ધ. આ ત્રણે મળીને પ્રાચીનધર્મનું પૂર્ણ સ્વરૂપ બને છે. જેમણે પોતાના મન, વાણી અને કાયાને સંપૂર્ણ રીતે પોતાના વશમાં કરી લીધાં, જીતી લીધા હતાં તેઓ ગુણની દૃષ્ટિએ “જિન” અને “અહંત' કહેવાયા. જિન શબ્દ ‘નિ () જીતવું એ પરથી “જિન એટલે જીતનાર એ રીતે બન્યો છે. આમ “જિન” શબ્દ ઉપરથી “જૈન” શબ્દ બન્યો છે. આ જિનોએ પોતાના સ્વજીવનથી અને યથાર્થ ઉપદેશથી અસંખ્ય જીવોને આ સંસારમાંથી મુક્તિમાર્ગે દર્શાવ્યો, માટે તેઓ “તીર્થકર તરીકે ઓળખાય છે, વર્તમાન કાળખંડમાં આવા ૨૪ તીર્થકરો થયાનું જૈન પરંપરા સ્વીકારે છે. તેમાં સૌથી પહેલા ઋષભદેવ અને છેલ્લા વર્ધમાન અર્થાત્ મહાવીર સ્વામી આ મહાવીરસ્વામીના અનેક અનુયાયીઓ થઈ ગયા. જેમણે જૈનધર્મનો વ્યાપક પ્રચાર પ્રસાર કર્યો. આ જૈન શબ્દ પોતે જ સાર્થક છે. કેમકે “જિન”નો અર્થ “જીતવું' હોવાથી જેન’ શબ્દનો અર્થ “વિજેતા' થાય છે. આ વિજેતા એટલે પોતાના અન્તઃ શત્રુઓ-વિકારો-રાગ-દ્વેષ પર સંપૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરનાર આત્મા. આ લેખમાળાનું પ્રસ્તુત પુષ્પ રજૂ કરે છે સંસ્કૃત ભાષાના સ્વાધ્યાયી ડૉ. મહાકાન્તભાઈ જયંતિલાલ જોશી જેઓ ઉત્તર ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે મહેસાણાના કડી મુકામે પ્રમુખસ્વામી સાયન્સ-આર્ટ્સ કોલેજમાં તેઓ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ છે. તા. ૨૫-૫-૧૯૬૯ તેમની જન્મ તારીખ છે. અત્યાર સુધીમાં પચાસથી વધારે સ્થાનિક, રાષ્ટ્રીય અને ત્રણેક આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ કોન્ફરન્સોમાં ભાગ લઈ પેપર રીડિંગ કર્યું છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત અધ્યાપક મંડળના વાર્ષિક સંસ્કૃત અધિવેશનોમાં ૧ થી ૧૦ વર્ષનો અનુભવ ધરાવનારા અધ્યાપકોમાં સતત દસ વર્ષ સુધી તેઓ વિજેતા બન્યા છે. લખવું-વાંચવું, પ્રવાસ, મનન, ચિંતન ગીત-સંગીત એમના શોખના વિષયો છે. કડી કોલેજની સાંસ્કૃતિક સમિતિના ચેરમેન તરીકે પણ તેઓએ પણ સારી કામગીરી કરી છે. ગીત, સંગીત, વકતૃત્વ વગેરે સ્થાનિક અને તાલુકાકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે પણ તેઓ રહ્યા છે. તદુપરાંત “વહીલ સ્માર્ટ શ્રીમતી'ના ૨૦માં એપિસોડમાં સમગ્ર ઉત્તર ગુજરાતનું એક ગુજરાતી દંપતી તરીકે તેમણે પત્ની પારુલ જોશી સાથે પ્રતિનિધિત્વ કરેલું. જૈન સાહિત્યના પણ તેઓ અનુરાગી છે. ધન્યવાદ. -સંપાદક Jain Education Intemational Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ પ્રસ્તાવના મહાવીર પછીના તેજસ્વી શ્રમણ પરંપરામાં ઉમાસ્વાતિ વાચક, પાદલિપ્તસૂરિ, સિદ્ધસેન દિવાકર [(આ આચાર્ય અને અએમની આખી પરંપરા રચાઈ છે. આથી વિ.સં. ૧ થી ૩૦૦ સુધી સિદ્ધસેન મનાયો છે, તેઓ જૈનધર્મના પ્રમાણશાસ્ત્રના યુગ મૂલ પ્રતિષ્ઠાપક આચાર્ય હતા.)] આચાર્ય મલ્લવાદીસૂરિ, જિનભદ્ર ક્ષમાશ્રમણ, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ મલધારી, ધર્મધોષ-મહેન્દ્રસૂરિ, સિદ્ધહેમશબ્દાનુશાસન અને અનેક સંસ્કૃત ગ્રંથો, કોશગ્રન્થોના રચયિતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને વસ્તુપાલ-તેજપાલ યુગના અનેક તેજસ્વી શ્રમણોનો સમાવેશ થાય છે. આ શ્રમણો અને એમનું કાર્ય ખૂબ દીપ્તિમંત છે. પરંતુ એ પછીના એટલે કે સં. ૧૩૦૦ થી સં. ૧૭૦૦ સુધી પ્રમુખ તેજસ્વી શ્રમણો વિષે ખાસ કાંઈ લખાયું નથી. લેખ વિસ્તાર ભયે આ સમયમાં થયેલા તમામ તેજસ્વી શ્રમણો વિષે સંપૂર્ણ માહિતી આપવી શક્ય નથી. પરંતુ તેમના જીવન અને કાર્યની આછી-પાતળી રેખાઓ દ્વારા તેમનો સંક્ષિપ્ત પરિચય કરાવવાનો આ લેખ દ્વારા એક નમ્ર પ્રયાસ કરાયો છે. (૧) સં. ૧૩૦૦માં થયેલા તેજસ્વી શ્રમણો વિશલદેવે સં. ૧૩૦૦માં સોલંકી ત્રિભુવનપાલ પાસેથી ગુજરાતનું રાજ્ય લઈ સં. ૧૩૧૮ સુધી રાજ્ય કર્યું. આ સમયમાં જયસિંહસૂરિ થયા. એવું કહેવાય છે કે તેમણે સં. ૧૩૦૧માં મંત્રવાસિત જલથી મરૂભૂમિમાં સંઘને જીવાડ્યો હતો. ધર્મઘોષસૂરિને પેથડમંત્રી ઉપર પૂર્ણ પ્રભાવ હતો. આથી તેણે ભિન્ન ભિન્ન ૮૦ (એંસી) સ્થળોમાં જિનમંદિરો બંધાવ્યા હતા. પેથડનો પુત્ર ઝાંઝણ પણ ધર્માનુરાગી હતો. આ જ અરસામાં તપાગચ્છ સ્થાપક જગચંદ્રસૂરિના પટ્ટધર દેવેન્દ્રસૂરિ થઈ ગયા. તેમણે અનેક ટીકાગ્રંથો રચ્યા. શ્રી વસ્તુપાલ મંત્રી પણ એમના એક શ્રોતા હતા. આ અરસામાં તાડપત્ર ઉપર કેટલીક પ્રતો લખાયેલી અને તેનાથી જૈનધર્મનો વિશેષ પ્રચારપ્રસાર થયો. આમ, સં. ૧૩૦૧ થી ૧૩૫૮ સુધીમાં વિવિધ પ્રકારે જૈન સાહિત્ય અનેક ટીકા-ગ્રંથો સાથે લખાયું. જેમાં ચંદ્રગચ્છના પ્રદ્યુમ્નસૂરિ (સં. ૧૩૨૭ થી સં. ૧૩૫૭માં) ધર્મઘોષસૂરિએ, વૃદ્ધ તપાગચ્છના સ્થાપક વિજયચંદ્રસૂરિ અને તેમના શિષ્યો આચાર્ય વજ્રસેન, પદ્મચંદ્ર અને ક્ષેમકીર્તિ, સં. ૧૩૩૪માં પ્રભાચંદ્રસૂરિ [(કે જેમણે જૈનોનો પરિયાચક ગ્રન્થ Jain Education Intemational વિશ્વ અજાયબી : ‘પ્રભાવકચરિત’ રચ્યો હતો.. આ ગ્રન્થ એક પ્રબંધરિત્ર છે. જેમાં વજ્ર, આર્યરક્ષિત, આર્યનલિ, કાલકાચાર્ય, પાદલિપ્તસૂરિ, વિજયસિંહ, જીવસૂરિ, વૃદ્ધવાદિ, હરિભદ્ર, મલ્લવાદિ, બપ્પભટ્ટ, માનતુંગ, માનદેવ, સિદ્ધર્ષિ, વીરસૂરિ, શાંતિસૂરિ, મહેન્દ્રસૂરિ, સૂરાચાર્ય, અભયદેવ, વીરસૂરિ (બીજા), અનેક ઐતિહાસિક વિગતો પૂરી પાડે છે તેથી તે ઘણો કિમતી દેવસૂર તથા હેમચંદ્રસૂરિ ઉપર ‘પ્રબંધ-ચરિત્રો' છે. આ ‘ચરિત’ છે)] અને જિનપ્રભસૂરિ વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી ગ્રન્થ છે. આ ગ્રંથ પ્રદ્યુમ્નસૂરિએ સંશોધ્યો હતો, એમ કહેવાય ‘જિનપ્રભસૂરિ’નો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે. જિનપ્રભસૂરિ : તેઓ લઘુ ખરતરગચ્છના પ્રવર્તક જિનસિંહસૂરિના શિષ્ય હતા. તેઓ અસાધારણ પ્રતિભાવાન અને અનેક ગ્રંથોના કર્તા હતા. તેમણે સં. ૧૩૨૭થી શરૂ કરીને ૧૩૮૯માં વિવિધ તીર્થકલ્પ–‘કલ્પપ્રદીપ’ પૂર્ણ કરેલો. તેમાં કુલ ૫૮ કલ્પો છે. તે તીર્થોની જુદે જુદે સમયે તેમણે સ્વયં યાત્રા કરેલી. ત્યારબાદ તેના કલ્પો રચેલા. જેમકે ‘અપાપા બૃહત્કલ્પ’ સં. ૧૩૨૭માં દેવગિરિમાં (અત્યારના દોલતાબાદમાં) રચેલો. ‘શત્રુંજય કલ્પ’ સં. ૧૩૮૪માં, ‘ચેલ્લણા પાર્શ્વનાથ કલ્પ' સં. ૧૩૮૬માં અને સમગ્ર ગ્રન્થ સં. ૧૩૮૯માં સંપૂર્ણ કર્યો.૧૧ આ કલ્પો અનેક ઐતિહાસિક હકીકતો દર્શાવે છે; તેમાંની કેટલીક હકીકતો તો અગાઉ ક્યાંય ઉલ્લેખાઈ ન હોય એવી છે. જિનપ્રભસૂરિનો પ્રતિદિન નવું સ્તવન રચવાનો નિયમ હતો અને નિરવદ્ય આહારગ્રહણનો અભિગ્રહ હતો. તેમણે યમક-શ્લેષ, ચિત્ર અને છંદોનો પ્રયોગ કરી, સાતસો સ્તવન તપાગચ્છના સોમતિલકસૂરિ માટે બનાવેલા એવું કહેવાય છે; તેમાંથી કેટલાંક જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત પણ કેટલીક વિશિષ્ટ કહી શકાય એવી રચનાઓ કરી. સં. ૧૩૦૦ થી ૧૩૫૬નો સમય વાઘેલાવંશનો સમય કહેવાય છે. અને સં. ૧૩૫૬થી ૧૪૦૦નો સમય ‘ગુજરાત ઉપર મુસ્લિમ શાસન'નો સમય ગણાય છે.'- આ બંને સમયના સાક્ષી જિનપ્રભસૂરિ રહેલા. એટલું જ નહીં તેમણે દિલ્હીમાં સાહિ મહમ્મદને પ્રતિબોધ્યો હતો. ઉક્ત સૂરિશ્રીએ વિશાળ અપભ્રંશ સાહિત્ય પણ રચ્યું છે. સં. ૧૨૯૭માં ‘મદનરેખા સંધિ', સં. ૧૩૧૬માં વયરસ્વામી ચરિત્ર’, ‘મલ્લિચરિત્ર’, ‘નેમિનાથ રાસ’ વગેરે કૃતિઓ પણ રચેલી. Page #459 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ (ચૌદમાં શતકના પૂર્વાર્ધમાં જૂની ગુજરાતીમાં પણ જૈનગુર્જરકવિઓએ સુંદર કાવ્યરચનાઓ કરેલી.) સં. ૧૩૬૧માં નાગેન્દ્રગચ્છીય ચંદ્રપ્રભસૂરિના શિષ્ય મેરુનુંગસૂરિએ વર્ધમાનપુર(=વઢવાણ)માં પાંચ સર્ગમાં ‘પ્રબંધ ચિંતામણી' નામે સુપ્રસિદ્ધ ગ્રન્થ લખેલો. (૨) સં. ૧૪૦૦ની તેજસ્વી શ્રમણ પરંપરા : સં. ૧૪૦૦માં જૈન શ્રમણો ધારા અનેકવિધ સાહિત્યપ્રવૃત્તિઓ થઈ. આ સમયમાં તપાગચ્છ દેવસુંદરસૂરિ નામના પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમણે અનેક પુસ્તકોને તાડપત્ર ઉપરથી કાગળ ઉપર ઉતાર્યા. તેમને અનેક વિદ્વાન આચાર્યો શિષ્યોરૂપે હતા. તેમાં જ્ઞાનસાગર, કુલમંડન, ગુણરત્ન, સાધુરત્ન અને સોમસુંદરસૂરિનો સમાવેશ થાય છે. આ પ્રત્યેક આચાર્યે વિશિષ્ટ ગ્રન્થરચનાઓ દ્વારા જૈનસાહિત્યને સુસમૃદ્ધ બનાવ્યું છે. આ શતકમાં સં. ૧૪૪૦ આસપાસ ‘કુમારપાલ ચરિત્ર’ના કર્તા કૃષ્ણર્ષિ ગચ્છના જયસિંહસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રના શિષ્ય નયનચંદ્રસૂરિએ ૧૪ સર્ગનું ‘વીરાંક' હમ્મીર મહાકાવ્ય અને રંભામંજરી નાટિકા રચ્યા. આ સૂરિ ગ્વાલિયરના તોમર (તંવર) વંશીય રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હતા. આ અરસામાં જૈન ગુજરાતી સાહિત્ય પણ રચાયું.૧૩ આ શતકમાં સોમસુંદરસુરિ નામે પ્રસિદ્ધ જૈનાચાર્ય થઈ ગયા. તેમનો સંક્ષિપ્ત પરિચય આ મુજબ છે. સોમસુંદરસૂરિ ગુજરાતના પ્રલ્હાદનપુર (=પાલનપુર)માં સજ્જન શ્રેષ્ઠી અને માલ્હણદેવીને ત્યાં સં. ૧૪૩૦માં આ સૂરિનો જન્મ થયો. સં. ૧૪૩૭માં માત્ર સાત વર્ષની વયે માતાપિતાની સંમતિથી તપાગચ્છના જયાનંદસૂરિ પાસેથી દીક્ષા લઈ સોમસુંદર નામ રાખ્યું. સખત પરિશ્રમ કરી એક વિખ્યાત વિદ્વાન બન્યા. સં. ૧૪૫૦માં વાચક-ઉપાધ્યાયપદ મેળવ્યા પછી તુરતમાં દેવકુલપાટકમાં ગયા હતા તે વખતે લાખા રાણાના મંત્રી રામદેવ અને ચુંડે સામા જઈ પ્રવેશોત્સવ કર્યો હતો. તેમણે જૈનધર્મની મંદિરનિર્માણથી આચાર્યપદ અને વાચકપદના કરાવેલા ઉત્સવોથી પુસ્તકોના ઉદ્ધારથી અને લોકભાષામાં ગદ્ય ગ્રન્થો રચવાથી—એમ અનેકપ્રકારે સેવા કરવાથી આ અર્ધશતકને Jain Education Intemational ૪૪૭ ‘સોમસુંદરયુગ’ એવું નામ આપી શકાય. આ સૂરિના અનેક વિદ્વાન સમૃદ્ધ શ્રાવકો હતા. તેઓ સં. ૧૪૯૯માં સ્વર્ગસ્થ થયા. આ અરસામાં (એટલે કે ૧૪માં શતકમાં) ખાસ ભવ્ય અને કલા કૌશલ્યના મંદિરો માટેનાં સ્થળો ગુજરાતની સીમા પાર અને આસપાસ પણ શોધાયા. સોમસુંદરસૂરિના પટ્ટધર મુનિસુંદરસૂરિ (આચાર્યપદ સં. ૧૪૭૮, સ્વ. ૧૫૦૩) સહસ્રાવધાની હતા. તેમની સૂરિમંત્રના સ્મરણની વિશેષ શક્તિ હતી. તેથી અને ષષ્ઠ, અષ્ટમ આદિ ઉપવાસોના તવિશેષથી પદ્માવતી આદિ દેવીઓ પ્રત્યક્ષ થતી. દેવકુલપાટક–દેલવાડામાં શાંતિકરસ્તવ (નવીન) રચી તેનાથી મહામારિનો ઉપદ્રવ નિવાર્યો હતો. રોહિણી (શિરોહી) નામના નગરમાં (તીડના) ઉપદ્રવનો નાશ કરવાથી તે નગરના રાજાએ મૃગયાનો નિષેધ કર્યો અને દેશમાં અમારિ’પ્રવર્તાવી. (સોમસૌભાગ્ય સર્ગ-૧૦, ગુરુ ગુણરત્નાકર શ્લોક ૬૭-૭૧) તેઓ સિદ્ધસારસ્વત કવિ હતા. તેમણે ૧૨-૧૪ વર્ષની ઉંમરમાં સં. ૧૪૫૫માં ‘ત્રૈવિદ્યગોષ્ઠી' નામનો ગ્રંથ રચ્યો. તેમાં ન્યાય, વ્યાકરણ અને કાવ્ય—એ ત્રણ વિદ્યાના વિષયોનો પરિચય આપ્યો છે. સં. ૧૪૬૬માં તેમણે એક વિજ્ઞપ્તિ ગ્રંથ પોતાના ગુરુ (આચાર્ય) દેવસુંદરસૂરિની સેવામાં મોકલ્યો હતો. તેનું નામ ‘ત્રિદશતરંગિણી' છે. તેનું વિજ્ઞપ્તિપત્રોના સાહિત્ય અને ઇતિહાસમાં સૌથી વિશેષ મહત્વ છે, તેના જેટલો મોટો અને પ્રૌઢ પત્ર કોઈએ લખ્યો નથી. તે ૧૦૮ હાથ લાંબો, વિચિત્ર અને અનુપમ એવાં સેંકડો ચિત્ર અને હજાર કાવ્યવાળો ગ્રન્થ હતો. તેમાં ૩ સ્તોત્ર અને ૬૧ તરંગ હતા. અધુના તે સંપૂર્ણ મળતો નથી. માત્ર ત્રીજા સ્તોત્રનો ‘ગુર્ગાવલી' નામનો એક વિભાગ અને પ્રસાદાદિ ચિત્રબંધ તથા થોડાંક સ્તોત્રો મળે છે. ‘ગુર્ગાવલી’માં ૫૦૦ પદ્ય છે. તેમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીરથી લઈ લેખક સુધીના તપાગચ્છના આચાર્યોનો સંક્ષિપ્ત પરંતુ વિશ્વસ્ત ઇતિહાસ છે. આ સૂરિને સ્તંભતીર્થમાં ત્યાંના નાયક દફરખાને (જફરખાં. જુઓ. રા.ઈ., ઓઝાજી, પૃ.૫૬૬, ટિ. ૨) ‘વાદિગોકુલસંકટ' એ નામે બિરુદ આપ્યું હતું. સં. ૧૪૯૨માં સોમસુંદરસૂરિના શિષ્ય જિનમંડને ‘કુમારપાલ પ્રબંધ’ રચ્યો અને તેમાં તેણે કુમારપાલ આદિની હકીકતો ખૂબ કાળજી રાખી સંગૃહીત કરી છે. જિનભદ્રસૂરિ : તેઓ ખરતરગચ્છના અધિપતિ હતા. તેઓ એક Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ વિશ્વ અજાયબી : પ્રતિષ્ઠાવાન અને પ્રતિભાશાળી આચાર્ય હતા. તેમના ઉપદેશથી ૧૪૭૦માં છ વર્ષની વયે દીક્ષા લઈ સિદ્ધાંતો શીખી લીધા. અને શ્રાવકોએ ગિરનાર, ચિત્રકૂટ(ચિત્તોડગઢ), માંડવ્યપુર દુર્વાદીઓનાં માન ઉતારી બાલદશા છતાં જીર્ણદુર્ગમાં મહિપાલ (મંડોવર) આદિ અનેક સ્થળોમાં મોટાં મોટાં જિનમંદિરો રાજાને રંજિત કરેલો હતો. તેમને સં. ૧૫૦૧માં બંધાવ્યા હતા. અણહિલપુર પાટણ આદિ સ્થાનોમાં વિશાળ મુનિસુંદરસૂરિએ મુંડસ્થલમાં વાચકપદ આપ્યું ને તેનો ઉત્સવ પુસ્તકભંડાર સ્થપાવ્યા હતા. મંડપદુર્ગ (માંડવગઢ), સંઘપતિ ભીમે કર્યો. સં. ૧૫૧૭માં ગચ્છનાયક બન્યા પછી પહાદપુર(=પાલનપુર), તલપાટક આદિ નગરોમાં અનેક માલવદેશ અવલોકી ગુજરાતમાં આવી સ્તંભતીર્થમાં રત્નમંડન જિનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી. તેમણે “અનેકાંતજય પતાકા અને સોમદેવસૂરિ સાથે ગચ્છમેળ કર્યો. સં. ૧૫૨૨માં જેવા પ્રખર તર્કના ગ્રન્થ અને વિશેષાવશ્યક ભાષ્ય જેવા મહાન ગચ્છપરિધાપનિકાવિધિ કરી, અનેકને આચાર્યપદ, વાચકપદ, સિદ્ધાંત ગ્રન્થો અનેક મુનિઓને શિખવ્યા હતા. તેઓ “કર્મપ્રકૃતિ' વિબુધપદ આપ્યાં. તથા કર્મગ્રી” જેવા ગહન ગ્રન્થોના રહસ્ય પર વિવેચન કરતા. સોળમું શતક સંપ્રદાયની છિન્નભિન્નતાનું શતક રહ્યું છે. રાઉલશ્રી વૈરસિંહ૧૪ અને ચંબકદાસ જેવા નૃપતિ તેમના તેમાં મુખ્યત્વે પ્રતિમાનિષેધવાદ વિશેષ પ્રમાણમાં વધ્યો. ચરણોમાં પડતા. તેમના ઉપદેશથી સા શિવા આદિ ચાર આ સમયગાળામાં કડવામત પ્રસિદ્ધ થયેલો. આ મત ભાઈઓએ જેસલમેરમાં સં. ૧૯૯૪માં મોટું ભવ્ય જિનમંદિર કડવા નામના વણિકે પ્રસરાવેલો. આ કડવા તે નડુલાઈમાં બંધાવ્યું અને તેમાં સં. ૧૪૯૭માં આ સૂરિએ સંભવનાથ સાથે 13 નાગરજ્ઞાતિમાં જન્મેલ વણિક હતો. તે પાછળથી જૈન થયો. તે પ્રમુખ ૩૦૦ જિનબિંબ પ્રતિષ્ઠાપિત કર્યો. ૧૯ વર્ષની ઉંમરે સં. ૧૫૧૪માં અમદાવાદ આવ્યો ત્યારે ત્યાં આ આચાર્યનું વિશેષ નોંધપાત્ર કામ એ હતું કે તેમણે તેને એકાકી ક્રિયાપૂર્વક રહેનારા આગમી પંન્યાસ હરિકીર્તિ સાથે જુદા જુદા અનેક સ્થળોએ જેવાં કે જેસલમેર, જાબાલિપુર સમાગમ થયો. કડુવાને શાસ્ત્રાધ્યન કરી દીક્ષા લેવાનું મન થયું. (=જાલોર), દેવગિરિ, અહિપુર-નાગોર અને પત્તન(પાટણ)માં પરંતુ હરિકીર્તિએ જણાવ્યું કે શાસ્ત્રમાં વર્ણવેલા શુદ્ધ ગુરુ આ વિશાળ પુસ્તકાલયો સ્થાપિત કર્યા. તેમણે “જિનસત્તરી પ્રકરણ” કાળમાં મળતા નથી અને શાસ્ત્રોક્ત દીક્ષાપણે તેમ નથી, તેથી નામનો ૨૨૦ પ્રાકૃત ગાથામાં ગ્રન્થ રચેલો છે. કડુવાએ સાધુધ્યાને શ્રાવકવેષે સંચરી ભાવસાધુપણે વર્તવું, એમ આ પંદરમાં શતકમાં પણ અનેક જૈન કવિઓએ ઇષ્ટ માનીને, “સંવરી' તરીકે જુદ-જુદે સ્થળે વિહાર કર્યો. તેમણે ગુજરાતી કાવ્યસાહિત્ય રચ્યું હતું. અલબત્ત મહદંશે આ કાવ્યો અનેકને ઉપદેશ આપી પોતાના મતમાં લીધા. તેમનું મરણ સં. ટૂંકા સમયમાં રચાયાં છે. તેમાં કેટલાંક તો સ્તવનો માત્ર ૧૫૬૪માં થયું હતું. આ કડવામતની મુખ્ય માન્યતા એ હતી સ્તુતિરૂપે છે.૧૫ કે વર્તમાનકાળે સાધુઓ છે નહીં-નજરે દેખાતા નથી. અલબત્ત (૩) સં. ૧૫૦૧ થી ૧૬૦૦ની તેજસ્વી આ મતને મૂર્તિપૂજા માન્ય હતી. સં. ૧૫૭૨માં પાર્થચંદ્ર નાગોરી તપાગચ્છના સાધુરત્ન શ્રમણ પરંપરા (વિક્રમનું સોળમું શતક) નામના સાધુ પાસે દીક્ષા લીધી પછી તેણે પ્રરૂપેલી કેટલીક જુદી | વિક્રમના આ સોળમાં શતકમાં અનેક જૈન શ્રમણો થઈ સામાચારીને પરિણામે તેના માનનાર પાર્જચંદ્ર ગચ્છના ગયા. ‘કાન્હડદે પ્રબંધ' પણ આ સમયમાં જ લખાયો. કહેવાયા. તેઓ નાગપુરીય તપાગચ્છના તરીકે પોતાને ઓળખાવે તપાગચ્છના લક્ષ્મીસાગરસૂરિ જેવા અનેક તેજસ્વી શ્રમણો આ છે. અલબત્ત આ પાર્થચંદ્રની માન્યતા મૂર્તિપૂજામાં તો હતી જ. ગાળામાં થઈ ગયા. તેમાંથી લક્ષ્મીસાગરસૂરિનો સંક્ષિપ્ત પરિચય આપણે મેળવીશું. આમ એક બાજુ પ્રતિમાનિષેધ, બીજી બાજુ સાધુજન નિષેધ અને સામાન્ય રીતે અન્ય સામાચારી પ્રરૂપણા ચાલુ થઈ લક્ષ્મીસાગરસૂરિ ગઈ હતી. સંપ્રદાયમાં ક્રિયાશિથિલતા વધી હતી. લોકોની આ સૂરિ તપાગચ્છમાં થઈ ગયા. તેમને ગચ્છનાયકપદ માન્યતામાં વિશેષ બદલાવ હતો. વળી આ જ અરસામાં સં. ૧૫૧૭માં મળ્યું. તેમનું ચરિત્ર “ગુરગુણરત્નાકર' કાવ્યમાં ભગવદ્ વલ્લભાચાર્ય પ્રસ્થાપિત પુષ્ટીમાર્ગ નામના વૈષ્ણવ આપેલું છે. તેમણે મૂળ મનિસુંદરસૂરિ પાસે ઉમાપુરમાં સં. સંપ્રદાયનો ગુજરાતમાં પ્રવેશ થયો. આ સંપ્રદાયે અન્ય સંપ્રદાયો Jain Education Intemational Page #461 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૪૯ ઉપર વિશેષ અસર કરી. જૈનધર્મનુયાયીઓમાં મુખ્યત્વે મોઢ, (૪) સં. ૧૬૦૧ થી ૧૭૦૦માં થયેલા ખડાયત અને નાગર વાણિયાઓ હતા. તે સર્વ અત્યારે વૈષ્ણવ તેજસ્વી જૈનશ્રમણો સંપ્રદાયના જ જણાય છે. ઓસવાળ, પોરવાડ, શ્રીમાળી અને લાડ વાણિયાઓમાં આ બન્ને (એટલે કે જૈન અને વૈષ્ણવ) ધર્મ આ સમયગાળાને “ઈંરકયુગ' કહે છે, કેમકે આ ગાળામાં પળાય છે અને અનુક્રમે તેઓ શ્રાવક અને મહેસરી હીરવિજયસૂરિ નામના પ્રખ્યાત જૈન શ્રમણ થઈ ગયા. તેમનો (=મહેશ્વરી) એ નામથી ઓળખાય છે. આ પરિસ્થિતિને નાથવા સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે. માટે આનંદવિમલસૂરિએ સખત પરિશ્રમ કર્યો. માટે તેમનો હીરવિજયસૂરિ આછો પરિચય મેળવશું. પાલણાપુરમાં તેમનો જન્મ કુંરા નામના ઓસવાલ અને આનંદવિમલસૂરિ માતા નાથીબાઈને ત્યાં સં. ૧૫૮૩માં થયેલો. માત્ર તેમની ૧૩ તેઓ તપાગચ્છના સરિ હતા. સં. ૧૫૮૨માં તેમણે વર્ષની ઉંમરે બે પુત્ર અને બે પુત્રી મૂકી માતાપિતા સગત ધર્મશિથિલતા દૂર કરવા માટે ક્રિયોદ્ધાર કર્યો. તેમણે ૧૪ વર્ષ થયાં. તેઓ પાટણ બહેનને ત્યાં જતા હતા. ત્યાં રસ્તામાં તેમણે લગી ઉગ્ર તપશ્ચર્યા આદરી અને અનેક સ્થળે વિચરી ઉગ્રવિહાર તપાગચ્છના વિજયદાનસૂરિનો ઉપદેશ સાંભળ્યો અને કર્યો તેથી તેમની છાપ લોકો ઉપર સારી પડી, તેમણે સં. સંસારત્યાગનો નિર્ણય કર્યો. બહેને અને સગાએ ઘણું સમજાવ્યા ૧૫૮૩માં પાટણમાંથી સાધઓ માટે ૩૫ બોલના નિયમોનો છતાંય ન માનવાથી અંતે તેમને દીક્ષાની આજ્ઞા આપી અને લેખ બહાર પાડ્યો. તેમાં ગુરુની આજ્ઞાથી વિહાર કરવો, વણિક વિજયદાનસૂરિ પાસે તેમણે દીક્ષા લીધી. સં. ૧૫૯૬માં મુનિ સિવાયને દીક્ષા ન આપવી, પરીક્ષા કરી ગુરુ પાસે વિધિપૂર્વક હીરહર્ષે ગુરુ પાસે સમગ્ર વાલ્મયનો શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. દીક્ષા લેવી, અમુક તપ અમુક વખતે અવશ્ય કરવાં, દ્રવ્ય દરેક પ્રકારના તર્કગ્રન્થો, ન્યાયશાસ્ત્રીય ગ્રન્થો, જયોતિષ, કાવ્ય, અપાવી કોઈએ ભટની પાસે ન ભણવું, એક હજાર શ્લોક કરતાં શાસ્ત્ર વગેરેનો તેમણે ગહનતાથી અભ્યાસ કરી, નિપુણતા વધુ લખાણ લહીઆ પાસે ન લખાવવું (અર્થાતુ પોતે લખવું) મેળવી. સં. ૧૯૦૭માં તેમણે “પંડિત'પદ અને સં. ૧૯૦૮માં મળવા. સ. ૧૬૦૭માં તેમણે મને વગેરે નિયમો છે. આ નિયમો ઉપરથી તે સમયની સાધુસંઘની વાચક-ઉપાધ્યાયપદ મેળવ્યું. સં. ૧૬૧૦માં સિરોહીમાં સ્થિતિ ઉપર પ્રકાશ પડે છે. આચાર્યપદ શોભાવી ‘હીરવિજયસૂરિ' એવું નામ ગુરુ પાસેથી મેળવ્યું. તેનો ઉત્સવ દૂદા રાજાના જૈન મંત્રી ચાંગા નામના આમ વિક્રમનું સોળમું શતક ભારે સાંપ્રદાયિક સંઘવીએ કર્યો. (આ ચાંગો રાણપુરના પ્રસિદ્ધ પ્રાસાદના કરનાર ઉથલપાથલવાળું રહ્યું. વળી આ સમયે મુસલમાની શાસન હતું. સં. ધરણાંકનો વંશજ હતો). રાજાએ પોતાના રાજ્યમાં તેથી લોકોમાં વિશેષ ખળભળાટ રહેતો. તેમના સમયની પશુહિંસાનિષેધ જાહેર કર્યો. સં. ૧૯૨૧માં તેઓ તપાગચ્છના રાજસ્થિતિ, વ્યાપાર, રહેણી-કરણી વગેરેમાં પણ બદલ આવ્યો. નાયક બન્યા. ડીસા અને એ રીતે વિહાર કરતાં કરતાં મહમદ બેગડાના જુલમો પણ આ સમયે ખૂબ વધેલા. અનેક અમદાવાદ આવી સં. ૧૯૨૮માં વિજયસેનને આચાર્યપદ દહેરાંનો તેણે નાશ કરેલો. અનેક રાજાઓને મારીને મુસલમાન આપ્યું. લુપાક (લોંકા) ગચ્છના મેઘજી ઋષિએ પોતાનો બનાવેલા અને મુસ્લિમ બનવા ન ઇચ્છનારને મારી નાખેલા. મૂર્તિનિષેધક ગચ્છ તજી હીરવિજયસૂરિના તેઓ પોતે પોતાના મંદિરો, દહેરાસરોમાં તેણે આડેઘડ લૂંટફાટ કરેલી. તે ૧૫૭૦માં ૨૫-૩૦ સાધુઓ સાથે શિષ્ય બન્યા અને પોતાનું ઉદ્યોતનવિજય મરણ પામેલો. સં. ૧૫૬૮માં તે સમયની પરિસ્થિતિને વર્ણવવા નામ રાખ્યું. આનો ઉત્સવ કરનાર અકબર બાદશાહના માન્ય માટે લાવણ્યસમયસૂરિએ “વિમલપ્રબંધ' રચેલો. તેમાં આ (આગ્રાથી અકબર બાદશાહ સાથે આવેલ રાજમાન્ય) પરિસ્થિતિનું બયાન છે.૧૬ સ્થાનસિંહે કર્યો. અલબત્ત આ સમયમાં સાહિત્યપ્રવૃત્તિ પણ ખૂબ આ સૂરિને સમ્રાટ અકબરે સામે ચાલીને દર્શન માટે વિકસેલી* આ સમયમાં કેટલાક જૈન કવિઓએ ગુર્જરકાવ્યો પણ બોલાવ્યા. રાજાએ દ્રવ્ય, રથ, હાથી, પાલખી વગેરે મોકલેલાં. રચેલા૭. પણ આ ચીજો મોક્ષહેતુ માટેની જરૂરી ન હોવાથી સૂરિજીએ તેનો ત્યાગ કર્યો અને બાદશાહને મળવા ફતેહપુર સિકરી જવા Jain Education Intemational Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ વિશ્વ અજાયબી : પ્રસ્થાન કર્યું. વિશ્વલપુર (વીસલપુર), મહીશાનક (મહેસાણા), મહારાજશ્રી રામરાજા, ખાનખાના તથા નવરંગખાન આદિ પાટણ, વડાલી, સિદ્ધપુર ને ત્યાંથી શિરોત્તરા અનેક રાજાઓ પાસેથી અમારિપટઠ તથા ઘણા કેદીઓને મુક્ત (સરોત્તરા=સરોત્રા) આવીને તેમણે ભિલ્લોના મુખી અર્જુનને કરાવીને તેના જેવાં અનેક સુકૃત્યો કર્યા. તેમણે (સહસાઅર્જુન) પોતાને ત્યાં લઈ જઈ ઉપદેશ આપ્યો. તેથી પ્રતિષ્ઠાન =પેઠણ)પુરમાં યવનોને મોઢે જૈનધર્મની સ્તુતિ કરાવી. ભિલ્લોએ અહિંસા વગેરે નિયમો લીધા. ત્યાં પર્યુષણ કર્યા પછી તેમણે પરમાનંદ, મહાનંદ, (સ્વશિષ્ટ) ઉદયહર્ષ સાથે મળી, આબૂ ઉપરના દહેરામાં દર્શન કરી શિવપુરી (સિરોહી) આવ્યા. જહાંગીર બાદશાહને વિનંતી કરી લેખ મેળવ્યો કે ભાદરવા ત્યાંના દેવડા રાજા સુરત્રાણે ધામધૂમથી તેમનું સામૈયું કર્યું. તે પજુસણના બાર દિવસોમાં દર વર્ષે રાજ્યમાં પ્રાણીહિંસા થશે પછી બાદશાહની આજ્ઞાથી સ્થાનસિંહ આદિ સંઘજનો સામા નહીં. જઈ અભિરામાબાદ થઈ આવેલા સૂરિને વાજતેગાજતે ફતેપુર જિનચંદ્રસૂરિ સીકરી લઈ આવ્યા. ત્યાં તેમણે જગન્મલ્લ કચ્છવાહ (જયપુરના રાજા બિહારીમલના નાનાભાઈ)ના મહેલમાં સં. ૧૬૩૯ જેઠ આ આચાર્ય ખરતરગચ્છના હતા. જિનદર્શનમાં કોણ વદી તેરસને દિવસે વાસો કર્યો. સારા ગુરુ છે તેવું અકબર બાદશાહે પૂછતાં કોઈએ આ આચાર્યનું નામ સૂચવ્યું. આથી આ સૂરિને પોતાની પાસે લઈ સૂરિના સંપર્કથી અકબર બાદશાહે છ મહિના સુધીનો આવવા બાદશાહે ફરમાન કર્યું. ત્યારે આ આચાર્ય ગુજરાતના અમારિ’નો પડહ વગડાવી સમસ્ત દેશમાં પાપનો નાશ કરનારી ખંભાતમાં હતા. શાહી હુકમ હોવાથી તેઓ અમદાવાદ-સિરોહી ઉદ્દઘોષણા કરાવી. તેમના ઉપદેશના કારણે અકબર બાદશાહે થઈ સુવર્ણગિરિ (જાલોર) આવીને ચોમાસું કર્યું. માગસર સમસ્ત મંડળના વાસી જનોમાં નિર્વશ મરી જાય તેનું ધન તથા માસમાં વિહાર કરી મેડતા, નાગોર, બિકાનેર, બાપેલું, જયાવેરો માફ કર્યા. તેણે ઘણાં પક્ષી તથા બંદીવાનોને છોડી રાજલદેસર, માલસર, રાણપુર થઈને સસ્વતિપત્તન મૂક્યા. એટલું જ નહીં જેનો કર વિશેષ લેવાતો હતો તે માફ (=સારસા)માં આવી ફાગણ સુદ ૧૨ (ઇદ)ને દિને લાહોરમાં કરીને મહાતીર્થ સમાન શત્રુંજય પર્વત જૈનોને આપી દીધો.૮ આવ્યા. બાદશાહે ગોખમાં આવી સૂરિનું સન્માન કર્યું અને તેના આ ઉપરાંત ૧૬મા શતકમાં ધર્મસાગરસૂરિ, આગ્રહથી આચાર્યે લાહોરમાં ચાતુર્માસ કર્યું. આ વખતે તેમની વિવેકહર્ષસરિ, જિનચંદ્રસૂરિ, સમયસુંદરસૂરિ વગેરે થઈ ગયા. સાથે જયસોમ, રત્નનિધાન, ગુણવિનય અને સમયસુંદર સાથે તેમનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે. હતા. તેમણે બાદશાહ પાસે “અમારિ પળાવી. ધર્મસાગરસૂરિ અકબર બાદશાહે લાહોરમાં આ સૂરિને યુગપ્રધાન પદ) તેઓ મૂળ લાડોલના ઓસવાલ. તેમણે ૧૫૯૫માં ૧દ અને માનસિહન આચાર્યપદ આપીને તેનું નામ જિનસિંહસૂરિ વર્ષની ઉંમરે મોસાળ મહેસાણામાં જીવરાજ પંડિત પાસે લઘુબંધુ રાખ્યું. સં. ૧૬૪૯ ફાગણ સુદ બીજ. તે વખતે જયસોમને તથા સાથે દીક્ષા લીધી. વિજયઘનસુરિ પાસે શ્રતનો અભ્યાસ સારી રત્નનિધાનને પાઠકપદ તથા ગુણવિનય અને સમયસુંદરને રીતે કરી હરહર્ષમુનિ (પછીથી થયેલ હીરવિજયસૂરિ સાથે વાચકપદ અપાયા. કર્મચંદ્ર મંત્રીની વિનંતીથી આ અવસરે દવગિરિ જઈ ન્યાયાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરી. હીર સાથે બાદશાહે “અમારિ’ ઘોષણા કરી. જ તે સૂરિ પાસેથી ઉપાધ્યાય પદ મેળવી ગામેગામ વિચરવા સં. ૧૯૬૯માં જહાંગીર બાદશાહે એવો હુકમ કર્યો કે લાગ્યા. તેઓ ઘણા વિદ્વાન પણ અતિ ઉગ્રસ્વભાવી અને સર્વ દર્શનના સાધુઓને દેશબહાર કરવા. આથી દઢાગ્રહી હતા. તેઓ ખંભાતમાં સં. ૧૯૫૩ના કાર્તિક સુદ જૈનમુનિમંડળમાં ભીતી ફેલાઈ. જિનચંદ્રસૂરિએ પાટણથી આગ્રા નોમના રોજ સ્વર્ગવાસ પામ્યા. આવી બાદશાહને સમજાવ્યો ને આગળનો હુકમ રદ કરાવ્યો. વિવેકહર્ષસૂરિ સમયસુંદરમણિ તેઓ ખૂબ જ પ્રતાપી પ્રભાવક થઈ ગયા. તે તપાગચ્છ તેઓ મૂળ સાંચોરના પોરવાડ હતા. સંસ્કૃત અને દેશી આણંદવિમલસૂરિ–હર્ષાણંદના શિષ્ય હતા. તેમણે આઠથી સો ભાષામાં અનેક કૃતિઓ તેમણે રચેલી. તેઓ ખરતરગચ્છના સુધી અવધાન કરીને મહારાષ્ટ્રના કોંકણના રાજા બુહનશાહિ, જિનચંદ્રસૂરિના શિષ્ય સકલચંદ્રના શિષ્ય થાય. તેમણે દીર્ધાયુ Jain Education Intemational For Private & Personal use only Page #463 -------------------------------------------------------------------------- ________________ લેખ. જૈન શ્રમણ ૪૫૧ ભોગવી અનેક કતિઓ ગુજરાતી અને સંસ્કૃતમાં રચેલી. સં. શક્ય નથી. તેથી ક્યાંક કોઈકને અન્યાય ના થાય એવી ભીતિ ૧૬૪૧માં ‘ભાવશતક' રચ્યું. સં. ૧૮૪૦ની આસપાસ છતાંય, આ ગાળાના પ્રમુખ-પ્રમુખ તેજસ્વી શ્રમણોની સંક્ષિપ્ત ‘ખની ' ગ્રંથનું લેખન શરૂ કર્યું. તેમાં રીનાનો ડ્રઢતે સૌર’ માહિતી આપવા પ્રસ્તુત લેખમાં યથામતિ માહિતી નમ્ર પ્રયાસ એ વાક્યના આઠ લાખ અર્થો કર્યા છે. એવું કહેવાય છે આ કરેલ છે. છતાંય આ સિવાયના પણ કેટલાક અન્ય પ્રમુખ કૃતિ તેની ‘અર્થરત્નાવલી’ વૃત્તિ સહિત લાભપુર (=લાહોરમાં તેજસ્વી શ્રમણો પણ છે. એની ટિપ્પણીમાં દર્શાવેલ ગ્રંથોમાંથી સં. ૧૬૭૬માં પૂરી થઈ. આ ઉપરાંત પણ કેટલીક વિશિષ્ટ મેળવી લેવા જિજ્ઞાસુઓને નમ્ર અનુરોધ છે. આ સંકલિત રચનાઓ તેમણે રચેલી. લેખમાં સહાયભૂત થનારા ગ્રંથો અને ગ્રંથકારો પ્રત્યે હું મારી તેમણે જેસલમેરના રાઉલ ભીમ પાસે સાંઢ મારવાનું કૃતજ્ઞતા અભિવ્યક્ત હૃદયથી વ્યક્ત કરું છું. બંધ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. ઉક્ત “અષ્ટલક્ષ્મી’ ગ્રંથથી Iતિ શFI અકબર બાદશાહને આનંદિત કર્યો અને જિનચંદ્રસૂરિ પસેથી પાદટીપ ‘વાચક પદવી મેળવેલી. શીતપુર-સિંધુ વિહારમાં મખનૂમ મહમદશેખને સમજાવી જીવદયાનો પડો વગડાવ્યો. પંચનદ વિશ્વ અજાયબી : જૈન શ્રમણ’ એ અરિહંત પ્રકાશન, (=પંજાબ)નો પ્રદેશ જીવદયાવાળો કર્યો ને તેમાં ગાયની ભાવનગર તરફથી પ્રકાશિત થનારા ગ્રન્થ માટે લખાયેલ વિશેષતા કરાવી. તેમને મેડતા અને મંડોવરના રાજકર્તાપણું માન આપતા. + પ્રમુખસ્વામી સાયન્સ એન્ડ એચ. ડી. પટેલ આર્ટ્સ સત્તરમાં શતકમાં આચાર્ય હીરવિજયસૂરિ તથા કૉલેજ, કડી, સર્વ વિદ્યાલય કેમ્પસ, મુ. કડી, જિ. વિજયસેનસૂરિના શિષ્યો અને અન્ય જૈન કવિઓએ વિશેષ મહેસાણા-૩૮૨૭૧૫, ઉત્તર ગુજરાત. સાહિત્યસર્જન કર્યું. * આ ૧૧માં શતકના અન્ત ભાગમાં કેટલાક ૧. જિન” શબ્દ બુદ્ધના માટે તેમજ વિષ્ણુના માટે પણ જૈનકવિઓએ કાલિદાસનાં કાવ્યો ઉપર ટીકાઓ પણ રચેલી. વપરાયો છે. જુઓ– આ શતકમાં ગુર્જર સાહિત્ય પણ અનેક ગુજરાતી જૈન (1) सर्वज्ञः सुगतो बुद्धो धर्मराजस्तथागतः । समन्तभद्रो કવિઓએ રચેલું.' માવનારગિન્લોબિગનિન: || અમરવોશ, 111113 આમ, સં. ૧૬૦૧ થી સં. ૧૭00નો ગાળો હિંરકયુગ” | (2) નિનોડઃ યુદ્ધ વિUS | રેમન્દ્ર-કર્નાર્થરાંશતરીકે ઓળખાય છે. જ્યારે ભાષાસાહિત્યની દૃષ્ટિએ વિચારીએ 2-378 તો ‘ભાષા સાહિત્યનો મધ્યકાળ એટલે આ સમય. પ્રાચીનકાળમાં ઋગવેદમાં આ શબ્દ યોગ્ય, મહાન, ઉપસંહાર સમ્માન્ય વગેરે અર્થમાં વપરાયો છે. જુઓ ઋગવેદ ૨જૈન પરંપરામાં તીર્થકરોનું વિશેષ મહત્ત્વ છે. તેમની ૩-૧, ૨-૩-૩, ૭-૧૮, ૧૦-૨૨ અને ૧૦-૯૯-૭. શ્રી સંખ્યા ૨૪ની છે. ઋષભદેવથી મહાવીર એ રીતે તીર્થકરો થઈ હેમચંદ્રાચાર્યે અભિધાન ચિંતામણી (૧-૨૪-૨૫)માં આ ગયા. મહાવીર પછી પણ શ્રમણપરંપરામાં અનેક તેજસ્વી મર્દત શબ્દના પર્યાયો દર્શાવ્યા છે. અગ્નિન: પરત શ્રમણો થઈ ગયા. ઉમાસ્વાતિ વાચકથી પ્રારંભી હેમચંદ્રાચાર્ય स्त्रिकालवित क्षीणाष्टकर्मापरमेष्ट्यधीश्वरः। शंभुः અને વસ્તુપાલ-તેજપાલ યુગ સુધીમાં અનેક તેજસ્વી જેન શ્રમણો स्वयंभूर्भगवान्-जगत्प्रभुस्तीर्थकरस्तीर्थंकरो जिनेश्वरः ॥ થઈ ગયા. આ શ્રમણોનું કાર્ય ખૂબ દીપ્તિમંત હોવાથી . વિ. 1-24-25. જૈનસમાજમાં ખૂબ પ્રચલિત થયું છે. તે પછીના મધ્યકાળના ૩. તીર્થકર એટલે ‘સંત તે બન્નેન’ જેની મદદ વડે શ્રમણો એટલે કે સં. ૧૩00થી પ્રારંભી સં. ૧૭૦૦ના પ્રમુખ સંસારરૂપી સમુદ્ર તરાય છે તે. શ્રી આનંદશંકર બાપુભાઈ તેજસ્વી શ્રમણો વિશે ખૂબ અલ્પ માહિતી સાંપડે છે. આ ધ્રુવ “ધર્મવર્ણન' પુસ્તકમાં આ શબ્દનો અર્થ આપતા ગાળામાં પણ એક એકથી ચઢિયાતા તેજસ્વી શ્રમણો થઈ ગયા. જણાવે છે કે “તીર્થ એટલે ઓવારો, આરો, નદી તે તમામની સંપૂર્ણ માહિતી આટલા લેખના કદમાં આપવી ઉતરવાનું ઠેકાણું-પવિત્ર સ્થાન, જેમાં રહીને આ Jain Education Intemational Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ૪. જિનો'ની વાણીમાં શ્રદ્ધા રાખી અને તેને અનુસરી મન, વચન અને કાયા પર જે કાબૂ મેળવવા પ્રયત્ન કરે છે અને જાવનમાં શક્ય તેટલું અહિંસાનું પાલન કરે તે સાચો જૈન કહેવાય. આ જૈનધર્મનો વ્યવહાર અનેક નામોથી થાય છે. જેમ કે, નિગ્રંથ, શ્રમણધર્મ, અર્હતધર્મ, અનેકાંતમાર્ગ, વીતરાગમાર્ગ, જિનમાર્ગ વગેરે. ૫. ૬. સંસારરૂપી નદી ઉતરી શકાય છે. જૈન શાસનઃ શાસ્ત્રઃ એ સંસારરૂપી નદી ઉતરવાનો આરો અને એ બાંધનારને તીર્થંકર કહેવાય છે.’ ૭. આ ‘શ્રમણ' શબ્દ વિષે ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫મા અધ્યયનમાં કહેવાયું છે કે સમયાણ સમળો છોડ્, ચંમપેરેન भो । नाणेण यमुणी होइ, तवेण होइ तावसो ॥ અર્થાત્ “સમતા દ્વારા શ્રમણ કહેવાય છે, બ્રહ્મચર્ય દ્વારા બ્રાહ્મણ, જ્ઞાન દ્વારા મુનિ અને તપ દ્વારા ‘તાપસ’ કહેવાય છે. આ શબ્દની અનેક વ્યુત્પત્તિઓ અપાઈ છે જેમકે (1) સમતયા શત્રુ-મિત્રાવિત્તુ પ્રવર્તતે કૃતિ સમળ (7)। -‘શત્રુ-મિત્રાદિ પ્રતિની સમતાપૂર્વક વર્તન કરે તે ‘સમણ’(=શ્રમણ) કહેવાય છે આ જૈનોનો ‘સમણ’ શબ્દ સંસ્કૃતમાં ‘શ્રમણ’રૂપે સંસ્કારિત થયો છે. જેમકે (૨) શ્રામ્યતીતિ શ્રમણ:-જે તપ કરે છે તે ‘શ્રમણ' છે. (3) श्राम्यति अममानयति पञ्चेन्द्रियाणि मनश्चेति श्रमणः । “જે પાંચ ઇન્દ્રિયો અને મનને શ્રમ પહોંચાડે છે, અર્થાત્ સંયમમાં રાખે છે તે શ્રમણ છે.” (4) શ્રામ્યતિ સંસાર વિષયચિત્રો મતિ તવણ્યતીતિ વાશ્રમન:। “જે શ્રમનું પાલન કરે છે અર્થાત્ સંસારના વિષયો પ્રતિ ઉદાસીન છે, વૈરાગ્ય ધારણ કરે છે અથવા તપ કરે છે, તે ‘શ્રમણ’ છે. આ શ્રમણો અને તેમના કાર્ય વિશે જુઓ–જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લેખક અને પ્રકાશક મોહનલાલ દલીચંદ દેસાઈ, અમદાવાદ આવૃત્તિ, ૧, વિ.સં. ૧૯૮૯ (ઈ.સ. ૧૯૩૩). तस्माद् विस्मयनीयचारुचरिते ..... क्लान्तं સંઘમजीजिज्जलभरैर्यो मन्त्रकृष्टैर्मरौ IF‘જયસિંહસૂરિષ્કૃત કુમારપાલચરિત્ર પ્રશસ્તિ' સં. ૧૪૨૨. ૮. આની વિગતે માહિતી માટે જુઓ, જૈન સા. નો સં. ઇતિ. પૃ-૪૦૭ ૯. આની વિગતે માહિતી માટે જુઓ, એજન, પૃ-૪૦૮ ૪૧૦ વિશ્વ અજાયબી : ૧૦. આ આચાર્યોની વિગતે માહિતી માટે જુઓ, એજન-પૃ ૪૧૩-૪૧૯. ૧૧. આ ગ્રન્થમાં કુલ ૫૮ કલ્પો છે. આ કલ્પોની જાણકારી માટે જુઓ એજન-પૃ-૪૧૭ ૧૨. આ સમગ્ર સમયમાં થયેલ જૈન સાહિત્ય પ્રવૃત્તિઓ વિશે જુઓ-એજન પૃ-૪૦૦-૪૩૫. ૧૩. આ અરસામાં રચાયેલા ‘જૂની ગુજરાતી સાહિત્ય' જાણવા માટે જુઓ, એજન, પૃ-૪૪૬-૪૪૮ ૧૪. આ વૈરસિંહ એ જેસલમેરનો રાજા હતો કે જેણે સં. ૧૪૯૫માં જેસલમેરમાં પંચાયતનપ્રાસાદ' લક્ષ્મીકાંત પ્રીત્યર્થ બંધાવેલું કે જેને હાલ લક્ષ્મીનારાયણનું મંદિર કહેવામાં આવે છે. ૧૫. તે સમયે રચયેલા અપભ્રંશ સાહિત્ય, ગુજરાતી ભાષા સાહિત્ય અને કાવ્ય સાહિત્ય માટે જુઓ-જૈન સા.નો સં.ઇતિ., પૃ-૪૮૬-૪૯૨. ૧૬. તે કડીઓ આ પ્રમાણે છે-“જિહાં જિહાં જાણી હિંદુ નામ, તિહાં તિહાં દેશ ઉજાડઇ ગામ, હિંદુનું અવતરીઉ કાલ, જુ ચાલિ તુ કિર સંભાલ.” ૧૭. સોળમાં શતકની સમગ્ર સાહિત્ય પ્રવૃત્તિ માટે જુઓ જૈન સા.નો સં. ઇતિ. પૃ. ૫૧૪-૫૨૦, વળી સોળમી સદીના ગુજરાતી સાહિત્ય માટે જુઓ એજન, ૫૨૧-૫૩૨. ૧૮. હીરવિજયસૂરિના સમાગમથી અકબર બાદશાહે શું કર્યું એ સંક્ષિપ્તમાં તેમના જ સમયમાં શત્રુંજય પરના આદિનાથ મંદિરના હેમવિજયગણિએ સં. ૧૬૫૦માં રચેલા પ્રશસ્તિલેખમાં જણાવ્યું છે. આ લેખની (આ વાતને સમર્થન આપતી વિગતો દર્શાવનારા ભાગની) માહિતી માટે જુઓ, એજન-પૃ-૫૪૩. ૧૯. આ સમગ્ર માહિતી માટે જુઓ-એજન પૃ. ૫૮૧-૬૦૨ અને આ શતકમાં રચાયેલા ગુર્જર સાહિત્ય વિશે જાણવા માટે જુઓ–એજન, પૃ. ૬૦૩-૬૧૮ અન્ય સહાયક ગ્રંથ સૂચિ (1) ‘પ્રમુદ્ધ પેતિજ્ઞાસિષ્ઠ બૈનપુનેં વં મહિલાપું' ડૉગ ज्योतिप्रसाद जैन, भारतीय ज्ञानपीठ प्रकाशन, न्यू दिल्ही, પ્રથમ સંખ્તળ, 1975 (Í.સ.) Page #465 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૫૩ (2) ‘વીર વર્ધમાનવરિત’ મૂન નૈરવ –માર (૬) “જૈન પરંપરાનો ઇતિહાસ' (ભાગ-૩) ત્રિપુટી રવિનીતિ, સંપા. પં. શ્રીરાતીતિ શાસ્ત્રી, ભારતીય જ્ઞાનપીઠ મહારાજ (મુનિશ્રી દર્શનવિજય, મુનિશ્રી જ્ઞાનવિજય અને પ્રવાસન, પ્રથમ સંરક્ષર, 1974.. મુનિશ્રી ન્યાયવિજય) પ્રકાશક-શ્રી ચંદુલાલ લખુભાઈ પરીખ, (3) “નૈનશ્રમ'' પ્રવરવા રીમનનીતિ શાવનાર અમદાવાદ, વિ.સં. ૨૦૨૦ (ઈ.સ. ૧૯૬૪) વરિમા, ગમવાવાઃ (1શન વર્ષવા ઉત્તેર નદી ) (૭) “જૈનમૂર્તિવિધાન’ ડૉ. પ્રિયાબાળા શાહ, યુનિવર્સિટિ (૪) જૈનદર્શન’ પ્રા. ઝવેરીલાલ વિ. કોઠારી, ગ્રન્થનિર્માણ બોર્ડ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૦ યુનિવર્સિટી ગ્રન્થ નિર્માણ બોર્ડ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, (૮) “શ્રી ગુર્જર સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ૧૯૮૪. (ભાગ-૨)' પ્રકાશક-ભાઈચંદ નગીનભાઈ ઝવેરી, સૂરત, પ્રથમ (૫) “જૈનધર્મદર્શન’ પં. દલસુખભાઈ માલવણિયા. આવૃત્તિ, વિ.સં. ૨૦૧૯, (ઈ.સ. ૧૯૫૩) પ્રકાશક-પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડ, અમદાવાદ, બીજી આવૃત્તિ, ૧૯૯૧. મારી વૈરાગ્યકથા નં.-૬ 'પૂર્વજોની કથા અને થયેલ વ્યથા હું ચક્રવર્તી સગરનો સગો પૌત્ર ભગીરથ. મારા દાદાને ૬0000 પુત્રો હતા, પણ અષ્ટાપદ તીર્થની રક્ષા | કરવાના ભાવમાં તીર્થની ચારે તરફ ખાઈ ખોદતા જ્વલનપ્રભ વગેરે નાગકુમારોના કોપનો ભોગ બન્યા. મોટા દીકરા ! i અને મારા પિતા જહુકુમારે નાગરાજોને શાંત પાડ્યા, પણ તેટલામાં ફરી પાછા તે જ ખાઈમાં સુરક્ષા હેતુ ગંગા નદીના નીર ઉતારતાં ઉપ્લવ મચી ગયો. નાગેન્દ્ર સહિત સો નાગકુમારો કોપાયમાન થઈ ગયા કારણ કે તેમના ભવનોમાં પાણી ઉતરી આવેલ અને પારાવાર નુકશાન થયેલ. બીજી વાર વાતોલાપ કયો વગર જ ! નાગરાજ જ્વલનપભે જાણે વેરની વસુલાત કરવા હેતુ પોતાના દૃષ્ટિવિષવડે એકસાથે સાઠહજાર તીર્થરક્ષક એવા મારા પિતાઓને મારી નાખ્યા. રાજપરિવારમાં હાહાકાર મચી ગયો. શોક સંતાપ અને વિષાદવિષાદ વ્યાપી ગયો. મારા દાદા સગર ચક્રી પણ સમતુલા ગુમાવી મૂર્છા પામી ગયા. ઘણા લાંબા સમય પછી દાદાના આગ્રહથી ગંગાનદીના ગાંડા પ્રવાહને નાથવા જ્યારે અટ્ટમનો તપ તપી મેં નાગરાજને પ્રસન્ન કર્યા અને ગંગાને પૂર્વ | સાગરમાં ઉતારી ત્યારે લોક સમાજમાં શાંતિ પ્રગટી. લોકો ગંગાને ભાગીરથી કહેવા લાગ્યા અને જ્યારે પાછા વળતાં | મારા પૂજ્યો ૬0000 પૂર્વજોના સામૂહિક મૃત્યુના કારણમાં પૂર્વભવમાં છ'રી પાલિત સંઘને લૂંટવાનું માનસિક સામૂહિક પાપ જાણ્યું ત્યારે મને પણ સંસારથી નિર્વેદ થઈ ગયો. મારા દાદા સમાન અજિતનાથ પ્રભુ પાસે ચારિત્ર 1 લેવાની ભાવના પ્રગટી ગઈ. પણ પ્રજાહિતમાં મારા ઉપર આજ્ઞાઓ ચલાવી મારા દાદા સગરચક્રીએ સંસાર ત્યાગી દીધો અને મને સંસારબંધન સોંપી પ્રજારક્ષણ માટે રાજપદ આપ્યું, ધર્મચક્રવર્તી પાસે દીક્ષિત મારા દાદા સગરચક્રવર્તી પણ નિરતિચાર ચારિત્ર પાલનથી જે રીતે કેવળી બની મોક્ષ સીધાવી ગયા તે પ્રસંગથી મને સંસારવાસ ભવનિર્વેદનું 1 કારણ બની ગયો, અંતે કિંપાકફળ જેવા સાંસારિક સુખોનો ત્યાગ કરવા મને થયેલા વૈરાગ્યનું કારણ હવે પૂછવા ! 1 જેવું નથી, સાંસારિક સુખો અપાર છતાંય કેટલા તકલાદી અને નશ્વર તે મારા અનુભવથી જાણવું. (સાક્ષી–ભગીરથ) ; Jain Education Intemational Page #466 -------------------------------------------------------------------------- ________________ OF सः भवतु सततं वः श्रेयसे श्रेयांसनाथ:-श्रेयसे वीतरागः 7 : પ્રેરઠ : નવકાર પ્રભાવક પ.પૂ. જયદર્શન વિ.મ.સા. નેમિપ્રેમી) પરમાત્મા મહાવીર ભગવાનના નિર્વાણ કલ્યાણક નિમિત્તે ઘેરઘેર દીપાવલી પર્વના દીપક ઝળહળતાં હતા ત્યારે જ જેમનો જીવનદીપ બુઝાઈ ગયો તેવા અંતરાત્મા આરાધનાપ્રેમી શ્રાવિકા સ્વ. શીલાબેન સુમતિચંદ્ર મહેતા (મુંબઈ-બૃહૂ) (SAFARI INDUSTRIES LTD-INDIA AI PROMOTOR uagizal) ભાવભરી અંતિમ શ્રદ્ધાંજલિ સ્વગમન દિન-શનિવાર, તારીખ ૧૭-૧૦-૦૯ વિ.સં. ૨૦૧૫ની આસો વદી ૧૪ દિવાળીની રાત્રે ૧૧.30 કલાકે ઉમ વર્ષ ૮૨ શ્રતપ્રચાર : સ્વ. ગીતાબેન હિમ્મતલાલ શેઠ પરિવાર, મદ્રાસ તથા વડોદરા Guria U.S.A., LONDON, KENYA, DUBAI @)& cellai fal uszarzl आत्मनः प्रतिकूलानि - परेषां न समाचरेत् । ર કરવામાં જગદગુરુ હીરવિજય સૂરિજીદાદા અકબર બાદશાહને પ્રતિબોધ કરવા આવે છે ત્યારે જૈન સાધુના શિષ્ટાચાર મૂજબ ગાલીચા ઉપર પગ મૂકવાની ગુરુદેવ ના પાડે છે ત્યારે અકબર બાદશાહે ગુરુજીને પૂછયું કે ગાલીચા ઉપર શા માટે ? પગ મૂકતા નથી ? - ગુરુએ કદ્દા કે ગાલીચા નીચે જીવ હોવાનો સંભવ છે અને ગાલીચાનો એક ખૂણો ઉપાડતા અસંખ્ય જીવો ગાલીચા નીચે જોઈને બાદશાહ આશ્ચર્ય પામી ગયાં અને જૈન ધર્મની જીવ પ્રત્યેની જયણાનાં સિધ્ધાંત પ્રત્યે માફીન પોકારી ગયેલ તેનું આ ચિત્ર છે. , કા સમર Jain Education Intemational Page #467 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૫૫ શ્રવમાં શિરોમણિ : પાંડિત્યમાં પારસમણિ મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા. શ્રી સંઘના મૌલિમણિ સમા અગિયાર ગણધરોનાં પગલે પગલે નિર્દભ અને નિર્દોષ જીવનસાધનાના દ્વીપસ્તંભ સમાન, હૃતોપાસનાની અખંડ જ્યોતથી શોભતા શ્રીમદ્ મલ્લવાદીસૂરિજીએ ન્યાયદર્શનના અપૂર્વકોશસમાં દ્વાદશાર નયચક્રની રચના કરી, શ્રમણ દેવર્ધિગણિ જેમના મહામેધાવી પુણ્યવાન નેતૃત્વમાં જૈનાગમોની વલ્લભીવાચના' અંતિમ નિર્ણયના રૂપમાં પરિણમી, દેવવાચક અને ક્ષમાશ્રમણવાચનાના પાઠાંતરને પણ પરમાદર દૃષ્ટિથી સ્વીકારી, જે ભગવાન મહાવીરના દૃષ્ટિવાદના બારમા અંગના અંતિમ જાણકાર, મારા નિર્વાણ પછીના હજારમાં વર્ષે થશે” એવા ભાવી કથનને સંપૂર્ણ સાર્થક કર્યું. શ્રીમદ્ પૂજ્ય ચરણ સિદ્ધસેન દિવાકરસૂરિજીએ એક જ ગુરુવચને લોકમહત્તાને તૃણવત્ માની કલ્યાણમંદિર સ્તોત્ર', બત્રીસી બત્રીસી' “ન્યાયાવતાર” અને “સન્મતિતર્ક' જેવા અનેક પ્રકાશપુંજ ગ્રંથરત્નો રચ્યા. આચાર્ય સમન્તભદ્રસૂરિજી અને પાદલિપ્તસૂરિજી, માનદેવસૂરિજી, બપ્પભટ્ટસૂરિજી વગેરે જિનપરંપરાનાં ખરેખર તો આર્યરત્નો કહેવાયા. આ લેખમાળાનું સંકલન કરનાર પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજશ્રીને સંદર્ભ સાહિત્યમાં ઘણી જ દિલચસ્પી જણાય છે. મરુઘર દેશમાં આવેલ જાલોર જિલ્લામાં માલવાડા ગામ, જે નગરમાં આજ સુધીમાં પચાસથી વધારે દીક્ષાઓ થઈ છે. આ પવિત્રભૂમિ માલવાડાના વતની પ. પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ.શ્રી રત્નાકરસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજશ્રીને જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં અને શ્રતસાહિત્યના પ્રચાર-પ્રસારમાં ભારે રસ લાગ્યો છે. માલવાડાના વતની, સંસારી નામ ધનપાલભાઈ, સંસારી પિતા ઉત્તમચંદજી અને સંસારી માતા રંગુબહેન, સં. ૨૦૩૭ના મહા સુદ દના દીક્ષા લીધી. સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતોની જાળવણી તેમજ અવનવાં પ્રકાશનો પ્રગટ કરવાની તેમની દિલચસ્પી ખરેખર દાદ માગી લે છે. તેમનાં પ્રકાશનોમાં “રત્નસંચય ભાગ૧-૨-૩-૪-૫ તથા “સાગરમાં મીઠી વીરડી’ (પ્રાચીન સઝાય), પાર્શ્વનાથચરિત્ર' (ગદ્યમાં) અને વિવિધ તીર્થકલ્પ'નું ગુજરાતી ભાષાંતર તથા વિવિધ વિષય વિચારમાળા' ભા. ૧થી ૯ ભારે લોકાદર પામ્યાં છે. નવું નવું સંશોધન-સંપાદનનું તેમનું કાર્ય ચાલુ જ છે. જ્યાં જ્યાં ધાર્મિક પાઠશાળાઓ, ગુરુકુલ વ. ચાલતાં હોય ત્યાં ખાસ પ્રભાવના, યુનિફોર્મ વ. અર્પણ કરી બાળકોનો ઉત્સાહ વધારે છે. ધર્મકાર્યોમાં શ્રાવકોનું યોગદાન' ઉપર સુંદર માહિતી સંકલન કરીને આપણી સમક્ષ રજૂ કરી છે. આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. જૈન સમાજની નવી પેઢીને ધર્મમાર્ગે વાળવા પૂજ્યશ્રીના યોજનાબદ્ધ કાર્યક્રમો અવિરતપણે ચાલુ જ હોય છે. પૂજ્યશ્રીની ચીવટ અને ધગશ ખરેખર અનુમોદનીય છે. પૂજ્યશ્રીની આત્મિક ચેતના ગજબની છે. – સંપાદક Jain Education Intemational For Private & Personal use only Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ વિશ્વ અજાયબી : શ્રુતમાં શિરોમણિ : પાંડિત્યમાં - આ. ધર્મઘોષસૂરિ માત્ર “છ” ઘડીમાં ૫૦૦ શ્લોક પારસમણિ મુખપાઠ. - આ. મુનિસુંદરસૂરિ ૧૦00 જુદા જુદા સ્વર સાંભળી જૈન શાસનની સ્થાપના થાય છે શ્રુતથી. પારખી ચકાસતા. જૈન શાસન ચાલે છે શ્રુતપ્રેમીઓથી. - ઉપા. યશોવિજયજી એક સોપારી ઉછાળીને નીચે પડે જ્યાં સુધી શ્રુતની ગંગા વહેશે ત્યાં સુધી શાસન પણ એટલીવારમાં ૬ શ્લોકની રચના કરતા. બાલ્યાવસ્થામાં ટકશે. સાંભળીને ભક્તામર યાદ કરેલો. અપેક્ષાએ કેવલજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન વધારે મહત્ત્વ ધરાવે છે. ૫. જિતવિજયજી “છ” ઘડીમાં ૩૬૦ શ્લોક મુખપાઠ કરતા. શ્રત એ શ્વાસ છે, શ્રુત એ પ્રાણ છે. - પૂ. આત્મારામજી રોજ 300 શ્લોક મુખપાઠ કરતા. વીરપ્રભુના મુખકમલમાંથી શ્રતની ત્રિપદી નીકળેલ. મલવાદીસૂરિ એક જ શ્લોકના આધારે ૧૦,૦૦૦ એ શ્રુતની ત્રિપદીને ધારણ કરી ગણધર ભગવંતોએ શ્લોક રચેલ દ્વાદશારનયચક્ર તથા ૨૪,000 શ્લોકપ્રમાણ એમાંથી દ્વાદશાંગીની રચના કરેલ. પદ્મચરિતની રચના કરેલ. શ્રતજ્ઞાનના માધ્યમે શાસનની સ્થાપના અને સંચાલન થાય છે. હેમચન્દ્રાચાર્ય એક નીંબ ઉછાળીને નીચે પડે તેટલીવારમાં છે. કેવલજ્ઞાનીઓ પણ ધર્મ પમાડવા માટે શ્રુતજ્ઞાનનો સહારો લે ૯ શ્લોકની રચના કરતા. છે. તીર્થંકર પરમાત્મા કેવલજ્ઞાન પામ્યા બાદ દરરોજ ૨ પ્રહર કુમારપાલ રાજા ૭૨ વર્ષની ઉંમરે વ્યાકરણનો દેશના આપે. આ જ શ્રતધર્મનો મહિમા છે. તીર્થંકર-દેવની દેશના અભ્યાસ, વીતરાગસ્તોત્ર-યોગશાસ્ત્રનો નિત્ય સ્વાધ્યાય. પરિપૂર્ણ થયા પછી શ્રુતજ્ઞાની એવા ગણધર ભગવંતો દેશના પેથડ મંત્રી રાજસભામાં હાથી ઉપર બેસીને જતી વખતે ફરમાવે છે. એમાં પણ મુખ્ય કારણ શ્રુતજ્ઞાન છે. ઉપદેશમાળા ગ્રંથનો સ્વાધ્યાય કરતા. દર મહિને ગુરુમુખે આ જિનશાસન જયવંતું છે. ઘણુંખરું શ્રુત વિચ્છિન્ન થઈ પ્રતિક્રમણનાં સૂત્રો સંભળાવીને અશુદ્ધિ દૂર કરતાં. રોજની ગયું છે, છતાં આ કાળમાં ઘણાં શ્રુતપ્રેમીઓ, શ્રમણવૃંદો અને ૧ નવી ગાથા કરતા. શ્રુતપ્રેમી શ્રમણોપાસકો થયાં છે અને થાય છે. હાલમાં પણ વસ્તુપાલ મંત્રી સ્વયં સંસ્કૃતમાં નવાં કાવ્યો રચી હસ્તલિખિત તાડપત્રી પ્રતો લખવાનું કાર્ય જે જે મહાત્માઓએ કંઠસ્થ કરતા. આદર્યું છે તે ખરેખર જિનશાસનનાં ગૌરવવંતા શ્રુતપ્રેમીઓ ગણાય, કારણ કે પરમાત્માનું શાસન જે ટકશે તે આ જ હાલમાં પણ ઘણા બાલમુનિઓ, ઘણાં સાધ્વી ભગવંતો હસ્તલિખિત પ્રતોને આધારે ટકશે. અત્યારના કાળમાં વધારેમાં દિવસની ૫૦-૧૦૦-૫૦૦-૧૦૦૦ ગાથા પણ યાદ કરીને વધારે સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો શ્રુતપ્રેમી બની શ્રુતભક્તિ કરી રહ્યાં છે. જિનશાસનની શોભા વધારી રહ્યાં છે. તેવા શ્રુતપ્રેમીઓને વાંચી વિજયસેનસૂરિએ ૬૩૬000 શ્લોકપ્રમાણ આગમ અનુમોદના કરો. વાચનાનું પુનરાવર્તન દેવસૂરિજીને કરાવેલ. શ્રત કંઠસ્થ કરવા દ્વારા કર્મનિર્જરા એક શબ્દના અનેકાર્થ સાહિત્યકારકો કરતા મહાપુરુષો ૧. આ. બપ્પભટ્ટસૂરિ તરીઝનીગદશનાર્થી ૩૦૦ અર્થ * દુર્બલિકા પુષ્પમિત્ર પ્રતિદિન ૭00 ગાથા મુખપાઠ ૨. કવિ શ્રીપાલ ભૂભારોદ્ધારણોપદ ૧૦૦ અર્થ કરતાં. ૩. આ. રત્નપ્રભસૂરિ રત્નાકરાવ તારિકાગતપદ્ય ૧૦૦ અર્થ * આ. બપ્પભટ્ટસૂરિ પ્રતિદિન ૧૦૦૦ શ્લોક મુખપાઠ ૪. પં. વર્ધમાનગણિ કુમારવિહાર પ્રશસ્તિ ૮૭મું પદ ૧૦ કરતા. અર્થ Jain Education Intemational Page #469 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૫૭. ૫. આ. સોમતિલકસૂરિ સિદ્ધાર્થ નરેન્દ્ર કાવ્ય ૨૫ અર્થ સુવર્ણમહોર અર્પણ કરી શ્રુતભક્તિ કરેલ. ઝાંઝણ શાહે ૬. જિનમાણિકસૂરિ શતાર્થ કાવ્ય 100 અર્થ ૩૬000 સોનામહોર ખર્ચી સોનેરી સ્યાહીથી ગ્રંથો લખાવેલ. ૭. પં. હર્ષકુલ ગણિ નમો અરિહંતાણું પદ ૧૧૦ અર્થ | (સુકૃતસાગર] ૮. પં. માનસાગરજી શતાર્થી વિવરણ ૧૦૦ અર્થ * માંડવહઢના સંગ્રામ સોનીએ ભગવતીસૂત્રમાં આવતા ૯. આ. જયસુંદરસૂરિ યોગશાસ્ત્ર પ્ર. ૨ ગોયમા' પદ દીઠ એક સોનામહોર, તેમની પત્નીએ અડધી ૧૦૦ અર્થ સોનામહોર, પુત્રવધૂએ પા સોનામહોર મૂકી શ્રુતભક્તિ કરેલ. ૧૦. ઉદયધર્મમુનિ ઉપદેશમાળા ૫૧મી ગાથા ૧૦૦ અર્થ કુલ ૩૬+૧૮+૯=૬૩૦૦૦ સોનામહોરનો સવ્યય કરેલ. તે ૧૧. દાનસૂરિ શિષ્ય વર્ધમાન જિનકાવ્ય નિ જિનકાવ્ય ૬ અર્થ દ્રવ્યથી સોનેરી સ્યાહીથી આગમ-ગ્રંથો લખાવેલ. ૧૨. ઉપા. લાભવિજયજી યોગશાસ્ત્ર પ્રથમ શ્લોક ૫૦૦ અર્થ [માંડવગઢ ઇતિહાસ ૧૩. ઉપા. સમયસુંદરગણિ રાજાનો દદતે સૌખ્યમ્ ૮ લાખ અર્થ * ભૈસા શેઠ ભીનમાલ શહેરમાં આ. દેવગુપ્તસૂરિના ૧૪. ઉપા. મેઘવિજયજી સપ્તસંધાન મહાકાવ્ય ચાતુર્માસમાં સવાલાખ દ્રવ્ય ખર્ચીને આગમ મહોત્સવ કરેલ ૧૫. આ. દેવરત્નસૂરિ “સબૂ'પદના ૩૯ અર્થ અને ભગવતીસૂત્રની વાચનામાં ગોયમા’ પદ દીઠ એક સોનામહોર મૂકેલ. [પાર્શ્વનાથ પર ઇતિ.] ૧૬. વિજયસેનસૂરિ નમોદુર્વાર રાગાદિ’ ૭૦૦ અર્થ * કુમારપાલ રાજાએ એવો નિયમ કર્યો કે જ્યાં સુધી ૧૭. આ. જિનપ્રભસૂરિ દરરોજ નવી પાંચ ગાથા કર્યા પછી ગુરુએ રચેલા ગ્રંથોને તાડપત્રી ઉપર ન લખાવું ત્યાં સુધી દહીંનો ગોચરી વાપરતા. આ કાળમાં પણ અનેક ત્યાગ. તેથી ૭00 લહિયાઓને બેસાડી આગમ-ગ્રંથો લખાવવા જ્ઞાનભંડારમાં આ ગ્રંથો ઉપલબ્ધ પણ માંડ્યા. લખતાં લખતાં તાડપત્રો ખૂટી ગયાં. તેથી એવો નિયમ કર્યો કે જ્યાં સુધી બીજાં તાડપત્રો ન આવે ત્યાં સુધી અન્ન શ્રમણોપાસકોની શ્રુતભક્તિ જલનો ત્યાગ. ત્રીજા દિવસે ક્ષેત્રદેવતા પ્રસન્ન થયા. બગીચામાં જ વસ્તપાલ મંત્રીએ સાત કરોડ દ્રવ્ય ખર્ચા જ્ઞાનભંડાર તાડપત્રીઓનાં વૃક્ષો ઊગી નીકળ્યાં. વનપાલકે વધામણી આપી. બનાવેલ. સર્વ આગમોની એક એક પ્રત સોનાની સ્યાહીથી પછી પારણું કર્યું. કેવી શ્રુતભક્તિ એ રાજાના દિલમાં હશે! લખાવેલ. બાકીની પ્રતો તાડપત્રો અને ખાદીના કાગળો ઉપર પોતાના જીવનકાળમાં ૬૩૬000 ગ્રંથો લખાવ્યા અને સિદ્ધહેમ લખાવેલ. તેમજ સ્વહસ્તે ધર્માલ્યુદયાદિવિવિધ ગ્રંથોનું લેખન વ્યાકરણની ૨૧ પ્રતિઓ લખાવેલ. દરેક આગમોની સુવર્ણાક્ષરી પ્રિભાવક ચરિત્રો ૭-૭ પ્રતો લખાવેલ. [ઉપદેશ તરંગિણી] વિ.સં. ૧૪૭૨માં આચાર્યદેવશ્રી સોમસુંદરસૂરિજીનાં * જાવડશાહે ૩૬000 સોનામહોર ખર્ચ સોનેરી ઉપદેશથી ખંભાતતીર્થમાં રામ અને પર્વત નામના બે ભાઈઓએ સ્યાહીથી ગ્રંથો લખાવેલ. અગિયાર અંગો લહિયાઓ પાસે લખાવેલાં. - આજે જેસલમેરના જ્ઞાનભંડારમાં તાડપત્રીઓ ઉપર - મથુરા નગરીના પદમશાહે સવાલાખ સૌનૈયા ખર્ચી સોનેરી રૂપેરી અક્ષરોવાળા ૨૬૮૩ ગ્રન્થો વિદ્યમાન છે. બીજી ભગવતીસૂત્રનો મહામહોત્સવ કરેલ. ગોયમા'પદ દીઠ ૧-૧. પણ ઘણી હસ્તલિખિત પ્રતો વિદ્યમાન છે. સોનામહોર મૂકીને શ્રુતભક્તિ કરેલ. [પાર્શ્વનાથ પર. ઇતિ.] : વર્તમાનકાળમાં આ. હેમચંદ્રસૂરિજીના ઉપદેશથી & થરાદના આભ સંઘવીએ એક કરોડ દ્રવ્ય ખર્ચા જિનશાસન આરાધના ટ્રસ્ટ ગ્રંથો-આગમોનો જીર્ણોદ્ધારો કરી ૬.૩૯૦૦૦ શ્લોક પ્રમાણ ગ્રંથોનું લેખન લહિયાઓ પાસે પુનઃ સંપાદન માટે સારી સેવા બજાવી રહ્યા છે. કરાવેલ. [ઉપદેશ તરંગિણી] * આ. પાસાગરસૂરિજીએ ઘણી મહેનત કરી લાખો પેથડમંત્રીએ સાત કરોડ દ્રવ્ય ખર્ચા ત્રણ જ્ઞાનભંડાર પ્રતો-પુસ્તકો ભેગાં કરી કોબાનો વિશાળ જ્ઞાનભંડાર બનાવેલ બનાવેલ. ભગવતીસૂત્રમાં આવતા ગોયમા' પદ દીઠ એક જે ઘણાં ગ્રન્થ સંશોધકોને ઉપયોગી રહે છે. કરેલ. Jain Education Intemational Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ વિશ્વ અજાયબી : સંયમજીવનમાં સતત ઋતભક્તિ ૨૦. ઉપા. વિનયવિજયજીએ શાંતસુધારસ લોકપ્રકાશાદિ ગ્રંથો - કરનારા મહાપુરુષો રચેલ. ૨૧ઉપા. યશોવિજયજીએ જ્ઞાનસાર-રહસ્ય-સારશતકાદિ ઘણા ૧. નાગાર્જુસૂરિએ આગમ અનુયોગની વાચના સતત રાખેલ. ગ્રંથો રચેલ. સિદ્ધસેન દિવાકરસૂરિએ સન્મતિતર્ક-કલ્યાણમંદિરાદિ ૨૨. ઉપા. ધર્મસાગરજીએ તત્ત્વ તરંગિણી જેવા ગ્રંથો રચેલ. મહાતાર્કિક ગ્રંથોની રચના કરેલ. ૨૩. જ્ઞાનવિમલસૂરિ-રૂપવિજયજી-વીરવિજયજીએ ઘણાં સ્તવનો ૩. ધનેશ્વરસૂરિએ ૨૪,000 શ્લોકપ્રમાણ શત્રુંજય માહાભ્ય રચેલ. બનાવેલો. ૪. શિવશર્મસૂરિએ બીજાપૂર્વમાંથી ઉદ્ધરી ‘કમ્મપયડી' ગ્રંથની ૨૪. આનંદઘનજીએ આધ્યાત્મિક પદોની રચના કરેલ. રચના કરેલ. ૨૫. મલ્લવાદીસૂરિએ દ્વાદશારનયચક્ર ગ્રંથ રચેલ. ૫. જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્ય, ૨૬. ઉમાસ્વાતિએ તત્ત્વાર્થાધિગમાદિ પ00 ગ્રંથો રચેલા. ધ્યાનશતકાદિ ગ્રંથો રચેલ. શ્રમણ ભગવંતો દ્વારા ૮. માનતંગરિએ ભક્તામર સ્તોત્ર દ્વારા બેડીઓ તોડેલ, દેવર્તિગણિના સાનિધ્યમાં લિપિબદ્ધ થયેલ ૮૪ આગમો : ૭. હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરેલ. ૧. આચારાંગ ૨૩. વહિનદશા ૮. સિદ્ધર્ષિગણિએ ઉપમિતિ ભવપ્રપંચાકથા જેવા અજોડ ૨. સૂત્રકૃતાંગ ૨૪. ચતુ શરણપયના વૈરાગ્યગ્રંથ રચેલ. ઠાણાંગ ૨૫. આતુરપ્રત્યાખ્યાન ૯. શોભનમુનિએ ચાલતાં-ચાલતાં યમકબદ્ધ સ્તુતિઓ રચેલ. સમવાયાંગ ૨૬. મહાપ્રત્યાખ્યાન ભગવતી ૧૦. અભયદેવસૂરિએ નવાંગી ટીકાની રચના કરેલ. ૨૭. ભક્તપરીક્ષા જ્ઞાતાધર્મકથાગ ૨૮. તંદુલવૈચારિક ૧૧. બપ્પભટ્ટસૂરિ સરસ્વતી સ્તોત્રની રચના કરેલ. ઉપાસક ૨૯. ગણિવિજ્જા ૧૨. હેમચંદ્રસૂરિએ સિદ્ધહેમ વ્યાકરણાદિ સાડાત્રણ કરોડ ૮: અંતકૃદશાંગ ૩૦. ગચ્છાચાર શ્લોકની રચના કરેલ. ૯. અનુત્તરોપપાતિક ૩૧. દેવેન્દ્રસ્તવ ૧૩. મલયગિરિજીએ આગમાદિ ઉપર સરલ ટીકા બનાવેલ. ૧૦. પ્રશ્નવ્યાકરણ ૩૨. મરણસમાધિ ૧૪. મલધારી હેમચંદ્રસૂરિએ ભવભાવનાદિ ગ્રંથો ઉપર ટીકા ૧૧. વિપાકાંગ ૩૩. દશાશ્રુતસ્કંધ ૧૨. ઔપપાતિક ૩૪. બૃહક્કલ્પ ૧૫. સોમપ્રભસૂરિએ સિવ્ર પ્રકરણાદિ ગ્રંથોની રચના કરેલ. 13. રાજાવિ ૩૫. વ્યવહાર ૧૪. જીવાભિગમ ૧૬. રત્નશેખરસૂરિએ શ્રાદ્ધવિધિ-આચારપ્રદીપ-ક્ષેત્રસમાસાદિ ૩૬. સસ્તારક ૧૫. પ્રજ્ઞાપના ગ્રંથો રચેલ. ૩૭. જિતકલ્પ ૧૬. સૂર્યપ્રશસ્તિ ૩૮. નિશીથ ૧૭. મુનિસુંદરસૂરિએ અધ્યાત્મકલ્પદ્રુમ-સંતિકર ગાદિ ગ્રંથો ૧૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ ૩૯. મહાનિશીથ રચેલ. ૧૮. નિરયાવલિકા ૪૦. આવશ્યક ૧૮. દેસૂરિએ કર્મકાંથ-ભાષાદિ ગ્રંથોની રચના કરેલ. ૧૯. જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ૪૧. દશવૈકાલિક ૧૯. મલ્લિષેણસૂરિએ સ્યાદ્વાદમંજરી આદિ ન્યાયના ગ્રંથો ૨૦. કલ્પાવતંસિકા ૪૨. ઉત્તરાધ્યયન ૨૧ પુષ્પિકા ૪૩ પિંડનિર્યુક્તિ ૨૨. પુષ્પચૂલિકા ૪૪. નંદીસૂત્ર રચેલ. રચેલ. Jain Education Intemational ducation Intermational For Private & Personal use only Page #471 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૫૯ ૪૫. અનુયોગદ્વાર ૬૫. મહલિકા વિમાન શ્રુતભક્તિના વિવિધ પ્રકારો ૪૬. કલ્પિતાકલ્પિત ૬૬. અંગચૂલિકા વર્તમાન સમયમાં શ્રતભક્તિ ઘણી ઓછી થઈ ગઈ છે. ૪૭. ચૂર્ણાંકલ્પ ૬૭. વર્ગચૂલિકા શ્રતભક્તિના વિવિધ પ્રકારો લખ્યા છે. કોઈ પણ રીતે શ્રતભક્તિ ૪૮. મહાકાવ્ય ૬૮. વિપાકચૂલિકા કરી શ્રુતપ્રેમી-શાસનપ્રેમી બની આત્મકલ્યાણ કરે. ૪૯. મહાકલ્પ ૬૯. અરુણોપપાત ૫૦. ચંડવેધક - સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરાવતાં સૂત્રો ગોખવાં. ૭૦. વરુણોપપાત ૫૧. પ્રમાદાપ્રમાદ ૭૧. ગરૂડોપપાત * સૂત્રોનું પુનરાવર્તન કરવું. ૫૨. પોરિસિમંડલ ૭૨. વૈશ્રવણોપપાત * સૂત્રોની ગાથા દેવી. ૫૩. મંડલપ્રવેશ ૭૩. વેલંધરોપપાત * પરસ્પર બેસીને સ્વાધ્યાય કરવો. ૫૪. વિદ્યાચરણવિનિશ્ચય ૭૪. દેવેન્દોષપાત કક ગણધર ભગવંત રચિત સૂત્રો છે તેવાં બહુમાનપૂર્વક સૂત્રો ૫૫. ધ્યાનવિભક્તિ ૭૫. ઉત્થાનશ્રુત બોલવાં. પ. નાગ પરિયાપાલિકા ૭૬. બંધદશા * સૂત્રો ગોખતાં હોય તેની સેવા કરવી. ૫૭. આત્મવિશોધિ ૭૭. ગ્રિદ્ધિદશા ૫૮. સમુત્થાન શ્રત ૭૮. દીર્ઘદશા * ધાર્મિક અધ્યાપકોનું સન્માન કરવું. ૫૯. વીતરાગ શ્રુત ૭૯. મહાસ્વપ્નભાવના છે. પ્રતો-પોથીઓ-પાટલીઓની સાફસફાઈ કરવી. ૬૦. વિહારકલ્પ ૮૦. ચારણસ્વપ્નભાવના - પાઠશાળામાં બાળકોને ભણવા મોકલવાં. ૬૧. ચરણવિધિ ૮૧. તેજોનિ:સર્ગ - પાઠશાળામાં બાળકોને પ્રોત્સાહન આપવું. ૬૨. ઋષિભાષિત ૮૨. આશીવિષભાવના ૬૩. દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ ૮૩. દષ્ટિવિષભાવના પાઠશાળામાં નિ:શુલ્ક : નિઃસ્વાર્થ સેવા બજાવવી. ૬૪. યુલિકા વિમાન ૮૪. અંગવિદ્યા * પુસ્તકોને પૂંઠાં ચડાવવાં, બાઇન્ડિંગ કરવું. ચરમ તીર્થકર શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણપછી એક પુસ્તકોને પોતાના આસનથી ઊંચાં રાખવાં. ૯૮૦ વર્ષે, મતાંતરે ૯૯૩ વર્ષે વલ્લભીપુરમાં શ્રી દેવદ્ધિક્ષમા- : પોથીબંધન મેલાં થયાં હોય તો ધોવાં.. શ્રમણાદિ ૫00 આચાર્યને એકત્રિત કર્યા. શ્રુતરક્ષા માટે * હસ્તલિખિત પ્રતો લખાવવી. શ્રુતગંગા આગળ વધતી રહે તે હેતુથી આગમ-ગ્રંથોને પુસ્તકારૂઢ કરવાનું ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવેલ. ઘણું બધું શ્રુત - હસ્તલિખિત જાતે લખવું. વિનાશ પામવા છતાં જે આચાર્યોને જે જે યાદ હતું તે બધું - સુવર્ણાક્ષરી-રૂપેરી અક્ષરોવાળા આગમો-ગ્રંથો લખાવવા. લખવાનું ચાલુ કરેલ. ૧૩ વર્ષે આ કાર્ય પરિપૂર્ણ થયું. એમાં આગમ-ગ્રંથો માટે લાકડાનાં ડાભડાં બનાવવાં. વિદ્વાનોનો એવો નિષ્કર્ષ નિકાળે છે કે એ વખતે ૧ કરોડ ગ્રંથ લખાણાં એક કરોડ ગ્રંથના ૧ અબજ પાનાં થાય. ૧ દિવસમાં જ્ઞાનભંડારની સાફસફાઈ કરવી. અંદાજે ૨ લાખ ૧૩ હજાર ૭૦૦ પાનાં લખાય તો ૧૩ વર્ષે 8 ગ્રંથપાલનું સન્માન કરવું. એક કરોડ પાના પરિપૂર્ણ થાય. આટલું બધું શ્રત લખવા માટે જ જ્ઞાનમંદિરમાં જઈ ચૈત્યવંદન કરવું. વલ્લભીપુર સંઘે કેટલી સ્યાહી, કેટલા કાગળોની વ્યવસ્થા કરી - જ્ઞાનમંદિરમાં જઈને જ્ઞાનની સ્તુતિઓ બોલવી. હશે, કેવું ઉત્તમ પ્રકારનું સૌભાગ્ય વલ્લભીપુર સંઘને સાંપડ્યું નક પુસ્તકો પ્રતો છપાવવામાં સહયોગ આપવો. હશે! ધન્ય છે એ શ્રુતપ્રેમી શ્રમણવૃંદને - દરેક આગમ-પુસ્તક ગ્રંથનાં પ્રફ ચેક કરવાં. ધન્ય છે એ શાસનપ્રેમી સંઘને. * પ્રશ્નપેપરો દ્વારા પરીક્ષા લેવી. Jain Education Intemational Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ વિશ્વ અજાયબી : - સમ્યગુજ્ઞાન પ્રશ્નપેપરની પરીક્ષા આપવી. * જીર્ણ-આગમ ગ્રંથોને પુનઃ પ્રકાશિત કરવા. * સુવર્ણદ્રવ્ય દ્વારા શ્રુતપૂજા કરવી. * શ્રુત મહાપૂજા ગોઠવવી. * ૪૫ આગમના છોડ ભરાવવા. - સાપડા ઉપર પુસ્તક રાખીને ગોખવું. * આગમો-ગ્રંથો માટે નવાં બોક્સો, નવી પોથી બનાવવી. * ૪૫ આગમનો વરઘોડો કાઢવો. * આગમને મસ્તક ઉપર રાખીને ચાલવું. * પુસ્તક-પ્રત પડી જાય તો ખમાસમણાં આપવા. જ્ઞાનપંચમીની આરાધના કરવી. * ૫૧ ખમાસમણાં આપવાં. - પાંચ જ્ઞાન તથા પી લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. એક સરસ્વતી માતાનું પૂજન ભણાવવું. * સરસ્વતી વંદના યાદ કરવી. - સરસ્વતી વંદના પાઠશાળાનાં બાળકોને બોલાવવી. * ૐ હ્રીં નમો નાણસ્સનો જાપ કરવો. * ૪૫ આગમનાં નામ ૧૪ પૂર્વનાં નામ યાદ કરવાં. * લહિયાઓનું સન્માન કરવું. - લહિયા માટે બધી જાતની વ્યવસ્થા કરવી. * યાદ નહીં થાય તો પણ ગોખવું. * બંને ટાઇમ પ્રતિક્રમણ ભણાવવું. - જિનાલયમાં દેવવંદન-ચૈત્યવંદન-સ્તવનાદિ બોલવાં. * પુસ્તકો-પોથીઓની સુરક્ષા માટે ઘોડાવજ મૂકવી. * નવાં જ્ઞાનમંદિરો બનાવવાં. * કલ્પસૂત્ર-બારસાસૂત્રના ચડાવા લેવા. * કલ્પસૂત્ર-બારસાસૂત્રની પૂજા કરવી. - જીર્ણ પ્રતો-પોથીઓ ઊધઇવાળાં પુસ્તકોને જયણાપૂર્વક પરઠવવાં. * સરસ્વતી માતાની મૂર્તિ ભરાવવી. * આગમો-ગ્રંથો સામે ધૂપ-દીપ-ફળ-નૈવેદ્ય મૂકવાં. * આગમની અષ્ટપ્રકારી પૂજા કરવી. * જ્ઞાનમંદિરોમાં જઈ ગયુંલી કરવી. - દરેક ગામમાં જ્ઞાનભંડારનાં દર્શન-વંદન કરવાં. * ગણધર ભગવંતોનાં દેવવંદન કરવાં. - આગમવાચના આપવી. વાચનામાં સહયોગ આપવો. - જ્ઞાનશિબિરો ગોઠવવી. * સામૂહિક સામાયિકમાં સૂત્રો ગોખાવવાં. સામાયિક-પૌષધ લઈ સૂત્રો ગોખવાં. - સાધુ-સાધ્વીજીને ભણાવનાર પંડિતોનું સન્માન-વેતન આદિ. * જ્ઞાનદ્રવ્યની રકમનો તુરંત સદુપયોગ આગમ લખાવવામાં. ગુરુદેવની વાણી સાંભળવી. પ્રવચન વખતે ગહુલી-ધૂપ-દીવા કરવાં. પ્રવચન પહેલાં અને પછી બંને વખત વંદન કરવાં. રસ્તામાં ઉપાશ્રય આદિમાં અક્ષરવાળા કાગળો પડ્યા હોય તો લઈને જયણાપૂર્વક પાઠવવા. * સૂત્રો–અર્થો વ. લખવાં અને લખાવવાં. * ભણતાં પૂર્વે દરરોજ પાંચ જ્ઞાનના પાંચ ખમાસમણ આપવાં. સમ્યગુ જ્ઞાનની સાથે સાથે સમ્યગુ દર્શન નિર્મલ બને તે હેતુથી પાઠશાળાનાં શિક્ષકો તથા બાળકોને તીર્થયાત્રા કરાવવી. * શ્રુત મહાપૂજામાં શ્રુતની તમામ સામગ્રી જાતે ગોઠવવી અને પાછી યોગ્ય સ્થાને મૂકવી. * જ્ઞાનાભ્યાસ માટે ટેબલ-ડેસ્ક આદિ ભેટ આપવા. * ૪૫ આગમનની પૂજા ભણાવવી. * ૪૫ આગમની આરાધના કરવી. * શંખેશ્વર-પાલીતાણામાં જે આગમમંદિરો છે ત્યાં જઈ પૂજા ચૈત્યવંદનાદિ કરવા. * દરેક આગમો આગળ ધૂપ-દીપ આદિ કરવા. * જ્ઞાનભંડારના લીસ્ટ બનાવવા. Jain Education Intemational Page #473 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૬૧ નં વંદિg ૪ us છે ૫૦ની સંખ્યા દ્વારા ઇતિહાસની પ્રશ્નોત્તરી ૫૦ ગાથા ક્યા સૂત્રની છે? ૫૦ ગાથા જે સૂત્રની છે તેનાં રચયિતા કોણ? ગણધર ભગવંત ૫૦ બોલ ક્યા ઉપકરણના છે? મુહપત્તિ ૪. ૫૦ ધનુષની ઉંચાઈ ક્યા વાસુદેવની પુરુષોત્તમ ૫૦વી પાટ પરંપરામાં ક્યા આચાર્ય થયેલા? સોમસુંદરસૂરિ ૫૦વી પાટ પરંપરામાં થયેલ આચાર્યે ક્યા તીર્થની પ્રતિષ્ઠા કરાવેલ? રાણકપુર ૫) ખમાસમણ ક્યા પદની આરાધનામાં આવે? તાપપદ ૫૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ ક્યા પદમાં આવે? તપપદ ૫૦ ગાથા દશવૈકાલિકનાં ક્યા અધ્યયનની છે? પાંચવાનો બીજો ઉદેશો ૧૦. ૫૦વી પાટ પરંપરામાં આવતા આચાર્યનાં નામનો ક્યો ગ્રંથ છે? સોમસૌભાગ્ય કાવ્ય ૧૧. ૫૦ ખમાસમણા-કાઉસગ્ગ ક્યા આગમાના છે? જંબુદ્વીપ પ્રાપ્તિ ૧૨. ૫૦ હજાર સામાનિક દેવો ક્યા દેવલોકમાં? લાન્તક ૧૩. ૫૦ લાખ ક્રોડ સાગર પ્રમાણ નિર્વાણ અંતર કોનું? રિષભદેવ-અજિતનાથ ૪. ૫૦ ગણધર ક્યા તીર્થકરના છે? અનંતનાથ ૧૫. ૫૦ની ઉપર એક ગાથા ક્યા સૂત્રની છે? જીવવિચાર ૧૬. ૫૦ ધાર્મિક પાઠશાળા ક્યા નગરમાં છે? અમદાવાદ ૧૭. ૫૦ ધનુષની ઉંચાઈ ક્યા તીર્થકરની છે? અનંતનાથ ૫૦ હજાર સાધ્વીજીની સંપદા ક્યા તીર્થકરની? મુનિસુવ્રતસ્વામી ૧૯. ૫0 યોજન વિખંભ ક્યા પર્વતનો છે? કાંચનપર્વતા ૫0 યોજન લાંબી કઈ ગુફા છે? તમિસા-ખંડઅપાતા ૨૧. ૫૦ યોજન વિખંભવાળા ક્યા પર્વતના શિખરો? દીવિતાસ્ત્ર ૨૨. ૫૦ હજાર કેવળીનાં ગુરુ કૌણ? ગૌતમસ્વામી ૫૦ વર્ષની ઉંમરે સંયમ સ્વીકારનાર કોણ? ઈન્દ્રભૂતિ ૨૪. ૫૦ વર્ષ સંયમમાં પ0 વર્ષ સંસારમાં કોણ? સુધમસ્વિામી ૨૫. ૫૦ જિનાલયોની પ્રતિષ્ઠા ક્યા આચાર્યો કરાવેલ? હીરસૂરિજી ૨૬. ૫૦ જિનાલયોની અંજનશલાકા કરનાર વર્તમાન આચાર્ય ભગવંત? પદ્મસૂરિજી ૨૭. ૫૦થી વધારે દીક્ષા આપનાર આચાર્ય ભગવંત રાજેન્દ્રસૂરિ (કલિકુંડવાળા) ૨૮. ૫૦ સાલપૂર્ણ કરી ૫૧વાં વર્ષમાં પ્રવેશ કરનાર? વિ.સં. ૨૦૬૪ રત્નાકરસૂરિ ૨૯, ૫૦ વર્ષની ઉમ્રમાં રાજગાદી કોને પ્રાપ્ત થયેલ? કુમારપાલ ૩૦, ૫૦થી વધારે પુસ્તકો પ્રકાશિત કરનાર આચાર્ય ભગવંત? આ. રત્નસુંદરસુરિ ૩૧. ૫૦ હજાર રથ ક્યાં રાજા પાસે હતા? કુમારપાળ ૩૨. ૫૦ વર્ષ સુધી ક્યા જિનાલયનું કામ ચાલે? રાણકપુર ૩૩. ૫૦થી વધારે જિનાલયો ક્યા તીર્થમાં છે? પાલિતાણા Jain Education Intemational Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ વિશ્વ અજાયબી : ૩૪. ૫૦થી વધારે જિનાલયો રાજસ્થાનનાં ક્યા નગરમાં છે? ઉદયપુર ૩૫. ૫0 યોજન પ્રમાણ શત્રુંજય ક્યા આરામાં? ચોથા આરામાં ૩૬. ૫૦ લાખ ભવન ક્યા ઇન્દ્રના છે? બલીન્દ્ર ૩૭. ૫૦ હજાર દ્રવ્યથી ગુરુપૂજન કરનાર શ્રાવક મલશ્રેષ્ઠી ૩૮. ૫૦ ધનુષ ઉંચા ક્યા બલદેવ હતા? સુપ્રભ ૩૯. ૫૦ હજાર વર્ષની ઉમ્ર ક્યા શલાકા પુરુષની? નંદના ૪૦. ૫૦ લાખ ઉપર શ્લોકની રચના કરનાર આચાર્ય ભગવંત? હેમચંદ્રાચાર્ય ૪૧. ૫૦ હજાર પૂર્વ સુધી રાજ્યપાલન કોણે કરેલ? શીતલનાથ ૪૨. ૫૦ હજાર વર્ષ સુધી યુગપ્રધાન બનીને કોણ વિચરેલ? ચશોભદ્રસૂરિ ૪૩. ૫૦ વર્ષ સુધી શલ્યવાળી તપસ્યા કોણે કરેલ? લક્ષ્મણા સાધ્વીજી ૪૪. ૫૦ હજારથી વધારે પુસ્તકો ક્યા ભંડારમાં છે? કોબા ૪૫. ૫૦થી વધારે શિષ્યો મા આચાર્ય ભગવંતને હતા? રામચંદ્રસૂરિ ૪૬. ૫૦થી વધારે ક્યા તીર્થના નામ છે? પાલિતાણા ૪૭. ૫૦ હજાર યુવાનોની સામૂહિક સામાયિક કરાવનાર ગુણરત્નસૂરિ ૪૮. ૫૦ લાખ પૂર્વ જેટલું આયુષ્ય ક્યા તીર્થકરનું? અભિનંદનસ્વામી ૪૯. ૫૦થી વધારે પુત્રો કેટલા તીર્થકરોને હતા? ૫૦. ૫૦ વર્ષની ઉમ્ર પછી વ્યાકરણ ભણવા કોણ બેઠા? કુમારપાલ મારી વૈરાગ્યકથા નં.-૧૯ --------' વૃદ્ધાવસ્થાની વિષમતા દેખી વેરાગ્ય શાંતિસ્નાત્ર મહાપૂજનનું ખાત્રજળ મારી પટરાણીને એક વૃદ્ધ કંચુકી મારફત મોકલ્યું જે ધ્રુજતા પગ, દાંત વગરનું 1 મુખ, શ્વેત રોમરાજી અને હાડમાંસ રક્તહિનતાના કારણે અશક્ત હોવાથી કૈકેયી પાસે પહોંચવામાં મોડો પડ્યો, અને i લાંબુ વિચાર્યા વગર પોતાનું માનભંગ જાણી પટ્ટરાણીએ વસ્ત્ર લઈ ફાંસો ખાવા દુસ્સાહસ કર્યું. તે ઘટનાથી અયોધ્યાપતિ છતાંય હું રાજા દશરથ દીક્ષા મનવાળો થયો. કંચુકીની વિષમ વૃદ્ધાવસ્થા આવે તે પૂર્વે જ સંસાર છોડી દેવો | તેવી ભાવનાથી હું સંસારસુખોથી ઉમુખ બની ગયો, તેમાં વળી એક દિવસ સત્યમુનિ નામના મહાત્માએ મારી 1 જિજ્ઞાસા સંતોષવા મને મારો જ પૂર્વભવ જણાવ્યો. તે પ્રમાણે અનેક ભવો પહેલાં મારો આત્મા ઉપસ્તિ નામની કન્યા હતો. સાધુઓની નિંદા અને કદર્થના કરનારી તે સ્ત્રી આશાતનાના કારણે અનેક તિર્યંચગતિમાં ભટકી. તેમ કરતાં કર્મ ખપતાં હું વરુણ નામે સદાચારી વણિકપુત્ર પણ બન્યો તે પછી યુગલિક બની દેવ બન્યો. તે પછી સૂર્યજય નામનો રાજપુત્ર હું બન્યો અને પિતા રત્નમાળીની સાથે મેં દશરથે પૂર્વભવમાં દીક્ષા લીધેલી. ચારિત્ર ચોખ્ખું પાળી ૭માં દેવલોકમાં દેવતા બન્યો અને ત્યાંથી ચ્યવી રાજા દશરથ થયો છું. પૂર્વભવના પાપ-પુણ્યના પતન-ઉત્થાનથી થાકેલા મેં ; પૂર્વભવોની ઘટમાળ પછી દીક્ષાભાવને દઢ કરી રજોહરણ લઈ સંસાર સદા માટે છોડી દીધો. મારા પુત્ર રામે નાના ! પુત્ર ભરતનો પરાણે રાજ્યાભિષેક કરી પોતે વનવાસ સ્વીકાર્યો તે બધીય ઘટનાઓએ વૈરાગ્ય વરાળ તેજ કરી અને ! મુનિરાજ સત્યભૂતિએ સંયમ પ્રદાન કરી મને તાર્યો. વૈરાગ્યના નિમિત્તો બહાર કરતાંય ઘરમાંથી જલ્દી મળી શકે છે, જે સત્ય છે. ---- (સાક્ષી-રાજા દશરથ) Jain Education Intemational Page #475 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૬૩. સૂરિમંગ સહિતના સાધક સૂરિવશે - અષ્ટવિધ પ્રભાવકોમાં મંત્રપ્રભાવક અને વિદ્યાપ્રભાવકનું પણ આગવું સ્થાન છે. આજે પણ જૈન શ્રમણ સંસ્થા પાસે સૂરિમંત્ર કે વર્ધમાનવિદ્યા જેવા પવિત્ર મંત્રો અને વિદ્યાઓનો અણમોલ વારસો જીવંત સ્વરૂપે સચવાયેલો છે. અનેક પૂજ્ય આચાર્ય ભગવંતો સૂરિમંત્રના પંચ–પ્રસ્થાનની આરાધના કરે છે. આજે એવા પણ આચાર્ય ભગવંતો વિદ્યમાન છે, જેમણે સૂરિમંત્ર પ્રસ્થાનની આરાધના અનેક વાર કરી હોય. આ મંત્રના દિવ્ય પ્રભાવથી અવસરે–અવસરે ઉપદ્રવોનું નિવારણ અને શાસનનાઅભ્યદયની ચમત્કૃતિઓ પણ સર્જી શકાય છે. આ સૌ પૂજ્યો દ્વારા જિનશાસનની અપૂર્વ આરાધના, રક્ષા અને પ્રભાવના કરવાપૂર્વક સાહિત્ય-ઉપકાર પણ શ્રી ચતુર્વિધ સંઘ માટે ખૂબ જ અવર્ણનીય છે. ‘દક્ષિણ-દીપક'- દક્ષિણ દેશોદ્ધારક” સમર્થ પ્રવચનકાર પૂ. આ.શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ. મનોહર માલવાદેશની જાવરા નગરી પૂજ્યશ્રીની જન્મભૂમિ હતી. પિતાનું નામ મૂળચંદભાઈ અને માતાનું નામ ધાપુબાઈ હતું. ઓસવાલ જ્ઞાતિનાં આ દંપતીને ત્યાં સં. ૧૯૫૩માં તેઓશ્રીનો જન્મ થયો હતો. તેમનું સંસારી નામ દોલતરામ હતું. તેમનાથી છસાત વર્ષે મોટાં રાજકુંવર નામે એક બહેન હતાં. દોલતરામની બાલ્યાવસ્થામાં જ પિતાએ ધંધાર્થે બીકાનેરમાં કાયમી વસવાટ કર્યો, પરંતુ માતા-પિતા લાંબુ જીવ્યાં નહીં. આથી દોલતરામનો ઉછેર મામાને ત્યાં થયો. તેઓશ્રી સ્થાનકવાસી કુટુંબમાં જન્મ્યા હતા અને ચુસ્ત સ્થાનકવાસીને ત્યાં ઊછર્યા હતા, એટલે તેમના મન પર મૂર્તિપૂજા વિરુદ્ધ સંસ્કારો હતા, પરંતુ સોળ વર્ષની ઉંમરે પૂ. આત્મારામજી મહારાજ કૃત “સખ્યત્વ શલ્યોદ્ધાર’ નામનો ગ્રંથ વાંચવામાં આવ્યો અને તેમનાં આંતરચક્ષુ ખૂલી ગયાં. મૂર્તિપૂજા શાસ્ત્રસિદ્ધ વાત છે એ સમજાયું. ત્યાર પછી તેઓ હંમેશાં મંદિરે જઈ પ્રભુદર્શન કરવા લાગ્યા અને નમસ્કાર મહામંત્રની ત્રિકાલગણના કરવા માંડી. એવામાં એક વાર કામસર દિલ્હી જવાનું થયું. ત્યાં જાણવા મળ્યું કે આજે રામા થિયેટરમાં મુનિ શ્રી લબ્ધિવિજયજી મહારાજનું જાહેર પ્રવચન છે. તેઓ વ્યાખ્યાન સાંભળવા પહોંચી ગયા. મુનિશ્રીના વ્યાખ્યાને તેમના પર અભુત અસર કરી અને તેઓ વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. મુનિશ્રી લબ્ધિવિજયજી (પછીથી આચાર્ય ભગવંત) મનુષ્યની પરીક્ષા કરવામાં અત્યંત વિખ્યાત હતા. તેઓશ્રીએ આ રત્નને પારખી લીધું. દોલતરામે પણ ભયાનક ભવાટવીને પાર કરવા માટે પૂજ્યશ્રીના પગ પકડી લીધા. ઘણો સમય પૂ. ગુરુદેવ પાસે રહી વિદ્યાભ્યાસ કર્યો. આખરે સં. ૧૯૭૧માં સિકંદરાબાદ (આગ્રા)માં ભવતારિણી ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી લક્ષ્મણવિજયજી બન્યા. તેઓશ્રીની સ્મરણશક્તિ સતેજ હતી. અંતરમાં વિદ્યાર્જનનો અનેરો ઉત્સાહ હતો. તેથી શાસ્ત્રાભ્યાસ સારી રીતે ચાલ્યો. ન્યાય, તર્ક, જ્યોતિષ, મંત્ર, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયોમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. મુંબઈમાં “આત્મા, કર્મ અને ધર્મ' વિષય પર આપેલાં વ્યાખ્યાનો આજે પણ આત્મતત્ત્વવિચાર'ના બે ભાગમાં ઉપલબ્ધ છે અને વાંચતાં મંત્રમુગ્ધ કરે છે. તદુપરાંત, દાદર-જૈન જ્ઞાનમંદિરમાં આપેલાં પ્રવચનોનો સંગ્રહ “ધર્મતત્ત્વપ્રકાશ', જેનું સંપાદન પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્ર-સૂરીશ્વરજી મહારાજે કર્યું છે તે પણ તેઓશ્રીની વિદ્વત્તાનો પરિચાયક છે. સં. ૨૦૧૪માં રાજનગરવિદ્યાશાળામાં નવકાર મહામંત્ર ઉપર આપેલાં પ્રવચનો નમસ્કાર મહિમા” નામે પ્રસિદ્ધ થયાં છે. પૂજ્યશ્રીને પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૯૧માં ગણિ પદ, સં. ૧૯૯૨માં પંન્યાસ પદ અને સં. ૧૯૯૩માં આચાર્ય પદ અર્પણ કર્યા. ચૈત્ર વદ પાંચમે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા તે સમયે પૂ. ઉપાધ્યાયશ્રી ગંભીરવિજયજી મહારાજને પણ આચાર્ય પદે સ્થાપવામાં આવ્યા હતા અને આ પ્રસંગે સૌરાષ્ટ્રની પાવન ભૂમિ શિહોરમાં આઠ Jain Education Intemational For Private & Personal use only Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ વિશ્વ અજાયબી : દિવસ સુધી ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો અને ત્યારથી ગાંધીનગર (બેંગલોર), સીમોગા, બાગલકોટ, ટુમકુર, જૈનાચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનું નામ લાખો કોલ્હાપુર, ભીવંડી, દાતરાઈ, બાવળા, રોબર્સનપેઠ, નોખામંડી, લોકોનાં હૈયે અને હોઠે રમવા લાગ્યું હતું. રાધનપુર-માટુંગા (મુંબઈ), સાંકરા આદિ સ્થળોએ પ્રતિષ્ઠા. આચાર્યશ્રીએ સૂરિમંત્રની પાંચે પીઠો (પંચપ્રસ્થાન) મહોત્સવો ઉજવાયા હતા. મહારાષ્ટ્રમાં નિપાણીનો ભવ્ય સિદ્ધ કરેલી હતી. પહેલી અને બીજી પીઠ રોહીડા ઉપાશ્રય અને જ્ઞાનમંદિર પણ પૂજ્યશ્રીની પ્રેરણાનું પરિણામ (રાજસ્થાન)માં સિદ્ધ કરેલી, ત્રીજી અને ચોથી પીઠ અંધેરી- છે. મહેસાણા, બેંગલોર, મદ્રાસ, બીજાપુર (કર્ણાટક), મુંબઈમાં; અને પાંચમી પીઠ નિપાણીના ચાતુર્માસ વખતે સોળ નિપાણી, બારસી, અંધેરી, ભાયખલા, પાર્લા, જૂહુ (મુંબઈ)ના આયંબિલપૂર્વક, મૌન પાળી, સ્ત્રીનું મુખ જોયા વિના સિદ્ધ કરી આંગણે ઉપધાનતપની આરાધનાઓ થઈ હતી અને કેટલાંક હતી. પરિણામે, પૂજ્યશ્રીનો પ્રભાવ એટલો પ્રબળ બનેલો કે સ્થાનોમાં ઉદ્યાપન રૂપે વિવિધ છોડનાં ઉજમણાં પણ થયાં સંકલ્પ કરેલાં સર્વે કાર્યો સત્વરે સિદ્ધ થતાં. તેઓશ્રીએ હતાં. આ સર્વ શાસન-પ્રભાવનાનાં કાર્યો પૂજ્યશ્રીના ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, માલવા, મધ્યપ્રદેશ, પુણ્યપ્રભાવી વ્યક્તિત્વને લીધે થયાં હતાં. મહારાષ્ટ્ર, આંધ્ર અને તમિલનાડુ જેવા વીશ હજારથી વધુ એવા એ પ્રભાવશાળી સૂરીશ્વરજી મુંબઈ-દાદર જૈન માઇલનો વિહાર કર્યો હતો. તેઓશ્રી જ્યાં જ્યાં વિચર્યા તે મંદિરમાં સં. ૨૦૧૮ના ફાગણ વદ ૯ ની રાત્રિએ ૩-૩૦ ભૂમિ પાવન અને ધન્ય બની ગઈ. ત્યાંનાં હજારો સ્ત્રી-પુરુષો કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, તે પૂર્વે રાત્રિના ૨-૩૦ પૂજયશ્રીનાં દર્શન, સહવાસ અને વ્યાખ્યાનશ્રવણથી કૃતાર્થ સુધી તો ઊભાં ઊભાં હંમેશના નિયમ પ્રમાણે જાપ કરતા હતા. બનતાં. પૂજ્યશ્રીના ઉપદેશથી હજારો માણસોએ જીવહિંસા તેઓશ્રીની અંતિમ યાત્રામાં મુંબઈ અને પરાંઓમાંથી હજારો ત્યજી હતી. મૈસૂર રાજ્યમાં અનેક ગામોમાં અમુક અમુક ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ૨૫ હજારની ઉછામણી બોલી દિવસોમાં કતલખાના બંધ રાખવાના નિયમો થયા હતા. વળી, એક ભાવિક ભક્ત પૂજ્યશ્રીના અગ્નિસંસ્કાર કર્યા હતા. દક્ષિણ ભારતમાં નોંધપાત્ર શાસનપ્રભાવક કાર્યોને લીધે દિવંગત પૂજ્યશ્રીના શિષ્યરત્ શતાવધાન પૂ.આ. શ્રી તેઓશ્રીને “દક્ષિણદીપક' અને “દક્ષિણદેશોદ્ધારક જેવી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ત્રણ મહાપૂજનો પદવીઓથી અલંકૃત કરવામાં આવ્યા હતા. વક્તા વિદ્વાન અને ૧૬ દિવસનો પૂજ્યશ્રીને અંજલિ અર્પતી મહોત્સવ ભવ્ય હોય, વિમલ ચારિત્રથી વિભૂષિત હોય અને રીતે ઊજવાયો હતો. એવા ધર્મધુરંધર મહાત્માને વક્નત્વકલાવિશારદ હોય, પછી ચમત્કારો ન સર્જાય તો જ અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદના! આશ્ચર્ય લેખાય! પૂજ્યશ્રીની દેશનાએ અનેક જીવો હિંસામાંથી સૌજન્ય : શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન અહિંસામાં, વ્યસનોમાંથી સદાચારમાં, અસત્યમાંથી સત્યમાં, જ્ઞાનમંદિર ટ્રસ્ટ, દાદર મુંબઈ-૨૮ કસુંપમાંથી સંપમાં અને અધર્મમાંથી ધર્મમાં પાછા ફર્યા હતા. ૩00 થી વધારે ભવ્યાત્માઓના ચારિત્ર-પથદર્શક પૂજ્યશ્રીની નિશ્રામાં ચાણસ્માથી ભોયણી તીર્થનો, રતલામથીમાંડવગઢનો, હૈદ્રાબાદથી કુલ્યાકજી તીર્થનો–એવા અને શાસનના શણગારરૂપ એવા અનેક છ'રીપાલિત સંઘો નીકળ્યા હતા. સિરોહીમાં ૪૫૦ ૫.પૂ.આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ... ભાવિકોએ ઉપધાનતપની આરાધના કરી હતી. દસ હજારની ગરવી ગુજરાતની મેદની વચ્ચે માલારોપણવિધિ થઈ હતી અને પૂ. પં. તીર્થભૂમિ તરીકે વિખ્યાત કીર્તિવિજયજી ગણિને આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યુ હતું. બનેલ મહેસાણા જિલ્લાની સં. ૨૦૧૪માં રાજનગર (અમદાવાદ)ના મુનિસંમેલનમાં પુણ્ય ધરા પર અને સમાધાન અને સંગઠન માટે ખૂબ કાર્યરત રહ્યા હતા. સં. ગગનચુંબી જિનાલયોથી ૨૦૧૬માં પૂ. ગુરુદેવશ્રી મુંબઈ–લાલબાગ જૈન ઉપાશ્રય શોભતી નગરી વિસનગરમાં કાળધર્મ પામ્યા ત્યારે સ્વર્ગારોહણનો ઉત્સવ તેઓશ્રીની નિશ્રામાં ભવ્ય રીતે ઊજવાયો હતો. પૂજ્યશ્રીના વરદ હસ્તે શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવંતના નિત્ય ઉપાસક dain Education Intermational Jain Education Intemational Page #477 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૬૫ શ્રાદ્ધવર્ય શ્રીયુત ગગલભાઈનાં પરોપકારપરાયણ ધર્મપત્ની શેષકાળ સ્થિરતા કરતા હતા ત્યાં વાવના શ્રીસંઘે પોતાને ગામ મોતીબહેનની કુક્ષિએ સં. ૧૯૬૦ના ભાદરવા સુદ ૮ના શુભ ચાતુર્માસ કરવા આવી રહેલા તેરાપંથી આચાર્ય તુલસીના દિવસે શાસનના ભાવિ હીરલાએ જન્મ લીધો. પુત્રનાં લક્ષણ આગમનની વાત કરી; અને આર્ત હૃદયે જણાવ્યું કે, “સાહેબ! પારણાંમાંથી' એ ન્યાયે માતાપિતાએ નામ પાડ્યું ડાહ્યાભાઈ. આ સમયે આપણા કોઈ મુનિરાજ નહિ હોય તો આપણા બાલ્યકાળમાં જ માતાપિતાના સંસ્કારો અને પૂર્વભવની સાધર્મિકો બધા તેરાપંથી બની જશે. આ માટે અમે ઘણા આરાધનાના બળે, પોતાના વડીલ ભાઈ–બહેન સાથે ધાર્મિક પૂજ્યશ્રીને વિનંતી કરી છે, પણ એક યા બીજા કારણસર તેઓ અભ્યાસમાં ખૂબ સારી પ્રગતિ કરી. વ્યાવહારિક શિક્ષણ પૂરું આવી શકે તેમ નથી. છેલ્લે આપની પાસે આશા લઈને આવ્યા કરી ધંધાર્થે મુંબઈ ગયા. મોહમયી મુંબઈનગરીના મોહમાં છીએ'. સર્વે હકીકત સાંભળી શાસન રક્ષા કાજે પોતાની કેટલીક તણાયા નહીં. ત્યાં પણ મિત્રો સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પ્રતિકૂળતાને અવગણીને પૂજ્ય ઉપાધ્યાયજી વિસનગરથી ઉગ્ર જોડાયા. શ્રાવકાચાર. વિધિપૂર્વક નવપદની ઓળી તથા ઉચ્ચ વિહાર કરીને તેરાપંથી આચાર્ય તુલસીના પ્રવેશ પહેલાં ચાર ધાર્મિક અભ્યાસ તેમ જ રાત્રે વૈરાગ્યપોષક રાસોનું શ્રવણ કરીને દિવસે વાવમાં પ્રવેશ્યા અને હંમેશા ત્રણ વ્યાખ્યાનો યોજીને વૈરાગ્યના રંગે રંગાવા લાગ્યા. સ્વભાવદશાને પામવા, સંયમ શ્રાવકવર્ગને મજબૂત બનાવ્યો. સૌ પ્રત્યે અપાર વાત્સલ્યભાવ મેળવવા, ચાતક પક્ષીની જેમ આતુર બન્યા. પૂ. આગમો- અને કોઈ પણ સમુદાયના ગુણીયલોનાં ગુણો પ્રત્યેનું બહુમાન દ્વારકશ્રીએ જેઠ સુદ પાંચમનું મુહર્ત ફરમાવ્યું. એ ધન્ય અને અપૂર્વ અનુમોદના કરવાનો જબરદસ્ત ગુણ હતો. દિવસની ધન્ય પળે સં. ૧૯૮૪ના પૂ. આગમોદ્ધારકશ્રીના વરદ્દ સં. ૨૦૧૨માં પૂજ્યશ્રીએ વયોવૃદ્ધ શ્રમણોપાસક માટે હસ્તે ચારિત્ર ગ્રહણ કરી મુનિરાજ શ્રી ચંદ્રસાગરજી મહારાજના પાલિતાણામાં મુમુક્ષુ શાંતિનિકેતન' નામની સંસ્થા સ્થાપી. સં. પ્રથમ શિષ્ય બની મુનિ શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજ નામે ૨૦૧૫માં મુંબઈ-સાંતાક્રુઝના ચાતુર્માસ દરમિયાન ઘોષિત થયા. સ્થાનકવાસી સંપ્રદાય તરફથી પ્રકાશિત થતી જૈન સિદ્ધાંત' સંયમજીવનની પ્રાથમિક શરૂઆતથી જ, જ્ઞાન-ધ્યાન માસિકના તંત્રી શ્રી ગિરધરલાલ નગીનદાસને શાસ્ત્રીના યુક્તિઅને વિનય–વૈયાવચ્ચ દ્વારા અને રત્નત્રયીની અભૂતપૂર્વ પ્રયુક્તિ દ્વારા તીર્થંકર પરમાત્માની સ્થાપના કલ્પને માનતા કરી આરાધના દ્વારા કર્મઈધણ ભસ્મીભૂત બનાવવા સજ્જ બન્યા. દીધા. આ ચાતુર્માસ પછી ઉગ્ર વિહાર કરીને શ્રી સમેતશિખરની પૂ. આગમોદ્ધારકશ્રી પાસે વ્યાકરણનો અભ્યાસ કર્યો. સં. પ્રતિષ્ઠા પ્રસંગે પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ૧૯૮૭માં સર્વપ્રથમવાર, ત્રણ વર્ષના ટૂંકા સંયમપર્યાયમાં પણ, માણિજ્યસાગરસૂરિજી મહારાજની સાથે રહી; ત્યાંની તથા વિજય-દેવસૂરિ સંઘ (પાયધુની-મુંબઈ) ની પાટ પરથી આજુબાજુમાં આવેલી તીર્થકર ભગવંતોની કલ્યાણક ભૂમિની અવિરતપણે આગવી શૈલીથી પ્રવચનમાં લોકોને પરિપ્લાવિત સ્પર્શના કરી. સં. ૨૦૧૮માં દિલ્હીમાં પ્રવેશ કર્યો અને પૂ. કરી દઈ ધર્માભિમુખ બનાવ્યાં અને અભુત પ્રવચનકાર તરીકે આચાર્યશ્રી ચંદ્રસાગર-સૂરીશ્વરજી મહારાજ તરફથી સમાચાર પરચો આપ્યો. ત્યાર પછી ગુજરાત, મહારાષ્ટ્ર, માળવા, મેવાડ આવ્યા કે વહેલી તકે ઉજજૈન આવો. તુર્ત જ ઉજ્જૈન તરફ આદિ પ્રદેશોમાં અવિરામ વિચારીને ખૂબ ખૂબ શાસનપ્રભાવના વિહાર કરીને પૂજ્યશ્રીની સેવામાં હાજર થયા. વૈશાખ સુદ કરી. સં. ૧૯૯૯માં પૂજ્યશ્રીની ગણી પદવી થઈ. આ ૧૦ના રોજ ગુરુદેવશ્રીના વરદ હસ્તે અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રીસંઘ તથા શ્રેષ્ઠીવર્ય મૂલચંદ બુલાખીદાસે મહોત્સવ પ્રસંગે પૂ. ઉપાધ્યાયજી આચાર્ય પદે આરૂઢ થયા. મહોત્સવપૂર્વક અનેરી પ્રભાવના કરી. સં. ૨૦૦૭માં સુરતના પ્રભુશાસન વહન કરવાની જવાબદારી વધતાં પોતાની સઘળી શ્રીસંઘે ગચ્છાધિપતિની અનુમતિથી પં. શ્રી હેમસાગરજી શક્તિ કામે લગાડી પ્રસંગોપાત શાસનરક્ષા કરી અને અનેકવિધ મહારાજ તથા પં. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજને આચાર્યપદે અણમોલ શાસનપ્રભાવના કરી, જેની ઝાંખીરૂપ વિગતો નીચે આરૂઢ કરવાનું નક્કી કર્યું. પરંતુ પં. શ્રી દેવેન્દ્રસાગરજી મુજબ છે : મહારાજે પોતે એ પદવીને લાયક નથી એમ જણાવીને ૧. પરમાત્મા વીરપ્રભુની ર૫૦૦મી નિર્વાણકલ્યાણકની આચાર્યપદ ગ્રહણ કરવાની અનિચ્છા દર્શાવી; તેથી બે પૂજ્યોને ઉજવણી પૂ.આ. શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ સાથે રહીને આચાર્યપદે અને ચરિત્રનાયકશ્રીને ઉપાધ્યાયપદે સ્થાપન કર્યા. શાનદાર રીતે સંપન્ન કરી. (૨) સં. ૨૦૩૨ના બાયડ મુકામે સં. ૨૦૦૯માં પોતાની જન્મભૂમિ વીસનગરમાં ચાતુર્માસ કરી, Jain Education Intemational For Private & Personal use only Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ વિશ્વ અજાયબી : શ્રેષ્ઠીવર્ય શ્રીયુત કસ્તૂરભાઈ લાલભાઈની અતિ આગ્રહ ભરી મહોત્સવો, નાના મોટા ૧૩ છ'રીપાલિત સંઘો અને અનેક વિનંતીને સ્વીકારી. પોતાનાં અન્ય કાર્યોને ગૌણ બનાવીને ધાર્મિક સંસ્થાઓની સ્થાપનાઓ દ્વારા શાસનપ્રભાવનાનાં વિવિધ સિદ્ધગિરિની નવી ટૂંકની પ્રતિષ્ઠા માટે પૂ. આ. શ્રી વિજય- કાર્યો થયાં. * ડભોઈમાં દેવચંદ ધરમચંદની પેઢીની સ્થાપના કસ્તૂરસૂરિજી મહારાજ સાથે પધારી પ00 ઉપરાંત કરી. * સિહોર જૈનસંઘના કાયમી ઝઘડાનું સમાધાન કરાવી જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. (૩) સં. ૨૦૩૩માં જાગેલા નેમ- શ્રી સંઘની પુનઃ સ્થાપના કરી. (૧૧) સંયમના અવિહડ રાગી રાજુલ નાટકના વિવાદ પ્રસંગે પોતાની બુદ્ધિપ્રતિભાથી તે સૂરિવરની પ્રેરણાથી ૩૦૦થી વધારે ભવ્યાત્માઓએ ચારિત્રમાર્ગે ઝંઝાવાત શમાવીને વાતાવરણ શાંત પાડ્યું. (૪) સં. ૨૦૩૫માં પ્રયાણ કર્યું. (૧૨) ૧૮ વર્ષની ઉંમરથી જીવનપર્યત શાશ્વતી શ્રી શંખેશ્વર તીર્થે પોતાના લઘુગુરુબંધુ મુનિશ્રી અભ્યદયસાગર નવપદજીની ઓળીની આરાધના દેઢતાપૂર્વક કરી. પૂજ્યશ્રીના મ.સા. તથા મુનિશ્રી નવરત્નસાગરજી પ્રેરિત સંસ્થાપિત ઉપદેશથી પ્રતિવર્ષ સામુદાયિક વિધિપૂર્વક ચેત્રી ઓળીની નવનિર્મિત શ્રી આગમમંદિરની મહામહોત્સવપૂર્વક આરાધના કરાવવા સાગર–સંસ્કરણ નામના ટ્રસ્ટની સ્થાપના અંજનશલાકા-પ્રતિષ્ઠા (૫) સં. ૨૦૩૬માં ખેડા તીર્થથી શ્રી પણ કરવામાં આવી. (૧૩) સમ્યકજ્ઞાનની પર્યાપાસના સિદ્ધગિરિનો ઐતિહાસિક પ૫૦ ભાવિકો સાથેનો છ'રીપાલિત - પૂજ્યશ્રીના જીવનનો અવિનાભાવિ અંશ છે. તેઓશ્રી ૮૨ સંઘ કાઢ્યો. (૬) સં. ૨૦૩૯માં પુનઃ શંખેશ્વર આગમમંદિરની વર્ષની જૈફ વયે પણ અજોડ વ્યાખ્યાનશૈલીથી ભાવિકોને અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને સાગર- ધર્મમાર્ગે પ્રેરતા, શ્રમણ-શ્રમણીઓને વાચના આપી સંયમમાર્ગે સમુદાયમાં સર્વ પ્રથમ શ્રમણ તરીકે પૂ. શ્રી હિમાંશુસાગરજી સ્થિર કરતા. રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના કરતા મહારાજને વર્ધમાન તપની ૧૦૮ ઓળીની પૂર્ણતામાં શાસનશણગાર સૂરિવર સ્વ–પર કલ્યાણ સાધી, સં. ૨૦૪૩માં પંન્યાસપદ-પ્રદાનનો ભવ્યોત્સવ વિધિસર સંપન્ન કર્યો. (૭) સં. અમદાવાદમાં અષાઢ સુદ ૬ને દિવસે અપૂર્વ સમાધિપૂર્વક ૨૦૪૦માં રાજસ્થાન-ડુંગરપુરમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીનું ગુરુમંદિર આજે વીતરાગ મહોત્સવ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી. (૮) સં. ૨૦૪૧માં સોસાયટીમાં સુંદર શોભી રહ્યું છે! કોટિ કોટિ વંદન હજો એ પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ.સા. પ્રેરિત સમર્થ સૂરિવરને! પાલિતાણા જંબુદ્વીપ નિર્માણની અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે સૌજન્ય : પ. પૂ. આ. શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની સાગરસમુદાયના આ વિશિષ્ટ અવસરે, સમુદાયના પાંચ પ્રેરણાથી શ્રી. સાગર પરિવાર તરફથી આચાર્ય ભગવંતો આદિ ૮૩ શ્રમણ ભગવંતો તથા ૩00 થી અધિક શ્રમણીગણની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠાવિધિ ત્રિકાળ સૂરિમંત્રના જાપથી અને લબ્ધિગુરુકૃપાથી થઈ. સાગર સમુદાયના આ ઐતિહાસિક સંમેલનમાં પ્રગટેલી અનોખી પ્રતિભા : સમર્થ તર્કનિપુણ, શાસનપ્રભાવક સૂરિવરને સમુદાયના દરેક આચાર્ય ભગવંતો પૂ. આચાર્યશ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મ. આદિ શ્રમણ ભગવંતોએ ગચ્છાધિપતિ તરીકે સ્થાપિત કર્યા. (૯) સં. ૨૦૪૨માં અમદાવાદથી શંખેશ્વરજી મહાતીર્થના જીવનની મહત્તા iડી , પંચતીર્થીયુક્ત ભવ્ય છ'રીપાલિત સંઘમાં નિશ્રા અર્પી. 6 કી .. Dા જન્મસ્થાનની પ્રભાવક ભમિને શંખેશ્વરજી તીર્થમાં ઐતિહાસિક વર્ધમાન તપની ૧૦૦મી લીધ, માતા-પિતાના સંસ્કારઓળીની પૂર્ણાહૂતિ, પોષ દશમીની પ્રભાવક આરાધના, વાચના સિંચનને પરિણામે અને ગુરુદેવની આદિ વિવિધ પ્રસંગોની ઉજવણી કરાવી મહારાષ્ટ્રમાં સૌપ્રથમ અપ્રતિમ વત્સલતાને કારણે પ્રગટે વાર પૂનામાં આકાર લઈ રહેલ શ્રી આગમોદ્ધારક દેવદ્ધિ જૈન છે, પનપે છે અને સંસિદ્ધ થાય આગમમંદિર ટ્રસ્ટ દ્વારા નિર્મિત આગમમંદિરના ખાતમુહૂર્ત છે, તેનું ગરવું દૃષ્ટાંત પૂ. આ. શ્રી શિલાન્યાસ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને શ્રી વિજયદેવસૂરિ | વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજ સંઘ-ગોડીજી જૈન ઉપાશ્રય, પાયધુની-મુંબઈમાં ઐતિહાસિક છે. તેમનો જન્મ નિસર્ગશ્રીથી ચાતુર્માસ કર્યું. (૧૦) ચરિત્ર-નાયક સૂરિવરની પુણ્ય નિશ્રામાં શોભતી, ગગનચુંબી જિનાલયોની ૩૧ ભવ્ય ઉપધાન તપ, અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા ગૌરવાન્વિત છાણી નામની ધર્મનગરીમાં પિતા છોટાલાલ અને Page #479 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૬૭ માતા પ્રસન્નબહેનને ત્યાં સં. ૧૯૭૨ના જેઠ સુદ પાંચમે થયો સંપાદનોનાં પ્રકાશનને લીધે પૂજ્યશ્રી ભારતભરમાં એક સમર્થ હતો. જન્મનામ બાલુભાઈ હતું. શૈશવકાળથી જ પ્રેમપ્રપૂર્ણ શાસ્ત્રવેત્તા તરીકે સુખ્યાત બન્યા. મુંબઈ લાલબાગમાં અંતિમ વ્યક્તિત્વથી તેઓ અનેકોના વહાલા બાલુડા બની ગયા હતા. ચાતુર્માસ દરમિયાન પૂ. દાદાગુરુની તબિયત બગડી પૂજ્યપાદ તેમની તેજનીતરતી આંખો, તેજસ્વી લલાટ, સુડોળ દેહસૌંદર્ય કવિકુલકિરીટ દાદા ગુરુદેવશ્રીની સં. ૨૦૧૭ના શ્રાવણ સુદ પ્રથમથી જ મહાનતાનો પરિચય કરાવતા હતા. ધર્મભાવનાના પાંચમે સમાધિમય ચિરવિદાય પછી તેઓશ્રી ઉપર સમુદાયની બીજાંકુરો તો પૂર્વ ભવથી પ્રગટી ચૂક્યા હતા, તેમાં શીલવતી સર્વ જવાબદારી આવી પડી. પૂ. ગુરુદેવનો સર્વ પ્રભાવ, ભવ્ય માતાએ અને સૌજન્યશીલ પિતાએ સંસ્કારસિંચન કર્યું. વારસો પૂજ્યશ્રીમાં પ્રત્યક્ષ દેખાતો હતો અને પૂજ્યશ્રીએ એ સિદ્ધ બાળપણથી જ પ્રભુભક્તિ અને ગુરુભક્તિ પ્રિય હતાં. એમાંથી પણ કરી બતાવ્યો. બાલુકુમારના વૈરાગ્યના ભાવ સાકાર થવા માંડ્યા. સંસારની પૂજ્યશ્રી સૂરિમંત્રના જાપના અઠંગ ઉપાસક હતા. તેમણે અસારતા સમજાઈ. સંયમજીવનની સાર્થકતા આકર્ષી રહી, પરંતુ અખંડ ત્રિકાલ સૂરિમંત્રના જાપથી વચનસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. માતા પ્રસન્નબહેનનો પ્રેમ અત્યંત સંવેદનશીલ હતો. દીક્ષાની તેઓશ્રી જે બોલે તે થઈને રહે. ભારતવર્ષના પ્રદેશોમાં–પ્રાન્તોમાં વાત થતાં તેઓ બેભાન બની જતાં, પરંતુ વિલક્ષણ વિચરી મહાન શાસનપ્રભાવનાઓ કરી. સં. ૨૦૨૦માં બુદ્ધિશક્તિવાળા બાલુભાઈ પોતાના નિર્ણયમાંથી ચલિત થાય તેમ સિકંદરાબાદથી શિખરજીના અને સં. ૨૦૩૦માં કલકત્તાથી ન હતા. તેમણે પોતાના પિતાને દીક્ષા માટે તૈયાર કર્યા. પિતા પાલિતાણાના મહાન છ'રીપાલિત સંઘો કાઢ્યા હતા. ખંભાતમાં પુત્ર રાતોરાત ચાણસ્મા પહોંચ્યા, ત્યાં પૂજ્યપાદ આચાર્યદેવ ૧૦૮ માસક્ષમણ તપશ્ચર્યા કરાવી. ભરૂચતીર્થનો ઉદ્ધાર કરાવ્યો. શ્રીમદ્ વિજય-લબ્ધિસૂરીશ્વરજી મહારાજ બિરાજતા હતા. પૂજ્યશ્રીનું અંતિમ ચાતુર્માસ સં. ૨૦૪૨માં અમદાવાદમાં થયું. પિતા-પુત્રે સંયમ-જીવન સ્વીકારવાની ભાવના દર્શાવી. પૂ. ઓચિંતા રોગનો હુમલો થયો. ડોકટરો-વૈદ્યોના ઉપચાર સફળ ગુરુદેવશ્રીએ સં. ૧૯૮૫ના જેઠ સુદ ૩ને શુભ દિવસે ભટેવા થયા નહીં. અસંખ્ય શિષ્યો-પ્રશિષ્યો-શિષ્યાઓ-શ્રાવકપાર્શ્વનાથની પવિત્ર છાયામાં દીક્ષા આપી, છોટાલાલને મુનિશ્રી શ્રાવિકાઓના મંત્રોચ્ચારોની ધુન વચ્ચે ગુરુદેવનો હંસલો મુક્તિવિજયજી અને બાળક બાલુકુમારને બાલમુનિ શ્રી ચીરવિદાય થયો. અગણિત ભક્તજનોનાં નયનોને ભીંજવી વિક્રમવિજયજી તરીકે ઘોષિત કર્યા. તેઓશ્રીના વડીલ બંધુ જનારો એ દિવસ હતો. સં. ૨૦૪૨ની દીપાવલીનો. નગીનભાઈ પણ પૂર્વે પૂ. દાદા ગુરુદેવશ્રીના શિષ્ય બની મુનિશ્રી ચારિત્રધર્મની સમર્થ સાધનાના આ સાધકે આંતરિક નમ્રતાનવીનવિજયજી બન્યા હતા. ક્ષમા-સરળતા-ઉદારતાની જ્ઞાનલક્ષ્મી પ્રાપ્ત કરી હતી. ચૌદ વર્ષની વયે ભોગેશ્વર્યને ઠુકરાવી, યોગેશ્વરની સાધના તેઓશ્રીમાં વક્નત્વશક્તિ, કવિત્વશક્તિ, વાદશક્તિ, ધ્યાનશક્તિ કરવા કૃતસંકલ્પ બનેલા બાલમુનિને મહાયોગી બનતાં કોણ અનુપમ અને અભુત હોવા છતાં સમગ્ર જીવનમાં તેઓશ્રી અટકાવી શકે? પૂજ્યશ્રી વિનમ્રભાવે ગુરુચરણે સમર્પિત થઈ ગુરુસેવા અને ગુર્વાશાને પ્રાધાન્ય આપતા રહ્યા. ભરૂચ તીર્થ, અધ્યયન-તપશ્ચર્યામાં દિનપ્રતિદિન આગળ વધતા ગયા. શાસ્ત્ર, કુલપાક તીર્થ,વારાણસી તર્થના ઉદધાર કરવાના સંકલ્પો, જ્યોતિષ, વ્યાકરણ, સાહિત્ય આદિનાં વિવિધ ક્ષેત્રોનું અતુલ પ્રેરણાબળો પૂજ્યશ્રીના રહ્યા અને પ્રાચીન તીર્થભૂમિઓનો જ્ઞાન પ્રાપ્ત કર્યું. અનેક યોગોમાં વૃદ્ધિ પામતાં વિદ્વાન, ગંભીર, જિર્ણોદ્ધાર થઈ રહ્યો છે. આથી પૂજ્યશ્રી તીર્થપ્રભાવકની પદવીથી શાસનપ્રભાવક મહાપુરુષ બન્યા. પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ સર્વ વિભૂષિત થયા. પ્રાચીન જિનાલયોમાં જિનભક્તિ, પ્રકારની યોગ્યતા નિહાળીને સં. ૨૦૧૧ના માગશર સુદ ૬ને ભક્તામરસ્તોત્રની સાધના જેમના જીવનની સિદ્ધિ સાધના હતા. દિવસે સિદ્ધાચલજીમાં પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. પદસ્થ આથી તો ભક્તામરસ્તોત્રની સાથેમાનતુંગસૂરિજી મ.ના બન્યા પછી તેઓશ્રીએ ગુરુભગવંત સાથે અનેક શાસ્ત્રગ્રંથોનું ઐતિહાસિક સ્મૃતિમાં વિક્રમસૂરિજી મ.સા.નું પણ નિત્ય સંપાદનકાર્ય અપ્રમત્તભાવે કર્યું. તેઓશ્રીએ નંદી, અવચૂરી, ભકતામર સ્તોત્ર પાઠી પદ અલંકૃત છે. કલકત્તાથી પાલિતાણાસ વાસુપૂજ્યચરિત્ર, આચારાંગચૂર્ણિ, શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર, સિકન્દ્રાબાદથી સમેતશિખર છ'રીપાલક સંઘયાત્રાના પૂજ્યશ્રી હેમમધ્યમવૃત્તિ વ્યાકરણ, ચૈત્યવંદન, હેમધાતુપારાયણ, નિશ્રાપ્રદાતા હતા. પાઈઅલચ્છિનામમાલા આદિ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું. આ Jain Education Intemational Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ વિશ્વ અજાયબી : સિદ્ધિતપના અદ્વિતીય પ્રેરક–પ્રભાવક અને વચનસિદ્ધ મહાત્મા પૂ. આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. સંઘ, સમાજ અને શાસનનું કેવળ હિત જ લક્ષમાં રાખીને અનેક શાસનોપયોગી માંગલિક કાર્યોમાં જેમના યશસ્વી હાથે હંમેશાં વિક્રમ જ સર્જાયા છે, પછી તે અંજનશલાકા હોય કે તે વિવિધ તપશ્ચર્યા હોય, પણ આત્મસૂઝ, વિશિષ્ટ નિર્ણાયકશક્તિ, અનુપમ પ્રતિભા ધરાવનાર સૌમ્યમૂર્તિ તે આપણા શાસનપ્રભાવક અને વચનસિદ્ધ ૫. પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ. જ્યાં જ્યાં તેઓશ્રીએ ચાતુર્માસ કર્યા છે ત્યાં ત્યાં તપધર્મની હંમેશાં વસંત ખીલી ઊઠી છે. જેઓશ્રીના મંગલ સાનિધ્યમાં નમસ્કાર મહામંત્રના કરોડોની સંખ્યામાં જાપ થયા છે. જૈનશાસનની એકતાના સ્તંભ સમાં પ. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મહારાજનું સં. ૨૦૪૪નું ભાવનગરનું ચોમાસું યાદગાર બની રહેશે. તેમાં વિશ્વ રેકોર્ડ રૂપ સિદ્ધિતપની મહાન તપશ્ચર્યા થઈ–200 આરાધકોનો ભક્તિરંગ સોળે કળાએ ખીલી ઊઠ્યો. આ સમય દરમિયાન પાંજરાપોળ માટે હજારો રૂપિયાનું ફંડ થયું. અનુકંપા, અભયદાન અને સાધર્મિકના ક્ષેત્રોને પણ યાદ કર્યો. સંઘજમણો અને મોટી સંખ્યામાં સંધપૂજનો થયાં. ધર્મધ્વજ લહેરાવીને વિનાવિદને અખંડ તપશ્ચર્યા પૂર્ણ કરાવી. પુણ્યવંતા પુરુષોનાં પાવન પગલાંથી પવિત્ર બનેલી સૂર્યપુર (સુરત)ની ધરતીમાં સુપ્રતિષ્ઠિત ખીમચંદ સ્વરૂપચંદ સંઘવીનું ધર્મિષ્ઠ કુટુંબ રહે. ખીમચંદભાઈના બે પુત્રો : ચિમનભાઈ તથા ચૂનીભાઈ. સમજી લ્યો કે, રામલક્ષ્મણની અતૂટ જોડી. શ્રી ચિમનભાઈનાં ધર્મપત્ની કમળબહેન ધર્મલક્ષ્મીનાં સાક્ષાતુ અવતાર. એમની કુક્ષિએ ચાર પુત્રના જન્મ બાદ સં. ૧૯૮૪ના મહા સુદ ૬ ના પુણ્યદિને એક પુત્રરત્નનો જન્મ થયો. ‘પુત્રનાં લક્ષણ પારણામાં' એ લોકોક્તિ અનુસાર બાળપણથી જ તેમનું નામ પાડવામાં આવ્યું “સુરવિંદચંદ.” જાણે ભવિષ્યમાં સિદ્ધ થનાર ધર્મશૂરવીરતાનો સંકેત ન આપતું હોય! નામ તો માત્ર સ્થાપન રૂપે જ રહ્યું, પૂર્ણ દેહલાલિત્ય અને શ્વેત વાનને કારણે તેઓ “લાલા' તરીકે સમગ્ર સુરતમાં ખ્યાતિ પામ્યા. સમય જતાં વ્યાવહારિક અભ્યાસ સાથે માતા-પિતાના ધાર્મિક સંસ્કારોથી પણ વાસિત થવા લાગ્યા. યોગાનુયોગે સં. ૧૯૯૩માં પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ તથા ઉપા. શ્રી કસ્તૂરવિજયજી ગણિવરનું સુરત-વાડીના ઉપાશ્રયે ચાતુર્માસ થતાં તેઓશ્રીની વૈરાગ્યસભર વાણી અને સતત પ્રેરણાથી “લાલા'નો આત્મા સંસારની ઉપરછલ્લી લાલાશને જાણી જાગી ઊઠ્યો. પરિણામે, નિશાળમાં કે સંસારમાં ક્યાંય ચેન પડતું નહીં. ઘરેથી નીકળે નિશાળે જવા, પણ પહોંચી જાય ઉપાશ્રયે-અને જ્યાં રજાનો ડંકો સંભળાય એટલે ઉપાશ્રયથી બાળકો સાથે બાળસહજ તોફાનમસ્તી કરતાં કરતાં ઘર ભેગા થાય, જેથી કોઈને ખ્યાલ ન આવે કે લાલો નિશાળે જાય છે કે ઉપાશ્રયે! કેવી સંયમ લેવાની તીવ્રતા! ત્યાર પછી પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ આદિના સમાગમમાં આવતાં તેમને સતત સંસારની અસારતા અને સંયમની મહત્તાનો ખ્યાલ આવતો ગયો. પછી તો મરણાંતકષ્ટ જેવી ટાઇફોઇડની ભયંકર બિમારી પ્રબળ અશાતાવેદનીય કર્મના ઉદયે આવતાં, જીવનની પણ આશા રહી નહીં. આવા કાળમાં તેમણે મનોમન નિશ્ચય કર્યો કે, તબિયત પૂર્વવતુ સારી થઈ જતાં કોઈપણ સંજોગોમાં સંયમ સ્વીકારીશ. આમ, ભયંકર બિમારી જીવનની અનુપમ તાજગીમાં નિમિત્ત બની! “લાલા’ બને છે “લાલા મહારાજ’ : માતા કમળાબહેનની તબિયત લક્ષમાં રાખીને નજીકનાં જ મુહૂર્ત જોવરાવવામાં આવ્યાં. સં. ૨૦૦૦ના માગશર વદ ૧નું શુભ મુહૂર્ત નક્કી થવા છતાં ય કેટલાંક સગાં-સ્નેહીજનો સ્વકીય સામાન્ય સ્વાર્થને સિદ્ધ કરવા સુરવિંદને સમજાવવા લાગ્યા, પણ શાશ્વત સુખનો અભિલાષી આ શૂરવીર આત્મા સંસારનાં ક્ષણિક સુખોમાં અટવાય કાંઈ! સૂર્યપુરના આંગણે છેલ્લાં કેટલાંય વર્ષોથી આવી યુવાનવયે દીક્ષા થયાનો પ્રસંગ આવ્યો ન હતો. તેથી લોકોમાં અનેરા ઉત્સાહનું વાતાવરણ સર્જાયું. દીક્ષાનો વરઘોડો માગશર વદ ૧ના દિવસે એક બપોરે ૧ વાગ્યા બાદ શ્રી રત્નસાગરજી હાઇસ્કૂલના વિશાળ પટાંગણમાં ઊતર્યો. લોકોના અદમ્ય ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં દીક્ષા પ્રસંગ સંપન્ન થયો. શ્રી સુરવિંદ મુનિશ્રી ચંદ્રોદયવિજયજી નામે પૂ. આ. શ્રી વિજય-કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા, છતાં ય લોકો તો તેઓશ્રીને “લાલા મહારાજ તરીકે જ ઓળખતા. આજે પણ સુરતનાં લોકો તેમને એ જ Jain Education Intemational Page #481 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ નામે ઓળખે છે. સંયમ સ્વીકાર્યા બાદ તે જ વર્ષે ફાગણ સુદ પાંચમે વડી દીક્ષા થઈ. પૂ. ગુરુદેવની વ્યવહારકુશળતા તેમ જ પૂ. ગુરુદેવના ધર્મરાજાના ગુણોનો સંક્રમ તેઓશ્રીમાં થયો. તેથી આજે પણ કટોકટીભર્યા પ્રસંગે વ્યવહારુ નિર્ણયો લેવાની કુનેહ તેમ જ શાસનપ્રભાવનાની અનેક પ્રવૃત્તિમાં પઠન-પાઠનવાચનાદિ વિદ્યાવ્યાસંગ જળવાઈ રહ્યો છે. આજે પૂજ્યશ્રી ઉન્નતિની ટોચે બિરાજે છે તે ગુરુસમર્પણથી પ્રાપ્ત પૂજ્ય ધર્મરાજા ગુરુદેવશ્રીની પૂર્ણ કૃપાનું જ અનુપમ ફળ છે એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. વડીલોની આજ્ઞાથી સં. ૨૦૦૯માં જાવાલથી ઉગ્ર વિહાર કરી અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયે સૌ પ્રથમ ચાતુર્માસ કર્યું. કહેવાય છે કે ત્યારે પૂજ્યશ્રીની વૈરાગ્યસભર વાણી સાંભળવા ભાવિકોની અપૂર્વ ભીડ જામતી, કારણ કે વર્ણનીય પ્રસંગનું તાદેશ ચિત્ર ખડું કરી શ્રોતાઓને રસતરબોળ કરી દેવાની, હકીકતોને સચોટ અને સરળ રીતે રજૂ કરવાની, કથાપ્રસંગ પ્રોત્સાહિત કરવાની તેઓશ્રીમાં અજોડ શક્તિ હતી. તેથી જ તેઓશ્રીની અમૃતવાણી સાંભળવી એ જીવનનો લહાવો ગણાય છે. ધર્મપ્રેરક વ્યાખ્યાનશૈલીથી તેઓશ્રી ‘વ્યાખ્યાનવાચસ્પતિ' તરીકે જબ્બર લોકચાહના મેળવી શક્યા હતા. શાસનદીપક આચાર્યશ્રી : પૂજ્યશ્રી માં અનેકવિધ આત્મશક્તિ નિહાળી સં. ૨૦૧૪માં પૂનામાં ગિણ પદ, ઘાટકોપર-મુંબઈમાં પૂ. પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. તે દરમિયાન ઉપધાન, દીક્ષા, પ્રતિષ્ઠા, સામૂહિક તપશ્ચર્યાઓ આદિ ધર્મકાર્યો વિપુલ સંખ્યામાં થયાં. વિવિધ શાસનપ્રભાવનાથી વિવિધ પ્રવૃત્તિઓ કરવાની વિશિષ્ટ શક્તિથી જુદાં જુદાં ગામ-શહેરોમાં ચાતુર્માસ તથા શેષ કાળમાં શાસનપ્રભાવના કરતા જ રહ્યા છે. તેઓશ્રી જ્યાં વિરાજમાન હોય ત્યાં ચોથો આરો વર્તે એવી લોકવાયકા પ્રસિદ્ધ થઈ! સં. ૨૦૨૪ના પોષ વદ ૬ ને દિવસે જન્મભૂમિ સુરતમાં તેઓશ્રીને ઉપાધ્યાયપદથી અલંકૃત કરવામાં આવ્યા. ત્યાર બાદ શાસનનાં અનેકવિધ કાર્યો કરવાની તેઓશ્રીની અમોઘ શક્તિને જાણીને, સૂરિપદ માટેની પ્રૌઢતા અને યોગ્યતા જાણીને સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને શુભ દિને સુરેન્દ્રનગર મુકામે આચાર્યપદે વિરાજિત કરવામાં આવ્યા. સંયમીનાં પગલેપગલે : તેઓશ્રીએ સંયમ સ્વીકારતાં જ તેઓશ્રીના સંસારી–સંબંધીઓમાં સંયમ સ્વીકારવાનો સ્રોત શરૂ થયો. તેઓશ્રીનાં પગલેપગલે તેમના સંસારી વડીલબંધુ શ્રી ૪૬૯ અમરચંદભાઈ તે મુનિશ્રી અશોકચંદ્રવિજયજી, (સં. ૨૦૦૭માં) સંસારી પિતા શ્રી ચિમનભાઈ તે સ્વ. મુનિશ્રી પ્રસન્નચંદ્રવિજયજી, (સં. ૨૦૧૪માં,) સંસારી વડીલબંધુ શ્રી શાંતિભાઈના સુપુત્ર હેમંતકુમાર તે હાલ આ.શ્રી સોમચંદ્રસૂરિજી, (સં. ૨૦૨૫માં) સંસારી વડીલબંધુ શ્રી શાંતિભાઈની સુપુત્રી કુ. નયનાબહેન તે હાલ સાધ્વીશ્રી યશસ્વિનીશ્રીજી તરીકે ચારિત્ર્યધારી બન્યાં. પૂ. આચાર્યશ્રીહસ્તે મહત્ત્વનાં શાસનકાર્યો : પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અનેક સ્થાનોએ અંજનશલાકા--પ્રતિષ્ઠાના મહોત્સવો પ્રભાવનાપૂર્વક ઊજવાયા છે, જેમાં મુંબઈ-માટુંગા, મુલુન્ડ, ચોપાટી, જોગેશ્વરી, વાલકેશ્વર (આદીશ્વર), બાબુલનાથ, ભાયખલા; અમદાવાદ–સાબરમતી, પાંજરાપોળ, ગિરધરનગર, સોમેશ્વરા કોમ્પ્લેક્સ (સેટેલાઇટ રોડ); સુરત–શાહપુર, રાંદેર રોડ, સૂરજમંડન પાર્શ્વનાથ, ભાવનગર-દાદાસાહેબ તેમ જ નાગેશ્વર તીર્થ, ગઢ (બનાસકાંઠા), સુરેન્દ્રનગર શ્રી વાસુપૂજ્યસ્વામી શતાબ્દીમહોત્સવ, અમરેલી, પાલિતાણા-જિનહરિવિહાર, આરીસાભવન, ધર્મશાંતિ આરાધનાભવન, ૧૦૮ સમોવસરણ મહાવીરસ્વામી જિનપ્રાસાદ અને પીપરલા-કીર્તિધામ વગેરે કુલ ૫૪ અંજનશલાકા અને ૨૦૦ ઉપરાંત નાની મોટી પ્રતિષ્ઠાઓ કરાવેલ છે. સમાધિપૂર્ણ કાળધર્મ :-કેટલાંક લોકો હોય છે કે જેઓ જીવનને સદ્ધરતાથી પૂરું કરે છે આ પૂજ્ય આચાર્યશ્રીએ પણ શાસનમાં અનેક કાર્યોને સંપન્ન કરી સં. ૨૦૬૨ની શ્રા. સુ. ૧૪ સાંજે ૭-૨૭ મિનિટે મુંબઈ-ખેતવાડી મુકામે અર્થસંપન્ન બિલ્ડીંગમાં અંતિમ શ્વાસ મૂક્યો. શાસનને ખરેખર ચંદ્ર જેવા સૌમ્ય અમે મહામના સૂરિવરની દુઃસહ્ય ખોટ પડી. એવા મહાન શાસનપ્રભાવક સાધુવરને કોટિશઃ વંદન! સર્વત્ર જિનશાસનની યશ જ્યોત જલાવનાર ૫. પૂ. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ જન્મ : ૯-૧૦-૧૯૨૫ દીક્ષા : ૪-૫-૧૯૪૯ Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ વિશ્વ અજાયબી : "શ્રી સીમંધરસ્વામી જિનમંદિરકાયલિ, ૧ ૮, ગામ, જે બીજા કયા નઈ Tolki ; billiotiyani :. Buturl.itbandhયાક એવા જનાર . ગણિ : ૧૮-૧-૧૯૭૨ પંન્યાસ : ૨૮-૨-૧૯૭૫ આચાર્ય : ૮-૩-૧૯૭૬ વલસાડ જિલ્લાના અણગામ ગામની ભોમકા એ દિવસે ધન્ય બની ગઈ, કારણ કે એ દિવસે આ ગામે સમસ્ત જૈન આલમને આત્મપ્રભા થકી અજવાળનાર એક તેજસ્વી તારકનો જન્મ થયો હતો. પિતા ગણેશમલજી અને માતા ચંદનાબાઈનું એ ત્રીજું સંતાન કસ્તૂરીની સુગંધ જેવું જ નામ કસ્તુરચંદ. સંવત ૧૯૮૧ની એ તારીખ એટલે તા. ૯-૧૦-૧૯૨૫નો એ મહિમાવંત દિવસ અને તેજસ્વી બાળક એ જ જિન શાસનને જયવંતુ બનાવનાર આપણા સહુના આદરણીય આચાર્ય ભગવંત પૂ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ. શૈશવકાળથી જ સંસારમાં રહ્યું છતે એમનું મનપંખી વીતરાગની વાટે ઉડ્ડયન કરવા માટે ઉત્સુક હતું. સંસારમાં તો હોય મોહ અને માયા, રાગ અને ભોગ, પણ એમનું હૃદય તો વૈરાગ્ય ભાવ તરફ અભિમુખ બન્યું હતું. સંસારના ભાવોમાં ચિત્ત ચોંટતું ન હોતું. દૂર દૂરથી જાણે કોઈ અગમ-અગોચર તત્ત્વનો સાદ આવી રહ્યો હતો. આવ, બાળક, આવ સંસારનાં ભોગસુખો એ તારી મંઝિલ નથી. તારો માર્ગ તો નિશ્ચિત થઈ ચૂક્યો છે. તારે તો વીતરાગતાના પંથે પગલાં માંડવાનાં છે. તારી મંઝિલ અહીં છે. સતત વિચારોમાં ડૂબી જવું. સતત આત્માભિમુખ બની જવું. ક્યારેક જાતમાં ખોવાઈ જવું ને આત્મજનના ઊંડાણમાં ડૂબકી લગાડવી....... આ બધાં લક્ષણો વૈરાગ્ય ભાવને વ્યક્ત કરનારાં હતાં. મન માયા મમતાથી અળગું બની ગયું હતું. દિલમાં આત્મદીપક પ્રગટી ચૂક્યો હતો અને બન્યું પણ એમ જ. સંસારી અવસ્થામાં જ તેમને પૂ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનો સમાગમ મુંબઈ, કોટમાં થયો અને એમનું મન અલૌકિક આનંદનો અનુભવ કરી રહ્યું. (વિ.સં.૨00૪) તરસ્યા ને જાણે જળ મળ્યું! ભૂખ્યાને જાણે ભોજન મળ્યું. મન તો હતું જ, પણ માર્ગ મળતો ન હતો, પણ પૂજ્યશ્રીનો સમાગમ થતાં જ જાણે પંખીને ઊડવા માટે આકાશ મળી ગયું અને જીવનની દિશા અને આત્માની ભાવદશા બદલાઈ ગઈ, મોહશત્રુ ડરી ગયા! તપ, ત્યાગ અને વૈરાગ્યના માર્ગે જવા માટે તેઓશ્રી તત્પર બન્યા. ભાવના ભરપૂર હતી. ઇચ્છા ગજવેલ જેવી હતી. સંકલ્પ લોહ સમો દઢ હતો ને સંયમ ગ્રહણની ચિરમનીષા સાકાર થવાની ઘડી પણ આવી પહોંચી. સંવત ૨૦૦૫ની વૈશાખ સુદ છઠ્ઠ, તા. ૪-૫-૧૯૪૯નો એ ધન્ય દિવસ હતો અને પૂ. આચાર્ય ભગવંતના વરદ હસ્તે તેઓશ્રીને ભાગવતી દીક્ષા આપવામાં આવી. શિક્ષિત હતા. હવે દીક્ષિત થયા. છૂટી ગયાં સંસારનાં સંબંધો, છૂટી ગયું સંસારી નામ ને હવે બન્યા મુનિ શ્રી કલ્યાણસાગરજી. સર્વેનું કલ્યાણ થાય તેવી ભાવના અને સાગર જેવી જ્ઞાનની ગહનતા એટલે જ કલ્યાણસાગર'. સાધુ જીવનમાં જૈન આગમો અને અન્ય શાસ્ત્રોનું એમણે ગહન અધ્યયન કર્યું. સમય, સતત, તપ, આરાધના, ગુરુભક્તિ અને શાસ્ત્રાભ્યાસમાં જ વ્યક્ત થતો. સતત સ્વાધ્યાય અને સતત ચિંતન, શિલ્પશાસ્ત્ર વ્યાકરણ અને જ્યોતિષના વિષયોમાં તેમણે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. દિવસે જિન આગમનું અધ્યયન અને રાત્રે સીમધર સ્વામીનો જન્મ. ગુરુ ભગવંત પાસે રહીને તેઓશ્રીની શાસન સેવામાં મુનિ શ્રી કલ્યાણસાગરજી સહભાગી બન્યા. પ્રભુભક્તિ અને ગુરુભક્તિ એ બે હતા એમના જીવનમંત્રો. સં. ૨૦૧૮ની સાલમાં તા. ૧૮-૧-૧૯૭૨ના રોજ અમદાવાદ મુકામે તેમને ગણિ પદ અર્પણ કરાયું. એ પછી સં. ૨૦૩૧ના વર્ષમાં તા. ૨૮-૨-૧૯૭૫ના પાવન દિવસે તેઓશ્રીને પચાસ પદથી અલંકૃત કરવામાં આવ્યા. સં. ૨૦૩૨ના ફાગણ સુદ સાતમના દિવસે તા. ૮-૩-૧૯૭૬ના રોજ જામનગર મુકામે તેઓશ્રીને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. ઉત્તર ગુજરાતનું ગરવું જૈન તીર્થ એટલે મહેસાણાનું શ્રી સીમંધર સ્વામી જિનાલય. મહેસાણાના આ મહાતીર્થના સ્વપ્નદૃષ્ટા અને વિકાસમાં પૂજ્ય આચાર્યદેવ શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અગ્ર સ્થાને અને નોંધપાત્ર છે. પ.પૂ. ગુરુદેવ આ.શ્રી કૈલાસ સાગરસૂરીશ્વરજી મહારાજના હાર્દિક Jain Education Intemational Page #483 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણા ૪૭૧ આશીર્વાદથી દક્ષિણ ગુજરાતની ધરતીને પાવન કરતું પ્રસિદ્ધ મહાતીર્થ ભીલાડ સ્ટેશન નજીક નંદિગામે સાકાર થવા પામ્યું છે. આ ઓસિયાજી મહાતીર્થનું નિર્માણ પૂ. આ. ભ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનને કારણે શક્ય બન્યું છે. આ ભવ્યાતિભવ્ય મહાતીર્થ જિનશાસનને જગતમાં જયવંતું કરનાર બની રહ્યું છે. શ્રી સીમંધર સ્વામીનું આ તીર્થ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર હોઈ ને સતત દર્શનાર્થીઓથી ધમધમે છે. એક તીર્થ રાજ–પથ પર, બીજુ તીર્થ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર. જાણે બંને તીર્થ પ્રભુ ભક્તોને સંયમ મા–મોક્ષ માર્ગે, મુક્તિ માર્ગે ચાલવાની પ્રેરણા આપી રહ્યા હોય તેમ જણાય છે! પૂજ્યશ્રીના શુભ હાથો વડે જે શાસનપ્રભાવનાનાં કાર્યો સુસંપન્ન બન્યાં તે પર સહેજ નજર કરીએ. ૧૨૬ અટ્ટમના આરાધક શ્રી વરધીલાલ ગાંધી પરિવાર ૪૬૨ વર્ષના પ્રાચીન બલોલથી આવેલ પ્રભુજી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા અમદાવાદ પ્રગતિનગર ખાતે ૨૦૪૬માં મહા સુદ-૧૪ના શુભ દિને કરાવી. ૨૦૪૯, પોષ વદિ-૯ રાધનપુરથી પાલિતાણા ૨૭ દિવસનો છ'રીપાલિત સંઘ કુટુંબના વડીલ કાનજીભાઈ જેચંદભાઈ ગાંધી પરિવારના નામે નીકળ્યો, જેમાં ૫૦૦ યાત્રિકો, ૧૫00 અન્ય ગામોના મહેમાનો અને છેલ્લે સંઘમાળ વખતે ૧૫૩ બસોનું આવાગમન, જેમાં દેવદ્રવ્યની સોળ લાખની માળારોપણની ઊપજ થઈ. આ સિવાય (અનુકંપાદાન-કૂતરાઓને રોટલા વગેરે) ઘણી પ્રેરણા કરી. ૨૦૫૭માં મહા સુદી–૧૪, સુરતમાં અડાજન રોડ, દીપા કોપ્લેક્ષમાં મૂળનાયક વિમલનાથ પરમાત્માની શુભ પ્રતિષ્ઠા કરાવી. તેમ જ વંશવારસોને ધજા, દંડ-ધજારોપણ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ સિવાય નારણપુરા, ગોદાવરી, વિજય-નગર બોરીજ, રાંતેજ, સૂરત, આદિ રાજનગરનાં મહત્ત્વનાં જિનાલયોમાં શાસનરક્ષક દેવદેવીઓની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીનાં કરકમલો દ્વારા થઈ. શ્રી મીરામ્બિકા જૈન સંઘમાં તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી માણિભદ્ર-દેવ તથા સૂરિમંત્રની અધિષ્ઠાત્રી શ્રી મહાલક્ષ્મીજીની દેવકુલિકા નિર્માણ કરાવી પ્રતિષ્ઠા દ્વારા શ્રી સંઘને મોટી આવક કરાવવામાં પૂજ્યશ્રી નિમિત્ત બન્યા, જેના પ્રભાવે શ્રી સંઘની આરાધના ભવન બનાવવાની ભાવના પરિપૂર્ણ થઈ. સમગ્ર જિનશાસનની યશોગાથારૂપ મહાતીર્થ સ્વરૂપ જિનમંદિર, પ્રભુભક્તિ કરીને પૂજ્યશ્રીએ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું કે જે કદાચ તીર્થકર નામ-કર્મ બંધાવે......મોટી શાંતિ સાંભળીને પાટણના એક ઝવેરી એટલા બધા સુપ્રસન્ન થઈ ગયા હતા કે બીજે દિવસે નવગ્રહની માળામણિઓનો ડબો લઈને આવ્યા અને પૂજ્યશ્રીને કહ્યું કે “આમાંથી જે કાંઈ ખપ હોય તે લઈ લ્યો!' પૂજ્યશ્રીએ તે શ્રાવકને એટલી જ પ્રસન્નતાથી “ના” પાડી. શાસ્ત્રસિદ્ધાંતના નીતિનિયમોમાં સતત જાગ્રત અને ગુરુપ્રેરિત કાર્યોમાં સતત કાર્યરત પૂજ્ય આચાર્યદેવ દીર્ઘકાળ સુધી શાસનપ્રભાવનાનાં કાર્યો કરતા રહો એ જ પ્રાર્થના...! હાલ ઉંમર વર્ષ : ૮૫, ૧૯૬૫નું ચાતુર્માસ રાજસ્થાન જૈન સંઘ, મલાડ, મુંબઈ સૌજન્ય : શ્રીમતી રમિલાબહેન ઝવેરચંદ ગુગળીયા પરિવાર, મલાડ, મુંબઈના તરફથી હસ્તે રમેશભાઈ તથા ગૌરવભાઈ ગુગળીયા. શ્રી સૂરિમંત્ર સમારાધક સ્તવના પૂ. આ. શ્રી શ્રેયાંસપ્રભસૂરિજી મ.સા. આરાધનાનું સમુત્થાન અને પૂજ્યશ્રી રાધનપુરના વતની દોશી ભૂદરભાઈ સૂરજમલ પરિવારના ચંદ્રકાંતભાઈ અને સુશીલાબહેનના પ્રથમ સંતાનરૂપે જન્મેલા શ્રીકાંત નામને ધરનારા પૂજ્યશ્રી બાલ્યવયથી જ વૈરાગી બની ૧૬ વર્ષની કુમળી વયે સંયમ પામ્યા અને પોતાનાં બા મહારાજ સા. શ્રી સદ્ગણાશ્રીજી મ.સા.ના પગલે પગલું મૂકી પૂ. મુ. શ્રી મુક્તિપ્રભવિજયજી મ.સા. (હાલ આ.ભ.)ના શિષ્ય પૂ. મુ. શ્રી શ્રેયાંસપ્રભવિજયજી મ.સા. તરીકે જાહેર થયા. ગુરુ નિશ્રાએ જ્ઞાન-ધ્યાન અને તપત્યાગમાં આગળ વધી, ગુરુદેવો અને “સૂરિરામ' આદિ વડીલોના અનન્ય કૃપાપાત્ર બન્યા અને તેથી જ લઘુવયમાં ગણિ-પંન્યાસ-ઉપાધ્યાય પદ પામી સૂરિ પદને પણ પામ્યા. કરમાર 5 uvexanddo પિક Jain Education Intemational Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ વિશ્વ અજાયબી : લઘુવયમાં જ વિશિષ્ટ પ્રવચન શક્તિને ધારણ કરતા આ ચારિત્રસુંદર-વિજયજી મ.સા. સાથે ૧૦ દિવસ સુધી નિર્ધામણા મહાપુરુષ પ્રસિદ્ધ પ્રવચનસાર” અને “છોટેરામ' તરીકેની કરાવતાં-કરાવતાં પૂજ્યશ્રીએ આ સૂરિમંત્ર પંચપ્રસ્થાનની પ્રસિદ્ધિ પામી અનેક આત્માઓના ઉદ્ધારક બન્યા અને વિશાળ આરાધના ફરી એકવાર સળંગ અથવા છૂટી-છૂટી કરવા શિષ્ય સંપદાના સ્વામી બન્યા. વળી પોતાનાં આલંબન અને સંભળાવ્યું હતું અને તે સાંભળીને અનુમોદના કરી પૂજ્યશ્રીના માર્ગદર્શન દ્વારા સંસારી ૬-૬ બહેનોને સંયમ પંથે વાળી શ્રીમુખેથી જ અરિહંતનું શ્રવણ અને રટણ કરતાં-કરતાં ઉપકારનું ઋણ જાણે અદા ન કરતા હોય તેમ પોતાના પિતાશ્રી પરલોકની વાટે સંચર્યા. પૂજ્યશ્રીએ સમાધિપ્રદાન સ્વરૂપ ચંદ્રકાંતભાઈને પણ આજથી ૧૮ વર્ષ પૂર્વે સંસારસાગરથી શાંતિનો શ્વાસ લીધો. હવે તે સંભળાવેલી આરાધના અવસરને ઉદ્ધર્યા અને પૂ. મુ. શ્રી ચારિત્રસુન્દરવિજયજી મ.સા. તરીકેની જોતાં આજે પાંચ વર્ષ પછી તે ઋણ અદા કરવા પૂજ્યશ્રી સફળ સંયમની આરાધનામાં લયલીન કર્યા! તેઓશ્રીની નિશ્રામાં આજ અને કટિબદ્ધ રહ્યા છે, જેથી ચાલુ વર્ષમાં અમદાવાદ સુધી અનેક દીક્ષા–પ્રતિષ્ઠા-અંજનશલાકા સ્વરૂપ પ્રભાવક ગિરધરનગર શ્રી સંઘની આગ્રહભરી વિનંતી સ્વીકારી વિ.સં. પ્રસંગો ઊજવાયા છે અને ઊજવાય છે. તેથી તેઓશ્રીના ૨૦૬૦ના મહા સુદ ૧૪, તા. ૫-૨-૨00૪ દિને પ્રારંભેલી જીવનમાં પ્રભાવકતા તો છે જ પરંતુ પ્રભાવકતા સાથે જ પૂર્વવત્ ભીષ્મ સાધના વિ.સં. ૨૦૬૦ના વૈશાખ સુદ ૯, તા. આરાધકતા પહેલેથી જ જોવા મળે છે. તે એક અનોખી વાત ૨૯-૪-૨૦૦૪ દિને સમાપન પામી રહી છે. તનિમિત્રક છે, કેમ કે માત્ર ૩૨ વર્ષની લધુ વયમાં ૧00 ઓળી પૂર્ણ ગિરધરનગર શ્રીસંઘ આયોજિત ભવ્ય દશાબ્લિક મહામહોત્સવનાં કરવાની ભાવનામાં રમતા પૂજ્યશ્રી વર્ષમાં સાડાદસ મહિના મંડાણ થઈ ચૂક્યાં છે. પ્રાંતે પૂજ્યશ્રી પાસે આપણે સૌ એજ આયંબિલ તપની આરાધના કરતા હતા, પરંતુ તે ભાવના ઝંખીએ કે આપ આપની આ આરાધના-સાધના દ્વારા ખૂબસ્વાથ્યની પ્રતિકૂળતાને કારણે પૂર્ણ ન થવા છતાં આજ સુધી ખૂબ આત્મબળ કેળવી પ્રભુશાસનની વિશિષ્ટ આરાધના–રક્ષાએકાસણાંના તપને વળગી રહેવા દ્વારા શ્રમણસંઘને મોટો પ્રભાવના કરી ભવ્યાત્માઓને સંસારસાગરથી તારવા માટે મેઢી આદર્શ આપી રહ્યા છે. ચારિત્રનિષ્ઠા પણ આ પુણ્ય પુરુષની રૂપ બની રહો. અજબ-ગજબની છે. એનું એક જ દૃષ્ટાંત લઈએ તો પૂજ્યશ્રીની તેજસ્વી તવારીખો વલ્લભીપુર જેવા નાનકડા ગામમાં એકાએક હાર્ટએટેક જેવા જોખમી મહારોગનો પ્રવેશ થયો, ત્યારે પણ વાહનનો ઉપયોગ જન્મ : વિ.સં. ૨૦૦૯, કારતક સુદ ૧૪, મુંબઈ, તા. નહીં કરવાનો દઢ સંકલ્પ કરીને આ મહાપુરુષે જોખમ ખેડીને ૩૧-૧૦-૧૯૫૨. પણ ત્યાં જ ઉપચારો કરાવ્યા. ડોળી કે વ્હીલચેર કે વાહનોને દીક્ષા : વિ.સં. ૨૦૨૫, માગસર સુદ ૧૦, રાધનપુર, જરાય મહત્ત્વ ન આપ્યું. આ રીતે એક સુંદર આદર્શ ઊભો તા. ૧૯-૧૧-૧૯૬૮. કર્યો. સમર્પિતતા-નિસ્પૃહતા–નિખાલસતા-સરળતા-વડીલો | વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૫, મહા સુદ ૧૩, પાલી, તા. પ્રત્યે અહોભાવ-નમ્રતા આદિ ગુણોની ખીલવણી પણ ૩િ૧-૧-૧૯૬૯. પ્રશંસનીય છે. આજથી ૪00 વર્ષ પૂર્વે જૂના ડીસા મુકામે પૂજય - ગણિ પદ : વિ.સં. ૨૦૪૯, માગસર સુદ ૬, હીરસૂરીશ્વરજી મહારાજાએ ત્રણ-ત્રણ મહિના સૂરિમન્નની કોલ્હાપુર. સાધના કરેલી અને શાસનદેવી પ્રત્યક્ષ થયાં હતાં. વિ.સં. પંન્યાસ-ઉપાધ્યાય પદ : વિ.સં. ૨૦૫૨, વૈશાખ સુદ ૨૦૫૩માં સૂરિપદ પામ્યા પછીના બીજા વર્ષે વિ.સં. ૨૦૫૫માં | દ, ભોરોલ. તેજ જૂના ડીસા મુકામે ૮૪ દિવસના મૌન અને આચાર્ય પદ : વિ.સં. ૨૦૫૨, વૈશાખ સુદ ૭, ભોરોલ. એકાંતવાસપૂર્વક સૂરિમંત્રની પાંચે પ્રસ્થાનોની સળંગ આરાધના | પ્રથમ વાર સૂરિમંત્ર સાધના : વિ.સં. ૨૦૫૫, વૈશાખ કરવા દ્વારા તે ઇતિહાસનું પુનરાવર્તન કર્યું હતું. સુદ ૮ થી, જૂના ડીસા (ગુજ.) આ રીતે પ્રથમ વાર વિશિષ્ટ આરાધના કર્યા પછી વિ.સં. 1 દ્વિતીયવાર સૂરિમંત્ર સાધના : વિ.સં. ૨૦૬૦, મહા સુદી ૨૦૫૬માં પ્રસંગવિશેષ રાધનપુર જવાનું થતાં પૂજ્યશ્રીનાં J૧૪ થી, ગિરધરનગર (અમદાવાદ) સંસારી માતુશ્રી સુશીલાબહેનનું સ્વાથ્ય અસ્વસ્થ થવાથી - પૂજ્યશ્રીની બેવાર થયેલ શ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાન પૂજ્યશ્રીએ તક ઝડપી લઈને પોતાના સંસારી પક્ષે પિતા મુનિશ્રી સમારાધનાની વિશિષ્ટતાઓ : તી Tી Jain Education Intemational For Private & Personal use only Page #485 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૪૭૩ * સૂરિમંત્રની પાંચે પીઠોની સળંગ આરાધના * સળંગ થતી હોવાથી વચ્ચે ત્રણ છઠ્ઠ * ૮૪ દિવસ સુધી સંપૂર્ણ મૌન કે સંપૂર્ણ એકાંતવાસનું સેવન * શક્ય પ્રયત્ન ઇશારાઓનો પણ અભાવ * સંપૂર્ણપણે બાહ્ય વ્યવહારોથી અલિપ્ત * જાપ સિવાયના સમયમાં ગ્રંથોના વાચન સિવાય પત્રોનું વાચન-શ્રવણ પણ નહીં કે આ દિવસો દરમિયાન લગભગ ૮૪,000- થી અધિક સંસ્કૃત શ્લોકોનું વાચન + માત્ર એક સાધુ અને ઉત્તરસાધક સિવાય એક પણ સાધુ કે શ્રાવકના પરિચયનો અભાવ કે માત્ર પાંચ વર્ષમાં જ આ આરાધના બે વાર કરવી કે છેલ્લાં 800 વર્ષ પછી આ આરાધનાનું પુનરાવર્તન કરવું. સૌજન્ય : સૌ. રશ્મિબહેન મહેન્દ્રભાઈ દોશી, કલકત્તા તરફથી જ્યોતિવિંદ જૈનાચાર્ય પ.પૂ.આ.ભ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. * વાત્સલ્યમૂર્તિ પૂ. ગુરુદેવશ્રી : સાધર્મિકોના સહોદર પૂજ્યશ્રી ગુપ્ત સહાય ધારા સાધર્મિકોને આર્થિક ક્ષેત્રે પગભર અને માનસિક ક્ષેત્રે સમાધિસભર બનાવવાનું અનુપમ કાર્ય કર્યું. દીક્ષા દાનવીર પૂ. ગુરુદેવશ્રી : તેઓશ્રીએ અનેકાનેક મુમુક્ષુઓનાં જીવનમાં ત્યાગની તમન્ના અને વૈરાગ્યની વેલડી વિકસાવી સંયમની સુરભિ પ્રસરાવી. કે જન્મ : વિ.સં. ૧૯૮૯, આસો સુદ ૬, પાટણ. કે દીક્ષા : વિ.સં. ૨૦૦૬, મહા સુદ ૩, અમદાવાદ. કે વડી દીક્ષા : ૨૦૦૬, વૈશાખ સુદ ૧૦, આંતરસુબા. A ગણિ પદ : વિ.સં. ૨૦૩૦, માગસર સુદ ૫, જામનગર, કે પંન્યાસ પદ : વિ.સં. ૨૦૩૨, મહાવદી ૧૪, પૂના. આચાર્ય પદ : વિ.સં. ૨૦૩૨, ફાગણ સુદ ૨, પૂના. કાળધર્મ : વિ.સં. ૨૦૬૦, મહાસુદ-૯, ધાકડી લબ્ધિધામ | તીર્થની આસપાસ. અગ્નિસંસ્કાર : વિ.સં. ૨૦૬૦, મહાસુદ-૧૦ લબ્ધિધામમાં. બનાસના પાણીની આજુબાજુ ઘૂમતી ઘૂમરી લેતી લીલીછમ અને ધર્મઆરાધનાના જીવંત ધબકારથી ધબકતી બનાસકાંઠાના લોવાણા ગામની ધન્યધરાએ વિ.સં. ૧૯૯૮ના આસો સુદ-૬ના સોનેરી સુપ્રભાતે પ્રતિષ્ઠા સંપન્ન રાયચંદભાઈ અને ધર્મનિષ્ઠ સુસંસ્કારી કંકુબહેનની રત્નકુક્ષિએ એક પુણ્યક્ષણે મહાતેજસ્વી લલાટ અને ભવ્ય મુખમુદ્રા ધરાવતા પુત્રરત્નનું પુનીત અવતરણ થયું, જેથી કુટુંબ-પરિવારમાં આનંદની લહેરો લહેરાવવા લાગી અને માતાપિતાએ યથા નામ તથા ગુણાઃ એવું લહેરચંદ નામ પાડ્યું. વિચક્ષણ, કર્તવ્યનિષ્ઠ અને મમતામયી માએ ધર્મકર્મના મર્મનું સમજણપૂર્વક શિક્ષણ આપી ગુણદીપકમાં અધ્યાત્મતેજનું સિંચન કર્યું. આમ માતા-પિતાએ લહેરચંદને શૈશવકાળથી જ શિષ્ટ સંસ્કારોથી સંસ્કારિત કર્યા. કિશોરવયમાં જ દેવસંકેતથી આત્મસંશોધનના વિજ્ઞાનની ઝંખના જાગી અને એ ઉત્કટ ભાવના પ.પૂ.આ. ભ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા. અને બાંધવબેલડી પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી મ. અને પૂ.મુ. શ્રી સુબોધવિજયજી મ.ના ગુરુગમથી વિકાસ પામી અને આત્મવિકાસના અભિયાનમાં પ્રચંડ પુરુષાર્થનો યજ્ઞ માંડ્યો. વિ.સં. ૨૦૦૬ મહા સુદ-૩ના દિવસે આત્મમાંગલ્યની કેડીએ પ્રયાણ કરી પંચમ પદને ગ્રહણ કરવા દ્વારા પૂ. મુનિશ્રી લબ્ધિવિજયજી બની પૂ. મુનિ શ્રી સુબોધવિજયજી મ.નાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. અસાધારણ વિદ્વત્તા અને પ્રચંડ પુરુષાર્થથી મુનિશ્રીએ ન્યાયવ્યાકરણ, કાવ્ય, તર્ક, સાહિત્ય, જ્યોતિષ વગેરેનો વિસ્તૃત અભ્યાસ કર્યો. પૂ. મુનિશ્રીની સમ્યક પ્રેરણાથી થયેલ જિનશાસન પ્રભાવના વિવિધ સત્કાર્યોને અને અપૂર્વ યોગ્યતાને નિહાળીને જામનગરના શ્રી દેવબાગ જૈન સંઘની વિનંતીથી સંવત ૨૦૩૦, માગસર સુદ-૫ના શુભ દિવસે ગણિ પદવી પ્રદાન કરાઈ. આ પદવી બાદ ગણિ લબ્ધિવિજયજીને પૂ. ગુરુદેવશ્રીની હૃદયમનની અંતરંગ ભાવનાથી પૂનામાં શ્રી આદિનાથ સોસાયટીમાં સંવત ૨૦૩૨, મહા વદી ૧૪ના રોજ પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા, સાથે સાથે વિ.સં. ૨૦૩૨, ફાગણ સુદ-૨ ના દિવસે પૂના મુકામે સૂરિપદ તેમ જ સંઘનું સુકાન સોપવામાં આવ્યું. પૂજ્યશ્રીએ સંયમજીવનના પાંચ-પાંચ દાયકાના સુવર્ણ Jain Education Intemational Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ યુગ (ગોલ્ડન પિરિયડ)માં તનતોડ પુરુષાર્થથી શાસનઉન્નતિનાં અનેક કાર્યો કરેલ છે. * પૂજ્યશ્રી દ્વારા ઐતિહાસિક કાર્ય : જિનશાસનના ઉત્કર્ષમાં પાયાની ઈંટ રૂપે બનેલી ‘શ્રી જૈન ધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ'ની સ્થાપના કરી. ભારતવર્ષનાં પંડિતવર્યો, શિક્ષક, શિક્ષિકાઓને સંગઠનના એક સૂત્રે બાંધેલ છે. આમ, જ્ઞાનની જ્યોત જ્વલંત રાખવા શાસનરૂપી કોડિયામાં ‘તેલ’ પૂરવાનું વીસમી સદીનું ઐતિહાસિક, અદ્વિતીય કામ કર્યું છે. * શાસનપ્રભાવક પૂ. ગુરુદેવશ્રી : જિનાલય, ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા આદિ નિર્માણ, અનેક શ્રી સંઘમાં ભક્તિયુવક મંડળની સ્થાપના તેમ જ છ’રીપાલિત સંઘ, ઉપધાન તપ આદિ અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો કરેલ છે. * અહિંસામૂર્તિ પૂ. ગુરુદેવશ્રી : બનાસકાંઠાની ધર્મનગરી થરા ચાતુર્માસમાં પાંજરાપોળ ઉત્કર્ષ માટેના વિરલ કોટિના આયોજનમાં ઉદારદિલ શ્રાવક-શ્રાવિકાઓએ ભારે ઉલ્લાસ સહ પોતાની સંપત્તિનું દાન કર્યું. આમ થરા, સમી, ગઢડા, વિરમગામ, રાધનપુર આદિ અનેક પાંજરાપોળમાં અબોલ પ્રાણીઓને અભયદાન તેમ જ જીવદયાનાં અનેકવિધ કાર્યોનાં દિગંતવ્યાપી તોરણો બંધાયાં છે. પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા તેના બે દિવસ અગાઉ જ સ્વયં એ માંડલ શ્રી સંઘને માતબાર રકમ જીવદયી ખાતે જાહેર કરેલ. કેવા જીવદયાપ્રેમી ગુરુદેવ! !. સાધર્મિકોના સહોદર અને ગરીબોના બેલી પૂ. ગુરુદેવશ્રી : પૂજ્યશ્રી પાસે આવેલ સાધર્મિક પ્રાયઃ ખાલી હાથે પાછો ન જ જાય. ગુપ્ત સહાય દ્વારા સાધર્મિકોને આર્થિક ક્ષેત્રે સમાધિસભર બનાવવાનું અનુપમ કાર્ય કર્યું છે. લબ્ધિનિધાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સારામાં સારી રકમનું અનાજ, રેશનીંગ, વ. પણ સાધર્મિકોને, ગરીબોને અપાવતા. માનવકલ્યાણ અને શાસનસેવાની જ્વલંત જ્યોતિરૂપ પૂજ્યશ્રી : જીવનમાં સરલતા, હૃદયમાં પ્રમોદભાવ, મનમાં સર્વજીવપ્રતિ મૈત્રીભાવનાથી અનેકોના જીવનમાં શાંતિ, તુષ્ટિ અને પ્રસન્નતાનો પરિમલ પ્રગટાવ્યો છે. હજારો, લાખો જીવનનૈયાઓને પૂજ્યશ્રીએ સરળશૈલીમાં હૃદયસ્પર્શી સચોટ અમૃતવર્ષા સમી પાવનવાણી દ્વારા ઈપ્સિત સ્થાને પહોંચાડેલ છે. ધ્યાનરમણતામાં મગ્ન પૂજ્યશ્રી : આત્મદર્શનાર્થે કલાકો સુધી પૂજ્યશ્રી ધ્યાનમાં–જાપમાં લયલીન બની જતા Jain Education Intemational વિશ્વ અજાયબી : અને અધ્યાત્મવિદ્યાના તેજપુંજ પ્રસારી લાખો શ્રદ્ધાળુ શ્રાવકશ્રાવિકાઓને પ્રેરક માર્ગદર્શન આપતા. નિખાલસતાના નિધિ પૂજ્યશ્રી : પ્રભુભક્તિગુરુભક્તિથી પ્રગટેલ લઘુતા, કૃતજ્ઞતા, વિનય, વૈયાવચ્ચ વગેરેથી સાધનાનાક્ષેત્રની સંખ્યાતીત ઝળહળતી સિદ્ધિઓ પૂજ્યશ્રીએ પ્રાપ્ત કરેલ. જ્યોતિર્વિદ્ પૂજ્યશ્રી જ્યોતિષશાસ્ત્રમાં નિષ્ણાત હતા. અન્ય સમુદાયવર્તી મહાન આચાર્ય ભગવંતો પણ પૂજ્યશ્રી પાસે અંજનશલાકા-પ્રતિષ્ઠાદિનાં મુહૂર્તો મંગાવતા. પૂજ્યશ્રી દ્વારા પ્રકાશિત આરંભસિદ્ધિ મહાગ્રંથ ખૂબ પ્રસિદ્ધિ પામેલ. જ્ઞાનપિપાસુ પૂ. ગુરુદેવશ્રી : જૈનશાસનની પ્રભાવના થાય અને જૈનશાસનની પ્રાચીન પરંપરાનો ઇતિહાસ જળવાઈ રહે તે માટે ભાવિ પેઢી ગૌરવ લે તેવા દળદાર સચિત્ર ગ્રંથો પ્રકાશન કરેલ છે. ષગ્દર્શન સુબોધિકા વ. તત્ત્વચિંતનપુસ્તિકાઓ પણ ઘણા પુરુષાર્થથી તૈયાર કરી પ્રકાશિત કરાવેલ છે. શ્રી લબ્ધિધામ તીર્થના સંસ્થાપક પૂ. ગુરુદેવશ્રી : પ્રભુમંદિરો બનાવી ધર્મભાવના ટકાવવા અને વિરમગામ અને માંડલ વચ્ચે ૨૪ કિ.મી. સુધી જ્યાં કોઈ પણ વિરામસ્થાન નહીં હોવાથી શેષકાળમાં ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા કોઈપણ સમુદાયના સાધુસાધ્વીજી મ. આદિને વિહારમાં અનુકૂળતા રહે તે અર્થે લબ્ધિધામ તીર્થનું નિર્માણ કાર્ય આરંભ્યું. પૂ. ગુરુદેવની શુભ ભાવનામાં ગુરુભક્તોનો સહયોગ મળ્યો, જેની ફલશ્રુતિએ અકલ્પિત શ્રી લબ્ધિધામ તીર્થનું સર્જન થયું. સૌજન્ય : પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સાની પ્રેરણાથી યોગેશભાઈ જયસુખભાઈ સંઘવી (હાલ મદ્રાસ) તરફથી સૂરિમંત્રના વિશિષ્ટ આરાધક અને યશસ્વી માંગલિક મુહૂર્તદાતા પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરિજી મહારાજ જે આચાર્યભગવંતના અનંત ઉપકારોને અનુભવતા અનેક ભક્તો કૃતાર્થતાનો અનેરો આનંદ પામી રહ્યા છે, Page #487 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ જેઓશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક સ્થળે જિનેન્દ્રભક્તિમહોત્સવો ભવ્ય સમારોહપૂર્વક યોજાય છે, જેઓશ્રીના પૂણ્ય પ્રતાપે જિનશાસનની ધર્મસભાઓ હંમેશાં ગાજતી રા હતી તે પૂજ્યપાદ આચાર્યદેવશ્રી સમવસરણ મહામંદિરના મુખ્ય મુહૂર્તદાતા શ્રી વિજયઅશોકચંદ્ર-સૂરીશ્વરજી મહારાજ વર્તમાન શાસનસમ્રાટ–સમુદાયને વિશિષ્ટ ભક્તિભાવથી પ્રેરી રહ્યા છે. પૂજ્યશ્રીનો જન્મ સુરત મુકામે સં. ૧૯૮૦ના શ્રાવણ વદ પાંચમે થયો હતો. પિતા શેઠશ્રી ચિમનલાલ ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી અને માતા કમળાબહેન ધર્મપરાયણ અને ધર્મસહિષ્ણુ દંપતી હતાં. આ સંસ્કારવારસો પુત્રોમાં પણ ઊતર્યો. સંસારી બંધુઓ-શાંતિભાઈ, બાબુભાઈ, કુસુમભાઈ, અરવિંદકુમાર, જયંતીભાઈ-સૌના તેઓ પ્રિય બંધુ હતા. જૈન ધર્મના સંસ્કારો વચ્ચે ઉછેર થવાથી દેવદર્શન તથા પૂજાવ્યાખ્યાનશ્રવણ વગેરે સહજ ભાવે થતાં રહ્યાં. આગળ જતાં, જપ-તપ, શાસ્ત્રાભ્યાસ, ચિંતન-મનન અને સ્વાધ્યાય જાણે કે તેમનાં આભૂષણો બની રહ્યાં! પરિણામે ત્યાગવૈરાગ્યની ભાવના બલવત્તર બનતી ચાલી. સં. ૨૦૦૭ના વૈશાખ સુદ પાંચમના શુભ દિને ખાનગીમાં દીક્ષા લીધી અને સ્વ-પર કલ્યાણક તેમ જ સ્વાધ્યાયરત સાધનામય જીવનનો આરંભ કર્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં સુરત શહેરમાં સં. ૨૦૪૧ના ચાતુર્માસમાં જિનશાસનના ઇતિહાસમાં યાદગાર બની રહે એ રીતે સામુદાયિક ૪૦૦ સિદ્ધિતપની ભવ્ય આરાધના થઈ હતી. પૂજ્યશ્રીએ સૂરિમંત્રના પાંચમા પ્રસ્થાનની દસ વાર આરાધના કરી છે. છેલ્લા કેટલાયે સમયથી જિનશાસનમાં થતાં કેટલાંયે વિશિષ્ટ કાર્યોનાં માંગલિક મુહૂર્તો પૂજ્યશ્રીના હસ્તે જ નીકળતા હતા. પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના તેઓશ્રી સંસારી પક્ષે વડીલબંધુ થાય છે. બાલ્યકાળથી જ ધર્મસંસ્કારો દૃઢ થવાથી તેઓશ્રી કલાકો સુધી જપ-જાપમાં નિમગ્ન રહી શકતા. પરિણામે સમુદાયમાં પણ જપ-તપના સુંદર આરાધના થાય છે. સં. ૨૦૪૨માં સુરતમાં જ સામુદાયિક ૩૦૦ વર્ષીતપની અનુપમ આરાધના થઈ હતી. સામુદાયિક વીશસ્થાનક તપની આરાધનામાં પણ ૨૦૦-૨૫૦ આરાધકો જોડાયા હતા. આ સર્વ તપનાં ભવ્ય ઉજમણાંઓએ તો વળી સોનામાં સુગંધ જેમ, શાસનપ્રભાવનામાં ઓર ઉમેરો કર્યો હતો. આ આરાધક મહાપુરુષને સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૧૦ના શુભ દિવસે સુરતમાં ગણિ પદવી, સં. ૨૦૨૯ના Jain Education Intemational ૪૭૫ મહા સુદ ૧૧ના શુભ દિવસે અમદાવાદમાં પંન્યાસ પદવી, સં. ૨૦૩૩ના ફાગણ સુદ ૩ના શુભ દિવસે સોજિત્રામાં ઉપાધ્યાય પદ અને સં. ૨૦૩૪ના ફાંગણ સુદ ૩ના શુભ દિવસે મુલુન્ડમુંબઈમાં આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યાં. પૂજ્યશ્રીના શિષ્યપરિવારમાં પૂ. પંન્યાસ શ્રી પુષ્પચંદ્રવિજયજી, પૂ. આચાર્ય શ્રી સોમચંદ્રસૂરિજી, પં. શ્રી કૈલાસચંદ્રવિજયજી, ગણિશ્રી પ્રશમચંદ્રવિજયજી આદિ વિરાજે છે. મુનિશ્રી નિર્વેદ(સ્વ.), નિરાગ, સત્યચંદ્ર વિજયજી પૂ. ગણિ શ્રી સોમચંદ્રવિજયજી સંસારીપક્ષે તેઓશ્રીના ભત્રીજા થાય છે. પૂજ્ય સાગરજી મહારાજના સમુદાયમાં પૂ. સાધ્વીજી યશસ્વિનીશ્રીજી સંસારીપક્ષે તેઓશ્રીનાં ભત્રીજી થાય છે, એટલું જ નહીં પૂજ્યશ્રીના પ્રશિષ્યોની પણ ઉજ્જ્વલ પરંપરા છે. જાપાનના કોબે જિનાલયની તથા લેસ્ટરના જિનાલયની પ્રતિષ્ઠાનાં મંગલ મુહૂર્તો પૂજ્યશ્રીએ કાઢી આપ્યાં છે. તેઓશ્રીની વ્યવહાર-કુશળતા અને સામા માણસને પરખવાની તથા સાચવવાની શક્તિ પ્રશંસનીય હતી. અનેક સંઘોમાં તેમણે આંતરિક ઝઘડાઓનું શમન કરાવી સુલેહનું વાતાવરણ રચ્યું હતું. સાધુ-સાધ્વીજી ભગવંતોના અંતરંગ વર્તુળમાં પણ તેઓ પ્રેમભર્યું સ્થાન પામ્યા હતા. આચાર્ય પદવી થઈ ત્યારથી તેઓશ્રીએ પૂર્ણ દૃઢતાથી સૂરિમંત્રની આરાધના કરી હતી. પંચ પ્રસ્થાપન ઉપરાંત સૂરિમંત્રના માત્ર પાંચમા પ્રસ્થાનની આરાધના તેઓશ્રી દર વર્ષે મૌનપૂર્વક કરતા હતા. આચાર્યપદવી પછી તેક્રમ જીવનના અંતિમ વર્ષ સુધી ૧૬ દિવસની સુધી એટલે કે સળંગ ૨૮ વર્ષ સુધી ચાલતો રહ્યો હતો. ૨૦૬૨ની સાલનું ચાતુર્માસ રૂં. ચંદ્રોદયસૂરિશ્વરજી મ.ની ખેતવાડી મુકામે થયું તે ચાતુર્માસમાં જ પૂ. ચંદ્રોદયસૂરીશ્વરજી મ.નો કાળધર્મ નિશ્રામાં થયો. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યા. ઓપરા સોસાયટીની ઉપાશ્રયમાં વિ.સં. ૨૦૬૩ મહા સુદ-૫ની વહેલી સવારે સાવ અણધારી રીતે ઉપસ્થિતિ તમામને ‘હું જાઉં છું' કહીને ૩ઃ૦૬ મિનિટે આ પૃથ્વી રથી વિદાય લીધી તેમનો અગ્નિસંસ્કાર પણ સંઘની ઉદારતાથી ઉપાશ્રયનાં પટાંગણમાં જ થયો અને સ્થાન પર સમાધિ મંદિરનું નિર્માણ પણ શ્રી મહાવીર જૈન શ્વે. મૂ.પૂ. સંઘ (ઓપેરા સોસા.અમદાવાદ) દ્વારા જ કરવામાં આવ્યું. એવા એ પ્રખર શાસનપ્રભાવક આચાર્યદેવને કોટિશઃ વંદન! Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ વિશ્વ અજાયબી : શ્રી સૂરિમંત્રના અનુપમ સાધક પીઠિકાઓની પાંચથી વધારે વાર તેઓશ્રીએ તપ–જપ દ્વારા સાધના કરી અને શ્રી સૂરિમંત્રની પાંચ પીઠિકાઓની પંચ ૫. પૂ. આ. શ્રીમદ્વિજય પ્રસ્થાનની આરાધનાના વિધિની સરળ સંકલના કરી. સ્વ–પર જ્યશેખરસૂરીશ્વરજી મ.સા. સમુદાયના વર્તમાનકાલીન સંખ્યાબંધ આચાર્ય ભગવંતોએ આ સુરતના ધર્મનિષ્ઠ સુશ્રાવક ચિમનભાઈ ઝવેરીનાં સંકલનાને અનુસરીને પાંચ પીઠિકાની આરાધના કરી છે, ધર્મપત્ની મોતીકોરબહેનની કુક્ષિથી વિ.સં. ૧૯૮૬, જેઠ વ. પ-ના જયંતીલાલ નામે પુત્રરત્નનો જન્મ થયો. સ્તનપાન પ્રત્યે તેઓશ્રીની આંતરિક બહુમાન સાથે ભક્તિ અપાર હતી. કરાવતી વખતે માતાએ કાનમાં ફૂંકેલો “બેટા! સંયમ એ જ એના પ્રભાવે આંતરિક શુદ્ધિ સાથે બાહ્યપુણ્યપ્રકર્ષ પણ સાર છે’નો મંત્ર, ધર્મસંસ્કારી વાતાવરણ, સચ્ચારિત્રચૂડામણિ તેઓશ્રીનો ખૂબ વધેલો જેના પ્રભાવે તેઓશ્રીએ સ્વ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.નું વાત્સલ્ય, શાસનપ્રભાવક ૧૬ અંજનશલાકા-૪૦ પ્રતિષ્ઠા વગેરે અનેક સકલસંઘહિતૈષી સ્વ. પૂ. આ. શ્રી વિજય કાર્યો નિર્વિનરૂપે કરાવેલાં. એમાં પણ કોલ્હાપુર-શિરોલી શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નાં વૈરાગ્યરસઝરતાં પ્રવચનો, સીમંધરધામની અંજનશલાકા-પ્રતિષ્ઠાએ તો વિક્રમસર્જક રેકર્ડ સ્વકીય વડીલબંધુ પૂ. મુનિરાજશ્રી ધર્માનંદવિજયજી મ.સાયની કરેલા. કે જેઓ પાછળથી સહજાનંદી, અધ્યાત્મરસિક, વણી–વાંસદાના જંગલમાં સાધુ-સાધ્વીજી ભગવંતોની કર્મસાહિત્યમર્મજ્ઞ, વ્યવહારદક્ષ, નિષ્કપટ, સદા સુપ્રસન્ન સ્વ. વિહારમાં વૈયાવચ્ચ થઈ શકે એ માટે સ્વ. પૂ. આ. શ્રી પૂ. આ. શ્રી વિજય ધર્મજિતસૂ. મ.સા. બન્યા, તેઓની યશોદેવસૂરિ મહારાજે તથા સ્વ. પૂ. આ. શ્રી ભુવનભાનુમસ્તીભરી સંયમસાધનાનાં દર્શન તથા જીવલેણ અકસ્માતમાંથી સૂરીશ્વરજી મહારાજે જે મનોરથો સેવેલા તેની પૂર્તિરૂપે આબાદ બચાવ થવા પર સૌથી યેષ્ઠબંધુ મોહનભાઈની સાપુતારા મુકામે, પૂજ્યશ્રીની પાવન પ્રેરણાથી અને અનેરી મળેલી પ્રેરણા...........આ બધાંનો સરવાળો એટલે જયંતીલાલનું પુણ્યાઈથી કોઈ જ વિશેષ પ્રકારના પ્રયાસ વિના ગજાભિષેક વિ.સં. ૨૦૦૮ જેઠ સુદ પાંચમે મુનિ જયશેખરવિજયમાં જૈન તીર્થ સાકાર થઈ રહ્યું છે. રૂપાંતરણ. જોતજોતાંમાં વર્ધમાનતપની ૬૨ ઓળી, નૂતન કર્મ કોઈને પોતાનાં કરવાની ખેવના નહીં, સહુને શાસનનાં સાહિત્ય બંધવિધાન અંતર્ગત મૂળ પ્રકૃતિ રસબંધોની સંસ્કૃતમાં ૧૬૦૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિ, ગુજરાતીમાં ‘કર્મસિદ્ધાંતનું જ કરવાની તત્પરતા. ચતુર્વિધ સંઘ તો રત્નોની ખાણ છે. વિજ્ઞાન', મધુર પ્રવચનો દ્વારા ચોમાસાંઓમાં અનેકવિધ એનો ઉત્કર્ષ જ થવો જોઈએ આવી સતત ભાવના, શ્રી ગૌતમસ્વામી પ્રત્યે અનન્ય ભક્તિ, આ વાતો જીવનની અંતિમ શાસનપ્રભાવના......આ બધાં બાહ્ય સોપાનો સાથે શ્રી અરિહંતતત્ત્વ પ્રત્યે અનેરી પ્રીતિ-ભક્તિ, ગુરુઓ પ્રત્યે ક્ષણ સુધી જાળવી રાખી. કેવો યોગાનુયોગ! એમના સમર્પણ, ગુણીઓ પ્રત્યે અનુરાગ, કોઈની પણ આરાધના પ્રત્યે વડીલબંધુ-ગુરુદેવ સ્વ. પૂ. આ. શ્રી ધર્મજિત. મ.સા. અનુમોદના-પ્રમોદભાવ, નાના-મોટા સહુ સાધુઓ પ્રત્યે વિ.સં. ૨૦૪૪, ચૈત્ર વદ-૧૪ના પખી પ્રતિક્રમણમાં પફખી ઊછળતો બહુમાનભાવ, પરાર્થવૃત્તિ, સંઘો પ્રત્યે વાત્સલ્ય, બધા સૂત્ર સાંભળતાં સાંભળતાં સમાધિમૃત્યુને વર્યા, તો તેઓ પોતે સાથે નમ્રતા, નિખાલસતા ને નિષ્કપટતા, દિલની વિશાળતા વિ.સં. ૨૦૫૭, ભાદરવા વદ-૧૨, પુષ્યનક્ષત્રમાં મલાડ શ્રી ઉદારતાના કારણે અનેકને સંયમમાં સ્થિર કરવાની કલા, હીરસૂરિ ઉપાશ્રયે શ્રી ગૌતમસ્વામીનું પૂજન કરતાંકરતાં અને પોતાના-પરાયાની સંકુચિત વૃત્તિનો અભાવ, શાસન અને ચતુર્વિધ શ્રીસંઘને વાસક્ષેપ કરવા દ્વારા શ્રીસંઘના ઉત્કર્ષની ચતુર્વિધ શ્રીસંઘની ઉન્નતિ જોવાની ભારે ખેવના. આવાં બધાં ભાવનામાં રમતાં રમતાં સમાધિ મૃત્યુને વર્યા. આંતરિક સોપાનો સર થતાં જોઈ પૂજ્ય ગુરુદેવોએ ક્રમશઃ - જેમના સંસારી પરિવારમાંથી માતા વગેરે ૧૪ ગણિ વગેરે પદથી અલંકૃત કર્યા. વિ.સં. ૨૦૪૪ના દ્વિતીય પુણ્યાત્માઓ સંયમમાર્ગે સંચર્યા અને જેમના ૨૦ શિષ્યજેઠ સુદ-૧૦ના કોલ્હાપુર, લક્ષ્મીપુરી મુકામે આચાર્ય પદથી પ્રશિષ્યાદિ સંયમ સાધી રહ્યા છે એવા પૂ. ગુરુદેવશ્રી, અલંકૃત કરાયા. એ પછી તો તેઓ શ્રી સૂરિમંત્રની સાધનામાં જયશેખરસૂરીશ્વરજી મ.સા.નાં ચરણોમાં અગણિત વંદન. જ જબરા ઓતપ્રોત થઈ ગયેલા. શ્રી સૂરિમંત્રની પાંચે Jain Education Intemational Page #489 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૭૭ ધર્મચક્ર પ્રભાવક : સૂરિમંત્રના વિશિષ્ટ સાધક ભાવને અમલમાં મૂકી સંયમની અભિલાષાને પરિપક્વ કરી. પ. પૂ. આ. શ્રી જગવલ્લભસૂરિજી મ.સા. વિ.સં. ૨૦૧૮ના ફાગણ સુદ ૧૦ના દિને ભીષ્મ તપસ્વી પૂ. આ. કે. શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના નાસિકની નિકટમાં આવેલા નયનમનોહર શ્રી વરદ હસ્તે સાયલા ગામમાં જ પ્રવ્રજિત બન્યા. વૈશાખ સુદ ધર્મપ્રભાવ તીર્થના સોહામણાં સંકુલમાં પગ મૂકતાંની સાથે જે દના દિને વાત્સલ્યમૂર્તિ પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી સ્વપ્નદૃષ્ટાનું સહજ સ્મરણ થઈ આવે, વર્તમાનમાં ઠેર ઠેર મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા થઈ. પૂ. મુનિરાજશ્રી દૃષ્ટિગોચર થતા શાસ્ત્રોક્ત શ્રી ધર્મચક્ર તપના વૃદ્ધિગત પ્રચાર ધર્માનંદવિજયજી (પછીથી પૂ. આ. કે. શ્રી અને પ્રભાવને નીરખીને જે તપપ્રેરક પુણ્યપુરુષ સહજતાથી વિજયધર્મજિતસૂરીશ્વરજી) મ.સા.ના શિષ્ય બન્યા અને સ્મૃતિપટ ઉપર ઊપસી આવે, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે મુનિરાજશ્રી જગવલ્લભવિજય મ.સા.ના નામે સંયમજીવનના વર્તમાન જૈન સંઘમાં પ્રગટેલી અને પ્રવૃદ્ધિ પામેલી પ્રીતિ અને વિવિધ યોગોની આરાધનામાં લીન બન્યા. ભક્તિમાં જે પૂજ્યશ્રીનું વિશિષ્ટ યોગદાન છે, જેમણે રચેલી ઝળહળતો વૈરાગ્ય વિશિષ્ટ ત્યાગમાં પરિણમ્યો. સંવેદનાસભર સ્તુતિઓ અને સ્તવનાઓ ભાવવિભોર બનીને પ્રવજ્યા-જીવનના પ્રારંભમાં જ અનેક વિશિષ્ટ આજીવન જિનભક્તો દ્વારા જિનાલયોમાં ગવાતી કર્ણગોચર બને છે, અભિગ્રહો ધારણ કર્યા. પ્રાયઃ તમામ મેવા-મીઠાઈ અને મોટા નિપાણી, વાલવોડ જેવાં પ્રાચીન તીર્થો કે વટામણ જેવાં ભાગનાં ફરસાણનો ત્યાગ કર્યો. લગભગ તમામ ફૂટ સહિત અભિનવ તીર્થોના ઉદ્ધાર કે ઉત્થાનમાં જેમની પ્રેરણા અને લીલોતરીનો પણ જીવનભર માટે ત્યાગ કર્યો. સ્વાધ્યાયયોગની પ્રભાવનો બહુમૂલ્ય ફાળો છે તે પૂ. આ. કે. શ્રી ગહનતામાં ડૂબકી મારીને વિવિધ વિષયનાં અનેકાનેક શાસ્ત્રોનું વિજયજગવલ્લભસૂરીશ્વરજી મહારાજના નામથી સકલ સંઘ અધ્યયન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, પ્રકરણો, આગમ ગ્રન્થો સુજ્ઞાત છે. વગેરે વિવિધ વિષયનાં જ્ઞાતા બન્યા. અનેક શ્રમણોને શાસ્ત્ર સૌરાષ્ટ્રના ઝાલાવાડ પ્રદેશમાં ‘ભગતના ગામના ગ્રન્થોનું અધ્યાપન પણ કરાવ્યું. પ્રાપ્ત કરેલું જ્ઞાન વિશેષ રૂપે નામથી સુપ્રસિદ્ધ સાયલા ગામ એ તેઓશ્રીની જન્મભૂમિ, સંયમ અને ભક્તિમાં પરિણત થતું રહ્યું. ગુરુજનોની સેવા અને પિતાજી જગજીવનભાઈ અને માતુશ્રી હીરાબહેન એ તેમના શ્રમણોની વૈયાવચ્ચમાં સદા ખૂબ ઉત્સાહી રહ્યા. ગુરુસેવાના ધર્મસંસ્કૃત પિતાજી અને માતાજી હતાં. વિ.સં. ૧૯૯૯ના મંત્રને જીવનમાં કેન્દ્રમાં રાખ્યો. પ્રારંભિક ૧૨ વર્ષ તો સતત ફાગણ વદ ૧૦ના દિને હીરાબહેને જોડિયાં સંતાનોને જન્મ ગરસેવામાં રત રહ્યા. આપ્યો. એકનું નામ જયંતી અને બીજાનું નામ જશવંત રાખ્યું. પ્રદાદાગુરુદેવ આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી જશવંતનું આંતરપોત કાંઈક જુદું જ હતું. તેમાં સંસ્કારી મહારાજા, દાદા ગુરુદેવ પૂ. આ. ભ. શ્રી વિજયભુવનભાનુમાતાપિતાની ઓથ મળી. જિનપૂજા જેવા પ્રાથમિક આચારો તો સૂરીશ્વરજી મહારાજ અને ગુરુદેવ પૂ. આ. ભ. શ્રી વિજયધર્મશૈશવથી જ તેમના જીવનમાં શોભી ઊઠ્યા. ધર્મક્ષેત્ર પ્રત્યેનો જિતસૂરીશ્વરજી મહારાજા-એ ત્રણેય ગુરુવર્યોની અંતરંગ કૃપા સહજ ઝોક હતો જ, તેમાં એક સુંદર નિમિત્ત મળ્યું. પૂ. આ. સંપાદિત કરી. પૂજ્ય ગુરુવર્યોનાં આશીર્વાદ અને આજ્ઞા પામીને દે. શ્રી વિજયચિદાનંદસૂરીશ્વરજી મ.સા.નું સાયલામાં ચાતુર્માસ વિ.સં. ૨૦૩૦ની સાલમાં છાણીમાં પ્રથમ ચાતુર્માસ કર્યું. હતું. તેમની સાથેના બાલમુનિરાજ શ્રી નંદીઘોષવિજય મ.સા.- ત્યારથી એક વિશિષ્ટ પ્રવચનકાર અને શાસન-પ્રભાવક તરીકેનું ને બાલ્યવયમાં સંયમના સોહામણા સ્વાંગમાં શોભતા નીરખીને તેઓશ્રીનું વ્યક્તિત્વ પ્રકાશિત થયું. સંયમધમે પ્રત્યે વિશેષ અનુરાગ જાગ્યો. વિવિધ અને વિશિષ્ટ અનુષ્ઠાનો દ્વારા પ્રારંભિક જીવોને નિયતિ પણ જાણે તેમને શુભ ભણી ખેંચી રહી હતી! ધર્મમાં જોડી તેમને જ્ઞાન અને ક્રિયાના રસિક બનાવવાની એક સુરેન્દ્રનગરમાં પાવિત્રમૂર્તિ સિદ્ધાન્ત મહોદદિ પૂ. આ. કે. શ્રી અદભૂત હથોટી તેઓશ્રી ધરાવે છે. ચતુર્શરણ, દુષ્કૃત્યગહો, વિજયપ્રેમસૂરીશ્વરજીનાં પાવન પદાર્પણ થયાં, આસપાસના સત્ય અનુમોદના, પુદગલ વોસિરાવવાની ક્રિયા, શ્રી નમસ્કાર વિસ્તારમાંથી દર્શનાર્થીઓનાં વૃંદો સુરેન્દ્રનગર ઊમટતાં હતાં. મહામંત્રની નવ એકાસણાં સહિતની આરાધના. શ્રી ૧૦૮ પૂજ્યપાદશ્રીની કરુણાનજર જશવંત ઉપર પડી. જશવંતને પણ પાર્શ્વનાથના અટ્ટમ, શ્રી ધર્મચક્રતપ, ઉપધાનતપ, છ'રીપાલક પૂજ્યપાદશ્રીના પાવન સાનિધ્યમાં રહેવાનો ભાવ થયો અને તે Jain Education Interational Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ વિશ્વ અજાયબી : સંઘ વગેરે તેમનાં પ્રિય અનુષ્ઠાનો છે. આ તારક અનુષ્ઠાનો તીર્થનો દીર્ઘ અને ઐતિહાસિક યાત્રાસંઘ આયોજિત થનાર છે. દ્વારા તેમણે હજારો આત્માઓને દઢધર્મી બનાવ્યા છે. વિવિધ એક અવ્વલ આરાધક અને વિશિષ્ટ પ્રભાવક તરીકે પૂજનો વગેરે ભક્તિ-અનુષ્ઠાનોમાં શુદ્ધિ અને વિધિની વિસ્તરેલું વ્યક્તિત્વ જૈન સંઘના ગગનમાં દીપી રહ્યું છે. આ તેજસ્વી ચુસ્તતાનો સદાય તેમનો આગ્રહ રહ્યો છે. તેઓશ્રીની નિશ્રામાં તારકની તેજપ્રતિભા સતત વિસ્તરતી રહો એ જ અભ્યર્થના. થતાં મહાપૂજનો આદિ અનુષ્ઠાનોની ભવ્યતા અને દિવ્યતાનું હંમેશાં ભક્તજનોમાં આકર્ષણ રહ્યું છે. પ્રભુભક્તિ એ તેમનો સૂરિમંત્ર પીઠિકાસાધક, ભરૂચ તીર્થોદ્ધારક પ્રિય યોગ છે અને તેથી ભક્તિ-સાહિત્યના વિષયમાં તેમણે મહાન ભાષાવિદ્ પ્રકાંડ પંડિત સારું પ્રદાન કર્યું છે. ગુરુકૃપાથી તેમને અસાધારણ કવિત્વશક્તિ પૂ. આ. શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મ. પ્રાપ્ત થયેલી છે. તેથી અઢળક સ્તવનાઓ અને સ્તુતિઓનું | ગગનમંડળમાં વિધવિધ ભવ્ય ભેટવું તેઓશ્રીએ પ્રભુચરણે ધર્યું છે. પ્રભુમિલનનો સેતુ, ગ્રહો, નક્ષત્રો, તારલાઓ ભક્તિની શક્તિ, ભાવભરી સ્તવનાવલી, નવનિધાન વગેરે પોતપોતાની શ્રીશોભાથી પુસ્તકોમાં તેમની ભક્તિરચનાઓ સંગ્રહિત થઈ છે. શ્રી ૧૦૮ વિશ્વસૌંદર્ય ધારણ કરી રહ્યાં પાનાથ તીર્થદર્શન ગ્રન્થ (બે ભાગ) એ તેઓશ્રી દ્વારા જૈન છે, તેમ જિનશાસનમાં જુદા સંઘને મળેલી એક અણમોલ ભેટ છે. જુદા સૂરિવરોએ પોતપોતાની શ્રી નમસ્કાર મહામંત્રના ૬૮ અક્ષરો પરથી ઉશ્રેક્ષિત રીતે તપ-જપ-આરાધના દ્વારા ૬૮ તીર્થોની ભક્તિ પણ તેઓશ્રીએ શ્રી સંઘમાં વિશેષરૂપે શાસનસેવા ધારણ કરી છે. પ્રવાહિત કરી છે. શ્રી ધર્મચક્ર અતિશયના તેઓશ્રી અવ્વલ એવા એક વિશિષ્ટ સાધક છે ઉપાસક છે. વિ.સં. ૨૦૪૮ના વૈશાખ સુદ પાંચમે પૂ. આ. શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ. તેઓશ્રીનો જન્મ ધર્મચક્રતીર્થની પાવન ભૂમિમાં પૂજ્યપાદ આ. ભ. શ્રી નડિયાદ શહેરમાં સં. ૨૦૦૧ના ચૈત્ર વદ ૧૦ના મંગલદિને વિજયભુવનભાનુ-સૂરીશ્વરજી મ.સા.ના શુભ હસ્તે પંન્યાસ પદે થયો હતો. પિતા જિનદાસ અને માતા સુભદ્રાના લાડકવાયા પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા અને ગચ્છાધિપતિ પૂ. આ. દે. શ્રી સંતાન રમેશભાઈ નાનપણથી જ વૈરાગ્યવૃત્તિ ધરાવતા હતા. વિજય જયઘોષ-સૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ અને ઘરમાં ભૌતિક સુખસાહ્યબીની તમામ અનુકૂળતા હોવા છતાં અનુજ્ઞાથી શ્રી સૂરિમંત્ર પંચપ્રસ્થાન આરાધક પૂ. આ. કે. શ્રી રમેશભાઈને સંસારની અસારતા હૃદયમાં વસી ગઈ હતી. વિજયજયશેખરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં વિ.સં.ના કારતક પગપાળા દેવદર્શને જવું, ખુલ્લા પગે કોલેજ જવું, પોતાનાં વદ ૯ના શુભ દિને નાસિક નગરે ગૌરવવંતા આચાર્ય પદથી કપડાં પોતે જ ધોવાં–એવી નાની નાની બાબતોમાં તેમના અલંકૃત કરવામાં આવ્યા. સૂરિ પદથી વિભૂષિત બનીને સંસ્કારો વ્યક્ત થતા હતા. આગળ જતાં મુંબઈમાં ઉચ્ચ સૂરિમંત્રના વિશિષ્ટ સાધક બન્યા. શ્રી સૂરિમંત્રના પંચ અભ્યાસ કરવા સાથે પૂ. ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી પ્રસ્થાનની આરાધના કરી. મહારાજની સેવા કરવાનો લાભ મળ્યો અને રમેશભાઈને તેઓશ્રીની પાવન નિશ્રામાં શાસનપ્રભાવક પ્રસંગોની સંયમજીવન સ્વીકારવાની લગની લાગી. સં. ૨૦૨૦ના મહા શ્રેણી સતત રચાતી રહે છે. અનેક અંજનશલાકા-પ્રતિષ્ઠા, વદ પાંચમને શુભ દિવસે લાલબાગમાં પૂ. આ. શ્રી છ'રીપાલક સંઘ, ઉપધાનતપ, મહોત્સવો વગેરે પ્રભાવક પ્રસંગો વિજયવિક્રમ-સૂરીશ્વરજી મહારાજના સાંનિધ્યમાં ભવતારિણી તેઓશ્રીની નિશ્રામાં ઊજવાયા છે, ઊજવાતા રહ્યા છે. ૨૫ ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી મુનિ શ્રી રાજયશવિજયજી બન્યા. જેટલા શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારથી તેઓશ્રી પરિવૃત છે. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં રહીને તેઓશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી પૂ. ગચ્છાધિપતિ આ. ભ. સ્વાધ્યાય-તપમાં દિનપ્રતિદિન વિકાસ સાધવા માંડ્યા. દીક્ષાના શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ઊજવાયેલ શ્રી ચોથા વર્ષથી તો પ્રવચનપીઠ સંભાળી અને સમગ્ર ભારતવર્ષમાં ધર્મચક્ર પ્રભાવતીર્થનો ભવ્યાતિભવ્ય અંજનશલાકા--પ્રતિષ્ઠા એક અચ્છા પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેઓશ્રીની મહોત્સવ એક ઐતિહાસિક તવારીખ સમો બની રહ્યો. હવે ટૂંક આ અનન્ય કુશળતા જોઈને પૂ. શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી સમયમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ધર્મચક્ર તીર્થથી સમેતશિખરજી મહારાજ આનંદિત થઈ બોલી ઊઠતા કે, “રાજા મારું રાજ્ય Jain Education Intemational For Private & Personal use only Page #491 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ संभाणशे.” पोतानुं खाट भान होवा छतां भुनिश्री राभ्यशविभ्यक पूरेपूरा विनम्र, विवेडी, निजासस अने નિઃસ્પૃહી રહેતા. શાસ્ત્રોના અધ્યયનમાં નિમગ્ન રહેતા. જ્યોતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રમાં પૂજ્યશ્રીનું વિશિષ્ટ અને વ્યાપક જ્ઞાન જોઈ સહુ કોઈ આશ્ચર્ય પામતાં, તદુપરાંત, तेजश्रीने अने भाषाओ पर प्रभुत्व प्राप्त डरीने पोतानी એક પ્રકાંડ પંડિત તરીકેની પ્રતિભા ઉપસાવી હતી. પૂ. गुरुदेवश्री साथेना जे भव्य छ'रीपालित संघोभां विहार डरीने પૂજ્યશ્રીએ પોતાનો એક સમર્થ ભાષાવિદ્ તરીકેનો પરિચય आप्यो हतो. गुभ्राती, संस्कृत, प्राकृत, हिन्दी, अंग्रेल, મરાઠી, રાજસ્થાની આદિ સર્વ ભાષાઓ પર એકસરખું પ્રભુત્વ ધરાવનાર પૂજ્યશ્રી કોઈ વિદ્વાન પ્રોફેસરની અદાથી ઇંગ્લિશમાં લેક્ચર આપી શકે છે, તો સંસ્કૃત વાગ્ધારા સાંભળીને લાગે કે કોઈ કાશીના પંડિત વ્યાખ્યાન આપી રહ્યા છે, તો ગુજરાતી કે રાજસ્થાની બોલતા હોય ત્યારે તે તે પ્રદેશના વતની જ लागे ! खाम, पूभ्यश्री भाषना प्रखंड पंडित छे. વળી, એક મહાન તપસ્વી અને સમર્થ આરાધડ તરીકે પણ તેઓશ્રીની અનન્ય છાપ છે. સં. ૨૦૪૩માં રાજનગરમાં પૂ. આ. શ્રી વિજયનવીનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યશ્રીને આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્યશ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ વિવિધ શાસનપ્રભાવના દ્વારા લાખો ભાવિકોનાં હૃદયે સ્થાન પામી ચૂક્યા છે. તેઓશ્રી પર ગુરુકૃપાની અમીધારા અહોનિશ વરસતી રહે છે, જેને લીધે પૂજ્યશ્રી ભરૂચ તીર્થોદ્ધારનું કાર્ય સફળતાથી પૂર્ણ કરી શક્યા છે. સં. ૨૦૪૩ના આસો માસથી સં. ૨૦૪૫ના આસો સુદ ૧ સુધીમાં પાંચ પાંચ પીઠિકા તપ પૂર્ણ કરેલ છે. આટલી નાની વયે પંચ સૂરિમંત્ર પીઠિકાના સાધક તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરનાર કદાચ તેઓશ્રી પહેલા સૂરિવર શે! એવા એ મહાન તપસ્વીને કોટિ કોટિ વંદના! प.पू. आ. श्री चंद्रानन सागरसूरिजी म.सा. निरंजन परिहार कम उम्र में जो लोग सफलता के सब से ऊंचे शिखर ४७ को हासिल करते हैं उन्हें साधना भी बहुत ज्यादा करनी पड़ती है। लेकिन उस शिखर पर बने रहने के लिए उससे भी कई गुना ज्यादा तपस्या के लिए खुद को समर्पित करना होता है । आचार्य चंद्रानन सागर सूरिश्वर महाराज को ऐसा ही सबसे ऊंचा शिखर हासिल हे जिन्होंने साधना, तपस्या और धर्म के मुश्किल मार्ग को आम आदमी के लिए आसान बनाने की कोशिशों को नई दिशा दी है । साथ ही सामाजिक, शैक्षणिक, सांस्कृतिक कार्यो को आगे बढ़ाने में अपना महत्त्वपूर्ण योगदान दे रहे हैं। वे औरों की तरह सिर्फ जीवन का धर्म और धर्म का मर्म बताने के साथ ही पवित्रता से परिपूर्ण कर्म का मार्ग ही नहीं बताते बल्कि सामाजिक और शैक्षणिक क्षेत्र में क्रांतिकारी परिवर्तन का रास्ता दिखाते हैं। शिक्षा के लिए उनका गजब समर्पम है । आध्यात्मिक चेतना के साथसाथ शैक्षणिक क्रांति उनकी प्रेरणा का महत्वपूर्ण हिस्सा देखी गई है। जितने धार्मिक और सामाजिक कार्य उनके खाते में दर्ज हैं उतनी ही शैक्षणिक विकास की कोशिशें भी आचार्य चंद्रानन सागर सूरिश्वर महाराज के कार्यों का हिस्सा रही हैं। आज के संतों में आचार्य चंद्रानन सागर सूरिश्वर महाराज शिक्षा के विकास के सबसे महत्वपूर्ण हस्ताक्षर के रूपमें देखे जाते हैं। गुजरात 'के सौराष्ट्र इलाके के आदरियाणा में विक्रम संवत २०१५ को भादरवा सुद १ को जन्मे आचार्य चंद्रानन सागर सूरिश्वर महाराज का दीक्षा संस्कार राजस्थान के गोड़वाड़ की धरती पर पाली जिले के फालना में विक्रम संवत २०२७ के जेठ वद ११ को १७ जून १९७१ को शनिवार के दिन हुआ । छोटी सी उम्र में साधु का चोला पहनकर बीते ३५ वर्षों से जनसेवामें जुटे आचार्य चंद्रानन सागर धर्म के मर्म को समझाने के साथ ही शिक्षा के विकास में अपने योगदान के अलावा जन-जन को पढ़-लिखकर जीवनका मर्म समझा रहे हैं। बीते ३५ सालों में राजस्थान, गुजरात, महाराष्ट्र, कर्नाटक, तमिलनाडु और आंध्र प्रदेश की धरती पर करीब डेढ़ लाख से ज्यादा Page #492 -------------------------------------------------------------------------- ________________ ४८० विश्व मलयजी: पदयात्रा कर चुके आचार्य चंद्रानन सागर सूरिश्वर महाराज चंद्रानन सागर सूरिश्वर महाराज की कोशिशों से स्थापित जहाँ भी गए वहाँ सत्कर्म की शिक्षा देने के साथ ही एवं उनके श्रद्धालुओं द्वारा संचालित विभिन्न संस्थाओं द्वारा वर्ग की सहायता करके उनका जीवन स्तर पांच लाख से ज्यादा जरूरतमंद लोगों को शिक्षा उठाने की कोशिश उनका पहला उद्देश्य रहा। अपनी इन्हीं चिकित्सा एवं सामाजिक विकास की सुविधाएं उपलब्ध कोशिशों के तहत बीते ३५ सालों में आचार्य चंद्रानन कराने के अलावा ५० लाख से ज्यादा पशुओं के जीवन सागर सूरिश्वर महाराज १० हजार से ज्यादा जरूरतमंद को बचाने की कोशिशें की गई हैं। राजस्थान ही नहीं परिवारों के बच्चों को रोजगार दिलाने का काम कर चुके गुजरात, महाराष्ट्र और दक्षिण भारत की गौशालाएं इस बात हैं। कमजोर वर्ग के परिवारों के प्रतिभाशाली छात्रों की की गवाह हैं कि आचार्य चंद्रानन सागर सूरिश्वर महाराज उच्च शिक्षा के लिए हाल ही में शुरू हुआ उनका ने पशु कल्याण के कितने मजबूत काम किए हैं। अभियान अब तक पांच सौ से ज्यादा युवक-युवतीओं राजस्थान के सुमेरपुर में विशाल भगवान महावीर को सहयोग कर चुका है। चिकित्सालय के आधुनिकीकरण एवं विस्तार का कार्य शिक्षा का क्षेत्र आचार्य चंद्रानन सागर सुरिश्वर आचार्य चंद्रानन सागर सूरिश्वर महाराज की कोशिशों से महाराज का सबसे प्रिय विषय रहा है। राजस्थान, गजरात. लगातार विकसीत हो रहा है तो कर्नाटक के मैसूर में पांच कर्नाटक, तमिलनाडु और महाराष्ट्र में आचार्य की प्रेरणा एकड़ जमीन पर महावीर दर्शन अस्पताल हाल ही में शुरू से बीस से ज्यादा शैक्षणिक संस्थाए संचालित हैं। इनमें हुआ है। पोलियो शिबिर, नेत्र चिकित्सा शिबिर एवं दंत से १० संस्थाएं स्कूल, कॉलेज और छात्रावास का एक चिकित्सा शिबिर सहित जरूरतमंद वर्ग के लोगों के लिए साथ संचालन करती हैं। आचार्य चंद्रानन मानते हैं कि हर इलाज मुफ्त में करने की प्रेरणा उन्होंने चेन्नई के शिक्षा के बिना सर्व कल्याण की कोशिशों को नयी दिशा युवाओं को दी तो यह आदेश उन्होंने एक यज्ञ की तरह नहीं पीनामा नहीं दी जा सकती साथ ही विकास की गति को भी तेज स्वीकारा और सन २०० से यह सेवाकार्य लगातार चल नहीं किया जा सकता। यही कारण है कि आचार्य चंद्रानन रहा है। चेन्नई, बैंगलोर, मुंबई, मैसूर, पालीताणा, सागर सूरिश्वर महाराज का विशेष ध्यान सिर्फ शिक्षा की अमदावाद, सुमेरपुर और विभिन्न स्थानों पर चिकित्सा तरफ है। उनकी कोशिशों से मुंबई में एक अत्याधुनिक न ट्रस्ट आचार्य के सान्निध्य में संचालित हो रहे हैं। जहाँ ट्रस्ट आचार कॉलेज और स्कूल का सपना आकार ले रहा है तो लाखों लोगों को हर साल मुफ्त एवं रियायती दरों पर लोनावाला में एक कॉलेज, एक स्कूल और एक चिकित्सा सुविधाएँ हासिल हैं। युवा वर्ग में आचार्य छात्रावास के निर्माण की प्रक्रिया शुरू हो चकी है। चंद्रानन सबसे ज्यदा लोकप्रिय संतों में शिखर पर हैं और आचार्य चंद्रानन अगर आज के संतों में सबसे क्रांतिकारी शिखर की मजबूरी यह है कि कोई एक ही रह सकता संत के रूप में विख्यात हैं तो इसकी एकमात्र वजह यही है। आचार्य चंद्रानन उस शिखर पर बिराजमान हैं तो है कि वे जीवन में धर्म और तपस्या कोजितना महत्त्व देते उसकी पीछे उनकी युवाओं में लोकप्रियता. शिक्षा के प्रति हैं, शिक्षा को भी उसी की बराबरी में मानते हैं क्योंकि समर्पण और धर्म की धारा को आगे बढ़ाने की कोशिशों उनकी राय में-'शिक्षा एकमात्र साधन है जिसके जरिए का कमाल ही असली कारण माना जा सकता है। धर्म के मर्म और जीवन के धर्म को आसानी से समझा सौन्य : ५.सा.श्री पिताश्री म.सा. तथा ५.सा. या३खताश्री जा सकता है।' મિ. સા. (બેન મહારાજ)ની પ્રેરણાથી શ્રી શેઠ વાડીલાલ સારાભાઈ દેરાસરજી ટ્રસ્ટ (શ્રી ચંદ્રપ્રભસ્વામી છે. જૈન દેરાસર), ૧૮૬ રાજા बीते दस वर्षों का हिसाब लागाया जाए तो आचार्य राममोडमराय रोड, प्रार्थना सभा, मुंबई ४0000४ २३थी Jain Education Intemational Page #493 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૮૧ તપ ત્યાગ અને સાધનાથી વિભૂષિત કછ-વાગડ સમદાયના સફળ સૂધાશે ભારતની પશ્ચિમ દિશાએ આવેલો ખમીરવંતો કચ્છપ્રદેશ, એનાં ભૌગોલિક સ્થાનો, એની ભાષા, એના રિવાજોથી સૌમાં નિરાળો તરી આવે છે. કચ્છ વાગડમાં જૈનધર્મનું પ્રાબલ્ય પ્રાચીન કાળથી જોવા મળે છે. ખમીરવંતા કચ્છની ધર્મભાવનાની સૌરભથી મઘમઘતા વિરલ વાગડ પ્રદેશના અનોખા દેદીપ્યમાન પ્રાચીન જૈન તીર્થો રોમાંચક અને હૃદયદ્રાવક નજરે પડે છે. આ ધન્ય ધરાને મોટું ગૌરવ અને યશકીર્તિ અપાવવામાં સંતરત્નોનું મૂંગું છતાં મહત્ત્વનું પ્રદાન નોંધાયું છે. અણવિકસિત એવા વાગડ પ્રદેશમાં ત્યાગી વૈરાગી અને ઉત્તમ ચારિત્રજીવનના સંયમયાત્રીઓ ઝબકી ઊઠ્યા અને આ ભૂમિને પોતાની સાધનાની અનુભૂતિનું પયગાન કરાવી દૂરદૂરના વિસ્તારો સુધી જૈનશાસનની ધજાપતાકા ફરકાવી મહાન ઉપકાર કર્યો છે. –સંપાદક શ્રી શંખેશ્વર મહાતીર્થના વિશ્વાધિરાજ દેવાધિદેવ શ્રી શંખેશ્વરદાદાના સાન્નિધ્ય શ્રી કલાપૂર્ણસૂરિ સ્મૃતિર્માદરે ધનરાજ નગરના આંગણે હમણાં જ ૨૦૦૯ના નવેમ્બર માસમાં પ્રવચનપ્રભાવક પૂ. પંન્યાસપ્રવર શ્રી. પૂર્ણચંદ્રવિજયજી મ.સા., પૂ. મુનિપ્રવરશ્રી પૂર્ણરક્ષિતવિજયજી મ.સા. આદિ સાધુ-સાધ્વીજી વંદના પાવન સાનિધ્ય સૌપ્રથમવાર ઉપધાન તપ મોક્ષમાળા પરિધાનનો મહામહોત્સવ ભવ્ય રીતે સુસંપન્ન બન્યો tપર સદર સ ન કરી Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ વિશ્વ અજાયબી. : FR8 +1 ઉજ્વલ ગુરુ-પરંપરા, જે પરંપરાને પૂ. કલાપૂર્ણસૂરિજીએ વધુ ઉજ્વલ બનાવી..... વાગડ સમુદાયના આદ્ય મહાત્મા પૂજ્ય દાદાશ્રી પદ્મવિજયજી મહારાજ વિ.સં. ૧૮૬૬માં જે પરંપરાને Paણાપૂuઝને કચ્છ-વાગડના ભરૂડીઆ 9 via બનાવી ગામે તેજસ્વી બાળકનો જન્મ થયો. માતા : રૂપાબાઈ–પિતા : દેવશીભાઈ- વંશ : ઓશવાળ. ગોત્ર : સત્રા. ગૃહસ્થી નામ : પરબતભાઈ. બળદની દર્દભરી રિબામણ જોઈ વૈરાગી થયેલા આ પરબત નામના કિશોરે ૧૭ વર્ષની વયે શ્રી રવિવિજયજી નામના ગોરજી પાસે દીક્ષા લીધી. નામ પડ્યું : શ્રી પદ્રવિજયજી. જોતજોતામાં આગમ, વ્યાકરણ, કાવ્ય, જ્યોતિષ, વેદક વગેરેનો ઊંડો અભ્યાસ કરી વિદ્વાન બન્યા. સત્ય માર્ગની જાણ થતાં ૪૫ વર્ષની ઉંમરે વિ.સં. ૧૯૧૧માં સંવેગી દીક્ષા સ્વીકારી. ત્યારે ભારતમાં સંવેગી સાધુઓ બહુ જ ગણ્યાગાંઠ્યા હતા. આથી ગુરુ શોધતાં તેમને બહુ જ મુશ્કેલી પડી. સંવેગી દીક્ષા પછી તેર વર્ષ બાદ ૫૮ વર્ષની ઉંમરે તેમની વડી દીક્ષા થઈ. તેમના ગુરુ બન્યા તપાગચ્છીય દાદાશ્રી મણિવિજયજી મહારાજ! ત્યાર પછીનાં દશ વર્ષોમાં એમણે જબરદસ્ત સંયમસાધના કરી. તપ, ત્યાગ, ઔદાર્ય, વૈરાગ્ય વગેરે ગુણોથી એમણે જીવનને નંદનવન સમું બનાવ્યું. ઉદારતાનો ગુણ તો એટલો બધો વિકલેસો હતો કે તેમણે એક વખત ડેલાવાળા સૌભાગ્યવિજયજી મહારાજને પોતાના શિષ્ય રત્નવિજયજી સોંપી દીધેલા. (આ વાતનો ઉલ્લેખ “મુહપત્તિ-ચર્ચા' નામના પુસ્તકમાં શ્રી બુટેરાયજીએ પણ કરેલો છે. જુઓ પેજ નંબર-૩૨) આવી મહાન ઉદારતાના સ્વામી પ્રકાંડ જ્યોતિર્વેત્તા મુનિશ્રી પદ્મવિજયજી મ.સા. ૬૮ વર્ષની વયે વૈશાખ સુદ ૧૧ની સાંજે પલાંસવા મુકામે કાળધર્મ પામ્યા. એમના ઉત્તરાધિકારી તરીકે પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી મ.સા. આવ્યા, જેમણે કચ્છ વાગડ પ્રદેશમાં ધર્મસંસ્કારોનું કાર્યપોતાના ગુરુદેવનું કાર્ય સહર્ષ ઉપાડી લીધું. વાગડ સમુદાયના આદ્ય મહાત્મા પૂજ્ય દાદાશ્રી પદ્રવિજયજી મ.સા.ને અગણિત વંદન....! અધ્યાત્મયોગી પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિજી મ.સાના શિષ્યરત્ન પૂ. પં.શ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સાની પ્રેરણાથી શ્રાવક ભકતોના સૌજન્યથી પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી મહારાજ દાદાશ્રી જીતવિજયજી મહારાજ પોતાના સંયમ અને તપોનિષ્ઠ જીવનથી જૈનજગતમાં જાણીતા છે. આ મહાપુરુષનો જન્મ વિ.સં. ૧૮૯૬ ચૈત્ર સુદ ૨ ના પવિત્ર દિવસે કચ્છ દેશના મનફરા ગામની પુણ્યધરા પર થયો હતો. વિક્રમની ૧૮મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા તપાગચ્છાધિપતિ આચાર્યશ્રી ભદ્રેશ્વરતા શિખરબંધ દહેરાસર Jain Education Intemational Page #495 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૪૮૩. વિજયપ્રભસૂરિજી મ.સા.ની પણ આ મનફરા (જૂનું નામ મનોહરપુર) જ જન્મભૂમિ હતી. આજ સુધી આ ગામમાંથી ૬૫ જેટલા આત્માઓ સંયમધર બનેલા છે. તે આવા મહાપુરુષોને આભારી છે. પૂ. જીતવિજયજી મ.સા.નાં માતા અવલબહેન અને પિતા ઊકાભાઈ હતાં. સંસારી નામ હતું જયમલ્લ. બાળપણથી જ ધર્મરંગે રંગાયેલા આ જયમલ્લને ૧૨ વર્ષની વયે આંખમાં વેદના થઈ. ધીરે ધીરે દેખાતું બંધ થઈ ગયું. પણ આંતરદષ્ટિ બંધ નહોતી થઈ. તેમણે ૧૦૦૦ વર્ષ પ્રાચીન પ્રભશ્રી શાન્તિનાથ ભગવાનની પ્રતિમા પાસે પ્રાર્થના કરી : “જો હું દેખતો થાઉં તો મારે દીક્ષા સ્વીકારવી” અને ખરેખર તેઓ દેખતા થયા. અભિગ્રહ પ્રમાણે પૂજ્ય મણિવિજયજી દાદાના શિષ્ય પૂ. પદ્મવિજયજી પાસે આડીસર મુકામે વિ.સં. ૧૯૨૫ વૈ.સુ. ૩ના સંયમ સ્વીકારી જયમલ્લમાંથી “જીતવિજયજી' બન્યા. જ્યાં તેમની દીક્ષા થઈ એ કૂવાનું ખારું પાણી (આડીસર ગામ રણની પાસે જ છે) મીઠું થયું અને સૂકી રાયણ નવપલ્લવિત થઈ. આથી દક્ષાના સમયથી જ તેમની આશ્ચર્યભરી સુવાસ ચારે બાજુ ફેલાઈ ગઈ. વિ.સં. ૧૯૩૮માં ગુરુદેવશ્રી પૂ. પવવિજયજી સ્વર્ગવાસી થયા, ત્યારબાદ તેમણે ખૂબ જ ભ્રમણ કર્યું અને અનેક લોકોનાં હૈયાંમાં ધર્મભાવના ભરી, મારવાડ, ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ વગેરે અનેક સ્થળોએ તેમનાં ચાતુર્માસ થયેલાં છે. તેમની વચનસિદ્ધ મહાપુરુષ તરીકે પ્રસિદ્ધિ હતી. એમના મુખેથી નીકળેલું વાક્ય સત્ય બને જ, એવી ઘણી ઘટનાઓ લોકોને પ્રત્યક્ષ જોવા મળેલી. આંબરડી ગામે એક ગુલાબચંદ ઝોટા નામના લંગડાભાઈને નવકાર મંત્રના જાપ દ્વારા તે જ વખતે ચાલતા કરી દીધેલા. વિ.સં. ૧૯૫૫માં સૂઈ ગામમાં બિરાજમાન પૂજ્યશ્રીની નજર આકાશ પર જતાં “હવે તો એવો કાળ આવશે કે જેની પાસે ધાન હશે તેની પાસે ધન હશે” એવા શબ્દો તેમના મુખમાંથી નીકળી પડ્યા. આ સાંભળીને ત્યાંના શેઠ નેણશી પોપટલાલે અનાજનો વિપુલ સંગ્રહ કરેલો અને ખરેખર વિ.સં. ૧૯૫૬માં ભયંકર દુકાળ પડ્યો. પૂજ્યશ્રીની વાણી સાચી સાબિત થઈ. આવી તો કેટલીયે ઘટનાઓ એમના જીવનમાં બનેલી છે. કેટલાયને દેશવિરતિધર અને કેટલાયને સર્વવિરતિધર બનાવી અનેક લોકોના હૈયે ધર્મભાવનાનાં બીજ રોપી એમણે સ્વ–પર જીવનને ધન્ય બનાવ્યું. વૃદ્ધાવસ્થામાં પલાંસવા (કચ્છ-વાગડ) ખાતે સ્થિરતા કરી. વિ.સં. ૧૯૭૯ (કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થતું હોવાથી ત્યારે કચ્છી વિ.સં. ૧૯૮૦ હતી, પણ કાર્તિકથી શરૂ થતી વિ.સં. ૧૯૭૯ જ હતી.), અષાઢ વદ-૬ની વહેલી સવારે સિદ્ધ ભગવંતોનું ધ્યાન ધરતાં સ્વર્ગે સિધાવ્યા. પૂજ્ય કનકસૂરિજી મ.નો સમુદાય તથા પૂ. શાન્તિચન્દ્રસૂરિજી મ.નો સમુદાય-એ પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી મ.સા.ની જ શિષ્યપરંપરા છે. સૌજન્ય : વાગડ સમુદાયના પૂ.આ.શ્રી કલાપ્રભસૂરિજી મ.ના આજ્ઞાવર્તિ સ્વ.સા.શ્રી સુલતાશ્રીજી મ.ના શિષ્યો પૂ.સા.શ્રી શીલરત્નાશ્રીજી મ.ના શિધ્યા પૂ.સા. શ્રુતપૂર્ણાશ્રીજીના ૨૧માં સંયમપર્યાયની અનુમોદનાર્થે શ્રીમતી પરમાબેન સુરજીભાઈ સાંગણ ગડા પરિવાર મનફરા ( કચ્છ-વાગડ) તરફથી Jain Education Intemational Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ આજીવન ગુરુ-અંતેવાસી પૂજ્ય મુનિશ્રી હીરવિજયજી મહારાજ વાગડ પ્રદેશના અનન્ય ઉપકારી આ મહાપુરુષનો જન્મ વિ.સં. ૧૯૧૩માં પલાંસવામાં થયો હતો. તેઓ ચંદુરા કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ ઓધવજીભાઈ તથા માતાનું નામ રૂપાબાઈ હતું. તેમનું સંસારી નામ હરદાસ હતું. આ પુણ્યશાળી આત્માએ ૨૫ વર્ષની ઉંમરે વિ.સં. ૧૯૩૮ના માગશર સુદ-૩ના પલાંસવા મુકામે પૂ. દાદાશ્રી પદ્મવિજયજી મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી. તેમનું નામ શ્રી હીરવિજયજી પાડી પ.પૂ. શ્રી જીતવિજયજી મ.સા.ના શિષ્ય બનાવ્યા હતા. પુણ્યશાળી માણસોના પ્રસંગો પણ પ્રતાપી જ હોય છે. આ સમયે વરસીદાનમાં ૫૦૦૦ કોરી અને મહોત્સવનો કુલ ખર્ચ ૮૦૦૦૦ કોરી થયો હતો. પૂ. ગુરુ મહારાજે કચ્છ-વાગડ-ગુજરાત-સૌરાષ્ટ્રનાં ગામોમાં વિચરી ધર્મોપદેશ વડે કેટલાય આત્માનો ઉદ્ધાર કરી, બ્રહ્મચર્યવ્રત અને સંયમના ઉચ્ચતમ માર્ગે વાળ્યા હતા. તેઓશ્રીના શુભ હસ્તે તપ, જપ, પચ્ચક્ખાણ, તપસ્યાઓ, પૂજાઓ અને જૈન શાસનની પ્રભાવનાં અનેકાનેક શુભ કાર્યો થયાં હતાં. શ્રી બુદ્ધિવિજયજી, શ્રી કનકસૂરિ તથા શ્રી તિલકવિજયજી તેમના શિષ્યો હતા. આમ દરેક સ્થળની ભૂમિને પાવન કરીને અનેક ભવ્યાત્માઓનો ઉદ્ધાર કરીને શારીરિક શક્તિ ક્ષીણ થઈ જવાથી અંતે પોતાની જન્મભૂમિ પલાંસવામાં સ્થિરતા કરી. વિ.સં. ૧૯૮૬નું અંતિમ ચાતુર્માસ પલાંસવા કર્યું અને આસો વદ-૧૧ના રોજ શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં સ્વર્ગે સિધાવી ગયા. તેમના સ્વર્ગવાસથી વાગડના જૈન સમાજને મોટી ખોટ પડી! વાગડભૂમિના અનન્ય ઉપકારી પૂજ્યશ્રીના ચરણકમળમાં હાર્દિક વંદના. સૌજન્ય : વાગડ સમુદાયના પૂ.આ.શ્રી કલાપ્રભસૂરિજીમ.ના આજ્ઞાવર્તિ સ્વ.સા.શ્રી સુલસાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા. શ્રી શિલરત્નાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.શ્રુતપૂર્ણાશ્રીજી મ.ના વર્ષીતપની અનુમોદનાર્થે પૂ.સા.શ્રી શક્તિપૂર્ણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રીમતી પરમાબેન સુરજીભાઈ સાંગણ પરિવાર મનફરા (કચ્છ-વાગડ) તરફથી વિશ્વ અજાયબી : જૈન દેરાસરજી, લાકડીઆ (કચ્છ) વાત્સલ્યમૂર્તિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ વિ.સં. ૧૯૩૯, ભાદરવા વદ-૫ના પુણ્ય દિવસે પલાંસવા (કચ્છ-વાગડ)માં એક જ્યોત પ્રગટી, જેના પ્રકાશથી સમસ્ત વાગડ પ્રદેશ પ્રકાશિત થઈ ઊઠ્યો. એ જ્યોતિ ‘કનકસૂરિજી મહારાજ તરીકે પ્રખ્યાત થઈ. માતા : નવલબહેન, પિતા : નાનચંદભાઈ, ગૃહસ્થી નામઃ કાનજીભાઈ હતું. નાનપણથી જ વૈરાગ્ય-વાસિત આ આત્મા વિરાગીની સાથે બુદ્ધિશાળી પણ હતા. એમની ઉત્કટ બુદ્ધિને જોઈને પલાંસવાના ઠાકોર તેમને બેરિસ્ટર બનાવવા ઇંગ્લેન્ડ મોકલવા તૈયાર થયા, પણ જે ધર્મનાયક બનવાના હોય તેમને બેરિસ્ટર Page #497 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૮૫ h , થવું કેમ ગમે? કાનજીભાઈએ સ્પષ્ટ ના કહી. સાધ્વીરત્ન શ્રી આણંદશ્રીજી મ.સા.ના સતત સમાગમે એમના હૈયામાં વૈરાગ્ય દિન-દિન પલ્લવિત થવા લાગ્યો અને એક દિવસે એ જ સાધ્વીજીના શ્રીમુખે પાલિતાણા મુકામે આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું. ત્યારે તેમની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી. યૌવનની ઊગતી ઉષાએ કેવો અણનમ અનેE શીતલનાથ પવિત્ર સંકલ્પ! દેરાસર ૨૩ વર્ષની વયે વિ.સં. ૧૯૬૨માં (માગ. સુ.૧૫), ભીમાસર (કચ્છ-વાગડ) મુકામે પૂજ્ય શ્રી જીતવિજયજી દાદા (કચ્છ) પાસે દીક્ષા સ્વીકારી. પૂ. મુનિશ્રી હીરવિજયજી મ. (તેમના જ સંસારી કાકા)ના શિષ્ય પૂ. કીર્તિવિજયજી તરીકે પ્રખ્યાત થયા. કચ્છ-વાગડ આજે નતમસ્તક છે. વડી દીક્ષામાં પૂ. કનકવિજયજી અને આગળ જતાં પૂ. કનકસૂરિજી તરીકે પ્રસિદ્ધ થયા. સૌજન્ય : અધ્યાત્મયોગી આ. શ્રી વિજય કલાપૂર્ણસૂરિજી મ.ના શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ના શિષ્યરત્ન વિ.સં. ૧૯૭૫માં સંઘસ્થવિર પૂજ્ય આચાર્ય શ્રી પ.પૂ. મુનિરાજશ્રી પૂર્ણરક્ષિતવિજયજી મ.સા.ના વર્ષીતપની સિદ્ધિસરિજીએ તેમને પંન્યાસ પદવી અને સં. ૧૯૮૯ અનમોદનાર્થે શ્રી અધ્યાત્મધારા પરિવાર તરફથી વૈશાખ સુદી-૩ અમદાવાદમાં આચાર્ય-પદથી વિભૂષિત કર્યા. તા. ૨૭-૪-૨૦૦૯ કટારીઆ તીર્થ વિ.સં. ૧૯૭૯માં જીતવિજયજી અને સં. ૧૯૮૬માં તપોમૂર્તિ પૂજ્ય આચાર્ય હરવિજયજી મ.ના સ્વર્ગવાસ પછી વાગડ-સમુદાયના તેઓ શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ કર્ણધાર બન્યા. પોતાની સંયમ–સુવાસ દ્વારા સમસ્ત જગ્યાએ આદરપ્રાપ્ત અજાતશત્રુ બન્યા. વાગડ પ્રદેશના ઓશવાળ જૈન ભાઈઓનો તેમનું અષ્ટ પ્રવચન માતાના પાલનથી સભર એવું ઉદ્ધાર કરવા માટે કચ્છની જીવન હતું કે જે જોઈને જ જીવો પામી જાય. એમનાં મધુર પવિત્ર ધરતી પર કોઈ વચનમાં એવી તાકાત હતી કે જેને કદી ઉત્થાપવાનું મન ન દેવાત્માનું અવતરણ થયું. થાય. એમની પાસે જનારને, ચરણ-સ્પર્શ કરનારને અનહદ ધરતીના લોકોએ પણ જેઓને શાન્તિનો અનુભવ થતો. ગમે તેવા ઉકળાટવાળો માણસ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા એમની હાજરીમાં શાન્ત, પ્રશાન્ત બની જતો. આ તેમની તરીકે પિછાણ્યા તે પૂજય ઉપશમ ગુણની અનુપમ સિદ્ધિ હતી. આચાર્યશ્રીનો જન્મ વિ. સં. વિ.સં. ૨૦૧૨માં કચ્છમાં જ્યારે ધરતીકંપનો આંચકો ૧૯૪૮, ફા.વ. ૧૨ના દિવસે લાગ્યો ત્યારે પૂજ્યશ્રી ભચાઉ મુકામે હતા. ધરતી ધણધણી લાકડી (કચ્છ-વાગડ)ની પુણ્યધરા ઉપર થયેલો હતો. ઊઠી, પણ પૂજ્યશ્રીના પ્રભાવથી ભચાઉ-કિલ્લામાં રહેલું એક માતા : મૂળીબહેન, પિતા : લીલાધરભાઈ, ગૃહસ્થી પણ મકાન પડ્યું નહીં કે કોઈ મર્યું નહીં. જ્યાં પૂજયશ્રી હતા નામ : ગોપાળભાઈ હતું. બાળ ગોપાળ પૂજ્યશ્રી જીતવિજયજી તે ઉપાશ્રય નવો જ બનેલો હતો ને છત પર પાંચ હજાર મણ મહારાજ આદિના સંપર્કથી તથા પૂર્વ જન્મના પ્રબળ સંસ્કારથી પથ્થર હતા, છતાં એક કાંકરી પણ નીચે પડી નહીં. આવી વૈરાગ્ય-વાસિત થયા. મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ પ્રચંડ સુક્ષ્મ શક્તિના સ્વામી પૂજ્ય આચાર્યશ્રી વિ.સં. ૨૦૧૯, કરવાથી એ વૈરાગ્ય અત્યંત પુષ્ટ થયો. દીક્ષા માટે મક્કમ શ્રાવણ વદ ૪ના ભચાઉ મુકામે પંચસૂત્રનું શ્રવણ કરતાં કરતાં નિર્ધાર કર્યો પણ એકના એક પુત્ર ગોપાળ પર માતા અનંતની યાત્રાએ ઊપડી ગયા. પૂજ્યશ્રીના અનહદ ઉપકારોથી મૂળીબહેનને અપાર સ્નેહ હતો. એ કેમેય રજા આપવા તૈયાર Jain Education Intemational Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ તલીયા દેરાસરજી, તલીયા (કચ્છ) ન થયાં, પણ ગોપાળભાઈ પણ ક્યાં ઓછા હતા? ગમે તેમ થઈ જાય પણ આ જિંદગીમાં દીક્ષા તો લેવી જ લેવી. એમના અંતરાત્માનો આ દૃઢ સંકલ્પ હતો, પણ માને તરછોડીને તે દીક્ષા લેવા માંગતા ન હતા. આથી માતાની સમ્મેતશિખર આદિની તીર્થયાત્રા કરવાની ભાવના હતી તે પૂર્ણ કરાવી. માતાની અનુમતિની રાહ જોવાથી ૩૬ વર્ષની ઉંમર થઈ ગઈ. ત્યાં સુધી તેમણે આધોઈ, મનફરા, સામખિયારી આદિ સ્થળે પાઠશાળાઓ ચલાવી જૈન ઓશવાળ ભાઈઓમાં ધર્મના સંસ્કારો રોપ્યા. આજે પણ ઓશવાળ ભાઈઓ તેમના પ્રત્યે અત્યંત કૃતજ્ઞ છે. એક દિવસ આધોઈ મુકામે કોઈ બાઈનું મહેણું સાંભળી દીક્ષા માટે કૂદી પડ્યા. વિ.સં. ૧૯૮૩માં લાકડીઆ મુકામે દીક્ષા સ્વીકારી પૂ. કનકસૂરિજી મ.સા.ના શિષ્ય થયા. નામ પડ્યું : મુનિ શ્રી દીપવિજયજી. વિ.સં. ૨૦૦૪માં પૂજ્ય ગુરુદેવે યોગ્યતા જોઈ પંન્યાસ પદથી વિભૂષિત કર્યાં. પૂજ્ય કનકસૂરિજી મ.સા.ના સ્વર્ગવાસ પછી વિ.સં. ૨૦૨૦માં (વૈ.સુ. ૧૧) કટારીઆ મુકામે આચાર્યપદથી અલંકૃત થયા ને વાગડ સમુદાયના નાયક બન્યા. પૂજ્ય આચાર્યશ્રી તીવ્ર સ્મરણશક્તિ, બુલંદ અને મધુર અવાજ તથા અપૂર્વ વ્યાખ્યાનશક્તિના સ્વામી હતા. તેમનાં વ્યાખ્યાનો તથા તેમના મધુર કંઠેથી સજ્ઝાયો વગેરે સાંભળવાં વિશ્વ અજાયબી : તે જીવનનો લહાવો ગણાતો. એમનાં વ્યાખ્યાનો સાંભળવા વિદ્યાશાળા (અમદાવાદ)નો હોલ ખીચોખીચ ભરાઈ જતો. વિ.સં. ૨૦૨૬માં નવસારી મુકામે પૂજ્યશ્રીને ફ્રેક્ચર થતાં તથા વૃદ્ધાવસ્થા થઈ જતાં હાલવા-ચાલવાનું બંધ થઈ ગયું. શરીર વ્યાધિગ્રસ્ત થયું પણ મન સમાધિમસ્ત જ હતું. વિ.સં. ૨૦૨૯માં પૂ. કલાપૂર્ણવિજયજી મ.સા.ને આચાર્યપદવી આપી ઉત્તરાધિકારી જાહેર કર્યા. એજ વર્ષે આધોઈ મુકામે ચૈત્ર સુદ ૧૪ના દિવસે ઉપવાસના પચ્ચક્ખાણ પૂર્વક સાંજે ૫૦૦ વાગે કાળધર્મ પામ્યા. એમના જવાથી ખરેખર જૈન સંઘને મહાન શાસનપ્રભાવક એક આત્માની ખોટ પડી. સૌજન્ય : અધ્યાત્મયોગી આ.શ્રી કલાપૂર્ણસૂરિજી મ.ના શિષ્ય આ. કલાપ્રભસૂરિજીમ.ના આજ્ઞાવર્તિ પૂ.સા.શ્રી વિરતિયશાશ્રીજી મ.ના ૨૫મા સંયમપર્યાય તથા પૂ.સા.શ્રી વિનયમાલાશ્રીજીના સંયમજીવનની અનુમોદનાર્થે પૂ. મુનિશ્રી પૂર્ણરક્ષિતવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રીમતી લક્ષ્મીબહેન અમરશી ભારમલ કારીઆ-આધોઈ (કચ્છ-વાગડ) તરફથી જ્યોતિર્વેત્તા પૂજ્ય મુનિરાજશ્રી કંચનવિજયજી [પૂ. કલાપૂર્ણસૂરિજીના ગુરુદેવ] લોદી (રાજ.)માં જન્મેલા લક્ષ્મીચંદભાઈ વ્યવસાયાર્થે મદ્રાસ ગયા. ત્યાં વૈરાગ્ય જાગતાં દીક્ષા માટેનો દૃઢ સંકલ્પ કર્યો. સદ્ગુરુની શોધ માટે પાલિતાણા રહ્યા. અનેક સૂરિભગવંતોના પરિચય પછી તેમણે કચ્છવાગડદેશોદ્ધારક પૂ. કનકસૂરિજીને સદ્ગુરુ તરીકે સ્વીકાર્યા. પ્રથમ પોતાની સાળી તથા પત્નીને દીક્ષા અપાવી. પછી પોતે દીક્ષા લીધી. દીક્ષા પછી તેમનું નામ પડ્યું : મુનિશ્રી કંચનવિજયજી. અત્યંત ફક્કડ આ મુનિશ્રી જ્યોતિષ શાસ્ત્રમાં પારંગત હતા તથા સુંદર પ્રવચનકળા પણ તેમને વરેલી હતી. વિ.સં. ૨૦૨૮માં એમને જણાઈ આવ્યું કે હવે મારું આયુષ્ય અલ્પ છે. એટલે તેમણે ચોવિહાર ૧૬ ઉપવાસના પચ્ચક્ખાણ લઈ લીધાં. ૧૧મા ઉપવાસે કા.વ. ૨ ના ભચાઉ (કચ્છ) મુકામે સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. એ નિઃસ્પૃહ મહાત્માને હાર્દિક વંદન! પૂ.પં.શ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રાવકભક્તોના સૌજન્યથી Page #499 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ કચ્છ-વાગડ સમુદાયના નેતૃત્વને સફળ અને ઉજ્જ્વળ બત્તાવનાર, કચ્છ અને બનાસકાંઠાદિ પ્રદેશોમાં અભૂતપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવનાર, વાત્સલ્યમૂર્તિ, કરુણામૂર્તિ પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મ. રાજસ્થાનમાં ધર્મતીર્થ જેવો મહિમા ધરાવતું ફલોદી નગર તેઓશ્રીની જન્મભૂમિ. પિતાનું નામ પાબુદાનજી, માતાનું નામ ખમાબહેન. સં. ૧૯૮૦ના વૈશાખ સુદ બીજના દિવસે એમનો જન્મ થયો. નામ રાખ્યું અક્ષયરાજજી. જાણે આત્માના અક્ષય સુખ માટે આ નામ હોય એવો ઉજ્જ્વળ સંકેત એમાં સમાયો હતો ! અક્ષયરાજ ઘરસંસારમાં રહ્યા હતા અને સામાન્યજનની જેમ લગ્ન પણ કર્યાં હતાં, એટલે કુટુંબને નિભાવવાની જવાબદારીમાં એમને પોતાના પિતાજીને સહકાર પણ આપવો પડ્યો હશે, પરંતુ એમના જીવનની બદલાયેલી કાર્યદિશા પરથી કંઈક એવું તારણ નીકળી શકે કે, એમનો જીવ મોહ-માયા-મમતામાં રાચનારો કે વૈભવ–વિલાસ, સુખોપભોગ કે સમૃદ્ધિમાં ખૂંપી જનારો નહીં હોય, પણ એમના હૃદયને તો તપ-ત્યાગ-વૈરાગ્યનો માર્ગ જ પસંદ હશે અને તેથી જ એમનું અંતર સંયમની સાધના પ્રત્યેના રંગથી રંગાયેલું હશે અને તેથી જ સંસારમાં રહ્યા છતાં અલિપ્ત જેવું જળકમળવત્ જીવન જીવતા હશે. આવા ઉત્તમ જીવને સંસારની અસારતાનો ખ્યાલ જરા સરખા સંતસમાગમથી, ધર્મની વાણીના શ્રવણથી કે ધર્મના અધ્યયનથી કે સંસારીઓને વેઠવાં પડતાં દુઃખોનાં દર્શનથી પણ આવી જતાં વાર લાગતી નથી. અક્ષયરાજના જીવનમાં પણ કંઈક એવું જ બન્યું. અક્ષયરાજનો સંસારી જીવ ત્યાગના માર્ગે વૈરાગ્યને વિભૂષિત કરતાં ધવલ વસ્ત્રોથી શોભી ઊઠ્યો, પણ આવું ઉચ્ચ કોટિનું આત્મહિત સાધવામાં તેઓશ્રીએ કેવળ પોતાના જ કલ્યાણથી સંતોષ ન માનતાં શાંત, હિતકારી અને વિવેકભરી સમજુતીથી Jain Education Intemational ૪૮૭ કામ લઈને પોતાના પૂરા પરિવારને-ધર્મપત્ની તથા બંને બાળકુમાર પુત્રોને સાથે લઈ ત્યાગમાર્ગનો સ્વીકાર કર્યો, એટલે આ રીતે, પોતાના આખા પરિવારને ભવસાગરને તરી જવાના દિવ્ય વહાણ સમા ભગવાન તીર્થંકર પ્રરૂપિત ધર્મનાં ચરણે, આનંદ અને ઉલ્લાસપૂર્વક સમર્પિત કરી દીધો. આ ઘટના બની તે પ્રસંગે યોગાનુયોગ પણ કેવો આવકારદાયક બન્યો! સંયમના માર્ગના પુણ્યપ્રવાસી બનેલા અક્ષયરાજજીનું ગુરુપદ, મૂળ એમના વતનના જ એક સપૂત સાધુપુંગવ તેમ જ કચ્છ વાગડદેશોદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી વિજયકનક-સૂરીશ્વરજી મહારાજના આત્મલક્ષી શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી કંચનવિજયજી મહારાજે પ્રાપ્ત કર્યું. શ્રી અક્ષયરાજજીનો દીક્ષામહોત્સવ એમના વતન લોદી શહેરમાં ધામધૂમથી સં. ૨૦૧૨ના વૈશાખ સુદ ૧૦ના, પરમાત્મા શ્રી મહાવીરપ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકના પર્વના દિને ઊજવાયો હતો. તેઓશ્રીનું નામ મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી રાખવામાં આવ્યું, જાણે કે આત્મસાધનાની કળાને પરિપૂર્ણ રૂપે પ્રાપ્ત કરનારા પરમ ધર્મપુરુષાર્થમાં સંલગ્ન રહેવાનો જ એમનો ભાગ્યયોગ ન હોય! અને એ નૂતન મુનિરાજ શ્રી કલાપૂર્ણવિજયજી મહારાજનાં પગલે પગલે ત્યાગમાર્ગે પ્રયાણ કરતા બે સુપુત્રોનાં નામ મુનિ શ્રી કલાપ્રભવિજયજી અને મુનિશ્રી કલ્પતરુવિજયજી રાખવામાં આવ્યાં. હાલ પૂ. આ. શ્રી કલાપ્રભસૂરિ તથા પૂ. પં. શ્રી કલ્પતરુવિજયજી મ. આ બંને જ્ઞાનચારિત્રની નિષ્ઠાભરી આરાધના દ્વારા પોતાની સંયમયાત્રામાં આગળ વધી રહ્યા છે. પૂજ્ય શ્રી કલાપૂર્ણવિજયજી મુનિવર માટે તો આ અવસર ભૂખ્યાને ભાવતાં ભોજન મળી જાય એવો હતો. એટલે એમાં લેશ પણ ક્ષતિ આવવા ન પામે કે એક ક્ષણ જેટલો સમય પણ આત્મતત્ત્વના અહિતકાર અરિ સમાન આળસમાં એળે ન જવા પામે એ રીતે તેઓ સતત અપ્રમત્તભાવે પોતાના સંયમી જીવનને ઉજ્વળ બનાવવા મન-વચન-કાયાની એકાગ્રતાથી કાર્યરત બની ગયા. આ કાર્યમાં શાસ્ત્રાભ્યાસ, નાનીમોટી તપસ્યાઓ અને શિષ્યોને અધ્યાપન કરાવવા જેવી પ્રવૃત્તિ ઉપરાંત ધ્યાનયોગ અને ઈશ્વરપ્રણિધાનનો પણ સમાવેશ થાય છે. એમની ધ્યાનયોગ માટેની પ્રવૃત્તિ જોતાં એમ જ લાગે કે જૈનસાધનામાંથી ઠીક ઠીક પ્રમાણમાં વીસરાઈ ગયેલા ધ્યાનના માર્ગને પુનઃ ચાલુ કરવા તેઓશ્રી જાતઅનુભવ અને સ્વયંપ્રયોગ દ્વારા, બહુ જ આવકારપાત્ર પ્રયત્નો કર્યા. જ્યારે તેઓશ્રી Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ તીર્થંકર પરમાત્માની પ્રતિમા સામે ઈશ્વરપ્રણિધાનમાં ઊતરી જતા, ત્યારે તો આરામ, આહાર અને સ્થળકાળના ભેદને વીસરી ગયા હોય એવું ભવ્ય અને પ્રેરક દૃશ્ય જોવા મળતું છે! આહાર લેવાની વૃત્તિ ઉપર તથા સ્વાદ ઉપર પૂજ્યશ્રીએ હેરત પમાડે એવો કાબૂ મેળવ્યો છે. આથી તેઓશ્રીની શ્રમણધર્મની સાધના વગેરે ચરિતાર્થ અને પ્રભાવશાલી બની છે એમ કહેવું જોઈએ. આ સંતપુરુષને સં. ૨૦૨૫ના મહા સુદી ૧૩ ના રોજ ફલોદી શહેરમાં મહામહોત્સવપૂર્વક પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા અને . ૨૦૨૯ના માગશર સુદિ ૩ના દિવસે કચ્છના સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ભદ્રેશ્વરની પૂણ્યભૂમિમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. આ પ્રસંગે આયોજિત જૈનસંઘનો વિશાળ મેળો અને એ મહોત્સવ સદા માટે યાદગાર બની ગયા! પોતે આચાર્ય ન હતા ત્યારે પણ શ્રી સંઘની ધર્મભાવનાને ટકાવી રાખવાની અને વધારવાની જવાબદારીમાં અને વધારવાની જવાબદારીમાં આ મુનિવર ક્યારેય પાછા પડ્યા ન હતા, એટલે આચાર્ય બનીને સંઘનાયક તરીકેના મહાન જવાબદારીવાળા પદે પ્રતિષ્ઠિત થયા પછી તો એમની આ પ્રવૃત્તિમાં અનેકગણો વધારો થવા પામ્યો. વાગડ સમુદાયના આશરે ૪૫૦ સાધુ-સાધ્વીજીઓના શિરછત્ર તરીકે રહીને તેઓશ્રીએ સર્વની સંયમયાત્રા સારી રીતે આગળ વધારી. પૂજ્યશ્રીના શુભ હસ્તે ઘણા પુણ્યાત્માઓની દીક્ષાઓ વિશ્વ અજાયબી : થઈ છે. પૂજ્યશ્રીના નિકટવર્તી શ્રમણ સ પ્રેરક નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, ઉપધાનો અને ઉજમણાં થયાં છે. તેમ જ છ'રી પાળતા નાના-મોટા સંખ્યાબંધ સંઘો નીકળ્યા છે. તેઓશ્રીએ માળવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ, છત્તીસગઢ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ધર્મભાવનાની અભિવૃદ્ધિ કરવા દૂર દૂર સુધી વિહાર અને ચોમાસાં કરવા છતાં કચ્છ, અને ખાસ કરીને વાગડ પ્રદેશના શ્રીસંઘોની જરાયે ઉપેક્ષા ન થાય એની સતત ચિંતા અને કાળજી રાખી છે. પૂજયશ્રીનો સ્વર્ગવાસ રાજસ્થાનના કેશવણા મુકામે વિ.સં. ૨૦૫૮ મહાસુદ-૮ના થયો તથા અગ્નિ-સંસ્કાર શંખેશ્વરતીર્થમાં મહા સુદ-૬ના થયો. શંખેશ્વર તીર્થમાં આજે પૂજ્યશ્રીની સ્મૃતિમાં સુવિશાળ ગુરુમંદિર ઊભું થયેલું છે. પૂજ્યશ્રીનું પ્રેરક જીવન જાણવા IT કલાપૂર્ણ સ્મૃતિગ્રંથ (બે ભાગ) વાંચવા જેવા છે તથા પૂજયશ્રીની વાણી જાણવા “કહે કલાપૂર્ણસૂરિ' (ભાગ-૪) ગ્રન્યો વાંચવા જેવા છે. સૌજન્ય : અધ્યાત્મયોગી આ.શ્રી વિજય કલાપૂર્ણસૂરિજી મ.ના શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી પૂર્ણરક્ષિતવિજયજી મ.સા.ના વર્ષીતપની અનુમોદનાર્થે પૂ.સા.શ્રી વિનયમાલાશ્રીજી મ.સા. તથા પૂ.સા.શ્રી વિરતિયશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શ્રી અધ્યાત્મધારા પરિવાર તરફથી LuuuuuuuN શ્રમણ પહશબે લાખ-લાખ વંદd...વંડળ - શેઠ દિવાળીબેન દેવચંદ, જેતપુર - સંઘવી રસીલાબેન તલાલ-જૂનાગઢ - શેઠ પરિવા-જેતપુર શાહ સુધાબેન શૈલેશકુમાર-પોરબંદર શઃ શેઠ જયાઝુંવરબેન જેઠાલાલ-મોટી પાનેલી - શાહ ડોડીલાબેન ધનવંતરાય-જેતપુર - ભીમાણી ચંચળબેન રતીલાલ-ચિત્તલ આલિય Olionણ * મહેતા હરકુંવરબેન હોવિંદાસ-અમરેલી ૪૦ વોશ માનકુંવરબેન તલકચંદન્ડલકત્તા, * શાહ ભરતાય નીતીલાલ-આડોલા « મહેતા ચંપાબેન પ્રભાસ-એડીસઅબબા * શેઠ નંબભા પરિવા-મુંબઈ કર મહેતા વસંતબેન રમ્મણલાલ-મુંબઈ * શેઠ હેમડુમાર નંદલાલ-મુંબઈ * વોસ નલીનકુમાર તલકચંદન્ડલડતા * શાહ ઈન્દુબેન નીતીલાલ-આડોલા કઃ મહેતા ઉષાબેન રમેશડુમાર-ડલડdi કર મહેતા વસંતરય હોંવિંછાસ-અમરેલી એશી વિજ્યાબેન પુનમચં-ઊના - મહેતા મુકેશકુમાર પ્રભાસ-એડીસએબબા * શાહ પુષ્પાબેન ચિમનલાલ-પૂના Jain Education Intemational Page #501 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૮૯ (1) શ્રમણ શંઘળી પ્રબુદ્ધ પ્રતિભાઓ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરામાં જેને શ્રમણ સંસ્કૃતિએ જે મહાન યોગદાન આપ્યું છે તેનાથી સમસ્ત માનવજાત નિરંતર બાહ્ય અને અત્યંતર દૃષ્ટિએ સમૃદ્ધ થતી રહી છે. જૈન શાસનના મનોહર ઉદ્યાનમાં અનેક શ્રમણ-પુષ્પો ખીલ્યાં, પાંગર્યા અને જગતને વીતરાગના રૂડા માર્ગરૂપી સુગંધથી મઘમઘીત કરી ગયા. પૂર્વે પૂ. હેમચંદ્રાચાર્યજીએ કે પૂ. ઉપા. યશોવિજયજીએ અનેક ગ્રંથરત્નોની જેમ રચના કરી તેમ ભક્તિ, સાધના અને સ્તોત્ર-સ્તવનાદિ સાહિત્યમાં પૂ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીએ અને પૂ. દર્શનવિજયજી ત્રિપુટી મહારાજે કરેલી ઐતિહાસિક સંશોધનાત્મક કૃતિઓની રચના કરી જે આજે પણ ખ્યાતિ ધરાવે છે. શ્રમણ પરંપરામાં તપાગચ્છ, વિમલગચ્છ, અચલગચ્છ, પાર્થચંદ્રગચ્છ અને ત્રિસ્તુતિક સમુદાયની અનેક સંતપ્રતિભાઓએ પણ શાસનપ્રભાવનાની અનેક પ્રવૃત્તિઓ પ્રકાશપુંજ રેલાવ્યો છે એ સૌને લાખ લાખ વંદનાઓ. - સંપાદક ધર્મધુરંધર, જિનાગમરહસ્યવેદી પૂ.આ.શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મ.સા. મરભૂમિ મારવાડના જાલોર જિલ્લામાં થાવલા’ નામનું ગામ આવેલું છે. કહેવાય છે કે થાવલા કોઈ પ્રાચીન ધર્મનગરી હશે! આજે પણ ત્યાં ખોદકામથી જૈનમંદિરોના અવશેષો મળી આવે છે. આ ધર્મભૂમિમાં ઓસવાલ વંશભૂષણ ધર્મનિષ્ઠ અચલાજી નામના સુશ્રાવક રહેતા હતા. એમને શીલવતી અને સગુણાનુરાગી ભૂરીબાઈ નામે ધર્મપ્રેમી પત્ની હતી. દંપતીનું જીવન સાદું, સંતોષી અને ધર્મપરાયણ હતું. આ દંપતીને સં. ૧૯૪૧ના ફાગણ સુદ પંચમીએ એક પુત્રરત્ન પ્રાપ્ત થયું. ચાર પુત્રો અને બે પુત્રીઓમાં આ દંપતીને આ પુત્ર અત્યંત પ્રિય હતો. નામ હતું હુકમાજી. હુકમાજીની દસ વર્ષની વયે પિતાનું છત્ર ઊઠી ગયું. ભાઈઓ ધંધાર્થે રત્નાગિરિ (મહારાષ્ટ્ર) વસ્યા હતા. હુકમાજીને પણ ત્યાં રહેવાનું થયું, પરંતુ તેમનું ધ્યાન ધંધામાં લાગવાને બદલે વૈરાગ્ય તરફ વધુ ઢળતું હતું. એમાં તેમના પડોશી ડાહ્યાભાઈ અને તેમના મિત્ર વાડીલાલ અનેરા ભક્તિભાવપૂર્વક સ્તવનો–સક્ઝાયો ગાતા. એ સાંભળીને હુકમાજીનો વૈરાગ્યભાવ બલવત્તર બનતો જતો હતો, પરંતુ માતા અને ભાઈભાઈઓના વહાલા હુકમાજીને સંયમ માટે સહજપણે અનુજ્ઞા મળે એવી શક્યતા ન હતી. તેમ છતાં, હુકમાજી ડાહ્યાભાઈ અને વાડીભાઈના સંગમાં જપ-તપ અને પૂજનાદિના ઉત્સવોમાં અવારનવાર જતા હતા. કાળક્રમે આ બંને મિત્રોની દીક્ષા થઈ અને હુકમાજી પણ પૂજ્ય ગુરુદેવો સાથે સાથે વિહાર કરતા રહ્યા. અંતે સં. ૧૯૫૮ના ફાગણ સુદ ૬ને શુભ દિને ગુરુમહારાજ આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દાહોદ મુકામે હુકમાજીને દીક્ષા આપવામાં આવી અને હુકમાજી હર્ષવિજયજી મુનિશ્રી નામે ઘોષિત થયા. આ સમાચાર મળતાં જ ઘરના સર્વ આત્મજનોએ ખૂબ જ પ્રયત્નો કર્યા, પરંતુ જન્મોજનમના વૈરાગી મુનિ અવિચળ રહ્યા. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી હર્ષવિજયજી મહારાજે પોતાનું લક્ષ સ્વાધ્યાય-તપ વધારવામાં જ આપ્યું. ગુરુમહારાજ પાસેથી પંચ પ્રતિક્રમણ, પાક્ષિકસૂત્ર, જીવવિચાર, નવતત્ત્વ, દંડક, લધુસંઘયણી આદિ ગ્રંથોનો અભ્યાસ કરીને પોતાની બુદ્ધિપ્રભા અને જ્ઞાનપિપાસાનો પરિચય આપ્યો. પૂજ્યશ્રીને સં. ૧૯૭૦માં માગસર સુદ ૧૩ના દિવસે ગણિપદ અને માગસર સુદ ૧૫ના દિવસે પંન્યાસપદથી શોભાવવામાં આવ્યા. આ પ્રસંગે રાધનપુર મુકામે ઉત્સવો ઊજવાયા. સતત વિહાર દ્વારા સાધના-આરાધનાનો પ્રચાર-પ્રસાર કરતા આ મુનિવરને ફલોધિ મુકામે સં. ૧૯૮૮ના જેઠ સુદ ૬ને દિવસે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પોતાના ૫૮ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ સમગ્ર ભારતવર્ષમાં વિહાર કરીને ભિન્ન ભિન્ન સ્થળોએ ચાતુર્માસ કર્યા જેમાં પાલિતાણા, અમદાવાદ, ઊંઝા, સુરત, રાધનપુર જેવાં ગુજરાતનાં શહેરો છે; તો ઉજ્જૈન, થાવલા, ઇંદોર, મુંબઈ, પૂના, તખતગઢ, ગુડાબાલોતરા, શિવગંજ, સાદડી જેવાં ગુજરાત બહારનાં દૂર Jain Education Intemational Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ વિશ્વ અજાયબી. : દૂરનાં શહેરો પણ છે. આ સ્થળોએ ઉપધાન, ઉજમણાં, શ્રીમદ્ વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થયો-જાણે પ્રતિષ્ઠા-અંજનશલાકાદિના મહોત્સવ ઊજવીને ધર્મધ્વજા અનંત ભવોના ઉપકારી ન હોય, જાણે ભવોભવના સાથી ન ઉન્નત રાખી. પરિણામસ્વરૂપ, પૂજ્યશ્રીનો શિષ્ય-પ્રશિષ્ય- હોય, તેમ તેઓશ્રીના દર્શનથી હૈયું હર્ષવિભોર બન્યું! સમુદાય દિનપ્રતિદિન વિસ્તરતો જ રહ્યો. સં. ૨૦૧૬ના પોષ બાલ્યકાળનો વૈરાગ્ય વેગવંત બન્યો. સંસારની અસારતા સુદ ૮ની રાત્રિના ૧૨-૦૦ વાગ્યા પછી સ્વર્ગારોહણ કર્યું ત્યારે દર્શાવી, વડીલો પાસે હૈયાના ભાવો પ્રગટ કર્યા. મોહાધીન પૂ. આચાર્યશ્રીનો વિશાળ શિષ્ય-સમુદાય આ મૃત્યુલોકમાં કુટુંબીઓ પાસેથી દીક્ષાની અનુમતિ ન મળી, તો ભોયણી તીર્થ જીવોને ધમરોહણ પ્રતિ દોરી રહ્યો હતો. આ શિષ્યરત્નોમાં પૂ. પાસેના ઘેલડા ગામની નજીકના જંગલમાં પોતાની જાતે જ આ. શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, આચાર્યશ્રી સાધુવેશ પરિધાન કરી, સં. ૧૯૭૩ના ફાગણ વદ ૬ને દિવસે, વિજયકલ્યાણસૂરીશ્વરજી મહારાજ, પં. શ્રી મંગળવિજયજી ૨૨ વર્ષની ભરયુવાનીમાં, અણગાર બની શાસનના સાચા ગણિ, મુનિશ્રી સુમતિવિજયજી અને અન્ય મુખ્ય છે. આ સર્વના શણગાર બન્યા. શિષ્યો અને પ્રશિષ્યોની યાદી તો ખૂબ વિસ્તૃત બને તેમ છે. શાસનને શોભાવતા, અંતરને અજવાળતા, આવા ધર્મધુરંધર, જિનાગમરહસ્યવેદી, સુવિહિત નામધેય પૂ. સકલાગમરહસ્યવેદી પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી આચાર્યશ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજનો જય હો! મહારાજ પાસે વિધિપૂર્વક પ્રવ્રયા સ્વીકારી, તેઓશ્રીના સૌજન્ય : શ્રી સિદ્ધાચલ શણગાર જૈન ટ્રસ્ટ-પાલીતાણા. શિષ્યરત્ન મુનિરાજ શ્રી મંગલવિજયજી મહારાજ તરીકે ઘોષિત થયા. સંવેગી ઉપાશ્રયે પ્રથમ ચાતુર્માસ કર્યું અને રૈવતાદિ ચારિત્રચૂડામણિ, સમર્થ શાસ્ત્રવેત્તા, ખાખી મહાત્મા’ તીર્થોદ્ધારક, આગમજ્ઞાતા, સંયમત્રાતા પ.પૂ. આચાર્યદેવેશ પૂ. આ.શ્રી વિજયમંગળપ્રભસૂરીશ્વરજી મ. શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ દાદાગુરુદેવ પાસે શ્રી એક અણમોલ મોતી દેવગુરુભક્તિવંત સુશ્રાવક સિદ્ધહેમ શબ્દાનુશાસન લધુવૃત્તિ વ્યાકરણનો અભ્યાસ કર્યો. ઊજમશીભાઈ હિમજીભાઈનાં ધર્મપત્ની સંતોકબહેનની સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ મેળવવા કાવ્યાનુશાસન આદિ અનેક રત્નકુક્ષિએ ઉત્પન્ન થયું. ચરમ શાસનપતિ ત્રિશલાનંદન શ્રી ગ્રંથો વાંચ્યા. મહાવીર પરમાત્માએ સાડાબાર વર્ષની ઘોર તપશ્ચર્યાનું પૂજ્યશ્રીએ નાનીમોટી અસંખ્ય પાઠશાળાઓ સ્થાપી. સર્વોત્કૃષ્ટ ફળ લોકાલોકપ્રકાશક શ્રી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શ્રેષ્ઠ પંડિતો તૈયાર કરવા માટે શિવગંજમાં “શ્રી વર્ધમાન જૈન જગતના અજ્ઞાનતાનાં અંધારાં ઉલેચ્યાં. તે ઉત્તમ દિને યાને તત્ત્વ પ્રચારક વિદ્યાલય'ની સ્થાપના કરી, જેના ફળસ્વરૂપે વૈશાખ સુદ દશમીએ દશવિધ યતિધર્મનું આરાધન કરવા આ અનેક આત્માઓ ચારિત્રમાર્ગમાં સુંદર સાધના સાધી રહ્યા છે. સૃષ્ટિમાં અવતરી વિ.સં. ૧૯૫૧ની સાલે માનવજીવનની જ્ઞાન એ આત્મબોધનું પરમ સાધન છે, જેનાથી રાગરૂપ મહાયાત્રાનો પ્રારંભ કર્યો. ચિંતાને ચૂરનાર સાક્ષાત્ મણિ સમાં સંસારનો નાશ થતાં જ ચારિત્રરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. પુત્રરત્નની પ્રાપ્તિ થતાં જ ગુણને અનુરૂપ “મણિલાલ’ નામ પૂજ્યશ્રીના ચારિત્રની સુવાસ આજે પણ મારવાડની રાખ્યું. લાંબી ભુજાઓ, કાળાભમ્મર વાળ, ચમકતી આંખો મભૂમિમાં મઘમઘી રહી છે. અને મીઠું મીઠું હાસ્ય એ નાનકડા લાલના ભાવિનાં લક્ષણો ભાભર જેવા ગામમાં ભગવાનની જેમ પૂજાયેલા છૂપ્યાં છૂપાય તેમ ન હતાં. બાલ્યકાળથી જ વૈરાગ્યના રંગોમાં પૂજ્યશ્રીએ ખરેખર, કમાલ કરી નાખી! જગતના સર્વ જીવોને રમતાં એ લાલ બાર વર્ષની નાની ઉંમરમાં “અધ્યાત્મકલ્પદ્રુમ' સુખ પીરસવાની સક્રિય સાધના એટલે જ ચારિત્રની સાચી જેવા ગ્રંથોનું વાચન કરતાં જાણે એનાં ગૂઢ રહસ્યો પામ્યા હોય રમણતામાં મસ્ત બનેલા આ મહાપુરુષનું અનોખું જીવન જ એમ નાચી ઊઠતા! ગુજરાતી સાત ધોરણ, એટલે કે ફાઇનલ આદર્શરૂપ બનતાં, અનેક પંથ ભૂલેલાને પંથ ઉપર લાવીને સાથે બે અંગ્રેજી ધોરણનો વ્યાવહારિક અભ્યાસ કરી, ધાર્મિક પરમાર્થ કરનારા બન્યા. એક વાર, ઉપાશ્રયે સામાયિક કરવા અભ્યાસ માટે મહેસાણા રહીને તત્ત્વજ્ઞાનના ગ્રંથોનો વિશિષ્ટ આવનાર શેઠ બહાર થંકવા જતાં, કઠોડો નહીં હોવાથી પગ અભ્યાસ કર્યો. જન્મભૂમિ લીંબડી શહેરને છોડીને આખા કુટુંબ સરકતાં, પહેલે માળેથી નીચે પડતાં બેશુદ્ધ થઈ ગયા. તેમને સાથે અમદાવાદ કસુંબાવાડમાં વસવાટ કર્યો. ત્યાં બાજુમાં તરત જ હોસ્પિટલ લઈ જતા હતા, ત્યાં પૂજ્યશ્રી નીચે દોડી આવેલા ડહેલાના ઉપાશ્રયે ગીતાર્થશિરોમણિ પ.પૂ. આચાર્યદેવ Jain Education Intemational Page #503 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૯૧ આવ્યા, ને પોતાનો રજોહરણ ત્રણ વખત ફેરવતાં શેઠ બેઠા તેમ જ પાંચ ઇન્દ્રિયો પૂર્ણપણે સ્વાધીન હતી, તે તેઓશ્રીના થઈને પૂજ્યશ્રીનાં ચરણોમાં ઝૂકી પડ્યા! એક વાર, એક સંયમનો જ દિવ્ય પ્રભાવ હતો. પૂજ્યશ્રીને પાલિતાણા ક્ષેત્રનું શેઠના નવપરિણિત પુત્રને સર્પ ડંખતાં પૂજ્યશ્રીએ ભક્તામરની અનેરું આકર્ષણ હતું. અમદાવાદના ટ્રસ્ટીઓના આગ્રહથી અમુક ગાથા સાત વાર કાનમાં કહેતાં ઝેર ઊતરી ગયું. પાલિતાણાથી અમદાવાદ ચાતુર્માસ માટે પધાર્યા. કમોસમી પૂજયશ્રીની અજોડ ચારિત્રસાધનાની ભૂરી ભૂરી અનુમોદના વરસાદને કારણે પ્રોસ્ટેટ ગ્લેન્ડની વૃદ્ધિ થવાથી ૧૦ મહિના સુધી આજે પણ તેમના જીવનમાં પ્રત્યેક ગુરુભગવંત માટે અનેરી તકલીફ રહી, પરંતુ વિલાયતી દવાના સખત વિરોધી પૂજ્યશ્રીએ ભક્તિ જગાવી રહ્યા છે! એક વાર, શ્રી તારંગાના છ'રી ઓપરેશન ન કરાવ્યું. અષાઢ સુદ ૯થી તાવ શરૂ થયો. પાલિત સંઘમાં, શ્રીસંઘ તારંગાજી પહોંચતાં, સામુદાયિક - પૂજ્યશ્રીની પ્રભુભક્તિ અવિહડ ચાલુ જ હતી. ચૈત્યવંદન કરતાં એક બહેનને દીપકપૂજા કરતાં તેમની સાડીનો સં. ૨૦૪૨ના અષાઢ સુદ ૧૧ના દિવસે લોહીની ઊલટી છેડો ભડકો થયો, ત્યાં પૂજ્યશ્રીએ ધૂપની રખ્યા તેના પર થતાં, પૂજ્યશ્રીની બિલકુલ ઇચ્છાવિરુદ્ધ, ભક્તજનોના ભાવથી નાખતાં જ અગ્નિ શમી ગયો, એ જોઈને શ્રીસંઘના આનંદનો ડોક્ટરોએ ઉપચાર ચાલુ કર્યા. શ્રી નમસ્કાર મહામંત્રનાં સ્વતઃ પાર ન રહ્યો! આવા અપૂર્વ ભાવ જગાડનારા પ્રસંગે પૂજ્યશ્રી જાપ કરતાં, ભક્તજનોની નવકારમંત્રની ધૂનના ધ્વનિમાં એ વિશેષે મૌન રહેતા. સંયમબળના ધારકો ચમત્કાર કરવામાં અમર આત્મા ખોવાઈ ગયો, જેનો ગુંજારવ આજે પણ માનતા નથી, પરંતુ તેઓની સાહજિક પ્રવૃત્તિઓ ચમત્કાર બની ભક્તવર્ગના કર્ણપટલથી સરકી શક્યો નથી. એ મહાપુરુષનો જતી હોય છે. તેઓની નાભિમાંથી નીકળતા, સંયમનિષ્ઠાથી જન્મ હતો જિનભક્તિ માટે, જીવન હતું જીવમૈત્રી માટે અને રણકતા શબ્દો ઘણી વાર મંત્ર કે વિદ્યા જેવો ચમત્કાર સર્જી મૃત્યુ હતું જડવિરક્તિ માટે. આ પરીક્ષામાં પાસ થવું તે જ જતા હોય છે. ઉપરનાં દૃષ્ટાંતો આ વાતની સાખ પૂરે છે. સમાધિ. જેને પૂજ્યશ્રીએ સાધી મૃત્યુને મહોત્સવ બનાવ્યો! ખરે નામના-કામના, પ્રવૃત્તિ-પદવીના સદંત નિઃસ્પૃહી જ મહાપુરુષોના ગુણ ગાવા માટે સાક્ષાત્ સરસ્વતીમાતા હજાર પૂજ્યશ્રીએ દીર્ધ સંયમપર્યાય પછી, અનેક સંઘોના અતિ રૂપો ધારણ કરે, તો પણ વર્ણવી શકવા સમર્થ નથી. આગ્રહથી, વડીલોની ગેરહાજરીથી જવાબદારી આવી પડતાં, સૌજન્ય : શ્રી સિદ્ધાચલ શણગાર જૈન ટ્રસ્ટ-પાલિતાણા. દીક્ષા-ઉપધાન વગેરેમાં અત્યંત અનિવાર્ય એવી પંન્યાસપદવી સં. ૧૯૯૨ના વૈશાખ સુદ-૧૦ના શુભદિને (જન્મદિને) ચૌવિહાર છઠ્ઠ કરી સિદ્ધાચલ ગિરિરાજની ૭-૭ યાત્રા રાધનપુર મુકામે સ્વીકારી પરંતુ આચાર્યપદવી માટે તો ના જ ૪00થી વધુ વાર કરનાર, ભિષ્મ તપસ્વી, નિકટ પાડતા હતા. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, મોક્ષગામી. જિનશાસનના જવાહર ગીતાર્થ પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આદિ પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અનેક પદવીધર ગુરુભગવંતો તથા સમસ્ત રાજસ્થાનગુજરાતના નાનામોટા અનેક શ્રીસંઘોના દબાણ છતાં અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા.નું જીવન આચાર્યપદ માટે ના પાડનાર પૂજ્યશ્રી કલિકાલના ખાખી એક પ્રેરણાદાયી પૃષ્ઠ મહાત્મા’ કહેવાયા. સાત વર્ષના સતત પ્રયત્નો પછી વડીલોની આ મહાપુરુષના આજ્ઞા થતાં, સં. ૨૦૩૦ના માગશર સુદ પાંચમને દિવસે વિરાટ વ્યક્તિત્વને માપવા અમદાવાદ-રાજનગરમાં ત્રીજા પદે–આચાર્યપદે આરૂઢ થયા. આપણા માપદંડો સાવ ટૂંકા અનેક ઉપધાનો, ઉજમણાં, જિનમંદિરોનાં નિર્માણો અને પડે..શબ્દો સાંકડા જીર્ણોદ્ધારો, પ્રતિષ્ઠાઓ-અંજનશલાકાઓ, શ્રી પાલિતાણા, બને.....કારણ કે અનેક ગિરનારજી, રાણકપુરજી, તારંગાજી, નાકોડાજી આદિ અનેક અદ્ભુત દિવ્ય પ્રસંગોથી તીર્થોના છ'રી પાળતા સંઘો–સંઘમાળા, ઉપાશ્રયોપાઠશાળાઓનાં નિર્માણકાર્યો વગેરે અનેક શાસનની અજોડ ભરપૂર પૂજ્યશ્રીનું જીવન સમગ્ર સૃષ્ટિને એક દિવ્ય દૃષ્ટિ અભૂત પ્રભાવના સાથે અનેક જંગમ તીર્થો પણ જાગતાં કર્યા. દેવા સમર્થ છે. તેમાનાં ૯૨ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રીને ચશ્માંના નંબર ન હતા. Jain Education Intemational Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ વિશ્વ અજાયબી : કેટલાક પ્રસંગોની નોંધ અહીં આપી છે. સૌ પ્રથમ પૂજયશ્રીનો હવે પૂજ્યશ્રીનાં જીવનઅમૃતકુંભમાંથી મિતાક્ષરી પરિચય જોઈએ. અમૃતબિંદુનું આચમન કરીશું. સંસારી નામ : ગુણશીભાઈ માત્ર દશ વર્ષની ઉંમરમાં પોતાના કંદારામાંથી માતા : મીણાબહેન પૂજ્યશ્રીએ આધોઈ ગામના જિનાલયમાં મૂળનાયક શ્રી પિતા : મૂળજીભાઈ વાસુપૂજ્ય સ્વામીજીનું છત્ર બનાવેલું. આ બાલવયમાં પ્રભના ચરણે પોતાનું યત્કિંચિત ન્યોછાવર કરવું એક પૂજ્યશ્રીનાં મૂળ વતન : આધોઈ (કચ્છ) અંતરના ઉજાસનું પહેલું કિરણ હતું. જન્મદિન : શ્રાવણ સુદ-૫, વીર સં. ૨૪૫૦, આધોઈ, વિ.સં. ૧૯૮૦ તે વખતે પૂજ્ય ગુરુદેવશ્રીની માત્ર ૧૮ વર્ષની વય હતી. જ્યારે તે મહેસાણા પાઠશાળામાં જ્ઞાનામૃતનું પાન કરવા દીક્ષા : ફાગણ સુદ-૫, વીર સં. ૨૪૬૯, પાલિતાણા, વિ.સં. પધારેલા. એકાએક એક દિવસ અશાતા વેદનીય કર્મનો ભયંકર - ૧૯૯૯ ઉદય થયો તેના પરિણામે રાજરોગ ક્ષયથી પૂજ્યશ્રીનું શરીર દીક્ષાદાતા : આ.વિ. શ્રી મંગલપ્રભસૂરિજી મ.સા. ઘેરાઈ ગયું. પરિવારજનોએ ઉપચાર ચાલુ કર્યા. પણ આજથી ગુરુ : આ.વિ. શ્રી મંગલપ્રભસૂરિજી ૬૬ વર્ષ પહેલાનો ક્ષયરોગ અસાધ્ય કોટીનો ગણાતો. ક્ષયરોગની વડી દીક્ષા : વૈશાખ સુદ-૫, વીર સં. ૨૪૬૯, પાલિતાણા, કોઈ દવા કે ઉપચાર શક્ય ન હતા. ભૂજ, મોરબી, ભાવનગર વિ.સં. ૧૯૯૯ જ્યાં જ્યાં હોસ્પિટલ હતી ત્યાં બતાવ્યું. પરિણામ શૂન્ય. છેલ્લે પંન્યાસ પદ : માગશર સુદ-૬, વીર સં. ૨૪૯૬, અમદાવાદ, ડોક્ટરોએ હાથ ખંખેર્યા. અમારાથી કાંઈ થઈ શકે તેમ નથી. વિ.સં. ૨૦૨૬ આ સ્વર ડૉક્ટરોનો હતો. આ રોગ માટે કાંઈ ઉપચાર નથી, બસ હવે તો ભગવાનનું નામ જપો. જેટલા દિવસ નિકળે તે આચાર્યપદ : વૈશાખ સુદ-૧૧, વીર સં. ૨૫૦૧, અમદાવાદ, વિ.સં. ૨૦૩૧ તમારું પુણ્ય’ જો કે હાલત પણ એવી ભયંકર હતી. ક્ષયરોગથી આખું શરીર ક્ષીણ થઈ ગયું હતું. દિન-રાત દમ અને ખાંસી ગચ્છાધિપતિ પદ : માગસર સુદ-૬, વીર સં. ૨૫૧૩, એ પીછો પકડ્યો હતો. તે સાથે જ તાવ-કફ-અશક્તિ1 ખિવાન્ટિ (રાજ.) વિ.સં. ૨૦૪૩ ચિત્તવિભ્રમ-મૃચ્છા આ તો સાથે હતું જ. કઈ ક્ષણે પ્રાણ પંખેરું કાળધર્મ : વૈશાખ સુદ-૮, વીર સં. ૨૫૩૫, વિ.સં. ૨૦૬૫ ઊડી જાય તે કંઈ કહેવાય નહીં. એમ કહી કોડિયામાં તેલ ખુટી સમુદાય : ગિરનાર, ચિત્તોડગઢ, કુંભારીયા, પ્રભાસપાટણ આદિ ગયું હતું.' માત્રવારમાં રહેલ ઘીથી જ દીપ જલી રહ્યો હતો. અનેક તીર્થોદ્ધારક, મહાનચિંતક પંડિતવર્ય પ્રભુદાસ આ જ રીતે ઘડીઓ વિતતી હતી. બેચરદાસ પારેખના જીવનશિલ્પી, ૫.પૂ. આચાર્ય શ્રી એક દિન પથારીમાં પડેલા ગુણશીએ ઘેરા વિવાદથી વિજય નીતિસૂરીશ્વરજી મ.સા.ના ગચ્છાધિપતિ. વ્યાપ્ત હૃદયે વિચાર્યું શું અનમોલ મનુષ્ય જન્મ આના માટે જ પટ્ટ પરંપરા : ભગવાન મહાવીરની પમી પાટે જગદ્ગુરુ પ્રાપ્ત થયેલો. પાઠશાળામાં હતા ત્યારે કેવી કેવી ઉચ્ચ હીરસૂરીશ્વરજી અને તે પછી અનુક્રમે ભાવનાઓ ભાવેલી. ખરેખર ભાગ્યહીન વ્યક્તિની ભાવનાઓ ૬૦–આ. સેનસૂરિજી, ૬૧–આ. દેવસૂરિજી, ૬૨- મનમાં ઉત્પન્ન થાય છે અને મનમાંજ સમાપ્ત થાય છે. આ આ. સિંહસૂરિજી, ૬૩–૫. સત્યવિ. (ક્રિયોદ્ધારા), ૬૪- જીવન પુષ્ય તો પ્રભુના શાસનને સમર્પિત કરવાનું હતું અને પં. કપૂરવિ, ૬૫-પં. ક્ષમા વિ., ૬૬-પં. જિનવિ., ૬૭- યમરાજ એ પહેલા જ શું છીનવી લેશે? ગિરિરાજની છઠ્ઠ કરીને પં. ઉત્તમ વિ., ૬૮–પં. પદ્મવિ., ૬૯-૫. રૂપવિ, ૭૦- સાત-સાત યાત્રા કરવાનું સ્વપ્ન..ત્રીજા ભવે મોક્ષ જવાની પં. અમી વિ. ૭૧–પં. સૌભાગ્ય વિ., ૭૨–પં. રતન પ્રતિજ્ઞા...શ્રી નમસ્કાર મહામંત્રના ૮૦ કરોડના વિ., ૭૩-૫. ભાવ વિ., ૭૪–આ. નીતિસૂરિજી, ૭૫- જાપ..પણ...આ બધુ ક્યાં વિલિન થઈ ગયું. હાય કાળ...તે આ. હર્ષસૂરિજી, ૭૬-આ. મંગલપ્રભસૂરિજી, ૭૭. આ. આજ મારો અણમોલ ખજાનો લૂંટી લીધો. અંતરના અરમાનો અરિહંતસિદ્ધસૂરિજી. હવામાં ઉડાવી દીધા.કાશ...હજુ જો શક્ય બને સંયમ Jain Education Intemational Page #505 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ સ્વાકારવાનું....હજુ જો શક્ય હોય શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવાનું...હજુ જો શક્ય બને ચૌવિહાર છઠ્ઠ કરી શત્રુંજયની ૭ યાત્રા કરી સંસારને સિમિત કરવાનું...પણ....ના...ના...કંઈક તો કરવું જ જોઈએ. શું આ રીતે જ મૃત્યુના મુખમાં ચાલ્યું જવાનું. પાઠશાળામાં ગુરુજીએ શીખવાડેલું આત્મા અનંત શક્તિનો સ્વામી છે. તે શક્તિને પ્રગટ કરી મનુષ્ય ધારે તે કરી શકે...તો શું આ શક્તિ પ્રગટ કરવા હું સક્ષમ નથી? જે થવું હોય તે તે થાય અને વળતા જ દિવસે પરિવારને સહજ પણ ગંધ આવે રીતે ઘરનો ત્યાગ કરીને ગુણશી નીકળ્યો. ગાડામાં...મોટરમાં...આગબોટમાં.... સ્ટીમ્બરમાં....છેલ્લે આકાશમાં બેસીને મહામુશ્કેલીએ પાલિતાણા પહોંચ્યો પણ ખરી મુશ્કેલી તો હવે શરૂ થઈ. આ જીવિત કંકારને (તો પણ કોણ રાખે રહેવા માટેની તો વાત જ શું? છેવટે એક ઉપાશ્રયમાં પહોંચ્યો....મહાત્માને વંદન કર્યા અને સંયમ પ્રદાન માટે વિનંતી કરી. પણ આ સ્થિતિમાં સંયમ કોણ આપે. બીજા દિવસે સવારે સંયમના સેમ્પલ સ્વરૂપ પોષહ ગ્રહણ કર્યો. પણ મ.સા.એ સ્પષ્ટ મનાઈ કરી અહીં તમારે પોસહ લેવો નહીં અને આ ઉપાશ્રયમાં રહેવું નહીં”. વાત સાચી જ હતી. કોઈક અજાણ્યો વ્યક્તિ આ રીતે ઘરથી ભાગીને આવે અને અકસ્માત સ્વધામ પહોંચી જાય તો જવાબદારી કોની? વળી આ મહારોગની હવા પણ કોઈને લાગી જાય તો તે પણ રોગથી ઘેરાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના હતી. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો. ગુણશીએ તે જ પોષહ ગ્રહણ કર્યો અને ઉપાશ્રયની બહાર સ્થાન ગ્રહણ કર્યું. ગુરુ મ.સા.ને વિનંતી કરી પૂજ્ય હું તળેટી જાઉં છું આશીર્વાદ આપો. ગુરુ મ.એ સશંક આશીર્વાદ તો આપ્યા પણ મનમાં વિચાર્યું આ મારો અંતિમ આશીર્વાદ તો નહીં હોય ને? એ ગુણશી ખુશાલ ભવનથી તળેટી તરફ ચાલ્યો. ઓ કર્મરાજ! સાવધાન! સાવધાન! આજ તારી સાથે ટક્કર લેનાર મહામાનવ અડગ ડગ ભરી રહ્યો છે. જોઈએ વિજય કોનો થાય છે. એક તરફ કર્મ છે અને બીજી તરફ અતુટ શ્રદ્ધાથી પરિપૂર્ણ હૃદય છે. ગુણશી તો આદીશ્વર દાદાનું...શત્રુંજય મહાતીર્થનું અને નમસ્કાર મહામંત્રનું શરણ સ્વીકારી આગળ વધી રહ્યો છે. ક્યારેક શ્વાસ ચઢી જાય છે, ક્યારેક દમ દમ તોડી નાંખેછે, ક્યારે ખાંસી માઝા મૂકે છે...તાવ મહારાજે પણ ગુણશીના શરીર પર કબજો જમાવ્યો છે. બન્ને પગ હડતાલ પર ઉતરવાની કોશીશમાં છે. આખું શરીર આ અત્યાચાર પર બંડ પોકારી રહ્યું છે. તો પણ લથડાતા પગે અથડાતો-ઠોકરો ખાતો જેમતેમ એક-સવાકલાકે તળેટી Jain Education Intemational ૪૯૩ પહોંચ્યો અને મૂર્છિત થઈ ઢળી પડ્યો. ત્યાં તો હાહાકાર મચી ગયો. મૃત્યુ એક કદમ આગળ હતું. થોડીવાર સ્વસ્થ થતા પોતાને ગિરિરાજની ગોદમાં છે એમ અનુભવ કર્યો. હવે જો મૃત્યુ આવે તો આ ક્ષણે જ સ્વીકારવા તે તૈયાર હતો. એવી ધન્યપળો ભાગ્યમાં ક્યાંથી પણ વિધિને તો કંઈ જુદું જ કરવું હતું. ગુણસીએ બાબુના દેરાસર જવા પગ ઉપાડ્યા હવે કંઈ પાછું જવાય એવું તો હતું નહીં. મૃત્યુ ઘંટના ટંકાર વધારે ઘેરા બનતા હતા. અત્યંત બેહાલદશામાં લગભગ અડધા કલાકે ગુણશી પહોંચે છે બાબુના મંદિરે ત્યાં જ યમદૂતના હાથના સ્પર્શ સમાન મૂર્છાથી પડી જાય છે એક તરફ મોંમાંથી ફીણ નીકળે છે બન્ને આંખો પહોળી થઈ ગઈ. મૃત્યુના સમાચાર ચોમેર પ્રસરી ગયા. પુજારીઓ અને માણસો ભેગા થયા સૌ પરસ્પર પૂછવા લાગ્યા ભાઈ! કોણ છે આ? શું થયું? જેટલા મોં એટલી વાત થવા લાગી. સૌના આશ્ચર્ય વચ્ચે ગુણશીએ આંખ ખોલી, થોડી સ્વસ્થતા આવી લોકો વિખરાયા. કેટલાક પરોપકારી માણસોએ સલાહ આપી...સૂચના આપી...પણ ગુણશીનું મન તે વખતે અત્યંત લીન હતું. આદીશ્વરદાદાના ચરણોમાં એ તો તૈયાર જ હતો મૃત્યુનું સ્વાગત કરવા પણ મૃત્યુ પોતે જ હાથતાળી આપી જે નડતું રહેતું. ગુણશીની શ્રદ્ધા આજ શરણે ચઢી હતી. તેણે પોતાનું સઘળું અસ્તિત્વ પ્રભુના ચરણે સમર્પિત કરી દીધું હતું. જે પણ સ્થિતિ આવે તેનો સ્વીકાર કરવો એ એક જ લક્ષ્ય રાખીને ગુણશીના પગ દાદાને ભેટવા આગળ વધ રહ્યા...જોતજોતામાં હિંગળાજનો હડો પાર કરી દાદા સન્મુખ શીઘ્રગતિએ ચાલતા ગુણશીનાં શરીરમાં એક અલોકિક શક્તિનો સંચાર થયો. કોઈક વિશિષ્ટ તત્ત્વ એના શરીરમાં રહી સુવર્ણ ઇતિહારની રચનાનું મંગલાચરણ કરી રહ્યું હતું. અને ગુણશીના ચરણ ઝડપભેર આગળ વધ્યા. માત્ર એક કલાકમાં રામપોળ પહોંચ્યો. હવે તો દાદા ક્યાં દૂર હતા...અંતરન આનંદમાં મહાસાગરનું પૂર આવ્યું હતું. પગમાં પાંખો આવી. થોડી જ પળોમાં ગુણશી અશરણ શરણ— નિષ્કારણ વત્સલ યુગાદિદેવ આદીશ્વરદાદાની સન્મુખ પહોંચ્યો...દાદાનાં અમૃતપૂર્ણ નયનોની સામે ગુણશીના અશ્રુઅમીથી પરિપૂર્ણ નેત્રોનું મિલન થયું. એક અલૌકિક તારામૈત્રક રચાણું. ભક્ત અને ભગવાન વચ્ચે એકત્વ સધાતું હોય એવું દૃશ્ય કંડારાયું. તત્કાલ એક જ ક્ષણમાં ગુણશીના શરીરમાં એક આછી ધ્રુજારી આવી અને શરીરમાંથી સમસ્ત રોગ સૃષ્ટીએ વિદાય લીધી. વ્યાધિપતિ ક્ષયરોગ, ખાંસી, સરદી, કૈફ, દમ શ્વાસ, તાવ, દુઃખ, દર્દ ત્યાં જ સમાપ્ત થયા. આ Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ વિશ્વ અજાયબી : કલિકાલની એક વિરલ ઘટના હતી. ભગવાન તરફથી ભક્તને પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય એક ભાવભીનું ભેટયું હતું. એ પછી પરમતત્ત્વની સાક્ષી મુનિશ્રી હરિહર્ષ વિજયજી મ.સા, જ્યોતિષ-શિલ્પએકાત્મત્વગત ગુણશીએ એજ દિવસે ૩ યાત્રા કરી ચોવિહારે પ્રતિષ્ઠાચાર્ય-પ્રકાંડ વિદ્વાન મુનિ શ્રી રેવતવિજયજી મ.સા., ઉપવાસનું પચ્ચખ્ખાણને સવારે જ કર્યું હતું. બીજા દિવસે મુનિશ્રી અનંતજિન વિજયજી મ.સા., મુનિશ્રી દેવચંદ્ર વિજયજી ચૌવિહાર ઉપવાસ કરી ૪ યાત્રા કરી પરમતત્ત્વનો પાવન સ્પર્શ મ.સા., મુનિશ્રી ચંદ્રાનન વિજયજી મ.સા., મુનિશ્રી પુષ્પદંત મહાત્મા ગુણશીને આવી ક્ષણોમાં થયો. વિજયજી મ.સા., મુનિશ્રી જિનશાસન વિજયજી મ.સા., મુનિશ્રી નવી જિંદગી પણ પ્રભુના ચરણોમાં સમર્પિત કરવા હાર્દિકરત્ન વિજયજી મ.સા., મુનિશ્રી કલ્પસિદ્ધ વિજયજી કતપ્રતિજ્ઞ ગુણશીએ ગિરિરાજની ગોદમાં જ જળ તળેટીએ મ.સા., મુનિશ્રી સુપાર્થ વિજયજી મ.સા., મુનિશ્રી આનંદઘન જમણી બાજુ આદીશ્વર દાદાની ચરણપાદુકાની દેરી સન્મુખ વિજયજી મ.સા., મુનિશ્રી રત્નયશ વિજયજી મ.સા., સંયમ ગ્રહણ કર્યું. તે ધન્ય દિવસ હતો. વિ.સં. ૧૯૯૯ ફાગણ અજાતશત્રુ-સરલ સ્વભાવી સુદ-૧૧નો અને નામ આપવામાં આવ્યું મુનિ ગુણશી વિજયજી. પૂજ્યપાદ આચાર્યદિવશ્રી નંદિવર્ધન આચાર્યપદ પ્રદાન વખતે પૂજ્યશ્રીનું શુભ નામ તેઓશ્રીનાં ગુરુદેવે રાખ્યું આચાર્ય અરિહંતસિદ્ધ સૂરીશ્વરજી સાગરસૂરિજી મ.સા. મ.સા. એ પછી ગુરુ મ.ની નિશ્રામાં ઉત્કૃષ્ટ સંયમનું પાલન ગરવી ગુજરાતની કરતા પોતાના જીવનમાં ૪૦૦થી પણ વધુ ચૌવિહાર છઠ્ઠ કરી ધર્મપુરી સમાન સૂર્યપુરી નગરે ને વર્તમાન જગતને સાધનાની એક નવી દિશા ખોલી આપી. ધર્મશ્રેષ્ઠ શાસનસમર્પિત પૂજ્યશ્રીનું આલંબન લઈ આજે પણ દર વરસે લગભગ ૮ થી શ્રાદ્ધવર્ય શ્રી પાનાચંદ ૧૦ હજાર યાત્રિકો છઠ્ઠ કરીને ૭-૭ યાત્રા કરે છે. સાકેદચંદ મદ્રાસીનાં ધર્મપત્ની શ્રમણોપાસિકા પૂજ્ય ગુરુદેવના જીવનનો “સંયમ શુદ્ધિ’ એ મુદ્રાલેખ છે. એથી જ એમના જીવનમાં એવા અનેક પ્રસંગો બન્યા છે કે જેને પ્રભાવતીબહેનની રત્નકુક્ષિએ આદર્શ બનાવી કોઈપણ મનુષ્ય પોતાની આરાધનામાં વધુ સ્થિર જૈનશાસનના રન બનવા જ રહી શકે. રતનચંદનો જન્મ સંવત ૧૯૯૦ મહા વદ-૭ના પુણ્યદિવસે થયો. લાડકોડ અને અનેક તાજેતરમાં બે વર્ષ પહેલાં ચૈત્ર સુદ-૮ના દિવસે સંસ્કારોથી સિંચિત થતાં વ્યાવહારિક શિક્ષણ દ્વારા જીવનવિકાસ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિરાજની સુવર્ણગુફામાં રહેલ રત્નની સાધ્યો. પિતાશ્રી પાનાચંદભાઈ પૂજ્યપાદ આગમોદ્ધારકશ્રીના વિરાટ પ્રતિમાના દર્શનનો પ્રસંગ એમની નિકટભવ એક અંગત અગ્રગણ્ય શ્રાવક હતા. સુરત વર્ધમાન જૈન મોક્ષગામીતાને સિદ્ધ કરે છે. આગમમંદિર-નિર્માણના સંપૂર્ણ આધારસ્થંભ હતા. માત્ર આવા મહાપુરુષોના દર્શન કરવા એ પણ જિંદગીનું એક નવમાસ જેટલા અતિઅલ્પ સમયમાં ત્રણ માળનું ગગનચુંબી અવિસ્મરણીય સંભારણું છે. ધન્ય હો આવા મહાન સાધક પરમ ભવ્ય જિનાલય ગુરુદેવશ્રીની ઇચ્છાનુસાર તૈયાર કરાવી ગુરુદેવને... આપવામાં તન-મન-ધનનો દિવસ-રાતનો અગણિત પૂજ્યશ્રીના જીવનો સ્પર્શ કરવા “મહારોગી બન્યા સિંહફાળો હતો. પૂજ્યપાદ આગમોદ્ધારક ગુરુદેવશ્રીના અંતરના મહાયોગી” (ગુજરાતી) અથવા “શત્રુંજયસે મૃત્યુંજય’ હિન્દી મળતાં આશીર્વાદ અને ઉપકારી મુનિશ્રી ગુણસાગરજી મ.સા.ની પ્રેરણાથી ધાર્મિક જ્ઞાનાભ્યાસની વિશિષ્ટ લગન પુસ્તક અવશ્ય વાંચવી. લાગી. તત્સમયે પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી દેવેન્દ્રસાગરજી - પૂજ્યશ્રીની પ્રેરણાથી ગિરિરાજ પર ઘેટીપાગે શ્રી મ.સા.ના સમાગમમાં આવતાં ચારિત્રના રંગે રંગાયા. સિદ્ધાચલ શણગાર ટૂંક, પાલીતાણા મધ્યે શ્રી અઢીદ્વીપ તીર્થ ચારિત્રપદની આરાધના આદિ દ્વારા ત્યાગભાવના વધુ વગેરે ઘણા સાધના સ્થળો જિનશાસનને પ્રાપ્ત થયા છે. ચોળમંજીઠ બની, ત્યારે માતા પ્રભાવતીબહેન દ્વારા વૈરાગ્યની Jain Education Intemational Page #507 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૯૫ આકરી કસોટી થઈ. જેમાં સો ટચના સોનાની જેમ ઉત્તીર્ણ તથા ચોકગામે (પનવેલ) ઐતિહાસિક પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતાં ૧૬ વર્ષની યુવા વયે ધામધૂમપૂર્વક મહોત્સવ માંડીને થયેલ છે તથા પેણ, કાત્રજતીર્થ, સુરત–પીપલોદ મુકામે સંવત ૨૦૦૭ના મહા સુદ-૩ના દિવસે તત્કાલીન પૂજ્યપાદ ઉપધાનતપ તથા દીક્ષા-વડી દીક્ષા આદિ શાસનપ્રભાવનાનાં આઘગચ્છાધિપતિ શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મહારાજા અનેકવિધ કાર્યો કરી સ્વ–પર કલ્યાણ સાધ્યું છે. તથા દાદા ગુરુદેવ પરમપૂજ્ય આચાર્યદેવશ્રી ચંદ્રસાગર ધીર-ગંભીર સ્વભાવ તથા સહનશીલ સ્વભાવ અને સૂરીશ્વરજી મ.સા. પરમપૂજ્ય આચાર્ય શ્રી હેમસાગરસૂરિજી ક્ષમાવૃત્તિના કારણે સમગ્ર સમુદાયમાં પૂજ્યશ્રી અજાતશત્રુના મ.સા. તથા ગુરૂદેવ પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રી દેવેન્દ્રસાગરજી હુલામણા નામે પ્રસિદ્ધ બન્યા છે. સૂરિમંત્રની પાંચેપીઠની મ.સા.ના ઉપસ્થિતિમાં શિષ્ય મુનિશ્રી નંદિવર્ધનસાગરજી વિધિપૂર્વક સુંદર સાધના કરી. જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા ત્યાં મ.સા.ને નામે સંયમના સાચા સાધક બન્યા. ત્યાં સરળ સ્વભાવના કારણે ભોળાના ભગવાનની જેમ સૌનો ભગવંતના સાંનિધ્યમાં વિનય-વૈયાવચ્ચ-જ્ઞાન- ખૂબ જ આદર પામે છે. ધ્યાન તપ-ત્યાગની સાધના કરતાં સંયમોપયોગી અનેક સૂત્રો આવા સરળતા–નિખાલસતાના સ્વામી પૂજ્ય આચાર્ય તથા સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ આદિ અધ્યયન કરી ગુનિશ્રાને ભગવંતશ્રીના ચરણોમાં અનંત વંદન. આજ્ઞાંકિત-સમર્પિત બન્યા. પ.પૂ. આ. શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી બે વર્ષીતપ-સિદ્ધિતપ-આઠ ઉપવાસ અને વર્ધમાન સાગર પરિવારના સૌજન્યથી તપની ૪૨ ઓળી આદિ તપસ્યા દ્વારા સંયમસાધનાને સુદઢ બનાવી. પ્રાકૃત–સાહિત્ય વિશારદ, કર્મસાહિત્યના અનેક ગ્રંથોના પૂજ્ય ગુરુદેવશ્રીની નજરે સુયોગ્યતાને પ્રાપ્ત કરતાં અને રચયિતા, તપોમૂર્તિ : ગ્રંથકાર તપસ્વી મુનિ શ્રી હિતેન્દ્ર સાગરજી મ.સા.ની દીક્ષા બાદ સંવત પૂ. આચાર્યશ્રી વિજયવીરશેખરસૂરીશ્વરજી ૨૦૧૭માં સુરત-મુકામે ભગવતી સૂત્રના યોગોદ્રહનનો પ્રારંભ મ.સા. થયો. સંવત ૨૦૨૮ મહા વદ-૧૧ના મંગળ દિવસે પૂજ્યપાદ જન્મ : વિ.સં. ૧૯૯૪, ચૌ.સુગુરુદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજના વરદ્ હસ્તે ગણિપદ ૧૨, સોમવાર, તા. ૧૧પ્રાપ્ત કર્યું. સંવત ૨૦૨૯ મહા સુદ-૩ના ગચ્છાધિપતિ પરમ ૪-૧૯૩૮, નવાગામપૂજ્ય આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજાના હાલાર વરદ્ હસ્તે પૂજ્યપાદ ગુરુદેવશ્રી આદિના સાંનિધ્યમાં ૧૦ મુનિવરોને પંન્યાસપદથી અલંકત કર્યા તે સમયે પંન્યાસપદ પ્રાપ્ત દીક્ષા : વિ.સં. ૨૦૧૧, મહાસુદ-૧૦ બુધવાર, તા. સંવત ૨૦૪૭-વૈશાખ સુદ-૧૦ના પુના મુકામે શ્રી ૨-૨-૧૯૫૫, દાદર, મુંબઈ ગોડી પાર્શ્વનાથ જૈન ટેમ્પલની પ્રતિષ્ઠા પ્રસંગે વડીલગુરુબંધુ જિનાગમસેવી આચાર્ય શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજના વડા દાવા વડી દીક્ષા : વિ.સં. ૨૦૧૧, વૈશાખ સુદ-૭, ગુરુવાર વરદ્ હસ્તે આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આ - તા. ૨૮-૪-૧૦૫૫, પૂના-મહારાષ્ટ્ર, પ્રસંગે સાત દીક્ષાઓએ પ્રસંગને શોભાયમાન બનાવ્યો હતો. ગણિપદવી ; વિ.સં. ૨૦૪૧, સ્પે.સુ.૧૦ બુધવાર, ચરિત્રનાયકશ્રીની પાવનનિશ્રામાં બારામતી વિમલધામ- તા. ૨૯-૫-૧૯૮૫, પાલડી-રાજસ્થાન મંબઈ અંધેરી-વેસ્ટ મધ્યે ધરણીધરપાર્શ્વનાથ અને પૂના- પંન્યાસપદવી : વિ.સં. ૨૦૪૪, ફાગણ વદ-૩ રવિવાર, સિંહગઢરોડ મધ્યે અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવો તથા તા. ૬-૩-૧૦૮૮, શંખેશ્વરતીર્થ-ગુજરાત કટોસણ રોડ, પૂના-ઋતુરાજ સોસાયટી, પૂના-આદિનાથ આચાર્યપદવી : વિ.સં. ૨૦૪૬, ફાગણ સુદ-૧૧, બુધવારે, સોસાયટી, પૂના-કાવ્રજતીર્થે પાવાપુરી જલમંદિર, પૂના-સાંગવી તા. ૭-૩-૧૯૯૦, ડોળિયા, સૌરાષ્ટ્ર વાપી , અને કાકા-કાકી , કર્યું. Jain Education Intemational For Private & Personal use only Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ વિશ્વ અજાયબી : પૂ. આ. શ્રી વિજયવીરશેખરસૂરીશ્વરજી મહારાજ વિમોચન કરવામાં આવેલ, જેના કારણે સામાન્ય જનતા અને પૂજયપાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના બુદ્ધિજીવી લોકો જૈન સાહિત્ય તરફ આકર્ષિત અને પ્રભાવિત સમુદાયમાં તેજસ્વી તપસ્વી છે. પૂજ્યશ્રીનો જન્મ મોસાળ, થયેલ. ત્યારબાદ ક્રમે કરીને બંધવિધાન મહાશાસ્ત્રના સટીક હાલારના નવાગામે સં. ૧૯૯૪ના ચૈત્ર સુદ ૧૨ને શુભ દિવસે વોલ્યુમનું ૧૫ ભાગમાં સંપૂર્ણ પ્રકાશન થયેલ. સચ્ચારિત્ર સોમવાર, તા. ૧૧-૪-૧૯૩૮ના રોજ ચોથા પહોરમાં માતા ચૂડામણિ, કર્મસાહિત્યનિપુણમતિ પૂ. આ. શ્રી જોમાબહેનની રત્નકુક્ષિએ થયો હતો. તેઓશ્રીનું સંસારી નામ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના માર્ગદર્શન મુજબ વિશાળકાય વીરચંદ હતું. કુટુંબના ધાર્મિક સંસ્કારો પૂર્વભવની પુણ્યસિદ્ધિ બંધવિધાન પંદર ગ્રંથોના મૂળ ગ્રંથકાર, સ્વોપજ્ઞ સત્તાવિધાન અને પૂજ્યોના પારસસ્પર્શ સમા સમાગમ ભાઈ વીરચંદની ગ્રંથકાર અનેક વિદ્વાન મુનિવરોને પ્રાકૃત વ્યાકરણનો અભ્યાસ ભાવના વૈરાગ્યવાસિત થઈ અને આગળ જતાં, તેઓ દીક્ષાની કરાવનાર, જ્ઞાની સાથે ૨૧-૨૫-૩૬ જેવા ઉપવાસની દીર્ધ ભાવનાવાળા થયા. ૧૭ વર્ષની ભરયુવાન વયે સિદ્ધાંતમહોદધિ તપશ્ચર્યા કરનાર, વડીલોની ભક્તિ, વિનય, વૈયાવચ્ચવાળા પૂ. આ. શ્રી વિજયપ્રેમસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં તેમના મુનિશ્રી વીરશેખરવિજયજી મહારાજને ૨૭૦ વર્ધમાનતપની જ વરદ્ હસ્તે બુધવાર તા. ૨-૨-૧૯૫૫ વિ.સં. ૨૦૧૧ના ઓળીના સમારાધક પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મહા સુદ ૧૦ના દાદર-જ્ઞાનમંદિરમાં દીક્ષા અને વિ.સં. મહારાજની તારક નિશ્રામાં પાલડી–રાજસ્થાનમાં સં. ૨૦૧૧ વૈશાખ સુદ-૭ ગુરુવાર તા. ૨૮-૪-૧૯૫૫ના પૂના ૨૦૪૧ના જેઠ સુદ ૧૦ને બુધવારે તા. ર૯-૫-૧૯૮૫ના (મહારાષ્ટ્ર)માં વડી દીક્ષા અંગીકાર કરીને વીરચંદભાઈ મુનિશ્રી શુભ દિવસે ગણિપદ અને વિ.સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને વીરશેખરવિજયજી બન્યા. પૂજ્યોની પરમ કૃપાથી સિદ્ધહેમ રવિવારે તા. ૬-૩-૧૯૮૮ના શુભ દિવસે, ગત ચોવીશીના સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, કાવ્ય-ન્યાય આગમાદિ ગ્રંથોનો ગહન નવમા શ્રી દામોદર જિનના સમયમાં અષાઢી શ્રાવકે બનાવેલા અભ્યાસ કરીને દીક્ષાનાં પાંચ છ વર્ષ બાદ કર્મસાહિત્યમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથસ્વામીનાં પ્રતિમાજીથી પાવન તીર્થમાં, પ્રવેશ કર્યો. પંન્યાસપદથી વિભૂષિત થયા. અને દીક્ષાના અગ્યારમા વર્ષે વિ.સં. ૨૦૨૨ની સાલમાં ત્યારબાદ પૂ. પંન્યાસપ્રવરશ્રીના વરદ હસ્તે અનેકવિધ પંદર હજાર શ્લોક પ્રમાણ બંધવિધાન મૂળગ્રન્થ પૂર્ણ કરેલ. શાસનપ્રભાવના થઈ. શાહ દેવશી મેઘજી પેથડ પરિવારના આ વિ.સં. ૨૦૨૨ સન ૧૯૬૬માં પૂજ્યપાદ આ.ભ. શ્રીમદ્વિજય પનોતા પુત્રને પગલે પગલે પરિવારમાંથી પણ ઘણી દીક્ષાઓ પ્રેમસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં અમદાવાદમાં વિશાળ થઈ. પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન, ઓળી વગેરે તપો, કંકમપત્રિકા અનેકવિધ પત્રિકાઓ અને પુસ્તિકાઓ અને અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા આદિ મહોત્સવો, છ'રીપાલિત સંઘો દૈનિકપત્રોમાં અનેકવિધ જાહેરાતો દ્વારા વિરાટ-માનવ આદિ મહાન કાર્યો થયાં. ૩૫ વર્ષના દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ મહેરામણ સાથે અનેકાનેક સાંબેલા વગેરેની સજાવટપૂર્વક મહાન પ્રભાવનાઓ કરીને જૈનધર્મનો જયજયકાર પ્રવર્તાવ્યો. ભવ્યાતિભવ્ય વરઘોડામાં હાથીની અંબાડીમાં ૨ ગ્રન્થરનોને પરિણામે, ૯૪ વર્ષના દીર્ધાયુષી ગચ્છાધિપતિ શ્રીમદ્ પધારવા પૂર્વક પ્રાયઃ કરીને સિદ્ધરાજ જયસિંહ સિદ્ધહેમ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાને અનુવર્તીને, વ્યાકરણનો દબદબાપૂર્વકનો જે વરઘોડો કાઢેલ તે પછી સૌથી તેઓશ્રીની જ તારક નિશ્રામાં, ૩૦મી અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રથમ આવો દબદબાપૂર્વકનો ભવ્યાતિભવ્ય વરઘોડો હોવો મહોત્સવ પ્રસંગે, વિ.સં. ૨૦૪૬ના ફાગણ સુદ ૧૧ ને જોઈએ. અને આ જ બે પુસ્તકના પ્રકાશન નિમિત્તે પ્રકાશન બુધવારે તા. ૭-૩-૧૯૯૦ના શુભ દિવસે શ્રી નેમીશ્વર તીર્થ હાઇસ્કૂલમાં મોટા પાયા પર પ્રાચીન અને અર્વાચીન જૈન (ડોળિયા)ના પ્રાંગણમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. ૫. સાહિત્યના વિવિધ સામગ્રી સાથે જુદા જુદા વિષયોનો પૂ. આ.ભ. શ્રીમદ્વિજય વીરશેખર સૂરીશ્વર (ત્યારે પંન્યાસ) વિભાગવાર તેમની સમજૂતી આપતા લખાણ સાથે તો બધા જ મહારાજે ‘સત્તાવિહાણું તત્યતર ઉપયડિસ' વગેરે એકલા હાથે રૂમો ભરીને ભવ્ય અને વિરાટ પ્રદર્શન અને પ્રકાશ હાઇસ્કૂલના શરૂઆતથી અંત સુધીની જાતમહેનત કરી પીંડવાડામાં ૩૬વિશાળ પ્રાંગણમાં સુશોભિત ભવ્ય વિશાળ મંડપમાં દરેક ૪૫ છોડનું ઉજમણું ૪૫ આગમનો ભવ્ય વરઘોડો અનેક સમુદાયના સાધુ સાધ્વી સાથે ચતુર્વિધ સંઘની ઘણી મોટી પૂજનો સહિત અષ્ટાલિકા મહોત્સવપૂર્વક તેઓશ્રીની જ નિશ્રામાં હાજરીમાં અનેક પ્રકારના કાર્યક્રમો સાથે બે ગ્રન્થરત્નોનું વિ.સં. ૨૦૪૩માં ૨૨ ગ્રંથરત્નોનું પ્રકાશન (વિમોચન) કરેલ. Jain Education Intemational Page #509 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૪૭. तेवी ४ शत तमो ४ सय हाथे त महेनत शन तैयार व माता पिता धन्यवाद के पात्र है। सं. 2014 को मगसर सुदी ७२ सावितत्युत्तरथ५यडिसन्ना' वगैरे पुस्ता अने १ पूर्णिमा के दिन प.पू. आ. श्री लब्धि सूरीश्वरजी म.सा. के हस्ते थी ६ उभग्रंथन। १० प्रा२ना पुस्तान वि.सं. २०५उमां दीक्षा महोत्सव सम्पन्न हुआ जिसमें आप पू.आ. पूण्यानंद श्रीपालनगरमा तमोश्रीनी निश्रामा साथे 65घाटन सूरीश्वरजी म.सा. के शिष्य रत्न बने। बाद में अन्य 4 भाई भी थयेस. तेम ४ भए ५ वि.सं. २०६४मा पुनर्मुद्र। १७ पू. आ. पूण्यानंद सूरीश्वर जी म. सा. के शिष्य बनें। ग्रंथरत्नो पौष महिनामा प्रोशित या अने पाहीना ५ गुरुदेव की निश्रा में वारिषेण सूरीश्वर जी म. सा. शास्त्र अंथरत्नोन ५५ हूंसमयमा आ४ सालमा प्रशन थवानी अध्ययन और तप आराधना में आगे बढे। सं. 2037 में माह संभावना छे. पूश्य आयार्यश्री विश्यवीरशेपरसूरीश्व२७ सुदी 14 को मद्रास में पू.आ. श्री विक्रम सूरि जी म.सा. के महा२।४ निरामय हायुष्य पाभीने अने:विध शासनप्रभाव कर कमलों से आप पन्यास पद पर विभूषित हुए। सं. 2043 हार्यो ४२ता २४ो मे ४ अभ्यर्थना! मने पूज्यश्रीन वैशाख सुदी 6 के दिन श्रावस्ति नगरी में संभवनाथ जिनालय ચરણારવિંદમાં કોટિ કોટિ વંદના! की अंजन शलाका प्रतिष्ठा महोत्सव के अवसर पर कर्नाटक केसरी पू.आ. श्री भद्रंकर सूरी जी म. सा. के कर कमलों से સૌજન્ય : એક સદગૃહસ્થ તરફથી आप सूरी पदवी से विभूषित हुए। एक ही वर्ष में पंच प्रस्थान मराठवाड़ा देशोद्धारक की आराधना उवसग्गहरं तीर्थ में कर दिव्य प्रभावक बने । पू. आचार्य श्री विजय वारिषेण मराठवाड़ा में अनैक नगरों व गांवों में पांच वर्ष तक विचरण करके धर्म विमुख प्रजा को धर्मावलम्बित बनाया। औरंगाबाद सूरीश्वरजी म.सा. शहर में उद्यापन उपधान तप, प्रतिष्ठा, अंजन शलाका महोत्सव गुजरात प्रदेश में स्व निश्रा में आयोजित कराने का यश प्रापूक किया। दक्षिण बडोदरा के समीप छानी नगर भारत के प्रान्तों में पू. श्री ने शासन प्रभावना के द्वारा जैनं स्थित है। वहाँ पर 80 घरों में जयति शासनं का जयघोष बजाया तथा भारत के उत्तरी छोर से 150 दीक्षायें हुई है। नेपाल में श्री वीरप्रभु के शासन का धब्ज लहराया। नेपाल में अतिश्योक्ति नहीं होगी अगर मूर्तिपूजक श्रमण का प्रथम प्रवेश करने वाले पूज्य श्री बने। छानी नगर को संयम नगरी के नेपाल की सरहद पर फाटबिसगंज, फुलका आदि नगरों में नामसे पुकारा जाने लगे । उसी जिन मंदिरों की अंजनशलाका प्रतिष्ठा महोत्सव के दौरान पूर्ण नगर में श्री शांतिनाथ प्रभु की की। ठाम चौविहार एक दत्ती करनेवाले भारत में प्रथम आचार्य शीतल छाया में धर्मप्रिय श्री श्री की प्रेरणा से अनैक नगरों में आयम्बिल खाता की स्थापना सोमचंद भाई गिरधर भाई के घर माता कमला बहिन की कुक्षी हुई। से छ: पुत्र रत्नों में से 5 पुत्रों ने दीक्षा ग्रहण की उनमें से पूज्य श्री ने अभी तक 11000 आयम्बिल, 1500 तीसरे पुत्र महेश भाई आज हमारे बीच आचार्य श्री विजय वारिषेण सूरीश्वरजी म.सा. महान तपस्वी मराठवाड़ा देशोद्धारक एकासना व 1500 बियासना किए है। आप की निश्रा में 17 उपधान तप, 45 शिखरबंद मन्दिरों की प्रतिष्ठा, 25 गृहमन्दिर के रूपमें जाने जाते है। आपके अन्य सांसारिक भ्राता (किरीट पूर्ण हुई है। अनगिनत तीर्थदर्शन तथा हिंगोली (महाराष्ट्र) से भाई) आ. श्री विनयसेन विजयजी म.सा., (मुकुन्द भाई) शत्रुजय तीर्थ का 100 यात्रियों का संघ निकाल कर उग्रविहार प्रवर्तक श्री वज्रसेन विजयजी म.सा. (तेजपाल भाई) श्री वल्लभसेन विजयजी म.सा. के रूप में जिन शाशन की प्रभावना करके 18 अभिषेक पालीताणा में करायें । ऐसी 10 यात्रा संघ, कर रहे है। आपके सबसे बड़े भाता स्व. (चन्दूभाई) श्री मासक्षमण की 40 तपस्याएं, 10 दीक्षाएं, 300 छोड़ का विरागसेन विजयजी म.सा. जो अब देवलोक हो गये है। प.पू. उद्यापन व अवधान आदि अनेक शासन प्रभावना आप की निश्रा में सम्पन्न हुई। पू. आचार्य श्री के संयम जीवन के 50 वर्ष की आ. श्री भुवन तिलक सूरीश्वरजी म.सा. के पावन पगल्या से पूर्णाहूति निमित्त करेली नगर में 55 छोड़ का उद्यापन, जिस नगर में 150 दीक्षायें हुई है ऐसे वातवरण में कमला बहन सोमचंदभाई के 5 पुत्र संयम के रंग में रंग गये ऐसा नगर __ अंजनशलाका, पूजन आदि हुए। पीपरिया, नरसापुर (आन्ध), Jain Education Intemational For Private & Personal use only Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ વિશ્વ અજાયબી : ઘંટૂર, શુગાનપુર, માંવરિયા મણી, નરસિદઢ, થાવરા, લેવાની દઢતાવાળા થતાં પૂ. બંધુમુનિના ચરણોમાં ઉપસ્થિત અવતેરા ગરિ નારણે મેં મધ્ય પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન gઈ થયા અને પ્રાચીન મહાન તીર્થ અંતરિક્ષમાં શ્રી વર્તમાન મેં અનેર૪ નિના સીનાવાડ (રાજ.)મેં વિઘ્નહરાપાર્શ્વનાથ પ્રભુની પ્રાણપ્રતિષ્ઠાના પાવન અવસરે પૂ. વતર્માર્થ વિરાનિત માવાઈ શ્રી હી વર્ષીતપ વી આરાધના પતિ દાદા ગુરુદેવ શ્રી ભુવનતિલકસૂરિજી મ.ના શુભહસ્તે દીક્ષિત રહી હૈ તપ ના મેં મરત ભાવાર્ય શ્રી ફી નિશ્રા મેં યહાઁ નૈવક થઈ સંયમમાર્ગમાં જ્ઞાન-ધ્યાન-ભક્તિમાં આગળ વધી સારા ઘાર્ષિક આયોજન, પૂજન, વિત્ત, નવવાર મંત્ર નાપ, નવપદ્ પ્રવચનકાર થયા. તપોયોગમાં આગળ વધી ધ્યાનયોગમાં શ્રી મોતી ફી સાધના, માન્વિત, નવનિ મહોત્રાવ ગાઢ I શંખેશ્વર પાર્થપ્રભુના ધ્યાનમાં રહેતા છાણી નગરમાં પૂ. આ. વાર વત રા હૈ! પૂષ્ય શ્રી ને ઘાન સે 4 મ ત પુણ્યાનંદ સુ.મ.ના હસ્તે પંન્યાસપદથી અલંકૃત થયા. બાયશ્ચિન ક્રિયે હૈ | ભાવાર્ય શ્રી દ્વારા પશ્ચાત માપ દ્વારા ૐકારતીર્થ નિર્માણમાં પ્રેરકબળ સુંદર આપેલ. રાઘોગઢ, જ્ઞાનાવાડ, મનોરથાના, કેવાનેરા, સારીત માઃિ શાસનપ્રભાવનાની અપૂર્વ ધગશ જોતાં પૂજ્યશ્રીએ શ્રી મહાવીર नगरों में प्रतिष्ठा अंजनशलाका, शिलान्यास आदि प्रस्तावित है। લબ્ધિધામ-પહાળા મધ્યે આચાર્યપદથી અલંકૃત કર્યા. આજે महान तपस्वी, सरल स्वभावी, शासन प्रभावक आचार्य । શાસનપ્રભાવના સહ જ્ઞાન-ધ્યાન-સાધના કરતાં કરતાં પૂ. શ્રીમદ્દ વિના વાર્ષિા સૂરીશ્વરની મ.સા. છે ઘર મેં મારા ગુરુદેવશ્રીની સહ વિચરી રહ્યા છે. wોટિ-કોટિ વંન નું શતાયુ ગીવન યાત્રા વણી મંન મનાઈ પૂજ્યશ્રીનો પરિચય-પરિમલ सौजन्य : श्री जैन चेताम्बर मूर्ति पूजक संघ, अकलेरा = * જન્મ : વિ.સં. ૨૦૦૨, ચૈત્ર સુદ-૧૧, છાણી. કે દીક્ષા : વિ.સં. ૨૦૨૦, મહા વદ-૧૩ અંતરિક્ષ તીર્થ નિના નાવાહ (.) 236033 * પંન્યાસપદ : વિ.સં. ૨૦૫૧, મહા વદ-૨, છાણી. પૂ. પ્રવચનકાર આચાર્યશ્રી * આચાર્યપદ : વિ.સં. ૨૦૬૧, પોષ સુદ-૫ પહાળામહાસેનસૂરિજી મ.સા. કોલ્હાપુર. જીવન-કવન : ભારતવર્ષમાં પ્રસિદ્ધ એવી શાસ્ત્રોરૂપી તીર્થના ઉદ્ધારક, મહાન સંશોધક અને સંસ્કારનગરી વડોદરા (વટપદ્ર) નગરની સમીપ સંસ્કાર વિરલ કૃતોપાસક સદાચાર–ધર્મપ્રત્યે સમર્પણભાવથી યુક્ત એવું છાયાપુરી આગમપ્રજ્ઞ મુનિશ્રી જંબૂવિજયજી (છાણી) નામનું પ્રાચીન નાનું ગામ, જે ગામમાં વસતાં ભાવિકોને દેવગુરની અપૂર્વ છાયા + પૂરી હતી તેવા છાયાપુરી મહારાજ ગામમાં ધર્મસંસ્કારી કુટુંબ મોહનભાઈનું વસે, માતુશ્રી વર્તમાન યુગમાં કઠિન શકરીબહેને ધર્મના સંસ્કાર પૂરા કુટુંબમાં વાવ્યા. તેના સહારે શાસ્ત્રીય ગ્રંથોનું સંશોધન, અમૂલ્ય ૨ પુત્ર, ૨ પુત્રી, ૨ પૌત્રીઓને પ્રભુવીરે સ્થાપેલા ભવસમુદ્ર હસ્તપ્રતોનું સંરક્ષણ અને અખંડ તરવા જહાજ સમાન દીક્ષા એવા સંયમમાર્ગે પ્રસ્થાન કરાવેલ. અને અવિરત કૃતોપાસનાના માતુશ્રીની ભાવના જીવનના છેલ્લા શ્વાસ સુધી સંયમ લેવાની આદર્શસમાં દર્શનપ્રભાવક, તમન્નાથી ભાવિત હતી. સુપુત્ર મનકકુમારે ૧૧ વર્ષની લઘુવયે શ્રુતસ્થવીર, તત્ત્વજ્ઞ મુનિરાજશ્રી ઉપધાનતપની આરાધના પૂ. દાદાગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી જંબૂવિજયજી મહારાજ કાળધર્મ મ.ની નિશ્રામાં કરી સાથે પૂ. વડીલબંધુ મુનિ વીરસેનવિજય પામતા ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિને દાર્શનિક જ્યોતિર્ધરની મ.ના સંસર્ગથી મનને વૈરાગ્યવાસિત બનાવી ધર્મમાર્ગમાં ખોટ પડી છે. આજના યુગમાં આગળ વધ્યા. સંયમ લેવાની તમન્ના તીવ્ર. તેમાં સંયોગ સં. એમની શ્રતોપાસના અને ૨૦૧૯માં પં. ગુણાનંદવિ મ. મુનિ ચંદ્રશેખર વિજય મ.નું સંયમજીવનની આરાધનાના ચોમાસું છાણીમાં થતાં પ્રભાવક પ્રવચનોથી દીક્ષાની ખાણી દૃષ્ટાંતરૂપ ગણાતી હતી, તો એની એવી છાણી નગરીનું નામ સાર્થક કરવા મનકકુમાર સંયમ સાથોસાથ જીવદયા, સાધર્મિક ભક્તિ અને ગરીબ તરફની Jain Education Intemational Page #511 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ સંવેદનાનો ધબકાર એમનું હૃદય સતત અનુભવતું હતું. એ સાધુ તરીકે, સંશોધક તરીકે અને સર્વકોઈના કલ્યાણને ઈચ્છનાર તરીકે સર્વત્ર આદર પામ્યા. ૮૭ વર્ષે પણ એમની પ્રાચીન ગ્રંથોની ઉપાસના અને એના ગહન મર્મનું નિરૂપણ એટલું જ અપ્રમત્તભાવે ચાલું રહ્યું. એમના પિતા સુશ્રાવક શ્રી ભોગીલાલભાઈ તે મુનિ ભુવનવિજયજી મહારાજ સદૈવ પોતાના જીવન પરનો અગાધ ઉપકાર કરનાર માતા-પિતા અને ભગવાન પ્રત્યેનો ઋણભાવ અભિવ્યક્ત કરતા હતા. પ્રસિદ્ધ દાર્શનિક શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ લખેલાં ‘સન્મતિપ્રકરણ ગ્રંથ’ પર પં. સુખલાલજી અને પં. બહેચરદાસ દોશીએ સાત વર્ષના અથાગ પરિશ્રમથી તૈયાર કરેલા સન્મતિપ્રકરણ ગ્રંથના ટીકા સાથેના સંપાદન વિશે જ્યારે યુવાન સાધુ જંબૂવિજયજીએ એની કેટલીક ક્ષતિઓ વિષે ધ્યાન દોર્યું, ત્યારે આ બંને મહાપંડિતોને આશ્ચર્ય થયું અને એમાંથી આનંદરૂપ ઘટનાએ સર્જાઈ કે પંડિત સુખલાલજીએ પુણ્યવિજયજી મહારાજને કહ્યું કે ‘દ્વાદશા નયચક્ર'નું સંપાદન મુનિરાજ જંબૂવિજયજી કરે. ચોથા સૈકામાં થયેલા જૈનાચાર્ય મલ્લવાદિક્ષમણે બાર પ્રકારના દાર્શનિક મંતવ્યોની વિશેષતા અને મર્યાદા દર્શાવીને અંતે એ સર્વને સમાવી લેતા અનેકાંતવાદની ચર્ચા કરી છે. આ ગ્રંથની મૂળ હસ્તપ્રત નહોતી મળતી, પરંતુ એના પર લખાયેલી ટીકાઓને આધારે ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને મુનિરાજ જંબૂવિજયજી પાસેથી એક અપૂર્વ અને અપ્રાપ્ય ગ્રંથ ઉપલબ્ધ થયો. વીસ-વીસ વર્ષ સુધી અખૂટ ધૈર્યથી એમમે આનું સંશોધનકાર્ય કર્યું અને જરૂર ઊભી થતાં ‘ભોટ' નામની પ્રાચીન તિબેટી ભાષા અને લિપિનો પણ અભ્યાસ કર્યો. આમ સંશોધન જે ભાષાની પારંગતતા માગે તે ભાષામાં મુનિરાજશ્રી પારંગત થઈ જતા હતા. ફ્રેન્ચ, અંગ્રેજી. જર્મન, જાપાનીઝ, સિંહાલી, પાલી અને તિબેટીયન ભાષામાં તેઓ નિપુણ હતા. વળી જ્ઞાનોપાસના સતત ચાલતી રહે તે માટે તોઓ મુખ્યત્વે કોઈ નાના ગામમાં ચાતુર્માસ કરતા, જેથી સાધુજીવનનું નિરતિચાર સંયમજીવન ગાળવાની સાથોસાથ તેઓનું શાસ્ત્ર અધ્યયન અને સંપાદનનું કાર્ય નિર્વિઘ્ને ચાલ્યા કરે. તેઓશ્રીના દર્શને જનારને એમની આસપાસ પ્રાચીન ગ્રંથોની હસ્તપ્રતો જોવા મળે. આવનાર વ્યક્તિ સાથે એ શ્રુતજ્ઞાનના મહિમાની વાત કરતા હોય અને ઉચ્ચ પાંડિત્યની સાથે એમના હૃદયમાં પરમ કલ્યાણની ભાવના વસતી હતી. આથી જ પાંજરાપોળના કાર્ય તરફ કે ગરીબ અને દુઃખી સાધર્મિકો તરફ પણ એમની કરુણા વહેતી હતી. ૪૯૯ જાપાન, ઈંગ્લેન્ડ, જર્મનીમાં પ્રાચીન ભારતીય શાસ્ત્રો વિશે સંશોધન કરનારી ઘણી વ્યક્તિઓ એમની પાસે આવતી અને દિવસોના દિવસો સુધી એમની સાથે રહીને એમના પાંડિત્ય અને પાવનત્વ બંનેનો અનુભવ કરતી. આગમ પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે આગમ સંશોધનના મહાકાર્ય દ્વારા ઉત્તમ ગ્રંથો આપ્યા હતા, તે પરંપરાને મુનિરાજશ્રી જંબૂવિજયજીએ એક વધુ ઊંચા સોપાને પહોંચાડી. ‘અનુયોગદ્વાર’ સૂત્ર જેવો આગમનો ઉકેલવાની ચાવી સમો ગ્રંથ એમણે આપ્યો, તો હરિભદ્રસૂરિની કૃતિ ધર્મબિંદુ’નું સંપાદન કર્યું. કણાદના વૈશેષિક સૂત્રોના અર્વાચીન પાઠ સામે તેમણે પ્રાચીન પાઠ શોધી આપ્યા, સંશોધન માટેનો શ્રમ, ચીવટ, ખંત એ બધુ તો હતું, પરંતુ એમની પાસે એક ત્રીજી આંખ હતી જે સંશોધન સમયે મૂળ ગ્રંથના મર્મને કે એની ખૂટતી કડીને ઉજાગર કરી આપતી. વિપુલ હસ્તપ્રતો ધરાવતા જૈન ગ્રંથભંડારોમાં રહેલા જ્ઞાનવારસાની સાચવણી માટે એમણે અપ્રતિમ પ્રયાસો કર્યા. વિશ્વપ્રસિદ્ધ જેસલમેરના જ્ઞાનભંડારને વ્યવસ્થિત કરવા માટે રાજસ્થાનના રણપ્રદેશની કારમી ગરમી અને ફૂંકાતી લૂ વચ્ચે આ ગ્રંથભંડારને વ્યવસ્થિત કર્યો અને એ રીતે ભારતના જ્ઞાનવારસાને જાળવવાનું કાર્ય કર્યું. એ જ રીતે લીંમડી, ખંભાત, પાટણ, પૂર્ણ જેવાં સ્થળોએ રહીને એમણે માઈક્રો ફિલ્મીંગ કે ઝેરોક્ષ દ્વારા એ જ્ઞાનસમૃદ્ધિને જાળવી લીધી. ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીએ બ્રિટિશ લાઈબ્રેરીમાં રહેલી ૧૫૦૦ મૂલ્યવાન હસ્તપ્રતોનું કેટલોગ કર્યું ત્યારે જૈન ધર્મની તમામ સંપ્રદાયના અગ્રણીઓએ એક અવાજે કહ્યું કે આની પ્રસ્તાવના (ફોરવર્ડ) લખવા માટે સૌથી યોગ્ય અધિકારી મુનિરાજ જંબૂવિજયજી મહારાજ છે અને તેઓએ વિદેશમાં રહેલી જૈન હસ્તપ્રતના કાર્ય માટેનું સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું. તેઓ એમના હસ્તાક્ષર કરતા ત્યારે જૈન મુનિ જંબૂવિજય' એમ લખતા. પદ કે પ્રસિદ્ધિ એમને સ્પર્શી શકે એમ નહોતા અને તેથી અનેક સંઘોએ એમને ઉપાધ્યાય કે આચાર્ય જેવી પદવી આપવા માટે આગ્રહ કર્યો છતાં એનો સતત ઇન્કાર કર્યો હતો. સાધુજીવનની પ્રત્યેક ક્રિયાનું ચૂસ્તરૂપે પાલન કરીને એમણે કરેલા શ્રુતોપાસનાના મહાભારત કાર્યો આજે અનેકને માટે પ્રેરણારૂપ છે. નવ વખત શ્રી સમેતશીખર તીર્થની ચાલચા ચાલતા યાત્રા કરી અને બદ્રીનાથથી સમેતિશખર તીર્થની બે હજાર કિલોમીટરનો એમણે કરેલો વિહાર અવિસ્મરણીય છે. તેઓ જિનભક્તિ કરતા હોય ત્યારે એમની તન્મયતા જોઈને સહુ સાધકોને ભક્તિની લીનતાનો અર્થ સમજાતો. Page #512 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ વિશ્વ અજાયબી : વર્તમાન જૈન સંઘના વિકટ પ્રશ્નો ઉકેલવા માટે સદૈવ કરુણાના જીવંત પ્રતીક અને આ યુગમાં અનેક શ્રુતસુકૃતો કરનાર આતુર હતા. ગુજરાત સમાચારના અધિષ્ઠાપક તંત્રી શ્રી શાંતિભાઈ મુનિરાજશ્રી જંબૂવિજયજી મહારાજ એમના જ્ઞાન અને ધર્મના શાહ સાથે આ અંગે અવારનવાર ગોષ્ઠિઓ ચાલતી અને તેઓ સાધનામય જીવનથી એક એવું ઊર્ધ્વ શિખર રચી ગયા છે કે જે બિમાર છે એ જાણતા એમને આશીર્વાદ આપવા સ્વયં પધાર્યા ભવિષ્યના ધર્મપુરુષો અને વિદ્વાપુરુષો માટે ઊર્ધ્વ આદર્શરૂપ બની હતી. રહેશે. આલેખન : ડૉ. કુમારપાળ દેસાઈ આવા દર્શનપ્રભાવક અને શ્રુતસ્થવિર, જીવદયા અને મારી વૈરાગ્યકથા નં.-૨૨ સંસારભ્રમણની આંટીઘટીને કારણે થયેલ નિર્વેદ -- રાજા અને બળભદ્ર રામનો હું સેનાપતિ કૃતાંતવદન. નિર્દોષ સીતાને એક ધોબીના કલંકના કારણે પતિ રામે બહિષ્કાર કરી વનવાસે મોકલી, ત્યારે વનમાં લઈ જઈ તેણીનો ત્યાગ કરવાનું “કઠોરકાર્ય કોમળ | | દિલવાળા મારે જ કરવું પડેલ.” તે પછી લોકાપવાદથી પણ ગભરાયા વગર વનમાં, સીતાએ લવણ અને ! અંકુશને જન્મ આપ્યો. તે બે પુત્રોએ રામ-લક્ષ્મણ સામે પરાક્રમ દાખવી પરાભવ કર્યો, ત્યારે સતી સીતાને માનપૂર્વક શ્રીરામ અગ્નિનું દિવ્ય કરી અયોધ્યામાં લાવ્યા, લોકોએ તો વાત પલટી નાખી. કલંકિત કરેલ | સીતાનો જ જયજયકાર કર્યો,પણ કારણ વગર વનવાસના કષ્ટો સહેનાર, રાવણ દ્વારા અપહરણ થવાથી i અને છેલ્લે પણ લોકોના અવર્ણવાદના ત્રાસથી દુઃખી બનેલ સીતાએ હવે પછી નવી વિષમતાઓ ન દેખવાને, નગરજનોના બેઢંગા માન-સન્માનનો, પતિ રામના બહુમાનનો ત્યાગ કરી સદા માટે સંસાર | ત્યાગી દીધો. કેવળી જયભૂષણ મુનિરાજ પાસેથી સ્પષ્ટ બોધ થયો કે પૂર્વભવમાં વેગવતી કન્યા સાથે શંભુ રાજાએ બળાત્કારે ભોગ કરેલ, તે વખતે તે સદાચારિણી કન્યાએ શંભુને શ્રાપ આપેલ કે ભવાંતરમાં તે જ તેના વધનું કારણ બનશે. તે પ્રમાણે સીતાના નિમિત્તે જ શંભુ મટી રાવણ બનનાર મરાયો અને બીજી તરફ મજાક-મજાકમાં એક અણગારી સાધુ મહાત્માને સ્ત્રીસંગી કહી બદનામ કરનાર વેગવતી જ્યારે 1 આ ભવમાં સીતા બની ત્યારે તેણીની સગી શોક્ય રાણીઓના કારણે તેણી ઉપર પરપુરગમનનું ! 1 કલંક ચઢતાં રામે તેનો ત્યાગ કર્યો. પૂર્વભવમાં ગુણવતી નામની કન્યાને પોતાના ભાઈ ધનદત્ત સાથે | | પરણાવવાની મુરાદથી નાનાભાઈ વસુદત્તે ગુણવતીના બનનાર પતિ શ્રીકાંતની હત્યા કરી. શ્રીકાંતે પણ મરતાં- ! 1 મરતાં વસુદત્તને મારી નાખ્યો. શ્રીકાંતનો જીવ અનેક ભવો પછી રાવણ બન્યો, વસુદત્ત લક્ષ્મણ અને ગુણવતી ! | કન્યા સીતા બની અને સીતાના પતિ બનેલ રામ તે જ પૂર્વભવના ધનદત્તનો જીવ. આવી વિચિત્ર ઘટમાળો ! જે એક નારીને પરણવાના વ્યામોહમાંથી ઉત્પન્ન થઈ તેનો ક્રમ કેવળી ભગવંત થકી જાણી | મારો સંસાર રાગ જ ઉડી ગયો અને મેં સાધ્વી સીતાના પગલે-પગલે દીક્ષા લઈ પોતાની સ્વાર્થસાધના ! i કરી છે. સાચું જ્ઞાન થતાં મંત્રી, સેનાપતિ, નગરશેઠ વગેરેની પદવીઓ પણ અકારી બને છે. | (સાક્ષી-કૃતાંતવદન) 1 Jain Education Intemational Page #513 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૦૧ મોક્ષમાર્ગ શ્રમણધર્મો ભાવવંદનાઓ (શ્રમણ-સંસ્થા વિષે સમજવા જેવુ) ચિંતક : પ.પૂ. જયદર્શન વિ. મ.સા. (નેમિપ્રેમી) અહોભાવ, આશ્ચર્ય અને અનુપમ ધર્મભાવનાઓ ઉત્પન્ન કરનાર જિનશાસન શું છે તે સમજવા-જાણવા જૈન શ્રમણોને ઓળખવા પડે. હકીકતમાં જિનેશ્વર મહાવીર ભગવાનને તેમની જીવંત હાજરીમાં પણ અનેક લોકો પિછાણી નહોતાં શક્યાં, તેથી પરમાત્માની સવિશુદ્ધ પ્રરૂપણાના વિરોધીઓ ૩૬૩ પાખંડીઓ ભગવાનની પણ ભૂલો શોધવા ફરતા હતા, અનાદિકાળની દોષદૃષ્ટિ અને દૃષ્ટિદોષથી દૂષિતાત્માઓને પોતાનામાં ગુણો દેખાય જ્યારે ગુણવાનોમાં દોષનાં દર્શન થાય છે. તેથી વિપરીત જેમને સંયમીઓમાં વૈરાગ્ય, ગુણવિકાસ અને જિનાજ્ઞાપ્રતિબદ્ધતા દેખાય તે સ્વયં ધર્મી બની જાય. પ્રસ્તુત લેખ દ્વારા લેખક મહોદયે ફક્ત બાળજીવોના બોધ હેતુ શ્રમણ સંઘ અને સંસ્થા વિષે તત્ત્વજ્ઞાનની ભાષામાં લખાણ ખેડ્યું છે. કદાચ તેથી નિકટમાં વિચરતા સાધુ-સાધ્વી વિષે સમજવા-જાણવા મળે, તેમના જીવનની ઉચ્ચતા, આચારોની ઉગ્રતા અને ગુણોની ઉત્તમતાનો બોધ થાય. બાકી શ્રમણધર્મ અતિ ગહન, ગંભીર, ગૌરવવંતો છે, જે નિર્વિવાદ સત્ય છે. સંયમના સ્વીકાર વગર તેનો ખ્યાલ કે અંદાજ આવી ન શકે. લેખકશ્રી પણ સ્વયં ગુરુદેવોની કૃપાથી વિશિષ્ટ સંયમી મહાત્મા છે અને નાના-મોટા અતિચારોની પણ ઉપેક્ષા ન કરતાં આત્મશુદ્ધિની અપેક્ષા સાથે સંયમ-સાધનામાં રત- વ્યસ્ત છે. અનેકવિધ સ્વપરહિતકારી પ્રવૃત્તિઓમાંથી અમૂલ્ય સમય ફાળવી નાના-મોટા વિધ-વિધ વિષયો ઉપર પ્રકાશ પાથરવા લેખો રચી અમને ઋણાન્વિત કર્યા છે. હજુ પણ તેમની કલમ અવનવા વિષયોને સ્પર્શતી અનેકોને ધર્મબોધ આપે તેવી શુભાપેક્ષા સાથે તેઓશ્રીની જ્ઞાનોપાસનાની પ્રગતિ માટે શાસનદેવને પણ પ્રાર્થના કરીએ છીએ. અમારા અનેક મહાગ્રંથોને મહામૂલાં લખાણોથી સંવારવા બદલ પ્રવચનકાર-ચિંતક તથા લેખકશ્રીની ધર્મભાવનાને ભાવવંદના. લાખો-કરોડોનાં દાન આપવાં, ઉગ્ર તપ કરવો કે શાસનસેવા-પ્રભાવનાઓ કરવી સહેલી છે, પણ સંયમમાર્ગે સંચરવું, સાધનાઓ કરવી અને સિદ્ધ થવું અઘરું છે, તે હકીકતો જણાવતો આ નાનો લેખ મેં વાંચે અને વિચારે. -સંપાદક Jain Education Intemational Page #514 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ શ્રમણ-સંસ્થા વિશે સમજવા જેવું ચાર ગતિ અને ચોરાસીલાખ જીવાયોનિમાં અત્યંત દુર્લભ તત્ત્વો છે. મનુષ્યભવની પ્રાપ્તિ, આર્યક્ષેત્રમાં જન્મ, જિનેશ્વર પ્રભુનો ધર્મ, જિનવાણીનું શ્રવણ તથા તે પછી શ્રદ્ધા. હજુ છેલ્લી દુર્લભતા જેનું પર્યાયવાચી નામ છે દર્શન, સમ્યક્ત્વ ત્યાં સુધી પહોંચી જવું સુલભ છે પણ તે જ શ્રદ્ધા પછીના સમ્યક્ આચરણ અથવા ચારિત્ર સુધીની ઊંચાઈએ જવું તે અત્યંત દુર્લભ છે. ૪૫ આગમ અથવા સંપૂર્ણ જિનવાણીનો સાર છે કે સારભૂત માનવભવ સંયમની સાધના કરી મુક્તિને વરવા માટે છે, તે માટેનું સચોટ કારણ જિનેશ્વરો અને ગણધરો જણાવે છે કે મનુષ્ય-ભવ વિના દેવ-તિર્યંચ કે નરકગતિથી કોઈ મુક્તિ પામ્યું હોય, મોક્ષ મેળવ્યો હોય તેવું એક પણ વિરલ અને અપવાદી દૃષ્ટાંત પણ બન્યું નથી કે બનતું નથી, તેથી જ તો સત્ય શાસ્ત્રોમાં ચરમભવી આત્માઓ તરીકે માનવીઓનાં જ નામોનો ઉલ્લેખ જોવા મળે છે, કોઈ હાથી-ઘોડા કે દેવ-દાનવોનાં નામ નહીં. બસ આટલી વાતમાં જ સમસ્ત સાર એ છલકાય છે કે વિવેક-વિનય ભરપૂર એકમાત્ર વિશિષ્ટ શક્તિ સંપન્ન મનુષ્ય ભવની કાયિક-વાચિક અને માનસિક શક્તિઓને પોતાના જ આત્મકલ્યાણ માર્ગે વાળવામાં સ્વનું હિત તો છે, પણ સાથે પરહિત પણ ગર્ભિત રીતે થાય છે. માટે તો ઉગ્ર અને ઉચ્ચ સંયમી તીર્થંકર-ગણધરોપૂર્વધરો કે મહાત્માઓને વાંદવા દેવલોકના દેવતાઓ દર્શન દે છે, જેની ઝંખના કરી કરી વિબુધો દેવગતિમાં પણ ભાવશુદ્ધિ દ્વારા ચારિત્રમોહનીય કર્મ ખપાવે છે, ચારિત્રવાનોને સહાયક બની સંયમીઓનાં બહુમાન કરાવે છે અને એક અપેક્ષાએ શાશ્વત એવા જિનશાસનનો જયજયકાર થાય છે તેવા જગપૂજ્ય કુદરતને પણ ઝુકાવનાર, અનેકોને મંગલમાર્ગ પ્રદાન કરી સિદ્ધગતિની મહાનતા બક્ષનાર સંયમધર્મ અને સાથે સાથે સંયમીઓ વિષે કંઈક સમજવા જેવું અત્રે સંક્ષેપમાં પીરસાયું છે. તત્ત્વપ્રેમી વર્ગ તો વધાવશે પણ સાથે જિજ્ઞાસુ વર્ગને પણ સંતોષ થશે, તો ચાલો નિમ્નાંકિત વિગતો વાંચી, વિચારી વાગોળીએ. વિશ્વ અજાયબી : (૧) અઢીદ્વીપમાં જ વિચરણ : જંબૂદ્દીપ, ધાતકીખંડ અને અડધા પુષ્કરાવર્તદ્વીપના ભૂ તથા સમુદ્ર વિસ્તારને અઢીદ્વીપ ગણ્યા છે. તેમાં પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહના ૧૬૦ વિજયોમાં એમ કુલ મળી ૧૭૦ પૃથ્વીવિસ્તારમાં તીર્થંકરોનાં જન્માદિ કલ્યાણકો થતાં હોવાથી જૈન સાધુ-સાધ્વી ભગવંતો પણ તિÁલોકના અત્યલ્પ ભાગમાં વિચરણ કરતાં જોવા મળશે. તેમાંય મુખ્ય વિચરણ તો પાછાં આર્યભૂમિમાં જ સવિશેષ, તેમાંય પાછાં ભારતક્ષેત્રોમાં અથવા જૈનોની વસ્તીવાળાં મથકોમાં, બાકી તો ૧૫ કર્મભૂમિમાં પણ બધેય સાધુ-સંતો ઉપલબ્ધ ન હોવાથી ધર્મ અને ધર્મીઓવાળા ભૂવિસ્તાર બહુ ઓછા છે, જેમકે અમેરિકા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયા જેવા મહાખંડોમાં પણ ફક્ત ભારતવર્ષનાં પણ અમુક ક્ષેત્રોમાં વર્તમાનકાળનાં સંયમીઓનું વિચરણ છે, બાકી તો અનેકોને સાધુઓનાં દર્શન પણ દુર્લભ છે. (૨) વિધાચારણ અને જંઘાચારણ મુનિવરો : તીર્થંકરોના સામ્રાજ્યમાં તપ અને ત્યાગથી તથા સ્વાધ્યાય અને વિદ્યાભ્યાસથી વિશિષ્ટ સંયમીઓને અનુપમ શક્તિઓ ઉત્પન્ન થાય છે, જેમકે આમોસહિ લબ્ધિવાનના શરીરના સ્પર્શમાત્રથી રોગ મટી જાય, સંભિન્નશ્રોત્ર લબ્ધિવાળાં નાક, આંખ એમ પાંચેય ઇન્દ્રિયોથી સાંભળી શકે, ચારણ લબ્ધિવાન ગૌતમસ્વામીની જેમ સૂર્યનાં કિરણોને અવધારી ગગનગમન કરી શકે, પદાનુસારી લબ્ધિવાળા વજસ્વામી જેમ વિશિષ્ટ જ્ઞાની બને. બીજબુદ્ધિ, અક્ષીણમહાનસી, વૈક્રિય, પુલાક, તેજોલેશ્યા, શીતલેશ્યા વગેરે લબ્ધિઓ સવિશેષ સાધના થકી ઉત્પન્ન થાય છે, પણ મન:પર્યયજ્ઞાન, આહારકલબ્ધિ, કેવળજ્ઞાન વગેરે તો ફક્ત સંયમી સાધુઓને જ સંપ્રાપ્ત થાય, ગૃહસ્થોને નહીં. મુખ્ય શક્તિઓ (લબ્ધિઓ) ૨૮ પ્રકારની પણ અવાંતરે ૪૮ પ્રકાર પણ જણાવાય છે, તે શક્તિઓના સ્વામી તેનો ઉપયોગ શાસનરક્ષા કે પ્રભાવના માટે પ્રયોજે ત્યારે ચમત્કાર સર્જાય અને દુનિયા તે દેખી લબ્ધિધારીઓને નમસ્કાર કરે છે, જે સત્ય છે. (૩) તીર્થંકર ભગવાનનું શાસન : વર્તમાન અવસર્પિણીમાં અત્રેના ભરતક્ષેત્રમાં ત્રીજા આરામાં ઋષભદેવ ભગવાન થયા અને તેઓનું નિર્વાણ થયું ત્યારે ત્રીજા આરાના ફક્ત ૮૯ પક્ષો બાકી હતા. તે પછી અજિતનાથ, સંભવનાથ વગેરે ચોવીસ તીર્થંકરો થયા. ચોવીસમા તીર્થાધિપતિ ભગવાન Page #515 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ મહાવીર જ્યારે નિર્વાણ પામ્યા ત્યારે ચોથા આરાના ફક્ત ૮૯ પક્ષો બાકી હતા. બીજી રીતે વિચારતાં ૧૦ કોટાકોટિ સાગરોપમની એક અવસર્પિણી કે ઉત્સર્પિણી જેવો વિરાટ કાળ, તેમાં ફક્ત ૪૨ હજાર વરસ ઓછાં, એક કોટાકોટિ સાગરોપમ કાળ સુધી જ તીર્થંકર ભગવંતનું શાસન અને મોક્ષમાર્ગ ચાલે છે. બાકી વીસ કોટાકોટિ સાગરોપમના વિરાટ કાળચક્રમાં ૧૮ કોટાકોટિથી વધુ સમયકાળ કરુણાવંત તીર્થંકર ભગવાન વિનાનો ભરત અને ઐરાવતક્ષેત્રમાં વીતે છે. ફક્ત મહાવિદેહમાં સદાય માટે ચોથા આરા જેવું વાતાવરણ હોવાથી ત્યાં જન્મ લેનાર તે જ ભવમાં કોઈ પણ સમયે મુક્તિ પામી શકે છે, જો તે આત્મા ચરમભવી હોય તો. ઉપરોક્ત વિગતોથી ધર્મ અને મોક્ષ પુરુષાર્થની દુષ્કરતાનો પરિચય મળી શકે છે. (૪) ગુણસ્થાનક વિચાર : ગુણવિકાસમાં શું પ્રગતિ સાધી છે તેનો તાત્ત્વિક વિચાર ફક્ત જૈનદર્શનમાં જોવા મળે છે. જીવની આંતરિક કે આધ્યાત્મિક પ્રગતિને ૧૪ વિભાગમાં વિભાજિત કરતાં સંયમી આત્મા ચારિત્ર લીધા પછી છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક વચ્ચે ચઢાવ-ઉતાર કર્યા કરે છે. પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત તરીકે ઓળખાય છે, જ્યારે પ્રગતિ પામી ૧૧મે ગુણઠાણે પહોંચે તો અવશ્ય પતન પામે અને જો દસમા ગુણઠાણાથી સીધા ૧૨મા ગુણસ્થાનકે જાય તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાની બની ૧૩ ગુણસ્થાનકે પહોંચે છે. કેવળજ્ઞાન થયા પછી નિદ્રા નથી હોતી અને તે જ ભવમાં મુક્તિ મળે છે. કેવળીઓ પણ તીર્થંકર, ગણધર, સામાન્યકેવળી, અંતકૃતકેવળી, મૂકકેવળી વગેરે પ્રકારોથી વ્યવહારમાં અલગ રીતે ઓળખાય છે, પણ જ્ઞાન તેઓનું એક સમાન હોય છે. ગૃહસ્થોને દેશવિરતિ સંયમ સ્વીકારે ત્યારે માંડ-માંડ પાંચમા ગુણઠાણાની સ્પર્શના હોય છે. તેથી સંયમી આત્માઓ સંસારીઓ કરતાં સદાય પૂજનીય રહ્યા અને રહેવાના. (૫) પાંચ મહાવ્રતધારીઓ : શ્રમણપણું ત્યારે જ મળે છે જ્યારે પૃથ્વી વગેરે છ કાય જીવોની હિંસા ટાળવાના મનોરથ થાય. સદા માટે સત્ય બોલવા જીભ પ્રેરાય, અનીતિચોરી વગેરેના વિચારો પણ ન આવે, વિજાતીય સ્ત્રી કે પુરુષ સાથેના વિકારી કાયાદિક સંબંધો અને ભૌતિક સુખ પ્રતિ વૈરાગ્ય જાગે, ઉપરાંત આહાર-ઔષધ અને ઉપધિ જેવાં ઉપકરણો છોડી ઘર જેવાં મકાન-દુકાનની માયાજાળથી જીવ જ્યારે પર બને. જીવનાંત સુધી રાત્રિભોજન, જે નરકગતિનો Jain Education Intemational ૫૦૩ દરવાજો છે તેનો ત્યાગ થાય, સાધુ-સાધ્વીઓને કાચાપાણી, અગ્નિ અને વિજાતીય સ્ત્રી-પુરુષનો સ્પર્શ પણ હોતો નથી. રાજગૃહીમાં એક કઠિયારાની દીક્ષા પછી લોકસમાજમાં ચાલેલ નિંદા-કુથલીનો ત્યાગ કરાવવા અભયકુમાર મંત્રીએ તે બાબત ટુચકો કરી લોકોમાં સાધુધર્મની શ્રેષ્ઠતા સાબિત કરી હતી અને સુધર્માસ્વામીનો જયજયકાર કરાવ્યો હતો. જ્યાંસુધી અજ્ઞાન હોય ત્યાં સુધી જ ધર્મ અને ધર્મીઓ ન ઓળખાય. આ પાંચ વ્રતોને મહાવ્રત કહેવાય છે, કારણ કે બ્રહ્મચર્ય છોડી બાકીનાં ચાર મહાવ્રતો પણ અપવાદ ત્યાગી ઉત્સર્ગથી આજીવન પાળી માનવભવને કસોટીએ ચઢાવવા માટે ગ્રહણ કરાય છે, આદરથી પળાય છે. જ્યારે ચોથાવ્રતના પાલનમાં તો અપવાદ પણ નથી. (૬) લોકોત્તર સંબંધો ઃ સાંસારિક માતા-પિતા, દાદા-દાદી, મામા-મામી કે કાકા-કાકીના સંબંધોનો સંસાર ત્યાગી જે ભવ્યાત્મા મહાભિનિષ્ક્રમણ કરે છે, તેના સંબંધો પિતા-પુત્રની જેમ ગુરુ-શિષ્ય અને ભાઈની જેમ ગુરુભાઈઓ સાથે હોય છે. અહીં લોહીના અને લાગણીના લૌકિક સંબંધો નથી હોતા, પણ પારમાર્થિક પરત્થકરણનાં જોડાણો હોય છે. ગણધરશ્રેષ્ઠ જેઓ ઊભડક પગે બેસી દેશના શ્રવણનો વિનય જાળવતા હતા, તેમને પણ પરમગુરુ મહાવીર પ્રભુ ઉપર પ્રશસ્ત રાગ હતો ત્યાં સુધી કેવળજ્ઞાન ઊપસ્યું ન હતું. પ્રભુશાસનની સાધુજીવનની દવિધ ચક્રવાલ સામાચારીઓ, જયણાઓ, ભિક્ષા, લોચ, યોગોદ્દહન, પઠનપાઠનાદિની વ્યવસ્થા જ એવી છે તે તેના સમ્યક્ આચરણથી અશુભકર્મોની સ્વયંભૂ નિર્જરા થાય અથવા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન, કારણ કે અહીં એક પણ જીવનો તિરસ્કાર નથી હોતો. જ્યારે સાંસારિકોને સ્વાભાવિક જડનો રાગ અને જીવનો દ્વેષ સતાવતો હોય છે. (૭) ભિક્ષાચર્યા : એક કરોડ બાણું લાખ સ્ત્રીઓનો પરિવાર છોડી સંયમ લેનાર ચક્રવર્તીઓ કે સ્વયં તીર્થંકરો પણ જ્યારે પોતાની ગોચરી માટે ભ્રમણ કરે છે ત્યારે દેવોનાં મસ્તક પણ ઝૂકી પડે છે. જ્યાં પાણી માગતાં દૂધ મળે તેવી જાહોજલાલી છોડી જંગલને મંગલ બનાવનાર એક સાધુ ક્ષુધા-તૃષા શમાવવા ઘેર-ઘેર અને ઠેર-ઠેર ભિક્ષા માટે વિચરે છે ત્યારે આદરથી વહોરાવનાર ચારિત્ર મોહનીય કર્મો ખપાવે છે. કોઈક વળી ભોગવાંછિત પૂજા કરી સ્વાર્થ સાધે છે. ક્યાંક માનાપમાનની ઘટનાઓ પણ બને છે. જ્યારે, Page #516 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ વિશ્વ અજાયબી : તે વચ્ચે ક્ષમાશ્રમણ સમભાવ કેળવી કર્મો ખપાવે છે. માર્ગ વારસો આપી જે રીતે વળતર ચૂકવે છે તેનું કોઈ મૂલ્ય વર્તમાનમાં પણ આહાર-ઔષધ-ઉપધિ વહોરાવી શ્રેષ્ઠ લાભ નથી, બલ્ક સાધ્વાચાર ન હોય તો દુનિયા પશુ જેવી લેનાર શ્રાવકવર્ગ છે, જેઓ સાધુ-સંતોની પ્રત્યેક જરૂરિયાતો બેફામ, નિર્લજ્જ અને વિકારી બની જાય. ઉદારતાથી પૂરી પાડી ધન્યતા અનુભવે છે. સંયમી હસ્તિમિત્રે (૧૦) માનવદેહની સાર્થકતા : આહાર-ભયસુધા પરિષહ, ધર્મશર્મ મુનિવરે તૃષા પરિષહ, સોમદેવર્ષિએ મૈથુન અને પરિગ્રહની ભયાનક સંજ્ઞાઓથી જગતના સઘળાય અચેલ પરિષહ, તેમ અર્જુનમાળીએ આક્રોશ પરિષહ સહન જીવો પરાભવ પામ્યા છે, જ્યારે તે ચારે સંજ્ઞા, ચાર કષાય, પાંચ કરીને કર્મો ખપાવ્યાં છે. વિષયો ઉપર વિજય મેળવવા સાધક બનેલ આત્માઓ ભોગ (૮) પરિષહ-ઉપસર્ગ વિજય : ધનપુરુષાર્થ છોડી ત્યાગ, રાગ છોડી વૈરાગ અને કંચન-કામિની-કુટુંબ અને કરનારા પેટ માટે કેટલી વેઠ ઉપાડે છે, ઘરબાર અને કામિનીને કાયાની પણ માયા છોડી જે રીતે જીવે છે તે માનવોની પણ ત્યાગી વિદેશ વિચરે છે, પ્લેટફોર્મ કે રસ્તાના ફૂટપાથ વચ્ચે મહામાનવનું બીરુદ પામે છે. રાગી મધ્યે વીતરાગી બની ઉપર રાત્રિ કાઢી કષ્ટોને સહે છે અને અનેક ધનવાનો તો | મુક્તિને વરે છે. લોકો પણ પૃથ્વી ઉપર ચાલે ને પાપો બાંધે, કમાયા પછી સરખી નિદ્રા પણ નથી લઈ શકતા કે રોગના જ્યારે સંયમીઓને સાંસારિક જીવોની જેમજ ખાવા-પીવા, ઘેરાવામાં પૂરતું ખાવું-પીવું ભોગવી નથી શકતા, જ્યારે બીજી રહેવા-રોકાવા, પહેરવા-ઓઢવાની જરૂરિયાતો હોવાથી તેઓ તરફ સંયમીઓ આજીવન સંધ્યા પછીનાં ભોજન-પાણી ત્યાગી શ્રમણોપાસકો પાસેથી યાચના કરે છે, પણ ફક્ત પરિણતિમાં પ્રસંગે-પ્રસંગે તપ-ત્યાગ દ્વારા પ્રતિકૂળતાઓને ઐચ્છિક રીતે સંયમ-જયણા-આત્માર્થીપણું અને પરમાર્થભાવ હોવાથી તે તે સ્વીકારી બાવીશ પ્રકારના પરિષહો વચ્ચે સુખેથી સંયમના પ્રવૃત્તિઓ પણ નિવૃત્તિરૂપી મોક્ષમાર્ગે આગળ વધારે છે. નારકીને કષ્ટોને વહે છે. સંસારીને પૈસા-પરિવારનું પ્રત્યક્ષ સુખ મળતું ધર્મ સંભળાવનાર કોઈ નથી, તિર્યંચો ધર્મ સમજનાર નથી, દેવો હોવાથી કષ્ટો પણ ભારે નથી જણાતાં, જ્યારે ચારિત્રવાનોને આચરનાર નથી તેથી સંયમસાધના એક માત્ર મનુષ્યભવમાં સંયમના ફળ તાત્કાલિક અને પ્રત્યક્ષ ન દેખાવાં છતાંય સુલભ છતાંય અત્યંત દુર્લભ-દુષ્કર છે. જિનવચનની શ્રદ્ધા દ્વારા જીવન જીવંત હોય છે. યાચના (૧૧) છ આવશ્યકો અને ત્રણ શક્તિઓનો પરિષહ બલભદ્ર સહન કરેલ, સ્ત્રી–પરિષહ સ્થૂલભદ્ર મુનિવરે, સદુપયોગ : સામાયિક, ચોવીશદિન સ્તુતિ, વંદન, અલાભ ઉપસર્ગ ઢંઢણ અણગારે અને પ્રજ્ઞા પરિષહ રય પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચખાણ વગેરેની ક્રિયાવિધિ તો સાગરાચાર્યું. રસ્તાના વિહારમાં જૈનેતરો પૂછી લે છે કે આવાં તે શ્રાવકો માટે પણ આવશ્યક અનિવાર્ય જણાવાઈ છે, છતાંય ઉઘાડા પગે ચાલવાના, મસ્તક-દાઢીના વાળોને ખેંચી કાઢવાના તેટલી ઊંચાઈ સુધી પહોંચનારા વિરલ શ્રાવકો જ જોવા મળે કે ભોજન-પાણીનાં ઘોર કષ્ટો શા માટે સહો છો? છે. જ્યારે બીજી તરફ ફક્ત છ આવશ્યકો જ નહીં પણ અનેક (૯) દેનિક ચર્ચાઓ : અજ્ઞાની, મિથ્યાત્વીઓ અને પ્રકારની આરાધનાઓ, પ્રભાવનાઓ અને શાસનરક્ષક અધર્મીઓને એવા વિચારો આવે છે કે સાધુ-સાધ્વીઓ કંઈ જ પ્રવૃત્તિઓ દ્વારા સંયમી શું શું સાધી ન શકે તે પ્રશ્ન છે. નથી કરતાં, ફક્ત દીક્ષા લઈ લે છે. સંસારના વ્યવહારોની જાનુબળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યા દેશવિદેશ કે ગતાગમ પણ નથી હોતી. તેમનું કામ ફક્ત લોકોને ઉપદેશ ભૂજાબળે ભવજળ તર્યા વગેરે પંક્તિઓ દ્વારા કાયિકશક્તિને આપવાનું જ હોય છે. સમાજને તેમનો બોજ વહન કરવો પડે પ્રભુએ કેવા શુભકાર્યોમાં વાવી, વાણીનાં ૩૫ અતિશયોબળે છે વગેરે વગેરે, પણ જે સુજ્ઞ છે તે જાણે છે કે પ્રતિદિન બે કેવી રીતે અનેક જીવોને પ્રતિબોધી-તારી દીધા અને મનોબળનો પ્રતિક્રમણ, બે વાર પડિલેહણ, ચાર સક્ઝાય, સાત ચૈત્યવંદન, ઉપયોગ કરી કેવી વિષમતાઓ વચ્ચે શાસનની સ્થાપના, દેવો ભિક્ષાચર્યા, કાપ જયણા અને સ્વાધ્યાયપ્રધાન સંયમના કલાકો સાથે માનસિક વાર્તાલાપ કે કેટલાયના મિથ્યાત્વની શુદ્ધિ કરી ઉપરાંત ધ્યાન કે શાસનપ્રભાવક પ્રવૃત્તિઓ એટલી બધી હોય નાખી તે બધુંય અચિંત્ય બની જાય છે. સાંસારિકોને તે ત્રણ છે કે ધર્મધ્યાન માટે તે સમય પણ ઓછો પડે છે. ક્યારેક શક્તિઓ ભોગ-રોગ અને વિયોગ તરફ તાણી જાય છે, તો સવિશેષ શ્રમથી દેહ પણ વ્યથિત થાય છે. સાધુસંસ્થા જ્યારે તે જ મન-વચન અને કાયદળને ધમરાધનામાં સમાજ પાસે જે લે છે તેના કરતાંય ધર્મસંસ્કાર અને મુક્તિનો વાળનાર એક શ્રમણ વૈશ્રમણ કરતાંય રૂપ-સ્વરૂપ ગુણવાન Jain Education Intemational Page #517 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણા ૫ON બની જગતનો આદર્શ બની જાય છે. નદીનું વહેતું પાણી નહેર (૧૪) સર્વવિરતિ અને સૂક્ષ્મ સાધનાઓ : બની કેટલાંય વન-ઉપવનને લીલાંછમ કરી દે છે, તેવું છે ગૃહસ્થો ગમે તેવી આરાધના કરે તે બધીય સ્થૂલ હોય છે, સંયમ. જ્યારે બધાય પ્રકારની વિરતિ-જયણા અને વ્રત-નિયમબદ્ધતાના ૧૨) ભાષાસમિતિ અને વચનગતિ : પ્રભાવે-પ્રતાપે સાધુ-સાધ્વીઓની નાની આરાધનાઓ પણ સંયતોની ભાષા એવી હિત-પ્રીત અને મિતાક્ષરી હોય છે કે લખલૂટ કર્મનિર્જરા કરાવે છે. તેથી કુદરત પણ વફાદાર રહે જ્યારે બોલે ત્યારે અન્યનું હિત થયા વગર ન રહે. મધુરતા અને વિકરતી નથી. પ્રલયો મચતા નથી. સઘળુંય શાંતલઘુતા અને જયણાકારી એ ભાષાથી બીજાના આત્મામાં ધર્મનો ઉપશાંત બને છે. ગૃહસ્થોની માસક્ષમણની તપસ્યાનું ફળ દીવો પ્રગટે છે, કષાયો ઉપશાંત બને છે અને પાપો ઘટવા લાગે સંયમીઓની નિત્ય નવકારશી કરતાંય ઓછું જણાવાયું છે. ઘોર છે. ગૌતમસ્વામી અને ભગવાન મહાવીર પ્રભુ વચ્ચેના સંવાદો, તપસ્વી શ્રાવકનું સ્થાન નવકારમાં નથી જ્યારે દરરોજની ઉપરાંત પ્રત્યેક તીર્થકરોની સફળ દેશનાઓનો ધોધ સમજવા નવકારશીના જઘન્ય પચ્ચખાણ કરનાર સાધકો જેવો છે. સાથે જરૂર વગર ન બોલવું, ઓછામાં ઓછું બોલી પંચપરમેષ્ઠિપદે છે. દેશવિરતિના અનાદિ અભ્યાસ પછી વધુમાં વધુ ઉપદેશ-સંદેશ આપવાની કળા સંયમીઓને અનંતાભને સર્વવિરતિ સંપ્રાપ્ત થાય છે, માટે જ સાધુસ્વાભાવિક વરે છે. વધુ બોલનાર પાસે કામ નથી હોતાં અને સાધ્વીઓની સંખ્યા લઘુતમ જૈનસંખ્યાનો પણ અત્યલ્પ ભાગ કામ ત્યાં વાતો નથી હોતી, દ્રૌપદીનાં વેણ કે “આંધળાના પુત્ર છે, કારણ કે સંયમ લઈને સચોટ-સફળ પાળવું તે ખાંડાની ધાર પણ આંધળા જ હોય” સુણ્યા પછી દુર્યોધને બાંધેલી ગાંઠ અને ઉપર ચાલવા જેવું મહાપરાક્રમ કહેવાય છે. થયેલ મહાભારતના મહાયુદ્ધ થકી નર-પશુ સંહારની વાતો (૧૫) સંયમ વિના મુક્તિ નથી : આજ સુધી સાંસારિકોની ભાષા વિષે સંકેત આપે છે. બીજી તરફ સાચું જે જે મોક્ષે સિધાવ્યા તે સર્વે સર્વવિરતિ અને સામાયિકભાવ બોલતાં પણ કોઈ હણાય તેમ હોય ત્યારે સંયમીઓ વિના સિદ્ધ નથી થયા. સિદ્ધ ૧૫ ભેદ થાય છે જેમાં જિન, મનની જેમ વયનગુપ્તિ પાળી મોન રાખે છે. તેવા મુનિને અજિન, તીર્થ, અતીર્થ, ગૃહસ્થ, અન્યલિંગ, સ્વલિંગ, સ્ત્રીપણે, વંદના! પુરુષરૂપે, નપુંસકતાથી, પ્રત્યેક બુદ્ધ, સ્વયંબુદ્ધ, બુદ્ધબોધિત (૧૩) આશાતનાઓ અને વિરાધનાઓ : અને તે પ્રમાણે એકસિદ્ધ અનેકસિદ્ધ. મુક્તિ માટે રાજમાર્ગ તીર્થકર જેવા લોકોત્તર મહાપુરુષ મહાવીર પ્રભુને પણ સંયમ સંચરણ છે. ભરતચક્રી કે કૂર્માપુત્ર ગૃહસ્થદશામાં કેવળી છઘસ્થાવસ્થામાં માનવ-દાનવ અને તિર્યંચોના ભયાનક થયા તે અપવાદ છતાંય પૂર્વભવની સંયમસાધના થકી જ મુક્તિ ઉપસર્ગો થયા, શિકારી કૂતરા છોડ્યા, પગે ખીર રંધાણી, વર્યા છે. જ્યાં સુધી સંસાર દુઃખમય અને અસાર ન જણાય, કૂવામાં ઉતારાયા કે ભૂંડી ગાળોથી નવાજાયા, સંગમદેવના છ ન સમજાય ત્યાં સુધી વૈરાગ્ય ન થાય, માટે સંસારની વેઠો માસી ઉપદ્રવોને કોણ નથી જાણતું? છતાંય પ્રભુએ વિષમતા વચ્ચે સંસારમાં રહી ધર્મ કરવો ગમે, પણ પ્રતિકૂળતાથી સામે સમતા દ્વારા આત્મવિજય મેળવ્યો છે તો વર્તમાનમાં ભરપૂર સંસારત્યાગ સાથે સંયમાચરણ દુષ્કર-દુષ્કર વિચરતાં સાધુ-સાધ્વીઓની મન-વચન-કાયથી કોઈ કહેવાય છે. ધન્ય છે ભાવસંયમી આત્માઓને! " આશાતનાઓ-વિરાધનાઓ કરે તેમાં નવાઈ જેવું નથી રહેતું. (૧૬) પૂર્વભવોના સંસ્કાર થકી સંયમ આશાતના કરનાર ગોશાલા અને જમાલિના ભાવો વધ્યા. ભદ્રા સંપ્રાપ્તિ ઃ ચરમભવી દરેક જીવન-કવનના ઊંડાણમાં જવાથી બ્રાહ્મણી અમરકુમારને હણી છઠ્ઠી નરકે ગઈ, નાગશ્રી બ્રાહ્મણી પૂર્વભવોની સંયમસાધનાનો ઇતિહાસ બહાર આવી જાય. સ્વયં ધર્મરુચિ અણગારની આશાતના કરી ઘણા ભૂંડા ભવોમાં પાર્થપ્રભુના દસ ભવોમાં, વીર પ્રભુના ૨૭ ભવોમાં કે ભટકી, સંગમદેવ દેવતાઈ સુખોથી પણ ભ્રષ્ટ થયો અને અનંત શાંતિનાથ પ્રભુના ૧૨ ભાવોમાં પ્રગતિઓ પૂર્વ ભવોનાં સંયમ સંસારી બન્યો તે બધીય ઘટનાઓનો સાર એ છે કે દેવ-ગુરુ- થકી જ હતી. મેરુની ઊંચાઈ નાની થાય તેટલા ઓઘાઓના ધર્મની આરાધના ઓછી થાય તે ચલાવી શકાય પણ ઢગ જેટલા સંયમ પળાયા છતાંય મુક્તિ ન થઈ તે નકારાત્મક આશાતનાઓ વધે તો નઠારા વિપાકો ખડા થાય. વાત વચ્ચે હકારાત્મક ગણિત એ છે કે દરેક સંયમે જીવની ભગવાનની ૮૪ અને ગુરુની ૩૩ આશાતનાઓ ટાળવી. દેવગતિ કે સદ્ગતિરૂપી પ્રગતિ થતી રહે છે. સંયમ અને દુર્ગતિ Jain Education Intemational Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ વિશ્વ અજાયબી : તે કુરુટ-ઉત્કટ મુનિવરોની જેમ ભાગ્યે જ કોઈકની થાય. બાદશાહ અકબરના જીવનપરિવર્તનમાં સાધુ-સત્સંગે કેવો ફાળો માતા-પિતા, સગાં-સંબંધીઓ ઘરમાં હોય અને પુત્ર-પુત્રીઓ | ભજવ્યો હતો? પુરોહિત હરિભદ્ર બ્રાહ્મણનો જીવનપલટો દીક્ષા લઈ જાય તે પૂર્વભવના સંસ્કાર વગર કેમ શક્ય બને? યાકિની મહત્તાને આભારી છે અને એવાં તો અનેક ક.સ. હેમચન્દ્રાચાર્યજી પૂર્વભવમાં યશોભદ્રસૂરિજી હતા. દૃષ્ટાંતો ઉલ્લેખાયાં છે કે સદ્ગની પ્રાપ્તિ થઈ અને આદ્રકુમાર સામયિક મુનિ હતા. સમરાદિત્ય પૂર્વભવે ગુણચંદ્ર તેમનાં દર્શન પ્રભાવે પાપીઓ પુણ્યાત્મા બની ગયા, જેમકે સંયમી હતા. ભરતચક્રી પણ બાહુ નામના સાધુ હતા. સારમાં ચિલાતીપુત્ર, દઢપ્રહારી, અર્જુન માળી વગેરે વગેરે... સંયમી સાધુની સાધુતા પૂર્વભવોની સંસ્કારધારાથી ' (૧૯) સંયમજીવનમાં સમર્પણ : જૈન સાધુ સિંચાતી સાધનાઓ હોય છે. બનવા માટે ગુણવિકાસ, યોગ્યતા, પરિપક્વતા, અમુક વરસોની (૧) સંયમના સત્તર પ્રકાર અને દશ તાલીમ, પ્રજ્ઞા-વૈરાગ્ય અને નિમિત્તો પ્રબળ ભાગ ભજવે છે. ચતિધર્મ વિષે : પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવો છે, તેનો છતાંય આઠ વરસથી નાની ઉંમર સંયમ લેવા વજર્ય મનાય નિરોધ + વિષયલોલુપી પાંચ ઇન્દ્રિયોનું દમનકોધ-માન-માયા છે. અપવાદિક કારણો વગર માસૂમ ઉંમર કરતાંય વર્તમાનમાં અને લોભ એવા ચાર કષાયો ઉપર કાબૂ + મન, વચન, તન કિશોર કે યુવાવય તે હેતુ યોગ્ય ગણાય છે. અહીં વજસ્વામી, દંડની વિરતિ = ૧૭ પ્રકારથી સંયમને આરાધાય છે. દરેક મનકકુમાર કે અરણિક બાળશ્રમણોની અપવાદિક બાળદીક્ષાને ભાવસાધકોની ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ, ધ્યાનમાં લેવા જેવી છે. ફક્ત નવકારશ્રદ્ધા હતી અને સંવર, સત્ય, શોચ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય-સાધના અમરકુમારે બ્રાહ્મણ મટી શ્રમણ બની એક દિવસમાં દેવગતિ સાંસારિકો કરતાં અલગ પડી જાય છે, તે માટે સમરાદિત્ય સાધી, ભિખારી જા દિવસના સંયમથી શાસનપ્રભાવક રાજા કેવળચરિત્ર, ગજસુકુમાલ, અર્ણિકાપુત્ર, બંધકઋષિ, સુકોશલ સંપ્રતિ બન્યા. આદિનાથ પ્રભુની પ્રતિમાદર્શનથી આદ્રકુમાર મુનિ કે પાર્થપ્રભુ-ચરિત્ર વાંચવા જેવાં છે. અનેક પરિચયો વૈરાગી બન્યા કે શાંતિનાથ પ્રભુની સૌમ્ય મૂર્તિ થકી શäભવ અન્ય લેખોમાં સંક્ષેપથી અપાયા છે, તે અવગાહવા જેવા છે. બ્રાહ્મણ ક્ષમાશ્રમણ બન્યા વગેરે ઘટનાઓ જણાવે છે કે ક્રિયાના ૭૦ પ્રકારઃકરણ સિત્તરી અને ચારિત્રના ૭૦ પ્રકાર જૈનશ્રમણ બનવા નક્કર નિયમો કરતાંય ભાવના= ચરણ સિત્તરીઓ જાણવા જેવી છે. પંચ પરમેષ્ઠિઓના વૈરાગ્ય-સંસ્કારો-જાતિસ્મરણજ્ઞાન વગેરે મહત્વનો ભાગ ૧૨+૮+૩+૨૫+૨૭=૧૦૮ ગુણોનું વર્ણન વિચારવા જેવું ભજવે છે. “સંયમ કબહી મિલે'ની ભાવનાવાળાને વહેલા-મોડા છે, સાથે સંયમનો સાર એવા બ્રહ્મચર્યની નવ વાડો અને સંયમ પ્રગટે છે માટે પણ શ્રાવકો પોતાના ઘેર સંયમજીવનનાં શીલાંગરથના ૧૮૦૦૦ ભેદો જાણવા જેવા છે. તીર્થકર ઉપકરણો જેમકે પાત્રો-તરપણી-વસ્ત્રો વગેરે દર્શનાર્થે રાખે છે. ભગવંતની ત્રિકાલ પૂજા અને ગુરુને ત્રિકાલ વંદન કરવાથી (૨૦) રુચિજન્યવિકાસ : જેમ સંસારમાં ભિન્નઅચિંત્ય લાભ પ્રાપ્ત થાય છે. ભિન્ન રુચિને કારણે વિવિધ પ્રકારના વેપાર-વાણિજ્ય (૧૮) સાધૂનાં દર્શન પુણ્ય : ફક્ત શ્રમણાત્માના વ્યવસાયો વિકસે છે, તેમ સંયમજીવનમાં પણ જ્ઞાન-તપ-જપદર્શન માત્ર થાય અને પુણ્ય બંધાય તે વાત વાહિયાત નથી, ધ્યાન-વૈયાવચ્ચે થકી પ્રવચનકાર-ચિંતક-લેખક-પ્રભાવકસત્ય છે. આરંભ-સમારંભ જીવનશૈલીવાળા બિંબિસાર અનાથી આરાધક-રક્ષક-દીક્ષાદાનેશ્વરી વગેરે તરીકે કાર્મિકી બુદ્ધિજન્ય મુનિનાં દર્શનથી બોધ-પ્રબોધ પામી મહાવીરદેવના પરિચયમાં વિકાસક્ષેત્ર વિભિન્ન બને છે. ક્રિકેટમાં એક બેટ્સમેન બને, આવે, તીર્થકર નામકર્મ બાંધે તે સાધુદર્શનનું સચોટ ફળ છે. એક બોલર, કોઈ ફિલ્ડર અને કોઈ વિરલ જ ઓલરાઉન્ડર શ્રીપાળ રાજાના કોઢ-નાશમાં ગુરુકૃપા કામ કરી ગઈ હતી. તેમ સંયમીઓ પણ પૂર્વભવના પ્રવાહિત સંસ્કારબળે ભિન્નઇલાચિકુમારને દોરી ઉપર નાચતાં કેવળજ્ઞાન થયું તેમાં સાધુનાં ભિન્ન જ્ઞાન અને ક્રિયારુચિવાળાં જોવા મળશે. કોઈક દર્શનની બલિહારી હતી. શાળવી દારૂડિયો છતાંય ગુરુસંગથી આગમજ્ઞાતા, કોઈક કર્મસાહિત્યનિષ્ણાત, કોઈક ન્યાયાચાર્ય તો કપર્દિ દેવતા બની ગયો. ભગવાનની સમવસરણની શોભા, કોઈક વ્યાકરણ સાહિત્યોપાસક પાકે છે. તપસ્વીઓ પણ વિક્રમ સાક્ષાત્ ભગવાન અને સાવનિકટમાં આવતા ૧૫૦૦ તાપસો તપ નોંધાવી સંયમજીવન ઉજમાળ કરે છે, જ્યારે અપ્રતિપાતી કેવળી બની ગયા. અવંતિ સુકમાલ, રાજા સંપ્રતિથી લઈ ગુણસંપન્ન વૈયાવચ્ચને મુખ્ય બનાવી આચાર્ય, ઉપાધ્યાય, Jain Education Interational Page #519 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ પ09 તપસ્વી, નવદીક્ષિત, ગ્લાન, સ્થવિર, સમનોજ્ઞ, સંઘ, કુલ અને પશ્ચાત્તાપ વગેરેથી પણ કેવળજ્ઞાન થયાના સ્પષ્ટ દૃષ્ટાંતો છે. ગણની દસ પ્રકારી સેવા દ્વારા સંયમ સાધનાને સફળ કરે છે. વિષય-કષાય-વિજય પછી ચાર ઘાતકર્મો ખપી જતાં જીવ ગીતાર્થ ગુરુદેવો શિષ્યોની રુચિ પ્રમાણે તેમના માર્ગદર્શક બને કેવળી બને છે અને તે માટેનો રાજમાર્ગ છે સંયમ સાધના. છે. બાકી ભિન્ન રુચિવાળા બે સાધુઓ હોવાથી તેમને બાકી ઘેરબેઠાં ચડતા પરિણામની અપેક્ષા તે રેતીમાંથી બનતું નથી, ઝગડે છે કે વિખવાદો-મતભેદો વધ્યા છે તેલ મેળવવાની આશા સમાન ઠગારી નીવડે છે. તાત્પર્ય તેવી કલ્પનાઓ અસ્થાને છે. કર્મ ઓછા થયે સંયમ સંપ્રાપ્ત થાય છે. સંયમ થકી (૨૧) સંયમીઓનાં ઉપકરણ : ગૃહસ્થોને મુજા થાય ? અધિકરણો પરિગ્રહનું પાપ બને ત્યારે શ્રમણોને સાધના માટે | (૨૩) લોકોત્તર વ્યવહારો : સાંસારિકોની જેમ ફક્ત પ્રમાણ પૂરતાં ઉપકરણો સાધનરૂપે હોવાથી તેના કોઈના જન્મ પ્રસંગે ઉજમણાં કરવાનાં, પેંડા વહેંચવાના કે ઉપર મૂચ્છ નથી હોતી. વસ્ત્રપાત્ર, ઓઘો, મુહપત્તિ, આસન, ખુશાલી મનાવવાના અને મરણ થયે છાતી કૂટવાના શોક દાંડો, ઉત્તરપટ્ટો, કામળી, સુપડી, પોથી વગેરે રાખવાં પડે છે કરવાના કે સૂતકોના નામે ધર્મ છોડવાના વ્યવહારો જૈન પણ તે ફક્ત વ્યવહારિક જીવન જીવવા, બાકી તીર્થકરો અને સાધુઓને નથી હોતા. કોઈના દુકાન કે મકાનના ઉદ્ઘાટન જિનકલ્પી મહાત્માઓને તો કુદરતી કાયા સિવાયની સમયે પગલાં કરવાના, આર્થિક પ્રયોજનોથી માંગલિકો સામગ્રીઓનો પણ ત્યાગ હોવાથી તેમનું આચરણ વિસ્મયકારી સંભળાવવાના કે દોરા-ધાગા મંત્ર-તંત્રથી અથવા જ્યોતિષની બને છે. જૈનેતરો પણ તરાપણી, ચેતના, ઝોળી-પાત્રા વગેરે જેમ કુંડળીઓ જોઈ ભવિષ્યવાણી કરવાના ઉપરાંત જેવી વિશિષ્ટ ઉપધિ સાથે સાધુ પરિવેશમાં વિહાર કરતા સાંસારિકોનાં સગાઈ-લગ્ન કે સુખ-દુ:ખ, બિમારી-લાચારીના મહાત્માઓને દેખી નત મસ્તક બને છે અને આવી જ ઉપધિ પ્રસંગો ઉકેલવા જેવાં ભલાઈનાં કાર્યો માટે સંયમની સાધનાઓ ઉપરના બહુમાનભાવથી વલ્કલચિરી તો વસતી અને નથી વેડફાતી, દેશસેવા, રાજ્યસેવા, માનવસેવા કે પશુચિકિત્સા ઉપધિના પડિલેહણ કરતાં કરતાં કેવળજ્ઞાની બની વગેરે માટે અપવાદિક માર્ગદર્શન ક્યારેક કોઈક મહાત્મા ગયાનાં દૃષ્ટાંતો છે. જીવદયાની લાગણીથી કદાચ આપે તોય સ્વયં ડૉક્ટર, વકીલ (૨૨) કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિના પ્રકારો : જૈન કે એન્જિનિયરની જેમ તે તે કાર્યમાં સંયમજીવનની ક્ષમાશ્રમણનાં લક્ષ્યો હોય છે કેવળજ્ઞાન અને મુક્તિ, મર્યાદાઓ ભૂલી ઓતપ્રોત નથી થઈ જતા. તેથી લોકોમાં ચાહે તે તપ કરે કે જ્ઞાન ભણે, વૈયાવચ્ચ કરે, પ્રભુભક્તિમાં એવું જણાય છે કે જૈનધર્મમાં વ્યાવહારિકતા નથી કે રહે, જપ કરે કે ધ્યાન ધરે, અંતે તે બધાંયનું ફળ કૈવલ્ય વિપરીત છે. રાજપુત્રના જન્મની વધામણી આપવા ન ગયેલ મળે તો જ સાર્થક છે. ત્યાં સુધી ક્યારેક સ્પષ્ટ આત્માનુભૂતિ ભદ્રબાહુસ્વામી કે મયણાના સિદ્ધાંતોની વાતો સામે પડેલ થાય તેમાં આશ્ચર્ય નથી. હવે વિશેષતા એ છે કે સંપૂર્ણ એવા લોકોને છેલ્લે જ્યારે સત્ય તત્ત્વનું ભાન થયું ત્યારે જૈનધર્મનો પંચમજ્ઞાનની ઉપલબ્ધિ માટે ભાવોની વિશુદ્ધિ અને આત્મશુદ્ધિ જયજયકાર થવા લાગ્યો હતો. સારમાં લોકોની ભ્રમણા કે પ્રબળ ભાગ ભજવે છે. કોઈ પણ શુભક્રિયા, વિચાર કે વર્તન વિચારોથી નહીં પણ ભગવાનની આજ્ઞાથી તેમનું શાસન કરતાં જ્યારે ક્ષપક શ્રેણી લાગી જાય ત્યારે હળુકર્મી ચરમભવી ચાલે છે. તે આત્માને કેવળજ્ઞાન અનેક પ્રકારે થઈ શકે છે, જેમકે (૨૪) સાધવેશની મહત્તા : સંસારીઓના વેશઅતિમુક્તકુમારને ફક્ત ઇરિયાવહિયા કરતાં, મૃગાવતીને પહેરવેશથી અનેકોના વિષય-વિચારો ઊછળવા લાગે છે, ખમાવતાં ચંદનબાળાને, વૈયાવચ્ચ કરતાં પુષ્પચૂલા સાધ્વીને, જ્યારે સંયમીઓના સીધા-સાદો સફેદ વસ્ત્રો, લોચવાળાં મોદક પરઠવતાં ઢંઢણ મુનિરાજને કે દોરડે નાચતાં મસ્તક અને કુદરતી જીવન જીવવાની પદ્ધતિથી ઈલાચીકુમારને. ઘણા જ અપવાદ પૂર્વભવની સાધનાના પુણ્યથી અનેકોનાં મનમાં ધર્મભાવના ખડી થાય છે. દુનિયામાં ભરતચી, પૃથ્વીચંદ્ર, ગુણસાગર, કર્માપુત્ર, વલ્કલચિરી, રૂપ અને રૂપિયાનાં આકર્ષણો હોય છે તેથી કાપ વગરનાં માછીમાર કસાઈની જેમ ઘેરબેઠાં આરીસાભુવનમાં, મેલાં કપડાં, સ્નાન વિનાની દેહશોભા, ઔષધવિનાની હસ્તમેળાપ જેવા લગ્નપ્રસંગે કે માછલાને પકડ્યા પછીના તીવ્ર શરીરાવસ્થા, ઊંચાઈ-જાડાઈ કે દેહની સૌષ્ઠવતા વિનાના Jain Education Intemational Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ વિશ્વ અજાયબી : મૌનધારી મુનિરાજોને ન ઓળખી શકનાર અજ્ઞાનીઓ, સ્વદોષદર્શન અને પરગુણ પ્રમોદતા તેમનો આંતરવૈભવ હોય અધર્મીઓ કે મૂર્તો તેમની આશાતના પણ કરી નાખે, ક્યારેક છે. ગૃહસ્થો કરતાં જીવનશૈલી સાવનોખી-અનોખી હોય છે. નિંદાઓ પણ ચાલે, પણ તે વચ્ચે આરાધના કરતાં સાધકોને નખખોતરણી, કાતર, પાટ-પાટલા વગેરે પણ યાચે, તરત પાછાં દેખી લાગી આવશે કે ખરેખર તેઓ આજ દુનિયામાં રહેવા આપે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ દ્વારા પરઠવવા કરવામાં છતાંય સંસારથી પર થઈ ગયા છે. નકલી સાધુવેશથી પણ પણ ઉપયોગથી વર્તે. કપડાં સૂકવવાની દોરી પણ બાંધે-છોડે, ઉદાયનમંત્રી મરણસમાધિ પામેલા અને રાજા સંપ્રતિએ સૂકાતાં કપડાં પણ પવનની થપાટ ન ખાય, આધુનિક સાધનો વિદેશો સુધી જૈન જયતિ શાસનમ કરાવેલ. સાધુવેશ વગર કે છાપાં-નોવેલ વગર પણ સ્વાધ્યાયાદિમાં મગ્નતા અને સહજાનંદ સ્થિતિ વગેરેની વાતો સાંભળ્યા પછી ચોક્કસ શકે. લાગશે કે ગૃહસ્થો, ધનવાનો કે ટ્રસ્ટીઓ કે વિશિષ્ટ તપસ્વીઓ (૪) વિહાર અને સ્થિરતા : પૂર્વકાળના વગેરે સાંસારિકો કરતાં એક બાળમુનિ, નવદીક્ષિત કે સંયમીઓ રાગદ્વેષની અધ્યતાના કારણે એક જ સ્થાને સંયમી ઘણા આદરણીય અને પૂજનીય છે. ચિરકાળ સ્થિરતા કરતા હતા. જંઘાબળ ક્ષીણ થયે સ્થિરવાસ (૨૭) જૈન શ્રમણની વિવિધતા : સાધુતાના પણ સ્વીકારતા હતા. બાકી સમર્થ સાધુને સ્વાધ્યાય-યોગ વિશિષ્ટ ગુણોના વિકાસના આધારે શ્રમણોનાં પર્યાયવાચી નામ તથા સંયમસાધના માટે પ્રભુજીએ નવકલ્પી વિહારો ફરમાવ્યા છે મહાત્મા, મુનિરાજ, સાધક, સંયત, સર્વવિરતિધારી, સાધુ, છે. ચોમાસી ચાતુર્માસ વરસાદી વિરાધનાથી બચવા એક જ ઋષિ, મહર્ષિ, રાજર્ષિ, વીતરાગી, ગણધર, પૂર્વધર, બહુશ્રુત, સ્થાને ચાર માસ સાધુ-સાધ્વીઓ વિતાવે છે. બાકીના જ્ઞાની, અણગાર, યતિ, ક્ષમાશ્રમણ, નિગ્રંથ, યોગી, ભિક્ષુ, શેષકાળના આઠ માસમાં એક-એક સ્થાન ઉપર ૧-૧ માસની અસંસારી, પૂજ્યાતિપૂજ્ય વગેરે વગેરે, તદુપરાંત મુનિ, પ્રવર્તક, સ્થિરતા કરી શકે છે. સાધુ-સાધ્વીઓના ઉતારા સાવ અલગ ગણિવર્ય, પંન્યાસ, ઉપાધ્યાય, આચાર્ય, ગચ્છાધિપતિ, ગણધર, હોય છે. બ્રહ્મચર્યવ્રત તેમનો પ્રાણ હોય છે. આવાં શ્રમણાધિપતિ, તીર્થંકર પરમાત્મા વગેરે પદવીઓ પણ તેમનાં સંયમીઓના દોષો જોવા કાઢવા અને જલદી વિહાર નામ પૂર્વે વિશેષણરૂપે ગોઠવાય છે, છતાંય ભાવસંયમી પદક્યારે કરે તેવી વિચારણા કરવામાં પણ પાપોના બંધ પદવી પ્રતિષ્ઠા કે વિશેષણોના વ્યામોહથી પર નિઃસ્પૃહી છે. જે સ્થાન સતત સંયતોના આવાગમનથી વ્યસ્ત છે ત્યાં અને વિરાગીદશામાં મહાલતા હોય છે. કોઈકનો ગુણવિકાસ લોકોના આદરભાવ ઘટી શકે છે, બાકી ભારતવર્ષના ને વધુ અને કોઈકનો ઓછો જોવા મળે, કોઈ અનુભવી હોય કે અનેક સંઘો સાધુ-સંતોના સાન્નિધ્ય વગર ધર્મશૂન્યતા કોઈ શૈક્ષ હોય, કોઈક પદવીધર કોઈક મુનિપદે તે બધાય પ્રત્યે અનુભવવા લાગે છે, તેથી સાધુ-સાધ્વીઓના વિહાર આદર-અહોભાવ અને એકસરખો પૂજ્યભાવ દર્શાવનાર ધર્મસંસ્કારનું કારણ બને છે. દરેક ક્ષેત્રમાં ધર્મરાગી અને શ્રીકૃષ્ણ મહારાજા કે શ્રેણિકરાજની જેમ ભાવવંદના કરી ધર્મદ્રષાવર્ગ જોવા મળે છે, તેમાં શ્રમણોપાસકો શ્રમણોને તીર્થકર નામકર્મની નિકાચના કરી શકે છે. બાકી આશાતનાસારા સાચવી સાચા સહાયક બને છે. વિરાધના કરનારને મરિચીની માફક ભવાંતરમાં (૨૬) સંચમધર્મની જયણા પ્રધાનતા : જિનેશ્વર, સદ્ગ કે જૈનધર્મની પ્રાપ્તિ કે પુનઃ મનુષ્યબોલવા-ચાલવા, ઊઠવા-બેસવા, ખાવા-પીવા, પહેરવા-ઓઢવા, અવતાર પણ દુર્લભ બની શકે છે. રહેવા-કરવા બધાયમાં જૈન શ્રમણો વિનય-વિવેકપ્રધાન જીવન વિશ્વ અજાયબી જેવા જૈન શ્રમણો અને જિન-શાસનની જીવે છે. જયણાના કારણે જેમ બને તેમ ઓછા દોષ અને જ્વલંત જાગૃતિ જન-જગતને જે સત્ય-અહિંસા વગેરેનો માર્ગ વધુ ગુણવિકાસના અભિગમ સાથે સાધનાઓ કરે છે. મહાનતા અને મુક્તિનો સંદેશ-સંકેત આપી શકશે, તેનો પૂરો સંયમ– આરાધનામાં ક્યારેક નાની-મોટી અલનાઓ પણ ગુજશ પરમગુરુ તીર્થંકર પરમાત્માને ચરણે સમર્પિત થાય છે, થાય, કારણ કે તેઓ છદ્મસ્થ છે પણ દૈનિક પ્રતિક્રમણ, માટે પણ જિનેશ્વરોની ગેરહાજરી છતાંય જિનપ્રતિમા અને આલોચના, પ્રાયશ્ચિત્ત, પાપાકરણ સંકલ્પ તથા અપ્રમત્તતા | જિનામો પૂજાય છે, શાસનની પ્રભાવના અને વગેરેથી તે તે દોષોને ઉવેખવા તેમનો સતત પુરુષાર્થ હોય છે. જયજયકાર થાય છે. Jain Education Intemational Page #521 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યકથા નં.-૧૬ -- પૂર્વભવની સાધુ આશાતના જાણી વિરાગ રાવણ જેવા પરાક્રમીનો પ્રતિકાર કરનાર હું રથનૂપુરનો રાજા ઈન્દ્ર. રાવણ સાથેના યુદ્ધમાં મોટો ઘોર પરાજય થયો. મને કેદથી મુક્ત કરાવવા મારા પિતા વચ્ચે પડ્યા ત્યારે રાવણે નગર સફાઈ કરવાના અને ચૌરાહા વગેરેને સજાવવાના વગેરે કાર્યો મને કરવાની આજ્ઞા આપી બંઘનમુક્ત કર્યો. રાજા છતાંય પ્રજા કરતાંય હલકા કામનો અભિયોગ થતાં મારું સન્માન ઘવાયું, તે કારણથી ઘણા દિવસો સંતાપમાં વીત્યા પછી મને નિર્વાણસંગમ નામના જ્ઞાની મુનિ ભગવંત પાસેથી જાણવા મળ્યું કે મેં પૂર્વભવમાં આનંદમાળી નામના મહાત્માને સાંસારિકપણાના વેરથી તાડિત કર્યા, પ્રહાર કરી કદર્થના કરેલ, તે વખતે તેમના સહવર્તી મુનિએ આવેશમાં આવી મારા ઉપર તેજોલેશ્યા છોડી પણ મારી પત્ની સત્યશ્રીની ભાવભરી વિનંતીથી તજોલેશ્યા પાછી ખેંચી લેતાં હું બચી ગયો, તે ભવમાં હું સૂર્યાવર્ત નામના નગરનો સ્વામી તડિપ્રભ નામે હતો. અભિમાનથી મેં મહાત્માને પરેશાન કર્યા તેના કારણે ભવભ્રમણમાં દુઃખો પામ્યો અને ફરી પુણ્યોદય થતાં આ ભવમાં સહસ્ત્રારનો પુત્ર ઇન્દ્ર નામે રાજા બન્યો. મુનિ ભગવંતની આશાતનાનું ફળ ઉદયમાં આવ્યું જેથી આ ભવમા સવણે મારી ફજેતી કરી કિંકર જેવું કાર્ય કરાવ્યું. તે ઘટના સુણતાં મને પૂર્વભવીય પાપ ઉપર ધિક્કાર છૂટી ગયો અને પાપનો પશ્ચાત્તાપ થતાં વિરક્તિ ઉભરાણી. અંતે રાવણના ત્રાસ, પરાભવ અને અપમાનથી વૈરાગી બની પુત્ર દત્તવીર્યને રાજ્ય ભળાવી ચારિત્ર સ્વીકાર કરેલ. સાધુ-સંતોની આશાતનાઓ ન કરવી, તેવો ઉપદેશ-સંદેશ મારા કારણથી જાણવો. (સાક્ષી–ઇન્દ્ર રાજા) વૈરાગ્યકથા નં.-૧૮ ------માતાની કુટિલતા બન્યું મારા વૈરાગ્યનું કારણ સૂર્યવંશના રાજા મારા પિતા કીર્તિધરે મારી બાલ્યાવસ્થામાં જ મારો રાજ્યાભિષેક કરી નાખી વિજયસેન મુનિરાજ પાસે સંયમ લીધું. ઉગ્ર તપસ્વી રાજર્ષિ પિતા એકદા ઉગ્ર તપના પારણા પ્રસંગે અયોધ્યા નગરીમાં પધાર્યા ત્યારે સંસારસુખની લાલચે તથા મારા ઉપરના મોહથી મારી માતા સહદેવી રાણીએ પોતાના માણસો સાથે મંત્રણા કરી મારા પિતા મુનિને કાવાદાવા કરી નગરની બહાર કઢાવ્યા, તે પ્રસંગની વ્યથા જાણી મારી ધાત્રી માતા ધ્રુસકે રડવા લાગી. મને મારી માતાના વિષયસુખનો અંદાજ આવી ગયો અને પિતા મુનિની આશાતના ન સહન થતાં માતા સાથે પણ બોલાચાલી કર્યા વગર ગર્ભિણી ચિત્રમાળા પત્નીનો પણ ત્યાગ કરી પિતા મુનિરાજ પાસે જ દીક્ષા લઈ લીધી. મારું નામ સુકોશલ મુનિ રખાયું, પણ સંસારકુશળ હું રાજર્ષિ પિતાના વૈરાગ્ય સંસ્કારથી સંયમકુશળ બનવા અસંસારી ! બની ગયો હતો. સગા જ જ્યાં દગા દે ત્યાં કોને વૈરાગ્ય ન થાય, તે મારી ઘટનાથી સમજવા જેવું છે. | (સાક્ષી-સુકોશલ રાજા) i Page #522 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યકથા નં.-૫ --------- વૈરાગ્યનો વીજળી ઝબકાર I જંબૂઢીપના મહાવિદેહક્ષેત્રની સુષમા નગરીનો હું હતો રાજા વિમળવાહન, એક રાત્રિના અચાનક ઉંઘ ઉડીને વિચારણા ચાલી કે રાજશાહી ગમે તેવું સુખ છતાંય ભવ બદલાય અને મારો જીવ વનસ્પતિમાં ચાલ્યો જાય તો શું થાય? યોગાનુયોગ અરિંદમ નામના સૂરિભગવંત ઉદ્યાનમાં આવી બિરાજમાન થયા હતા. તેની પાસે પોતાના વિચાર દર્શાવવા અને તેઓશ્રીના વૈરાગ્યનું કારણ પૂછવા ગયો. આચાર્ય ભગવંતના પ્રત્યુત્તરથી પરિચય થયો કે ચારિત્ર પૂર્વે તેઓ પણ મારી જેમ રાજા હતા. એકવાર સસૈન્ય દિગ્વિજય માટે નીકળેલા તેમણે જે વિશાળ લીલાછમ ઉદ્યાનમાં ઉતારો કરેલ તે જ બગીચાને લાંબા સમય પછી વિજય કરી પાછા વળતાં ઉજ્જડ અવસ્થામાં જોયો. તેની શોભા સ્મશાનથી પણ બગડી ગયેલી દેખી તેઓશ્રીને પોતાની વૃદ્ધાવસ્થા અને તે પછીની સ્થિતિનો વિચાર આવતાં કંપારી થઈ ગઈ અને એક ઉપવનને લાગેલ કુદરતી ઉપક્રમ દેખી રાજસુખ છતાંય વિરાગ સ્પર્શી ગયો. અંતઃપુરની રાણીઓને રડતી રાખી સ્વયં દીક્ષિત થઈ ગયા અને તે આચાર્ય અરિદમ મહાત્માના વૈરાગ્યનો દીપક મારા વિરાગ-ચિરાગને પ્રગટાવી ગયો. કવચહર નામના કુમારને રાજ્ય સોપી મેં અસ્થિર સંસારવાસનાનો ત્યાગ કરી ચારિત્ર લીધું. મારી જેમ કોઈક વૈરાગીની વાર્તા સુણતાં પણ પોતાનો વૈરાગ્ય ઝબૂકી શકે છે. (સાક્ષીરાજા વિમળવાહન) 1 વૈરાગ્યકથા નં.-૮ –––––(પારિવારિક ઘટમાળોને કારણે જાગૃતિ ;-------- મારા પિતા રિપુપ્રતિશત્રુ જ્યારે શત્રુઓને જીતી અનેક પ્રદેશના સ્વામી બન્યા હતા, ત્યારે તેમની આજ્ઞાઓ પ્રચંડ હતી, તેવી સત્તાશાહીના કેફમાં તેમણે મારી સગી માતા ભદ્રાદેવી થકી પ્રાપ્ત પુત્રી મૃગાવતીની સ્વરૂપવાન યૌવનાવસ્થાથી મોહ પામી સગી મારી બહેન સાથે સ્વયં વડીલ પિતા છતાંય મોહાંધ બની પુનર્લગ્ન કરી લીધા. સામાજિક અને ધાર્મિક ઉપરાંત વ્યાવહારિક બધીય મર્યાદાઓનો લોપ સ્વયં રાજાએ કર્યો, તેથી મારી માતા સદાય માટે પિતાથી દૂર-સુદૂર થવા મને લઇ દક્ષિણ પ્રદેશમાં ચાલી ગઈ. તે પછી મારી બહેન મગાવતી થકી મારા પિતાને ત્રિપષ્ટ નામે નાનો ભાઈ જમ્યો. તેની ઉપર મને અત્યંત પ્રેમ થતો i | હતો. માતાને માટે માહેશ્વરી નામની નવી નગરી વસાવી હું પિતા પાસે પાછો આવ્યો અને નાનાભાઈ ત્રિપૃષ્ટને મોટો કર્યો, પણ તે પરાક્રમી ભાઈ પણ જંગલમાં સિંહને ફાડી નાખી લગ્ન પછી વિજયવંતી રાણી સાથે વેરઝેર ઊભા કરી અને અંતે શય્યાપાલકના કાનમાં ધગધગતું તાંબુ અને તરવું નંખાવી અનેક આરંભ-સમારંભના કારણે મૃત્યુ પામી સાતમી નરકે ચાલ્યો ગયો. ત્યારે મને અનેકોની ભલાઈ પછી પણ પોતાની બુરાઈ થવાના ભયથી જબ્બર વૈરાગ્ય થઈ ગયો. નાનાભાઈના વિકત મરણનો શોક શ્રેયાંસનાથ પરમાત્માની અમતમય દેશના સુણી ઊતાર્યો અને તે પછી આચાર્ય ધર્મધોષ પાસે ચારિત્ર લઈ મેં પણ ભવવિરામ માટે પુરુષાર્થ કર્યો. ભાઈના નિમિત્તે સંસારની અસારતા સમજનાર મારા જેવા કેટલાય ભાઈઓ હશે. | (સાક્ષી–ાયલ બળદેવ) 1 Jain Education Intemational Page #523 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યકથા નં.-૯ 'સ્ત્રીની આસક્તિથી ઉત્પન્ન વિરક્તિ નામ મારું વિક્રમ શા. તે પ્રમાણે પરાક્રમ અને યશનો સમૂહ મારામાં અભિમાન બની ઉછળતો હતો. તેથી મેં રૂપ-લાવણ્યની ખાણ જેવી નાગદત્ત શ્રેષ્ઠીની વિષ્ણુશ્રી નામની પરસ્ત્રીનું હરણ કરી તેને અંતઃપુરની રાણી બનાવી બળાત્કારે પણ ભોગવી. પછી તો અમારા બેઉની રતિ-પ્રીતિ ખૂબ વધતાં ભાન ભૂલ્યા, વિવેક અને યશ બેઉ ખોયા, એક તરફ વિષ્ણુશ્રીના વિરહમાં તેનો મૂળ પતિ નાગદત્ત પાગલ જેવો થઈ ગયો, બીજી તરફ મારી અન્ય રાણીઓએ પોતાના વિષયસુખના સ્વાર્થમાં કામણટ્રમણ કરી વિષ્ણુશ્રીને મરણ શરણ કરી, મારી મૂઢતા વચ્ચે મૃતકની લાશને છોડવા હું તૈયાર નહીં અને મંત્રીઓએ મને છેતરી સ્ત્રીકાયાને જંગલમાં વોસરાવી દીધી, ત્રણ-ત્રણ દિવસ સુધી પ્રિયાવિરહમાં મને ન ખાતો ન પિતો દેખી મંત્રીઓએ મારી મૂર્છા ઉતારવા મરેલ વિષ્ણુશ્રીની કથળેલી અને કોહવાયેલી કાયાના દર્શન જંગલમાં લઈ જઈ કરાવ્યા. વનચરોએ તેણીને નગ્નાવસ્થામાં ચૂંથી નાખેલ. તેણીનું મુખ-નાક અને આંખ વગરનું બની ગયેલ, સ્તનના માંસને ગીઘડાઓએ ફોલી ત્યાં જખમ જેવા ખાડા પાડી નાખ્યા હતા. વસ્ત્રરહિતદશામાં તેણીના આંતરડાઓએ ખેંચી નાખ્યા હતા. સાથે તેણીનાં ગંધાતા શરીરની મિજબાની કરવા કીડીઓએ કબજો લઈ લીઘેલો હતો. આ વિકૃતિએ મારી રોમરાજીને વરના વાળ જેવી બનાવી દીધી. મારો પરસ્ત્રીસેવનનો સંસાર અસાર દેહની હાલત દેખતાં જ સળગી ગયો, બસ તત્ત્વનો દીપક પ્રગટી ગયો અને બોધ-પ્રબોધે મારા રાજસુખ છીનવી લઈ અને જંગલમાં જ મંગલ જેવા ચારિત્ર માર્ગે ચઢાવી દીધો, મેં પણ કાયાની માયા કાઢી નાખી માસ બે માસના ઉપવાસ દ્વારા શરીરનો સાર ખેંચી લઈ દેવગતિ સાધી. યા. (સાક્ષી–વિક્રમયશા) વૈરાગ્યકથા નં.-૧૨ ------ પૂર્વભવની ઘટનાઓ જાણી વૈરાગ્ય---- પ્રભુ મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં તડિકેશ નામનો હું રાક્ષસપતિ રાજા હતો. મારી પત્ની ચંદ્રા ! રાણીની કોમળકાયામાં એક વાનરે નખ મારી ઉઝરડા પાડતાં મેં ક્રોધાવેશમાં તેને તીરથી હણ્યો. મરતા તે વાનર એક મુનિરાજ પાસેથી નવકાર પામ્યો ને ભુવનપતિ દેવનિકાયમાં ઉદધિકુમાર દેવ થયો. જ્યારે રાણીના અપમાન પછી મારા સૈનિકો બીજા વાનરને પત્થર-લાઠી મારવા ઉશ્કેરાયા ત્યારે તે દેવતાએ I મોટા-મોટા વાનરના રૂપો કરી સૈનિકો ઉપર શિલા-વૃક્ષો ફેંકી તેમને હેરાન-પરેશાન કરી નાખ્યા. તે ઘટનાથી તે દેવતાઈ ઉપદ્રવ જાણી મેં જ્ઞાની મહાત્માને તેનું કારણ પૂછ્યું. જાણવા મળ્યું કે પૂર્વભવમાં હું દત્ત નામનો I મંત્રી પુત્ર હતો અને દીક્ષા લીધેલ. વિહારમાં એક શિકારીએ મસ્તકનું મુંડન દેખી મને અપશુકન માની મારી ઉપર પ્રહાર કરેલ, તેથી હું મૃત્યુ પામી ગયેલ. ચારિત્રજીવનના પ્રભાવથી દેવલોકમાં મારો જન્મ થયો અને I ત્યાંથી ચ્યવી હાલ રાક્ષસરાજ થયો છું. પેલો લુબ્ધક મરી મુનિ હત્યાના પાપે નરકે ગયો ત્યાંથી નીકળી આ ભવમાં વાનરગતિ પામ્યો અને ફરી મને રાજા તરીકે દેખી તેને ક્રોધ થતાં ઉપદ્રવ મચાવ્યો છે. આ I કથની સુણતાં જ પૂર્વભવનું ચારિત્ર અને તેના પ્રભાવે મળેલ દેવગતિ ઉપરાંત રાજપદવી વગેરે સુખો સંભારતા ફરી વૈરાગ્ય વધ્યો અને તેવા વિચિત્ર કારણોથી મેં આ તડિકેશ ભવમાં પણ ચારિત્ર લઈ આત્મકલ્યાણનો માર્ગ મેળવેલ છે. પૂર્વભવોના પાપ વિપાક જાણીને વૈરાગ્ય પામનાર અનેકોમાં એક હું પણ છું. | (સાક્ષી–રાજા તડિકેશ) | Jain Education Intemational Page #524 -------------------------------------------------------------------------- ________________ કરી ને ગ અજાય? ' ( વિભાગ-૫ કોડ 325. *1, - CT જર ન 6, ST: : ૨ LES ENG કે ત મે sese we પરિશિષ્ટ પદાર્થો અને 'પ્રેરદપરિચય ખલા * શ્રમણ ઉપકરણનો પૂરિચય - સદીના સમયજ્ઞ શ્રમણ સંતરનો * વિધવિધ સાધનાઓ-idધ સાધકો ક શ્રમણસૂત્ર વિવેચન * મંત્ર સમ્રાટનો મહખજાનો * જેન શ્રમણની લાક્ષણિકતાઓ - શ્રમણોપાસકો અને શ્રાવકો * જૈન મુનિ સાથે બે ઘડી - જૈન શ્રમણ ભગવંત : એક હિરલ વ્યક્તિત્વ ભારતભૂષણ મહાપુરુષો જ સમકાલીન શાસનદીપક સૂરિવરો - વિષયોનો ત્યાગ...સંયમનો રાગ એ જ સાચો માર્ગ * ૨ત્નત્રયીના સાધક શ્રમણો * જેન સંઘની આધારશીલા - જિનશાસન અને સાર્વીસંઘ f e 1 Jain Education Intemational Page #525 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ | ૫૧૩ ૫૧૩ श्रमणत्वमिदं रमणीयतरं - શ્રમણ-ઉપકરણનો પરિચય પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ જૈન શ્રમણોના જીવનમાં ચારિત્રનાં ઉપકરણો મહત્ત્વનું સ્થાન પામ્યાં છે. મુનિના વેશને પણ એક અનોખો મહિમા અને એક અદ્ભુત માંગલ્ય વરેલું છે. એનું દર્શન કરાવતું આ મીની છતાં મર્મસ્પર્શી મૂલ્યાંકન પૂજયશ્રીએ ખૂબ જ સુંદર શૈલીથી આલેખ્યું છે. મુનિજીવનનાં મુખ્ય મુખ્ય ઉપકરણોય કેટલા બધા મહિમાવંતા છે એનું દર્શન થયા બાદ આવા ગણવેશ અને અને તેના ગુણોથી યુક્ત આ શ્રમણત્વ તો રમણીયતર છે, આવો અહોભાવભર્યો ધ્વનિ જગાવતો આ લેખ સૌએ વાંચવા, વિચારવા અને વાગોળવા જેવો છે. સૂચિત ઉપકરણો વિષે આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજી સમુદાયના સિદ્ધહસ્ત સાહિત્યસર્જક પૂ.આ.શ્રી પૂર્ણચન્દ્રસૂરિજી મ. જેઓ વર્ષોથી સરસ્વતી-સાધનામાં લીન છે, એ પૂજ્યશ્રીની તેજસ્વી કલમે લખાયેલો ઉપકરણો વિષેનો અભ્યાસ પૂર્ણ લેખ ખરેખર વાચન મનન કરવા જેવો છે. મુખ્યત્વે “કલ્યાણ'ના માધ્યમે પૂજ્ય લેખકશ્રી ચિંતનસભર જે સાહિત્યસામગ્રી શ્રી સંઘને પીરસી રહ્યા છે તેનાથી સૌ સુપરિચિત છે. પૂજ્યશ્રીના સંયમજીવનનાં પંચાવન વર્ષમાં ૧૩૦ જેટલા પુસ્તકો ઉપરાંત અનેક ગ્રંથોનું સુંદર સર્જન થયું છે. તે શ્રુતપ્રેમીઓ માટે ખૂબ જ ઉપયોગી બન્યું છે. જ્ઞાનસમૃદ્ધ એવા પ્રજ્ઞાવંત પૂજ્યશ્રીને અમારી લાખ લાખ વંદના. ના સંપાદક Jain Education Intemational Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ : ઓઘો : આ છે ઓઘો, જે છે બહુ મોંઘો, એને માટે સોંઘો, જે ન રહે બોધો. ઓઘાનું બીજું નામ છે * ધર્મધ્વજ. દૂર કરે જે કર્મરજ, એવો આ છે : ધર્મધ્વજ. જેમ પ્રાણ વિનાના જીવની કલ્પના ન કરાય, પ્રકાશ વિનાના દિવસની કલ્પના ન થઈ શકે, એમ ઓઘા વિનાના સાધુની પણ કલ્પના ન થઈ શકે, એટલો બધો અભેદ સંબંધ ઓધા અને અણગાર વચ્ચે રહેલો છે. રજને દૂર કરતો ઓઘો મુખ્યત્વે તો કર્મરજને દૂર કરવાનું સાધન છે. જયણા એનો ઉપદેશ છે. જીવમૈત્રી એનો સંદેશ છે. અભયદાન એનું ગાન છે. એથી જ જૈન' તરીકે ઓળખાતા તમામ સાધુઓ ‘ચારિત્ર'ની સ્થાપના સમા ઓઘાને જરાય આઘો મૂકતા નથી અને જીવની જેમ એનું જતન કરવામાં કલ્યાણ સમજે છે. ઓઘાનું જતન એટલે જીવોનું જતન! આ ઓધો મેળવવો જેટલો મોંઘો છે, એથી ય એના આદેશો પાળવા વધુ મોંઘા છે, પણ જે વિરાગપૂર્વક સંસારનો ત્યાગી બની જાય છે, એના માટે આ ઓઘો બહુ સોંઘો બની જાય છે. જો ધારણ કરી જાણતાં આવડે, તો આ ઓઘો જહાજ બનીને ભવસાગરના સામા કિનારે ઉતારી શકે છે અને વિમાન બનીને મુક્તિના મિનારે પહોંચાડી શકે છે. ઊનથી બનેલો ઓઘો કહે છે કે, સુખમાં લીન તો બનતા જ નહિ! અને દુઃખ આવે ત્યારે દીન પણ ન જ બનતા! તો જ ધર્મમાં લયલીન રહીને અંતે મોક્ષના મિનારા મેળવી શકશો. આપણી ભીતરમાં જ અનંત-ઐશ્વર્યનો ખજાનો ભરેલો પડ્યો છે. આ ઓઘો, આ ચારિત્ર ચાવી બનીને એને ખોલવામાં સહાયક બની શકે છે. ઓઘો આમ તો ચારિત્રનાં અન્ય ઉપકરણોની જેમ એક ઉપકરણ જ છે, પણ જીવરક્ષાનું મહત્ત્વનું અંગ હોવાથી ઓઘાને એટલી બધી પ્રધાનતા વરી છે કે, સાધુ અને ઓઘો જાણે એક બીજાના પર્યાય જ હોય, એમ જોઈ શકાય છે. આ સંસારમાં જેને સુખ જ ગમતું હોય, દુઃખનાં દર્શને વિશ્વ અજાયબી : જેનું મોં બગડી જતું હોય, એ બોઘો ગણાય. સંસારનું સુખ દુર્ગતિનું કારણ હોવાથી જેને ન ગમે, દુઃખ આત્માની સફાઈ કરનારું હોવાથી જેને ખૂબ ગમે, એ બોધો ન ગણાય. આવાને માટે મોંઘો એવો પણ આ ઓઘો ખૂબ જ સોંઘો બની જાય છે, કેમકે આવી માન્યતા ધરાવનારો જ ઓઘાને વફાદાર રહી શકે છે. : εisì: આ છે કાષ્ઠ કેરો દંડ, મુનિને રક્ષે જે અખંડ. દાંડો એ કંઈ સિપાઈની સોટી નથી, જે ઘણાની કસોટી કરતી હોય! દાંડો તો છે, મુનિને માટે ચારિત્ર-રક્ષાનું સાધન! સાધુનો દાંડો અને સિપાઈનો દંડો ઃ આ બંને વચ્ચે તો આભ-ગાભ જેટલું અંતર છે. સાધુનો દાંડો અપરાધીને પણ અભય આપનારો છે, જ્યારે સિપાઈનો દંડો અપરાધી-નિરપરાધીનો ભેદ ભાળવામાં ઝાઝું સમજતો નથી! દાંડો જોઈને સાધુને હેરાન કરવા આવતાં કૂતરાં આદિ પ્રાણીઓ દૂર રહી જાય, એ અલગ વાત છે, પણ સાધુના હાથમાં આ દાંડો એટલા માટે નથી આપવામાં આવતો કે, અપરાધીને અધમૂવો કરવા આનો હિથયાર તરીકે ઉપયોગ કરી શકાય. હા. એક અપવાદ છે : જ્યારે દાંડાનેય દંડો બનાવવાની આજ્ઞા છે. જાત પર નહિ, જૈનશાસન પર જ્યારે આક્રમણ આવ્યું હોય, ત્યારે આપદ્ધર્મ તરીકે આ દાંડાને દંડો બનાવી દઈને અપરાધી-આતતાઈને ભગાડી મૂકવાનો સંદેશ પણ સમતાવ્રતી સાધુને શાસ્ત્ર આપ્યો છે. ચારિત્ર-રક્ષામાં આ દાંડો અનેક રીતે સહાયક બનતો હોઈ, મુનિને ઉપાશ્રયથી ૧૦૦ પગલાં પણ દૂર જવાનું થાય, ત્યારે દાંડા સાથે જ જવાનું વિધાન છે. ગોચરી વખતે ભિક્ષાપાત્રથી નમી જતા હાથને આલંબન-આધાર પૂરો પાડનાર આ દાંડો છે, વિહારમાં નદી-નાળાં આવે, તો એનાં પાણીની ઊંડાઈ માપી લાવનાર ભાઈનું કર્તવ્ય આ દાંડો અદા કરે છે. વૃદ્ધ વયવાળા સાધુઓને હસ્તાવલંબન આપીને, લપસણી કે ઉતરાણવાળી ભૂમિ પર સ્વસ્થ રાખનાર પણ આ દાંડો જ છે. આ દાંડો છે તો કાષ્ઠનો, એથી એની ગણના નિર્જીવ તરીકે થાય છે, છતાં સાધુને ડગલે-પગલે સજીવની જેમ સહારો Page #527 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૧૫ આપવાનું કાર્ય કરતો આ દાંડો મુનિ-જીવનમાં એટલું બધું તો મહત્ત્વનું સ્થાન-માન ધરાવે છે કે, એનામાં માંગલ્યની પ્રતિષ્ઠા કરવા, એની ટોચે મેરુનો શુભાકાર અંકિત કરાય છે. આમ, દાંડો મુનિ-જીવનની રક્ષામાં અખંડ સેવા આપનારો એક સહાયક-સથવારો છે. આ દાંડો સીસમનો પણ હોય છે, સેવનનો પણ હોય છે. સીસમમાંથી બનતો દાંડો રૂપે કાળો અને વજને ભારે હોય છે. સેવનમાંથી સર્જાતો દાંડો રૂપે આછો-પીળો અને વજને સાવ ફોરો હોય છે. જે ક્યારેય બંડ ન પોકારે, જે અખંડ રીતે રક્ષા કરે, એવો આ દાંડો મુનિજીવનમાં અગત્યનું એક ઉપકરણ છે. .: પાકા : આ છે અનોખા પાત્રા, જેથી ચાલે સંયમ-ચાત્રા. - સાધુની સંયમ-યાત્રાના અનેક સહારામાંનો એક સહારો પાત્રા છે. સંયમ-યાત્રાની માત્રા વધતી રહે, એ માટે દેહને દાપુ દેવાની, આવશ્યકતાની પૂર્તિ જેના દ્વારા થાય, એ પાત્રા કાષ્ઠમાંથી બને છે. અંદરથી સફેદ અને બહારથી લાલકાળો રંગ ધરાવતાં પાત્રાની આવી રંગ-રચના પાછળ પણ જીવરક્ષાનો ઉદ્દેશ સમાયેલો છે. સૂક્ષ્મ જીવોનાં શરીર પણ વિવિધ રંગો ધરાવે છે. એમાં લાલ-કાળા રંગના સૂક્ષ્મ જીવોની સંભાવના મોટી હોય છે. એથી આવા જીવો પાત્રા ઉપર બેસે, તો તરત જણાઈ આવે, એ માટે આવી રંગરચના નિશ્ચિત કરાઈ છે. લાલ જીવ ફરતો-ફરતો કાળાં વિભાગમાં આવે, કાળો જીવ ફરતો-ફરતો લાલ વિભાગમાં આવે, તો તરત પરખાઈ જાય. પાત્રામાં રહેલા સફેદ-લાલ-કાળા આ વર્ણ બીજી રીતે પણ અનેક રહસ્યથી ભરપૂર છે. એની પર વિચાર કરવામાં આવે, તો નવું નવું ચિંતન મળે. | સુપાત્રદાનનું મુખ્ય-માધ્યમ પાત્ર છે. દૈનિક સુપાત્રદાન દ્વારા શ્રાવકને પુણ્યબંધમાં નિમિત્ત બની જતું અને સાધુને અન્ય સાધુઓની ભક્તિનું વાહક બની જતું પાત્ર છે, તો સાધુજીવનમાં સુવ્યવસ્થા જણાય છે. પાત્રનું આ માધ્યમ હોવાથી સાધુસંઘ નિર્દોષ-ભિક્ષા મેળવીને તપ-રત રહી શકે છે. જો પાત્રા જેવી વ્યવસ્થા ન હોત તો? આ કલ્પના-દર્શન પણ થઈ શકે એવું નથી. તો સાધુ સંઘમાં વડીલો અને ગ્લાનની સેવા ક્યા માધ્યમે થાત? તો નિર્દોષ ભિક્ષા કઈ રીતે પ્રાપ્ત કરી શકાત? તો સાધુ પ્રચ્છન્ન-આહાર કઈ રીતે કરી શકત? આમ ફરી ફરીને માધુકરી વૃત્તિ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવામાં, એ ભિક્ષાથી સમુદાયની સેવા અને ગ્લાન આદિની તેયાવચ્ચ કરવામાં જો કોઈનો મોટામાં મોટો સહારો હોય, તો એ પાત્રનો છે. એથી એક અપેક્ષાએ એમ કહી શકાય કે, પાત્રા છે તો સંયમજીવનની યાત્રા છે! જે સાધુ–સંસ્થા પાત્રામાં માનતી નથી, ત્યાં એક ઘરમાં જ આહાર-ગ્રહણ, વડીલ કે ગ્લાનની સેવાની ઉપેક્ષા, જયણાનો અભાવ, માધુકરી-વૃત્તિનો સરાસર ઉચ્છેદ આદિ અનેક દોષો અનિવાર્ય બન્યા છે. આવા બધા દોષોમાંથી ઉગારીને શુદ્ધ સંયમ-જીવન જીવવા માટેનું આલંબન પૂરું પાડનારું તત્ત્વ છે પાત્રા! આવી પાત્ર-વ્યવસ્થાને નિર્દોષ રાખવા તો પાંચ સમિતિઓમાં એક “આદાન-ભંડ-મત્ત-નિષ્ણવણા' નામની સમિતિ આવે છે. આ સમિતિ મુખ્યત્વે પાત્રાદિ સાધનોને અનુલક્ષીને છે. આમ, મુનિના જીવનની સાધના-યાત્રામાં પાત્રાનું પ્રદાન મહત્ત્વનું છે. : દંડાસણ : એવું છે આ દંડાસણ, જે અંધારે ટાળે અથડામણ. ઓવાનું જ એક વિશેષ રૂપ, જે રાતે સવિશેષ ઉપયોગમાં આવે, એનું નામ છે : દંડાસણ! દિવસે જયણાની જ્યોત બનતું દંડાસણ રાતે સાથે દીપક બનીને અંધારામાં થઈ શકનારી અથડામણ પણ ટાળે છે. દંડાસણ એટલે દીવો! જે બચાવે જીવો! દિવસે કાજો કાઢવા દ્વારા જયણા-ધર્મ અદા કરવામાં સુપેરે સહાયક બનતું દંડાસણ રાતે દીપક બનીને સાધુના દ્રવ્યભાવ ઉભયપ્રાણની રક્ષા કરે છે. ઉપાશ્રયનાં અંધારા વાતાવરણમાં પણ અધરાતે કે મધરાતે જે સાધક દંડાસણનો આ દીવો હાથમાં ઝાલીને ગમનાગમન કરે છે, એ નાનામોટા જીવોની વિરાધનાથી તો બચે જ છે, પણ આ બચાવ સિવાય એ આ દીપકના સહારે પોતાના શરીરનીય રક્ષા કરી શકે છે. ચઢાણઉતરાણ, ખાડો-થાંભલો કે આવી અનેક ચીજો પર જ્યારે Jain Education Intemational Page #528 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : ૫૧૬ અંધકારનો પડદો પડી જાય છે, ત્યારે દંડાસણનો દીવો આ બધું દેખાડીને મુનિ માટે માર્ગદર્શક બની શકે છે. વાટ અને તેલ વિનાનો દંડાસણનો આ દીવો જેવું માર્ગદર્શન કરાવે છે, એવું માર્ગદર્શન તો જ્વલંત દીવો પણ ન કરાવી શકે, કારણ કે બળતા દીવાનું માર્ગદર્શન અને જ ઉપયોગી નીવડે, જેની ચર્મચક્ષુ ચમકીલી હોય. જ્યારે દંડાસણ તો પ્રજ્ઞાચક્ષુને ય પથપ્રદર્શક બને છે. આમ દીવા કરતાં ય દંડાસણનું માર્ગદર્શન વધુ મહત્ત્વનું છે. ઓઘાનું જ એક રૂપ દંડાસણ છે. ઓઘો એની મર્યાદામાં રહીને જયણાની જ્યોત બની શકે છે, જ્યારે દંડાસણ તો એથીય વધુ મોટી મર્યાદા ધરાવીને રાતે ય મશાલની જેમ માર્ગ ચીંધી શકે છે, જેની કાયા પર વૃદ્ધત્વના ઓછાયા ઊતર્યા હોય, એને માટે રાતે દીવાની સાથે સાથે દંડ તરીકેનું પણ કાર્ય અદા કરતું દંડાસણ ખરેખર જીવરક્ષા કરવાપૂર્વક અંધારામાં અથડામણ પણ ટાળી શકે છે. - સૂપડી-ચરવળી : સૂપડી ને આ ચરવળી, ઉપયોગ જેનો વળી વળી. સૂપડી એ એક એવી કડી છે, જે દંડાસણ દ્વારા થતી જીવરક્ષાને વધુ સૂક્ષ્મતા સાથે જડી આપે. સૂપડીનો અને ચરવળીનો નાના પાયા પર જયણા-પોષક અવતાર એટલે જ જાણે સૂપડી! દંડાસણ જીવ-જંતુની રક્ષાપૂર્વક કાજો-કચરો ભેગો કરી આપે, પછી એને વધુ જયણાપૂર્વક કોઈ ખૂણે પધરાવવાની ફરજ અદા કરવાની ઘડીએ જે તરત જ ખડી થઈ જાય, એ સૂપડી. પાત્રો આદિમાં આપણી જયણાવૃત્તિ જે માધ્યમથી પહોંચી શકે, એ માધ્યમનું નામ જ ચરવળી છે. દૃષ્ટિ દ્વારા પાત્રાદિનું પ્રતિલેખન કર્યા બાદ વધુ પ્રમાણમાં જીવરક્ષાની વૃત્તિ જાળવવા માટે સાધુને એક માત્ર ચરવળીનો સહારો છે. સાધુને જેનો વળી વળી ખપ પડે, એ ચરવળી! જેના તાણાવાણા હળીમળીને જીવો જાળવે, એનું જ નામ ચરવળી. ઊનમાંથી પોતાનો દેહ ધરતી અને કલાત્મક મંગલાત્મક ચંદન-દાંડી પર એ દેહને ટકાવતી ચરવળી રૂપ-સ્વરૂપમાં નાની છે, પણ સાધુ-જીવનમાં એનું સ્થાન ખૂબ મોટું છે, માટે જ તો એમ કહી શકાય કે જેનો ખપ પડે વળી વળી, એનું નામ ચરવળી. જે સૃષ્ટિમાં આપણી દૃષ્ટિ પહોંચતી ન હોય, ત્યાં પ્રવેશીને જે જીવોનું જતન કરે, એવી ચરવળીનું સાધકની જીવનચર્યામાં એક અગત્યનું સ્થાનમાન છે. આ ચરવળી દ્વારા પડેલા સંયમના સંસ્કારોએ જ જાગૃત બનીને શ્રી વલ્કલચીરીને કેવળજ્ઞાન અપાવ્યું હતું, એ ભૂલવા જેવું નથી. નાનામાં નાનાં જીવજંતુ તરફ પણ સાધકે આત્મ-સમભાવ રાખવાનો છે, આ સંદેશનું સદૈવ સંસ્મરણ કરાવતી ચરવળીના ઉપકારને જે લળી લળીને નમી શકતો નથી એ “અહિંસા પરમો ધર્મ'નું અણીશુદ્ધ આરાધન કરી શકતો નથી. નાખી નજર ન પહોંચે, એવા સ્થાનમાં જેણે જીવરક્ષા કરવાનું સ્વીકાર્યું છે, એ ચરવળીને આમ ચારિત્રની ચોપદાર તરીકે બિરદાવી શકાય, એવો વિશિષ્ટ દરજ્જો ભોગવે છે. મુહપત્તિ : મહિમાવંતી મુહપત્તિ, મોક્ષમાર્ગમાં છે બત્તી. સાધુના હાથને જે શોભાવે છે અને મુખને મુહપત્તિ જયણાથી જે દીપાવે છે, એ મુહપત્તિ તો મોક્ષમાર્ગમાં અજવાળું વેરતી એક બત્તી છે. મુહપત્તિ હાથમાં રહેતી હોવા છતાં મુનિના મુખનું મંડન બનતી હોવાથી મુહપત્તિ' તરીકે બિરદાવાય છે. સાધુની ભાષાને ભવ્યતા અપાવનાર આ મુહપત્તિ છે. મોમાંથી નીકળતા શ્વાસોશ્વાસને બહારના પવન સાથે ભળતાં અને એના દ્વારા થતી જીવ-હિસા, જીવ-પીડાને અટકાવનાર મુહપત્તિ મૌનની પળોમાં હાથનો સાથ સ્વીકારે છે, તો બોલવાની પળોમાં એ મુખનું મંડન બની જાય છે. મુહપત્તિનું પણ માપ છે, મુહપત્તિ માટે ય મર્યાદા છે, એના પ્રતિલેખનનીય એક વિધિ છે અને એ માટે બોલવામાં આવતા ૫૦ બોલમાં તો મોક્ષમાર્ગનું સંપૂર્ણ રહસ્ય છુપાયેલું છે. પોત-પોતાના હાથ મુજબ એક વેત ને ચાર આંગળની imarinaduinna ind intવા/નાન/ Jain Education Intemational Page #529 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૫૧૭. લંબાઈ ધરાવતી મુહપત્તિનો એક છેડો કિનારવાળો હોવો પાછળ કોઈ ધરાળ ન હોવા છતાં, માત્ર આ વેશના પ્રભાવે જોઈએ. એનો રંગ સફેદ જ હોવો જોઈએ. એની પ્રતિલેખના પણ બધી ચીજો સામેથી મળી આવે નિશ્ચિત કરેલી પદ્ધતિ અને નક્કી કરેલા ૫૦ બોલ બોલવાપૂર્વક એને ચિંતા કરવી પડતી નથી. વેશનો પણ જો આટલો પ્રભાવ થવી જોઈએ. હોય, તો ગુણપૂર્વકના વેશને વરેલા વૈભવની તો કોઈ ગણતરી | મુહપત્તિ ભલે વેંત દોઢ વતનો વિસ્તાર ધરાવતી હોય, થઈ શકે ખરી? પણ મુહપત્તિ અંગેની તમામ વિધિ જો કોઈ સમજી જાય, તો સાધુવેશનો બાહ્ય દૃષ્ટિએ પણ જો આટલો બધો પ્રભાવ પછી જૈનદર્શનની કોઈ ચીજ એના માટે સમજવાની બાકી ન છે, તો આંતરદૃષ્ટિએ એનો પ્રભાવ કેવો ને કેટલો બધો હોઈ રહે અને આ સમજણ મુજબ એ જો અમલ કરવા કટિબદ્ધ શકે, એ તો સ્વાનુભૂતિનો જ વિષય છે. કથન કે કલમ અન્યને બની જાય, તો પછી એના માટે કરવા જેવું કંઈ જ બાકી ન એ અનુભૂતિનો આસ્વાદ ચખાડવા સમર્થ નથી. આપ મૂઆ રહે. આવો મહિમા આ મુહપત્તિનો છે. વિના જેમ સ્વર્ગે જવાય નહિ, એમ સાધુતા સ્વીકાર્યા વિના આ રસાસ્વાદ માણી શકાય નહિ. | મુહપત્તિના મહિમાને બિરદાવવો હોય, તો એમ છાતી ઠોકીને કહી શકાય કે. મહપત્તિ એટલે મોક્ષમાર્ગની બની! જ્યાં ફેશનનો લેશ નથી, એવો સાધુવેશ જેણે ભાવથી બત્તી જેમ માર્ગનું દર્શન કરાવતી રહે. એમ મહપત્તિ પણ અપનાવ્યો, એના જેવો સુખી સ્વર્ગમાંય ન જડે, એમાં કોઈ ડગલેન્ડગલે મોક્ષના માર્ગે બત્તી ધરતી રહે છે. એનો પ્રકાશ આશ્ચર્ય નથી, કારણ કે સુખી એ છે, જેની પાસે દુઃખને જ આપણા માટે પ્રેરક અને પથદર્શક બની રહે એવો છે. સુખરૂપે જોવાની દૃષ્ટિ છે. સાધુ આવો દૃષ્ટા છે, એથી જ જે મુહપત્તિની બત્તીના પ્રકાશમાં જે ચાલવા માંડે, એને માટે તો સંસારમાં જ્યાં આજે હૈયેહૈયે હોળી સળગી છે, ત્યાં એ સાધુ મોક્ષ હથેળીમાં છે. હરએક હાલતમાં દિવાળી માણી શકે છે. ગમે તેટલું મળવા છતાં જ્યાં અછત-અસંતોષની પાનખર ખડખડાટ વેરી રહી છે, : સાધુવેશ : એ સંસારમાં આવો સંત વસંતનો વૈભવ માણી શકે છે. એનું આવો છે આ સાધુવેશ, રહસ્ય જ આ છે કે, મળે તો સંયમવૃદ્ધિ! ન મળે તો ફેશનનો નથી જ્યાં લવલેશ. તપોવૃદ્ધિ! અડવાણું મસ્તક છે ને અડવાણા આ સંસાર તો દુઃખનો દરિયો છે, દેખીતાં સુખો પણ પગ છે. ખભે કંબલ છે ને બગલમાં આ દરિયામાં દુઃખની વધુ ને વધુ ભરતી આણનારાં છે. ઓઘો છે. એક હાથમાં દાંડો છે ને દુઃખોને સહન કરતાં ન આવડે, તો ય એનાથી અશાંતિની બીજા હાથમાં પાત્ર છે. અંગે શ્વેતવસ્ત્રો આંધી ઊભી થાય એમ છે. એથી આવા સાગર વચ્ચે એ જ છે ને હાથની આંગળીઓ વચ્ચે સુખે વસી શકે, જેની નજર દુઃખોનાં દર્શને નાચી ઊઠતી હોય. મુહપત્તિ છે. આંખોમાં અવિકાર છે ને સાધુ આવી નોખી નજરનો ધારક છે, એથી જ એની વાણીમાં અંતરમાં સંસ્કાર છે. જૈન શ્રમણનો આ વિવેક છલકાતો હોય છે અને એના વર્તનમાં વિનય મલકાતો ગણવેશ છે. આમાં સિલાઈ કે ધુલાઈનો હોય છે. કોઈ ભભકો નથી. પછી ફેશનનો સાધુનો દેહ દુઃખથી દદળી ઊઠ્યો હોય, ત્યારે ય લવલેશ તો આમાં હોય જ ક્યાંથી? સ્વામી શાતા છે જી?”ના જવાબમાં એ જ શબ્દો સાંભળવા જ્યાં કેશભૂષા નહિ, જ્યાં વેશભૂષા મળે કે, “દેવગુરુ પસાય!” વિનવણી રૂપ કોઈ કહે કે નહિ, જ્યાં જોવા મળે માત્ર આત્માની શુશ્રુષા! એવો આ “ભાતપાણીનો લાભ દેશોજી!” ત્યારે સાધુ પાસેથી એટલું જ સાધુવેશ અનેક ઉપકરણોના સરવાળા સમો છે. સાંભળવા મળે કે “વર્તમાન જોગ!” વહોરાવીને સમ્માનથી સાધુના આ વેશનો પણ એક અજોડ પ્રભાવ છે. કોઈ વિદાય આપે કે વહોરાવ્યા વિના અપમાનથી કોઈ સાધુને ગામમાં ઘર ન હોવા છતાં, સીમમાં ખેતર ન હોવા છતાં, પાછા કાઢે, ત્યારે પણ સાધુના મલકાતા મુખેથી અને આનંદિત જંગલમાં જમીન ન હોવા છતાં, તેમજ આગળ ઉલાળ ને અંતરેથી વહી નીકળતા એ જ શબ્દો સાંભળવા મળે છે, 2) Page #530 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિશ્વ અજાયબી : “ધર્મલાભ!” ગુજ્ઞા થતાં જ સાધુના મુખેથી એવો રણકાર સંભળાય કે, “ભગવનું તત્તિ!” આવો વાણીનો વિવેક, આવો વિનય અને આવી વીરતા કોણ વ્યક્ત કરી શકે? સિવાય જૈન શ્રમણ કે, જેણે “કષ્ટાર્થ દીક્ષા'નો જાપ જપીને કષ્ટને ઇષ્ટ જ નહિ, પણ પરમેષ્ટ ગણ્યું હોય! સિલાઈ અને ધુલાઈ પાછળ આજે જ્યારે “ઘાટ કરતાં ઘડામણ મોઘી' જેવી ઘેલછાનો ભોગ બનેલો યુગ પાણીની જેમ પૈસા વહાવી રહ્યો છે, કેશ અને વેશની આભૂષા આજે અઢળક સંપત્તિ અને સમયની આહુતિ લઈ રહી છે, ત્યારે શ્રમણનો આ ગણવેશ અને એનો ધારક સાધુ સ્વયં પોતે જ એક આશ્ચર્ય નથી શું! સાધુનો વેશ આજના યુગનું એક આશ્ચર્ય છે, આ વેશને અનુરૂપ જીવન તો વળી મહાઆશ્ચર્ય છે. આ આશ્ચર્યોને અવલોકતાં તો અંતર અહોભાવથી ભરાઈ ગયા વિના ન જ રહે. પેયાપેયની, ભક્ષ્યાભર્યાની તેમજ સગવડ-શોખની ભેદરેખા જ્યારે ભૂંસાતી ચાલી છે, પ્યાસ બુઝાવવા જ્યારે ઠંડા પીણાંની બોટલો અને ભૂખ શમાવવા જ્યારે હોટલોરેસ્ટોરાંઓનો સહારો ખુલ્લે આમ લેવાતો હોય છે, ત્યારે અચિત્ત પાણી અને માધુકરી દ્વારા લબ્ધ-ભિક્ષા પર જ જીવનયાત્રાને લંબાવતો જૈન શ્રમણ તો આ યુગના આશ્ચર્યોમાંનું એક મહા આશ્ચર્ય ગણાય, એમાં કોઈ નવાઈ નથી ! ગાડાનો પ્રવાસી આજે જ્યારે રોકેટને રહેઠાણ બનાવીને ‘આકાશ-પ્રવાસ' અને “આકાશ-આવાસ' કરવાનાં સ્વપ્ન સેવી રહ્યો છે, પગથી આજે જ્યારે સૌ પંગુપ્રાયઃ બન્યાં છે, ત્યારે ધરતીની ધૂળ સાથે નાતો જીવતો રાખીને, ગામડે-ગામડે વિચરતો સાધુ ખરેખર વર્તમાન યુગ માટે એક એવો વિસામો બની શકે એમ છે, જે વિસામો પામીને આજના અશાંત અને અતૃપ્ત માનવીનું અંતર પણ એક વાર તો થોડીક આસાયેશ માણી શકે અને એવા ઉદ્ગાર એના મોમાંથી સરી પડે કે, માનવભવ જો મુક્તિનું મંગળદ્વાર છે, તો ચારિત્ર એનું ઉદ્ઘાટન કરાવીને અંદર પ્રવેશ અપાવતી ગુરુચાવી છે અને સાધુ તો એ ચાવી દ્વારા મુક્તિનાં દ્વારને ઉદ્ઘાટિત કરવાનો પુરુષાર્થ કરતો એક ધર્મયાત્રી છે!” ઓઘો છે અણમૂલો ઓઘો છે અણમૂલો, એનું ખૂબ જતન કરજો, મોંઘી છે મુહપતિ એવું રોજ રટણ કરજો. ઓઘો છે અણમૂલો.. આ ઉપકરણો આપ્યાં તમને એવી શ્રદ્ધાથી, ઉપયોગ સદા કરશો, તમે પૂરી નિષ્ઠાથી, આધાર લઈ એનો ધર્મારાધન કરજો. ઓઘો છે અણમૂલો... આ વેશ વિરાગીનો , એનું માન ઘણું જગમાં, માબાપ નમે તમને, પડે રાજા પણ પગમાં, આ માન નથી મુજને એવું અર્થઘટન કરજો. ઓઘો છે અણમૂલો... આ ટુકડા કાપડના, કદી ઢાલ બની રહેશે, દાવાનળ લાગે તો, દીવાલ બની રહેશે, એના તાણાવાણામાં તપનું સિંચન કરજો. ઓઘો છે અણમૂલો... આ પાવન વસ્ત્રો તો, છે કાયાનું ઢાંકણ, બની જાયે ના જોજો, એ માયાનું ઢાંકણ, ચોખ્ખું ને ઝગમગતું દિલનું દર્પણ કરજો. ઓઘો છે અણમૂલો.... મેલા કે ધોયેલા, લીસા કે ખરબચડા, ફાટેલા કે આખા, સૌ સરખા છે કપડા, જ્યારે મોહદશા જાગે ત્યારે આ ચિંતન કરો. - ઓઘો છે અણમૂલો... આ વેશ ઉગારે છે, અને જે અજવાળે છે, ગાક્લ રહે એને, આ વેશ ડૂબાડે છે, ડૂબવું કે તરવું છે, મનમાં મંથન કરજો. ઓઘો છે અણમૂલો. દેવો ઝંખે તો પણ જે વેશ નથી મળતો, તમે પુણ્ય થકી પામ્યા, એની કિંમત પારખજો, દેવોથી પણ ઊંચે તમે સ્થાન ગ્રહણ કરશે. ઓઘો છે અણમૂલો... -પ્રવીણભાઈ દેસાઈ Jain Education Intemational Page #531 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ | સુપડી ઓધો મુહપત્તી કામની દંડ-ઠંડાસણ પા યારો ચારિત્રધર આત્માનું મુખ્ય ઉપકરણ જેના દ્વારા જીવદયા ઉત્તમ પ્રકારે પળાય જયણા ધર્મ પાળવા માટે શ્રમણ સદા ગ્રહણ કરે. રાત્રિના ઉપાશ્રયમાં ગમણાગમણ કરવા આ ઉપકરણ ઉત્તમ કાર્ય કરે છે પાતરાં-તરપણી નિર્દોષ આહાર ગ્રહણ કરવા નિર્દોષ કાષ્ઠનાં પાતરાંનો ઉપયોગ કરાય. નિસ્પૃહભાવે માત્ર શરીરને ઢાંકવાનો પ્રયત્ન જેના દ્વારા કરવામાં આવે છે. સાધના કર્યા પછી મુનિ જયપૂર્વક સંચારો કરે. કાઢેલો કાજો ઉપાશ્રયમાંથી લઈ નિરવધ સ્થાને પરઠવવા સુપડી ઉપયોગી છે. આપડો આસન માળા બટવો સ્થાપનાચાર્યજી ૫૧૯ ~ પૂંજણા-પ્રમાર્જના કરી શ્રમણ જમીન ઉપર આસન પાથરી બેસે. જેમાં પ્રભુવીરનાં ઉપદેશામૃત લખેલાં હોય. જ્ઞાનની આશાતનાથી બચવા પુસ્તક તેના ઉપર મૂકાય. પ્રભુના નામને જપવા-સ્મરણ કરવા ઉપયોગી સાધન પરંપરામાં મળેલ વાસક્ષેપ ગુરુઓ ભકતોને આશિષરૂપે નાખે છે. ધર્મ ક્રિયા સુધમાં સ્વામીજીની સ્થાપના સામે થાય છે. પુંજણી સોય શ્રી લબ્ધિસૂરિ સમુદાયના પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મ.ની પ્રે૨ણાથી ~~ મુનિવર્યો જોગની વિધિ. વિધાનમાં પાણી રાખવા માટે વાપરે છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યકથા નં.-૧૩ -- દૈવી સંકેતથી થયેલ પ્રતિબોધ) અનેક રાજકુમારો મને પરણવા સ્વયંવરમાં આવેલા હતા અને આજે તો મારા લગ્ન થવાની પૂરી શક્યતા હતી, તે વચ્ચે પ્રથમ દેવલોકના સૌધર્મેન્દ્રની અગ્રમહિષી નવમિકા નામની દેવી આકાશમાંથી ઉતરી સ્વયંવરના રંગમંડપમાં આવી મને કહેવા લાગી “હે! ધનશ્રી! તું જરાક વિચાર, બોધ પામ. હું કનકશ્રી નામની તારી મોટી બહેન, વીરાંગ નામના વિધાધરે આપણા રૂપના મોહમાં આકર્ષાઈ આપણા બેઉનું અપહરણ કર્યું પણ તરત પછી તેની પત્ની વજશ્યામલિકાના કહેવાથી ગાઢ જંગલ અને નદીતટે આપણા બેઉનો ત્યાગ કર્યો. બેઉ આપણે અનાથાવસ્થામાં અણસણ કરી નવકાર શરણ લીધેલ, જેના પ્રભાવે હે ધનશ્રી! તું કુબેર લોકપાળની મુખ્ય દેવી મટી હવે બળભદ્ર અપરાજિતની વિરતા નામની રાણીથી સુમતિ નામની કન્યા બની છે. પૂર્વભવની નવકારારાધનાના પ્રભાવે આ ભવમાં ઉપવાસને પારણે એક મુનિ ભગવંતને પ્રતિલાલતાં આકાશમાંથી રત્નાદિની વૃષ્ટિ થઈ છે. જેથી તારા સ્વયંવરમાં અનેક દેશોના રાજપુત્રો ખેંચાઈને આવ્યા છે, પણ દેવતાઈ સંકેત મુજબ તે મને ધર્મબોધ કરાવવા સંકેત કરેલ તેથી એક બહેનના કર્તવ્યરૂપે પ્રથમ દેવલોકથી આવી છું. આ ભવમાં તું શા માટે સંસાર વધારવાના અકાર્યમાં પડી છો? હજું પણ બગડ્યું નથી, માટે બોધ પામ” બસ આ પ્રમાણે લગ્ન જેવા રંગ-રાગ-વિલાસના પ્રસંગમાં દિવ્ય ઘટનાએ મારો વૈરાગ્ય દીપક ઝગાવી દીધો હતો અને મેં બધાય રાજપુત્રોને હાથ જોડી ખમાવ્યા અને દીક્ષા લીધી. મારું છેલ્લા ભવનું નામ સુમતિ. મારી પાછળ સાતસો કન્યાઓએ પણ સંસાર છોડી દીધો છે. દેવલોકના કલ્યાણમિત્રો પણ વૈરાગ્યની વાટ દેખાડી શકે છે, જે માટે હું સ્વયં ઉદાહરણ છું. (સાક્ષી-રાજકન્યા સુમતિ) | વૈરાગ્યકથા નં.-૧૭ 'પુત્રના પરાક્રમથી પરાભવ પામી થયેલ વિરક્તિ --- અયોધ્યાવાસી હું રાજા વિજય, મારા ઈશ્વાકુવંશની અંદર ઉત્પન સૂર્યવંશના અનેક પરાક્રમી રાજાઓએ દીક્ષા લઈ મોક્ષ અથવા દેવલોક સાધ્યા. છતાંય તથાપકારી કર્મોદયે પ્રોઢવયે પણ ચાત્રિની ભાવના મને ન પ્રગટેલ. પણ એક ઘટના એવી બની કે મારા જ પુત્ર વજબાહુએ નાગપુરની રાજપુત્રી મનોરમાને પરણી પાછા અયોધ્યા વળતાં અધવચ્ચે જ સાળા ઉદયસુંદરની મજાકથી ખિન્ન થઈ સાચોસાચ દીક્ષા સજોડે i લઈ લીધી. હાથમાં તાજા વિવાહના કંકણની પણ દરકાર ન કરી અને તેના મહાભિનિષ્ક્રમણના મહાપરાક્રમને દેખી ડઘાઈ ગયેલા તેના સાળા ઉદયસુદરે પણ બીજા ચોવીસ રાજપુત્રો સાથે ચારિત્ર સ્વીકાર કરી દીધા પછી મને મોહદશાનું ભાન થયું. પુત્રો સંસારત્યાગી અને હું અસાર સંસારમાં તેવું વિચારી લજ્જા આવી, તેમાંથી વૈરાગ્ય થયો અને અંતે મેં પણ પુરંદર નામના બીજા પુત્રને રાજવારસો સોંપી નિર્વાણમોહ મુનિરાજ પાસે સંયમ લીધું. પુત્ર-પુત્રીઓને પ્રવ્રયા પંથે જતાં દેખી માતા-પિતા વૈરાગી બને તેવી કહાણી મારી છે. | (સાક્ષી વિજય રાજા). Jain Education Intemational For Private & Personal use only Page #533 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ સદીના સમયજ્ઞ સંતો સર્વસંસારના ત્યાગસહિત ઉગ્ર સંયમચર્ચાઓના પાલન દ્વારા કાયા સુધીનાં તમામ પાત્રો પરની મમતા ઓગાળ્યા પછી પણ અહંની મમતા ઓગાળવાનું કાર્ય અતિ દુષ્કર છે. માન-મોભો અને પદ-પ્રતિષ્ઠાથી પર બનીને નિસ્પૃહપણે આત્મસાધનામાં રત રહેનારા ભદ્રપરિણામી સરળતા અને સૌમ્યતાથી શોભતા સંતજનો વિશેષ માનનીય અને પૂજનીય છે. ઊંડા ગ્રામ્યવિસ્તારોમાં કે રાજસ્થાન આદિ દૂરના પ્રદેશોમાં અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે નિર્મળ અને સુવિશુદ્ધ સંયમયાત્રાના પાલન સાથે આંતરખોંજમાં ગરકાવ બનેલા આ મહાત્માઓ આતમમસ્તીમાં મહાલતા હોય છે. માન અને અપમાનના ભેદોને ભૂંસી નાખી ઊંચી આધ્યાત્મિક સ્થિતિને પામેલા આવા પુણ્યપ્રભાવી મહાત્માઓ આજના આ વિષમકાળમાં પણ જૈન સંઘના પરમ વૈભવસમા શોભી રહ્યા છે. गच्छाधिपति आचार्य दर्शन सागर सूरीश्वरजी महाराज साहेब निरंजन परिहार त्याग, तपस्या, सेवा, स्नेह, सम्मान और इन सबके साथ धन के प्रति गहन आस्था और विराट किस्म की विद्वत्ता की वास्तविक प्रतिमूर्ति के रूप में आचार्य दर्शन सागर सूरीश्वर महाराज को जाना जाता है। जैन धर्म के श्रेष्ठ आचार्यो और 100 अपने समकालीन गच्छाधिपतियों में सर्वश्रेष्ठ माने जाने वाले आचार्य दर्शन सागर सूरीश्वर महाराज जीते जी धर्म, आस्था और सात्विक जीवन की शालीन प्रतिमा का रूप जीते जी ही धर चुके छे । ७५ वर्ष तक साधु जीवन को जीने वाले आचार्य दर्शन सागर सूरीश्वर महाराज अपने जीवनकाल में अगर गच्छाधिपतियों ते सर्वांगीण अग्रणी आचार्य माने जाते रहे तो इसका कारण यही थी कि जैन धर्म के ९०० से अधिक साधु-साध्वीयों की विराट सेना के सेनापति के रूप में उन्होंने देशभर में धर्म का प्रचार और प्रसार किया। विक्रम संवत १९५८ में जेठ वद ७ को गुजरात के ध्रांगध्रा जिले के धोली गांव में जन्मे પૂ आचार्य दर्शन सागर सूरिश्वर महाराज २७ वर्ष की उम्र में सांसारिक सुखों का त्याग करके संयम जीवन की तरफ अग्रसर हुए। तब से लेकर ९१ वर्ष की उम्र तक देशभर में भ्रमण के दौरान करीब २०० से ज्यादा मंदिर की स्थापना और प्रतिष्ठा का इतिहास उनके खाते में दर्ज है। उनकी दिव्य उपस्थिति और पावन प्रेरणा के दौरान ही इस विरल योगी के नेतृत्व में मुंबई में पंद्रह मंदिकों की स्थापना हुई । श्रीमती हरखबेन की कोख से पितांबरदास के घर जन्मे बालक देवचंद में शुरु से ही सत्य, अहिंसा, अपरिग्रह और जीवन में शुचिता केलक्षण स्पष्ट दिखे और इसी की परिणीति विक्रम संवत १९८६ में जेठ सुद १४ को गुजरात के खंभात में हुई जहाँ बालक देवचंद को भूज्य श्री सागरजी महाराज ने दीक्षा देकर महोदय सागर महाराज के शिष्य के रूप में प्रस्थापित किया । आचार्य दर्शन सागर सूरिश्वर महाराज ने साधु जीवन के दौरान अपनी धार्मिक क्रियाओं और धर्म के प्रति गहन आस्था को इस तरह विकसित किया कि उनके सांसारिक परिवार के ही कुल २५ सदस्यों ने साधु जीवन की तरफ कदम बढ़ाए और दर्शन सागर सूरिश्वर महाराज के धार्मिक आंदोलन को और प्रबलता प्रदान की। जैन धर्म के जितने भी बड़े संत या आचार्य हुए हैं उनमें दर्शन सागर सूरिश्वर Page #534 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વિશ્વ અયબી : महाराज जैसे और संत बहुत कम हुए हैं जिनके परिवार दिन मुंबई में जब आखिर सांस लीतो उनकी जुबां पर के इतने सदस्यों ने साधु जीवन स्वीकारा हो। यह उनकी नवकार मंत्र का जाप था और कानों में आचार्य चंद्रानन तपस्याओंका ही परिणाम था कि उनके परिवार के लोग सागर सूरीश्वर महाराज के लोगस्स की गूंज थी। ही नहीं अन्य लोग भी उनकी तरफ खिंचे चले आए और अपने अनुयायियों में दादा गुरुदेव के नाम से उनका समुदाय ९०० से भी ज्यादा सदस्यों के आंकडे को विख्यात आचार्य दर्शन सागर सूरिश्वर महाराज के पार कर गया। ___ जीवनकाल में जितने विशाल आयोजन हुए उनके आचार्य दर्शन सागर सरिश्वर महाराज की चातुर्मास मुकाबले कई गुना ज्यादा विराट उनकी अंतिम यात्रा रही। तपस्याओं के दौरान धार्मिक आयोजनों का बड़ा मुंबई में अब तक किसी भी व्यक्ति की अंतिम यात्रा में सिलसिला शुरू होना बहत आम बात थी। यही कारम इतने लोग इससे पहले और इसके बाद शामिल नहीं हुए रहा कि राजस्थान में सर्वाधिक १९ चातुर्मास तपस्याओं जितने आचार्यदर्शन सागर सूरिश्वर महाराज की अंतिम के दौरान लाखों लोगों ने धर्म परायण जीवन को जिया यात्रा में। सड़के लाल और आकाश में गलाल, सभी और खुद को सर्वकल्याण के लिए समर्पित किया। भक्तों के चेहरे लाल यह नजारा था इस महान तपस्वी की राजस्थान की १९ चातुर्मास के अलावा मध्य प्रदेश में अंतिम विदायी का। जो लोग जीते जी कथा, कहावतों १६, महाराष्ट्र में १५, गुजरात में १० और एक-एक और किस्सों में शामिल हो जाते हैं, आचार्य दर्शन सागर चातर्मास पचिम बंगाल, बिहार एवं उत्तर प्रदेश में करके सूरिश्वर महाराज भी उन्हीं में से एक थे। ऐसे दिव्य संत देशभर के लोगों को सत्य की राह दिखाई और अहिंसा को हम सबका शत् शत् नमन। का मार्ग मजबूत करने की प्रेरणा दी। धर्म प्रसाद के प्रति सौजन्य: ५.सा.श्री पिताश्री म.सा. तथा पू.सा.श्री जबरदस्त समर्पण और सत्य की संवेदना को ही जीवन ३ताश्री म.सा. ( मा२४)नी प्रेरणाथी श्री शे: 451414 का धर्म मानने के साथ-साथ अपने पास आए हर સારાભાઈ દેરાસરજી ટ્રસ્ટ (શ્રી ચંદ્રપ્રભસ્વામી . જૈન દેરાસર) ૧૮૬ રાજા રામમોહમરાય રોડ, પ્રાર્થના સમાજ, सांसारिक व्यक्ति में धार्मिक, सात्विक और सत्य की મુંબઈ ૪0000૪ તરફથી चेतना जागत करने के फलस्वरूप ही आचार्य दर्शन सागर सरिश्वर महाराज संवत १९८६ दीआ के बाद पवित्र तीर्थ नि:स्पृह भावे संयम बनने टीपावनार पालीताणा में संवत २००८ की कार्तिक वद ३ को गणि પૂ. આ. શ્રી વિજયમનોહરસૂરિજી મ. पदवी और इसी पर्वतराज शत्रुजय की गोद में बसे तीर्थ સંતોની ભૂમિ સૌરાષ્ટ્રના જામનગર શહેર પાસેના पालीताणा में संवत २०२२ की माघ सुद ११ को બગસરા ગામે, પિતા કસ્તુરચંદભાઈ અને માતા સંતોકબહેનને उपाध्याय पदवी से विभूषित हुए। संवत २०३५ की माघ २ सं. १९४९मा मेला भयंद्रने भाबडेन नामे भोटी सुद ५ को मुंबई के पायधुनी स्थित गोडीजी तीर्थ में उन्हें पहन सने त्रिभुवन नामे नानामा ता. उभयंदनी १२ आचार्य पदवी और संवत २०४७ में फाल्गुन वद ३ को वर्षनी क्ये पिता अवसान थयु. माता संतोइन । मुंबई के प्रारना समाज में गच्छाधिपति के पद से नवाजे ए संस्कारी अने घनिष्ठ संन्नारी तां. त्रो संतानोने गए इस महान तपस्वी संत ने बारह वर्षो तक ९०० संतों सं२४ारी भने स्वावबंदी बनावी सं. १८६४मा दीक्षा के समुदाय के गच्छाधिपति के रूप में देश और दुनिया । અંગીકાર કરી સાધ્વીશ્રી સરસ્વતીશ્રીજી બન્યાં. બહેન को धर्म, सत्य और अहिंसा की राह दिखाने के साथ ही રંભાબહેનનાં લગ્ન કરીને હેમચંદ્ર માતા સાધ્વીજીને વંદન आचार्य दर्शन सागर सूरिश्वर महाराज संवत २०५९ में કરવા મહેસાણા ગયા. ત્યાં પૂ. સરસ્વતીજીએ કહ્યું કે, "मयंद्र! में दीक्षा सीधी नेतुं २४ गयो से छ. ५. भादरवा वद ३ के चार सितंबर १९९३ को शनिवार के Jain Education Intemational For Private & Personal use only Page #535 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૨૩. આચાર્ય ભગવંત અહીં બિરાજમાન છે. એમની પાસેથી જેસલમેરથી પોખરણ પહોંચી ગયા. સહાય ન લીધી તે ન જ હિતશિક્ષા લે.” હેમચંદ્ર ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવની અમૃત લીધી. પૂજ્યશ્રીએ ઘણાં શાસનપ્રભાવક કાર્યો કર્યા. ૧૪ વર્ષનો જેવી મીઠી વાણી સાંભળી સંસારનો રસ ઊડી ગયો. સંયમપર્યાય પાળી, ૭૦ વર્ષની વયે સં. ૨૦૨૦ના વેશાખ સુદ થાવજીવન બ્રહ્મચર્યનો નિયમ લીધો. પૂ. ગુરુદેવની નિશ્રામાં ૧૧ના દિવસે વિરાર (મુંબઈ) મુકામે સમાધિપૂર્વક કાળધર્મ તાલીમ અને અભ્યાસ લેવા લાગ્યા. પ્રારંભિક અભ્યાસ દ્વારા પામ્યા. એવા જ્ઞાની-તપસ્વી સૂરિવરને લાખ લાખ વંદન! વૈરાગ્ય તીવ્ર બન્યો અને સં. ૧૯૬૬ના મહાવદ ૩ને દિવસે અનપમ આરાધક સમર્થ શાસનપ્રભાવક, પ્રશાંતમૂર્તિ માતર મુકામે (જિ. ખેડા) પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી પૂજ્ય આચાર્યશ્રી મહારાજના વરદ્ હસ્તે સંયમ સ્વીકારી પૂ. આ. શ્રી મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શ્રી મનોહરવિજયજી | વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ મહારાજ બન્યા. દીક્ષા લઈને અધ્યયનમાં લીન બન્યા. આ. શ્રી સંઘસ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિકનકસૂરીશ્વરજી મહારાજ, શ્રી કલ્યાણવિજયજી મહારાજ, સૂરીશ્વરજી (બાપજી) મહારાજના સમુદાયના અને પૂ. આ. શ્રી આ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રી સૌભાગ્યવિજયજી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રશાંતમૂર્તિ પૂ. મહારાજ આદિ એમના સહાધ્યાયી હતા. હંમેશાં આ. શ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ અનુપમ ગુરુકુલવાસમાં જ રહેતા મુનિશ્રી મનોહરવિજયજી મહારાજને આરાધના અને શાસનપ્રભાવના કરવાપૂર્વક તથા સ્વ-સમુદાયના શિયસ્પૃહા હતી જ નહીં, પરંતુ તેઓશ્રીની યોગ્યતા જોઈને પૂ. વિશાળ સાધ્વીગણનું નેતૃત્વ સંભાળવાપૂર્વક અનોખું માનસ્થાન દાદાગુરુ આચાર્યભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે ધરાવે છે. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૭૩ના આસો વદ પૂનમતેઓશ્રીના શિષ્ય બનાવ્યા હતા, જેમની સંખ્યા ૭ની હતી. શરદ પૂર્ણિમાએ મહેસાણામાં થયો હતો. પૂર્વના પુણ્યયોગે પૂજ્યશ્રીનો વૈયાવચ્ચનો મહાન ગુણ હતો. પોતાના સંસ્કારવાસિત ગૃહમાં જન્મ પામતાં તેમને બાલ્યકાળમાં જ ગુરુમહારાજની તો છેક લગી ઉત્તમ પ્રકારની વૈયાવચ્ચ કરેલી સહજપણે ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત થયા અને તેથી એ સંસ્કારોનો જ પણ, પોતાના શિષ્યો અને સ્વસમુદાયના અન્ય સાધુઓ વિકાસ થતાં તેમની રુચિ અને પ્રવૃત્તિ ધર્મમય થવા લાગી. અને પર સમુદાયના સાધુઓની પણ સુંદર પ્રકારે સેવા કરી વયની સાથે પ્રભુભક્તિ, ધર્મજ્ઞાન, સત્ સમાગમ અને તપહતી. તેઓશ્રીના કંઠે ગવાતી પૂજા સાંભળી શ્રોતાઓ આરાધનામાં પણ વૃદ્ધિ થવા લાગી. આ વૃત્તિ-પ્રવૃત્તિ દિવસે ભાવવિભોર બની જતા. પૂજ્યશ્રી પદ પ્રત્યે નિઃસ્પૃહી હતા, દિવસે ગાઢ બનતાં તેમનું મન સંસારનો ત્યાગ કરવા અને છતાં પૂ. ગુરુદેવની આજ્ઞાને વશ વર્તીને પદગ્રહણ કરવાં પડ્યાં વૈરાગ્યનો માર્ગ સ્વીકારવા ઝંખી રહ્યું અને એક દિવસ, માત્ર હતાં. તેઓશ્રીને સં. ૧૯૮૧ના જેઠ વદ ૧૦ને દિવસે ૧૫ વર્ષની કુમાર વયે તેમની ઝંખના સાકાર બની. સં. સાણંદમાં ગણિ પદ, સં. ૧૯૮૩ના વૈશાખ વદ ૩ને દિવસે ૧૯૮૮ના પોષ વદ પાંચમના દિવસે જૈનપુરી–અમદાવાદમાં, અમદાવાદમાં પંન્યાસ પદ, સં. ૧૯૮૫માં મહા સુદ ૧૧ને પૂજ્ય બાપજી મહારાજના સાંનિધ્યે ભાગવતી દીક્ષા અંગીકાર દિવસે ભોયણી તીર્થમાં ઉપાધ્યાય પદ અને સં૧૯૯૯ના કરીને પૂ.આ. શ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ફાગણ સુદ ૩ને દિવસે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા તરીકે મુનિ શ્રી વિબુધપ્રવિજયજી નામે ઘોષિત થયા. હતા. પૂજ્યશ્રીમાં પ્રતિકૂળતા સહન કરવાની ગજબની તાકાત સંયમજીવનના સ્વીકાર સાથે પૂજ્યશ્રી સંયમની ઉત્કૃષ્ટ હતી. જેસલમેર જેવાં વિકટ અને વિષમ ક્ષેત્રોનો વિહાર પણ સાધના કરવાપૂર્વક જ્ઞાનાભ્યાસ અને તપ-ત્યાગમાં વિકાસ કોઈ જાતની સહાય-સગવડ વિના, ભોમિયા વિના કરેલો. સાધવા લાગ્યા અને વિનય વૈયાવચ્ચ દ્વારા ગુરુભક્તિનો પણ જેસલમેરના રાજા આ જાણી તાજુબ થઈ ગયા હતા! વિનંતી ઉત્તમ લાભ પ્રાપ્ત કર્યો. પૂજ્યપાદ બાપજી મહારાજ અને પૂ. કરીને રાજમહેલમાં લઈ ગયા હતા. ઉપદેશ સાંભળ્યો અને ગુરુદેવશ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજની સેવાવિનંતી કરી કે આવા રણપ્રદેશમાં નિઃસહાય વિચારીને મને વૈયાવચ્ચ માટે તેઓશ્રી અમદાવાદ-વિદ્યાશાળામાં ઠીક ઠીક કલંકિત ન કરશો. વળતાં સહાયનો ઉપયોગ કરશો. સમય રહ્યા. અને જ્ઞાન અને તપમાં વિકાસ સાધતા રહ્યા. અધિકારીઓને પણ સૂચના આપી, પરંતુ સંયમના ખપી તેઓશ્રીની યોગ્યતા જાણી પૂ. ગુરુદેવે સં. ૨૦૧૯ના માગશર સૂરીશ્વરે એક જ દિવસમાં ૨૭ માઇલનો ઉગ્ર વિહાર કરી, Jain Education Intemational Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ વિશ્વ અજાયબી : સુદ ૬ને દિવસે અમદાવાદમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ સ્વ-પર કલ્યાણના માર્ગે તેઓશ્રી વધુ ને વધુ પ્રભાવક અને પ્રેરક બનતાં. સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને દિવસે સાણંદ મુકામે આચાર્યપદે આરૂઢ કરી શ્રી વિજયવિબુધપ્રભસૂરિજી નામે ઉઘોષિત કરવામાં આવ્યા. પૂજયશ્રીની નિશ્રામાં અનેક દીક્ષાઓ, વિવિધ અનુષ્ઠાનો, પ્રતિષ્ઠાઓ અને ધર્મકાર્યો સંપન્ન થયાં છે. વિશેષ કરીને ગુજરાતમાં અને રાજસ્થાનમાં અનુપમ શાસનપ્રભાવના થઈ છે. વિ.સં. ૨૦૫૨ શ્રાવણ સુદ-૪ના શિવગંજ મુકામે સમાધિપૂર્ણ સ્વર્ગવાસ પામનાર પૂજયશ્રીને કોટિશઃ વંદના: ગુણગણાલંકૃત, અનેક ધર્મકાર્યોના પ્રણેતા : પૂ. આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સમતાભરી સાધુતા, ચંદ્રની ચાંદની જેવી શીતળતા અને ગિરિરાજ સમી સંયમમગ્નતા સાથે નિખાલસતાનો સુભગ સંયોગ પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજમાં જે રીતે જોવા મળે છે તેવો ભાગ્યે જ બીજે જોવા મળે. એક વાર તેઓશ્રીનું સાન્નિધ્ય માણનાર કદી પણ એમના દિવ્ય સ્નેહને વીસરી શકતું નહીં. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૬૮ના અષાઢ વદ ૮ના દિવસે મેવાડના ઉદેપુર જિલ્લાના સળંબર ગામે થયો હતો. પિતા કસ્તુરચંદજી અને માતા કુંદનબહેન ધાર્મિક પ્રકૃતિનાં હતાં. ધર્મે દિગંબર જૈન હતાં. બાળક ચૂનીલાલ બાલ્યાવસ્થાથી જ સાધુવરોના પરિચયમાં આવવા માંડ્યા હતા અને એમનામાં ઊંડે ઊંડે ત્યાગમય જીવનના કોડ જાગવા માંડ્યા હતા. અઢારમે વર્ષે ધંધાર્થે ઉદેપુર આવ્યા, ત્યાં પૂ. આચાર્યશ્રી વિજયઅમૃત-સૂરીશ્વરજી મહારાજના પરિચયમાં આવ્યા અને વૈરાગ્યનાં બીજ અંકુરિત થઈ ઊઠ્યાં! સં. ૧૯૮૭ના મહા વદ બીજને દિવસે રાજસ્થાનના માંડલાઈ તીર્થે મુનિરાજ શ્રી સુમિત્રવિજયજી મહારાજના વરદ્ હસ્તે સંયમ સ્વીકારી પં. શ્રી અમૃતવિજયજી ગણિના શિષ્ય મુનિશ્રી દેવવિજયજી બનીને ત્યાગના માર્ગે ડગ માંડ્યાં. પૂ. શાસનસમ્રાટશ્રીની સેવામાં વર્ષો સુધી રહ્યા. સેવાભક્તિ દ્વારા તેઓશ્રીના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. દરમિયાન પૂ. આ. શ્રી વિજયનંદસૂરીશ્વરજી મહારાજની સેવા કરતાં કરતાં અધ્યયન શરૂ કર્યું. વ્યાકરણ, સાહિત્ય અને આગમગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. પરિણામે, સં. ૨૦૦૭માં સુરેન્દ્રનગર ગણિ પદ અને અમદાવાદમાં પંન્યાસ પદે સ્થાપવામાં આવ્યા. તેમ જ સં. ૨૦૨૦માં ભાવનગરમાં પૂ.આ.શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે મહામહોત્સવપૂર્વક ઉપાધ્યાય પદ અને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. આચાર્ય પદ પ્રાપ્તિ પછી તેઓશ્રીએ સૂરિમંત્રનાં ચાર પ્રસ્થાનની આરાધના કરી. સં. ૨૦૨૦થી ૨૦૪૭ દરમ્યાન અનેક સ્થળોએ કરેલાં ચાતુર્માસ દરમ્યાન જિનબિંબોના તથા ગૌતમસ્વામી આદિ બિંબોના ભવ્યપ્રતિષ્ઠા મહોત્સવો ઊજવાયા, ઉપધાન તપ, શાંતિસ્નાત્ર, સ્વામીવાત્સલ્યો, શિષ્યોને પદવી પ્રદાન પ્રસંગો ઊજવાયા, પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક છ'રીપાલક સંઘો નીકળ્યા. વર્ધમાનતપની ઓળીના પારણાં-પ્રસંગો, અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવો, અનેક ચતુષ્ઠાનો ભવ્ય રીતે ઊજવાયા. વિ. સં. ૨૦૪૮નું ચાતુર્માસ જામનગર અનેક શાસનપ્રભાવનાનાં કાર્યો તથા આરાધનાઓથી ધમધમતું થયું. વિ. સં. ૨૦૪૯નું ચાતુર્માસ ભાવનગર થયું. ચાતુર્માસ બાદ શિહોરથી શા. વર્ધમાનભાઈ થોભણના શ્રી સિદ્ધગિરિજીના છ'રી પાળતા પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં નીકળેલા સંઘમાં ગયા. ત્યાંથી વિહાર કરી કદંબગિરિ તીર્થમાં લાકડાવાળા દેરાસરમાં શ્રી સીમંધરસ્વામી ભગવાન આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા પ્રસંગે ગયા. વિ. સં. ૨૦૫૦નું ચાતુર્માસ પાલિતાણામાં કેસરિયાજી- નગરમાં ખૂબ ઠાઠમાઠથી થયું. ચાતુર્માસમાં ૪૫ આગમની પૂજા ભવ્યતાપૂર્વક ભણાવાઈ. સં. ૨૦૫૨નું ચાતુર્માસ અમદાવાદ પાંજરાપોળ થયું. ચાતુર્માસ બાદ કારતક વદમાં જૈનનગર, પાલડીમાં આચાર્ય પદ-પ્રદાન તથા દીક્ષાનો મહોત્સવ શરૂ થયો. માગસર સુદ૬ના પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજીની આચાર્ય પદવી તથા ભાઈ જિતેશ ચંદુલાલ સુરેન્દ્રનગરવાળાની દીક્ષાનો મંગલમય પ્રસંગ ચિરસ્મરણીય બની રહે તે રીતે ઊજવાયો. નૂતન દીક્ષિતનું નામ મુ. જગચ્ચન્દ્ર વિજય રાખવામાં આવ્યું. અનેકવિધ વિશિષ્ટતાઓથી સભર એવા આ મહોત્સવથી લોકો ઘણાં પ્રભાવિત થયાં. Jain Education Intemational Page #537 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૨૫ વિ. સં. ૨૦૫૩નું ચાતુર્માસ ભાવનગર (કણનગર)માં જિનબિંબોનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી ઊજવાયો. ત્યાંથી થયું ત્યાં અ. સુ. ૧૩ના દિવસે શા કાન્તિલાલ ધૂડાલાલને દીક્ષા પાલિતાણા થઈ કદંબગિરિ પધાર્યા. કદંબગિરિમાં ચાલતા આપી. ચાતુર્માસમાં આરાધના સુંદર થઈ. ચાતુર્માસ બાદ જીર્ણોદ્ધારનું કામ નિહાળી પૂજ્યશ્રીને સંતોષ થયો. વિહાર કરી નેમિનગર (સરાંછી) નૂતન જિનાલયની પ્રતિષ્ઠા ત્યાંથી અમદાવાદ સરખેજ શ્રી નેમિ-મહિમાપ્રભસૂરિ પ્રસંગે પધાર્યા. પ્રતિષ્ઠા કરાવી પુનઃ ભાવનગર આવ્યા. ત્યાંથી વિહાર ધામમાં નૂતન નિર્મિત ભવ્ય જિનાલયમાં (પ્રાસાદમાં) પાલિતાણા પધાર્યા. ત્યાં શા ચિરાગભાઈ નગીનદાસની દીક્ષા વૈશાખ સુદ-૧૩ના પ્રતિષ્ઠા મહોત્સવ પૂજયશ્રીની તથા પૂ. ૨૦૫૪ મહા સુદ-૫-ના રોજ થઈ તથા પાલિતાણામાં આ.મ. શ્રી મહિમાપ્રભસૂરિ મ.ની નિશ્રામાં ઊજવાયો. ત્યાંથી પૂજ્યશ્રીના વડપણ નીચે જયતળેટીની દેરીઓનો જીર્ણોદ્ધાર અમદાવાદ પધાર્યા. સં. ૨૦૧૭નું ચાતુર્માસ શાંતિવન (પાલડી) થયેલો, તેથી ઘણા આચાર્ય ભગવન્તોની હાજરીમાં પગલાં શ્રી મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિરમાં થયું. આ ચાતુર્માસમાં વગેરેની પ્રતિષ્ઠા થઈ. પૂજ્યશ્રીને ઘણો આનંદ આવ્યો. અહીંનું શાંતિમય વાતાવરણ ત્યાંથી વિહાર કરી અમદાવાદ આવ્યા. સં. ૨૦૫૪નું ઘણું અનુકૂળ આવ્યું. આસો સુદમાં સરખેજ વિહારધામમાં ચાતુર્માસ આંબાવાડી, અમદાવાદમાં થયું. મુનિશ્રી ગુણશીલ- ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા ત્યાં અહંતુ મહાપૂજન પણ વિજયજી તથા મુનિશ્રી રાજહંસ વિજયજીને ભગવતીજીના જોગ ત્રણ દિવસનું ઉલ્લાસથી થયું. કરાવ્યા તથા ચાતુર્માસ બાદ બન્નેની ગણિ પદવી મા. સુ.- પૂજ્યશ્રીનું આ ચાતુર્માસ અંતિમ ચાતુર્માસ બન્યું. ૧૦ના ઉલ્લાસપૂર્વક થઈ. ચાતુર્માસમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી તેઓશ્રીની તબિયત છેક સુધી સારી જ હતી પણ ઉંમરના કારણે અનેક પ્રકારની સ્થાયી યોજનાઓમાં સંઘના ભાઈઓએ લાભ અશક્તિ રહ્યા કરતી હતી. એમાં કારતક સુદ-૨ (૧૯૫૮) ની લીધો અને પૂજ્ય શાસનસમ્રાટશ્રીના અર્ધ શતાબ્દી વર્ષ પ્રારંભ રાત્રે તબિયત વધુ અસ્વસ્થ જણાતાં ત્રીજની સવારે પટવા નિમિત્તે આઠ દિવસની પ્રવચનમાળાનું ભવ્ય આયોજન થયું, ન.હો.માં લઈ ગયા. દિવસ દરમિયાન ચાંપતા ઉપચારો જેનો હજારો માણસોએ ઉમળકાભેર લાભ લીધો. ત્યારબાદ કરવામાં આવ્યા પણ ક્ષીણતા વધતી ગઈ અને કારતક સુદપાંજરાપોળમાં પણ પાંચ દિવસની પ્રવચનમાળા યોજવામાં ૪ના દસ વાગે ડોકટરોની સલાહ મળતાં તેઓશ્રીને દશા આવી. તે પછી પૂજ્યશ્રીની નિશ્રામાં પાલડી જૈન મર્ચંટ પોરવાડ આયંબિલ શાળાના હોલમાં લાવવામાં આવ્યા, જ્યાં સોસાયટીમાં અંજનશલાકા પ્રતિષ્ઠા તથા નીલમબાગ એક કલાક ચતુર્વિધ શ્રી સંઘની હાજરીમાં અપૂર્વ આરાધના સોસાયટીમાં પ્રતિષ્ઠા થઈ. કરાવતાં નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં તેઓશ્રી સમાધિપૂર્વક વિ. સં. ૨૦૫૫નું ચાતુર્માસ ઓપેરા પાલડી, સ્વર્ગવાસી થયા. (અમદાવાદ) થયું. પૂજય શાસનસમ્રાટશ્રીનો અર્ધ શતાબ્દી સૌજન્ય : પૂજ્યપાદું વાત્સલ્યવારિધિ સૌમ્યમૂર્તિ આ.ભ. શ્રીમદ્ મહોત્સવ અનેરા ઉમંગથી ઊજવાયો. આ નિમિત્તે સમસ્ત | વિજયદેવસૂરિજી મ.સા.ની પુણ્ય સ્મૃતિમાં ૫.પૂ.આ. શ્રીમ પાલડી વિસ્તારના બધા જ જૈનોનાં ઘેર ઘેબરની પ્રભાવના વિજય હેમચંદ્રસૂરિજી મ0 તથા પ.પૂ.આ. શ્રીમદ્ વિજયપ્રદ્યુમ્નસૂરિજી કરવામાં આવી હતી તથા ઓપેરાથી છેક પાંજરાપોળ રિલીફ મ0ની પ્રેરણાથી ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફથી રોડ સુધીની ગુરુભક્તિ યાત્રા ઘણી લાંબી નીકળી હતી. સરળતમ સ્વભાવના તપસ્વી સૂરિવર ચાતુર્માસ બાદ કલિકુંડનો સંઘ નીકળ્યો ત્યાંથી પાલિતાણા કદંબગિરિ ભાવનગર વ. થઈ પુનઃ અમદાવાદ આવ્યા. પૂ. આ. શ્રી વિજયઅરવિંદસૂરીશ્વરજી મ. વિ. સં. ૨૦૫૬નું ચાતુર્માસ શાંતિનગર, આશ્રમરોડ જિનાજ્ઞા અને ગુર્વાજ્ઞાના પાલન દ્વારા જેમનું ગુલાબી (અમદાવાદ) થયું. આ ચાતુર્માસમાં બાળકોની પાઠશાળાના જીવન ચોગરદમ સુવાસ પ્રસરાવી રહ્યું છે તેવા નિઃસ્પૃહી વિકાસનું સંગીન કાર્ય થયું. ચાતુર્માસબાદ શેરીસા પધાર્યા ત્યાં આચાર્યપ્રવર શ્રી વિજયઅરવિંદસૂરીજી મહારાજને જોતાં જ પોષ દશમીના અઠ્ઠમતપની આરાધના સારી રીતે થઈ. ત્યાંથી પવિત્ર “પંચસૂત્ર'નું ‘વે માટે સૂત્ર યાદ આવે. વિહાર કરી ભાવનગર પધાર્યા. ત્યાં કાળુભા રોડ પાર્થપેલેસમાં પૂજ્યશ્રીનું સંયમી જીવન જાણે કે આવા સૂત્રની જીવંત અનુવૃત્તિ નૂતન જિનાલયમાં શ્રી ખદરપર પાર્શ્વનાથ ભગવાન આદિ લાગે “જ્ઞાનસારસૂત્ર'ના “નિઃસ્પૃહત્વે મહાસુષ' પદનો જીવંત જિનારી Jain Education Intemational Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ અનુવાદ તેમની દિનચર્યા અને જીવનચર્યામાંથી સાંપડે છે. સ્પૃહા વિનાનું તેમનું જીવન ખરેખર પરાર્થવૃત્તિથી ભર્યુંભર્યું છે. ગુલાબ અને પારિજાતક-શાં પુષ્પો જેમ આખી રાત્રિની પ્રતીક્ષા પછી સવારે સૂર્યનાં કિરણોના સ્પર્શથી ખીલી ઊઠે, તેમ પૂર્વભવનાં અનેક પુણ્યકર્મોના બળે વર્તમાનમાં જિનશાસનના નભોમંડળમાં તેજસ્વી તારલાની જેમ સોળે કળાએ ખીલી ઊઠી અનેક શ્રીસંઘોને પ્રેરણા આપી રહ્યા છે. સાચે જ ગુલાબ-શા ગુલાબી અને કમળ–શા કોમળ સ્વભાવ દ્વારા તેઓશ્રી પોતાના નામને સાર્થકતાની ગરિમા અર્પી રહ્યા છે. કચ્છની ખમીરવંતી ભૂમિએ અનેક સંતો-મહંતો અને વીરપુરુષોની મૂલ્યવાન ભેટ આપી છે. પૂજ્યશ્રી પણ કચ્છના પનોતા પુત્ર છે. સં. ૧૯૮૫ના જેઠ સુદ ૧૨ ને મંગળવારે કચ્છના મનફરા ગામે આ મહાપુરુષનો જન્મ થયો. તેમનું સંસારી નામ અમૃતલાલ હતું. પિતાશ્રી પેથાભાઈ ગાલા અને માતુશ્રી વાલીબહેન ધર્મપરાયણ અને સાત્ત્વિક વૃત્તિનાં હોવાને કારણે પુત્રનો પણ એવા સંસ્કારી વાતાવરણમાં ઉછેર થયો. બાળપણથી જ અમૃતલાલ ધર્મરંગે રંગાયા. વીતરાગમાર્ગના પ્રવાસી બનવા અને કષાયોને ડામવા સંગ્રામ શરૂ થયો. જૈન શાસનના સ્વ-પર કલ્યાણ માટે ભેખ લેવાની તમન્ના જાગી. આખરે એ શુભ યોગ ઊભો થયો. સં. ૧૯૯૬ના મહા સુદ ૧૦ને રવિવારે મનફરામાં દીક્ષા ગ્રહણ કરી. પૂ. જનકવિજયજી મહારાજના શિષ્યરત્ન મુનિ શ્રી હ્રીંકારવિજયજી મહારાજ તેમના ગુરુદેવ બન્યા અને દાદા ગુરુદેવ પૂ. આચાર્યભગવંત શ્રી ભદ્રસૂરિજી મહારાજનાં આશિષ સાથે સંયમયાત્રા આરંભી. અગિયાર વર્ષની કુમળી વયથી આરંભાયેલી પૂજ્યશ્રીની સંયમયાત્રા નિરભિમાનીતા, સાદગી અને અપ્રમત્તતાના ગુણો વડે શોભી રહી અનેકોને પ્રેરણાનાં પીયૂષ પાતી રહી. અપ્રમત્તતા, ઇતિહાસનું વાચન અને લેખન, વિવિધ છંદોમાં સંસ્કૃત શ્લોકોનું સર્જન, જિનમૂર્તિઓ તથા પ્રાચીન શિલાલેખોનું આકલન આદિ તેમના પ્રિય વિષયો રહ્યા છે. સં. ૨૦૪૫ના મહા સુદ પાંચમને શુભ દિને પૂ. આ. શ્રી હિમાંશુસૂરિજી મહારાજના વરદ્ હસ્તે વાવ મુકામે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. તેઓશ્રી દ્વારા સમયેસમયે શાસનનાં અનેક મંગલ કાર્યો થતાં રહ્યાં છે. વ્યાખ્યાનો, તપસ્વીઓનું બહુમાન, યાત્રાસંઘો, સ્વામીવાત્સલ્ય, ઉપધાન– ઉજમણાં, દીક્ષાપ્રસંગો આદિ તેઓશ્રીની નિશ્રામાં સતત ચાલુ જ હોય છે. પોતાની જન્મભૂમિ અને ગુજરાતમાં ઠેર ઠેર વિહાર વિશ્વ અજાયબી : કરીને સદબોધની સરિતા વહાવી છે. જૈનસાહિત્ય અને જૈન જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં, એવી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવામાં તેઓશ્રીનો અનન્ય ફાળો છે. સંઘવત્સલતા અને સાધર્મિક ભક્તિ માટેની ભાવના તેઓશ્રીના વ્યક્તિત્વમાં નીખરી આવે છે. ખરેખર, આવી વિભૂતિઓ જિનશાસનનું ગૌરવ છે. કોટિશઃ વંદન હજો એવી વિભૂતિને! સૌજન્ય : કુલદીપિકા પૂ. સાધ્વીશ્રી મુક્તિદર્શનાશ્રીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે મહેતા કંચનબહેન કાળીદાસ ભીખાલાલ પરિવાર તફથી પ.પૂ.આ.શ્રી મહાનંદસૂરિજી મ.સા. કોઈપણ મહાપુરુષનો કે વ્યક્તિનો પરિચય પામવાજાણવા માટે જીવન-ચરિત્ર...જીવન-જ્યોત...જીવન-ઝલક... વગેરે હોય છે. જ્યારે પૂ. શાસનપ્રભાવક, વિદ્વાનવ્યાખ્યાતા, લાગણીશીલ, સદાય હસમુખા, સરળŁદયી, આચાર્યદેવ શ્રી વિજય મહાનંદસૂરીશ્વરજી મ.સાનું જીવન સરોવર' નિહાળવા જેવું છે. જેમાં તેઓશ્રીની પ્રેરણા-લબ્ધિથી શાસનપ્રભાવનાના અનેક પ્રકારના ‘મહાપદ્મ’ખીલેલા જોવાં મળે છે અને તેની અનુમોદના કરવાની ભાવના અચૂક થયાં વિના રહે નહીં. ખરેખર! તેઓશ્રી નિખાલસ અને પુણ્ય પ્રતાપી પણ છે. પૂજ્યશ્રીનો જન્મ...વડોદરા જિલ્લાની પ્રાચીન તીર્થભૂમિ ડભોઈ (દર્ભાવતી) નગરીમાં વિ.સં. ૧૯૮૧, ફાગણ સુદ-૧૪, સોમવારે થયો હતો. પૂ. પિતાશ્રીનું નામ છોટાલાલ' અને પૂ. માતુશ્રીનું નામ ગિરજાબહેન' તેમજ પોતાનું નામ...રાશિ પ્રમાણે “મધુસૂદન' અને સોમવારનો જન્મ-દિન હોવાથી ‘સોમચંદ’ હતું. પોતાની જન્મભૂમિ-ડભોઈમાં વિ.સં. ૨૦૦૦માં પૂ. પ્રવચન પ્રભાવક આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ્રથમ ઉપધાન-તપની આરાધના કરીને માળ પહેરી હતી. ઉપધાન તપ દરમ્યાન થયેલી ભૂલોના પ્રાયશ્ચિત્તરૂપે ‘દીક્ષા' ગ્રહણ કરવી એમ પૂજ્ય ગુરુદેવે જણાવ્યું હતું...એ વાત ધ્યાનમાં રાખીને; વિ.સં. ૨૦૦૨, માગશર સુદ-૪ના અમદાવાદમાં પૂ. સિદ્ધાન્તનિષ્ઠ આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ.સા.ના વરહસ્તે ‘દીક્ષા' અંગીકાર કરી હતી અને પૂ. સાહિત્યકલારત્ન આ.શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી (તે વખતે મુનિરાજ શ્રી યશોવિજયજી) મ.ના શિષ્યરૂપે સ્થાપ્યા અને નામ પડ્યું પૂ. મુનિરાજ શ્રી મહાનંદવિજયજી મ. Page #539 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રમાણ ૫૨૭ સંયમ ગ્રહણ કર્યા બાદ...પૂ.આ. શ્રી વિજય પૂજ્યશ્રીના વરસ હસ્તે...અનેક દીક્ષા-વડી દીક્ષા તેમજ પ્રતાપસૂરીશ્વરજી મ.ની છાયામાં રહીને; જ્ઞાન-ધ્યાન-તપમાં પંન્યાસ-પદ અને આચાર્ય-પદ અર્પણ કરવામાં આવેલ છે અને તેમજ જ્યોતિષ વગેરે વિષયમાં પ્રગતિ સાધનાપૂર્વક પારંગત શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં...પૂય યુવાવક્તા આ. શ્રી થયા હતા. મહાપદ્મસૂરિજી મ., પૂ. મુનિરાજ શ્રી મહાધર્મ, મહાભદ્ર, ત્યારબાદ એક ચાતુર્માસ...પૂ. પ્રતાપસૂરિજી મ.ની સાતે મહાયશવિજયજી મ. આદિ છે. મુંબઈ-શાન્તાક્રુઝ (પશ્ચિમ)માં કર્યું અને સ્વતંત્રપણે પ્રથમ સંયમ સ્વીકાર્યા બાદ..સતત જ્ઞાન-ધ્યાન-જાપ-સાધના ચોમાસું પોતાના સંસારી ભાણેજ શિષ્યરત્ન પૂ. આચાર્યશ્રી સહિત ‘વરસીતપ’ અને ‘૧૫ ઉપવાસ' આદિ તપશ્ચર્યા તેમજ મહાબલસૂરીશ્વરજી (તે વખતે પૂ. મુનિરાજ શ્રી સાધર્મિક-સહાય, જીવદયા-અનુકંપા આદિ મહાન કાર્યો કરોલ મહાબલવિજયજી) મ. સાથે મુંબઈ-દાદર શ્રી શાંતિનાથ જૈન છે. દેરાસરના ઉપાશ્રયમાં કર્યું. ત્યાર પછી શિષ્ય-પ્રશિષ્યો સહિત “સૌના લાડીલા ગુરુદેવને ભાવભરી વંદના....શ્વાસમાંહે ના થા મુંબઈ-કોટ, ગોવાલિયા ટેંક, પાલ, મલાડ, કાંદિવલી, સો વાર બોરીવલી, અંધેરી, દહીંસર, ચેમ્બુર, ઘાટકોપર, સંઘાણી એસ્ટેટ, માટુંગા, પાલિતાણા, વડોદરા-કાઠીપોળ, જાનીશેરી, સૌજન્ય : વિજય મહાપ ઘસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી પાર્શ્વ-પદ્માવતી ધર્મધામ ટ્રસ્ટ, શ્રી નિલકમલ પાર્શ્વનાથ જૈન કારેલીબાગ, સમેતશિખરજી-તીર્થ, વરણામા “શ્રી પાર્શ્વ-પદ્માવતી તીર્થ વરમાણ. ધર્મધામ' જૈન તીર્થ અને વડોદરા-દેરાપોળ આદિ સ્થળોએ ચિરસ્મરણીય ચાતુર્માસ થયાં છે. તેઓશ્રીની પ્રેરણા સ્વાધ્યાયમગ્ન, સંયમનિષ્ઠ, પ્રશાંતમૂર્તિ લબ્ધિથી...આયંબિલ ભવન, ઉપાશ્રય, શિખરબંધી જિનાલય પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ અને ગૃહમંદિર તેમજ પાઠશાળા, જ્ઞાનભંડારની સ્થાપના, છ’રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પાલિત પદ-યાત્રા સંઘસ લમૂહ વરસીતપ-સિદ્ધિતપ-ઉપધાન તપ વગેરેની આરાધના અને અંજનશલાકા-પ્રતિષ્ઠા આદિ રાજસ્થાનના ભૂષણ સમું મહામહોત્સવના ધર્મકાર્યોની ઉજવમી થઈ છે અને હાલ ચાલ ખિવાન્દી (ક્ષમાનંદી) ગામ, જ્યાં છે. પૂજ્યશ્રી ભૂતકાળને યાદ કરવાપૂર્વક ખાસ કહે છે કે મેં શ્રાવકોની આરાધના માટે પાંચ મારી જન્મભૂમિ ડભોઈમાં...સંસારીપણામાં ‘ઉપધાન તપ કર્યા પાંચ પૌષધશાળાઓ છે. આ હતા અને વિ.સં. ૨૦૩૫માં સાધુપણામાં ઉપધાન-તપ’ ગામમાં જેઠાજી ભેરાજીનું કુટુંબ કરાવ્યા. છે. આ કુટુંબમાં ધર્મનિષ્ઠ માતા ગુલાબબહેનની કુક્ષિથી સં. પૂ. દાદ ગુરુદેવ...યુગદિવાકર આ. શ્રી વિજય ધર્મસૂરિજી ૧૯૭૨ના આસો સુદ ૧૪ના મ.સા.ની ઉપદેશ-લબ્ધિથી થયેલી શાસનની અનેકવિધ પ્રવૃત્તિમાં શુભ દિવસે એક પુત્રરત્નનો જન્મ પૂજ્યશ્રીનો સહયોગ સતત જોવા મળતો હતો. પૂ. યુગદિવાકર થયો. નામ આપ્યું ચંદનમલ. ગુરુદેવના વરદ હસ્તે...પાલિતાણાની પવિત્ર તીર્થભૂમિમાં વિ.સં. પૂર્વજન્મના સંસ્કારવારસાને કારણે ધાર્મિક રુચિ જોરદાર હતી. ૨૦૩૫, કારતક વદ-૫ના ‘ગણિપદ' અને માગશર સુદ-૫ના એમાં માતાપિતાના સંસ્કારો પૂરક બન્યા. ચંદનમલજી ક્યારેય ‘પંન્યાસ-પદ' અર્પણ કરવામાં આવ્યું હતું. વડીલોનો વિનય ચૂક્યા નથી. ચંદનમલજી જ્યાં યૌવનાવસ્થાના ત્યારબાદ મુંબઈ-અંધેરી (પૂર્વ)માં પૂ. સાહિત્યકલારત્ન ઉંબરે આવીને ઊભા ત્યાં જ લગ્નબંધનથી બંધાઈ ગયા. આ. શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા વ્યવસાયાર્થે વતન છોડી મુંબઈ-નળબજારમાં રહેવાનું થયું. આશીર્વાદપૂર્વક પૂ. શતાવધાની આ. શ્રી વિજય સદ્ભાગ્યે આરાધના માટે ભૂલેશ્વરલાલબાગમાં દેરાસરજયાનંદસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે વિ.સં. ૨૦૪૪, કા.વદ- | ઉપાશ્રય આવતાં-જતાં પૂ. સાધુ-મહારાજાઓનો સમાગમ ૭ (પ્ર.)ના ‘આચાર્યપદ'થી વિભૂષિત કરવામાં આવ્યા. અને જિનવાણીશ્રવણનો લાભ મળતો. ઉપરાંત, વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં Jain Education Intemational Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ વ્યાખ્યાનો પ્રકાશિત કરનાર ‘જૈનપ્રવચનો’ વાંચવામાં ચાલું હતું, જેના પરિણામે એમનામાં વૈરાગ્ય પલ્લવિત થયો. તેમજ મહાન પુણ્યયોગે લાલબાગના કલ્યાણમિત્ર એવા કેશવલાલ ગૌતમભાઈની સતત પ્રેરણા અને માર્ગદર્શનથી વૈરાગ્યભાવ અતિ પ્રબળ બનતો ગયો અને તેમના સાથ, સહકાર, લાગણીથી પૂ. ગુરુભગવંતશ્રીના શ્રીમુખેથી દીક્ષાનું મુહૂર્ત જલ્દીથી મળી ગયું. પૂર્વભવે કરેલ સામુદાયિક રત્નત્રયની સુવિશુદ્ધ આરાધના દ્વારા સંચિત કરેલ શુભ અનુબંધના પ્રભાવે આ ભવમાં પણ મોક્ષમાર્ગની આરાધનામાં આગળ વધવા માટે જ પૂર્વભવોના ઋણાનુબંધથી પોતાને ત્યાં જન્મેલ સુસંસ્કારી સંતાનોને પરમાત્માના ત્યાગ માર્ગે મોકલવાની ભાવનાથી શ્રમણ ભગવંતોના સમાગમમાં જ રાખ્યા. પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ કરવાની ભાવનાથી તાલીમાર્થે ૨૫ વર્ષની યુવાન વયે પૂજ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિશ્રી સાથે મુંબઈથી દહાણુ સુધી વિહાર કર્યો. પણ સમસ્ત કુટુંબને તરવાની ભાવનાથી પોતાની ધર્મપત્ની તથા પુત્રીઓ શાંતિકુમારી (ઉ. વ. ૧૧) તથા વાસંતીકુમારી (ઉ. વ. ૯) પણ દીક્ષા લેવા માટે તૈયાર થયાં. તેથી સપરિવાર સમેતશિખરજી આદિ કલ્યાણભૂમિઓની સ્પર્શનયાત્રા કરી, અમદાવાદમાં બીજા મુમુક્ષુઓ સાથે સં. ૨૦૦૦માં ચંદનમલજીની બે સુપુત્રીઓનો દીક્ષાર્થીસમ્માન– સમારોહ ગોઠવાયો. વર્ષીદાનનો વરઘોડો પણ નીકળી ગયો. પરંતુ ‘શ્રેયાંતિ વધુ વિનિ' એ ઉક્તિ અનુસાર, પૂર્વના કોઈ અશુભ કર્મના ઉદયથી અને મોહને આધીન થઈ કુટુંબીઓએ કોર્ટ દ્વારા કામચલાઉ મનાઈહુકમ લાવી દીક્ષા અટકાવી. શુભભાવના ટકવી ખૂબ કઠિન છે. સમયનો વિલંબ થવાથી મોટી દીકરીની સંયમની ભાવના પડી જતાં ન છૂટકે એને પરણાવવા માટેની તૈયારી કરવી પડી, પરંતુ અંતરના દૃઢ વૈરાગ્ય ભાવથી ભવભીરૂ એવા ચંદનમલજીએ વૈરાગ્યવશ બીજા સંતાનને પણ પાપથી બચાવવા લગ્નના ત્રણ દિવસ આયંબિલ તપ સાથે પૌષધ લઈ ઉપાશ્રયમાં જ રહ્યા, પરંતુ અંતરમાં દુઃખની સાથોસાથ એક જ અભિલાષા હતી કે મારી લાડલી દીકરી ભવિતવ્યતાના યોગે કોઈ નિકાચિત ચારિત્ર મોહનીય કર્મના અંતરાયના ઉદયે મોક્ષમાર્ગને બદલે ખૂબ જ દુઃખાતા દિલે સંસારમાર્ગે જઈ રહી છે, પરંતુ હવે બીજી પુત્રી વસંતી સુંદર આરાધના કરીને સંસારની મોહમાયા જાળમાં ફસાવાને બદલે અધિકાધિક પુણ્ય બાંધીને ચારિત્ર મોહનીય કર્મ અંતરાય તોડીને ભવાંતરમાં જલ્દીમાં જલ્દી સંયમ પામી શાશ્વતસુખ પામે તે માટે એને વાગડ સમુદાયના ચારિત્રસંપન્ન Jain Education Intemational વિશ્વ અજાયબી : પૂ. સા. શ્રી ચતુરશ્રીજી મહારાજ પાસે રાખી. સંયમની ભાવના પ્રબળ બનતાં વાગડદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયકનકસૂરિજી મહારાજના વરદ્ હસ્તે સાંતલપુર મુકામે ચાલુ ઉપધાનતપની માળારોપણ પ્રસંગે ૧૪ વર્ષની પુત્રી વાસંતીકુમારીને સં. ૨૦૦૫ના કાર્તિક સુદ ૧૩ના દીક્ષા અપાવી અને તેઓ પૂ. સા.શ્રી નિર્મળાશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી દિનકરશ્રીજી મહારાજ બન્યાં. ત્યાર બાદ, ત્રીજા નંબરની પુત્રી સુંદરીને પણ ચાર વર્ષની વયે પૂ. સા. શ્રી દિનકરશ્રીજી મહારાજ પાસે સંયમની તાલીમ માટે મૂકી અને એ પણ વૈરાગ્યવાસિત બનતાં ૯ વર્ષની ઉંમરે પૂ. આ. શ્રી વિજયકનકસૂરિજી મહારાજના વરદ્ હસ્તે સં. ૨૦૧૧ના માગસર સુદ ૬ના સંયમ અપાવ્યું અને પૂ. સા.શ્રી દિનમણિશ્રીજી બન્યાં. ત્યાર બાદ ચંદનમલજી પોતે પણ પોતાના રાજકુમાર જેવા દીકરા સાથે સં. ૨૦૧૧માં કલકત્તા મુકામે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષિત બન્યા અને તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી ચંપકવિજયજીના નામે જાહેર થયા. તેમના પુત્ર કુંદનમલ પણ તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી કનકધ્વજવિજયજી બન્યા. દીક્ષાના પ્રારંભ કાળમાં પૂ. ગુરુવર્યોની સેવા–વૈયાવચ્ચ તથા જ્ઞાનાદિમાં પ્રગતિ કરતા રહ્યા. છેલ્લાં ૧૭ વર્ષોથી પૂ. ગુરુદેવની આજ્ઞાથી જુદાં જુદાં ગ્રામ-નગર-તીર્થોમાં અલગ ચાતુર્માસ કરીને અનેક ગામ-નગરોમાં સારી એવી આરાધના કરાવી રહ્યા છે. આજે ૮૮ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રીને તપ-સ્વાધ્યાયનો અનુમોદનીય રસ છે. સં. ૨૦૩૨માં તપનો ઉલ્લાસ વધતાં છઠ્ઠથી વરસીતપ કર્યું હતું. છઠ્ઠને પારણે આયંબિલ કરીને આસો- ચૈત્ર બન્ને નવપદજીની આરાધના પણ ચાલુ રાખી. સં. ૨૦૪૨માં ગિણ પદવીથી અને સં. ૨૦૪૪માં પંન્યાસ પદવીથી વિભૂષિત થયેલા પૂજ્યશ્રીની સંયમનિષ્ઠા, સ્વાધ્યાયમગ્નતા, સુદીર્ધ સંયમપર્યાય, ગંભીરતા આદિની વિશેષ યોગ્યતા જાણી સં. ૨૦૪૭ના દ્વિ. વૈશાખ સુદ ૬ના શુભ દિવસે મુંબઈ– ભૂલેશ્વરમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા અને આચાર્યશ્રી વિજયચંદ્રોદય-સૂરીશ્વરજી મહારાજ નામે ઉદ્ઘોષિત થયા. ૨૦૫૪માં વર્ષીતપ કરેલ તે વખતે નાનાં નાનાં બે ઓપરેશન કરાવવાં પડ્યાં. ધર્મ પ્રત્યેની દૃઢ શ્રદ્ધા અને તપ પ્રત્યેના તીવ્ર અનુરાગને પ્રભાવે જ ધર્મનિષ્ઠ સુશ્રાવક ડો. પત્રાવાલાની સેવાભક્તિથી તપ નિર્વિઘ્ને પૂર્ણ કરેલ. Page #541 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૫૨૯ પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં અનેક સ્થાનોમાં વિવિધ ગામે થયો. પિતાનું નામ મોતીચંદ. માતાનું નામ દિવાળીબહેન આરાધનાઓ, અનુષ્ઠાનો અને ભવ્ય ઓચ્છવ-મહોત્સવો અને તેમનું જન્મનામ જયચંદ અને લાડીલું નામ બાબુભાઈ હતું. અનેરી શાસનપ્રભાવનાપૂર્વક થયા છે. આવા પુણ્યપ્રભાવી નાસિક જૈનસંઘના અગ્રગણ્ય કાર્યકર સુધીના પદે પહોંચેલા શ્રી પ્રશાંતમૂર્તિ પરમ સમતા વિરાક પૂ. આ. શ્રી - બાબુભાઈને કોઈ એવી પુણ્યપળે પૂ. શ્રી મુક્તિવિજયજી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ૩ વર્ષનો સંયમપર્યાય મહારાજનો ભેટો થયો કે, થોડા જ પરિચય પછી સંયમ પાળી ૯૩ વર્ષની ઉંમરે વિ.સં. ૨૦૬૪ના પોષ વદ-૧ તા. ૨૩- સ્વીકારવાની ભાવનામાં રમતા એમણે અમુક મુદત સુધીમાં ૧-૨૦૦૮ના બપોરે ૧-૪૭ સમયે પરમ સમાધિ અવસ્થામાં સંયમી ન બનાય તો છ વિગઈના ત્યાગની ભીખ-પ્રતિજ્ઞા કાળધર્મ પામ્યા. થોડા સમય પહેલા કાળધર્મ પામ્યા. સ્વીકારી. થોડાં વર્ષોમાં આ મુદત પૂરી થતાં આશીર્વાદ લેવા સૌજન્ય : પ.પૂ.આ.શ્રી કનકશેખરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી તેઓશ્રી પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જઈ પહોંચ્યા. મનના-મનોરથ વ્યક્ત કરીને આશીર્વાદની માંગ જવાહર મોતીલાલ શાહ પરિવાર, માલેગામ કરી, ત્યારે દીક્ષાના એ સિદ્ધહસ્ત દાનવીરે કહ્યું કે, “એકલા પ્રશમરસયોનિધિ અને પૂર્વ ભારતના કલ્યાણકભૂમિ એકલા જ સંસારનો ત્યાગ કરવો છે? બે બાળકોને પણ સાથે તીર્થોદ્ધારક લઈ લો. ભલે કદાચ થોડી દીક્ષા લંબાય, પણ બાળકોનું જીવન સુધરી જશે.” આ વચન બાબુભાઈનાં દિલમાં અસર કરી ગયું. પૂ. આચાર્યશ્રી એમણે પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજને બધી વાત વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ કરી, અને થોડો સમય લંબાવીને બે બાળકો સાથે સંયમી સિદ્ધાંતમહોદધિ બનવાનું નક્કી થયું. સગાવહાલાં આદિ સૌ સંમત હતાં, પણ પૂ.આ. બાબુભાઈ નાનાં બાળકો સાથે સંયમ સ્વીકારે એ ગામના અમુક વિજયપ્રેમસૂરીશ્વરજી વર્ગને ગમતું ન હતું. એથી અંતે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ને મહારાજનો સુવિશાળ દિવસે મુરબાડ પાસે નાનકડા ધસઈ ગામમાં ગુપ્ત રીતે શ્રી સાધુસમુદાય નજર સમક્ષ બાબુભાઈ પોતાનાં બે સંતાનો-પ્રકાશકુમાર (વય : ૯) અને અંકિત થાય અને મહેન્દ્રકુમાર (વય : ૭) સાથે સંયમી બન્યા અને તેઓ અનુક્રમે સિંહગર્જનાના સ્વામી, નીડર મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી, મુનિરાજ શ્રી પૂર્ણચંદ્રવિજયજી વક્તા પૂ. આ. શ્રી વિજય અને મુનિરાજ શ્રી મુક્તિપ્રભવિજયજીના નામે જાહેર થયા. મુક્તિચંદ્રસૂરીશ્વરજી પૂજ્યશ્રીનું “શ્રી જયકુંજરવિજયજીનામ પડ્યું તે પણ મહારાજની યાદ આવે ને આવે જ. એવા એ પૂ. આચાર્યદેવની ખૂબ જ અન્વર્થ છે. બાબુભાઈ દીક્ષા લેવાના હતા તે પૂર્વે પુણ્યસ્મૃતિ સાથે પડછાયાની જેમ સંકળાયેલું એક વ્યક્તિત્વ પૂજ્યશ્રીના ગુરુદેવશ્રીને રાત્રે સ્વપ્ન આવ્યું કે એક હાથી પોતાના એટલે પૂ. આ. શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ. અનેક બે મદનિયાને લઈ પોતાની પાસે આવી રહ્યો છે અને સાચે જ વિશેષતાઓ ધરાવતા પૂજ્યશ્રીના જીવનની એક વિશેષતા તો સ્વપ્નમાં થયેલ સૂચન પ્રમાણે બાબુભાઈ પોતાનાં બે સંતાનો વિરલાતિવિરલ વિશેષણ પામી જાય એવી છે. એ છે આજીવન સાથે દીક્ષા લેવા પૂજ્યશ્રી પાસે આવ્યા. તેથી પૂજ્યશ્રીએ દીક્ષા અંતેવાસિત્વ. દીક્ષાગ્રહણથી માંડીને પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવનાં સમયે બાબુભાઈનું નામ મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી પાડ્યું. દેહદિલની સાથે પડછાયાની જેમ જ સંલગ્ન રહેવાની એવી કુંજર એટલે હાથી અને જેને બધે વિજય મળવાનો છે એવો સેવાવૃત્તિ' સ્વીકારી કે પૂ. ગુરુદેવશ્રીના સમાધિમૃત્યુની પળ સુધી હાથી એટલે “જયકુંજર'. જયકુંજર-હાથીનું વિસ્તૃત વર્ણન “શ્રી એ સેવાવ્રત અખંડ જ રહ્યું! ભગવતીસૂત્ર'માં આવે છે. સંયમી બન્યા બાદ શ્રી પૂજ્યશ્રીનું સંસારી વતન તારંગાની તળેટીમાં વસેલું જયકુંજરવિજયજી મહારાજ જ્ઞાન-ધ્યાનની સાધનામાં આગળ વાવસતલાસણા પાસેનું કોઠાસણા ગામ. ધંધાર્થે પ્રારંભમાં વધવા સાથે એવા ગુરુસમર્પિત બની ગયા કે, પોતાનાં સંતાનટાંકેદઘોટી (મહારાષ્ટ્ર) અને પછી વર્ષોથી નાસિકમાં સ્થિર શિષ્યોના ઘડતરની તમામ જવાબદારી પૂ. ગુરુદેવને સોંપીને થયેલા. પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૭૧ના પોષ વદ ૧ના ટાંકેદ ગુરુસેવાને જીવનમંત્ર બનાવ્યો. સં. ૨૦૧૧થી સં. ૨૦૩૮ સુધી Jain Education Intemational Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ આ મંત્ર તેઓશ્રીએ જીવની જેમ જાળવી જાણ્યો, જેના પ્રતાપે આજે પૂજ્યશ્રીના એ બંને શિષ્યો એક સિદ્ધહસ્ત લેખક તરીકે અને એક કુશળ પ્રવચનકાર તરીકે પૂ.આચાર્ય શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરિજી મહારાજ તથા પૂ. આચાર્ય શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મહારાજ તરીકે ગુરુદેવ સાથે જ રહી શાસનપ્રભાવના કરી રહ્યા છે. સમર્થ લેખક અને પ્રભાવક પ્રવચનકાર તરીકે પોતાનાં બે સંતાનશિષ્યો તૈયાર થઈ ગયેલ હોવા છતાં આ રીતની ગુરુસમર્પિતતાની ભાવના જોઈ, મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી મહારાજના વ્યક્તિત્વ અને યોગ્યતાથી પ્રેરાઈને, પૂ. ગુરુદેવના કાળધર્મ પછી, પૂ. દાદાગુરુદેવશ્રીએ, તેઓશ્રીને સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના પાલિતાણામાં ગણિપદથી અને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૪ના મુંબઈ, શ્રીપાલનગરમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. પ્રસન્ન વદન, સરળતા, સાદગી, ગુરુસમર્પણભાવ, અનેરું વાત્સલ્ય, અપૂર્વ સ્વાધ્યાયરસિકતા, નિરભિમાનીતા, નિઃસ્પૃહતા, ક્રિયારુચિ આદિ અનેકાનેક ગુણોથી હર્યુંભર્યું આદર્શ જીવન ધરાવતા પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા-આશિષપૂર્વક સં. ૨૦૪૬ના ફાગણ વદ ૧૧ના દિવસે મુંબઈ–ભૂલેશ્વરલાલબાગમાં આચાર્યપદે અભિષિક્ત થતાં આચાર્યશ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ નામે પ્રસિદ્ધ થયા. આચાર્ય બન્યા બાદ તેઓશ્રીના વરદ હસ્તે ચંચર-કોલ્હાપુર-કરાડ-પૂના ફાતિમા નગર-ઇચલકરજી-અમદાવાદ ગોતા-બિજાપુર શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય-વિજાપુર શ્રી મહાવીર સોસાયટી જિનાલય, ટોલીગંજ કલકત્તા-ભવાનીપુર કલકત્તા-ભોમિયાભવન શિખરજી ૧૦૮ પાર્શ્વનાથ પરમાત્મા-અષ્ટાપદ મંદિર, જૈન શ્વે. સોસાયટી શિખરજી-કુમારડીહ નૂતન મંદિર-ચંપાપુરી તીર્થ આદિ સ્થળોએ અંજનશલાકા સાથે પ્રતિષ્ઠા થયેલ. તેમજ નાસિક સુવિધિનાથ જિનાલય, ટાંકેદ સર્વોદય તીર્થ, મંદારદરા તીર્થ, ભાલુસણા, નરોલી મુનિસુવ્રત સ્વામી જિનાલય, પાવાપુરી નયામંદિર, પારસનાથ ઇસરી, કન્નાસગર. ચંપાપુરી તીર્થ, ભાગલપુર, લછવાડ-ક્ષત્રિયકુંડ તીર્થ-કાકંદી તીર્થ શ્રી રાજગૃહી તીર્થ આદિ કલ્યાણક ભૂમિઓમાં પ્રતિષ્ઠા થયેલ. આ સિવાય છ'રીપાલક સંઘો, ઉપધાન, ઉજમણા તથા અનેક દીક્ષાઓ થયેલ છે. કલ્યાણકભૂમિઓના જિર્ણોદ્ધારને આંખ સામે રાખી પૂજ્યશ્રીએ બે ચાતુર્માસ કલકત્તા ભવાનીપુર, એક ચાતુર્માસ શ્રી સમ્મેતશિખરજી તીર્થ, એક ચાતુર્માસ શ્રી રાજગૃહી તીર્થ તથા એક ચાતુર્માસ શ્રી પવાપુરી સમવસરણ તીર્થ કરી પાંચ Jain Education Intemational વિશ્વ અજાયબી : કલ્યાણકભૂમિઓનો જિર્ણોદ્ધાર કરાવેલ. જે ઉપકારની પાવન સ્મૃતિમાં પૂર્વભારતના છત્રીસ સંઘોએ ભેગા થઈ વિ.સં. ૨૦૩૪ શ્રાવણ વદ-૮ રવિવારના રોજ પાવાપુરી સમવસરણ તીર્થમાં ત્રિદિવસીય મહોત્સવપૂર્વક સુવર્ણાક્ષરી પ્રશસ્તિ પત્ર અર્પણ કરવાપૂર્વક પૂજ્યશ્રીને ‘પૂર્વભારત કલ્યાણક ભૂમિ તીર્થોદ્ધારક' પદવી એનાયત કરી હતી. પૂર્વભારત કલ્યાણકભૂમિ તીર્થોદ્ધારક સમર્થ શાસનપ્રભાવક સૂરિવરના ચરણે વંદના. સૌજન્ય : શ્રી મહેન્દ્રભાઈ જમનાદાસ દોશી, કલકત્તા ૫.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય નરચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ સંયમનિષ્ઠ મહાતપસ્વી પૂ. પંન્યાસશ્રી કાંતિવિજયજી ગણિવર્ય સ. ૨૦૧૧ની સાલમાં ખંભાત મુકામે ચાતુર્માસ બિરાજમાન હતા. હળવદનિવાસી સુશ્રાવક દીપચંદભાઈ (બાબુભાઈ)એ પોતાના નાના પુત્ર નગીનદાસને પૂ. પંન્યાસજી મ. પાસે અભ્યાસ માટે મૂક્યો. સ્વાધ્યાયરત અને ત્યાગવૈરાગ્યની મૂર્તિ સમા પૂ. પંન્યાસ મ. પાસે અભ્યાસ કરતાં કરતાં નગીનદાસને માત્ર જ્ઞાન જ નહીં, સાથોસાથ ઊછળતો વૈરાગ્ય પણ મળ્યો. સર્વવિરતિનો જોરદાર રાગ મળ્યો. સંયમના મનોરથ અદમ્ય બની રહ્યા. તેમણે પિતાશ્રીને ખંભાત બોલાવ્યા. દીક્ષા અપાવવા વિનંતી કરી અને ચારિત્ર ન મળે ત્યાં સુધી વર્ધમાનતપ ચાલુ રાખવાનો પોતાનો મનોરથ જણાવ્યો. પૂ. પંન્યાસજી મહારાજમાં મુમુક્ષુની યોગ્ય પરખ હતી. ત્યારબાદ બાબુભાઈએ નગીનદાસને પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ પાસે મૂક્યો. તેઓશ્રીએ પણ એ જ અભિપ્રાય આપ્યો. બાબુભાઈએ નગીનને પૂછ્યું, “તારે કોની પાસે દીક્ષા લેવી છે?” નગીને કહ્યું, “તમે જ્યાં અપાવો ત્યાં.’ પણ પછી તો પૂ. પંન્યાસશ્રી કાંતિવિજયજી મહારાજ પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. ભવ્યાત્મા નગીનભાઈ સંયમ અંગીકાર કરતાં પહેલાં સિદ્ધગિરિની યાત્રાએ ગયા. તેમના કુટુંબી રમણિકભાઈ (આયંબિલ ભવનના મુનીમ) ને ત્યાં ઊતર્યા. રમણિકભાઈએ નગીનને દીક્ષા ન લેવા ઘણું સમજાવ્યા. સાધુ સમુદાયમાં ક્વચિત્ બનતાં અનિચ્છનીય તત્ત્વો ઉઘાડાં કર્યાં. નગીને બધું સ્થિતપ્રજ્ઞની જેમ સાંભળી લીધું. પોતાના કહેવાથી કશી જ અસર નહીં થાય એમ જાણીને અંતે રમણિકલાલે પૂછ્યું, “તમે કોની પાસે દીક્ષા લેવાના છો?'' ત્યારે નગીનભાઈએ મૌન Page #543 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૩૧ તોડ્યું અને પોતાના પૂજનીય ગુરુદેવશ્રીનું નામ લીધું. આ મહોદયસૂરીશ્વરજી મહારાજાની શુભાશાથી સૌજન્યમૂર્તિ પુણ્યપુરુષનું નામ સાંભળતાં જ રમણિકભાઈની વાણીએ વળાંક તપસ્વીરત્ન પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય લીધો. તેઓશ્રી પાસે દીક્ષા લેવી હોય તો ખુશીથી લો. તેઓશ્રી વિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજાએ તેઓશ્રીજીને જૈનશાસનના મહાતપસ્વી અને નિર્મલ સંયમી મહાત્મા છે. નગીને કહ્યું કે, તૃતીયપદે–આચાર્યપદે આરૂઢ કર્યા. ત્યારબાદ અનેક પ્રકારે સમુદાય ઉત્તમ છે, માટે જ મેં તેઓશ્રીને પસંદ કર્યા છે.” આ શાસનની પ્રભાવના કરતાં કરતાં અનેક જીવોને પ્રભુશાસનમાં સર્વ પૂ. પંન્યાસજી મહારાજના ઉત્કૃષ્ટ સંયમજીવનનો પ્રતાપ છે. જોડવાપૂર્વક સ્વજીવનને ધન્ય બનાવીને સાધુ-જીવનની શોભા - પૂ. પં. શ્રી કાંતિવિજયજી મહારાજને સંયમ અંગેની વધારી રહ્યા છે. કોટિશ: વંદન હજો એ પૂજ્યવરને! કોઈપણ ખામી બિલકુલ ગમતી નહીં. પ્રજ્ઞાપનીયજીવોને પ.પૂ. આચાર્યશ્રી સિંહસેનસૂરિજી મહારાજ અવસરે સારણાં–વારણાં કરી તે ખામી દૂર કરાવતા. પોતાના જીવનમાં એ ખામીઓ માટે સતત આંતર નિરીક્ષણ કર્યા કરતા. પૂ.આ. શ્રી સિંહસેનસૂરિજી મહારાજનો જન્મ તા. ૨૦ખામી દેખાય ત્યાં તેને દૂર કરવાનો પ્રયત્ન કરતા. ક્યારેક ૧-૪૨ના રોજ અમદાવાદ સાબરમતીના પ્રતિષ્ઠિત આગેવાન શારીરિક સંયોગને વશ ખામી દૂર ન થાય તો પારાવાર સુશ્રાવક શ્રી પોપટલાલ મગનલાલને ત્યાં, તેમનાં ધર્મપરાયણ પશ્ચાત્તાપ કરતા. દરેક મુમુક્ષુની જેમ નગીન માટે પણ એમ જ પત્ની હીરબહેનની કુક્ષિએ થયો. તેમનું જન્મનામ શશિકાંત હતું. બન્યું. પૂ. પંન્યાસજી મહારાજે તેને પોતાનો શિષ્ય કરવાની શશિકાંતનો ઉછેર સુખસમૃદ્ધિ વચ્ચે થવા સાથે એટલા જ ઉચ્ચ અનિચ્છા દર્શાવી. ત્યારે નગીનની અને તેના માતાપિતાની સંસ્કારી વાતાવરણમાં થયો. વ્યાવહારિક ઉચ્ચ અભ્યાસ ભાવના એક જ હતી કે આપનો જ શિષ્ય બનાવવો અંતે પૂ. સંપાદન કરવા સાથે ધાર્મિક અભ્યાસ પણ ઘણો સારો કર્યો. પંન્યાસજી મહારાજશ્રીએ હા પાડી અને નગીનને મનમયૂર ધર્મભાવના પ્રબળ હોવાથી પૂ. શ્રમણભગવંતોનો સમાગમ થતો નાચી ઊઠ્યો અને બાબુભાઈ જીત્યા. નગીનભાઈ જીત્યા અને રહ્યો અને વૈરાગ્યભાવ પ્રબળ બનવા લાગ્યો અને એક દિવસ, સં. ૨૦૧૩ના માગસર સુદ ૧૧ના મૌન એકાદશીના પાવન ૨૬ વર્ષની વયે, તેમની એ ભાવના સાકાર બની. સં. દિવસે, હળવદના આંગણે ભવ્ય મહોત્સવપૂર્વક અનેરા ૨૦૨૪ના વૈશાખ સુદ ૬ને દિવસે અમદાવાદ-સાબરમતીમાં ઉછરંગથી ૧૯ વર્ષની યુવાનવયે નગીનદાસ દીક્ષિત થઈને પરમ ગીતાર્થ પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિપટ્ટધર પૂ. આ.ભ. મુનિશ્રી નરચંદ્રવિજયજી મ. બન્યા. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા પૂ. પંન્યાસજી મહારાજને એક જમણો હાથ મળી ગયો. અંગીકાર કરી, પ્રખર પ્રવચનકાર પૂ. આ. શ્રી વિનીત, સમર્પિત, ત્યાગી, તપસ્વી, પ્રજ્ઞાપનીય અને સદા વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે જાહેર થઈ આનંદી ભક્તશિષ્ય મળી ગયો. આ સાધકશિષ્ય પૂ. મુનિશ્રી સિંહસેનસૂરિવિજયજી નામ પામ્યા. એ જ વર્ષે અષાઢ પંન્યાસજીની સાધનામાં નોધપાત્ર સહયોગ આપ્યો. પૂ. સુદ ૧૦ને દિવસે તેમની વડી દીક્ષા પૂ. આ. ભ. શ્રી પંન્યાસજી શ્રી કાંતિવિજયજી મહારાજ ભાવદયાના ભંડાર અને | વિજયઉદયસૂરીશ્વરજી મ.સા.ના વરદહસ્તે થઈ. સંયમનિષ્ઠ તેઓશ્રીજી વિ. સ. ૨૦૨૧ ભા. વ. ૩–ના પાટણ જ્ઞાનસંપાદનની તીવ્ર રૂચિ અને તેજસ્વી બુદ્ધિના કારણે મુકામે કાળધર્મ પામ્યા બાદ સુવિશાલ ગચ્છાધિપતિ દીક્ષા બાદ તેઓશ્રી સંયમની ઉત્કૃષ્ટ સાધના અને ધર્મશાસ્ત્રના આશ્રિતગણ પરમ હિતચિંતક સ્વનામ ધન્ય પૂજ્યપાદ ઊંડા અભ્યાસમાં એકાગ્ર બની ગયા. પૂજ્ય ગુરુદેવના સાંનિધ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની અને કૃપાબળે તેમને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું સહજ જ્ઞાન પ્રાપ્ત પાવન નિશ્રામાં તપ, જ્ઞાન, સંયમ, વૈયાવચ્ચ જેવા સાધુજીવનના થયું. વ્યાકરણ, ન્યાય, તર્ક, સાહિત્ય, આગમ આદિમાં પારંગત સર્વોત્તમ ગુણોનો ક્રમશઃ વિકાસ સાધતાંસાધતાં તેઓશ્રીને બન્યા. તેઓશ્રીની યોગ્યતા જાણી સં. ૨૦૪ ના કારતક વદ સુવિશાલગચ્છાધિપતિશ્રીજીએ પોતાના જ વરદ્ હસ્તે વિ. સં. ૧૦ના દિવસે ગણિ પદથી અને સં. ૨૦૪૬ના વૈશાખ સુદ ૬ના ૨૦૪૭ના માગશર વદ ૯ના શુભ દિને ગણિ–પંન્યાસ અને તે દિવસે પંન્યાસ પદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસશ્રી જ વર્ષના વૈશાખ સુદ ૬ના શુભ દિને અમદાવાદ મુકામે સિંહસેનવિજયજી મહારાજ ધર્મશાસ્ત્રોના ઊંડા જાણકાર અને ઉપાધ્યાય પદે આરૂઢ કર્યા અને સુવિશાલગચ્છાધિપતિ કુશળ વ્યાખ્યાનકાર પણ છે. પૂ. ગુરુદેવશ્રી વિજયભેરુપ્રભવાત્સલ્યમહોદધિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય સૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ઊજવાતાં તપારાધનાનાં Jain Education Intemational Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ વિશ્વ અજાયબી : અને ધર્મપ્રભાવનાનાં અનેકવિધ કાર્યોમાં તેઓશ્રી રસપૂર્વક સારો લઈ રસિકલાલ નામ ધારણ કર્યું. માતા-પિતાના સુસંસ્કારોથી એવો ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને પૂજ્યશ્રી દ્વારા વાસિત ઘરમાં બાલ્યકાળથી ધાર્મિક સંસ્કારોથી ધર્મમય જીવન નવપદજીની શાશ્વતી ઓળીની સામુદાયિક આરાધના વખતે અને વ્યવહારિક અભ્યાસ પૂર્ણ કરી યૌવનના ઉંબરે આવ્યા ત્યાં આરાધકોમાં ધર્મજ્ઞાન ખીલવવા પરીક્ષાદિનું સુંદર આયોજન સંસારી સગપણનો ત્યાગ કરી પ.પૂ. મુનિરાજ શ્રી વર્ષોથી થતું આવ્યું છે. પૂ. પંન્યાસશ્રી વિનય-વિવેક–વૈયાવચ્ચે ગુણરત્નવિજયજી મ.સા.ના સંપર્કમાં આવતા સંયમની ભાવના આદિ ગુણોથી સુસંપન્ન છે, સ્વભાવે શાંત અને સૌમ્ય છે, પ્રગટ થઈ. ૨૦૩૪ના માગશર સુદ ૬ના દિવસે ૮ હજારની સ્વાધ્યાયશીલતા એ એમના સંયમજીવનનો વિશેષ ગુણ છે. માનવ મેદની વચ્ચે સર્વપ્રથમ આબૂગોડ ક્ષેત્રમાં પ.પૂ. પંન્યાસ જ્ઞાનની પ્રાપ્તિ અને પ્રસાર માટે તેઓશ્રી સદાય તત્પર રહે છે. શ્રી હિિવજયજી મ. અને મુનિરાજ શ્રી ગુણરત્નવિજયજી મ. સ્વ–પર કલ્યાણના માર્ગે તેઓશ્રી ચારિત્રધર્મને ઉત્તરોત્તર (હાલ આચાર્ય) આદિ વિશાળ સાધુ-સાધ્વીજી મ.સા.ની અજવાળી રહ્યા છે. પૂજ્યશ્રીને વિ.સં. ૨૦૫૨, જેઠ સુદ ૩ના નિશ્રામાં દીક્ષા લઈ રસિકલાલમાંથી મુનિ શ્રી રવિરત્નવિજયજી ઉપાધ્યાય પદ-પ્રદાન અને જેઠ સુદ-૬ના ગુરુ-પુષ્યામૃત મ.સા. બની મુનિ શ્રી ગુણરત્નવિજયજી મ.સા.ના શિષ્ય બન્યા. સિદ્ધિયોગમાં આચાર્ય પદ-પ્રદાન પૂ. આ.ભ. શ્રી વિજય- સંયમજીવનની વિશુદ્ધ આરાધના જ્ઞાનધ્યાનમાં મસ્ત બની પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે થયેલ. પૂજ્યશ્રી તથા સંસ્કૃત-પ્રાકૃત આગમ અને છેદસૂત્રોનું અધ્યયન કર્યું. આવશ્યક તેઓશ્રીના ગુરુબંધુઓની પ્રેરણાથી અમદાવાદ-પાલિતાણા ક્રિયા અને ગુરુસેવા માંડલીનું સફળ સંચાલન તપ ત્યાગની સાથે હાઇ-વે રોડ ટચ (૧૨ વીઘા જમીન) ખડોલ મુકામે પૂ. બધી જ ક્રિયામાં કુશળ બન્યા જેને સેવન્થ સેન્સ કહી શકાય. ગુરુમહારાજશ્રીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે શ્રી નેમિ-ઉદય-મેરુ તેવી બાબત તેમનામાં છે જેના કારણે તેમના દ્વારા માર્ગદર્શન વિહારધામનું કાર્ય ઝડપથી આગળ ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીના પામતા, પ્રત્યેક અનુષ્ઠાનોને જોતા જ ખ્યાલ આવી જાય. ઓલી, વરદ્ હસ્તે શાસનપ્રભાવનાનાં કાર્યો સુસંપન્ન થતાં રહો એ જ ઉપધાન, અંજનશલાકા, પ્રતિષ્ઠા હોય કે સામુહિક અનુષ્ઠાનોમાં શુભકામના સાથે પૂજ્યશ્રીનાં ચરણારવિંદે કોટિશ: વંદના! આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સાના દરેક અનુષ્ઠાનોમાં સાથે સૌજન્ય : શ્રી શાંતિનગર છે. મૂ. જૈન સંઘ, અમદાવાદ તરફથી : જ રહી વિશુદ્ધ ક્રિયા દ્વારા અનેકોના જીવન આરાધનાના ભાવોથી જોડ્યો. અનેકો ઉપધાન અને છેલ્લા ૨૧મી સદીના પ.પૂ. આચાર્યદિવા ૧૭00 આરાધકોને શંખેશ્વરજી મહાતીર્થમાં ક્રિયા કરાવી શ્રી રવિરત્નસૂરીશ્વરજી મ.સા. અજોડ ઉત્સાહ વધાર્યો. સમતાસધક પૂજ્યશ્રી પોતે જાતે જ રાજસ્થાનની અરાવલી દરેક ક્રિયામાં અપ્રમત્તપણે હાજરી સાથે નિર્દોષ જીવન, (અર્બુદ) ગિરિમાળાની ઉગ્રવિહારો છતાં વર્ધમાન તપની ૭૫ જેટલી ઓલી ૩૦-૩૫ નજીકમાં જ્યાં પ્રાચીન કિ.મી. લાંબા લાંબા વિહાર દરમ્યાન કરી છે. ઘણી વખત તો જીરાવલા, મીરપુર, મુંગથલા પાણી ને રોટલી અને કોઈક વખત નિર્દોષ રોટલી પણ લૂખી અને અર્વાચીન ભેરુતારક, ન મળે તો કાચા પીંઆ ગર્ભપાનીમાં પલાળી વાપરે છે. તપ પાવાપુરી તીર્થધામ આવેલા છે. ત્યાગની તિતિક્ષામૂર્તિ સાથે સામુહિક અનુષ્ઠાનો જેમકે ૧૮૦૦ તથા વસ્તુપાલ અને તેજપાલની અઠ્ઠમ તપ ભૈરુતારક તીર્થમાં ૧૫00 ઓળી આદિમાં નિશ્રા ચંદ્રાવતી નગરીના નજીક પ્રદાન કરી. પ્રખર પ્રવચન સાથે લોકોને ધર્મમાં જોડ્યા અને સિરોહી જિલ્લાનું સિરોડી ગાંવ રાજસ્થાન, મેવાડ, ગુજરાતમાં પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઓળી, ત્યાં સંપ્રતિકાલીન શ્રી સિરોડીયા ઉપધાનતપ ૬ પૌષધધારિ છે:રિપાલક સંઘ જે માસ્ટરી કહેવાય પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન દેરાસર છે જૈનોની ૨00 ઘરોની તેમની પ્રેરણાથી નિકલ્યા પોતાના જીવનમાં કરેલ વિશિષ્ટ વસ્તીવાળા ગામમાં દેવ-ગુરુ-ધર્મમાં નિષ્ઠાવાળા સુશ્રાવક વીરચંદ આરાધના તપ = ૭૫ જેટલી વર્ધમાનતપની ઓલી, માસક્ષમણ, ધુડાજી પરિવાર માં માતુશ્રી લેહરીબાઈની કુક્ષિએ ૨૦૧૫ ૧૬ ઉપવાસ, ૧૫ ઉપવાસ, ૧૧-૧૦-૯ ઉપવાસ અનેક અષાઢી સુદ ૯ મંગળવાર તા. ૧૪-૭-પ૯ મધ્ય રાત્રિએ જન્મ અટ્ટાઇ, ૧૨૫ અટ્ટમ તપ, ૫ નવાણું યાત્રા, ૭ ચઉવિહાર છઠ્ઠ કરી ૭-૮-૧૦ યાત્રા, નવપદજીની એક ઘાણની ઓળી સાથે Jain Education Intemational For Private & Personal use only Page #545 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૩૩ ૩૨ વર્ષથી એકાસણાનો તપ નિત્ય ચાલું છે. દીક્ષા સિધીઓ આચાર્યપદવી : ૨૦૬૫ માગશર સુદ ૩, રવિવાર તા. ૩૦જ્યાંસુધી પંન્યાસ પદવી નથી ત્યાંસુધી ૧૨ મહિને ૧ જ વખત ૧૧-૦૯ (સુરત, ગુજરાત) કાપ કાઢતા હતા. અત્યારે આચાર્ય થયા છતાં ૧૫-૨૦ દિવસે છિએ સંપદા . પ . છતા ૧૫-૨૦ દિવસ શિષ્ય સંપદા : ૫, ૬ પૌષધધારિ, છ'રિ પાલક સંઘના પ્રેરક કાપ જ કાઢે. અલ્પપધિ સંથારો ઉત્તપટ્ટી સિવાય વધારે ઉપકરણ પરિવારમાંથી દીક્ષિત : પં. શ્રી વૈરાગ્યરત્નવિજયજી ગણિ નહીં, ગમે તેવો શિયાળો હોય કે આબૂ-૨ ડિગ્રી ઠંડી હોય તો પણ એક જ કાંબલી વાપરે છે કયારે ધાબળા (બ્લેન્કેટ) | (સાંસારિક નાનાભાઈ) વાપરતા નથી. સુકલકડી કાયા છતાં મનોબળ જબરદસ્ત છે મુનિશ્રી જયેશરનવિજયજી મ.સા. (સાંસારિક મોટાભાઈ) એવા મહા તપસ્વી, ગુરુ ભગવંતના પોતાના પરિવારમાંથી પણ સાધ્વી શ્રી વિરલરેખાશ્રીજી મ. (સાંસારિક નાના બહેન) ૨ ભાઈઓ, ૧ એને દીક્ષા લીધી છે. પ્રથમ દીક્ષા થયા બાદ ગુરુ નામ : પ.પૂ.દીક્ષા દાનેશ્વરી આચાર્યદેવશ્રી બાદ સિરોડીમાં ૩૩ દીક્ષાઓ આજ લગી થઈ છે. સુયોગ્યતા ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. પ્રાપ્ત કરી વડીલોના આશીર્વાદ સાથે અનુક્રમે ગણિ, પંન્યાસ અને આચાર્યપદવી ૨૦૬૫ માગશર સુદ ૩ના દિવસે ૧૫ અધ્યયન : સંસ્કૃત, પ્રાકૃત, આગમ અને છેદસૂત્રો, પ્રવચનકાર હજારની મેદની વચ્ચે સુરતમાં ૩ સામુહિક આચાર્યપદવી વખતે અને અનેક પુસ્તકોનું સંપાદન અને લેખન. પ્રાપ્ત કરી છે. પૂજ્યશ્રી આબૂગોડ ધરતીનું જાણે એક રત્ન છે. સૌજન્ય : સંઘવી દીપચંદજી વીરચંદજી હઃ સંઘવી સેજમલ, સાહિત્ય સર્જનમાં પણ સૂરિપ્રેમ સ્વાધ્યાયશ્રેણિ ૫, છગનલાલ, રાજેન્દ્રકુમાર, કુમારપાળ, અનુજ, શ્રીપાલ, વિનય, સજઝાયમાળા ભાગ-૧-૨ અને ‘આ છે પાલિતાણા' આદિ ૨૦ જિનેશ, વંશ આદિ સમસ્ત પાગગૌત્ર ચૌહાન પરિવાર વેલાંગરી જેટલા પુસ્તકોના લેખન સંપાદન કરેલ છે. (રાજ.) હાલ દાવણગિરિ (કર્ણાટક): શ્રી પ્રેમ-ભુવનભાનુ-જિતેન્દ્ર-ગુણરત્નસૂરીશ્વરજી ગુરુ કૃપાપાત્ર, તપાગચ્છીય પ્રવચન પ્રભાવક મ.સા.ના શિષ્ય પૂ. આચાર્ય શ્રી રવિરત્નસૂરીશ્વરજી મ.સા.નો પૂજ્ય આચાર્ય સંક્ષિપ્તપરિચય શ્રી રાશિમરત્નસૂરીશ્વરજી મ.સા. (પૂજ્યશ્રીનો તવારીખથી સંક્ષિપ્ત પરિચય) પ્રભુ મહાવીરનું વિચરણ જન્મ : વિ.સં. ૨૦૧૫ અષાડ સુદ ૯ મંગળ ૧૪-૭-૫૯ મભૂમિના જે પ્રદેશમાં થયું ત્યાં જન્મ સ્થળ : સિરોડી (રાજ) નામ : રસિકલાલ આજે પ્રભુવીરના અનેક તીર્થો પિતા : વીરચંદ ધુડાજી. માતા : લેહરીબહેન છે. નાણા, દિયાણ, નાંદિયા, જીવિતસ્વામી વાંદિયા.... દીક્ષા : ૨૦૩૪ માગશર સુદી ૬ ગુરુવાર તા. ૧૪-૧૨-૭૭ નંદિવર્ધન રાજાના નામથી સિરોડી (રાજ.). નાદિયા વસ્યું...સિદ્ધાર્થરાજાના વડી દીક્ષા : ૨૦૩૪ પોષ વદ ૭ મંગળ તા. ૩૧-૧-૭૮ નામથી સિદ્ધરથ રોહીડા (રાજ.) વસ્યું...કાનમાંથી ખીલા કાઢવામાં ગણિપદવી : ૨૦૫૩ કારતક વદ ૯ મંગળ તા, ૪-૧૨-૯૬, આવ્યા ત્યાં બામણવાડા તીર્થ અમદાવાદ વસ્યું...એની બાજુમાં જ બે કિ.મી.ના અંતરે પ્રભુવીરના (ભુવનભાનુ સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ, અમદાવાદ, નામથી વીરવાડા વસેલું છે. પ્રભુ મહાવીરનું વિશાલ જિનાલય | ગુજરાત) ગામ બહાર આવેલું છે. આ જિનાલયને વર્ધમાન વિધા સાધનાપીઠ તરીકે પણ ઓળખી શકાય છે. કારણ કે અહીં પંન્યાસ પદવી : ૨૦૫૫ ફાગણ વદ ૩, શુક્રવાર તા. પ-૩- અનેક સાધક મનિઓએ શ્રી વર્ધમાન વિદ્યાની સાધના કરેલી ૯૯ (ભિલડી તીર્થ, ગુજરાત) Jain Education Interational Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ વિશ્વ અજાયબી. : સાંભળવા પ્રમાણે આ ગામમાં તરોજી અને માધોજી | રાખી છે. માં! તારી ભાવનાને હું પૂરી કરીશ! નામના બે સગાભાઈઓ જિનશાસનના ઉપાસક સુશ્રાવકો માં દીકરાના આ સંવાદથી પાયો રચાયો... હતા. શ્રી મહાવીર સ્વામી જિનાલયની ઉત્તમ વ્યવસ્થા, પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૮ વર્ષની ઉંમરે જવાનું થયું. સારસંભાલ અને સુંદર ઉપાસના કરતાં હતાં. સાંભળવા પ્રમાણે કોક અગમ્ય કારણસર આ બન્ને ભાઈઓએ ગામ છોડવાનો નારકી ચિત્રાવલી જોઈ ભવનો ભય લાગ્યો. સંયમની નિર્ધાર કર્યો. તરોજી વાગરા બાજુ જઈને વસ્યા એમના સંતાનો તાલાવેલી જાગી. ૧૨ વર્ષની ઉંમરે વિશાખાપટ્ટનમથી તરાણી કહેવાયા. માધોજી માલવાડા આદિમાં ગયા અને તેઓ તખતગઢ મોટાભાઈના લગ્નપ્રસંગે જવાનું થયું–ત્યાં માધાણી કહેવાયા. એટલે તરાણી અને માધાણી ભાઈઓ થયા. જોગાનુજોગ પૂજ્ય ગુરુદેવ શ્રી ગુણરત્નસૂરિજી મ. (ત્યારે તરાણી શ્રી છોગાજી સેનાજી વ્યવસાયાર્થે પોતાના ભાઈઓ મનિશ્રી) નું ચાતુર્માસ હતું. વિહાર વખતે ઘરથી ભાગીને સાથે કર્નાટકમાં બસવન ભાગેવાડી જઈ વસ્યા. ગચ્છાધિપતિ નીકળ્યા ત્યારે શાસનદેવની જાણે સહાય હોય તેમ કોઈ સફેદ આ. શ્રી હેમેન્દ્રસૂરીશ્વરજી મ. સા. તરાણી પરિવારથી બસવન વસ્તુ તેમને રસ્તો દોરતી જાય-નાની ઉંમર આંધથી આવેલું ભાગેવાડીથી દીક્ષિત થયા. શ્રી છોગાજીના પુત્ર શ્રી પુખરાજજી બાલક જંગલની વાટે સંયમના ભાવ સાથે એકલો હાલ્યો વ્યવસાયાર્થે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સ્થિર થઈ જાય-ગુરુ સંગે રહી ૧૦ દિવસમાં બે પ્રતિક્રમણ બે ‘જૈનબ્રધર્સ' નામથી વ્યવસાય શરૂ કર્યો. ધર્મપત્ની ફૂલવંતીદેવી સામાયિક! પારસમણિનો સ્પર્શ થયો. લોઢું સોનું બની ગયું. ખૂબ જ સંસ્કારી કુટુંબના હતા. એમના બે સગા ભાઈઓ સાથે રહ્યા, ઘરે લગ્નપ્રસંગે ૧૨ વર્ષના રમેશની કસોટી દીક્ષિત થઈ આ. શ્રી જિતેન્દ્રસૂરિજી મ. સા., આ. શ્રી આવી છતાં મક્કમ રહી ચાંદરાઈમાં લગ્ન મંડપના સ્થળના ગુણરત્નસૂરિજી મ. સા. રૂપે શાસનનાં નભોમંડળમાં ચમકી જ મુખ્ય અવરજવરના માર્ગે લાઈટો બંધ કરાવી પ્રતિક્રમણ રહ્યાં છે. તેમને દીક્ષા માટે ઘરથી ભાગી જવાનો પુરુષાર્થ કર્યો કર્યું. વગર ઇચ્છાએ લગ્નમાં આવ્યા ને રાત્રે ખાવાની વાત પણ પરિવારવાળા પાછા લઈ આવી લગ્ન કરાવી દીધા. લગ્ન આવી તો ત્યાંથી ભાગીને ગુરુ પાસે જતા રહ્યા. સંવત પછી પુખરાજભાઈને સંયમ લેવાના કોડ જાગ્યા. પરંતુ ૨૦૩૪ ફાગણ વદ ૧0 ૨-૪-૧૯૭૮ રવિવારે ૧૪ વર્ષની કર્મસંજોગે નીકળી ન શક્યા. સંતાનોમાં પાંચ પુત્ર સંપત, ઉંમરે તખતગઢમાં દીક્ષા થઈ. દીક્ષા પ્રસંગે તખતગઢના મુખિયા કિશોર, રમેશ, મુકેશ, સુરેશ અને બે પુત્રી પુષ્પા અને પ્રમીલા શ્રી કેસરીમલ જાડાના કહેવા પ્રમાણે ઘણા સમયથી સુકાયેલ હતા. એમાં ત્રીજા પુત્ર રમેશનો ભાગ્યોદય થયો. બગીચો લીલોછમ થઈ ગયો. ફૂલવાડીમાં ફૂલો લાગ્યા જે શુભ માનીતા સંકેત હતા. એક ચમત્કાર હતો. સં. ૨૦૩૪ વૈશાખ સુદ ૫ ના પં. શ્રી ભદ્રંકર વિ. આ. શ્રી બાલકનો જન્મ સં. ૨૦૨૦ ફાગણ વદ ૭ મંગળવાર મુક્તિચંદ્રસૂરિજી, આ. શ્રી રાજતિલકસૂરિજી મ. સા., આ. ૪-૨-૧૯૬૪ સ્વાતિ-૧ વિશાખાપટ્ટનમમાં થયો તે સમયે જોશી શ્રી કલાપૂર્ણસૂરિજી મ. ના હાથે પિંડવાડામાં વડી દીક્ષા થઈ. ઉવાચ-આ બાલકના શરીર પર કુદરતી જનોઈ અંકિત છે. આ સંસ્કૃત બે બુક પાંચ મહાકાવ્ય ૧ લાખ શ્લોકપ્રમાણ સંસ્કૃતબાલક પૂર્વ જન્મમાં પંડિત હોવો જોઈએ. આ જન્મમાં તમારા પ્રાકૃત વાંચન, પૂ. મોક્ષરત્ન વિ. પાસે થયું. પૂ. મુનિશ્રી ઘરમાં નહીં રહે... દર્શનરન વિ. મુનિશ્રી વિમલરત્ન વિ. પાસે વ્યાકરણ, મામાં સરદારમલ ઉવાચ–આ બાલક દીક્ષા લેશે. વિદ્યાગુરુશ્રી મોક્ષરત્ન વિ. મ. પાસે ૭ વર્ષ નવ્ય-ન્યાયનાના હીરાચંદ ઉવાચ–બેટા! મેં તારા મામા તત્ત્વચિંતામણિ(સંપૂર્ણ) માથુરી-જાગદીશી-ગાદાધરી ચાર ગણેશમલની દીક્ષામાં અજ્ઞાનતાના કારણે ઘણો અંતરાય કર્યો. તખ્તાલોક, દર્શનાદિ વિષયોના ૪૦૦ ગ્રંથોનો વિસ્તૃત એ તો દઢ રહ્યાં અને દીક્ષા લીધી અને સુંદર આરાધના કરી અભ્યાસ કર્યો. પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ઉપશમનાકરણ કરી રહ્યા છે. પણ હું તને કહું છું લેવા જેવી તો દીક્ષા જ છે. પૂજ્યશ્રી રચિત ઉદય સામિત્ત ગ્રંથનું સંશોધન કરી તૈયાર માં! તૂ દહી કેમ નથી ખાતી? બેટા મારે બાધા છે. કર્યું. કવિત્વશક્તિ અને તર્કશક્તિનો ઉપયોગ કરી દરરોજ દીક્ષાની ભાવના હતી પણ ન લઈ શકી માટે દહીની બાધા ગુરુભક્તિ નિમિત્તે દર્શન શાસ્ત્રની ચર્ચાઓ સાથે એક નવો Jain Education Intemational ucation Intermational Page #547 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૫૩૫ શ્લોક લખવાનો નિયમ રાખ્યો. હજારો શ્લોકો રચ્યા. (૬) મુનિ મોક્ષાંગરત્ન વિ. (૨૧) મુનિ ગીતાર્થરત્ન વિ. અભાવવાદ તત્ત્વાલોકની રચના કરી. “ન મ’ બે વર્ણના (૭) મુનિ મતિરત્ન વિ. (૨૨) મુનિ તીર્થરત્ન વિ. આધારે દ્વિવર્ણસ્તુતિરમયઃ નામનો નાનકડો ચિત્તને ચમત્કૃત (૮) મુનિ જિનાંગરત્ન વિ. (૨૩) બાળમુનિહિતાર્થરન વિ. કરનારો ગ્રંથ રચ્યો. હિંદી ગુજરાતી અંગ્રેજીમાં ૫૪ પુસ્તકો લખ્યા. ગુડનાઈટ રાત્રિ પ્રવચનો લગભર એક લાખ નકલ, (૯) મુનિ સંભવરત્ન વિ. (૨૪) મુનિ ગણધરરત્ન વિ. જૈનમનોવિજ્ઞાન ૪૦ હજાર નકલ, ગુડલાઈફ ૪૦ હજાર (૧૦) મુનિ કૈવલ્યરત્ન વિ. (૨૫) મુનિ તપોરત્ન વિ. નકલ, બચાવો બચાવો ગર્ભપાત મહાપાપ ૫ લાખ નકલ, (૧૧) મુનિ દેવરત્ન વિ. (૨૬) બાળમુનિ તત્ત્વરત્ન વિ. ઐસી લાગી લગન હિં. ગુ. દોઢ લાખ નકલ આદિ સાહિત્ય . (૧૨) મુનિ સૌમ્યાંગરત્ન વિ. (૨૭) બાળમુનિ જ્ઞાનરત્ન વિ. રચના કરેલ. સં. ૨૦૫૩ કા. વ. ૯ના અમદાવાદ શ્રી (૧૩) મુનિ પૂર્ણરત્ન વિ. (૨૮) મુનિ આત્માર્થીરત્ન વિ. ભુવનભાનુસૂરિજી સ્મૃતિમાદર પ્રતિષ્ઠાના આતહાસિક (૧૪) મુનિ નીતિરત્ન વિ. (૨૯) મુનિ તત્ત્વાર્થરત્ન વિ. મહોત્સવમાં ગણિપદવી થઈ. પૂજ્યશ્રીની ભીલડીયા તીર્થમાં (૧૫) મુનિ કલ્યાણરત્ન વિ. (૩૦) મુનિ અજિતરત્ન વિ. સં. ૨૦૫૫ ફા. વ. ૩ તા. પ-૩-૯૯ના મંગલ દિને પંન્યાસ (૩૧)૭ વર્ષના બાળમુનિત્રિપદીરન વિ. પદવી થઈ. સુરત અઠવાલાઈન્સમાં સં. ૨૦૬૫ માગશર સુદ-૩ રવિવાર તા. ૩૦-૧૧-૦૯ના મંગલ દિવસે (૩૨) મુનિ વીકારરત્ન વિ. પૂજયશ્રીની આચાર્યપદવી થઈ. પદવી પ્રસંગે રેકોર્ડબ્રેક કેટલાક બાળમુનિઓ પ્રતિભાવંત અને તીવ્ર મેઘાવી ઉછાણીમાં પૂજ્યશ્રીના પરિવાર આદિએ અવિસ્મરણીય અને પણ છે. ઐતિહાસિક સંધો, ચૈત્રી ઓળી, ચાતુર્માસ, દીક્ષા સુંદર લાભ લીધેલ. પૂજ્યશ્રીના ૪૫ આગમ આદિના પ્રસંગો અને પ્રતિષ્ઠા પ્રસંગોમાં પૂજ્યશ્રીની તમામ જૈન અજૈન પ્રવચનો લગભગ દરેક ચાતુર્માસમાં યોજાય છે. રાત્રિ જીવોને પમાડનારી તમન્ના અદ્ભુત છે. પૂજ્યશ્રી ૧૨ ભાષાના પ્રવચનો અને યુવા શિબિરોમાં હજારો યુવાનોના જીવન જાણકાર છે. ૨૦ હજાર માનવમેદની વચ્ચે શ્રી ભુવનભાનુસૂરિ પરિવર્તન થયા છે. વિધિવિજ્ઞાન અને જૈન મનોવિજ્ઞાનના સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્યશ્રીએ સંસ્કૃતમાં પ્રવચન પ્રવચનો તો યુવાનોને ખુબ જ આકર્ષે છે. પૂજ્યશ્રી દીક્ષા આપ્યું. કોલેજોમાં અંગ્રેજીમાં પણ પ્રવચનો આપે છે. લીધી એ જ દિવસથી એટલે છેલ્લા ૩૨ વર્ષથી ગુરુનિશ્રામાં રામાયણ-મહાભારતો ઉપરના જાહેર પ્રવચનો અને આરાધના કરી રહ્યા છે. ગુરુકૃપા એ જ સંયમ સાધના છે, ચાલુ સાલે સ્કૂલોમાં પ્રવચનો આપી ૧૨ હજાર બાળકોને એવું તેમનું માનવું છે. જ્યાં ઝાડ ત્યાં છાયડો, ગુરુ ત્યાં ફટાકડાનો ત્યાગ કરાવ્યો. અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના બી. શિષ્ય આ એમનો જીવનનો મુદ્રાલેખ છે. પૂજ્ય ગુરુદેવશ્રીની એડ. કૉલેજ આદિમાં પણ સફળ પ્રવચનો થયા. અપરંપાર ગુરુકપાના પાત્ર બની પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં સંઘશાંતિ-એકતાના પ્રેમી પૂજ્યશ્રીના હાથે ગુરુદેવની દરેક ઐતિહાસિક આયોજનનું કુશળ માર્ગદર્શન કરે છે. કપાથી કેટલાક અસંભવ જેવા લાગતા કાર્યો સંભવ થયા. ગુરુની આશિષના બળે જ ૪૫ વર્ષની લઘુ વયે ૩૨ વર્ષના ૧. રાજીકાવાસ (રાજ.)માં સંપ કરાવી પ્રતિષ્ઠાની ઐતિહાસિક દીક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીના ૩૨ જેટલા શિષ્યો છે. જેઓ ઉછામણીઓ કરાવી. જ્ઞાનધ્યાન સ્વાધ્યાયમાં સદા રત રહે છે. ૨. શ્રી માલગાંવમાં ખૂબ જ મહેનત કરી એવું સુમેળભર્યું પૂજ્યશ્રીના શિષ્યો-પ્રશિષ્યો વાતાવરણ ઊભું કર્યું કે વર્ષોથી જે નાનકડું જિનાલય હતું એનો (૧) મુનિ હર્ષરત્ન વિ. (૧૬) મુનિ સમર્પિતરત્ન વિ. જીર્ણોદ્ધાર નક્કી થયો-વિરાટ જિનાલય થયું–રેકોર્ડબ્રેક (૨) મુનિ ભાનુરત્ન વિ. (૧૭) મુનિ ચારિત્રરત્ન વિ. ઉછામણીઓ સાથે પ્રતિષ્ઠા થઈ. (૩) મુનિ ચિરંતનરન વિ. (૧૮) મુનિ સિદ્ધાંતરત્ન વિ. ૩. જ્યાં લાખો યાત્રિકો પ્રતિવર્ષ આવે છે એવા પાવાપુરી (૪) મુનિ હીરરત્ન વિ. (૧૯) બાલમુનિ યશરન વિ. જીવમૈત્રીધામનું ખનનવિધાન પૂજ્યશ્રીની નિશ્રામાં થયું. પ્રથમ વાસક્ષેપ નાખવાનું સૌભાગ્ય મળ્યું. (૫) મુનિ જિતર વિ. (૨૦) બાલમુનિરમ્યાંગરત્ન વિ. Jain Education Intemational Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ વિશ્વ અજાયબી : ૪. લાખોના આસ્થાના ધામ અર્બુદગિરિની જૂની તળેટીમાં વાસુપૂજ્યસ્વામીનું જિનાલયનું નિર્માણ થયું. જેની પુણ્યસંઘવી ભેરુતારક ધામનું નિર્માણ, ખાતમુહૂર્ત શિલાન્યાસ, પ્રતિષ્ઠા-અંજનશલાકા મહાવદ ૧૦ તા. ૧૮-૨ઐતિહાસિક પ્રતિષ્ઠામાં સંપૂર્ણ માર્ગદર્શન.. ૨૦૦૯ના થઈ. ૫. ખીચાંદીમાં સુમેળ દ્વારા સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા. ૬. અમદાવાદ-વાસણા વિસ્તારમાં રેવા સંઘમાં બે માળનું સુરેન્દ્રનગરમાં સુંદર વાતાવરણ સજર્યું. ભવ્યાતિભવ્ય જિનાલય નિર્માણ પામી રહેલ છે. પૂજ્ય ગુરુદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની સચેરણા તથા ૭. શ્રી સુરત-અમરોલી નીલકંઠ રેસીડેન્સીમાં ભવ્ય જિનાલય પૂજ્ય પ્રવચન પ્રભાવક આ. ભ.શ્રી રસિમરત્નસૂરિશ્વરજી થશે. મ.સા.ના માર્ગદર્શનમાં થઈ રહેલ ઐતિહાસિક વિરલ ૮. સુરત-કતારગામમાં સુંદર શ્રી શત્રુંજય મહાતીર્થની ભવ્ય વિશિષ્ટ કાર્યો. રચના. ૧. અમદાવાદ-દિલ્લી નેશનલ હાઈવે નં. ૧૪ ઉપર સુમેરપુર માંસનિયંત, સેક્સ એજ્યુકેશન, ચેરીટીમાં ત્રીસ ટકા શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ હાઉસના વિશાલ પરિસરમાં ટેક્સ, અંધશ્રદ્ધા નિર્મૂલન એક્ટનું તાજુ સશોધન, બેગર્સ એક્ટ, અક્ષરધામ જેવું જૈનોનું એક વિરાટ જ્ઞાનતીર્થ આકાર લઈ રાત્રે અશ્લીલ પ્રદર્શન, નીલગાય હત્યા, તીર્થોને પર્યટન સ્થળમાં રહ્યું છે. “અભિનવ મહાવીરધામ” વચ્ચે પ૫ ફૂટ ઊંચું બદલવા, ભૃણ હત્યા, ઇનૂના મીટટેકનોલોજી કોર્સમાં, પશુ શ્રી પંચકલ્યાણક મંદિર થશે. જેમાં ૧OOટનની વિરાટ કાપવાની ડીગ્રીઓ આદિ ૧૨ મુદ્દાઓ વિષે ઠેર ઠેર જાહેર શિલામાંથી ઘડાયેલ વિશ્વની સહુથી ઊંચી પદ્માસની પ્રવચનો દ્વારા હજારો-લાખો વિરોધ પત્રો દિલ્લી મોકલવા, સપરિકર ૨૫ ફૂટ સપરિકર પદ્માસની પ્રભુ મહાવીરની રાત્રિ ભોજન મહાપાપ' એ જિનાજ્ઞાની રક્ષા માટે સૂરતમાં પ્રતિમા બિરાજમાન થશે. આજુબાજી ત્રણ દિશામાં બે જબરદસ્ત ઝુંબેશ ચલાવી રેકોર્ડસમ ૧૨૮ સંઘસમાજ દ્વારા માળની આર્ટ ગેલેરી થશે. જેમાં જૈન તત્ત્વજ્ઞાન- સમૂહ રાત્રિભોજનનો ત્યાગનો નિર્ણય કરાવ્યો, વિશ્વવ્યાપી નવકારવિજ્ઞાન, ભૂગોલ, ખગોલ, ધ્યાન, પ્રભુ મહાવીર સમૂહ રાત્રુભોજન બંધ અભિયાનનો શંખનાદ કર્યો. જીવનદર્શન, જૈન ઇતિહાસ, સ્વર્ગ-નરક આદિ અનેક અમદાવાદમાં પણ ઝુંબેશ ચાલુ કરી દીધી છે. લાખો જૈનો વિષયો શ્રેષ્ઠ કલાકારોના હાથે મોડેલો દ્વારા અત્યંત નિર્ણય કરશે. સત્યશિલ્ય તરીકે તેનો યશ તેઓ ગુરુદેવશ્રીને આકર્ષક રીતે રજૂ કરાશે. આપે છે. આ બધું ગુરુકૃપાથી જ બન્યું છે ને બનશે...મારું કશું ૨. નેશનલ હાઈવે નં. ૧૪ પર સુમેરપુરથી ૮ કિ.મી. સાંડેરાવ નથી. તરફ શ્રી મહાવીર વિહારધામ નેતરાનું સુંદર નિર્માણ પૂર્ણ સૌજન્ય : પૂ.સા.શ્રી જ્યોતિરેખાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી થયેલ છે. માલગામનિવાસી સંઘવી ભેરૂતારકધામના નિર્માતા ભરૂમલજી ૩. ને.હા. ૧૪ ઉપર શિવગંજ-સિરોહીની વચ્ચે પોસાલિયાથી હુકમીચંદજી બાફના પરિવાર હઃ સ્વ. તારાચંદબાઈ મોહનભાઈ લલિતભાઈ બીતાબેન, ભારતીબેન, ચંડાબેન તરફથી ૧ કિ.મી. દૂર શ્રી “શંખેશ્વર સુખધામ” નામનું વિરાટ તીર્થ પ.પૂ.આ. શ્રી ઉદયકીર્તિસૂરિજી મહારાજ ૪. જગજયવંત શ્રી જીરાવલાતીર્થના ૧૨ કિ.મી. દૂર ને.હા. પાટણના હાર્દસમા મધ્ય ભાગમાં રહેતા હતા એક ૧૪ ઉપર બે હજાર વર્ષ જુનું શ્રી વરમાણતીર્થનું સજ્જન વેપારી. નામ એમનું કાળીદાસભાઈ વીરચંદભાઈ જીર્ણોદ્ધારકાર્ય ચાલું છે. અત્યંત આકર્ષક કોતરણી સાથે સફેદ આરસમાં ત્રિશિખરી શ્રી મહાવીર જિન પ્રાસાદ એમનાં ધર્મપત્નીનું નામ રસીલાબહેન. નિર્માણ થશે. જેમાં શાસ્ત્રોક્ત બેનમૂન શિલ્પકલાનો સંગમ રસીલાબહેનની ધર્મપ્રીતિ અજોડ હતી. જિનશાસનમાં થશે. એમને અતૂટ શ્રદ્ધા. દરરોજ ચેત્યવંદના માટે મંદિરે જવાનું, ૫. રાજકોટ-આનંદનગરમાં અત્યંત આલાદક આરસમાં શ્રી ઉપાશ્રયે જઈને ગુરુભગવંતોને ભાવપૂર્વક વંદન કરવાનાં, Jain Education Intemational Page #549 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૩૭ ઉપવાસ અને એકટાણાં, અઠ્ઠમ તપ અને આયંબિલ......આ બધું તો એમના ધર્મમય જીવનના એક ભાગરૂપ હતું. સમય મળે ગુરુવાણીનું શ્રવણ કરવા જવાનું. તા. ૧૯-૪-૧૯૬૧નો એ શુભ દિવસ અને શુભ દિવસની એથી પણ શુભ ક્ષણે રસીલાબહેનની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. આજે અનેક પુસ્તકોનું માંગલ્યધર્મી સર્જન કરનાર, ‘ટર્નિંગ પોઇન્ટ’ જેવી પુસ્તક શ્રેણી દ્વારા માનવીગુણોનું ઋજુધર્મી પ્રસારણ કરનાર અને વ્યાખ્યાનની પાટ ઉપર પોતાની માર્મિક વેધક છતાં ધર્મચિંતનથી ભરી ભરી ઓજસભરી વાણી દ્વારા શ્રોતાઓને શ્રેયો માર્ગ બનાવનાર પ્રભાવક પ્રવચનકાર પૂ. આ. શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ સાહેબ. માની મમતા એમને મળી. લાગણીભર્યું માતૃત્વ એમને પ્રાપ્ત થયું. માણસ મોટો જરૂર થાય છે. એને મોટાઈ પણ મળે છે, પણ એ મોટાઈના મૂળમાં પડ્યું હોય છે એનું શૈશવ. મહાન પુરુષોના શૈશવની ચોક્કસ ક્ષણોમાં એમની મહાનતાના ચમકારો વર્તાતા જ હોય છે. - સાધુ વાણીમાં રહેલાં ચિંતન અને તત્ત્વજ્ઞાનનું એને આકર્ષણ. પાટણની શાળામાં ચાર ધોરણ પૂરાં કરી પાંચમામાં હતો ઉમેશ ત્યાં અજબ ઘટના બની ગઈ. પ્રશાંતમૂર્તિ આચાર્યભગવંત પૂ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મહારાજના પરિચયમાં એ આવ્યો. એમની જોશભરી પ્રભાવક વાણીએ ઉમેશના મનમાં અજબ સ્પંદનો જગાડ્યાં. છેવટે એ દિવસ પણ આવી પહોંચ્યો. એ શુભ દિવસે, માતા રસીલાબહેન અને સગાંવહાલાંની સંમતિ સાથે, સકળ સંઘની ઉપસ્થિતિમાં, ધર્મના જયજયકાર વચ્ચે અમદાવાદના સાબરમતી મુકામે માત્ર સાડા દસ વર્ષની વયે ઉમેશને પ્રશાંતમતિ આ. ભ. પૂ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ.સા. ના શિષ્ય તરીકે આચાર્ય ભગવંત સુબોધસાગર સૂરીશ્વરજી મહારાજાના વરદ્હસ્તે દીક્ષા આપવામાં આવી. એ દિવસ હતો તા. ૨૧-૧૧-૭૧નો. માગશર મહિનો હતો. અજવાળી ત્રીજનો શુભ દિવસ હતો. ઉમેશ કાળીદાસભાઈ શાહ બન્યા મુનિ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ. ઊજળું સાધુત્વ એમને હાથ લાગ્યું. બાલમુનિ ઉદયકીર્તિસાગર ગુરુની સાથે વિહારના માર્ગો પર ડગલાં માંડી રહ્યા. ગ્રંથોનું વાચન અને અવગાહન. ગ્રંથના એકેએક શબ્દને ઓળખવાનો. એના મર્મને જાણવાનો. દાદાગુરુના ગ્રંથો વંચાતા ગયા. ઊંડું ચિંતન થતું ગયું. ઉજાસ પ્રગટતો ગયો. તપ વધતું ગયું. ધ્યાન અવિરત ચાલુ ને વિજાપુરના શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન મંદિર ખાતે સંવત ૨૦૫ર ફાગણ સુદ-૩ના દિવસે સકળ સંઘની હાજરીમાં મુનિશ્રી ઉદયકીર્તિસાગરને ધામધૂમપૂર્વક પંન્યાસપદવીથી અલંકૃત કરવામાં આવ્યા. ઉમેશમાંથી ઉદયકીર્તિસાગર ને મુનિ ઉદયકીર્તિ સાગરમાંથી પંન્યાસ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ સાહેબ. આજ દિન સુધીમાં પંદરેક પુસ્તકોનું અર્પણ એમણે ગુજરાતી સાહિત્યનાં ચરણે કર્યું છે. આજથી વીસેક વર્ષ પૂર્વે એમણે કલમ ઉપાડી ને શરૂ થઈ ગઈ એમની સર્જનયાત્રા. જૈન ધર્મની જીવનવાચક કથાઓ એમની કલમ દ્વારા કંડારાતી ગઈ અને યુવાનવર્ગમાં આંદોલનો જગાવી ગઈ. વિ.સં. ૨૦૬૫ કારતક વદ-૧૧ તા. ૨૩-૧૧-૦૮ના રોજ તેઓશ્રીએ સકળ શ્રીસંઘની મનવમેદની વચ્ચે વિજાપુર શ્રીમદ્ બુદ્ધિસાગર જૈન સમાધિ મંદિર સંકુલ મધ્યે આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આચાર્ય શ્રી ઉદયકીર્તિસાગરસૂરિજી મહારાજે વર્ણવેલા પ્રસંગો પ્રેરણાના ધોધ સમાન છે. જેને જેટલું જોઈએ એટલું પ્રેરણાજળ લઈ શકે છે, પી શકે છે, સંતૃપ્ત થઈ શકે છે. આવા તો અનેક વિષયો આ ગ્રંથ શ્રેણીમાં આલેખાયા છે, જે વાંચનારના જીવનમાં પરમ ઉદ્યોતુ કરી દે છે! એમની પ્રાસાદિક અને પ્રવાહી વાકુધારા એમનાં વ્યાખ્યાનો સાંભળવાં એ પણ જીવનનો મહામૂલો લહાવો છે. પ્રેરણાત્મક ઘરેલુ ઉદાહરણોને કારણે એમની વાણી સૌનાં હદયને સ્પર્શી જાય છે. એમનો અસ્મલિત વાપ્રવાહ જૈનો જ નહીં જૈનેતરોને પણ સ્પર્શી જાય છે. એમનાં શિષ્યરત્નો : મુનિ શ્રી વિશ્વોદયકીર્તિસાગર અને મુનિ વિદ્યોદય કીર્તિસાગર. આચાર્ય શ્રી ઉદયકીર્તિસાગરસૂરિજી મહારાજ પાસે જગત અને જિવાતા જીવનને જોવાની અને મૂલવવાની આગવી દૃષ્ટિ છે. સૌજન્ય : અ.સૌ. રેશમાબેન કેતનભાઈ શાહ અમદાવાદ તરફથી Jain Education Intemational Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ વિશ્વ અજાયબી : જિનશાસન પ્રભાવક : ગુરુઆજ્ઞાધારક પ.પૂ. આ.દેવશ્રી ભાનુચંદ્રસૂરીશ્વરજી જન્મ : વિ.સં. ૨00૯ ચૈત્ર વદ ૯, સોમવાર તા. ૯૩-૧૯૫૩ દારદા મોતીબાગ માતા : તુલસીબાઈ (સા. તીર્થશ્રીજી મ.સા.) પિતા : બળવંતરાજજી ધનરાજજી કોઠારી (પૂ. મુનિ વીરસેન વિજયજી મ.). દીક્ષા વિગત : વિ.સં. ૨૦૨૯, વૈશાખ સુદ-૫, તા. ૭-૫ ૧૯૭૩ આચાર્યપદ : વિ.સં. ૨૦૫૬, ફાગણ સુદ-૭ તા. ૧૨-૩. ૨૦૦૦, શ્રી ૧૦૮ શંખેશ્વર કાળધર્મ : વિ.સં. ૨૦૬૪ પોષ સુદ ૬ તા. ૧૪-૧-૨૦0૮, ગુંદેચા ગાર્ડન, લાલબાગ, મુંબઈ એ દિવસે મકર સંક્રાંતિની શરૂઆત થઈ ગઈ હતી. પ.પૂ. આ.દેવશ્રી ભાનુચંદ્રસૂરીશ્વરજી મ.સા. તેમના મોટા દીકરા પ.પૂ.આ.દેવશ્રી ભાનુચંદ્રસૂરિજી મ.સા. જેઓ સરલહૃદયી, મિલનસાર સ્વભાવ, દરેક જીવપ્રત્યે અંતરની લાગણી, હંમેશા હસતું મુખડું એમના જીવનમાં અમીરગરીબનો ભેદ ન હતો. પરદુઃખભંજન, વ્યવહારદક્ષ, જિનશાસન પ્રભાવક, સહુના વહાલા, ગુરુઆજ્ઞાધારક, તેઓએ પણ દેશોદેશમાં વિચરી ખૂબ શાસન પ્રભાવના કરી છે. સ્નેહભરી આત્મીયતા વાણીની મીઠાશ, પુષ્પપાંખડી જેવું કોમળ હૈયુ હતું. નિરાભિમાન અને નિર્લેપતાના ગુણોને વિકસાવ્યા હતા. જ્ઞાનોપાસના જોરદાર હતી. સંસ્કૃત-પ્રાકૃત-ન્યાયશાસ્ત્ર આદિનો ઊંડો અભ્યાસ કર્યો હતો. છેલ્લે મુંબઈ પ.પૂ. ગચ્છાધિપતિ આ.દેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની સાથે વાલકેશ્વરમાં ચાતુર્માસ રહ્યા અને ગુંદેચા ગાર્ડનની પ્રતિષ્ઠા નિમિત્તે ત્યાં પ્રવેશ કર્યો અને મહોત્સવની શરુઆત થઈ કુંભસ્થાપન દિપક સ્થાપન કરાવી અને બીજે દિવસે રાત્રે ૧૧ વાગે મુમુક્ષુ આત્માને સંયમની અસારતા સમજાવતાસમજાવતાં, સમાધિપૂર્વક આ પાર્થિવદેહનો ત્યાગ કર્યો. ફૂલની જેમ ખીલી અચાનક કરમાઈ ગયા. જીવન એવું જીવી મૃત્યુને શરમાવી ગયા. કાયમ માટે રડાવી સૌના આંસુમાં વણાઈ ગયા. અકાળે અસ્ત પામી, અનંતની યાત્રાએ નીકળી ગયા. પ.પૂ. વીરવિજયજી મ.સા. ૫.પૂ. આ.દેવશ્રી ભાનુચંદ્રસૂરિજી મ.સા.ના ચરણોમાં શતઃ શતઃ વંદના. સદ્દગત આત્મા જ્યાં હોય ત્યાં પ્રભુ શાંતિ અર્પે. વિરલતા, નિસ્પૃહતા, સરલતા, સમતા એ ત્રણેનો સંગમ પૂજ્યશ્રીમાં સહજ શોભાયમાન હતો જ. પ્રેમભરી પુષ્પાંજલી. પૂ. બાલમુનિશ્રી ભાગ્યચંદ્ર વિજયજી મ., સા. અમીરસાશ્રીજી મ. (દારવ્હાવાળા) સા. રાજરત્નાશ્રી મ.ની ભાવભીની સદૈવ નતમસ્તકે અશ્રુભીની વંદના. દયા-દર્શન-વિધુત-ધર્મ-તીર્થ પરિવારની વંદના સૌજન્ય : પ. પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી યોગેશભાઈ જયસુખલાલ સંઘવી, મોરબીનિવાસી--હાલ મદ્રાસ શાસન શણગાર : ધ્યાનયોગના પ્રખર અભ્યાસી પ.પૂ.આ.શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા. માનવભાવ એટલે મોક્ષમાં જવાનું એકમેવ જંકશન..આવો માનવભાવ મળવો અતિ દુર્લભ છે. પરંતુ પૂર્વ પુણ્યોદય હોય તોજ માનવભવ મળે. એમાંયે આર્ય દેશ, આર્યવંશ, જૈન ધર્મ, જૈન ધર્મનિષ્ઠ માતા-પિતાનું કુટુંબ તો પૂર્વભવના કરેલા મહાન પુણ્યપ્રભાવે જ મળે. તેમાં પણ સંસાર છોડવાનો વિચાર આવે, સાધુ થવાનું મન થાય તે તો અતિદુર્લભ કહેવાય...પરંતુ આ આચાર્યપદ ધારક આત્મા માટે આવું જ કંઈક બન્યું. જે શંખેશ્વર મહાતીર્થની પરમપાવનીય ભૂમિ ઉપર આચાર્ય પદવી સમારોહ થયો તે ભૂમિ સાથે જોગાનુજોગ કેવું લેણું નીકળ્યું છે તે આપણે જોઈએ. જ્યાં ૨૨માં શ્રી નેમિનાથજી અને ભાવી તીર્થકર શ્રી કૃષ્ણજી જે મથુરાના યાદવ વંશના કહેવાય, તે શુભ આત્માઓ આ ધરતી ઉપર પધારી, પાવનીય ભૂમિ બનાવી તેજ મથુરાથી અને યાદવવંશથી જેમનાં પૂર્વજો રાજસ્થાનના રાજાઓના રાજપાટમાં કોઠારી તરીકે શુભપદ પામ્યા, તેવા પૂર્વજોને આ. ધર્મઘોષસૂરિજીએ વિ.સં. ૧૧૦૦ની સાલમાં ઋષભદેવના દરબારે જૈન ધર્મનો સ્વીકાર કરાવ્યો. Jain Education Intemational For Private & Personal use only Page #551 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૩૯ તેમની સ્થાપના ઓસવાલ જ્ઞાતિમાં ઋષભગૌત્રમાં રણ ધીરોત મંગળ પળે ૪૫000ની માનવમેદની વચ્ચે મહારાષ્ટ્રમાં કોઠારી તરીકે થઈ. મૂળ રાજસ્થાન નાગૌર જિલ્લાના કુચેરા દારવ્હા ખાતે દીક્ષા થઈ. ગુરુદેવ “બાલમુનિરાજશ્રી હેમચન્દ્ર ગામમાં આવી વસ્યા. માં સચ્ચાઈ કુળદેવી પ્રત્યક્ષપણે પધારી વિજયજી” એવું અણમોલ નામ ધારણ કરાવ્યું. વડી દીક્ષા કહ્યું કે તમો મહારાષ્ટ્ર રાજ્યના વિદર્ભ પ્રદેશના યવતમાળ હિંગણઘાટે થઈ. બાળવયમાં ધાર્મિક અભ્યાસ, વ્યાકરણ, કાવ્ય, જિલ્લાના પ્રાચીન ઐતિહાસિક ગામ દ્વારિકા હાલ દારવ્હા- સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરેનું તલસ્પર્શી પઠન કર્યું.ધ્યાન મોતીબાગ ગામે જાઓ,ત્યાં તમારો અભ્યદય થશે, ત્યાં આવ્યા યોગનો પણ સારો એવો અભ્યાસ કર્યો. આચાર્યપદે વિભૂષિત અને ધર્મનિષ્ઠ જૈન શ્રેષ્ઠી કોઠારી પરિવારે નિત્ય પ્રભુનું દર્શન- થયા પછી પૂજ્યશ્રીના હાથે શાસનપ્રભાવનાના ઘણા કાર્યો પૂજન ધાર્મિક અનુષ્ઠાનો માટે સ્વદ્રવ્ય શિખરબદ્ધ ઋષભદેવ સુસંપન્ન થયા. પૂજ્યશ્રીને લાખ લાખ વંદનાઓ. સંકલન : પ્રભુનું જિનાલય બંધાવ્યું, તેવા સુસંસ્કારી કુટુંબમાં માતા મુનિશ્રી ભકિતરત્ન વિજયજી મ.સા. તુલસીદેવીના કુખે એક પાવન આત્મા ઉછરવા લાગ્યો. સૌજન્ય : યોગેશભાઈ જયસુખલાલ સંઘવી, જ્યારથી આત્મા ગર્ભમાં આવ્યો, ત્યારથી માતા મોરબીનિવાસી-હાલ મદ્રાસ તુલસીને ધર્મમય નવી-નવી અંતર ભાવનાઓ દોહદરુપે ઉત્પન્ન થઈ. જેમકે મારે હવે સંસારમાં રમવું નથી, તેથી સાધુની જેમ પરમ પૂજ્ય આચાર્યશ્રી રાજહંસસૂરિજી એક વર્ષ સુધી શ્વેત વસ્ત્રો જ પહેરીશ. પાણી પણ અચિત્ત જ મ.સા. વાપરીશ. સામાયિક આદિ નિત્ય કરીશ. પરિમિત વીગઈઓ જ મૂળ વતન તો વાપરીશ. આવા અનેક અભિગ્રહ નાન્ટેડ ગામે (મહારાષ્ટ્રમાં) ગણેશમુનિજીના મુખએથી ધારણ કર્યા હતા. ઘેર આવીને (મંડાલી), પણ રહેતા હતા બળવંતરાજજીને વાત જણાવી આ બાળકનો આત્મા જ્યારથી મુંબઈ, બોરીવલીમાં ગર્ભમાં આવ્યો છે તે સૂચવે છે કે આ બાળક ભવિષ્યમાં ધાર્મિક સંસ્કારથી સંસારમાં રાચનારો નહીં પણ પોતે સંસાર તરીને અનેકોને ધમધમતા દોલત-નગરમાં. તારનારો બનશે. સાચા સુખનો રાહ બતાવનાર બનશે. ત્યારે દેરાસર અને ઉપાશ્રયની ધર્મપતિએ વિચાર્યું કે સારું થયું હવે મારા પુરાણા મનોરથ નજીકમાં જ પોતાનું ઘર. સપરિવાર સાથે સંયમ લેવાના જે છે તે પૂર્ણ થશે. ત્યારબાદ દેરાસર-ઉપાશ્રયમાં સમય જતાં સવારે ઉગતા પ્રહરે બલવંતરાજજી ધનરાજજી ગવાતા બોલાતા શબ્દો કોઠારીના ગૃહે ભોલીસી માતા તુલસીદેવીએ શ્રેષ્ઠ નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર કહેવાય છે, તે પુષ્ય નક્ષત્રમાં ગુરુ ચંદ્રમાનો યોગ અનાયાસે પણ શ્રવણ (ગજકેસરી યોગ) પ્રાપ્ત થતા પુત્રરત્નને જન્મ આપ્યો. કર્કરાશી ગોચર થયા કરે. પિતા પ્રમાણે સુનક્ષત્ર ઉપરથી “હંસરાજ” એવું નામ પાડ્યું. દાદીમાં ચંદુલાલભાઈ અને માતા મંજુલાબહેન શીલ, સંસ્કાર અને શુકનકુંવરબહેને સુસંસ્કાર રેડીને એને ધર્મનું અમૃતપાન કરાવ્યું. સણથી દીપતું કુટુંબ. તેમના ઘેર મંજુલાબહેનની કુક્ષિએ ૮ વર્ષની નાનકડી વયે અઠ્ઠાઈતપ કરીને ઇતિહાસ રચ્યો. વિ.સં. ૨૦૧૮માં એમનો જન્મ. પોતાના ચાર ભાઈઓમાં મુંબઈમાં આ. ભક્તિસૂરિજીના લાડીલા આ. પ્રેમસૂરીશ્વરજી તેમનો નંબર ત્રીજો. બાલ્યવયથી જ જીવનમાં પ્રબળ ધાર્મિક મ.સા.નો વાલકેશ્વર ખાતે ભેટો થયો. આ વિરલા સંતે મંદ સંસ્કાર, સાધુ પાસે જવું, તેમની પાસે બેસવું, તેમની વાતોહાસ્ય કહ્યું “ઓ હંસરાજ! તું દીક્ષા લે... મારે તને શાસનનો ઉપદેશ સાંભળવો, તેમને ગોચરી વહોરવા લઈ જવું અને સિતારો બનાવવો છે અને હંસરાજે તુરત જ બે હાથ જોડી તેમની ભક્તિ કરવી આ બધું બહુ ગમે. દર્શન-પૂજાતહત્તિ કરી, દીક્ષાનું મુહૂર્ત કાઢવા કહ્યું. ૧૧ વર્ષની નાની વયે સામાયિક-પ્રતિક્રમણ અને ધાર્મિક અભ્યાસ નિયમિત રીતે તા. ૭-૫-૧૯૭૩ના દિવસે દીક્ષા થઈ અને તે જ તારીખે ૩૩ કરતાં તેમણે વ્યાવહારિક અભ્યાસ પણ મેટ્રિક સુધી કર્યો, પણ વર્ષ પછી આચાર્ય પદવી પ્રાપ્ત કરી. પિતા, માતા, ભાઈઓ, મન સંસારમાં માને નહીં. ઊંડે ઊંડે રહેલી સંયમની પ્રીતિ બહેનો, કાકાની દિકરી, માસી બા, ફઈબા આદિ ૧૦ સાથે એમના આત્માને ઢંઢોળ્યા કરતી. દોલતનગરમાં પધારતા પૂજય Jain Education Intenational Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ વિશ્વ અજાયબી : આચાર્ય ભગવંતોનો પરિચય, ઉપદેશ તો હતો જ પણ વિશેષ વૈરાગ્યકથા નં.-૨૭ કરીને પૂજ્ય મુનિશ્રી પ્રદ્યુમ્ન વિજયજી મ. (હાલ પરાધીનતાની પીડા અને સેવકપણાના આચાર્યશ્રી)ના સમાગમથી ભાવના વધુ દૃઢ બની. વિહારમાં અસ્વીકારથી વૈરાગ્ય પણ સાથે રહી ધાર્મિક અભ્યાસ સાથે સંયમની તાલીમ મેળવી. વિ.સં. ૨૦૩૪ના મહા સુદ-૨-ના પ્રબળ પુરુષાર્થ ફોરવી, દેવગતિ પામેલ પિતા ગોભદ્ર શ્રેષ્ઠીની સ્નેહકૃપાથી સંયમ સ્વીકારી પૂ. મુનિશ્રી પ્રદ્યુમ્ન વિજયજી મ.ના શિષ્ય થયા. i દરરોજ દેવતાઈ વસ્તુઓ મારી હવેલીમાં ઉતરતી હતી, આ દીક્ષામાં સ્વ. પુ. આચાર્યશ્રી વિજય ધર્મધુરંધરસરીશ્વરજી | દોમદોમ સાહેબીના કારણે જે મોઘેરા રત્નકંબલો મ.શ્રીએ ખૂબ જ રસ લીધો હતો. શ્રેણિકરાજવી ન ખરીદી શક્યા તે મારી માતા ભદ્રાએ સંયમની વિશુદ્ધ આરાધનાપૂર્વક ન્યાય-વ્યાકરણ હંસતા-હંસતા ખરીદી લીધી, તે સમાચાર રાજાને મળતાં સાહિત્ય-આગમ આદિનો અભ્યાસ કર્યો. પોતાના શિરછત્ર T તેઓ ધનવાન શાલિભદ્ર કોણ છે કેવા છે તે જોવા મારા ત્રણ-ત્રણ વડીલ પૂજ્યોની છાયા-પ્રેરણા અને આશીર્વાદથી | ઘરે સપરિવાર પધાર્યા. ત્યારે મને માલૂમ થયું કે મારે માથે પોતાના જીવનનું સારું ઘડતર કર્યું. વયોવૃદ્ધ મુનિરાજશ્રી | જી i પણ મગધાધિપતિ શ્રેણિક રાજા છે. દિવ્યસામગ્રીઓ હીરવિજયજી મહારાજની નાદુરસ્ત તબિયતનાં વર્ષોમાં ખૂબ જ સુખાનુભૂતિના કારણે ઘરથી બહાર પગ નહોતો મૂક્યો, લાગણીપૂર્વક વર્ષો સુધી સેવા કરી હતી. વ્યાખ્યાનશક્તિ પણ i ઉપરાંત મનુષ્યની ગંધ પણ સહન નહોતો કરી શકતો તેથી અસરકારક છે અને બાળકોમાં ધાર્મિક સંસ્કારનાં સિંચન તથા 1 રાજા શ્રેણિક દ્વારા મને ખોળામાં બેસાડવાથી અને અભ્યાસ કરાવવાની તીવ્ર ધગશ ધરાવે છે. અમારો પરિવાર પણ રાજાને આધીન ગણાય તેમનાં માતુશ્રીએ પણ સંયમ સ્વીકારી સાધ્વીજી તેવી સમજણ માતા થકી મળ્યા પછી સેવક- 1 પદ્મલતાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી મોક્ષલતાશ્રીજીના નામે ચાર સ્વામી ભાર સહન ન થયો. સંસારની પરાધીનતાના | વર્ષ સુંદર આરાધના કરી પોતાના આત્માનું કલ્યાણ કર્યું. સ્થાને સ્વાધીનતા સાચવવા ધર્મીમાતની અનુમતિ લઈ ચારિત્ર પ્રાપ્ત કરવાના મનોરથો થઈ ગયા. મેં એક-એક જન્મ : સં. ૨૦૧૮ માગશર વદિ-૧૧, મુંબઈ પત્નીનો ત્યાગ દરરોજ પ્રારંભ્યો. એટલામાં મારા સંસારી બોરીવલી-દોલતનગર. બનેવી ધન્ય શ્રેષ્ઠીએ એક સાથે આઠ પત્નીઓને ત્યાગી દીક્ષા : સં. ૨૦૩૪, મહા સુદિ-૨, અમદાવાદ- i મહાભિનિષ્ક્રમણ માટે પરાક્રમ કર્યું, જે ઘટનાએ મારા પાંજરાપોળ. વૈરાગ્યની વૃદ્ધિ કરી દીધી. મારી રાજગૃહી નગરીના જ + ગણિ પદ : સં. ૨૦૫૫, માગસર સુદિ-૧૦, અનાથી મુનિરાજે જે પ્રમાણે રાગમુક્તિના સંકલ્પથી, શ્રેષ્ઠી આંબાવાડી–અમદાવાદ. * પંન્યાસ પદ : સં. ૨૦૫૯, મેતારજે પ્રભુ વીરની દેશનાથી સંયમનો સ્વીકાર કર્યો હતો, વૈશાખ સુદિ-૬, કાંકરિયા-અમદાવાદ. * ગુરુ : પૂજ્ય ! તે પ્રસંગો મારા માટે બોધસ્વરૂપ બની ગયા અને સંસાર : આચાર્ય શ્રી વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ. | | સહજમાં છુટી ગયો. સુખભર્યા સંસારને અસાર માની જે I સંયમપર્યાયનાં ૩૦ વર્ષ ગુરુનિશ્રામાં રહી પૂર્ણપણે I પ્રમાણે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉપન્યો તે કારણથી પૂરી ગુરુને સમર્પિત બની રહ્યા. ગુરુ આજ્ઞા તહન્તિ’ને જીવનમંત્ર : મહાનગરી શાસનપ્રભાવનાથી ગાજી ઉઠી, પણ તે બનાવી ગુરુભગવંતના સાહિત્યોપાસના વગેરે દરેક કાર્યોમાં i ધામધૂમ વચ્ચે પણ ચારિત્રસંપ્રાપ્તિ પછી સંપૂર્ણ સહાયક બન્યા. તેમના શિષ્ય મુનિ શ્રી 1 ભગવંતની કૃપાથી મારી સાથે ધના અણગારે ! મલયગિરિવિજયજી પણ ગુરુનાં પગલે-પગલે ગુરુનિશ્રામાં i પણ આરાધના માટે વૈભારગિરિની વાટ પકડી રહીને જ્ઞાન-દર્શન-ચારિત્રની સુંદર આરાધના કરે છે. I હતી. આત્માની સાચી સ્વાધીનદશા અનુભવવા સંયમ સૌજન્ય : શ્રી શીતલનાથ જૈન દેરાસર પેઢી, યોગીનગર, ' જેવો શ્રેષ્ઠ કોઈ માર્ગ નથી. બોરીવલી (વેસ્ટ) મુંબઈના તરફથી | (સાક્ષી-શાલિભદ્ર શ્રેષ્ઠી) Jain Education Intemational Page #553 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૪૧ છે વિધવિધ સાધનાઓ વિવિધ સાધકો પ.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી) જૈન શ્રમણપણું ખરેખર ખાંડાના ખેલ છે. એક તરફ વર્તમાનકાળમાં વધેલી વિલાસિતા, વિકારિતા અને વિપરીતતા જે ધર્મી આત્માઓ માટે ધર્મારાધનાઓ કરવામાં–જાળવવામાં અને વધારવામાં આડખીલી અંતરાયરૂપ છે અને બીજી તરફ દુનિયાના ગાડરિયા પ્રવાહથી પર જિનાજ્ઞા પાળી કઠોર આત્મસાધના કરનારા જૈન શ્રમણો વિશ્વમાં વિરલ છતાંય વિશિષ્ટ જીવન જીવનારા છે. પ્રસ્તુત લેખમાં મહદંશે ભગવાન મહાવીરકાલીન કે તેમની પાટ પરંપરાના સાધુઓના જીવનપ્રસંગની અલ્પતમ નોંધ લેવામાં આવી છે, ઉપરાંત અન્ય મુનિ મહાત્માઓના પણ શાસનપ્રભાવક, શાસનરક્ષક, આરાધક ભાવ, ઉપસર્ગ-પરિષહવિજય અને કૈવલ્યજ્ઞાન સુધીની પ્રગતિઓ નોંધવામાં આવી છે. અમુક પ્રસંગો પતન અને ઉત્થાનના પણ નોંધાયા છે, છતાંય સંયમજીવનની વિરાધના પછીની આલોચના અને અપૂર્વ ઉલ્લાસથી ફરી પ્રારંભાયેલ આરાધના, જેથી થયેલ આધ્યાત્મિક ઉત્થાન મહત્ત્વની ઘટના છે. જિનધર્મલક્ષી વિવિધ સાધનાઓઆરાધનાઓ દેવગતિ-સદ્ગતિ અને મુક્તિપ્રદાતા બને છે, પણ તે માટે ઉત્સર્ગ-અપવાદ અનેકાંતવાદ-સ્યાદ્વાદ અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ વિશેનું બહોળું જ્ઞાન અપેક્ષનીય છે, તેવા ગીતાર્થોના કારણે જ શાસનની પ્રભાવના અને રક્ષા શક્ય બની છે. પ્રસ્તુત લેખમાં પણ મહામંત્ર નવકારના ત્રીજા પદથી લઈ પાંચમાં-પદ સુધીના સાધુ આત્માઓનાં વર્ણન લેવામાં આવ્યાં છે, તે ઐતિહાસિક સત્યોથી કદાચ જિનશાસનનાં આરાધનામાર્ગ જાણવા મળી શકે છે. હજુ પણ અનેક દષ્ટાંતો પીરસી શકાય તેમ છે, છતાંય લેખમર્યાદાને ધ્યાનમાં રાખી સંક્ષિપ્ત પરિચયો જ લેખકશ્રી દ્વારા રજૂ કરાયા છે. તદુપરાંત આ જ દળદાર ગ્રંથમાં અન્ય લેખોથી અન્ય દષ્ટાંતો અવગાહવા નમ્ર સૂચના છે, લેખમાં પીરસાયેલ પદાર્થો પ્રસ્તુતકર્તાના બહોળા અભ્યાસ-સ્વાધ્યાય તથા અનુભવોથી લખાયેલા સ્પષ્ટ જણાશે, તે માટે જિનશાસનનાં વિવિધ ક્ષેત્રો વિષે અમારા નૂતન ગ્રંથ ઉપરાંત પૂર્વના ગ્રંથોમાં પોતાનો કલમકસબ દેખાડનાર પ.પૂ. જયદર્શન વિ.મ.સા.ની ગ્રંથ રચનામાં અપાયેલ શ્રુતસહાયની હાર્દિક કદરદાની કરીએ છીએ. જિનશાસનનું શ્રુત દરિયા જેવું અગાધ છે, તેમાંથી ઘટતું-ઘટતું જેટલું પણ વર્તમાનમાં ઉપસ્થિત છે તેથીય અનેકગણું અ૫ ગ્રંથમાં રજૂ કરી શક્યા છીએ, જેનો ખેદ છે, બાકી લેખકશ્રીની દૃષ્ટિએ અનેકગણું લખાણ હજુ ખેડવા જેવું છે, જે માટે શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ કે અમારા કે અન્ય કોઈના પણ માધ્યમથી અવનવી પ્રસ્તુતિઓ જૈન તથા જૈનેતર સમાજને મળતી રહે. પ્રાંતે પ્રસ્તુત લેખમાં કોઈ દષ્ટાંતો એકાકી વિહારીના પણ છે, સાધ્વી-સંસ્થા અને વર્તમાનકાળના પ્રભાવકોના અલ્પાક્ષરો સાથે પૂર્ણ થતો લેખ ભૂત-વર્તમાન અને ભાવિકાળની શ્રમણ સંસ્થા અને શ્રમણસંઘનું બહુમાન વધારતો છે. “સાધૂનાં દર્શન પુણ્ય'ના ન્યાયે લખવાનું કે “બાહ્ય-અત્યંતર તપ ઉજમાળ તે મુનિ વંદુ ગુણમણિમાળ”. “ૐ નમો ચારિત્તસ્ય.” –સંપાદક Jain Education Intemational Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ વિશ્વ અજાયબી : નિગોદ તથા નરકમાં અનંતો કાળ વિતાવી ચૂકેલો જીવાત્મા કોઈક અદ્ભુત પુણ્યોદયે વિકસેન્દ્રિય મટી પંચેન્દ્રિયપણે માનવના ભવને પામ્યો છે, છતાંય આટલી ઉત્તમ ઊંચાઈને આંખનાર તે જ જીવ હજુ પણ અનેક પ્રકારી વિચિત્ર કર્મોની બાધનાના કારણે ભવ-ભ્રમણ વધારી રહ્યો છે. તેને મુક્તિ–કિનારે લાવવા કરુણામૂર્તિ તીર્થકર ભગવંતે બાધના વિરુદ્ધ સાધના માર્ગ દેખાડી મહોપકાર કરી દીધો છે અને નિશ્ચયનયની ભાષામાં તો માનવભવ ફક્ત સંયમ સાધના કરી સમ્યક પ્રકારે ચમ + નિયમમાં વ્યતીત કરવાનો અવતાર છે. તેથી ચારિત્રિક મર્યાદાઓ મંગળકારી બની જાય છે અને આરાધનાનાં બંધનો જ મુકિતનું કારણ બની શકે છે. જેમ એક જ પિતાના ચાર પુત્રો પોતપોતાની રુચિ પ્રમાણે વય વિકાસ સાથે ડૉક્ટર, એન્જિનિયર, પ્રોફેસર, વકીલ કે વેપારી બની જાય છે તેમ સંયમીને પણ સંયમ પાળવા અનેક અધ્યવસાય સ્થાનકો હોવાથી અસંખ્ય પ્રકારના ધર્મબળે જીવન પ્રગતિ સાધી શકે છે. અત્રે પ્રસ્તુતિ છે વિવિધ પ્રકારી સાધનાઓ અને સાધકોની, જે ફક્ત ભગવાન મહાવીર પરમાત્માની પરંપરાના શ્રમણ-શ્રમણીઓની યશોગાથા ગૂંથવા સંકલિત કરવામાં આવી છે. પરિમિત પરિચયો લેખમાં મૂકાઈ શક્યા છે, જેના આધારે બાકીના સંયમીઓની પણ અનુમોદના મનોમન કરી પુણ્યકમાણી કરી શકાશે. સંયમયાત્રાના સફળ સુકાનીઓના અત્યસત્સંગ મનોભાવન અવશ્ય કરશે. તો ચાલો નિમ્નાંકિત પ્રસંગનો રંગ જાણીએ-પિછાણીએ અને માણીએ. (૧) ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ ગણધર : સંસારી પક્ષે ત્રણ સગા ભાઈઓ હતા. આત્મા, કર્મ અને જીવ તે શરીર કે બીજું કાંઈ તેવી મનમાં શંકાઓ છપાવી રાખેલ પણ પ્રભુ મહાવીર ભગવાન થકી સમાધાન મળી જતા ૫૦૦૪૩ શિષ્યો સાથે આજીવન જીવનસમર્પણ કરી દીધેલ, તેમાંય ગૌતમ ગણધર ૯૨ વરસના દીર્ધાયુ હતા. (૨) સુધમસ્વામી અને પ્રભાસ ગાધર : ૧૧ ગણધરો પૈકી સૌથી લાંબું પૂરાં એકસો વરસનું આયુ ધરાવતા સુધર્માસ્વામીને ગણધરશ્રેષ્ઠ ગૌતમસ્વામીએ પણ ભગવાનની પાટ પરંપરા સોપી, જે આજ સુધી ચાલુ છે અને ફક્ત ૪૦ વરસનું સૌથી નાનું આયુષ્ય ધરાવતા અગિયારમાં ગણધર પ્રભાસ હતા, જેમને ત્રણસો અને સુધર્મા ગણધરને ૫૦૦ શિષ્યો હતા. (૩) વ્યક્ત-મંડિત-મૌર્યપુત્ર ગણધર : અનુક્રમે પંચભૂત છે કે નથી, કર્મ બંધન અને મોક્ષ છે કે નથી તથા દેવ છે કે નથી તેવા પ્રશ્નોની ગૂંચવાળા તે ત્રણેય પંડિતો વૈશાખ સુદ ૧૧ના દિવસે ૫00+૩૫૦+૩૫૦ શિષ્યો સાથે પ્રભુચરણે જઈ ગણધર પદવી પામી ગયા. તેમાં મંડિત ગણધર ૯૫ વરસ સુધી જીવ્યા છે, મૌર્યપુત્ર ૮૩ વરસ અને વ્યક્ત ગણધર ૮૦ વરસ. (૪) અકમ્પિત, અચલભ્રાતા અને મેતાર્ય ગણધર : નરકગતિ, પુણ્ય-પાપ તથા પરલોક છે કે નથી તેના સ્પષ્ટ ખુલાસા મળતાં જ મહાવીર પ્રભુના શરણે ત્રણસોત્રણસો શિષ્યો સાથે બ્રાહ્મણ મટી જૈન શ્રમણ બની યશ ખાટનારા તેઓ મહામેધાવી હતા, ગૌતમસ્વામી અને સુધર્માસ્વામીને છોડી બાકીના ૯ ગણધરો પ્રભુની હાજરીમાં જ મોક્ષે સિધાવી ગયા હતા. (૫) જંબૂસ્વામી અને સ્થૂલભદ્રજી : અંતિમ કેવળી તરીકે સિદ્ધ થનાર જંબૂસ્વામીએ જે રીતે કંચન અને કામિનીઓ ત્યાગી વૈરાગી મટી વીતરાગીપણું પ્રાપ્ત કર્યું છે તે જિનશાસનની જયકારી યશોગાથા છે, કારણ કે તેમના નિમિત્તે પ૨૭ દીક્ષાઓ એક દિવસે જ થઈ. જ્યારે ૮૪ ચોવીસી સુધી બ્રહ્મવ્રતની નિષ્ઠા-પ્રભાવે અમર બની જનાર સ્થૂલભદ્રજી ૯૯ વરસ જીવ્યા. (૬) વીરશાસનના છ શ્રુતકેવળીઓ : કેવળજ્ઞાનીની જેમ જ પોતાના જ્ઞાનબળથી ભૂત-ભાવીની વાતો જાણી શકે તેવા નિકટમોક્ષગામી છ શ્રુતકેવળીઓનાં નામ છે પ્રભવસ્વામી, શäભવસૂરિ, યશોભદ્રસૂરિ, આર્યસંભૂતિવિજય, સ્થવિર ભદ્રબાહુસ્વામી તથા બ્રહ્મચારી સ્થૂલભદ્રજી તેમનાં . જીવનકવનની વાતો અન્ય સ્થાને પ્રસ્તુત હોવાથી અત્રે નથી લેવાણી. Jain Education Intemational Page #555 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૪૩ (૭) અનાથી મુનિ : મગધાધિપતિ રાજા શ્રેણિકને દિવસ વેશ્યાને વશ થઈ સંસારી બની ગયા. દરરોજ પણ તેની અનાથતાનું દર્શન કરાવનાર, રૈલોક્યનાથ વચનલબ્ધિથી ૧૦-૧૦ને પ્રતિબોધી ૧૨ વરસ પછી ફરી દીક્ષા મહાવીરદેવનું ગૌરવ વધારનાર તથા વન-વગડામાં એકાંત લઈને પ્રાયશ્ચિત્તના બળે દેવગતિ પામ્યા. ધ્યાન કરનાર એકાકી વિહારી એ અનાથી મુનિના કારણે કઠોર (૧૩) આર્તકમાર : પૂર્વભવની વિરાધનાના કારણે શ્રેણિક કોમળ બની ભગવંતનો પરિચય પામ્યા છે, બીજી તરફ અનઈ આર્ટ, ટેકામાં જન્મ પામવા છતાંય મંત્રીવર અનાથી મુનિ કોઈ પણ પદવી વિના મુક્તિપુરીના વાસી બન્યા અભયકુમાર દ્વારા મોકલાવાયેલ આદિનાથ પરમાત્માની સુંદર પ્રતિમાનાં દર્શનથી જાતિસ્મરણજ્ઞાન અને વૈરાગ્ય પામેલા (૮) અરણિક મન : બાળવયમાં ભદ્રા માતા આર્દ્રકુમારે હિન્દુસ્તાન આવી પોતાની મેળે જ દીક્ષા લઈ લીધી અને દત્ત પિતા સાથે દીક્ષિત થનાર બાળમુનિ અરણિક હતી. પતન પામી બાર વરસ સંસાર ભોગવી પાછા ફરી દીક્ષા યુવાવસ્થામાં કોઈક શ્રીમંત સ્ત્રીના મોહપાશમાં સપડાઈ ચારિત્ર- લઈ પ્રભુકૃપાએ મુક્તિ પણ પામ્યા છે. વિરાધના કરનાર થયા પણ પાપ કરતાં પણ પ્રાયશ્ચિત્ત જોરદાર (૧૪) ઇલાચીકુમાર : ઇલાદેવીની અર્ચનાથી જન્મ કરાવનાર ભદ્રા સાધ્વીના પ્રભાવે પુનઃ ચારિત્ર લઈ ધગધગતી પામેલ ઈલાચીકુમાર માતા-પિતાના મોહથી કુસંસ્કારી બન્યો. શિલા ઉપર અણસણ કરી મુક્તિ મેળવનારા પણ તેઓ જ છે. એક નટીના મોહમાં તેણે ખાનદાની ભૂલી નૃત્યકળા શીખવી (૯) અર્જુન માળી : દરરોજ છ-છ પુરુષો અને ચાલુ કરી અને લેખીકાર નટને રાજી કરવા રાજા સામે દોરડા એકાદ સ્ત્રી એમ સાત-સાત પંચેન્દ્રિયની હત્યાઓ છ-છ માસ ઉપર નાચ કરવા લાગ્યો. નાચતાં નાચતાં રાજાની અંતરવાસના સુધી કરી રાજગૃહી વગેરે નગરોમાં આતંક ફેલાવી દેનારા નટી વિષેની ખ્યાલમાં આવતાં અને તે જ સમયે એક જૈન તેઓ સુદર્શન શ્રેષ્ઠીના નવકારપ્રભાવે શાંત-ઉપશાંત બની પ્રભુ મુનિને આંખો ઢાળી ભિક્ષા લેતાં દેખી પોતાની નટી-વાસના વીર પાસે દીક્ષિત થયા. પાપોની આલોચના સંયમ અને તપથી મરી પરવારી, ભાવો બદલાણા ને કેવળજ્ઞાન થયું. કરી સદાય માટે સંસારથી પર બની મોક્ષે ગયા છે. (૧૫) ઝાંઝરિયા મુનિ : મદનબ્રહ્મ નામના આ (૧૦) વજસ્વામી સુધીના ૧૦ પૂર્વધરો પ્રભુ રાજપુત્રે એક ત્યાગી મહાત્માની વૈરાગ્યવાણીથી બોધ પામી ૩૨વીરશાસનના અલ્પાવતારી દસપૂર્વધારી દસ શ્રમણોનાં નામ ૩૨ સ્ત્રીઓ ત્યાગી સંયમ લીધેલ. ગીતાર્થ બન્યા પછી પ્રથમ છે, આર્ય મહાગિરિ, આર્યસુહસ્તિસૂરિ, શ્રી ગુણસુંદરસૂરિ, શ્રી અનુકૂળ ઉપસર્ગ ખંભાતમાં શેઠાણીનો થયો અને પગમાં ઝાંઝર શ્યામાર્ય, શ્રી સ્કંદિલાચાર્ય, શ્રી રેવતીમિત્ર સૂરિ, શ્રી ધર્મ, શ્રી લાગ્યાના કલંકથી ઝાંઝરિયા મુનિ તરીકે ઓળખાયેલ. તેઓને ભદ્રગુપ્ત, શ્રી ગુપ્ત અને શ્રી વજસ્વામી. તેમનાં પાવનકારી બીજો પ્રતિકૂળ ઉપસર્ગ પોતાની સાંસારિક બહેનની નગરી જીવન તથા પ્રજ્ઞાશક્તિનો પરિચય કરવા જેવો છે. ઉજ્જૈનીમાં થયો. બનેવીના આદેશથી રાજસેવકોએ તેમનું ગળું (૧૧) દ્રઢપ્રહારી : જીર્ણદત્ત બ્રાહ્મણનો ઉદ્ધત પુત્ર - છેદી નાખ્યું છતાંય સમતાબળે અંતકત કેવળી થયા છે. યજ્ઞદત્ત પ્રથમ તો બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને ગર્ભની એમ ચાર- (૧૬) અષાઢાભૂતિ મુનિ : ફક્ત અગિયાર ચાર જીવોની હત્યાઓ ખૂંખાર બની કરી ખૂની બન્યો, પણ વરસની બાળવયે ચારિત્ર મેળવી વિદ્યાબળ રૂપ–પરાવર્તની ખૂન કરી ભાગતાં ક્ષમાવંત, શાંત જૈન મુનિઓને દેખી વિદ્યાથી અલગ અલગ રૂપ બનાવી એક નટના મીઠા મોદકને પશ્ચાત્તાપ કરતાં મુનિ બન્યો. બ્રાહ્મણ મટી શ્રમણ બનનાર ભિક્ષામાં મેળવવાની લાલસામાં નટની બે પુત્રીઓ ભુવનસુંદરી તેમણે છ-છ માસ આક્રોશ પરિસહ સહન કરી મોક્ષ મેળવ્યો તથા જયસુંદરી સાથેની વાસનામાં અટવાયા અને મોહાંધ દશામાં ગુરુને ઓઘો સોંપી બેઉ કન્યા સાથે લગ્ન કરી નાખ્યાં, (૧૨) સંદિપેણ મનિ : આ તે મુનિ છે જેઓ પણ સંસારમાં પોતાની બેઉ નટી સ્ત્રીની બિભત્સતા દેખી ફરી શ્રેણિકરાજના પુત્ર હતા. ભગવાનની ના છતાંય વૈરાગ્ય બળે વૈરાગ્યબળે ભરતચક્રીનું નાટક ભજવતાં કેવળી બન્યાનો દીક્ષા લઈ મનના વિકારોને જીતવા છઠ્ઠના પારણે છઠ્ઠનો તપ અભિનય ભાવપૂર્વક કરી ફરી ગૃહત્યાગી દીક્ષિત થયા. આકરાં કરતા હતા. જંગલમાં જઈ એકાંત સેવતા હતા, પણ એક વ્રતો પાળી કેવળી બની મુક્તિ પામ્યા. Jain Education Intemational For Private & Personal use only Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ (૧૭) ચિલાતીપુત્ર : પૂર્વભવની પત્ની, શેઠાણીની પુત્રી સુષમા બની અને બ્રાહ્મણ યજ્ઞદેવ બન્યો ચિલાતી નામની દાસીનો પુત્ર, પૂર્વભવના વાસનાના સંબંધોથી ચિલાતીએ બાળ સુષમા સાથે અનાચાર કર્યો અને શેઠ દ્વારા ધિક્કાર થતાં જંગલમાં જઈ વસ્યો. વેર વાળવા ધનસાર્થવાહને ત્યાં ધાડ પાડી સુષમાનું અપહરણ કર્યું અને જંગલ મધ્યે હત્યા પણ કરી નાખી. તે પછી એવો પશ્ચાત્તાપ થયો કે ચારણમુનિ પાસેથી ઉપદેશપદો પામી સ્વયં લોહીથી ખરડાયેલ વસ્ત્રોમાં જ યતિ બની ગયો. ચંડકૌશિકની જેમ કીડીઓના ભયાનક ઉપદ્રવને અઢી દિવસ સુધી ઉપશમ વિવેક સંવરથી સહન કરી સ્ત્રીહત્યાનું પાપ ધોયું અને દેવગતિ મેળવી. (૧૮) ઋષભદત્ત મહાત્મા : સ્વયં ભગવાન મહાવીરદેવના સાંસારિક પ્રથમ પિતા ઋષભદત્ત બ્રાહ્મણ હતા, છતાંય કેવળી ભગવંત વિહાર કરી જ્યારે બ્રાહ્મણકુંડ પધાર્યા, ત્યારે જિનવાણીથી ભાવિત થઈ તેઓએ સજોડે સંયમ સ્વીકાર્યો અને સ્થવિર મુનિરાજો પાસેથી દ્વાદશાંગીનો અભ્યાસ કરી તે જ ભવમાં મુક્તિ વરી ગયા છે. અહીં વિશેષતા એ છે કે જન્મદાત્રી ત્રિશલા રાણી અને પિતા સિદ્ધાર્થ રાજા દીક્ષા નથી લઈ શક્યા છતાંય શ્રાવકપણેથી દેવગતિને પામ્યા છે અને નિકટના ભવોમાં તીર્થંકરનાં માતા-પિતા હોવાથી સંસાર નિસ્તાર પામશે. (૧૯) જમાલિ મુનિ : સાંસારિક પક્ષે ભાણેજ, છતાંય પુત્રી પ્રિયદર્શનાનો પતિ હોવાથી ભગવાન મહાવીરનો જમાઈ ગણાતો જમાલિ ક્ષત્રિયકુંડમાં પધારેલ ભગવંતની વાણી સમવસરણથી સાંભળી વૈરાગ્યવાસિત થયેલ અને દીક્ષા લીધી, પાંચસો ક્ષત્રિયો સાથે. ઉગ્ર તપ સાથે તુચ્છ ભોજનનાં પારણાનાં કારણે કાયામાં જે પિત્તજ્વર ઉત્પન્ન થયો, તેમાં સંથારાની વિધિ કરતાં મિથ્યા વિચારે ચડી ભગવાનનો પણ વિરોધી બની ગયો. પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવી સાધ્વી પ્રિયદર્શનાને પણ આવર્જિત કરી નિહવ બનેલ. ઉગ્ર તપ છતાંય ધર્માચાર્ય, ઉપાધ્યાય અને સંઘનો વિરોધ કરી મૃત્યુ પામી છઠ્ઠા દેવલોકનો કિલ્બિષિક દેવતા બન્યો. આલોચના ન થઈ હોવાથી ૧૫ ભવભ્રમણ પછી તેમની મુક્તિ થશે, એવું ભગવંતે ગૌતમ ગણધરને ભાખેલ છે. (૨૦) સાલ અને મહાસાલ મુનિરાજ : પૃષ્ટ ચંપાનગરીના રાજા સાલ અને તેના નાના ભાઈ યુવરાજ મહાસાલે ભગવાન મહાવીરની પ્રથમ દેશનાથી જ પ્રભાવિત વિશ્વ અજાયબી : થઈ સંસાર છોડી દીધેલ. બેઉ ભ્રાતા મુનિવરોને અલ્પસમયમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ અને ચરમભવી બેઉ આત્માઓ આત્મકલ્યાણ સાધી ગયા હતા. (૨૧) મુનિવર ગાગલી : તેઓ યશોમતી અને પિઠરના પુત્ર તથા સાલ-મહાસાલના ભાણેજ હતા. ભગવાન પાસે દીક્ષા લેતાં પૂર્વે સાલ-મહાસાલે પોતાનું રાજ્ય ભાણેજ ગાગલીને સુપ્રત કરેલ પણ તેમને પણ થોડાં વરસો પછી જ્યારે ગૌતમસ્વામીએ મધુરવાણીથી પ્રતિબોધિત કર્યા ત્યારે રાજ્યત્યાગી દીક્ષા લઈ લીધી અને સરળસ્વભાવી તેઓ પોતાના મામા મુનિરાજો અને ગૌતમસ્વામી સાથે જ્યારે પ્રભુજીને વાંદવા ચંપાપુરી તરફના વિહારમાં હતા ત્યારે તેમનાં દીક્ષિત માતા-પિતા સહિત સાલ-મહાસાલ એમ પાંચેય આત્માઓને ઉચ્ચકોટિની ભાવનાથી ચાલુ વિહારમાં ક્ષપકશ્રેણિએ ચઢતાક્રમે કેવળજ્ઞાન થયેલ, જે અલૌકિક ઘટના હતી. (૨૨) કૌડિન્ય, દત્ત, સેવાલ સાધુઓ : જન્મે અજૈન, જીવનથી તાપસ પણ ગૌતમસ્વામીને સૂર્યના કિરણો ગ્રહી અષ્ટાપદની જાત્રા સુખેથી કરી પાછાં વળતાં દેખી ત્રણેય તાપસો પોતાના ૫૦૦-૫૦૦ શિષ્યો સાથે ચમત્કારને જાણે નમસ્કાર કરતા ગણધર ગૌતમને શરણે આવ્યા. ભાગવતી દીક્ષા લઈ જૈન મુનિઓ બન્યા. ગુરુએ અક્ષીણમહાનસ લબ્ધિથી ખીરનું પારણું તમામ તાપસોને કરાવી તૃપ્ત કર્યા. દીક્ષા આપનાર અને ભિક્ષા લાવી વ૫રાવનાર ગુરુના મહિમાની પ્રશંસા અને અનુમોદના કરતા તથા પરમગુરુ ભગવાન તો વળી કેવા ઉત્તમ હશે તેની વિચારણામાં જ સેવાલાદિને વિહારાદિમાં કેવળજ્ઞાન થઈ ગયેલ. દત્ત વગેરે ૫૦૦ સાધુઓ દૂરથી પ્રભુના પ્રાતિહાર્ય દેખી કેવળી બની ગયા, જ્યારે કૌડિન્સ વગેરે ૫૦૦ સાધુઓ દૂરથી સાક્ષાત્ ભગવાનને દેખી કેવળજ્ઞાની બની ગયા હતા. અજૈન તાપસો ગુરુ પ્રભાવે કેવળી બની જાય અને ગુરુ ગૌતમ ગણધર તેમને આશાતના ટાળવા ખમાવે તે પ્રસંગ કેટલો અનુપમ અને ઉદાત્ત ગણાય! (૨૩) મન:પર્યયજ્ઞાની ધર્મઘોષસૂરિ : શ્રેણિક રાજાને પોતાના માથે સ્વામી તરીકે જાણી વૈરાગી બની જનાર ધનાઢ્ય શાલિભદ્રજીને ચારિત્ર ગ્રહણ કરી જગતના સ્વામી બની જવાનો હિતોપદેશ આપનાર તથા ભોગના કર્દમથી કાઢી ત્યાગના કમળ ઉપર બેસાડનાર આચાર્ય ધર્મઘોષસૂરિજી ચાર Page #557 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૪૫ જ્ઞાનના ધણી હતા, તેમની ધર્મદેશનાના કારણે શાલિભદ્ર જેવા કે દેવતાઈ નાટકો બે હજાર વરસો ચાલતાં હોવાથી કોઈ જેવા અણગાર મહાવીરપ્રભુના શાસનમાં ગુરુભાઈ તે પ્રમાદ છોડી પથ્વી પર નથી આવ્યા, પણ જોડાયા છે અને સંયમ સુખેથી આરાધી સર્વાર્થસિદ્ધ દેવલોક દેવલોક-પુણ્ય-પાપ બધુંય સત્ય છે. પોતાથી થયેલ સંશયપામી ગયા છે. વિરાધના અને ભાવ-આશાતનાને ખપાવી આલોચનાપૂર્વક ફરી (ર૪) હલ્લ-વિહલ મનવરો બેલ શુદ્ધ સંયમ પાળી અષાઢાચાર્ય મોક્ષે સિધાવ્યા. શ્રેણિકરાજના સંતાન હતા પણ પોતાના મોટાભાઈ કણિકની (૨૭) ચંડરદ્રસૂરિજી : નાની-નાની બાબતોમાં પત્ની પદ્માવતીની ઈર્ષ્યાથી દિવ્યવસ્ત્ર, હાર, કુંડળ અને સેચનક ક્રોધાવેશમાં આવી જતાં, આ આચાર્યશ્રીએ પોતાની મશ્કરી હાથી સાથે લઈ ભાગી આવી પોતાના મામા ચેટક રાજના કરવા આવેલ એક ટોળકીના યુવાનનો મસ્તકનો લોચ કરી શરણે વૈશાલી નગરીમાં આવી ગયેલ. પિતા શ્રેણિકે બેઉ ચેલો બનાવી દેતાં ફારસ થઈ ગયું. ગામ છોડી નૂતન દીક્ષિત ભાઈઓનો પક્ષપાત કરી ચાર ઉત્તમ વસ્તુઓ પોતાને ન સાથે ધમાલ ટાળવા બીજે સ્થાને જતાં શિષ્ય ઉપર કોપાયમાન આપના વ્યામોહમાં કણિકે પોતાના મામા ચેડા રાજા સાથે થઈ ગયા અને તાજા લોચ કરેલ મસ્તકને દાંડો ફટકારી દેતાં ખૂંખાર યુદ્ધ આદર્યું અને તે નરસંહારમાં એક કરોડ એસી લોહી વહેવા લાગ્યું, છતાંય નૂતન મુનિરાજ ભદ્રસેને પોતાની લાખ સૈનિકો ખતમ થઈ ગયા દેખી હલ્લ-વિહલને તીવ્ર જ ભૂલ ઉપર પશ્ચાતાપ કરતાં અને ગુરુનો ઉચ્ચ વિનય વૈરાગ્ય થયો. શાસનદેવી થકી બેઉ ભગવાન મહાવીર પાસે જાળવતાં ખભા ઉપર બેસાડેલા. ગુરુ સાથેના વિહારમાં જ કૈવલ્યજ્ઞાન સંપ્રાપ્ત કરી લીધું. બહુ મોડેથી શિષ્ય કેવળીની આત્મકલ્યાણ સાધ્યું છે. આશાતના ટાળવા તેમને ક્ષમાપના કરતાં ગુરુ ચંડરુદ્રાચાર્યજી (૨૫) હસ્તિપાલ રાજર્ષિ : પરમાત્મા મહાવીર પણ આત્મનિંદા કરતાં કેવલી બની ગયા. તે કથા આશ્ચર્ય દેવ જયારે જીવનાંતે હસ્તિપાલ રાજવીની દાનશાળામાં પધાર્યા, પમાડે તેવી છે. ત્યારે રાત્રિને સમયે રાજાને આઠ બેઢંગાં સ્વપ્ન આવ્યાં હતાં. (૨૮) આચાર્ય પ્રભવસ્વામી : જન્મે તેના ફળ વિશેના પ્રશ્ન પુછાતાં ભગવંતે અંતિમ સોળ પહોરી રાજખાનદાન પણ કર્મે ચોરી જેવું નીચ કરમ કરનારના જીવનનું દેશના ફરમાવી, જેમાં પાંચમા આરાના ભાવો, છઠ્ઠો ભયાનક પરિવર્તન જંબૂકુમારની પવિત્ર જીવનચર્યાએ કરી નાખ્યું અને આરો, આગામી ઉત્સર્પિણી કાળની વાતો તથા પુણ્ય-પાપ- ૫૦૦ ચોરો જે શ્રેષ્ઠીને ત્યાં ચોરી કરવા ગયેલ, તેઓ એક વિપાકના ૫૫-૫૫ સંશયને અને અપ્રશ્નવ્યાકરણનાં ૩૬ રાત્રિમાં જ નવકાર, બ્રહ્મવ્રત અને દેવતાઈ પ્રભાવથી હલકી અધ્યયનો વગેરે જ્યારે સુણાવ્યાં, ત્યારે ભાવિની વિષમતા વૃત્તિ છોડી જંબુકુમારની સાથે દીક્ષિત થઈ ગયા. અસદાચાર જાણી રાજા હસ્તિપાલ વૈરાગ્યવાસિત થઈ ગયા. કાશી-કૌશલ જ્યારે સદાચારમાં પરિણત થયો ત્યારે એવી પરાકાષ્ઠાએ દેશના અઢાર રાજાઓ પણ ઉપસ્થિત હતા તે મળે હસ્તિપાળ પહોંચ્યો કે તે જ પ્રભવ મુનિ ગીતાર્થ આચાર્ય પદવી પામ્યા રાજવી રાજર્ષિ બની ગયા, તે જ ભવમાં ભગવાનના નિર્વાણ અને ગુરુ જંબૂકુમારની પાટ–પરંપરા પ્રભવસ્વામીએ ઉપયોગ પછી મોક્ષ પણ સાધી લીધો છે. મૂકી જન્મે બ્રાહ્મણ એવા શયંભવ ધનીને સોંપી હતી. પોતે સમાધાનભાવથી સંયમ પામી દેવલોકે સિધાવ્યા છે. (૨૬) અષાઢાચાર્ય : આ તે આચાર્યની કથા છે. જેમની હાજરીમાં વચન આપીને ચારચાર શિષ્યો કાળધર્મ (૨૯) આચાર્ય રત્નપ્રભસૂરિજી : ઓસિયાજી પામ્યા પછી પણ દેવલોકથી દર્શન દેવા કે બોધ આપવા આવ્યા તીર્થમાં મૂળ સ્વરૂપે અને કોરટા તીર્થમાં વૈક્રિયકાયાથી પ્રતિષ્ઠા નહીં, જેથી અકળાયેલ તેમના મનમાં દેવલોક અને પરલોક મહા સુદ પાંચમના એક જ દિવસે કરાવી લબ્ધિનો પ્રયોગ સંબંધી અશ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ. ચારિત્રાચાર શિથિલ બની શાસનહિતમાં કરનાર તે સૂરિજી પાર્થપ્રભુની પાટપરંપરાના ગયો અને મિથ્યાત્વ ઉદય પામ્ પણ સમય વીતતાં ચોથા પાંચમા પટ્ટધર હતા. મૂળસ્વરૂપથી પ્રતિષ્ઠા ન થતાં કોરટા સંઘ શિષ્યના જીવે દેવગતિમાંથી આવી વૈક્રિય લબ્ધિથી દાગીના- નારાજ થયો અને સૂરિજીની આજ્ઞા છોડી તેમના શિષ્ય આભૂષણોથી સુસજ્જ છ બાળકો, સાધ્વી, રાજા-રાણી સાથેનું | કનકપ્રભ મુનિને સૂરિ પદવી આપી દીધી, છતાંય સૈન્ય વગેરે દેખાડી પોતાના ગુરુને પ્રતિબોધિત કર્યા. જણાવ્યું રત્નપ્રભસૂરિજીએ તે બાબત લગીર દુઃખ ન લગાડતાં કોરટા Jain Education Intemational Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ વિશ્વ અજાયબી : સંઘનો નિર્ણય ઉદારતાથી માન્ય કરી પોતાના શિષ્યની સૂરિ (૩૩) લબ્ધિવંત પાદલિપ્તસૂરિજી : જેઓ પદવી વધાવી લીધી અને કોરટા સંઘને શાંત પાડી ત્યાં જ તે દરરોજ પગે ઔષધિ લેપ લગાડી ગગનગામિની વિદ્યાથી પછીના ચાતુર્માસનો લાભ આપ્યો. શાસન-એકતાના હિમાયતી પાંચતીર્થોની જાત્રા કરી આવી નવકારશી વાપરતા, જેમના તેમનો પ્રસંગ વીરનિર્વાણના ઠીક ૭૦ વરસ પછીનો છે. તે નામથી નાગાર્જુન ભક્ત પાલિતાણા નગરી વસાવી તેવા અજોડ પછી તો પાર્થપ્રભુની પાટપરંપરા પ્રભુવીરની પાટ પરંપરામાં શાસનપ્રભાવક અને રક્ષક આ. ભગવંતે એક બ્રાહ્મણ દ્વારા ભળી છે. પોતાના નૂતન ગ્રંથને પ્રાચીન પ્રતની નકલ અને કપટરચનાની (૩૦) આચાર્ય સિંહગિરિ : ભગવાન જાહેરાત પછી શાસનનિંદાને ટાળવા પોતાના અંગત ભક્તોને મહાવીરદેવની પાટ પરંપરાના ૧૫મા આચાર્ય સિંહગિરિજી ખાનગીમાં સમજાવી કાઢેલ જીવતી પાલખી અને મૃત્યુનો ગૌરવશાળી, જ્ઞાની અને પ્રભાવક આચાર્ય હતા. તેમની સ્વાંગ રચી શાસનરક્ષા કરી હતી. જૂઠ મરણની વ્યુહરચનાથી દીર્ઘદૃષ્ટિથી જ વજસ્વામી જેવા બાળપ્રભાવક અને ૨૧-૨૧ કલંક લગાડનાર બ્રાહ્મણશરણે આવેલ અને સૂરિજીએ વાર આદિનાથજીની પ્રતિમાને સિદ્ધાચલના શિખરે લઈ જઈ પાલખીમાંથી ઊતરી બ્રાહ્મણને ધર્મલાભ આપી પ્રતિબોધ કરેલ. પ્રાણપ્રતિષ્ઠામાં સિંહફાળો નોંધાવનાર જાવડશા જિનશાસનને (૩૪) આચાર્ય સંભૂતિવિજયજી પ્રભુ વીરની મળ્યા છે. ધનગિરિ અને સુનંદા શ્રાવિકાની દીક્ષા તથા શાસન- પાટપરંપરાના ફક્ત છઠ્ઠા આ. ભગવંતના કાળમાં ૧૨ વર્ષીય સમર્પિતતા ખૂબ પ્રશંસનીય છે. દુકાળ પડેલ ત્યારે અધ્યયન કરતાં અને મંત્રવિદ્યા શીખી રહેલ (૩૧) આચાર્ય માનતુંગસૂરિજી : પ્રભુ વીરની પોતાના જ શિષ્યો માટે પોતાની વૃદ્ધ ઉંમર અને પદવી, દુકાળ પરંપરામાં માનદેવસૂરિજી નામના આચાર્ય ૨૨મી, ૩૦મી વગેરેની પરવાહ ન કરી સ્વયં ભિક્ષા વહોરવા જતાં હતા અને અને ૩૬મી પાટે થયા. એમ ત્રણ આચાર્યો એક જ નામના બધાંયને વપરાવી વધ્યું-ઘટ્યું સ્વયં વાપરતા હતા. મંત્રવિદ્યાથી છતાંય ભિન્ન-ભિન્ન હતા, તેમ માનતુંગસૂરિજી આચાર્ય અદૃશ્ય રહીને બે મુનિઓ દ્વારા ચંદ્રગુપ્ત મૌર્યના રાજરસોડેથી પોતાની પરમાત્મા ભક્તિ, જ્ઞાનપ્રજ્ઞા, આચારશુદ્ધિ અને કરાયેલ ભોજન-ચોરી જ્યારે ચાણક્યની ચાલાકીથી બહાર શાસનરક્ષા માટે પ્રખ્યાત છે. રાજા ભોજના દરબારમાં બાણ, આવી ત્યારે આચાર્ય ભગવંતે શિષ્યને ઠપકો આપવાના બદલે મયૂર કવિ કરતાંય શ્રેષ્ઠ રચના ભક્તામર સ્તોત્રની કરી ૪૪ ચંદ્રગુપ્તને પોતાની કર્તવ્યતા ચૂકી જવાની રજૂઆત કરી બેડીઓને પણ ભક્તિપ્રભાવે તોડી દેખાડી સૌને જિનશાસન શ્રુતજ્ઞાનની અને શિષ્યની રક્ષા કરી હતી. પ્રતિ નતમસ્તક કરાવનાર તેઓની પ્રતિભા જાણવા (૩૫) શ્રી કાલિકાચાર્યજી : વરસો પૂર્વે થયેલ ભક્તામરના ચમત્કારિક પ્રસંગો વાંચવા રહ્યા. આચાર્ય ભગવંત નિગોદનું વર્ણન વ્યાખ્યાનની પાટથી ' (૩૨) જૈનાચાર્ય કક્કસૂરિજી મહારાજા સીમંધરસ્વામી જેવું સચોટ કરવાની શક્તિવાળા હતા, તે કુમારપાળ અને કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના સમયકાળમાં બાબતની પરીક્ષા ઇન્દ્ર બ્રાહ્મણ વૃદ્ધનું રૂપ લઈ કરી હતી અને થઈ ગયેલ આચાર્ય ભગવંત પાર્થપ્રભુની પરંપરાના હતા તથા તેમના ઉપાશ્રયનો દરવાજો પણ બીજી દિશામાં ફેરવી દીધેલ તેમનો અવગ્રહ ક્ષેત્ર હતો આંધ્રની ભૂમિ, પ્રથમવાર જ હતો. કાલિકાચાર્ય પોતાના અનેક શિષ્યોના શિથિલાચારથી ગુજરાતના પાટણમાં બે આચાર્ય ભગવંતોના મિલન સમાન કંટાળી એકાકી વિહારી બની દક્ષિણદેશની સ્વર્ણભૂમિમાં પધાર્યા ચાતુર્માસ અલગ-અલગ સ્થાને થયાં. તેમાં યોગશાસ્ત્ર ગ્રંથની છે તે છોકરા ની હતા, જ્યાં ઉજ્જૈનથી આવેલ આગંતુક મુનિરૂપે ગુપ્ત રહ્યા રચના કરી આ.ભ. હેમચંદ્રાચાર્યજીએ પ્રારંભમાં મુકાયેલ હતા અને પોતાના જ શિષ્ય સાગર મુનિની વાચના સાંભળી નવકાર મહામંત્રના અંતિમ પદમાં “હવઈના બદલે “હોઈ' શબ્દ ખુશ થયા હતા. બહુ જ છેલ્લે પોતાનો પરિચય સાગર મુનિને મૂક્યો અને અન્ય કોઈ આચાર્ય ભગવંતોએ વિરોધ ન કર્યો, આપવા નદીની રેતી અને ચાયણીનો ટુચકો કરી આપેલ હતો. પણ આ. કક્કસૂરિજીના નિર્દેશ અને આગ્રહથી જિનશાસનની તેમની ગંભીરતા, શાસ્ત્રવફાદારી અને સંયમસૂક્ષ્મતાના કારણે એકતા સાચવવા આ.ભ. હેમચંદ્રાચાર્યજીએ પોતાના વડીલ આ. એકલ પડેલા શિષ્યો પાછા વળ્યા હતા અને મિચ્છામી દુક્કડમ્ કક્કસૂરિજીને ખમાવી “હોઈ'ના સ્થાને ફરી પાછો “હવઈ” શબ્દ માગા સદાય માટે ગુરુસેવામાં ગોઠવાઈ ગયા હતા. ગોઠવી નવકાર રચનામાં ફેર થવા ન દીધો. Jain Education Intemational Page #559 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૪૭. (૩૬) બ્રહાવતલક્ષી જયસુંદર અને સોમદત્ત પડ્યા હતા. તેથી તેની શાંતિ માટે પ્રભુજીએ રેવતી શ્રાવિકાના મનિ : જૈન કથાનકોમાં બ્રહ્મવતની ૩+૪=૯ વાડો બીજોરાપાકથી દેહવ્યથા દૂર કરી હતી. વિશુદ્ધપૂર્વક પાળી બારમાં અને અનુક્રમે અનુત્તર વિમાનમાં (૪૧) આચાર્ય પરમદેવસૂરિજી : મહાવીર જનારા જયસુંદર અને સોમદત્ત મુનિને એકાકી વિચરણ સમયે પ્રભુની પરંપરાના આ તે આચાર્ય ભગવંત છે, જેમણે પોતાના પોતાની સાંસારિક પત્નીઓ સોમશ્રી અને વિજયશ્રી તરફથી શ્રુતજ્ઞાન બળે વિ.સં. ૧૩૧૩થી ૧૩૧૫ના ત્રણ વરસના અનુક્રમે ઉપસર્ગ થયેલ, જેમાં બ્રહ્મવ્રતની રક્ષાર્થે જયસુંદર ભીષણ દુકાળની આગાહી કરીને જગડૂશાને દાનધર્મની પ્રેરણા મુનિએ ફાંસો ખાઈને તથા સોમદત્ત મુનિએ મડદાંઓ વચ્ચે કરેલ, જેથી જૈન શ્રેષ્ઠીએ ત્રણ વરસમાં આઠ અબજ, સાડાસુઈ જઈ ગીધડાંઓને કાયા સોંપી દઈ આત્મહત્યા કરેલ, છ કરોડ મણ અનાજ વિનામૂલ્ય પોતાની ૧૧૨ જેટલી છતાંય ઉચ્ચ દેવગતિને વરી ગયા, તે બે પ્રસંગ જોવા મળે છે. દાનશાળા ખોલી વિતરણ કર્યું અને રાજા અર્જુનદેવ, દિલ્હીના (૩૭) ધર્મરુચિ મહાત્મા : એક ગામથી બીજા બાદશાહ, સિંધપતિ વગેરે અનેક રાજવીઓને પણ તુષ્ટ કર્યા ગામે વિહાર કરી જતાં સાંજે મોડા થયા પછી માતરું હતા. જૈનેતર રૈયત પ્રતિ પણ ભેદભાવ વિના તે અનુકંપા પરઠવવાની વસતી શોધવાની રહી જતાં મધ્યરાત્રિએ ઊઠેલ દાનનો પ્રવાહ વહ્યો હતો અને એક જૈનાચાર્ય થકી જીવદયા લઘુશંકા કેમ નિવારવી તેના વિકટ પ્રશ્ન વચ્ચે સંયમશુદ્ધિના જ્યોતિનો પ્રકાશ જૈન જયતિ શાસનમ્ બની વ્યાપી ગયો હતો. પ્રભાવે રાત્રિના ઘોર અંધકાર વચ્ચે એક દેવે તે પ્રદેશમાં પૂરતો - આચાર્યશ્રીના પૂરા આશીર્વાદથી તે કરુણાકાર્ય પાર પડેલ. પ્રકાશ વેરી દીધેલ જેથી મહાત્મા લઘુશંકા નિવારણ કરી શક્યા (૪૨) આચાર્ય વાદિદેવસૂરિજી : ધર્મચુસ્ત હતા. ભર ઉનાળે ભાવસાધુના મસ્તકે વાદળી ચાલી તાપથી આચાર્યદેવે શાન્તનું મંત્રીના નૂતન ઘરમાં તેમના અત્યંત બચાવે તેવો આ પ્રસંગ છે. આગ્રહથી પગલાં કર્યા. રાજા સિદ્ધરાજ જયસિંહને ત્યાંથી | (૩૮) બાળમુનિ ધનશમ : અત્યંત તાપમાં તૃષા મળતા પગારની બચતમાંથી ચૌર્યાસી હજાર જેટલી પરિસહ સહન કરી કાળધર્મ પામી જનાર આ બાળમુનિને સોનામહોરો ખર્ચ મકાન બનાવેલ, જેમાં રહેવા જતાં પૂર્વે પિતા મુનિ ધનમિત્રે નદીનું વહી જતું કાચું પાણી પી લઈ ગુરુદેવનાં પગલાં કરાવ્યાં હતાં, પણ સાંસારિકોના ઘરની પછીથી આલોચના કરી લેવા ભલામણ કરેલ, પણ લગીર પ્રશંસા સાધુઓ કેમ કરે? તેથી વાદિદેવસૂરિજી મૌન અને છુટછાટ ન લઈ સંયમરક્ષા કરનાર બાળમુનિ કાળધર્મ પામી ઉદાસ રહ્યા, ત્યારે પોતાના ઉપકારી ગુરુદેવની પ્રસન્નતા દેવગતિએ ગયા અને તરત ઉપયોગ મૂકી અન્ય મહાત્માઓની વધારવા આખોય ઉપાશ્રય નવો બનાવવાનો વિચાર માંડી તૃષા દૂર કરવા ગોકુળો વિકર્યા હતા અને દેવલોકથી આવી વાળી પોતાનું મકાન ધર્માલય તરીકે જાહેર કરી દીધું. પિતા મુનિને છોડી બાકીના સાધુઓને વંદના કરી હતી તેવી મંત્રીઓના માથે જૈનાચાર્યો હતો, તેથી રાજાઓ પણ ગુરુને કથા જિનશાસનમાં વંચાય છે. વશ રહેતા અને શાસનકાર્યો જોરદાર થતાં હતાં. (૩૯) આનંદ મુનિ : શ્રાવસ્તી નગરીમાં ભગવંત (૪૩) આચાર્ય આનંદવિમલસૂરિજી : ઉપર તેજોવેશ્યા છોડતાં પહેલાં ધમકી ભરેલ સમાચાર પ્રભુવીરની ૬૦મી પાટપરંપરામાં હેમવિમલસૂરિજી થયા ૬૧મી આપનાર ગોશાળાએ છઠ્ઠના પારણે ભિક્ષાચર્યા માટે નીકળનાર પાટ આનંદવિમલસૂરિજીના ફાળે ગઈ છે. તે સમયકાળની વાત આનંદ મુનિ મારફત જ પોતાના આક્રમણની આગાહીઓ છે, જ્યારે ઉજ્જૈનના માણેકચંદ શેઠ મગરવાડા નિકટ મૌનપાઠવેલી હતી અને અધવચ્ચે તેમને ઊભા રાખી કાલ્પનિક તપ અને સિદ્ધાચલવિહાર સાથે નવકારધ્યાનમાં લૂંટારુઓના દૃષ્ટાંતો આપી આનંદમુનિને અભયદાન આપવાની લાલચ સપાટામાં અકાળ પણ ધર્મમૃત્યુ પામી માણિભદ્રવીર બન્યા દેખાડી હતી. અને ભાવિકાળમાં તપાગચ્છ સંઘની રક્ષા કરવાના કોલ આચાર્ય ભગવંતને આપ્યા હતા. આનંદવિમલસૂરિજી સ્વનામ (૪૦) સિંહ મુનિ : ભગવંતની અનુજ્ઞાથી એકાકી ધન્ય હતા. નિજાનંદમાં રહેતા હતા તથા વિમળ-નિર્મળ આત્મા વિચરણ કરનાર વનવિહારી સિંહ મુનિ પરમાત્માની કશ પડેલી હોવાથી દેવગતિમાં ગયેલ શ્રેષ્ઠીએ તેમને દર્શન આપેલ હતાં. કાયા અને છ-છ માસના અતિસારના સમાચાર સુણી રડી (૪) સિંહ મુનિ ભ સી કશ પડેલી હોવાથી દેવગતિમાં ગયેલ Jain Education Intemational Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ વિશ્વ અજાયબી : (૪૪) આચાર્ચ હીરવિજયસૂરિ : દિલ્હીના હતા. સૌરાષ્ટ્રમાં વિહરતા બૌદ્ધાચાર્યે જીવાનંદસૂરિજીને વાદમાં બાદશાહ અકબરને પ્રતિબોધ કરી માંસાહાર ત્યાગ કરાવનાર, હરાવી જૈનોને સૌરાષ્ટ્રથી બહાર કર્યા હતાં અને બીજી વાર તેના પૂર્વભવની વાતો તેને કહેનાર, હિન્દુસ્તાન આખાયમાં એક જીતવાના વ્યામોહમાં દક્ષિણ ગુજરાતમાં થયેલ વાદમાં પણ ફરી મુસ્લિમ બાદશાહ પાસેથી અમારિ પ્રવર્તન અને શિખરજી જેવી તે જ બૌદ્ધાચાર્યથી હારી આચાર્યશ્રી ગુજરાત છોડી ચાલ્યા ગયા તીર્થરક્ષાનાં ફરમાનો મેળવનાર, સંયમચુસ્ત, શાસનસંરક્ષક અને હતા અને મનથી ઘણા જ ચિંતિત બની જઈ શાસનહિતના તપસ્વી-ત્યાગી-ખાખી વૈરાગી તરીકે નામ કાઢનાર તેઓ વિચારોમાં વ્યથિત થઈ ગયા હતા. અંતે બૌદ્ધોને હરાવવા તેમણે જગદ્ગુરુની પદવી પામ્યા છે, જે ખરેખર નિકટનાં ચારસો લાગટ બાર વર્ષ સુધી બૌદ્ધાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરી ત્રીજી વરસ પૂર્વે જ થયેલા સૌથી સવિશેષ પૂજનીય પદ પામેલા વારના વાદની મરણતોલ તૈયારી કરી, તે જ બૌદ્ધાચાર્યની સામે આચાર્ય ભગવંત સકળ શ્રીસંઘે સ્વીકાર્યા છે. પ્રભુ વિદ્વાન ગણાતા જીવાનંદસૂરિનો વાદ ખૂબ લાંબો ચાલ્યો પણ મહાવીરદેવની ૬૪મી પાટપરંપરાથી શાસનપ્રભાવના કરનાર અંતે જિનશાસનનો વિજયવાવટો સૂરિજીની પ્રજ્ઞાશક્તિથી ફરકી આચાર્યદેવને ભાવવંદન. જતાં જૈનોના બદલે બૌદ્ધોને જ હિન્દુસ્તાન છોડી સદા માટે (૪૫) આચાર્ય વિજયસેનસરિઝ ઃ પ્રભ વીરની ચાલ્યા જવું પડ્યું છે. પરમાત્માનું શાસન નિર્વાણ પછીનાં ૬૫મી પાટપરંપરાના આચાર્ય ભગવંત સચોટ પ્રવચનકાર તથા ૨૧૦00 વરસ અણનમ જયવંતું રહેવાનું છે. સિદ્ધાંતવાદી તરીકે ઓળખાયા હતા. તેમણે રચેલ સેનપ્રશ્ન (૪૯) વૃદ્ધવાદિદેવસૂરિજીઃ શિષ્ય દ્વારા બાબતે’ અને પ્રશ્નોત્તરી દ્વારા તેમની ખુમારી તથા સત્યપ્રિયતાનાં દર્શન ને બદલે “બાધતિ' શબ્દ બોલાઈ ગયો તે ભૂલને સરસ્વતી થાય તેમ છે. આજે પણ અમુક મતમતાંતર વખતે તેમણે કૃપાપાત્ર વૃદ્ધગુરુદેવે પોતાના શિષ્યની જ પાલખી ઉપાડી આપેલ ખુલાસાઓ પુનરાવર્ત કરાય છે. સુધારી આપ્યો અને હિન્દુસ્તાનમાં વિક્રમ સંવત પ્રારંભ કરનાર (૪૬) પંન્યાસ સિદ્ધિચન્દ્રજી : બાદશાહ મહારાજા વિક્રમાદિત્ય તરફથી મળેલી પાલખી અને માનજહાંગીર અને બેગમ નૂરજહાં દ્વારા જેમને તેમની શાહજાદી સન્માનના નશાથી મુક્ત કરાવનાર સૂરિજી વિદ્વાન સિદ્ધસેન સાથે નિકાહ પઢી સંસારસુખની લાલચો અપાયેલ તથા જેમના દિવાકરસૂરિજીના ગુરુદેવ હતા. નવકાર મહામંત્રને “નમોહત’ રૂપ યૌવનથી એક કન્યા આકર્ષાયેલ તેવા ૫. સિદ્ધિચંદ્રજીએ પદો વડે નાના બનાવી દેવાના પ્રાયશ્ચિત્તને પાર પાડનાર તે રજૂઆતને બાલીશ કહી દૂર ફગાવી દેતાં બાદશાહ સિદ્ધસેન દિવાકરસૂરિજીએ કલ્યાણમંદિર જેવા ગૂઢ ભક્તિઅકળાયેલ. દેશનિકાલની સજા મળતાં જ મુનિરાજ આગ્રાથી કાવ્યની રચના કરી હતી. તેવા શાસ્ત્રગામી રાજાપ્રતિબોધક માલપુરા વિહાર કરી ગયા પણ વ્રતખંડન ન થવા દીધેલ. અને પ્રભાવક શિષ્યને જન્મ આપનાર વૃદ્ધવાદિદેવસૂરિજી ફક્ત ઉંમરથી જ નહીં પણ બુદ્ધિ, અનુભવો અને આચારશુદ્ધિથી (૪૭) આચાર્ય ધર્મસિંહસૂરિજીની ધર્મ પણ વૃદ્ધ હતા. લગની ! છેક અયોધ્યાથી ફક્ત ૪૫ દિવસમાં વિજયનગર સુધીના બારસો માઇલનો વિહાર ચુનંદા શિષ્યો સાથે કરી (૫૦) આ. ભગવંત જિનેશ્વરસૂરિજી : પરમાત્મા મહાવીરદેવની પાટપરંપરામાં થયેલ આ. ભગવંત વૈષ્ણવપક્ષી બુક્કરાય રાજાએ આપેલ ૪૫ દિવસ પછીના વાદના દિવસે પધારી જનાર આચાર્ય ધર્મસિંહસૂરિજીએ વાત્સલ્યમૂર્તિ તથા પ્રજ્ઞાપુરુષ હતા. પોતાના શિષ્ય અભયદેવની વિજયનગરના વાદને જીતી લઈ વિજયડંકો વગાડ્યો અને પ્રચંડ પ્રવચનશક્તિ તથા શૃંગાર, બીભત્સ, વૈરાગ્ય કે વીરરસ ઉપરનાં વક્તવ્યોની સીધી અને ધારી અસર દેખી ચિંતિત થઈ જૈનશાસનનો જયજયકાર કરાવતાં રક્ષા કરી, પણ તે વિજયશ્રી વરવામાં ઉગ્ર વિહારમાં પાંચ-પાંચ સાધુઓ અકસ્માત અને ગયા હતા, કારણ કે એક વાર અજિતશાંતિ ઉપરનાં વિવેચન અનુપચારના કારણે કાળધર્મ પામી ગયા હતા. લગભગ તે સુણી રાત્રિના સમયે રાજકુમારીઓ ઉપાશ્રયમાં આવી ગયેલ, પ્રસંગ ચારસો વરસ પૂર્વે બનેલ છે. એક વાર વીરરસનાં વર્ણનો સાંભળી ક્ષત્રિય લોકો તલવાર તાણી ઊભા રહી ગયા હતા. તેવા મેધાવી અભયદેવને ફક્ત (૪૮) આચાર્ય જીવાનંદસૂરિજી : તે સમયે જુવાર અને દહીં વાપરવાની આજ્ઞા ફરમાવ્યા પછી પાછા બૌદ્ધધર્મના પ્રચાર-પ્રસારથી ભારતદેશમાં ધર્મો ક્ષોભિત થયા સંયમશુદ્ધિ બક્ષી અને આચાર્ય પદવી પણ એનાયત કરી, Jain Education Intemational Page #561 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૪૯ પાટપરંપરા અભયદેવસૂરિને સોંપી કાળધર્મ પામી જનાર (૫૪) બપ્પભટ્ટસૂરિજી : ફક્ત ૭ વરસની ઉંમરે જિનેશ્વરસૂરિજીની આજ્ઞા નૂતન આચાર્યદેવે અખંડ પાળી હતી, દીક્ષા લેનારા આમરાજાના પ્રતિબોધક, વિશિષ્ટ બ્રહ્મવ્રતધારી જેના પ્રભાવે શરીરમાં વ્યાપેલ કોઢ રોગને દૂર કરવા દેવી તથા વિશુદ્ધ ચારિત્રવાન બાળશ્રમણ તરીકે અન્ય બાળમુનિઓ પદ્માવતી સ્વયં હાજર થયાં હતાં. દિવ્ય પ્રભાવથી નીરોગી પણ જિનશાસનને સંપ્રાપ્ત થઈ ગયા છે, જેમકે ૧૧મા ગણધર બનેલ અભયદેવસૂરિજીએ નવાંગી ટીકાઓ રચી છે, જે હાલ પ્રભાસે ૧૬વરસની ઉંમરે, અતિમુક્તકુમારે ફક્ત ૬ વર્ષની પણ ઉપલબ્ધ છે. ઉંમરે, અરણિકે ચાર વર્ષની ઉંમરે, મનકકુમારે પણ ચોથે વરસે પ વકલથિી મહાત્મા . જ્યારે સોમચંદ્ર અને વજસ્વામીએ ફક્ત છ વરસની બાળવયે દીક્ષા લીધી અને રાણી ધારિણીએ યુવરાજ પ્રસન્નચંદ્રને રાજ સોંપી સંન્યાસ હતી. લીધો ત્યારે પોતનપુરથી પંદર ગાઉ દૂરના એકાંત વનપ્રદેશમાં (૫૫) આર્યરક્ષિતસૂરિજી : ફક્ત છ વરસની કુટિર બનાવી રહેવા લાગ્યાં. તે જ આશ્રમમાં તાપસી દશામાં માસૂમવયે દીક્ષિત થનાર તથા શ્રતાદિનો સમુદ્ધાર કરાવનાર વલ્કલચિરીનો જન્મ ધારિણીની કુક્ષિએ થયો. વનવાતાવરણમાં ઉપરાંત ગીતાર્થતા વાપરી શ્રમણોની સામાચારીઓમાં વિકાસ થયો તેથી વિકાર-વિલાસ ન સ્પર્યા. તેથી તેને આમૂલચૂલ પરિવર્તન ક્ષેત્ર અને કાળપ્રભાવે કરનાર તેઓ લોકવ્યવહારકુશળ બનાવવા ચાર વેશ્યાઓ મોકલાવી મહાપ્રભાવક મહાપુરુષ હતા. તપગચ્છના હેમચંદ્રસૂરિજી, પ્રસન્નચંદ્ર પોતનપુર બોલાવ્યા. ધીમે ધીમે રાજસુખનો રંગ સોમસુંદરસૂરિજી, લક્ષ્મીસાગરસૂરિજી, વિજયદેવસૂરિજી, લાગી જતાં વલ્કલચિરી સુંદરકાયાના કારણે અનેક કન્યાઓને ચંદ્રશેખરસૂરિજી વગેરે શાસનપ્રભાવકો બાળવયે દીક્ષિત થયા પરણ્યો. જોતજોતાંમાં બાર વરસ વીતી ગયાં, પિતા સોમચંદ્ર હતા. ખરતરગચ્છ, અચલગચ્છ, પાર્થચંદ્ર વગેરે ગચ્છોમાં પણ વૃદ્ધ થઈ ગયા ને આંખોમાં મોતિયા જામી ગયા. પિતાની બાળમુનિઓ હતા. પરાધીનદશાના સમાચાર મળતાં જ બેઉ ભાઈઓ લાંબે સમયે (૫૬) શ્રી ધનેશ્વરસૂરિજી : શત્રુંજય માહાભ્ય’ જંગલમાં ગયા, જ્યાં સોમચંદ્ર રાજર્ષિને સુખ થાય તે હેતુ ગ્રંથના તેઓ રચયિતા હતા, તેવા અનેક શ્રુતસર્જકો થઈ ગયા વલ્કલચિરી આશ્રમનાં ઉપકરણોની સફાઈ કરવા લાગ્યા, છે, બધાયનાં નામો નાનાશા લેખમાં સમાવવા દુષ્કર છે. પંજણીથી જયણા કરતાં કરતાં જાતિસ્મરણજ્ઞાન થયું, પૂર્વભવની છતાંય પ્રવચનસારોદ્વારના રચયિતા શ્રી નેમિચંદ્રસૂરિજી, સાધુચર્યા દેખાતાં વૈરાગ્ય થયો અને ભદ્રિકપરિણામી તેમને સ્યાદ્વાદમંજરી રચનાર શ્રી મલ્લિસેનસૂરિજી, કર્મગ્રંથની રચના પાત્રાદિના પડિલેહણ કરતાં કરતાં જ કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થઈ કરનાર શ્રી દેવેન્દ્રસૂરિજી, ચૈત્યવંદન ભાષ્યરચયિતા ગયું, જે આશ્ચર્યપ્રદ ઘટના છે. શાંતિસૂરિજીને અત્રે વંદના કરીએ છીએ. (પર) હરિકેશી મનિ : ચાંડાળ કુળમાં જન્મ () આ. દેવરનસૂરિજી : જેમણે નવકારના પૂર્વભવની વિરાધનાને કારણે પણ આ ભવમાં પુરુષાર્થ કરી પાંચમા પદમાં આવતા ફક્ત “સવ' પદના ૩૯ અર્થો બતાવ્યા નીચ ગોત્રકર્મ ખપાવી ચારિત્રગુણ સુધી પહોંચનારા હરિકેશી છે, તેમ ઉપદેશમાળાની ૫૧મી ગાથાના ૧૦૦ અર્થ મુનિરાજ એવા તેજસ્વી હતા કે સ્વયં દેવતાઓ તેમની સેવા જણાવનાર ઉદયધર્મ મુનિરાજ, એક જ પદના 200 અર્થો કરવા આવતા હતા. દેવા વિ ત નમસંતિ, જલ્સ ધમે ઉપજાવનાર આ. બપ્પભટ્ટસૂરિજીથી લઈ એક જ વાક્ય સયામણો'ની પંક્તિ તેમના માટે જાણે સાર્થક બની ગઈ હતી! રાનાનો તે સીરથના આઠ લાખ અર્થો અનુપ્રેક્ષા (૫૩) સુવત મુનિરાજ : કેસરિયા મોદક તપના કરનાર મહો. સમયસુંદરગણિ વગેરે અનેક કૃતોપાસક પારણે મેળવી તેથી તૃપ્તિની કામનામાં જેઓ આહારવાસનાથી શ્રમણોને જિનશાસને નવાજ્યા છે. આજે પણ શ્રુતસાધકો અકડાઈ ગયેલા અને તે પછી તો મોડી રાત્રિ ભિક્ષાભ્રમણ કરી ઉપલબ્ધ છે. કોઈક ઉપયોગવંત શ્રાવકથી બોધ પામી મળેલ મોદકને પણ (૫૮) શ્રી કાષ્ઠમુનિ વગેરે પ્રભાવકો : નિરવદ્યસ્થાને પાઠવવા જતાં જેમને તપ દ્વારા ઉત્પન્ન તપમાં શિરમોર શ્રી કાષ્ઠમુનિ તપપ્રભાવક થઈ ગયા છે તેમ કર્મક્ષયથી કેવલ્યજ્ઞાન ઉદ્દભવી ગયેલ તે ધન્ય કહાની છે. પ્રવચનપ્રભાવક વજસ્વામી, વાદીપુરુષ શ્રી મલવાદિસૂરિજી, Jain Education Intemational Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ વિશ્વ અજાયબી : વિદ્યાપ્રભાવક શ્રી વજસ્વામી, ધર્મકથાપ્રભાવક નંદિષેણ મુનિ, સ્વપ્રશંસા વગર આપી છે, તે જ પ્રમાણે મહામંત્ર નવકારને નિમિત્તજ્ઞાની શ્રી ભદ્રબાહુસ્વામી, મહાકવિરાજ શ્રી સિદ્ધસેન છોડી બાકીનાં આઠ સ્મરણોના રચયિતા લબ્ધિમાન પુણ્યપુરુષો દિવાકરસૂરિજી અને માનતુંગસૂરિજી તેમ સિદ્ધપ્રભાવક શ્રી હતા, જેમના કારણે સંઘમાં ફેલાયેલ મારી-મરકી રોગચાળોપાદલિપ્તસૂરિજીને અત્રે સ્મરણપથમાં લઈ વંદન કરીશું. અશાંતિ ઉપદ્રવ ઉપશમ પામ્યા હતા. જે સત્ય હકીકતો કેમ (૫૯) ઉપાધ્યાય યશોવિજયજી : છેલ્લા ત્રણ ભૂલાવ ચાર સૈકામાં થઈ ગયેલ પ્રકાંડ વિદ્વાન તથા જિનશાસન (૬૩) શ્રી ભદ્રેશ્વરસૂરિજી : આજીવન તેઓશ્રી સમર્પિત લેખક-ચિંતક અને શાસ્ત્રસર્જક તેમને વર્તમાનમાં ખાસ છ વિગઈઓના ત્યાગી હતા. તેવા વિશિષ્ટ તપસ્વીઓમાં સૌ વિદ્વાનો આ. હરિભદ્રસૂરિજી, ક.સ. શ્રી હેમચંદ્રાચાર્યજીની વિરાચાર્યની અટ્ટાઈને પારણે અઠ્ઠાઈ, કક્કડસૂરિજી દ્વારા બાર જેમ સ્મરે છે. વિનયવિજયજી પંડિત પણ તેમના સમકાલીન વરસ સુધીના છઠ્ઠને પારણે આયંબિલ, કૃષ્ણકર્મસૂરિજીના વિદ્વાન હતા. શ્રુતપાસક યશોવિજયજીને સરસ્વતીદેવીની વાર્ષિક ૩૪ જેટલાં પારણાં, ૮૪ અભિગ્રહધારી ખિમઋષિ, અનુપમ કપા હતી, છતાંય અન્ય સમકાલીન મહાત્માઓ પ્રતિ પંદર હજાર જેટલાં અઠ્ઠમ અને ૨૫૦ જેટલી અઠ્ઠાઈ અને તેમનો આદરભાવ અનેરો હતો. તેમના કાળમાં સંવેગી સાધુઓ તેથી પણ વધીને ૫૦ માસક્ષમણ વગેરે તપ કરનાર પૂંજાઋષિ, સામે યતિઓએ મોરચો માંડ્યો હતો, તેવા વિરોધી વાતાવરણ તપસ્વીસમ્રાટ રાજતિલકસૂરિજી, આયંબિલની હેલી ચલાવનાર વચ્ચે શાસ્ત્ર રચી રક્ષા કરી છે. આ. દેવેશ હિમાંશુસૂરીશ્વરજી, છઠ્ઠ તપમાં સિદ્ધિગિરિ સર (૬૦) આર્યસમિતસૂરિજી : લબ્ધિનો ઉપયોગ કરનાર ગચ્છાધિપતિ અરિહંતસિદ્ધસૂરિજી અને તપસ્વીરત્ન શાસન-સંઘની રક્ષા અને ઉન્નતિ માટે કરનાર પણવંત કુમુદચંદ્રસૂરીશ્વરજી વગેરેનાં નામ ઐતિહાસિક ગાથા બને છે. મહાત્માઓમાં તેમનું નામ છે. કન્ના-બેના નદીના વચ્ચે માર્ગ (૬૪) સૌભાગ્યલક્ષ્મીસૂરિજી : અનેક પ્રકારનાં કાઢી વાસક્ષેપ નાખી રસ્તો બનાવી જેઓ સંઘ સાથે અચલપુર સ્તવન-સઝાયની રચનામાં માહીર તેઓશ્રી નિકટના કાળમાં નગર ગયા હતા. તે જ પ્રમાણે પ્રિયગ્રંથસૂરિજીએ અંબિકાદેવીને જ થઈ ગયા છે. તેવી જ ઉત્કટ રચનાઓ-સ્તુતિઓ સાધી બકરાના મુખથી મનુષ્યભાષા બોલાવી અહિંસાના દેવવંદનોની રચના જ્ઞાનવિમલસૂરિજી, કવિ રૂપવિજયજી, આ. કર્યા હતા. તેવા વિશિષ્ટ લબ્ધિવાન તરીકે વિજયલક્ષ્મીસુરિજી ઉપરાંત નિકટના કાળપૂર્વે થઈ ગયેલ પંડિત તથા દેવતાઈ સાંનિધ્યોવાળા મહાત્માઓમાં માનદેવસૂરિજી, વીરવિજયજી, પંડિત પદ્મવિજયજી વગેરે તપાગચ્છમાં અને વજસ્વામી, આર્યરક્ષિતસૂરિજી, આર્ય ખપૂટાચાર્ય, નિકટના ભૂતકાળમાં વિજયલબ્ધિસૂરિજીના શ્રીહસ્તે થયેલી વર્ધમાનસૂરિજી વગેરેના પ્રસંગો નોંધપાત્ર છે. જોવા મળે છે, જે તેમના જ્ઞાનવૈભવના પરિચય સમાન છે. (૬૧) મુનિસુંદરસૂરિજી : જિનશાસનને તેવા સર્જનથી જિનશાસનકૃત કાવ્યોમાં રક્ષાયેલું છે. શતાવધાની મહાત્માઓ મળ્યા છે, તેમાં ૧૦૮ કટોરીઓની (૬૫) આ. દેવ પ્રેમસૂરીશ્વરજી : આ. ધ્વનિને એકસાથે પારખવાની શક્તિવાળા આ. શ્રી દાનસૂરિજીની પાટ પરંપરાએ પધારેલ વિવિધગુણ સંપન્ન આ. મુનિસુંદરસૂરિજી હતા. ‘સંતિકરસૂત્ર'ની રચના કરનાર પણ તે પ્રેમસૂરીશ્વરજી મ.સાને કોણ ન પિછાણે? તેમના તથા સ્વ. જ નામના અન્ય સૂરિરાજ છે. દુર્બલિકા પુષ્યમિત્ર દરરોજ ભુવનભાનુસૂરીશ્વરજી ઉપરાંત વર્તમાન સુવિશાલ ગચ્છાધિપતિ નવી ૭00 ગાથાઓ ગોખી શકતા હતા. ઉપાધ્યાય પ.પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સાના જીવનપ્રસંગો અન્યત્ર વિનયવિજયજી પ્રતિદિન ૩૦૦૦ શ્લોકપ્રમાણ પરાવર્તન કરતા અનેકવાર પ્રકાશિત થયા હોવાથી અત્રે ફક્ત નામોલ્લેખ કરાયો હતા. છે. તેવા જ પ્રભાવક મહાપુરુષોમાં આ.ભ. નેમિસૂરીશ્વરજી, (૬૨) શ્રી સંદિપેણ મનિ : સારગર્ભિત કાવ્યોમાં આ. ભ. રામચંદ્રસૂરીશ્વરજી અને આ. ભ. કલાપૂર્ણસૂરીશ્વરજી, અજિતશાંતિ’ જેવા પ્રાકૃત કાવ્યને રચીને એક સાથે જ આ.ભ. ગુણસાગરસૂરીશ્વરજી, આ. ભ. આનંદસાગરઅજિતનાથ અને શાંતિનાથ પરમાત્માની સ્તુતિ કરનાર તે સૂરીશ્વરજી અને આ. ભ. સુબોધસાગરસૂરીશ્વરજી મ.સાનાં મુનિરાજે પોતાનું નામ રચનામાં મૂકી પોતાની ઓળખ - જીવે જીવનકવનની વાતો જાણવા જેવી છે. Jain Education Intemational Page #563 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૫૧ (૬૬) પં. પ્રવર ચંદ્રશેખર વિજયજી : તેમની ૩૧ પત્નીઓ અને માતાએ ચારિત્ર લીધેલ, શાસનની દાઝ, અનોખાં પુણ્ય, તેજસ્વી કલમ તથા નિખાલસ વજસ્વામીના મોહમાં દીક્ષિત થનાર સુનંદા, દધિવાહન રાજા સ્વભાવ સાથે ગીતાર્થતા છતાંય તૃતીયપદના આજીવન ત્યાગી અને પુત્ર કરકંડુને યુદ્ધભૂમિથી વારનાર સાધ્વી પદ્માવતી, તેઓની બ્રહ્મવ્રતનિષ્ઠા પ્રસિદ્ધ છે. પ્રવચનકાર-ચિંતક અને વજબાહુની પાછળ સતી સીતાની જેમ સંસાર ત્યાગનાર લેખક તેવી ત્રણેય સિદ્ધિઓ સાથે કાયિક-માનસિક અને વાચિક શ્રાવિકા મનોરમા, રાજા શ્રેણિકના અપમૃત્યુ અને ચેડાશક્તિ સંપન્ન આ. રત્નસુંદરસૂરિજી તથા આ. હેમરત્નસૂરિજી કણિકના ખૂંખાર યુદ્ધ પછીના વૈરાગ્યથી દીક્ષિત થનાર અનેક ઉપરાંત અન્ય સમુદાયના અનેક શક્તિસંપન આ. ભગવંતો, રાણીઓ-નારીઓનાં નામ-કામથી જૈન ઇતિહાસ ઝળહળતો છે. ઉપાધ્યાય, પંન્યાસ, ગણિવર્યો અને પદવીની પણ સ્પૃહા જંબૂકુમારની આઠ પત્નીઓ, માતા તથા સાસુઓએ પણ સંયમ વિનાના સાક્ષર પૂ. જંબૂવિજયજી મ.સા. વગેરેના જીવનપ્રસંગો લઈ આત્મકલ્યાણ સાધ્યાની વાતો નવી નથી, તેમનાં નામ હતાં શાશ્વત સૌરભ' ભાગ-૧માંથી અવગાહવા જેવા છે. અન્ય સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના, કનકસેના, નભસેના, કનકશ્રી, અપ્રસ્તુતિ સ્થળ સંકોચને કારણે અત્રે ક્ષમ્ય જાણશો. કનકવતી અને જયશ્રી તથા માતાનું નામ છે ધારિણી તથા () ચંદનબાળા પ્રમુખ સાધ્વીજી : વૈશાખ સાસુઓનાં નામ હતાં પદ્માવતી, કનકમાલા, વિનયશ્રી, ધનશ્રી, સુદ ૧૧ના શુભ દિવસે જ્યારે પ્રભુએ ચતુર્વિધ શ્રીસંઘની ની 5 કનકવતી, શ્રીષેણા, વીરમતી અને જયસેના. સ્થાપના કરી ત્યારે વસુમતીને દેવોએ સમવસરણમાં લાવી મૂકી - વર્તમાનકાળમાં વિશિષ્ટ સંયોગો અને નિમિત્ત પામી અને તરત જ તેણીની સાથે સાધ્વી મૃગાવતી, ચંદનબાળા, બહોળા કુટુંબમાંથી સજોડે કે ગૃહત્યાગી એકાકીપણે દીક્ષિત કૃષ્ણા, મહાસેના કૃષ્ણા, પુષ્પચૂલા, દેવાનંદા, ચેડા રાજાની થનાર અનેક સાધ્વી ભગવંતો જોવાં મળે છે. તેમનાં તપપુત્રીઓ ચલ્લણા, સુયેષ્ઠા, શિવા, મૃગાવતી, પદ્માવતી, ત્યાગ, સહનશકિત અને લઘુતા-મૃદુતા ગુણોથી અનેક પ્રભાવતી ઉપરાંત શ્રાવિકા જયંતી વગેરેમાંથી જેમણે જેમણે કન્યાઓ ભગવાન-શાસનની શ્રમણી બની જીવનપંથ ચારિત્ર ગ્રહણ કર્યું તે બધાંયને તપ-ત્યાગ તિતિક્ષાબળે અજવાળતાં અનેકોને કલ્યાણમાર્ગ દેખાડતી કેવળજ્ઞાન થયું છે. પરમાત્મા મહાવીરના શાસનમાં કેવળી જીવંતાવસ્થામાં વિચરણ કરતી જોવા મળે છે. બની મોક્ષ સાધનાર અનેક સાધ્વીજીઓ થયાં છે. કુલ મળી પ્રસ્તુત લેખના વિસ્તારને નિકટની પંક્તિઓ પછી ૩૬000 સાધ્વીજીઓમાંથી ૧૪00 સાધ્વીઓ મુક્તિને વર્યા વિરામ આપતાં પૂર્વે જણાવવાનું કે પૂર્વકાળના સંયમીઓને છે. પ્રભુની સાંસારિક પુત્રી પ્રિયદર્શનાએ એકહજાર સ્ત્રીઓ કૈવલ્યજ્ઞાન, મન:પર્યયજ્ઞાન કે અવધિજ્ઞાન અથવા સાથે, ગાગલીએ પોતાનાં માતા-પિતા સાથે, શાલિભદ્ર અને જાતિસ્મરણજ્ઞાન ઉદ્દભવતાં હતાં. લબ્ધિઓ અને દેવતાઈ ધનાએ પોતાની સ્ત્રીઓ સાથે, ઉદાયન રાજાની રાણી સાંનિધ્યો હતાં, નક્કર કોટિની શાસનપ્રભાવના દેખાતી હતી પ્રભાવતીએ પણ ચારિત્ર ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધ્યાનો તેનાં મુખ્ય કારણ છે આજથી નિકટના જ ભૂતકાળમાં ઇતિહાસ છે. નમિરાજાની માતા મદનરેખા દીક્ષા લઈ સુવ્રતા આડંબરો ન હતાં, આરાધકભાવ સવિશેષ હોવાથી સાધ્વી નામે મુક્તિ વર્યા છે. સાધ્વી પ્રભંજના પણ કેવળી બન્યાં તેમાંથી શાસનપ્રભાવકતાની ઊપજ થતી હતી, હતાં. અન્ય અનેક કેવળી થયેલ સાધ્વી ભગવંતોનાં નામ આચારશુદ્ધિ અને જિનાજ્ઞા પાલનની વફાદારી ખૂબ ઇતિહાસના પાનેથી કાળપ્રભાવે લુપ્ત થઈ ગયાં છે. મજબૂત હતી, સ્વાધ્યાય, શાસ્ત્રસર્જન, આત્મચિંતન, ધ્યાનયોગ (૬૮) યાકિની મહત્તરા સાધ્વીજી : અને વૈયાવચ્ચાદિમાં સમય ક્યા સરસરી જતો હતો તેનો ખ્યાલ રાજપુરોહિત હરિભદ્ર બ્રાહ્મણ જેમના થકી બોધ પામ્યા તે પણ રહેતો ન હતો. શ્રમણોપાસકો પણ પર્વતિથિએ પૌષધ, સાધ્વીજીને હરિભદ્રસૂરિજીએ પોતાની ગુરુમાતા તરીકે મનમાં પ્રતિક્રમણ, સામાયિક, પ્રભુપૂજા અને નિત્ય પ્રવચનશ્રવણ, માત* સ્થાપેલ, તદુપરાંત સ્થૂલિભદ્રજીની સાત બહેનો યક્ષા, પૃચ્છા અને પરાવર્તનોમાં આદરબુદ્ધિવાળાં હતાં. યશદિના, ભૂતા, ભૂતદિના, સણા, વેણા, રેણાએ દીક્ષા આજેય ચતુર્વિધ શ્રીસંઘનાં ચારેય ક્ષેત્રોમાં બાંધલીધેલ. કુબેરદત્તાએ ૧૮ નાંતરા ગાઈને કુબેરસેના માતાનો છોડવાળી પ્રવૃત્તિઓ જોવા મળે છે, તે કાળ પ્રભાવે જાણવી, સંસાર છોડાવેલ, અવંતિસુકુમારના દર્દનાક કાળધર્મ પછી બાકી જૈન સાધુનું ભ્રમણપણું એ જ જગતની શ્રેષ્ઠ અને Jain Education Intemational Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ 'ઇચ્છાને ખમાસમણો!વંદઉં જાણિક નિશીહિએ, વિશ્વ અજાયબી : ઉચ્ચતમ સ્થિતિ જાણવી. જિનાજ્ઞા અને ગુર્વાજ્ઞાને માથે રાખી સવિશુદ્ધ ચારિત્રજીવનની માત્ર અપેક્ષાવાળાં શ્રમણશ્રમણીઓ કદાચ પ્રવચન ન આપે, શાસનપ્રભાવક પ્રવૃત્તિઓ ઓછી પણ કરે, ગૃહસ્થોનો પરિચય પણ અત્યલ્પ રાખે કે દહેરાસરો કે ઉપાશ્રયોનાં બાંધકામપ્રાણપ્રતિષ્ઠા અનેક ગતિવિધિને ગૌણ કરી ફક્ત સુવિશુદ્ધ આત્મસાધના કરે તોય તેથી પ્રજાલોકનું ભલું જ થવાનું, કારણ કે સાધુ-સંસ્થાનો સફેદ પહેરવેશ એ જ સાદગી-સચ્ચાઈ અને સુંદરતાનો ભૂક સંદેશ આપે છે. તેમની જીવનચર્યા જ અનેક પ્રાણીઓનાં હિતની રક્ષા કરે છે. તેમનો આંતરબોધ તે જ અન્યના કર્મમળને ધોવા ધોધ બને છે અને શ્રમણોનાં દર્શન માત્ર પણ પુણ્યબંધનું કારણ બને છે. વિશ્વ સમગ્રને ધર્મધારાથી પ્લાવિત કરતાં પૂર્વે જે ધર્મજાગરણથી પોતાનું માનવજીવન ધર્મથી ધબકતું જીવે છે તેના કાળધર્મ પછી પણ તેના પાળેલા આચારો નવી પેઢીને માર્ગદર્શક બને છે. તેવા શ્રમણશ્રમણીઓનો સ્મૃતિપટ કે ફોટો પણ અનાચારથી બચાવે છે અને અંતે એટલું જ જણાવવાનું કે એક શ્રમણ જ્યારે કાળ અને ભાવપ્રભાવે અંતિમ ભવ પૂરો કરી મોક્ષે સિધાવે છે ત્યારે તેના એક જ આત્માના વિસ્તાર સાથે એક જીવ અવ્યવહારરાશિમાંથી છૂટી વ્યવહારરાશિમાં પ્રવેશ કરી પ્રગતિ સાધતો, માનવભવ પામતો, સાધકથી સિદ્ધ બની જાય છે. જિનશાસનનાં શ્રમણશ્રમણીઓથી જેન જયતિ શાસનમ'નો નાદ વગર પ્રયત્ન ગુંજી રહ્યો છે, માટે જ દેવતાઓ પણ ચાઅિને ઝંખે છે. મથએણે વંદid. —અસ્તુ. Jain Education Intemational cātion Intemational Page #565 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણા ૫૫૩ શ્રમણભૂઝી વિવેચન –ડૉ. મુકુન્દ કોટેચા જૈન ધર્મ અને શ્રમણ પરંપરા ઐતિહાસિક સંદર્ભ-શ્રમણ સૂત્રના પ્રેરક વિનોબાની મનોકામના અને વરણીજીનો અભ્યાસપૂર્ણ પુરુષાર્થ મહાવીર સ્વામીની આગમગાથાના સાગરમાંથી શ્રમણ સૂત્રની ગાગર. ભગવદ્ગીતા અને ધમ્મપદ સમું જૈનધર્મસારનું આંશિક સંકલન એટલે શ્રમણસૂત્ર. આત્મનિષ્ઠાની પ્રતિષ્ઠા સતત પ્રસ્થાપતા શ્રમણ સૂત્રને મૂલવવાની લેખકની સાધકમાર્ગી ચતુઃસૂત્રી વિવેચના-વિવેચનના ચાર સ્તંભો; ૧ સાધક સ્વરૂપ વિચાર, ૨ સાધ્ય નિર્ણય, ૩ સાધનાની મીમાંસા અને ૪ આખરી સમાધાન અપાવતી આત્મસિદ્ધિ-નિર્વાણસ્થિતિ. શ્રી મહાવીરસ્વામી પ્રણીત તત્ત્વદર્શન એક અનુભૂતિ અનેકાન્ત દૃષ્ટિ એ તેની અભિવ્યક્તિ. સત્યાગ્રહીનું રૂપાન્તર સત્યગ્રાહીમાં થવું ઘટે-વિનોબાની કબૂલાત. આ લેખની રજૂઆત કરનાર મુકુન્દરાય દુર્લભજી કોટેચા, અમરેલી જિલ્લાના મોટા સમઢિયાળા ગામના વતની છે. જન્મ તા. ૨૬ જુલાઈ, ૧૯૪૫. ૧૯૬૨ એસ.એસ.સી. અને ૧૯૬૬ તત્ત્વજ્ઞાનના વિષય સાથે બી.એ. ગુજરાત યુનિવર્સિટી પ્રથમ વર્ગમાં પ્રથમ, ૧૯૬૮ એમ.એ. ગુજરાત યુનિવર્સિટી પ્રથમ વર્ગ સાથે ૧૯૭૮ મહર્ષિ રમણની તત્ત્વદૃષ્ટિ-શોધપ્રબંધ' ગુજ. યુનિ. દ્વારા પીએચ.ડી. એનાયત. ૧૯૬૭થી ૧૯૭૩ એમ.એન. કોલેજ વિસનગરમાં તત્ત્વજ્ઞાનના વ્યાખ્યાતા. ૧૯૭૩થી ૨૦૦૪ એમ.પી. શાહ આર્ટ્સ-સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં વ્યાખ્યાતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એસ.વી.પી. યુનિ. મુલાકાતી પી.જી. વિભાગમાં તત્ત્વજ્ઞાનના વ્યાખ્યાતા-પીએચ.ડી.ના માર્ગદર્શક અધ્યાપક-બોર્ડ ઓફ સ્ટડીમાં ચેરમેન-૨૦૦૫ સુધી. પુસ્તક પ્રકાશન :-“મહર્ષિ રમણની તત્ત્વદૃષ્ટિ-શોધપ્રબંધ' પુસ્તક ને સાહિત્ય અકાદમીના ૧૯૮૦ના વર્ષનું પારિતોષક પ્રાપ્ત. ગુજ. ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા :–ભારતીય સંસ્કૃતિની તાત્ત્વિક ભૂમિકા, બર્ટાન્ડ રસેલનું તત્ત્વજ્ઞાન, જગતના વિદ્યમાન ધર્મ; વગેરેનું પ્રકાશન. | સ્વપ્નિલ પ્રકાશન દ્વારા : રેડિયો ટોક ને રત્નકણિકાઓનું પ્રકાશન-પ્રભાતી પારિજાત, મહર્ષિ વિનોબાની આધ્યાત્મિક જીવષ્ટિ, મનન, સ્કરણ, અધ્યાત્મના આરાધકો, તાત્ત્વિક નિબંધમાળા, પ્રારંભિક તત્ત્વચિંતન ઉપરાંત પાશ્ચાત્ય તત્ત્વચિંતનનું પ્રકાશન. વિવિધ શોધ પેપર લેખન :-અધિવેશનમાં વાચન-પઠન નૈતિકતા વૈયકિતક અને સામાજિક-બિન સાંપ્રદાયિકતા એટલે ધર્મ વિરોધતા નહીં–બર્ટ્રાન્ડ રસેલ રહસ્યવાદ વિશેના વિચારોની ક્ષમાલોચના-જે કૃષ્ણમૂર્તિની સત્યતત્ત્વ મીમાંસા-મહર્ષિ રમણનું ભારતીય રહસ્યવાદમાં પ્રદાન-શ્રમણ બ્રાહ્મણ પરંપરા પંડિત સુખલાલજીની અધ્યાત્મ વિચારણા-શ્રીકૃષ્ણનું જીવનદર્શન. ગુજરાત તત્ત્વજ્ઞાન પરિષદમાં ચાર વર્ષ માટે મંત્રી. તત્ત્વલોક ૨૦૦૪થી પ્રમુખ, તા. ૩૦-૯-૨૦૦૫થી સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ-આત્મ-સંશોધન. –સંપાદક Jain Education Intemational For Private & Personal use only Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ વિશ્વ અજાયબી : ‘શ્રમણસૂત્ર' ગ્રંથના મથાળે તેનું બીજું નામ “જૈન ધર્મ ઐતિહાસિક ઘટના તરીકે ઓળખવામાં આવી છે. સાર' એમ આપવામાં આવ્યું છે. આજની જૈનેતર નવી પેઢીને વિનોબાજીએ પ્રેરણા કયા કારણસર આપી અને પ્રેરણા ભાગ્યે જ એ જાણકારી હશે કે જેન’ શબ્દ પ્રમાણમાં અર્વાચીન ઝીલનારે તેમાંથી કેવું પરિણામ પ્રગટાવ્યું એ દંતકથા બને એ છે. ભગવાન મહાવીરના સમયમાં એને માટે “નિગ્રંથ' શબ્દ પહેલાં કથાનક જાણી લેવું જરૂરી લાગે છે. સ્વયં વિનોબાજીના પ્રચલિત હતો. પાર્શ્વનાથના સમયમાં એને “શ્રમણધર્મ’ પણ શબ્દો છે “મેં જૈનોને કેટલીયવાર વિનંતી કરી હતી કે જેમ કહેતા. પાર્શ્વનાથ પહેલાં જે બાવીસમા તીર્થકર અરિષ્ટનેમિ થઈ વૈદિક ધર્મનો સાર ગીતાના સાતસો શ્લોકમાં મળે છે, બૌદ્ધનો ગયા તેના સમયમાં આને “અહંત ધર્મ’ કહેતા હતા. વધુ જાણવા “ધમ્મપદમાં મળે છે. તેવી જ રીતે જૈન ધર્મનો પણ પ્રાપ્ત થવો જેવી આનંદ અને આશ્ચર્ય પમાડનારી વાત એ છે કે અરિષ્ટનેમિ જોઈએ.” તેઓ સત્યકામ પુરવાર થયા, તેમની ધર્મકામના પૂર્ણ એ ભગવાન શ્રીકૃષ્ણના કાકાના દીકરા હતા. મહાવીર સ્વામી થઈ; સર્વોત્તમ પ્રકારનું સમાધાન પણ પ્રાપ્ત થયું. તેઓ ઉમેરે તો જૈનોના છેલ્લા અર્થાત્ ચોવીસમાં તીર્થકર હતા. તેમનાથી છે “છેવટે વર્ણજીના મનમાં આ વાત વસી ગઈ. એમણે “જૈન છે તો તે હજારો વર્ષ પૂર્વે જૈન વિચારનો જન્મ થયો હતો. બ્રાહ્મણ, મણ, ધર્મસાર’ નામનું એક પુસ્તક તૈયાર કર્યું જે જિણધર્મો નામથી શ્રમણ અને ભિક્ષુ પરંપરા ક્રમશ: આજે હિન્દુ, જૈન અને બૌદ્ધ પ્રકાશિત થયું.” વળી તે શ્રમણો અને શ્રાવકોની અપેક્ષિત પરંપરા તરીકે ઓળખાય છે. કસોટીમાંથી પાર ઉતારવામાં આવ્યું. અનેકવાર ચર્ચાને અંતે ઇતિહાસ-દષ્ટિએ વખતોવખત નામ બદલાયાં છતાં એનું નામ અને રૂપ પણ બદલ્યાં છેવટે સૌની સંમતિથી “શ્રમણ જૈનધર્મ પરંપરાનું હાર્દ પહેલેથી આજ સુધી એક જ રહ્યું છે સૂક્ત' તૈયાર થયું. અને તે છે આત્મવાદ અને અનેકાન્તવાદ. જૈન ધર્મ સાધુ આજે ગ્રંથ પરિચય પણ શ્રમણ કહેવાય છે. “શ્રમણ’ શબ્દનું મૂળ સમ અને સમાન કે સમણ શબ્દમાં રહેલું છે. સંસ્કૃતમાં એનું શમન અને શ્રમણ સમણસુત્ત ગ્રંથમાં જૈન ધર્મ-દર્શનની સારભૂત વાતોનું રૂપાન્તર થયું છે. શ્રમ કે શમ શબ્દ સમતા અને વિકારશમન સંક્ષેપમાં ક્રમપૂર્વક સંકલન કર્યું છે. ગ્રંથમાં ચાર વિભાગો અને સૂચવે છે. બ્રાહ્મણ પરંપરાનો મૂળ શબ્દ બ્રહ્મનું અખિલ વિશ્વના ૪૪ પ્રકરણો છે. કુલ ૭૫૬ ગાથાઓ છે. જૈનાચાર્યોએ મૂળમાં રહેલા સતુ કે બ્રહ્મનો પર્યાય છે. આ પરમતત્ત્વ અને પ્રાકૃતગાથાઓને સૂત્ર કહી છે. જૈન પરંપરામાં ‘સુન્ત' શબ્દનો આત્મતત્ત્વ એકરૂપ છે એમ કહેતાં અદ્વૈતવાદ અસ્તિત્વમાં અર્થ સૂત્ર થાય છે. તેથી ગ્રંથનું નામ સમણસુત્ત અર્થાત્ શ્રમણ આવ્યો. સૂત્રમ્ રાખવામાં આવ્યું છે. ભેદો, સંઘર્ષો અને ચડસાચડસી આખરે માનવ-મનની - વિવેચનની વિગતમાં ઊતરીએ તે પૂર્વે આ સારનો પણ સંકુચિતતા, અણસમજ અને ગેરસમજનું પરિણામ છે. સમ્યક સાર ઉલ્લેખી લઈએ. આ ગ્રંથના પહેલા વિભાગનું નામ એટલે પરમાર્થ દૃષ્ટિ તમામ ભેદોને અતિક્રમી મૂળભૂત તત્ત્વને જ્યોતિર્મુખ છે. તેમાં ૧૯૧ ગાથાઓનો સમાવેશ થાય છે. જ નિહાળે છે. સારગ્રાહી સૂરિઓ એટલે કે વિદ્વાનો અને મંગલાચરણમાં સૌ પ્રથમ આત્મજ્ઞાનીઓની વંદના કરવામાં આચાર્યો સમન્વયાચાર્ય રહ્યા છે. આચાર્ય વિનોબા ભાવે આ આવી છે અને ૧૭૭ થી ૧૯૧ સૂત્રો દ્વારા આત્મજ્ઞાનીઓએ પ્રકારના આધુનિક સમન્વયાચાર્ય છે. તેઓએ વિશ્વના તમામ સાક્ષાત્ કરેલા આત્માનું સૂત્રાત્મક દર્શન કરાવવામાં આવ્યું છે. મહાનધર્મનો સાર ઊંડા શાસ્ત્રાધ્યયન અને અવગાહનથી બીજા વિભાગનું નામ મોક્ષમાર્ગ છે, જે ૧૯રથી ૫૮૭ સૂત્રોનો તારવવા પ્રયત્ન કર્યો છે એટલું જ નહીં, જે તે ધર્મના બનેલો છે. આ વિભાગ કેન્દ્રીય અને ચારેમાં સૌથી મોટો અગ્રણીઓને તેમ કરવા પ્રેર્યા પણ છે. વિભાગ છે. એ દર્શાવે છે જૈન મોક્ષમાર્ગ કોઈ ‘શોર્ટકટ”નો છીંડાવાળો માર્ગ નથી. આ જ વિભાગમાં ત્રિરત્નની, સાધનાત્મક શ્રમણસૂલની પશ્ચાત ભૂમિકામાં ધર્મની, વ્રત, સમિતિ અને ગુપ્તિની, તપ, ધ્યાન અને ગુણસ્થાન - વિનોબાજીની પ્રેરણા ઉપરાંત સંથારાની જૈનવિશેષ ચર્ચા છે. ત્રીજો તત્ત્વમીમાંસા અને ચોથો જ્ઞાનમીમાંસા સમજાવે છે. આ વિભાગનાં સૂત્રો સઘન ગ્રંથની ભૂમિકામાં નોંધ્યા પ્રમાણે સમણસુન્દ્રની સંકલના સૂત્રો છે. એક દૃષ્ટિએ તે સમગ્ર જૈન આચારના આધારરૂપ જૈન પૂજય વિનોબાજીની પ્રેરણાથી થઈ છે. આ ઘટનાને એક વિશિષ્ટ Jain Education Intemational For Private & Personal use only Page #567 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૫૫ વિચાર કે સિદ્ધાન્તરૂ૫ છે, તો બીજી દૃષ્ટિએ જેનસાધનાની સમગ્ર ગ્રંથ આપોઆપ “ધર્મલાભ' કરાવનાર પુરવાર થાય. પૂર્ણતાએ પ્રાપ્ત થતી જૈન સિદ્ધિરૂપ દર્શનફળ છે. આત્મનિષ્ઠ રહસ્યવાદના દૃષ્ટિકોણથી નીચેના ચાર વિવેચનનું વિવેચન મુદ્દાની વિચારણાને અનુસરી શ્રમણ સૂત્રનું મૂલ્યાંકન કરવા ધારું છું. ૧ સાધક, ૨. સાધ્ય, ૩. સાધના, ૮. સિદ્ધિ. | મારું આ લેખ તૈયાર કરવાનું નૈમિત્તિક કર્મ માત્ર સાહસ નહીં પણ દુઃસાહસ પુરવાર થઈ શકે તેમ છે, કારણ કે ચતુસ્ત્રી વિવેચના : પરંપરાગત અર્થમાં ન તો હું ધર્મશાસ્ત્રોનો કોઈ માન્ય પંડિત છું, (૧) સાધક સ્વરૂપ વિચારણા : કે નથી વિવેચનશાસ્ત્રનો વિખ્યાત તજ્જ્ઞ-વિદ્વાન. જો હું આ લેખના લેખક હોવાના નાતે મારી નેતિ-નેતિવાળી ઓળખને પ્રત્યેક જૈન અનુયાયી અથવા ધર્મમાર્ગી સાધક છે. જૈન એક ઉપનામથી ઇતિશ્રીમાં ફેરવીને કહું તો હું સામાન્ય બુદ્ધિનો શાસ્ત્રાભ્યાસથી શ્રુતજ્ઞાન સૌ કોઈને લાભદાયી બને છે એમ આત્મજિજ્ઞાસુ માણસ છું. મેં ઉપનિષદોનો એ સંવાદ વાંચ્યો છે જણાવતા સૂત્ર ૪૭૬માં શુદ્ધિ અને ભક્તિભાવની સામાન્ય કે “જે કંઈ વસ્તુ-વ્યક્તિ પ્રિય લાગે છે તે વસ્તુ-વ્યક્તિ છે માટે અપક્ષા રાખવામાં આવી છે. અહી ઉમર, જાતિ, વણે કે વગનો નહીં આત્માર્થે પ્રિય લાગે છે.” આ વાત મને સાચી લાગે છે. કોઈ પ્રતિબંધ રાખવામાં નથી આવ્યો. વિદ્યા અને વિનયના જૈન ધર્મ-દર્શન આત્માર્થે પ્રિય લાગે એવું દર્શન છે. સંબંધમાં પાંચ-સાત સૂત્રો દ્વારા સાધકને વિનયી બનવા કહેવાયું છે. વિનયને તપનો એક પ્રકાર ગણ્યો છે. અહીં સ્પષ્ટ રીતે કહ્યું જૈનદર્શન આત્મવાદી નહીં પણ આત્મનિષ્ઠ દર્શન છે. છે. વિનય મોક્ષનું દ્વાર છે. વિનયથી જ સંયમ, તપ કે જ્ઞાન તેમાં કપોળ-કલ્પિત-સિદ્ધાન્તોની વિતંડાવાદી ચર્ચાના સ્થાને સાંપડે છે. ગુરુ અને સકળ સંઘની આરાધના વિનય વડે થાય આત્મજ્ઞાન દ્વારા વીતરાગ કેવલી સ્થિતિની પ્રાપ્તિનો વ્યવહારમાર્ગ દર્શાવાયો છે; જે તેને જૈનધર્મ એવું સાર્થક નામ અપાવે ધર્મસાધના સંસારસાધનાની પૂર્વગામી રહેવી જોઈએ એવો સંકેત મોક્ષમાર્ગ વિભાગમાં સૂત્ર ૨૯૫ દ્વારા અપાયો છે. બ્રિટિશ તત્ત્વચિંતક બર્ડ રસેલે એક પુસ્તક પ્રકાશિત તેમાં કહે છે “જ્યાં સુધી ઘડપણ આવીને પજવતું નથી, જ્યાં કર્યું છે. હું શા માટે ખ્રિસ્તી નથી.’ આ જ રસેલે તેની દૈનિક સુધી રોગો વધ્યા નથી અને ઇન્દ્રિયોની શક્તિ જ્યાં સુધી ઘટી નોંધમાં નિખાલસ કબૂલાત કરી છે. ધર્મના અભાવમાં પોતે કેવા નથી ત્યાં સુધીમાં ધર્મસાધના કરી લેવી જોઈએ.” સાચા સાધકના મનમાં એવા વિચારો આવવા ઘટે કે આ આ એક જ દૃષ્ટાન્ત મને એમ કહેવા પ્રેરે છે કે પ્રત્યેક સંસારનું સુખ શાશ્વત નથી તો જેમણે તે મેળવ્યું છે તે શાશ્વત દાર્શનિકનો એ ધર્મ બની જાય છે કે તે ધર્મ-દર્શન પરત્વે સુખના સંગીનો માર્ગ શોધું. સૂત્ર ૪૫ અને ૪૬ આ બાબતમાં આત્મિક દૃષ્ટિ મેળવે અથવા કેળવે, કારણ કે વાસ્તવમાં માર્ગદર્શન કરે છે. “અનિત્ય, અશાશ્વત અને દુઃખમય આ આત્માનો ધર્મ એ જ ધર્મનો આત્મા છે. સંસારમાં એવું કયું કાર્ય મારે કરવું કે જેનાથી મારી દુર્ગતિ ન શ્રમણ સૂત્રના વિવેચન નિમિત્તે હું જે આત્મચિંતન કરવા થાય. સંસારનું સુખ ક્ષણભરનું અને દુઃખ દીર્ધકાળનું છે. તેમાં ઇચ્છું છું તેમાં અભિવ્યક્તિને નહીં અનુભૂતિને અને મનોવૃત્તિના નરેન્દ્ર કે દેવેન્દ્રનું સુખ પણ ખરી રીતે વિચારીએ તો દુઃખ જ માપદંડના સ્થાને અધ્યાત્મની અંતઃદૃષ્ટિને વિશેષ મહત્ત્વ આપે છે એવાં સુખ શા કામનાં?” છું. જે લોકો અભિવ્યક્તિ ઉપર અટકીને વિચારે છે તેઓ સાધકને આ માર્ગે વધુ ગંભીરતાથી વિચારતો કરતાં સો ભાષા-તર્ક અને તરાહોનો વિચાર કરે છે. એમ કરવાથી વ્યંજના વાતની એક વાત કહેતાં સૂત્ર પપ કહે છે : અને લક્ષણાનો શબ્દાનંદ અને સુસંગતિ કે અર્થ સાર્થકતાનો સાપેક્ષ સંતોષ જરૂર મળે છે પણ સમાધિ સુધી દોરી જનારું જન્મ દુઃખ છે, ઘડપણ દુઃખ છે, રોગ અને મરણ સમાધાન મળતું નથી. રહસ્યવાદી તત્ત્વદૃષ્ટિનું લક્ષ્ય સમાધાન પણ દુઃખ છે અરે આખો સંસાર દુ:ખરૂપ છે.” સિદ્ધિનું છે. કુલ ૭૫૬ સૂત્રોમાંથી માત્ર એકાદ સૂત્ર પણ જો સાધકભાવ જો મનમાં યોગ્ય સ્વરૂપે ઉત્પન્ન થાય તો વાચકને સાધક બનવાની પ્રેરણા આપનારું સાબિત થાય તો અવશ્ય એવા ઉદ્દગારો નીકળે કે “અરે! સુગતિના માર્ગથી દુઃખી છે. Jain Education Intemational www.ainelibrary.org Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ અજાણ અને મૂઢમતિ એવો હું ઘોર-ભયાનક ભવાટવીમાં કેટલું બધું રખડ્યો?” (સૂત્ર ૬૭) જૈનશાસ્ત્ર આવા સાધકને સમજણ આપે છે “જે તીવ્ર કષાય (રાગ-દ્વેષ)ના આવેશવાળો છે અને મિથ્યાર્દષ્ટિને લીધે આત્મા અને દેહને એક સમજે છે. એ બહિરાત્મા છે.” આવા બહિરાત્માને એ ખબર નથી કે “રાગદ્વેષ કર્મનાં બીજ છે અને મોહ પણ કર્મનું ફળ છે. કર્મ જન્મમરણનું મૂળ છે અને જન્મમરણ એ જ ખરું દુઃખ છે.'' ભગવાન ગૌતમ બુદ્ધે સર્વમ્ વમ્ દુ:વમ્' દુઃશ્ર્વમ્ કહી દુ:ખને પહેલું આર્યસત્ય કહ્યું હતું. વૈદિક ધર્મ શાસ્ત્ર ડગલે અને પગલે સંસારની અસારતાની વાત કરે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપની સાબિતી કોઈ સંસારીને આપવી પડે તેમ નથી. ૨ સાધ્ય નિર્ણય શ્રમણસૂત્ર પરમ પુરુષાર્થના પથપ્રદીપ સમું છે. આ પરમ પુરુષાર્થ એટલે મોક્ષ માટેનો પુરુષાર્થ. આથી સૂત્ર ૭૩માં જણાવાયું છે : “જન્મ-જરા-મરણના દુઃખથી ઘેરાયેલા જીવને સંસારમાં સુખ છે જ નહીં માટે મોક્ષ પસંદ કરવા યોગ્ય કરે છે.” આમ મોક્ષ સાધ્ય બને છે. આ સાધ્યને ભૂમિતિના પ્રમેય કરતાંય વધુ સચોટ રીતે અહીં ઇતિ સિદ્ધમ્ સુધી પહોંચાડવામાં આવ્યું છે. સરળ પ્રમેયની ભાષામાં સૂત્ર ૫૨ થી ૫૪ બંધનનું સ્વરૂપ વર્ણવે છે. “સંસારી જીવને રાગ-દ્વેષ આદિનાં પરિણામ (સંકલ્પવિકાર) હોય છે. પરિણામથી કર્મો બંધાય છે અને કર્મોથી ચારેય ગતિઓમાં જીવને જન્મ લેવા પડે છે. જન્મ થવાથી દેહ અને દેહ હોવાથી ઇન્દ્રિયોનું નિર્માણ થાય છે. ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરે છે તેને કારણે રાગ-દ્વેષ ઉદ્ભવે છે. આ રીતે સંસારચક્રમાં જીવનું પરિભ્રમણ ચાલતું રહે છે. આ સંસારને જિનેશ્વરો અનાદિ-અનંત કહે છે, કુલ જીવરાશિના એક અનંતમા ભાગના જીવો માટે જ તે અનાદિ-સાંત બને છે.” કર્મબંધન ભાવ અને આવેગ સાથે સંબંધિત છે. જે જે સમયે જીવમાં જેવા જેવા ભાવ જાગે છે તે તે સમયે તેવાં તેવાં શુભ-અશુભ કર્મો બાંધે છે.” આ કર્મસૂત્ર વિભાગ સાહિત્યિક ઉપમા પ્રયોજી કહે છે ‘ઝાડ ઉપર ચડતી વખતે માણસ પોતાની ઇચ્છાથી ચડે છે પણ પડતી વખતે એ પરવશ હોય છે. એમ લોકો કર્મ બાંધતી વખતે સ્વતંત્ર હોય છે પણ એ કર્મોનો ઉદય થાય ત્યારે પરાધીનપણે તેનું ફળ તેમણે ભોગવવું પડે છે.” Jain Education Intemational વિશ્વ અજાયબી : જૈન કર્મદર્શન વિશિષ્ટ છે તેમાં ભાવકર્મ અને દ્રવ્યકર્મ એમ બે પ્રકારનાં કર્મ વર્ણવ્યાં છે. દ્રવ્ય કર્મ એટલે કર્મનાં પુદ્ગલો અને ભાવકર્મ એટલે આત્માની સાથે એકમેક થયેલા એ પરમાણુમાં રહેલી આત્મામાં વિકાર વિકાર ઉત્પન્ન કરવાની શક્તિ. હવે અહીં કર્મોથી નહીં લેપાવાના ઉપાય તરીકે જ્ઞાન અને દર્શનની જાગૃત અવસ્થારૂપ આત્માનું ધ્યાન સૂચવાયું છે, જેમાં જૈન ધર્મનું મનોવિજ્ઞાન-નીતિશાસ્ત્ર અને ધર્મદર્શન ત્રણેનો સમન્વય થયેલો જોવા મળે છે. રત્નત્રય અર્થાત્ સમ્યક્ત્વ, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર સાધકની સમજ સરળ બને એ રીતે જૈન ધર્મદર્શન મૂલ્યવાન રત્નત્રય વર્ણવે છે. આ છે સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર્ય. શ્રમણસૂત્ર ગ્રંથમાં સૂત્ર ૨૦૮ દ્વારા જણાવાયું છે કે “ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યો પર શ્રદ્ધા હોવી એ સમ્યગ્ દર્શન છે. આગમોની જાણકારી સમ્યગ્ જ્ઞાન છે તથા તેવા જ્ઞાન આધારિત તપ આદિનું આચરણ એ સમ્યક્ ચારિત્ર્ય છે.” આ વર્ણન વિસ્તાર વ્યવહાર રત્નત્રયનો છે પણ નિશ્ચય રત્નત્રય મૂળ સાધ્યની વધુ સંક્ષિપ્ત સમજ આપે છે. સૂત્ર ૨૧૫ કહે છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર્ય આત્માના વાસ્તવિક ત્રણ ગુણ સ્વરૂપ છે. આમ આત્માનું આરાધન ધર્મ બને છે. સમ્યક્ત્વ આત્મ સ્વભાવ કે સ્વરૂપ છે. આ સંદર્ભે ૨૨૬ થી ૨૩૦ સૂત્ર દ્વારા કહેવાયું છે. “વધારે શું કહેવું? ભૂતકાળમાં અનેક મહાપુરુષો સમ્યક્ત્વના પ્રભાવ વડે મુક્ત થયા છે અને ભવિષ્યમાં મુક્ત થશે. સમ્યક્ત્વના આરાધક જળકમળવત્ જીવન વિતાવી છેવટે મુક્ત સ્થિતિ પામે છે.” આત્મજ્ઞાનનો મહિમા કરતાં કહેવાયું છે. “આ અશુચિમય શરીરથી પોતાને(-આત્માને) વસ્તુરૂપે ભિન્ન અને કેવળ જ્ઞાપકરૂપ જાણે છે તે સઘળાં શાસ્ત્રોને જાણે છે. (૨૫૫) વળી જે એક (આત્મા)ને જાણે છે તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે તે એકને જાણે છે. માટે હે મુમુક્ષુ! તું આ એક સ્વમાં જ લીન રહે; એમાં જ સંતુષ્ટ રહે. આમાંથી તું સર્વોત્તમ સુખ પ્રાપ્ત કરીશ.” (૨૫૯) આમ જૈન ધર્મ અનુસાર કર્મબંધનમાંથી મુક્તિ ત્યારે મળે છે કે દેહ અને જન્મના કારણરૂપ રાગદ્વેષમાંથી મન મુક્ત થાય, પણ આ મુક્તિ ત્યારે સંભવે જ્યારે દેહથી ભિન્ન Page #569 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૫૭ આત્મતત્ત્વનું દર્શન-જ્ઞાન તદનુરૂપ ચારિત્ર સાધ્ય તરીકે ૨. શ્રમણ ધર્મ :– સ્વીકારાય અને અપ્રમાદી બની સાધના માર્ગે ગતિ કરવામાં અહીં વ્રતસૂત્રના વિશેષ વર્ણન દ્વારા કહેવાયું છે, આવે. શ્રીકૃષ્ણ જેમ અર્જુનને કહે છે “માટે તું યોગી થા.” શ્રી “અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પાંચ મહાવીર-વર્ધમાન સ્વામી પોતાના ગણધર-ગણેશ ઇન્દ્રભૂતિ ગૌતમને આવો જ બોધ આપતાં કહે છે “ગૌતમ! અપ્રમાદી મહાવ્રતો અંગીકાર કરી સુજ્ઞ સાધુ શ્રી જિનેશ્વરોએ ઉપદેશેલ જ અભય પામે છે.” ધર્મનું આચરણ કરે. શ્રમણ ધર્મ ત્યાગ, તપ, વૈરાગ્યની પરાકાષ્ઠાની અપેક્ષા ૩. સાધના અથવા આરાધના રાખે છે અને તે પણ માત્ર બાહ્ય દેખાવ કે વેશ–પરિવર્તન પૂરતાં અહીં સાધનાની પીઠિકા બાંધતાં કહેવાયું છે “પૂર્ણ નહીં. શરીર અને મન પરનો સંયમ સ્વયં સાધ્ય નથી. એ તો જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય, અજ્ઞાન અને મોહનો અંત આવે તથા સાધન માત્ર છે. અહીં સાધ્ય છે કષાયમુક્ત આત્માની શુદ્ધ રાગ અને દ્વેષનો ક્ષય થાય ત્યારે અનંત સુખમય મોક્ષની સ્થિતિની ઉપલબ્ધિ, જે પરમ સુખ આપનારી છે. સૂત્ર ૫૦૨ ઉપલબ્ધિ થાય છે.” [૨૮] દર્શાવે છે કે “ચિત્ત ધ્યાનમાં લીન થાય છે ત્યારે કષાયના કારણે મોક્ષ-સાધનાનું સામાન્ય સ્વરૂપ છે ગુરુ અને વડીલોની ઉદ્ભવ પામતી ઈર્ષા, વિષાદ અને શોક જેવી માનસિક પીડાઓ સેવા, અજ્ઞાનીના સંગનો ત્યાગ, સ્વાધ્યાય અને એકાન્તની સાધકને સ્પર્શી શકતી નથી. આરાધના, સૂત્ર અને અર્થનું મનન અને અખૂટ ધર્ય. આટલી શ્રમણ ધર્મનો મહિમા દર્શાવતાં સૂત્રો ધ્યાનાકર્ષક છે. યોગ્યતા બન્ને પ્રકારના સાધકમાં અપેક્ષિત છે. શ્રાવકમાં અને “માનવ જન્મ દુર્લભ છે. એ મળી ગયા પછી જેનાથી અહિંસા, શ્રમણમાં. ક્ષમા, તપનો માર્ગ સમજાય એવું ધર્મશ્રવણ દુર્લભ છે. કોઈક જિનેશ્વરોએ બે પ્રકારના સાધનામાર્ગ દર્શાવ્યા છે. રીતે ધર્મશ્રવણની પ્રાપ્તિ થઈ જાય તો તેના પર શ્રદ્ધા જાગવી શ્રાવકનો માર્ગ અને શ્રમણનો માર્ગ. પણ દુર્લભ છે. સત્યમાર્ગને સાંભળ્યા પછી પણ ઘણાંયે તેનાથી વિમુખ થઈ જાય છે. ધર્મશ્રવણ અને શ્રદ્ધા પ્રાપ્ત થયા પછી ૧. શ્રાવકનો સાધના-માર્ગ : આચરણ માટે પુરુષાર્થ થવો દુર્લભ છે. કેટલાયે લોકો એવાં સમ્યગુ દર્શન સહિત પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત, હોય છે કે ધર્મ પર પ્રેમ હોવા છતાં તેનું પાલન કરતાં નથી. ચાર શિક્ષાવ્રત આ બાર વ્રતો અથવા તેમાંનાં અમુક વ્રતોનું આમ દુઃખનો પરિણામરૂપ સ્વીકાર તે સાધકની ભૂમિકા પાલન કરે તે શ્રાવક કહેવાય છે. [૩૦૦] જીવવધ, અસત્ય છે. દ:ખના મૂળમાં રાગદ્વેષ અને તેનાથી પ્રેરિત કર્યો છે. આ ભાષણ, ચોરી, પરસ્ત્રીસેવન-અમર્યાદ સંગ્રહ–આ પાંચ રાગદ્વેષના કારણ તરીકે મિથ્યાષ્ટિ એટલે દેહને આત્મા માની પાપોથી સ્થલથી અટકવું અને પાંચ અણુવ્રત કહે છે. (૩૯) લેવો તે છે. સમગુ દૃષ્ટિથી આત્મધ્યાન કરતાં શુદ્ધ બીજાં ત્રણ ગુણવ્રત છે : દિશા પરિમાણ, અનર્થ દંડ વિરમણ, આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ જ મોક્ષસ્થિતિ તે છે સાધ્ય. દેશાવકાશિક ઉપરાંત ચાર શિક્ષાવ્રત છે, જેવાં કે ભોગપભોગ શ્રાવકમાર્ગે કે શ્રમણમાર્ગે સાધ્ય-પ્રાપ્તિનો પુરુષાર્થ તે છે પરિમાણ, સામાયિક, પૌષધોપવાસ, અતિથિસંવિભાગ. સાધના. હવે જે સમાધાન પ્રાપ્ત થાય છે તે તત્ત્વદર્શન અને જૈનધર્મ વર્ણાશ્રમ વ્યવસ્થામાં માનતો નથી, છતાં જ્ઞાનદર્શન તરીકે અનુભૂતિપૂર્ણ અભિવ્યક્તિ બની રહે છે. વૈયક્તિક અને સામાજિક વ્યવસ્થાની અનિવાર્યતા સ્વીકારે છે. ૪. સિદ્ધિ અને સમાધાન સત્ય, અહિંસા, અસત્યેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જો તેના શ્રમણતુલ્ય, આત્યંતિક સ્વરૂપે ઉપદેશવામાં આવે તો ભાગ્યે જ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન–Philosophy મહદ્અંશે પ્રત્યક્ષ તેનું આચરણ ગૃહસ્થો માટે શક્ય બને. આથી શક્ય હદે અને અનુમાનના બે પ્રકારનાં પ્રમાણથી બદ્ધ એવું બૌદ્ધિક ચિંતન આચરનાર ગૃહસ્થાશ્રમી અણુવ્રત તરીકે તેનું પાલન કરી શકે, બની રહે છે. આથી તેઓને કાં તો સંશયવાદ અથવા અજ્ઞેયવાદ પણ હૃદયથી ભાવના તો એવી જ રાખે કે તે ક્રમશઃ આગળ છેવટના પરિણામ તરીકે પ્રાપ્ત થાય છે તેની તુલનામાં ભારતમાં વધી શ્રમણલ્ય ભૂમિકાનાં મહાવ્રત આચરવાની ક્ષમતા મેળવે. ત્રણે મહાન ધર્મો-વૈદિક, જૈન, બૌદ્ધ અંત:પ્રેરણા અને Jain Education Intemational Page #570 -------------------------------------------------------------------------- ________________ પપ૮ વિશ્વ અજાયબી : અપરોક્ષાનુભૂતિને પણ પ્રજ્ઞા-પ્રાપ્તિના સ્ત્રોત તરીકે માન્ય રાખે પ્રકાર છે ૧ મતિ, ૨. શ્રુત, ૩. અવધિ, ૪. મન:પર્યાય અને છે. આથી અહીં તત્ત્વજ્ઞાનને દર્શનના નામથી ઓળખવામાં આવે છે. કેવળ. આમાંના પ્રથમ ચાર ક્ષાયોપથમિક છે, જ્યારે કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં પ્રગટે તે કેવળજ્ઞાન ક્ષાયિક છે. સત્યનાં દર્શનની પ્રસ્તુત ગ્રંથ “શ્રમણસૂત્ર'ના આધારે જૈનદર્શનનાં તત્ત્વ અભિવ્યક્તિ અને અન્ય માનસ સંક્રમણ અર્થે નેશ્વર મહાવીરઅને જ્ઞાનના સિદ્ધાન્તોનો સમાધાન-સિદ્ધિ તરીકે વિચાર કરતાં વર્ધમાનસ્વામીએ જે વિચારપદ્ધતિ રજૂ કરી તે અનેકાન્ત અથવા નીચેની બાબત સ્પષ્ટ રહેશે. સ્યાદ્વાદ નામે ઓળખાય છે. મહાવીરની સત્યપ્રકાશન શૈલીનું બીજું નામ અનેકાંતવાદ છે. | ‘તત્ત્વાર્થસૂત્રનામના પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે જીવઅજીવ, બંધ, પુણ્ય-પાપ, આસવ, સંવર, નિર્જરા અને આ સંદર્ભે ગાંધીજીના ખભા ઉપર બેઠેલા વિનોબાજી મોક્ષ—આ નવ પદાર્થોને તત્ત્વ કહેવાય છે. આમાંનું જીવતત્ત્વ સત્યશોધનમાં શી રીતે એક ડગલું આગળ માંડે છે તે જાણવું એ જ આત્મતત્ત્વ. આત્મતત્ત્વ અમૂર્ત હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી રસપ્રદ બની જાય છે. તેઓ તેમના ૨૫-૧૨-૧૯૪૭ના પત્રમાં તે પરિણામી નિત્ય છે. કર્મબંધનું મૂળ કારણ રાગ-દ્વેષ આદિ લેખ કષાય-કલેશ છે. આ કર્મબંધ સંસારમાં પરિભ્રમણનું કારણ છે “મહાવીર ભગવાને જે આજ્ઞા આપી છે તે બાબાને માટે મોક્ષાર્થી ક્યાંય પણ, લેશમાત્ર રાગ ન કરે; પૂર્ણ પૂરેપૂરી કબૂલ છે. એ આજ્ઞા છે “સત્યગ્રાહી બનો.” વીતરાગતા પ્રાપ્ત થતાં એ ભવ્ય આત્મા સંસારસાગરને પાર અનેકાન્તનું આ જ હાર્દ છે. પામે છે. | વિનોબાજી સ્પષ્ટીકરણ કરતાં લખે છે “દરેક માનવ સાચી સિદ્ધિ અને આખરી સમાધાન તે છે નિર્વાણ. જ્યાં પાસે એનું સત્ય હોય છે. અને તેથી માનવ-જન્મ સાર્થક થતો નથી દુઃખ, નથી પીડા, નથી બાધા, નથી જન્મ, નથી મરણ, હોય છે, આમ તમામ ધર્મોમાં, તમામ પંથોમાં અને તમામ છતાં ત્યાં છે માત્ર જ્ઞાન, માત્ર આનંદ, માત્ર વીર્ય, માત્ર દર્શન માનવામાં જે સત્યનો અંશ છે તેને ગ્રહણ કરવો જોઈએ. ત્યાં છે માત્ર અમૂર્ત નિરાકાર અસ્તિત્વ-સત્તા માત્ર [૬૨] ભગવાન મહાવીરનો આ ઉપદેશ છે.” નિર્વાણ, અબાધા, સિદ્ધિ વિગેરે નામ અંતિમ સ્થિતિમાં છે, જેને “શ્રમણ સૂત્ર' વિષેનું ઉપર્યુક્ત વિવેચન અનેકાન્ત દૃષ્ટિથી પ્રાપ્ત કરવા મહર્ષિઓ સાધના કરે છે. લખાયું છે. આ દૃષ્ટિ એટલે તેમાં પ્રગટતી આત્મદર્શનની જ્યોત - તત્ત્વ વિચાર પછી જ્ઞાન વિચાર કરીએ તો તેના પાંચ વડે લેખકની આત્મજ્યોત ઝળહળતી રહે. વૈરાગ્યકથા નં.-૩ 'પરસ્ત્રી પ્રણયની પાપવાસના મારું નામ પ્રિયદર્શન અને શ્રેષ્ઠિ પૂર્ણભદ્રની હું દીકરી. મને વિપદામાંથી પરોપકાર બુદ્ધિથી બચાવનાર ચંદનદાસ શ્રેષ્ઠિના સુપુત્ર સાગરચંદ્ર સાથે પિતાશ્રીએ પરણાવી. સુખેથી દિવસો વીતી રહ્યા હતા તે મધ્યે મારા પતિના મિત્ર અશોકદત્તે મારા ઉપર દૃષ્ટિ બગાડતાં કામયાચના એકાંતમાં કરી. વાત સાંભળતાં જ સ્તબ્ધ બનેલી મેં તરત જ પ્રતિકારી ભાષાથી તેનું અપમાન કર્યું. ઘુંઘવાયેલા તેણે મારા પતિને જ એકાંતમાં મારા ચારિત્ર વિષે શંકિત બનાવી દીધા, તે પછી મિત્રભેદ ન થાય તેવા શુભભાવથી મેં અશોકદત્તની કામવાસના કથા પતિ પાસે ગુપ્ત રાખી તથા મારા ગુણીયલ પતિએ પણ મારા વિરુદ્ધ કોઈ વર્તન ન કર્યું. પણ અશોકદત્ત ઉપજાવેલ શંકાના કારણે મારા પતિદેવ જીવનભર મારાથી નારાજ રહ્યા અને અમારા બેઉના સ્નેહ સંબંધ સદાય માટે સૂકાઈ ગયા. તેમનું મન સંસારી અસારતાથી વૈરાગ્યવાસિત બની ગયું પણ સંસાર બગડી ગયો. હું ચિંતા કરતી રહી ગઈ કે ન જાણે કેટલીય સન્નારીઓ મારી જેમ કાવાદાવાનો ભોગ બની હશે. ધર્મના શરણાર્થીને મારી જેમ જ દુઃખગર્ભિત વૈરાગ્ય થતાં હશે, તેમાં શંકા ન કરવી. (સાક્ષી—-પ્રિયદર્શના) Jain Education Intemational For Private & Personal use only Page #571 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૫૯ મંગ-સમ્રાટનો મહાખજાનો પ્રસ્તુતકર્તા : પ.પૂ. શ્રી જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) પ્રેરક : નવલખા નવકાર આરાધક મંડળ - ભારતવર્ષ માનવભવ મળ્યા પછી જીતવા જેવો કષાય હોય તો તે છે માન સન્માન અને સ્વમાનના નામે પણ અભિમાન પોષાઈ જવાની પૂરી શક્યતા છે. તે માટે જ જૈનજગતની વિશિષ્ટ આરાધના છે મહામંત્ર નવકારના જાપની. તેમાંય શાશ્વત તત્ત્વ નવકારની આરાધના થકી અનંતા મુક્તિ પામ્યા અને પામશે, કારણ કે મોક્ષ પણ શાશ્વત છે–પણ જ્યાં સુધી મુક્તિ ( કિનારો ન મળે કે આત્મા મોક્ષ- પુરુષાર્થથી દૂર હોય કે કાળ પાક્યો ન હોય ત્યાં સુધી દરેક ભવોમાં દુર્ગતિથી અને ખાસ તો નરકથી નવકાર બચાવનાર છે. નવલાખ નવકાર મહામંત્રની સમ્યક્ આરાધના, વર્તમાનકાળમાં અનેક આચાર્ય ભગવંતોથી લઈ સાધુ-સંતો અનેક પ્રકારે કરાવી રહ્યા છે, તેમાંય વિશિષ્ટ સાધના છે “નવલખા નવકાર જાપ'ની. ઘર દીઠ, પરિવાર કે કુટુંબ દીઠ નહીં પણ વ્યક્તિગત નવ-નવ લાખ જાપની વિધિપૂર્વક પ્રતિજ્ઞા લઈ ઉચિતાચરણથી આઠ-દસ-બાર વરસમાં નવલખો પૂરો કરનાર ભાવિક વર્ગ પૂર્વે પણ હતો, આજેય પણ છે. આ આરાધના જિનશાસનની દીર્ઘકાલીન આરાધના ગણાય છે. - પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી)ને તે જ નવલખો જાપ ફક્ત ૧૪ વર્ષની માસૂમ ઉંમરમાં તેમના નવકારરાણી ગુરુદેવ પ.પૂ. પં. જયસોમવિજયજી મ.સા. પાસેથી ઝરિયા(બિહાર) મુકામે તા. ૨૧-૧૦૧૯૭૧ના શુભ દિવસે સંપ્રાપ્ત થયો. પુણ્યોદયે ફક્ત સાડાચાર વરસ જેટલા ટૂંકા ગાળામાં નવલખો જાપ કોલેજ લાઇફમાં પૂર્ણ થયો. પછી તો ચાર-ચાર વાર મોતના મુખથી તે જ મહામંત્રે તેઓશ્રીને બચાવી રક્ષણ આપ્યું. તેથી મળેલો અને ફળેલો તે નવકાર તેમણે દીક્ષાના પૂર્વથી જ સૌને સમજાવવા પ્રારંભ કર્યો અને તેમ કરતાં-કરતાં આ પ્રકાશન સુધીમાં ૧૮ હજારથી વધુ આત્માઓને વિધિક્રિયા કરાવી નવલખા નવકાર જાપમાં જોડ્યા, ૧૦૦થી વધુ સંઘોમાં નવકાર આરાધક મંડળની સ્થાપના કરી, તેના સંચાલન માટે ઠેર-ઠેર નવકાર જાપસમિતિ રચાણી અને આજે ભારતવર્ષના ૨૫૦થી વધુ શ્રી સંઘોમાં નાના ગામથી લઈ મોટા નગરનો ભેદ રાખ્યા વિના વિચરણ કરી મહામંત્રની આરાધના હેતુ જાગૃતિ ખડી કરી છે. મહામંત્ર નવકાર ઉપરનું વિશિષ્ટ ચિંતન-મનન, અનુપ્રેક્ષાઓ અને લેખન પૂજ્યશ્રીનો મુખ્ય વિષય રહ્યો છે. તેવું જ એક અનુપમ નજરાણું અત્રે પ્રસ્તુત છે જે ખાસ મહામંત્ર નવકારના તમામ આરાધકોને સમર્પિત છે. લેખનું લખાણ વાંચી સૌ મહામંત્ર નવકારનો સવિશેષ સત્કાર કરે, નવલખો જાપ પૂર્ણ કરી આત્મરક્ષણ કરે, સદ્ગતિથી લઈ મુક્તિની સફર સફળ કરે તેવી ભાવનાથી પ્રસ્તુતિ થઈ રહી છે. નમસ્કાર સમો મંત્ર , ન ભૂતો ન ભવિષ્યતિ.” -સંપાદક Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ ચારેય ગતિના ચોરાશીલાખના ચક્કરમાં ભ્રમણ કરતો જીવાત્મા જ્યારે માનવંતો માનવદેહ પામ્યો છે, ત્યારે માનવભવથી મુક્તિઘર સુધી જવા અને મોક્ષમહેલના મોઘેરા મહેમાન બની સુખ-સુખની મહામિજબાની માણવા ફક્ત-ફક્ત મનુષ્યભવને મહાત કરી દેતો માનકષાય મન-વચન અને કાયાથી ઝુકાવવા જાણે ધર્મરાજાએ નમસ્કાર મહામંત્ર આપી દીધો છે. નમસ્કાર નમ્રતા-માર્દવ અને વિનયસભર વર્તનથી વિવેકગુણ સ્વયં ઉદ્દ્ભૂત થઈ જાય છે, અને જ્યાં વિનયોપચાર પછી વિવેકોપચાર પ્રારંભ થઈ જાય ત્યાં ધર્મજનોને હેયઉપાદેય, ત્યાજ્ય અને આવકાર્યના ભેદ શીખવા ક્યાંય જવું નથી પડતું. મહામૂલા મહામંત્ર નવકારની વિવિધક્ષેત્રીય અનુપ્રેક્ષાઓથી બોધ થશે કે નવકાર મુક્તિમાર્ગના મુસાફર માટે વિનયગુણપ્રદાતા છે, તો તે જ મહામંત્રનું વિધાન વિવેકગુણદાતા છે. જ્યાં વિનય-વિવેકનો સાથ મળે ત્યાં કયો મુસાફર મંઝિલે પહોંચ્યા વગર રહે. પ્રસ્તુત છે વિશ્વમંત્ર નમસ્કારની જ્ઞાનવૈભવની વિવિધ વાતો-વાર્તાઓ. (૧) સમાધિદાતા : જીવન કેવું જીવ્યા તેના કરતાં મૃત્યુની પળોની સમાધિ મહત્ત્વની છે તે માટે જન્મ-મૃત્યુના વચગાળાના જીવનપંથમાં નવકારસ્મરણથી સાહજિક સમાધિ ઉત્પન્ન થાય છે, તે માટે જ તો જાપક જેમ જાપને વધારે કરે તેમ તેમ અશુભ કર્મોનો ક્ષયોપશમ થાય અને અભિનવ સમાધિથી જાપ વધે છે. (૨) ત્રિવેણી સંગમ : મહામંત્રમાં પ્રથમ પદથી તીર્થંકરને, પછીના ચાર પદોથી તીર્થસ્વરૂપ પંચપરમેષ્ઠિ પૈકીના ચાર ભગવંતોને અને ચૂલિકાના ચાર પદોથી તીર્થંકર પ્રભુની આજ્ઞારૂપી માર્ગને સ્પર્શી શકાય છે. સંપૂર્ણ નવકાર સ્મરણ જેવી તીર્થયાત્રા બીજી કઈ રીતે ગણી શકાય? (૩) ત્રિપ્રકારી ધર્મ : અહિંસા, સંયમ અને તપના ત્રિપાંખિયા સાધનાબળથી સાધક બનેલા પાંચેય પરમેષ્ઠિઓની સૂક્ષ્મ શક્તિને દેવો પણ અભિનંદે છે, માટે જ પરમાત્માની ઉપાસના ઓછામાં ઓછા એક કરોડ દેવો કરે છે, જ્યારે આચાર્ય-ઉપાધ્યાય-સાધુની સેવા અનેક દેવો કરે તેમાં આશ્ચર્ય નથી. (૪) ચાર ગતિમાં ગતિ-પ્રગતિ : અનાદિકાળના અનંતભવોમાં બધુંય મળવું સુલભ હોઈ શકે પણ મહામોધો મહામંત્ર નવકાર અને તેની આરાધના આત્મસાત્ થવી અતિ Jain Education Intemational વિશ્વ અજાયબી : દુર્લભ છે. જેને તેની સાધના સાંપડી ગઈ તેને પંચમતિ મુક્તિ તરફ જવા મજાનો માર્ગ મળી ગયો. (૫) પંચ નમસ્કારથી પરમપદ : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ તે પાંચેયને કરેલ દ્રવ્ય નમસ્કાર ભૌતિકતાની ભૂતાવળથી ઉગારે છે અને કરેલ ભાવનમસ્કાર આધ્યાત્મિક અનુભવો કરાવી પંચપરમેષ્ઠિ પદથી લઈ અંતિમસિદ્ધિના સોપાન સુધીની સફર કરાવે છે. (૬) ષટ્કાયરક્ષાથી આત્મરક્ષા : આચારાંગસૂત્ર ફરમાવે છે કે છકાય જીવોની રક્ષા તે સ્વયંના આત્માની રક્ષા અને ષટ્કાય હિંસા-વિરાધના પોતાની જ આશાતના તુલ્ય છે, જેને છકાયજીવયોનિમાં ન ભટકવું હોય તેમણે ષટ્કાયપ્રતિપાલક અને અભયદાતા સાધુ-સંતોની સેવા-ઉપાસના કરવી ઘટે. (૭) ભયસપ્તનિવારણ : જ્યાં સુધી ભવભ્રમણનો ભેંકાર ભય નથી લાગ્યો ત્યાં સુધી જ સાત પ્રકારના ભય જીવને ત્રાસ આપશે, બાકી જેને ભ્રમણભીતિ ઉત્પન્ન થઈ ગઈ છે તેને માટે ભયશરણ માત્ર નવકાર છે અને જેના હૈયે શ્રીનવકાર, તેને કરશે શું સંસાર? (૮) આઠ સિદ્ધિઓની અગમપેટી : અણિમા, મહિમા, ગરિમા, સિંધમા, પ્રાપ્તિ, પ્રાકટ્ય, ઈશિત્વ અને વશિત્વ આયરિયાણં, ઉવજ્ઝાયાણં, સવ્વસાહૂણં, પંચનમુક્કારો તથા એ આઠ પ્રકારની સિદ્ધિઓ અનુક્રમે નમો અરિહંતાણં, સિદ્ધાણં, મંગલાણં શબ્દમાં ગર્ભિત છે. (૯) નવનિધિઓનો નિધાનખજાનો મહામંત્રનવકારના નવપદો નવનિધિ આપે છે, ભવોભવનાં દુ:ખો કાપે છે તેવી કાવ્યપંક્તિ દર્શાવે છે કે નવનિધિના અધિપતિ ચક્રવર્તીની પદવી પણ પૂર્વભવમાં કરેલ સંયમસાધનાના પ્રભાવે Page #573 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૬૧ પ્રતાપે મળે છે. નવકારમાં તે સંયમીઓનાં ગુણગાન છે. આચાર્યની સેવનાથી અનાચારમુક્તિ તેમ ઉપાધ્યાયની (૧૦) દુર્લભ પ્રાપ્તિ : નરકગતિમાં કોઈ ધર્મ ઉપાસનાથી અજ્ઞાનમુક્તિ થાય છે તો સાધુપદની સાધનાથી સંભળાવનાર નથી, તિર્યંચગતિમાં સંભળાવનાર મળે તો અસંયમમુક્તિ કેમ ન પમાય? અસહિષ્ણુતા કેમ ન ટળે? સમજનાર વિવેકી કોઈ નથી, દેવગતિમાં વિવેક છતાંય (૧૭) અસંયમથી સંયમ સુધી : શાસ્ત્રમાં ધર્માચરણાની યોગ્યતા નથી, ફક્ત દસ દષ્ટાંતે દુર્લભ પાપીમાં પાપી જીવને ૧૭ પ્રકારે અસંયમી કહ્યા છે, પણ જેમ માનવભવમાં જ અતિદુર્લભ મહામંત્ર નવકારની આરાધના જેમ પાંચ સમવાય કારણો પૈકી કોઈ પણ કારણથી પુણ્યોદયે ઉપાસના છે, જે હકીકત છે. અસંયમ જાય પછી નવકાર હાથ લાગે, પછી જ નવકાર (૧૧) ગણધર ગંફિત ઃ જો કે નૈસર્ગિક નવકારને ગણનાર સંયમી બનવા પરમેષ્ઠિ પદ પામી શકે છે. સર્જનાર કોઈ જ નથી, અનાદિસિદ્ધ છે પણ પ્રભુ વીરના (૧૮) અરિહતમાંથી અરિહંત : ૧૮ દોષોરૂપી અગિયાર ગણધરોએ જે દ્વાદશાંગી રચી તેનો સંપૂર્ણ સાર અરિથી હણાયેલો અરિથી હત = અરિહંત છે, જ્યારે અઢારેય નવકાર જ છે, તેથી એમ પણ કહી શકાય છે કે ચૌદપૂર્વોની દોષોને દફનાવી વિજય વાવટો ફરકાવનાર અરિહંત કહેવાય છે. તત્ત્વવાતો નવકારનો જ વિસ્તાર છે. અરિહંત-તીર્થકર પ્રભુનું ધ્યાન અને રટણ કરનારના અત્યંતર (૧૨) બાર પ્રકારી તપ જેવો જ૫ : છ બાહ્ય અરિ શત્રુ હણાવા લાગે છે. અને છ અત્યંતર તપ દ્વારા જે જે રીતે સાધક તપસ્વી કર્મ ' (૧૯) અશાંતિ ઉમૂલન : વર્તમાનકાળે પણ ખપાવી શકે છે, તે તે પ્રમાણે દિશા, આસન, સમય વગેરે છ અનેક આરાધકો એક જ વાત કરે છે કે જ્યારે જ્યારે અમે બાહ્ય નિમિત્તા સંભાળી પછી જ પ્રાયશ્ચિત્ત, વિનય વગેરે છ સામૂહિક કે એકાંતિક જાપ કરીએ છીએ, અમને જીવનમાં તે અત્યંતર તપને સાધી શકાય છે. તે પળો શાંતિની લાગે છે, કારણ એક જ છે કે મનમંદિરમાં (૧૩) તેર કાઠિયાઓનો કડાકો : જેમ સર્વ નવકારનો પ્રવેશ ભગવાનનું સામૈયું. ઉદિત થતાં જ અંધકાર તથા ભય નાશ પામે છે તેમ (૨) સવ્વ પાવપ્પણાસણો : એ પાંચેય સર્વવિકાસી નવકારઆરાધના હાથ લાગતાં જ આળસ, મોહ, પરમેષ્ઠિઓને કરેલો ભાવનમસ્કાર અને ઉદ્ભવેલો સમર્પણભાવ અવજ્ઞા, સ્તબ્ધતા, ક્રોધાવેશ, પ્રમાદ, કૃપણતા, ભય, શોક, દરેક પ્રકારનાં પાપોનો નાશ કરી નાંખે છે. પાપ જાય એટલે અજ્ઞાન, વ્યાક્ષેપ, કુતૂહલ અને રમણ નામના દોષો દૂર થવા દુઃખ જાય, પુણ્ય વધે એટલે સુખ વધે, માટે જ નવકારની લાગે છે. આરાધના પુણ્યાનુબંધી પુણ્યાંગ જનની છે. (૧૪) વિશ્વવ્યાપી શ્રીનવકાર : સમગ્ર ચૌદ (૧) પઢમં હવઈ મંગલ : આધિભૌતિક મંગલ રાજલોકની પ્રકૃતિ તથા સંસ્કૃતિ વિકૃતિ ન પામતાં વ્યવસ્થિત દ્વારા સાંસારિક પ્રયોજનો વિનવિહોણાં થાય, આધિદૈવિક મંગલ વિલાસ કરી રહી છે, તેમાં ધર્મીઓના પુણ્યકાર્યની પવિત્રતા દ્વારા ધાર્મિક કાર્યો વિહ્નરહિત બને પણ આધ્યાત્મિક મંગલ કારણમાત્ર છે અને તે પુણ્ય બાંધવાના નવ પ્રકારમાં સૌથી શ્રેષ્ઠ દ્વારા મોક્ષરૂપી મહામંગલ સુધી જવાય. નવકાર શ્રેષ્ઠતમ મંગલ ગણાય છે નવકાર પુણ્ય, જે વિશ્વવ્યાપી છે. છે, જે મુક્તિ આપી શકે છે. (૧૫) સિદ્ધિનાં સફળ સોપાન ઃ જો કે મુક્તિ (૨૨) અંતિમ શરણું શ્રીનવકાર : જ્યારે પામી જનારા પંદર લિંગે સિદ્ધ થયા ને થાશે; પણ ઊંડાણથી હકીમો, વૈદ્યરાજો અને ડૉક્ટરો પણ હારે કે અંતે માંત્રિકોના ખેડાણ કરતાં ખ્યાલ આવશે કે આજ લગી એક જીવ પણ એવો ઉપચાર પણ નિષ્ફળ જણાય ત્યારે અંતિમ અવસ્થામાં આવેલા મોક્ષ નથી પામ્યો જે નમસ્કારનો તિરસ્કાર કરી અન્યમાર્ગથી જીવને અંત સમયે અપાયેલ નવકાર જ આવતા ભવમાં સિદ્ધિ સર કરી શક્યો હોય. સદ્ગતિએ જવાનું પ્રથમ મંગલ બની જાય છે. (૧૬) ગુણ-ગરિમાયુક્ત : અરિહંતની (૨૩) પૌગલિક પ્રપંચોથી પર : નાશવંત ૨૩. આરાધનાથી રાગ-દ્વેષમુક્તિ, સિદ્ધની આરાધનાથી દેહમુક્તિ, પ્રકારી પુગલોની પ્રીતિ-આસક્તિથી સંસાર નાશવંત છતાંય Jain Education Intemational Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ વિશ્વ અજાયબી : આશવંત બની જીવને અટવીમાં નાખે છે, જ્યારે મહામંત્ર નારકી જેવા દુઃખીથી લઈ તિર્યંચગતિની તમામ વનસ્પતિ અને નવકાર નાશવંત નહીં પણ શાશ્વત હોવાથી અજર-અમર આત્મા છ કાયજીવો પ્રતિ તિરસ્કાર કે ધિક્કારબુદ્ધિનો ધ્વંસ થાય ત્યારે પાસે રહી શુદ્ધ-સેવા આપે છે. જ સાચો ભાવનમસ્કાર આવે છે. નમો દ્વારા પોતે માનરહિત (૨૪) અનંત ચોવીસી જિનજીનો જુહાર : થવાય છે પણ બીજાનું માન વધારાય છે. કોઈ પણ નામમંત્ર પાછળ સમય આપીએ એટલે તે તે ઇચ્છની (૩૧) અક્ષરજ્ઞાન અને વિધા : કહેવાય છે કે સાધનારાધના જ થાય, જ્યારે “નમો અરિહંતાણં” જેવા મંત્રમક્ષ નતિ ભાવાર્થ કે પ્રત્યેક અક્ષરમાં મંત્રશક્તિ રહેલી સપ્તાક્ષરી પ્રથમ પદને બોલવા માત્રથી ભૂત-સાંપ્રત અને ભાવિ છે, ફક્ત વિભિન્ન શબ્દોની સંયોજના પછી તે શક્તિ કામયાબ ત્રણેય ચોવીશીના જિનજીનું ભાવસ્મરણ થઈ જાય છે. બને છે. યોગ્ય યોજનાથી મોટા મશીન ચાલવા લાગે તો (૨૫) રાખ અને લાખ : હજારો મણ રાખની મહામંત્ર ગણાતો નવકાર શું શું ન કરે ? કિંમત કદાચ લાખ રૂપિયા થાય, પણ સાચું એક જ મોતી (૩૨) વિધિ-વિધાનની મહત્તા : રોટી, કપડાં સવાલાખનું જેમ હોય તેમ નાનો પણ નવકાર લાખેણો છે. અને મકાન કે મશીન ચલાવવાની પણ જો વિધિ આવડે તો રાખના ઢગલા કરતાં લાખ રૂપિયા ઓછી જગ્યા રોકે એને જ કાર્ય સિદ્ધ થાય છે, તો પછી મહામંત્રના મહાધારે મોક્ષ સુધી મોતી તો નાની દાબડીમાં સમાઈ જાય, તેમ ફક્ત ૬૮ અક્ષરમાં સુખેથી સંચરવા દિશા, સમય, આસન, પ્રણિધાન, શુદ્ધિ વગેરેનાં નવકાર સમાયેલો છે. વિધિ-વિધાનો યથાયોગ્ય જ કહેવાય. રઈ શ્રેષ્ઠ ધ્યાન : સાધુ અને શ્રાવક જીવનની 33) ઉદાત્ત વિચારણા : અતિ વિસ્તારથી સઘળીય મૂલગુણ કે ઉત્તરગુણની ક્રિયાઓ તથા અનુષ્ઠાનો વિવેચન કરતાં પ્રથમપદથી રાગ-દ્વેષ જેના પાતળા પડેલા છે ધ્યાનયોગ સુધી પહોંચવા માટે છે અને દુર્ગાનથી બચવા કે તેમને બીજા પદની ચરમભવી વૈરાગીને, નવકારના ત્રીજાપદથી ધર્મધ્યાનમાં વસવા મહામંત્ર નવકાર જેવું અન્ય કોઈ આલંબન સર્વે સદાચારીઓને, ચોથા પદથી સમસ્ત જ્ઞાનપિપાસુઓને અને નથી, કારણ કે પાંચેય પરમેષ્ઠિઓનાં પવિત્ર આલંબન અર્પે છે. પાંચમા સાધુપદથી ધર્મ માટે સહન કરનાર સૌને અભિનંદન (૨૭) સત્તાવીસ ગુણ સાધુના : સાધુપદથી થઈ સિદ્ધપદ સુધીની સફરમાં ૨૭નો આંકડો અનુપમ છે. ૨+૩=૯ (૩૪) પાઠશાળા સામે પાપશાળા : સંસાર સાધુપદ વ્યાપકરૂપે નવકારના નવપદમાં અને સંક્ષેપથી ૭-૨=પ આખોય પાપશાળા, તેમાંથી બચાવનાર નમસ્કાર તે જ પ્રથમ પાંચપદમાં છે. ૨૮૭=૧૪=સાધુતા વિના ચૌદમાં પાઠશાળાનું પ્રથમસૂત્ર છે, માટે જ તો નવકાર શીખવાડ્યા પછી ગુણઠાણે પહોંચી સિદ્ધગતિ પામી શકાતી નથી. જ બે કે પાંચ પ્રતિક્રમણથી લઈ જીવવિચાર, નવતત્ત્વથી લઈ (૨૮) લબ્ધિ-ઉપલબ્ધિ-ભંડાર : કોઈ પૂછે કે છ કર્મગ્રંથ સુધીના કે વધુ અભ્યાસ કરી શકાય છે. નવકારમાં શું શું છે તો તેને વળતો પ્રશ્ન પૂછવો કે મહામંત્રનું (૩૫ક્ષમાપના સર્જક : નમો જિણાણંના બોલ બિરુદ ધરાવતા મંત્રમાં શું શું નથી? દુન્યવી ૨૮ લબ્ધિઓ પણ ત્યારે જ સાર્થક બને જ્યારે જિનેશ્વરના વહાલા તમામ જીવો વામણી જણાય તેવી મુક્તિની ઉપલબ્ધિ મહામંત્રની સ્વયંભૂ પ્રતિ “ખમામિ જીવાણં'ની ભાવના જાગે, સર્વે જીવો પ્રતિ થઈ શક્તિ છે. રહેલ અપરાધની પ્રતીતિ પછી ક્ષમાપનાભાવથી કૂણો પડેલો (૨૯) મળવું અને ફળવું : જેમ ઔષધિ શ્રદ્ધા જીવ જ નમ્ર બની નમન કરી શકે છે. અને સદૂભાવથી ફળે છે તેમ મહામંત્ર નવકારનું શ્રીપાળ અને (૩૬) આચાર-વિચાર-પરિવર્તનઃ ૩૬ ગુણધારી મયણાની જેમ મળવું અને ફળવું ત્યારે જ સંભવે જ્યારે તેના આચાર્ય ભગવંતો અરિહંત પરમાત્માની ગેરહાજરીમાં તીર્થકર ફળ વિષે સંપૂર્ણ વિશ્વાસ-પૈર્ય અને અનુભવ વધતાં ચાલે. સમાન કહેવાયા કારણ કે તેઓ સિદ્ધગતિના સાધકોના સૂત્રધાર નવકાર-શ્રદ્ધા અંધશ્રદ્ધાનો પણ નાશ કરે છે. કે સમ્યજ્ઞાન અને સાધુક્રિયાના પ્રકાશક તથા પ્રણેતા છે. (૩૦) તિરસ્કારનો અભાવ : સૂક્ષ્મ નિગોદ કે પંચાચાર પાળે છે અને આશ્રિત પાસે પળાવે છે. Jain Education Intemational Page #575 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ (૩૭) ચક્રવૃદ્ધિ વ્યાજ સમું વળતર : ચક્રવર્તી કે ઇન્દ્રની પદવી તે તો નવકારના પુણ્યનું પ્રારંભિક વળતર છે, પણ વિવેકીને તો મુક્તિથી ઓછું વળતર ચાલે તેમ નથી તેથી તે નવકાર જાપ પણ એટલો કરવો કે ભાવિમાં તેથી પોતાનો સંસાર છૂટે, સ્વયં સાધુપદમાં આવી સિદ્ધ બને. (૩૮) ત્રાણમુક્તિ-ઉપાય : જન્મ, જરા અને મૃત્યુના ચક્કરમાં શારીરિક અને માનસિક ત્રાણ વારંવાર અનુભવનારે શાંતિથી કરેલો નવકાર જાપ ત્રાણ શરણ આપે છે અને સમાધિ બક્ષે છે. ગુણરત્નોની ખાણ જેવો નવકાર દિરદ્ર મનને તવંગર બનાવી તરબતર કરી દે છે. (૩૯) લોકોત્તર શાસનને લોકોત્તર મંત્ર : જિનશાસનના બધાય સિદ્ધાંત લોકવ્યવહારની સીમા વટાવી શાશ્વત તત્ત્વોથી વિજય વાવટો ફરકાવનાર છે, તેમાંય શાશ્વત તત્ત્વ અને સત્ત્વભરપૂર મહામંત્ર નવકાર લૌકિક નહીં લોકોત્તર છે માટે લોકનો પાર મોક્ષ આપે છે. (૪૦) મરણ સમયે શરણ : કોઈનાય મૃત્યુ પછી તેની સમતા-સમાધિ, ધર્મ પામી ગયાની પ્રશંસા થાય ત્યારે સ્વાભાવિક વિચાર આવી જાય કે તે જીવ મૃત્યુની પળોમાં નવકાર પામી પરલોક વાટે ગયો છે. અંત સમયે નવકારસ્મરણ જેવું કોઈ શરણ નથી. (૪૧) સિદ્ધિ વચ્ચે અનાસક્તિઃ નવકારારાધકને નાની મોટી સિદ્ધિ-લબ્ધિઓ કે ઉપલબ્ધિઓ લાધે છતાંય જો તે સિદ્ધપદ સિવાયની કોઈ ખેવનામાં ન અટવાય અને મુક્તિનો પણ મોહ જ જે સૂક્ષ્મ લોભ કહેવાય છે તે ત્યાગી દે, તેની અનાસક્તિ શ્રેષ્ઠ આરાધનાનું લક્ષણ છે. (૪૨) અસિઆઉસા : પંચપરમેષ્ઠિના પ્રથમ અક્ષરોમાં અ-કેદમુક્તિ માટે; સિ=અશાંતિ મુક્તિ માટે, આઆકર્ષણ કે વશીકરણ કરનારો, ઉ=કર્મક્ષય માટે અને સા= તાંત્રિક પ્રયોગની સિદ્ધિ માટે વપરાય છે, જ્યારે અસિઆઉસાનો પંચાક્ષરી જાપ ભવમુક્તિ આપે છે. (૪૩) પ્રચંડ શક્તિ-ઊર્જાસર્જક : એક સાથે ચતુર્વિધ સંઘના સામૂહિક જાપથી વાતાવરણમાં સૂક્ષ્મશક્તિઓ ખીલવા લાગે છે, પણ તે જ પ્રમાણે એક-એક વ્યક્તિ વ્યક્તિગત પ્રતિજ્ઞા લઈ નવ-નવ લાખ જાપ કરે તો પણ તે તે શક્તિ આત્માને તારક બને છે. ૫૬૩ (૪૪) ચાર-ચાર શાસ્ત્રોના સમન્વય : એક એક લાખ શ્લોક પ્રમાણ આયુર્વેદ, ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્રના સ્થાને એક જ શ્લોકમાં અનુક્રમે આત્રેય પાચન પછી જ ભોજન, કપિલે જીવદયા, તેમ બૃહસ્પતિએ ધનવ્યવહારમાં અવિશ્વાસ અને પાંચાલે સ્ત્રી પ્રતિ મૃદુ વ્યવહાર જણાવ્યો તેમ સાર નવકાર છે. (૪૫) ચાર અનુયોગમાં શ્રીનવકાર : ૪૫ આગમો ચાર ભાગમાં વહેંચાયા, તેમાં દ્રવ્યાનુયોગ એટલે આત્માની શુદ્ધ દશા અરિહંત સિદ્ધનું ચિંતવન, ચરણકરણાનુયોગ એટલે જાપનાં વિધિ-વિધાન, ગણિતાનુયોગ એટલે અક્ષર સંખ્યા સામે ફળના ગણિત અને છેલ્લે ચમત્કારમાં કથાનુયોગ. (૪૬) દોષ-Çાસ-ગુણ-વિકાસ : ઈર્ષ્યા, અસૂયા, નિંદા, પરપરિવાદ કે પરાયી તાંત જેવા અનેક દોષનો ક્ષય નવકારથી થઈ જાય છે કારણ કે નવકારનિષ્ઠ આત્મલક્ષી હોય છે, થાય તેટલું બીજાનું ભલું, બાકી પોતાનું ભલું કરતાં રહેવું તે જ તેના લક્ષ્યમાં હોય છે. (૪૭) જાપ-સાધન બહુમાન : નવકારવાળી, કટાસણું, નવકારના પટ ઉપરાંત અન્ય ઉપકરણો પ્રતિ બહુમાન બુદ્ધિ કે આદરભાવ રાખવાથી પણ જાપની ઊર્જાશક્તિ પ્રવેશે છે, અને આગામી ભવમાં ફરી તે જ ઊર્જા પાછી પોતાને એકતાન બનાવે છે, જે શુભલક્ષણ છે. (૪૮) શિરમોર મહામંત્ર : અનેક ધર્મોના અનેક મંત્રો અને તંત્રો પુણ્યોદયકાળની અપેક્ષા સાથે ફળે છે, નિષ્ફળ પણ જાય છે, જ્યારે પુણ્યહીણા અમરકુમાર, ભીલ-ભીલડી કે સમડીની જેમ નવકાર તો તેના શરણે જનારને જમા પુણ્ય વિના પણ પરચો આપે છે, દુર્ગતિ અટકાવે છે. (૪૯) શ્રદ્ધાનો પરચો : અનેક યુક્તિથી ભરપૂર શ્રી નવકાર માટે અનેક તાર્કિકોના તર્ક હાર પામી ગયા, બુદ્ધિ બહેર મારી ગઈ, ચતુરાઈઓ ચલાયમાન થઈ ગઈ પણ જેણે જેણે સંપૂર્ણ શ્રદ્ધાથી તેને ભજ્યો તેના ભય-ભાવઠ અને ભ્રમો દૂર થયાં અને ચમત્કારો સ્વાનુભવ બન્યા છે. (૫૦) પ્રથમ પદની શક્તિ : ફક્ત “નમો અરિહંતાણં' પદનાં અક્ષરોના બોલમાં પ્રત્યેક અક્ષરના ૭-૭ સાગરોપમ=૪૯ અને તેમાં ફક્ત પૂરા પદના સામૂહિક ઉચ્ચારણનો ૧ સાગરોપમ ઉમેરતાં પૂરા ૫૦ સાગરોપમનાં પાપ ધોવાય છે, તેમાં આશ્ચર્ય ન પામવું. Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૬૪ (૫૧) દૂધનો સાર ઘી : ઘી મેળવવા માખણ, છાશ દહીં અને મૂળમાં દૂધની જરૂર પડે છે તેમ સફેદ દૂધ જેવા શ્રુતજ્ઞાનનો સરવાળો જે ચૌદપૂર્વ છે, તેનો સાર શ્રી નવકાર છે. સંક્ષેપચિ જીવો માટે નવકાર જેવું કોઈ સ્મરણ નથી, જ્યારે વિસ્તારરૂચિ જીવો માટે તે ઉપર ચિંતન-મનન જરૂરી છે. (૫૨) કુવિકલ્પો સહેવા : કદાચ બધાય અભિગમો સાચવ્યા પછી કરેલ જાપમાં અધવચ્ચે જો મન ભટકવા નીકળે તો મનના વિચારોને સાચવવા સાલંબન ધ્યાન કરવું અને કુવિકલ્પો પ્રતિ લક્ષ ન દેવું. તિરસ્કાર પામેલ વિચિત્ર વિકલ્પો સ્વયં ઘટતા જશે. (૫૩) વર્ણનાતીત મંત્ર : પ્રથમ પાંચ પદો જગતવંદ્યતીર્થની જાત્રા છે અને ૬૮ અક્ષર તેટલા જ સ્થાવર તીર્થોનાં નામથી સંકળાયેલા છે, તેવા મહામંત્રનો મહિમા તીર્થંકરો વદે છે ખરા, પણ સંપૂર્ણ વર્ણન કરવામાં આયુબળ, વચનબળ અને લોકોની સમજશક્તિ ખૂટતાં વાતો અધૂરી રહે છે. (૫૪) એક નવકારવાળીનું ફળ : પૂરા નવકારના ૬૮ અક્ષર x ૭ સાગરોપમ = ૪૭૬ સાગરોપમ તેમાં નવપદના ૯, આઠ સંપદાના ૮ અને સાત ગુરુ અક્ષરના ૭ સાગરોપમ= ૨૪ ઉમેરતાં ૫૦૦ સાગરોપમનાં કર્મો વિલય પામે છે. તેથી ૧૦૮ નવકાર=૧૦૮×૫૦૦=૫૪૦૦૦ સાગરોપમ થાય છે. (૫૫) મનનાત ત્રાયતે ઃ મનન કરવાથી ત્રાણ આપે તેને મંત્ર કહેવાય પણ મંત્ર શબ્દ મૂળ મંતૃધાતુથી બન્યો છે, જેનો ભાવાર્થ છે ગુપ્ત મંત્રણા કે ગુપ્તાનુભવ. તેમ મહામંત્ર નવકારના શબ્દોમાં પણ ગુપ્ત શક્તિઓ ધરબાયેલી છે, જેમ જેમ જપાય તેમ તેમ આત્માનુભવ વધે છે. (૫૬) જગત્પ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિ : જેને અરિહંત ગમ્યા તેને દુનિયાની શ્રેષ્ઠ ધર્મસામગ્રી ગમી, તેથી ધર્મારાધના જ વધવાની અને ફળરૂપે દુન્યવી શ્રેષ્ઠતમ વસ્તુઓ જ સામે ચડી મળવાની, ફક્ત નમો અરિહંતાણંના જાપમાં બધાય જાપ મળી જાય છે. (૫૭) ઊંડાણમાં ખેડાણ : અકસ્માત, ભય, અંતિમ સમય અથવા કટોકટીમાં કે ઉપસર્ગો સમયે જે રીતે નવકાર એકતાન થઈ ગણતાં તાત્કાલિક ફળ આપે છે, તેમ પ્રસંગે-પ્રસંગે તે નવકારને અંત સમયનો કે અતિદુર્લભ ગણી જપવાથી શીઘ્ર ફળદાયી બને છે. Jain Education Intemational વિશ્વ અજાયબી : (૫૮) આગમિક પ્રમાણભૂત : નવકારનો દ્રવ્યાનુયોગ અનેક આગમોમાં, ચરણાનુયોગ આવશ્યક નિર્યુક્તિ તથા મહાનિશિથ સૂત્રમાં, ગણિતાનુયોગ જ્યોતિષિક આગમોમાં તથા ધર્મકથાનુયોગ જ્ઞાતા-ધર્મકથા આગમ ગ્રંથોમાં છે. બાકી વર્તમાન બધાય આગમ નવકારનો જ વિસ્તાર છે. (૫૯) પરહિત ચિંતાકારી : નવકારના પ્રથમ પદના અધિષ્ઠાતા સવીજીવને શાસનના રસિયા બનાવવાની ખેવનાવાળા હતા. તેથી ફક્ત પરહિતભાવનાથી તીર્થંકર થઈ ગયા હતા. તેવા અરિહંતને નવકારથી ભજવાથી ભવ્ય ભાવનાઓ જાગે અને પોતાનું જ હિત થાય. (૬૦) ફલાધિકારી : મહામંત્રના જાપનું ફળ શુભાનુગમન તે જાપકનું કર્તવ્ય છે, જેમાં તેનો અધિકાર છે, પણ તેના પછીના ફળમાં તેનો અધિકાર નથી. કદાચ બાહ્ય રિદ્ધિ-સિદ્ધિનાં ભૌતિક ફળો ન જણાય તો પણ કર્મવિગમરૂપી આંતરિક ફળની પ્રાપ્તિ તે તો જ્ઞાનીનું સત્ય વચન સનાતન છે. (૬૧) શુભાશુભ અપેક્ષાઓ : આરાધના કરી નવકાર પાસેથી પૌદ્ગલિક સુખ કે દુઃખમુક્તિની પ્રત્યક્ષતા કરવી મિથ્યાત્વ ગણાય, પણ નવકારથી તાત્કાલિક કશુંય ન મળે તેવી અસત્ય પ્રરૂપણા કરવી તે પણ મિથ્યાત્વ છે. શ્રી નવકાર શું ન આપે તે પ્રશ્ન છે, પણ કંઈ જ ન માંગવું તે જવાબ છે. (૬૨) પાપવિપાકનું સ્વરૂપ : સોહામણો સંસાર પાપોથી ભરપૂર છે છતાંય આકર્ષક લાગે છે, જ્યારે પાપનું ફળ દુઃખ બિહામણું હોવાથી ભયંકર લાગે છે, પ્રતિપક્ષે જેણે નવકારને ભદ્રંકર માન્યો તેને ભયંકર સંસાર પણ નવકારના પુણ્યથી ભદ્રંકર થઈ પરિણમે છે. (૬૩) જ્ઞાન-ખજાનો : મંત્રરાજ-રહસ્ય, નમસ્કારાવલિ, નમસ્કાર લઘુ પંજિકા, લઘુ અવસૂરિ, નમસ્કાર નિર્યુક્તિ વગેરે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી અને વર્તમાનકાળે તો અંગ્રેજીમાં પણ ઠીક સારો વિસ્તાર જ્ઞાનભંડારોમાં જોવા મળે છે તે નવકારનો જ્ઞાનખજાનો છે. (૬૪) ઘર્ષણાગ્નિ ન્યાય : બે અરણિના કાષ્ઠ કે નદીના બે પત્થર, ઘોડાના ડાબલા કે રેલગાડીનાં પૈડાં જેમ સ્વજાતીય વસ્તુના ઘર્ષણથી ચમકે છે તેમ પૌદ્ગલિક મન નવકારના પૌદ્ગલિક અક્ષરના ઘર્ષણથી જાગૃત થાય છે, તેવા સમયે આત્માએ કામ કાઢી લેવાનું છે. Page #577 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ (૬૫) ચમત્કારિક ઘટનાઓ : દુનિયામાં સામાન્ય રીતે જે ન બને તેવી ઘટના ચમત્કારમાં ખપાવાય છે, પણ હકીકત એ છે કે સકામ કે અકામ નિર્જરા દ્વારા દેવગતિમાં જનાર અનેક દેવો નવકારની સેવા કરે છે. તેથી નવકારસેવકોની ઇચ્છા દેવો પૂરી કરે છે. (૬૬) રત્નત્રયી-તત્ત્વત્રયી : નવકારનાં પ્રથમ બે પદ દર્શનગુણ વિકાસ માટે, ત્રીજું અને ચોથું જ્ઞાનપદ વિકાસ હેતુ તથા પાંચમું પદ ચારિત્રપદ વિકાસ માટે છે. બીજી તરફ પ્રથમનાં બે પદ દેવતત્ત્વ, પછી ત્રણ ગુરુતત્ત્વ અને અંતિમ ચાર પદ ધર્મતત્ત્વ માટે હોવાથી તેમાં રત્નત્રયી અને તત્ત્વત્રયી બને છે. (૬૭) ઇન્દ્રિયોનું વશીકરણ : ખાલી પેટે કરેલ જાપ બધીય ઇન્દ્રિયોને પણ વશ કરી મનલક્ષી બનાવે છે અને જાપકનું જો મન નવકારના રંગમાં ભીંજાણું તો પછી પ્રાણ પણ ભાવિત થાય છે અને પ્રાણની સશક્ત અસર આત્મા ઉપર પડતાં લખલૂટ કર્મનિર્જરા થાય છે. (૬૮) આત્મશુદ્ધિની ઉપાસના સંપૂર્ણ જિનશાસનની આરાધનાનો સાર છે શુદ્ધ આત્મદ્રવ્યની ઉપલબ્ધિ છે, તે માટે અનેક પ્રકારી આરાધનાઓ પ્રરૂપાયેલ છે. નવકાર જપના સ્મરણ-શરણ તથા સમર્પણથી આત્મશુદ્ધિ શીઘ્ર પ્રગટે છે, કારણ કે તેમાં રહેલ પરમેષ્ઠિઓની શુદ્ધિ ઉત્કટ હોય છે. (૬૯) વિવિધ યોગ-સંયોગ : ભક્તો માટે ભક્તિ, તપસ્વીઓનો તપ, દાનવીરોનું દાન, શીલવંતોનું શીલ, ભાવિકોના ભાવ, જ્ઞાનીઓનું જ્ઞાન, માનવતાનું સન્માન, યોગીઓના યોગ અને ધ્યાનપ્રેમીના ધ્યાન જેવાં ચિરંજીવી તત્ત્વો શ્રીનવકારમાં છુપાયેલાં છે. (૭૦) અરિહંતાણંનો વ્યાપક અર્થ : નમો અરિહંતાણં બોલી ફક્ત જઘન્ય ૧૦ કે ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થંકરોને જ નહીં, પણ જઘન્ય બે કરોડ ને ઉત્કૃષ્ટા નવ કરોડ કેવળીને પણ વંદન થાય છે, કારણ કે તીર્થંકરોની હાજરી હોવાથી તેઓ સામાન્ય કેવળી બની મોક્ષે સિધાવે છે તેવો નિયમ છે. (૭૧) એકમાત્ર શરણ : જે નવકારની બહાર છે તે ધર્મથી વિમુખ છે. જન્મ-જરા અને મૃત્યુ તેનો જ પીછો કરે છે, પણ જે નવકારની સીમામાં પ્રવેશી ગયો છે તે સુરક્ષિત છે, પ્રગતિમાન છે, આરાધક છે અને નિકટભવી જીવાત્મા પણ છે. હેમચંદ્રાકિંવદંતીઓ : કલિકાલસર્વજ્ઞ (૭૨) ૫૬૫ ચાર્યજીના સમકાલીન આચાર્ય જયશેખરસૂરિજીએ કહેવાય છે કે લાગટ ૧૩ વરસ સુધી (મતાંતરે ૧૬ વરસ સુધી) ફક્ત નવકાર ઉપર પ્રવચનપદાર્થો પીરસ્યા હતા. આ. ભ. માનતુંગસૂરિજીએ ‘ભક્તામર’ની જેમ નવકાર બોલીને પણ ચમત્કારદર્શન લોકોને કરાવેલ હતા. (૭૩) ધર્મત્રયનાં ગણિતો : મહામંત્ર નવકારના પ્રથમ પાંચપદથી સંયમશક્તિ વિકસે છે, ચૂલિકાના વિશ્લેષણથી તપશક્તિ ખીલે છે, જ્યારે સંપૂર્ણ નવકારનો જાપ અહિંસાભાવ વધારે છે. તેથી અહિંસા-સંયમ અને તપ એ ત્રણ ભાવો મળી શુદ્ધધર્મની સવિશુદ્ધ આરાધના બની જાય છે. (૭૪) વિવિધ ફળદાતા : સુખ-સમાધિ-સમૃદ્ધિ, સદ્ગુણ-સ્વાસ્થ્ય, સંસ્કાર અને સદાચાર જેવાં ઉત્તમ ફળો તો નવકારના આરાધકોને મળે જ છે, ઉપરાંત જેમ જેમ અનુપ્રેક્ષા દ્વારા નવકારની શોભા વધારવામાં આવે, શ્રી નવકાર વળતામાં કર્મશોધન કરી આત્માની શોભા વધારે છે. (૭૫) પરમેષ્ઠિ વ્યાખ્યા : પંચ પરમેષ્ઠિઓ જગતના શ્રેષ્ઠસ્થાને બિરાજમાન છે, ભલે લોકજગત સમજી ન શકે. તેમાં પણ અરિહંતપ્રભુને પ્રથમ સ્થાન આપતાં તેમના પ્રતિનો ઉચિત વ્યવહાર કૃતજ્ઞતા, સમર્પણ, તીર્થપતિનું ગૌરવ તથા તત્ત્વદૃષ્ટિ સચવાય છે. (૭૬) અસમાધિહર્તા ઃ કર્મોના ઉદયને સંક્રમણ કરવાથી ટાળી શકાય, અબાધાકાળમાં ફેરવી પણ શકાય, પણ જો કાળ વીતી જતાં કર્મોદય જ્યારે જાગે અને તે ઉપર આત્માનો કાબૂ ન રહે ત્યારે વિષમ દશામાં સુષમસમાધિ નવકાર જ બક્ષી શકે છે, તેમાં જાપ ફક્ત કર્મસ્થિતિ જ નહીં કર્મરસ પણ તોડે છે. (૭૭) આલંબન ધ્યાન : જીવની પ્રાથમિક ભૂમિકામાં શ૨ી૨ના સાતકેન્દ્રો, ચિત્રાલંબન, રંગાલંબન, પ્રભુપ્રતિમા પૂજાલંબન, અક્ષરાલંબન વગેરે દ્વારા મનને સ્થિર કરવાના ઉપાયો છે. ધીમે ધીમે અભ્યાસ થતાં જાપના આલંબન-રૂપ નવકારવાળી, હાથના વેઢા વગેરે પણ ગૌણ બનવા લાગે છે. (૭૮) જય પાપવિનાશક : જપની વ્યાખ્યા કરતાં शास्त्र हे छे जकारो जन्मविच्छेदः पकारो पापनाशकः । तस्माज्जप કૃતિ પ્રોવતો ગપ પાપવિનાશઃ ।। કહેવાનું તાત્પર્ય જન્મ છે તો પાપની પરંપરા છે, તેથી મૃત્યુ જ જપ દ્વારા નવા જન્મનો નાશ કરવાનો છે. Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ વિશ્વ અજાયબી : (૭૯) નવકારની શુદ્ધતા : અક્ષર, શબ્દ, પદ, (૮૬) નવકારમાં છ અત્યંતર તપ : પાપનો સંપદા વગેરેના શુદ્ધ ઉચ્ચારથી મહામંત્ર પોતાનું ઉગ્ર ફળ પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત્તગ્રહણ બુદ્ધિ જીવને નવકાર ગણવામાં આપવા લાગે છે, પણ ગમે તેમ બોલવાથી શબ્દશક્તિ વેડફાય નમ્ર બનાવે છે, વિનય વિના નવકાર મળતો નથી, તે પછી છે. બે પદાર્થોના સંયોજનથી વિસ્ફોટ પણ થાય છે અને બે- જાપનો શુભારંભ તે નવકારની સેવા કે વૈયાવચ્ચ છે, જાપ ણ પદાથોનું મળવું વાતાવરણની ઉપશાંતિ માટે પણ બને છે. કરવો તે સ્વાધ્યાય છે, તેમાં ઓતપ્રોત થવું તે ધ્યાન છે અને (૮) સ્થિર જાપ અને સ્થિતપ્રજ્ઞદશા ! કાયાની માયા છોડવી કાઉસ્સગ્ન. લોકની ઓધસંજ્ઞા છોડી સાધુની જેમ શાસ્ત્રયુક્ત શુદ્ધ બની (૮૭) નવકારનું ઊર્ધ્વકરણ : પૂજ્યાતિપૂજ્યને નવકારને જપાય તો સ્થિરતા વધે છે. સંપૂર્ણ જાપ એકાગ્ર ચિત્તે સેવક બની ઝૂકનાર, નમનાર આજે ભલે તે નમસ્કર્તા હોય પણ કર્યા પછી જે શાંતિનો સુખાનુભવ થાય તે જાળવવા જાપ પૂર્ણ ભાવિમાં સ્વયં પૂજ્યપદે પહોંચી જતાં નમસ્કાર્ય બની જાય છે. થયા પછી થોડી ક્ષણો તે જ સ્થાને વિતાવવી. વ્યવહારમાં પણ શીખવા નોકરીએ લાગેલ અનેકો કાળક્રમે શેઠ (૮૧) નવકાર જપની મુદ્રાઓ : મનુષ્યના બની જતા જોવા મળે છે. હાથના પંજામાં જ પંચપરમેષ્ઠિ મુદ્રા હાથની આંગળીઓમાં (૮૮) ત્રીજા ભવે વિસ્તાર ? એવો શાસ્ત્રપાઠ છે જ્ઞાન-ધ્યાન કે પ્રાણમુદ્રાઓ છે, નમસ્કાર મુદ્રાથી લઈ અરિહંત કે જે માનવી ઉત્તમભાવથી આઠકરોડ, આઠ લાખ, આઠ વગેરેથી લઈ મુનિમુદ્રા સુધીની બધીય મુદ્રાઓ છે, તે તે મુદ્રામાં હજાર, આઠસો, આઠ નવકારનો જાપ જપે છે તે ત્રીજા ભવે જાપ કરવાથી આધિ-વ્યાધિ-ઉપાધિ ટળી શકે છે. જ મુક્તિ પામે છે. અન્ય મંત્રો માટે આવું વિધાન જોવા નથી (૮૨) પરમ અને ચરમ : મંત્રશિરમોર. મળતું, કદાચ નવકાર શાશ્વત હોવાથી જ શાશ્વત મોક્ષ સુખ મંત્રાધિરાજ, મંત્રસમ્રાટ, મંત્રશિરોમણિ, મહામંત્ર વગેરે પણ પર્યાયવાચી શબ્દોનો ભાવાર્થ એટલો જ છે કે દુન્યવી બધાય (૮૯) નામનાની અકામના : નવલખા મંત્રોમાં પરમ શ્રેષ્ઠ શ્રી નવકાર છે જે ચરમભવ પૂરો કરાવી ભાવારાધકને પુસ્તક-પત્રિકા કે પાટિયા-તક્તી ઉપરનાં પોતાનાં મોક્ષમહેલ સુધી વળાવવા આવે છે. નામ-જાહેરાતો કે પ્રશંસા ભૂખનાં દુઃખો નથી સતાવતાં, કારણ (૮૩) અરિહંત અને સિદ્ધ વિવેચન : અરિહંત કે તે જે મહામંત્રને આરાધી રહ્યો છે તેમાં અરિહંત કે સિદ્ધ પદ સાધક છે, સિદ્ધ પદવી સિદ્ધિ છે, અને મહામંત્ર જાપ – આ ભગવ ભગવંતોનાં પણ કોઈ નામ નથી. સાધના છે. સાધના અને સાધનસંપન આરાધકને સિદ્ધિ સુધીનાં (૯૦) ધ્યાનયોગીના અનુભવો : સ્મશાન, નદી સોપાન સર કરવા સાધક અરિહંતને પ્રથમ ભજવાના છે, માટે કિનારા, વન કે ઉપવન, ગુફા કે કંદરા વગેરેમાં પૂર્વકાળે ઋષિપ્રથમ પદે અરિહંત છે, બીજે સિદ્ધ. મુનિ-સાધકો જાપ કરતાં, બલ્ક તીર્થકરો પણ સાધનાકાળમાં જે (૮૪) વિવિધ વિસ્તાર : પૂર્વે આગમો ૮૪ હતા, ધ્યાનયોગ સાધે છે, તેમાં કેન્દ્રમાં તો અંતે નવકાર હોય છે, જે ધ્યાનથી હાલ ૪૫ છે. શ્રી સિંહતિલકસૂરિજી, આ. સિંહનંદી, આ. શુદ્ધ વવાર હરિભદ્રસૂરિજી જેવા તજજ્ઞોએ મહામંત્રનું રહસ્ય પ્રકાશવા (૧) કાર અને લીંકાર : બેઉ બીજમંત્રો છે, અનેક નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરે લખ્યાં છે, લીલાવતી મહામંત્રનું લઘુસ્વરૂપ છે, મહામંત્રની જાપ-સફરને સતેજ ટીકા, સ્તુતિ, સ્તવન, સઝાય સ્તોત્રો, પ્રશસ્તિઓ પણ જોવા બનાવનારી ચાવી છે. . અક્ષર પ્રણવમંત્ર હોવાથી પાંચેય મળે છે. પરમેષ્ઠિઓ બિરાજે છે, જ્યારે અક્ષર વૈલોક્યનાથ ચોવીશ (૮૫) નવકાર શરણ : મહામંત્ર નવકારની તીર્થપતિનું સ્મરણ કરવાને માયા-બીજ છે. શરણાગતિપંચપરમેષ્ઠિની મળેલ નિશ્રા અને કપા. રાજા કે (૯૨) આત્મશુદ્ધિ અને મુક્તિ ઃ મહામંત્રનું ચક્રવર્તી તુષ્ટ થાય તો રંકને પણ ન્યાલ કરી દે, તો પછી તેથીય વ્યવહારફળ છે અહંકારની શુદ્ધિ અને નિશ્ચયફળ છે સમૃદ્ધ દેવ કે ઇન્દ્રો જેની સેવા કરે છે તેવા અરિહંત પ્રભુની સંસારમુક્તિ. તે બે ઉત્કટ ફળ છોડી રોગનિવારણ, આકર્ષણ, કૃપા શું શું આશ્ચર્ય ઊભાં ન કરે? સ્તંભન, મોહન, ઉદઘાટન, વશીકરણ, વિદ્વેષણ, મારણ, Jain Education Intemational Page #579 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૬૭ પાસે છે. વિસ્મયકરણ વગેરે જેવાં તુચ્છ ફળોમાં ન ડૂબવું. જ્ઞાન વગેરે નવ પદો, ગણિત-ભૂગોળ વગેરે નવ વિષયો, નમન(૯૩) આચાર-વિચાર-ઉચ્ચાર શદ્ધિ ? સ્મરણ વગેરે નવ કથાઓ તો છૂપાયા જ છે પણ તેની આચારની શુદ્ધિ દ્વારા મનમાં વિચાર પ્રશસ્ત બને છે, પછી જ આરાધના કરનારને શ્રીપાળ-મયણાની જેમ નવગ્રહ વશ થાય, આરાધ: નવકારનો ઉચ્ચાર કે જાપ ફળદાયી થાય છે. સારમાં શ્રાવક કે નવમે ભવે મુક્તિ પણ થાય. શ્રમણ પોતપોતાના ગુણઠાણાને યોગ્ય ક્રિયાપાલન અને સ્વાધ્યાય (૧૦૦) આરાધનાની પરંપરા : પ્રભુ પાર્શ્વનાથનો પછી જ જાપમાં સફળ બને. જીવ મરુભૂતિ, મહાવીરનો જીવ નંદનકુમાર, ચમકેવળી | (૯૪) ચાર વેળા અને ત્રણ વંદન : સૂર્યોદય, જંબૂસ્વામી કે પ્રથમ સાધ્વી ચંદનબાળાથી લઈ કલિકાલસર્વજ્ઞ સૂર્યાસ્ત, મધ્યાહ્ન અને મધ્યરાત્રિમાંથી ચારેય કાળવેળામાં હેમચંદ્રાચાર્યજીએ પણ કોઈને કોઈ નિમિત્તને આગળ કરી શાસ્ત્રસ્વાધ્યાય ભલે ન થાય પણ નવકાર જાપ જરૂર થાય, તેથી મહામંત્ર નવકારને જ શિરમોર કર્યો છે તે જ પરંપરા આપણી મe જિનજીની ત્રિકાલપૂજા, ગુરુને ત્રિકાલ વંદનની જેમ નવકારનું ત્રિકાલ સ્મરણ કરવું. (૧૦૧) મંત્રસમ્રાટ શ્રીનવકાર : આરાધક તરે (૫) સર્જન-વિસર્જન અને જતન : બ્રહ્મા- તો આશ્ચર્ય નહીં, પણ સમડી, બળદ, કંબલ, સંબલ, જટાયુ તા વિષ્ણુ-મહેશની જેમ નવકાર આગમન સંસારસખનું જતન બક્ષે પક્ષી, વનવાસી વાનર, જંગલના ભીલ-ભીલડી, કપાતો બકરો, છે, સુખનો સંચય પણ કરાવે છે કે જ્યારે દ્રવ્યઆરાધના કૂટાતો અમરકુમાર, દુઃખિયારી દમયંતી કે નમર્તાસુંદરી કે ભાવસંવેદનામાં ફેરવાય ત્યારે તે જ સાંસારિક સુખનું વિસર્જન વિરાધકો પણ જેથી પ્રગતિ-સંગતિથી મુક્તિ પામી જાય તે મંત્ર કરાવી શાશ્વત મોક્ષ સુખ સાધે છે. મહામંત્ર છે. | (૯૬) નમો અને મોક્ષ : મો-મોહનીય કર્મ તે (૧૦૨) ગતિ-પ્રગતિ મુક્તિ : મહામંત્રના ભાવે જ્યારે નમવા લાગે ત્યારે જીવમાં પંચપરમેષ્ઠિને નમવાની- અર્જુનમાળી જેવા દાનવ માનવતા પામી ગયા, સુદર્શન જેવા પૂજવાની ભાવના જાગે અને તે ક્રિયા-પ્રક્રિયાથી પ્રગતિ પામતો મહામાનવ દેવલોક પામી ગયા, દેવલોકથી વી પાર્શ્વકુમાર જીવાત્મા જ્યારે મોહનીયકર્મ સંપૂર્ણ ક્ષય કરે ત્યારે મોક્ષ થાય દેવાધિદેવ બની ગયા, રુચિ-પ્રીતિ, શ્રદ્ધા-સમજ અને સમર્પિતતા તે છે રહસ્ય નમો અને મોક્ષના. અને સ્થિતપ્રજ્ઞતાના આધારે નવકાર ફળે છે. (૭) આધિ-ભૌતિક-દૈવિક અને (૧૦૩) જાપ-ધ્યાન-લય : ગણિતાનુયોગની આધ્યાત્મિક ફળ : નવકારની આરાધનાથી ભૌતિક ફળરૂપે મા ગોઠવણી પ્રમાણે કરોડવારની દ્રવ્યપૂજા જેટલું ફળ ફક્ત દોષો નાશે, રોગાદિ વિદનો ટળે, અનુકૂળતાઓ તથા શારીરિક સ્તોત્રરૂપી ભાવપૂજા આપે, કરોડ ભાવપૂજા=૧ જાપનું ફળ શક્તિ પણ વધે. દેવિક ફળરૂપે ભાવના વિશુદ્ધ બને અને પુણ્ય બને, જ્યારે કરોડ જાપ પછી ધ્યાન યોગ સધાય છે અને કરોડ વધે, ગુણો વિકાસ પામે જ્યારે આધ્યાત્મિક ફળરૂપે આત્મદર્શન, ધ્યાન પછી લયરૂપી આત્માનુભૂતિ હાથ લાગે છે. સંસારમુક્તિ અને શિવસુખ પ્રાપ્તિ થાય. (૧૦૪) ચાર ગતિના ચકરાવા : સો, હજાર, (૯૮) વિવિધ સ્થાને સ્મરણ : પ્રાતઃ ઊઠતાં, કરોડ કે અસંખ્ય નહીં પણ અનંતા ભવો વીતી ગયા ચાર ભોજન, ચંકમણ, શયન કે શુભકાર્યારંભ સમયે, નંદીક્રિયા ગતિના ૮૪ લાખ ચક્કરમાં. તેમાં હે પ્રભો! અનંત પ્રસંગે, સુખદુ:ખની ઘટનાઓ વખતે, સામાયિક-પ્રતિક્રમણ પુણ્યરાશિના ઉદયે દેવાધિદેવ, પંચમહાવ્રતધારી ગુરુ તથા પૌષધ-કાઉસગ્ગ સમયે જાપ, ધ્યાન અને લયાવસ્થામાં મહામંત્ર નવકારારાધના જેવો ધર્મ હાથ લાગ્યો છે, હવે પંચમગતિ એજ નવકારની મુખ્યતા છે માટે એક ઉપવાસ ન કરી શકનાર બે અને હજાર નવકાર ગણી શકે છે. (૧૦૫) કષાય ચતુષ્ક + મોહનાશ : (૯૯) નવકારની નવલી વાતો : નવકારમાં જ મહામંત્ર નવકારના પાંચમા અને ચોથા પદથી અનુક્રમે ક્રોધ જીવાજીવ વગેરે નવતત્ત્વો, કરણ, શાંત વગેરે નવ રસો, દર્શન અને માનરૂપી દ્વેષ તથા ત્રીજા અને બીજા પદથી ક્રમે માયા અ' તથા લોભરૂપી રાગ હણાય છે, જ્યારે પ્રથમ પદથી Jain Education Intemational For Private & Personal use only Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ વિશ્વ અજાયબી : અજ્ઞાનરૂપી મોહ જ નાશ પામતાં સંસારમાં ભમાડનાર (૭) દુશ્મનાવટો દોસ્તીમાં ફરી જવી. (૮) મુસ્લિમ કે જૈનેતર તત્ત્વોનું જોર તૂટી જાય છે. દ્વારા નવકારના ઉપયોગથી ટ્રેનને થંભાવી દેવી, લોકોમાં (૧૦૬) અરિહંતાણં નમઃ : ‘અરિહંતોને ચમત્કાર કરી દેખાડવા. (૯) પશુ-પંખીને પણ મરણ સમાધિ નમસ્કાર હો,” તેવા વાક્યના બદલે ‘નમો મળવી. (૧૦) નવકાર પછી દેવલોકમાં જવું, અધૂરી સાધના અરિહંતાણં'=નમસ્કાર હો અરિહંતોને તેવી સંયોજના પાછળ પરભવમાં કરવા અનુકૂળ સંજોગો પ્રાપ્ત થવા. (૧૧) સાપનાં પ્રથમ માનને ઝુકાવનારી વાત છે. મન માનમુક્ત બને પછી ઝેર ઊતરી જવાં, ભૂત-પિશાચના વળગાડ દૂર થવા, ઝેરી તાવ કરેલો નમસ્કાર અરિહંતોને હોય કે સિદ્ધોને, ત્રણેય ગુરુને પણ ચાલ્યો જવો. (૧૨) ખોવાયેલ વસ્તુ વિસ્મયકારી રીતે મળી કેમ ન હોય, તે ભાવનમન બને છે. જવી. (૧૩) ગુંડાઓનું ગભરાઈને ભાગી જવું. (૧૪) સંતાનસુખની પ્રાપ્તિ કે ઇષ્ટનો મેળાપ થવો. (૧૫) ખોવાયેલ (૧૦૦) અકારણવત્સલ : તીર્થકરની જેમ દીકરો પાછો મળવો. (૧૬) ધરતીકંપ જેવી હોનારત વચ્ચે નિઃસ્વાર્થ ઉપકારી કોઈ ન મળે પણ આવા અકારણવાત્સલ્યના પણ મૃત્યુને હાથતાળી મળવી. (૧૭) ઊડતા પ્લેનમાં આગ અધિષ્ઠાયક દેવો પણ પરાર્થવ્યસની હોવાથી ધરણેન્દ્ર-પદ્માવતી લાગવા છતાંય નવકાર જાપથી અદ્ભુત બચાવ થવો. (૧૮) કે વિમલેશ્વર યક્ષ કે ચક્રેશ્વરી અથવા મણિભદ્રવીર બોમ્બવિસ્ફોટમાં અનેકોનાં મરણ પણ જાપ કરનારનું બચી નવકારારાધકની મનોકામના પૂર્ણ કરે છે. જવું. (૧૯) નવકારનાં પદો સાંભળતાં જાતિસ્મરણજ્ઞાન થવું. (૧૦૮) સર્વશુભનું શુદ્ધકારણ : શાસ્ત્રો કહે છે (૨૦) અગ્નિકુંડ પાણીનો હોજ બની જવો, ફાંસીનો તખ્તો કે એક પણ સારો વિચાર આવે તેમાં ભગવાનની કૃપા કામ તૂટી જવો. (૨૧) હોનારત પૂર્વે જ બનનાર ઘટનાનો આભાસ કરે છે, તેમ તે તે વિચારસમૂહથી જે જે સ્વયંભૂ કે સર્જનામૃત થઈ જવો. (૨૨) જાપ કરી કોર્ટમાં હાજર થતાં વરસોનો સારું-સારું ઉત્પન્ન થયું દેખાય તે બધોય પ્રભાવ અને પ્રતાપ ચુકાદો ન્યાયાત્મક મળી જવો. (૨૩) જંગલમાં પણ મંગલ શ્રીનવકારનો જ છે, કારણ કે શુભકાર્યનું તે મૂળ કારણ છે. ઘટના બનાવી. (૨૪) મંત્રથી સિંચિત જળ મળતાં વધારે પાક તદુપરાંત દુનિયામાં જે જે સામાન્ય રીતે ન બનતું ઊતરવો. (૨૫) આજુબાજુનું આગમાં ખાખ થવું પણ પોતાનું હોય તેને લોકો ચમત્કાર કરે છે તેવી અનેક અણધારી, બધુંય બચી જવું. (૨૬) સામેવાળાના શરીરમાંથી વ્યંતર કે વણકભી અને આશ્ચર્ય પમાડે તેવી ઘટનાઓ ડાકણનું નીકળી જવું. (૨૭) સમૂહ જાપથી ચોતરફનું નવકારપ્રભાવે સર્જાતી હોય છે, પણ હકીકતમાં તેમાં વાતાવરણ પવિત્ર અને શાંત બની જવું. વિસ્મય પામવા જેવું નથી, કારણ કે મહામંત્રનો પ્રભાવ જ આવી તો અનેક ઘટનાઓ વર્તમાનમાં બનતી જોવા એવો હોય છે કે જેથી વિક્રમ વાતાવરણ સર્જાય અને મળે છે અને પૂર્વકાળમાં તો સૌના દેખતાં ગગનભેદી પ્રતિકૂળતાઓ દૂર ઠેલાય. તેવી અગમ્ય ઘટનાઓમાં અમુક અવાજો થતાં, દેવો પ્રત્યક્ષ થતા વગેરે વાતો મહામંત્રના પ્રકારી દાસ્તાનો નિખ્ખાંકિત જાણવી, જેમ કે.... પ્રતાપ-પ્રભાવને પ્રકાશમાં લાવે છે. મહામંત્રના માંત્રિક ચક્રો (૧) મેલી વિદ્યાના પ્રયોગ કરનારને નવકારજાપક ગતિમાન થતાં ક્ષાયોપથમિક તથા ક્ષાયિક ભાવો ઉત્પન્ન થાય સામે હાર ખાવી, મેલી વિદ્યાનું નિષ્ફળ જવું. (૨) પાણીનાં છે અને કર્મક્ષીણ થતાં પુણ્યના ચમકારાઓ જાગે છે, છતાંય પૂર આવી જવાં પણ નવકારના શરણે જનારની તે સમયે તે બધાંય આકર્ષણોથી પર બની યોગીઓ તો મહામંત્રને અદ્ભુત રક્ષા થવી. (૩) મકાન ઊખડી પડી જવું, પણ મોક્ષ-મુક્તિ અને શિવપદ માટે જ પ્રયોજે છે, જે આરાધકની આજુબાજુ પત્થર, લોખંડ કંઈ પણ ન પડવું. (૪) મહામંત્રની આરાધનાનું ચરમ ફળ છે. નમસ્કારાય નમો ગાડીનો અકસ્માત થવો પણ આરાધકને લગીર ઈજા ન નમઃ પહોંચવી, બલ્ક અકસ્માત થનાર બસ કે ટ્રેન કે પ્લેનની મુસાફરી જ રદ્દ કરી દેવી. (૫) કેન્સર જેવા જીવલેણ દર્દી જ ઉપશમી જવાં. (૬) રાત્રિ-સ્વપ્નમાં દેવ કે દેવાધિદેવનાં દર્શન થવાં, પૂર્વ સંકેતો મળવા, વિશાળ નિધાન દર્શન થવાં. Jain Education Intemational Page #581 -------------------------------------------------------------------------- ________________ 2 જૈન શ્રમણ જૈન શ્રમણની લાક્ષણિકતાઓ જૈન સાધુનું જીવન સાદું અને સીધું છે. તેમની વિવિધ લાક્ષણિકતાઓ ઉપરથી આચાર-વિચારનાં દર્શન આપોઆપ થાય છે. પાંચ મહાવ્રતો તેમનાં જીવન-કવનની મુખ્ય ચાવી છે. એ દ્વારા જ તેઓ સમિકતી ભવભીરુ, મોક્ષના અનુગામી અને અપરિગ્રહી તરીકે પ્રસિદ્ધિ પામે છે. તેમનાં વિહાર, ગોચરી અને ઉપદેશદાન આદિ વિશેષ પ્રેરક રહ્યાં છે. શ્રમણજીવનની લાક્ષણિકતાઓ વિષે ટૂંકા લેખમાં પણ ઘણું કહેવાયું છે. લેખમાળા પ્રસ્તુત કરે છે જૈન સાહિત્યના સંશોધક અને લેખક ડો. વિન શાહ. Jain Education Intemational ૫૬૯ ડૉ. કવિન શાહ જૈન સાહિત્યના સુષુપ્ત અને અપરિચિત વિષયોનું સંશોધન કરીને પ્રકાશન કરે છે. હરિયાળી લાવણી, જૈન પત્ર સાહિત્ય, જૈન સાહિત્યની ગઝલો હાલરડાં, જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો વગેરેમાં સંશોધન કરીને પ્રકાશન કર્યું છે. તદુપરાંત આધ્યાત્મિક વિચારધારાને સ્પર્શતા લેખોનો સંચય કરતાં ત્રણ પુસ્તકો પ્રગટ કર્યાં છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારના બિલિમોરા જેવા નાનકડા ગામમાં નિવાસ કરીને સંશોધન દ્વારા અવનવી માહિતી પ્રગટ કરી છે. બારવ્રતધારી શ્રાવક તરીકે આવશ્યક ક્રિયા, સ્વાધ્યાય અને મંત્રમાળા-મૂર્તિના સાંન્નિધ્યમાં જીવનનો કિંમતી સમય પસાર કરે છે. આ લેખમા જૈન શ્રમણની લાક્ષણિકતાઓનો પરિચય આપ્યો છે અને અંતે વિશેષ સંદર્ભસૂચિ આપી છે. શ્રમણ-જીવનની વૈવિધ્યપૂર્ણ વિગતો તેમાંથી જાણવા મળે છે અને જિજ્ઞાસુ વાચકવર્ગ પુસ્તકોના અધ્યયનથી વિશેષ માર્ગદર્શન મેળવી શકશે અને શ્રમણધર્મની મહત્તા-મહિમા અને શરણ દ્વારા આત્માને પરમ શાંતિ ને સમાધિ મળે એવી સ્થિતિ સર્જાય તેમ છે, વિશેષ માટે આ લેખ અવશ્ય વાંચવો. —સંપાદક —ડો. વિન શાહ Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ વિશ્વ અજાયબી : જૈન શ્રમણની લાક્ષણિકતાઓ ૧૦-બ્રહ્મચર્ય-આ પ્રમાણે દશ યતિધર્મનું પાલન કરીને શ્રમણો મોક્ષ પુરુષાર્થની સાધના કરે છે. વિશ્વમાં વિવિધ ધર્મો પ્રચલિત છે. આ ધર્મપ્રવૃત્તિમાં એક યા બીજી રીતે નર-નારીઓ આરાધના કરે છે. તેમાં પણ એક ૧. છે તે તેમાં પણ છે ૧. ખંતિ, ક્ષાન્તિ, ક્રોધનો ત્યાગ, ક્ષમાધર્મનું પાલન, અજાયબી અને લાક્ષણિકતાયુક્ત જીવન જીવનાર એક વર્ગ જૈન ક્ષમાધર્મમાં ઉપકારક્ષમા, અપકારક્ષમા, વિપાકક્ષમા, શ્રમણોનો છે. શ્રમણ જીવન સંસારી જીવન કરતાં અનેકગણું વચનક્ષમા, ધર્મક્ષમાં આ રીતે પાંચ પ્રકારની ક્ષમાનું ઉત્તમ ગણાય છે. આ શ્રમણજીવન દ્વારા મોક્ષ પુરુષાર્થની પાલન કરીને સહનશીલતા રાખવી તે ઉત્તમ યતિધર્મ છે. સાધના થાય છે અને આત્મા સિદ્ધ-બુદ્ધ સ્વસ્વરૂપનો સાક્ષાત્કાર ૨. માર્દવ-મદ (આઠ જાતના) અભિમાનનો ત્યાગ કરવો. કરે છે. આદર્શ જૈન ધર્મ માત્ર કલ્પનાઓનો વિહાર નથી પણ ૩. આર્જવ-ઋજુતા હૃદયની સરળતા-નિર્દભતા રાખવી. કેવળીભાષિત ધર્મ છે. ૪. મુક્તિ-લોભરહિતપણું રાખવું. પરમાત્માને કેવળજ્ઞાન થાય ત્યારે પછી દેવો સમવસરણની રચના કરે છે અને પ્રભુ બાર પર્ષદા સમક્ષ ૫. તપ-ઇચ્છાઓનો રોધ કરવો. નિર્જરા તત્ત્વમાં બાર દેશના આપે છે. તેમાં સર્વપ્રથમ બે પ્રકારના ધર્મનું પ્રતિપાદન પ્રકારનાં તપનો (૬ અભ્યતરસ ૬ બાહ્ય) ઉલ્લેખ છે. કરે છે. શ્રી સમણ સૂત્ર સૂત્ર ૨૯૬. ૬. સંયમ-સમ્યક પ્રકારે પાંચ મહાવ્રતનું પાલન કરવું. જન્મ, ઘડપણ અને મરણથી યુક્ત જિનેન્દ્રદેવે આલોકમાં ૭. સત્ય-સત્ય વચન બોલવું, સત્યં વદ્ ઘર્મનું ઘર | બે જ માર્ગ બતાવ્યા છે. એક છે ઉત્તમ શ્રમણોનો અને બીજો ૮. શૌચ-પવિત્રતા, નિર્દોષ આહાર ગ્રહણ કરવો તે દ્રવ્યઉત્તમ શ્રાવકોનો. ‘શ્રમણ’ એ સાધુ માટેનો પર્યાયવાચી શબ્દ શૌચ છે. ભાવશૌચ-નિરતિચારપણે વ્રત પાલન કરવું અને છે. તેનો અર્થ પણ શ્રમણધર્મ પર પ્રકાશ પાડે છે શ્રમણ એટલે આત્માની શુદ્ધિનું લક્ષ રાખવું. શત્રુ અને મિત્ર પ્રત્યે સમભાવથી વર્તનાર. “સમ્મત્તયા શત્રુ ૯. અકિંચન-પરિગ્રહરહિતપણું. મિત્રાદિષ પ્રવર્તત ઇતિ સમણઃ”. શ્રમણ એટલે તપસ્વી, વૈરાગી સંયમી, ઉત્તરાધ્યયનસુત્રના ૨૪ અધ્યયનમાં જણાવ્યું છે કે ૧૦. બ્રહ્મચર્ય-મન-વચન અને કાયાથી તેનું પાલન કરવું. કરાવવું અને અનુમોદવું એમ ભાગ કરવો એટલે समयाए समणोहोई, बंभचेरेण बंभणे। ઔદારિક શરીર, મનુષ્ય, તિર્યંચ સંબંધી બ્રહ્મચર્યનો ત્યાગ नाणेण मुनि होइ तवेण होइ तापसो॥ એટલે ૩૪૨*૩=૧૮ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવું. સમતાના પાલનથી શ્રમણ થવાય છે. બ્રહ્મચર્યના દશયતિધર્મમાં શ્રમણજીવનની પરમોચ્ચ વિશુદ્ધિ અને પાલનથી બ્રાહ્મણ થવાય છે, જ્ઞાનથી મુનિ થવાય છે અને તપથી એક અલૌકિક જીવન શૈલીનું દર્શન થાય છે. તાપસ થવાય છે. જે શ્રમણમાં ક્ષમાં ગુણ હોય તે ક્ષમાશ્રમણ સમગ્ર વિશ્વમાં જૈન સાધુની પ્રતિષ્ઠા અને પ્રભાવ છે કહેવાય છે. જે શ્રમણ ક્ષમાદિ દશ યતિધર્મનું પાલન કરે તે પણ ક્ષમાશ્રમણ કહેવાય છે. શ્રમણજીવનની લાક્ષણિકતા તેના મૂળભૂત કારણમાં શ્રમણજીવનનાં પાંચ મહાવ્રતો છે. દશયતિધર્મમાં નિહાળી શકાય છે. નવતન્ત પ્રકરણ ગ્રંથમાં દશ ૧. પ્રાણાતિપાત મહાવ્રત–સૂક્ષ્મ-બાદર અને કોઈ પ્રકારના યતિધર્મનો ઉલ્લેખ “સંવર’ તત્ત્વના સંદર્ભમાં થયો છે તે નીચે કોઈપણ જીવની મન વચન અને કાયાથી હિંસા કરવી પ્રમાણે છે : નહીં, કરાવવી નહીં અને અનુમોદના કરવી નહીં. શ્રમણો જીવદયા પ્રતિપાલક છે અને અન્યને પણ જૈનધર્મનો खंती मद्दव अज्जव मुत्ती तव संजमे अ बोधवे ‘અહિંસા પરમોધર્મનો ઉપદેશ આપે છે. सच्चं सोयं अकिंचणं च बंभं च जई धम्मो ॥ (નવ તત્ત્વ) 129 II . ૨. મૃષાવાદ મહાવ્રત-અસત્ય વચનનો સર્વથા ત્યાગ, સત્ય વચન બોલવાનો નિયમ છે. ૩ આર્જવ (મૃદુતા સરળતા) ૪ મુક્તિ (નિર્લોભતા) ૫ અદત્તાદાન મહાવ્રત–ચોરી નહીં કરવાની જ્યાં સુધી તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ, ૯ અકિંચન (પરિગ્રહ રહિત) જરૂરી વસ્તુ કોઈ આપે નહીં ત્યાં સુધી સ્વીકારવાની નહીં Jain Education Intemational Page #583 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ એટલે ચોરી નહીં કરવાના વ્રતનું પાલન. ૪. મૈથુન મહાવ્રત—સંયમ સ્વીકાર્યા પછી મન, વચન અને કાયાથી મનુષ્ય, સ્ત્રી, તિર્યંચ આદિ સાથેના મૈથુનનો (કામક્રીડા) સર્વથાત્યાગ અને બ્રહ્મચર્યની નવવાડનું પાલન માને, વ્રતનું વિશુદ્ધ પાલન કરવાનું. ૫. પરિગ્રહ મહાવ્રત—અનિવાર્યપણે ઉપધિ રાખવાની, તે સિવાયની વસ્તુઓનો ત્યાગ માને મમતા છોડવાની છે. વસ્તુ પ્રત્યેની આસક્તિ અને રાગનો ત્યાગ કરવાનું વ્રત છે. શ્રમણો આ પાંચ મહાવ્રતનો સ્વીકાર કરીને વીતરાગદેવે પ્રરૂપણા કરી છે તેવા ધર્મનું પાલન કરીને જીવન જીવે છે. ત્રણ શલ્ય-રહિત એટલે કે માયાશલ્ય નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્ય રહિત વ્રતપાલનનો આદર્શ શ્રમણ જીવનની લાક્ષણિકતા છે. સંયમની ઇમારતમાં પાંચ મહાવ્રત પાયારૂપ છે કે જે શાશ્વત અવિનાશી અને અચળ એવા મોક્ષસુખને આપે છે. આહાર અને વિહારમાં દેશ, કાળ, દ્રવ્ય, ભાવ–ઉપધિને ધ્યાનમાં લઈને આચરણ કરનાર શ્રમણ અલ્પ કર્મબંધ કરે છે. ઇર્યાસમિતિ : આહાર- આરાધના-જિનમંદિર વિહાર આદિમાં જતાં-આવતાં જીવદયાનું પાલન કરવું સૃષ્ટિ પૂર્ત નયક્ષેત્ પાવું જમીન પર ચાલતી વખતે સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈને આગળ જવું કે જેથી જીવહિંસા ન થાય. શ્રમણો દ્રવ્ય અને ભાવથી હિંસાનો ત્યાગ કરે છે. યતના (જયણા) વિવેકપૂર્વક વર્તન કરવું. ૨. ભાષા સમિતિ : શ્રમણો પોતાને માટે કે અન્યને માટે કોઈ પૂછે ત્યારે સાવદ્ય (પાપ થાય લેવું) વચન ન બોલે. ૩. એષણા સમિતિ : સિદ્ધાંતમાં દર્શાવ્યા પ્રમાણેની વિધિ પ્રમાણે ૪૨ દોષ-રહિત આહાર ગ્રહણ કરવો તે એષણા સિમિત છે. ૫૭૧ ૪. આદાન સમિતિ એનું અન્ય નામ આદાનભંડમત્ત નિખેવા સમિતિ છે. વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો પ્રમાર્જીને (જોઈને પડિલેહણ વગેરે) ઉપયોગમાં લેવાં. તે આદાન સિમિત છે. શ્રમણ જીવનનો સાર અષ્ટ પ્રવચન માતા છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલન દ્વારા શ્રમણ જીવની શૈલી રાજા કરતાં પણ અધિક મહારાજા-રાજાધિરાજ જેવા અતિ સમ્માનસૂચક શબ્દોથી પૂજ્ય બને છે. ૩. કાયગુપ્તિ : કાયાને સાવધકાર્યમાંથી રોકીને નિરવદ્ય પાંચ સમિતિ : સમ્યક પ્રકારના ઉપયોગપૂર્વક જે પ્રવૃત્તિ પ્રવૃત્તિમાં જોડવી. ઉપસર્ગના પ્રસંગે પણ કાયાને ચલાયમાન ન થાય તે સિમિત છે. ૧. કરવી. કેવળી ભગવંતે કહેલો કાયયોગનો નિરોધ તે ચેષ્ટાનિવૃત્તિ કાયગુપ્તિ કહેવાય છે. સિદ્ધાંતમાં કહેલા નિયમાનુસાર ગમનાગમન કરવું તે યથાસૂત્રાદિ ચેષ્ટા કાયગુપ્તિ છે. ટૂંકમાં સમિતિ પ્રવૃત્તિપ્રધાન છે. ગુપ્તિ પ્રવૃત્તિ નિવૃત્તિપ્રધાન છે. આઠ પ્રવચનમાતાથી સંવરરૂપી પુત્ર ઉત્પન્ન થાય છે, શ્રમણો પ્રતિદિન આઠ પ્રવચન માતાનું પાલન કરે છે. આ પ્રકારની જીવનશૈલી વિશ્વમાં અન્યત્ર ક્યાંય નથી. એક માત્ર જૈન શાસનમાં જ સૂક્ષ્માતિસૂક્ષ્મ આચારધર્મની પ્રરૂપણા થઈ છે અને તેથી જ જૈન શ્રમણો એ ૨૧મી સદી નહીં પણ સૂર્ય-ચન્દ્ર તપે ત્યાં સુધી વિશ્વમાં અજાયબીરૂપ રહેશે. ૫. ઉત્સર્ગ સમિતિ : લધુનીતિ, વડીનીતિ, અશુદ્ધ આહાર, જીર્ણ વસ્ત્ર આદિનો વિધિપૂર્વક ત્યાગ કરવો. (પરઠવવાની ક્રિયા) તે ઉત્સર્ગસમિતિ છે. એનું અન્ય પરિષ્ઠાપનિકા સમિતિ છે. નામ ત્રણ ગુપ્તિ : સમ્યક્ યોગ નિગ્રહો ગુપ્તિઃ ।૧. મનગુપ્તિ : મનને સાવઘ વિચારોમાં ન રાખવું, યોગનો નિરોધ કરવો મનને આર્તધ્યાન, રૌદ્રધ્યાનરૂપી દુર્ધ્યાનથી રોકવું. ત્રણ પ્રકારે મનોગુપ્તિ છે. અકુશલધ્યાનથી મનને રોકવું ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં રોકવું. કુશલપ્રવૃત્તિ : કેવલી ભગવંતને સર્વથા મનોયોગનો નિરોધ. યોગનિરોધ એમ ગુપ્તિનું સ્વરૂપ છે. ૨. વચનગુપ્તિ : સાવધ વચન ન બોલવું, નિરવદ્ય વચનનો સર્વથા ત્યાગ કરવો તે વચનગુપ્તિ છે. તેના બે પ્રકાર છે. શિર કંપનાદિ સંજ્ઞાઓનો ત્યાગ કરવો તે મૌન ધારણ કરવું, મૌનાવધિની વાચનાદિ પ્રસંગે મુખ પાસે મુહપત્તિ રાખવી બોલવું તો વચનગુપ્તિ વાક્ય નિયમિની. વચનગુપ્તિમાં વચનનો સર્વથા નિષેધ છે. નિરવદ્ય વચન બોલવારૂપ છે જ્યારે ભાષા સિમિત નિરવઘુ વચન બોલવારૂપ એક જ ભેદવાળી છે. શ્રમણ જીવનની વિશેષતા તો જુઓ, સ્વેચ્છાએ પરિષહો સહન કરીને આત્મશુદ્ધિ દ્વારા મોક્ષમાર્ગની સાધના કરે છે. પરિષહ એટલે સમસ્ત રીતે સહન કરવું અને ધર્મમાર્ગનો ત્યાગ Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ વિશ્વ અજાયબી : કરવો નહીં. ૨૨ પરિષહ છે તેમાં દર્શન અને પ્રજ્ઞા પરિષહ * હજારો માનવોને દાન-પુણ્ય કરાવનારા સાધુઓ સ્વયં ધર્મમાર્ગનો ત્યાગ ન કરવા માટે છે. બાકીના ૨૦ પરિષહ લોચ કરે છે, મસ્તક, દાઢી, મૂછ વગેરેના વાળ જાતે જ કર્મની નિર્જરા માટે છે. સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ, લોચ કરીને દેહના સૌંદર્યને બદલે આત્માના સૌંદર્યને અચલક, અરતિ, સ્ત્રી, ચર્યા, નૈષેલિકી, શય્યા આક્રોશ, વધ, પ્રગટ કરવા પુરુષાર્થ કરે છે. યાચના, અલાભ રોગ, તૃણ સ્પર્શ, મળ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, વિહારમાં પણ વનસ્પતિકાય અપૂકાયના જીવોની રક્ષા સમ્યક્ત આ રીતે શ્રમણો ૨૨ પરિષહ સહન કરીને જીવનને કરીને ગમન કરે છે અને સૂક્ષ્મ રીતે જીવદયાનું પાલન વિશુદ્ધિના માર્ગે લઈ જાય છે. કરે છે. શ્રમણો સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન રહેતા હોવાથી , - જૈન શ્રમણ સ્નાન કરતા નથી. વાવડી, કૂવા, તળાવ, નિદ્રાને વશ થતા નથી, રાત્રિના સમયે પણ સ્વાધ્યાય આદિમાં સરોવર કે અન્ય સ્થળેથી પાણી ગ્રહણ કરતા નથી. દેહની પ્રવૃત્તિ હોય છે. શ્રમણો સમતાના સાગર છે. વિશ્વના સર્વ જીવો શોભાનો ત્યાગ કરીને આત્માની શાશ્વત શોભામાં જ મસ્ત પ્રત્યે સમભાવ રાગદ્વેષરહિત ભાવથી નિહાળે છે. માનવ રહે છે. સિવાય તિર્યંચ ત્રસ અને સ્થાવર જીવો પ્રત્યે સમતાથી વર્તે છે. પુષ્પ કે અન્ય કોઈ માળા ધારણ કરતા નથી અને સીવેલાં શ્રમણના ૨૭ ગુણો છે. વસ્ત્રો પહેરતા નથી. પાંચ મહાવ્રતો - બ્રહ્મચર્યના પાલન માટે સ્ત્રી, વિધવા, બાલિકા આદિનો રાત્રિભોજનનો સર્વથા ત્યાગ સર્વથા સ્પર્શત્યાગ કરે છે. છ કાયના જીવોની રક્ષા - કોઈ પણ પ્રકારનાં કેફી દ્રવ્યોનું સેવન કરતા નથી. પાંચ ઇન્દ્રિયો પર સંયમ * શ્રમણો શાસનની પ્રભાવનાની સાથે આત્માને મુક્તિ માટે ત્રણ ગુપ્તિ શાસ્ત્રવિધિ અનુસાર જીવે ત્યાં સુધી વ્રતપાલન કરે છે અને અલના થઈ હોય તો વિધિ અનુસાર પ્રાયશ્ચિત કરીને શુદ્ધ લોભરહિત બને છે. ક્ષમાગુણપાલક ગુનિશ્રામાં શાસ્ત્રવિધિ અનુસાર યોગવહન કરીને ચિત્તની નિર્મળતા આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, ગણી, પ્રવર્તક આદિ પદવી વસ્ત્રાદિનું પડિલેહણ પ્રાપ્ત કરીને સંયમ જીવનમાં સાધેલા વિકાસનું દર્શન થાય સંયમપાલન (અવિવેક ન કરવો) નમસ્કાર મહામંત્ર-ચૌદ પૂર્વનો સાર છે. તેમાં આચાર્યપરીસહો સહન કરવા ઉપાધ્યાય અને સાધુ એમ ત્રણ પદ તેમાં શ્રમણનો જ ઉપસર્ગો સહન કરવા મહિમા છે. તે અન્ય લાક્ષણિકતાઓની તુલના નમસ્કાર ગુણ મહામંત્રમાં સ્થાન સ્થાપન કરનાર શ્રમણો પરમોચ્ચ સ્થાન આ પ્રમાણે પાંચ મહાવ્રતધારી મોક્ષમાર્ગના સાધક શ્રમણ ધરાવે છે. પંચાચાર-જ્ઞાનાચાર દર્શનાચાર, ચારિત્રાચાર, છે. આ શ્રમણોના વાસ્તવિક જીવનની લાક્ષણિકતાઓ નીચે તપાચાર અને વીર્યાચારથી ઊર્ધ્વગતિ સાધે છે. પ્રમાણે છે. * શ્રમણો હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા, ક્રોધ, - જૈન સાધુ વિહાર કરીને એક સ્થળેથી બીજા સ્થળે જાય માન, માયા, લોભ એમ ચાર કષાયથી મુક્ત રહીને સંયમ છે. પાદ-વિહાર પગે ચાલીને જાય છે. કોઈ પ્રકારનાં સાધના કરે છે. વાહનરૂપ ગાડી, મોટર, સાયકલ, સ્કૂટર, વિમાન કે અન્ય ક શ્રમણનાં વિવિધ વિશેષણો એમના ગુણોનું દર્શન કરાવે કોઈ વાહનનો ઉપયોગ કરતા નથી. છે, પણ ક્ષમાશ્રમણ એ વિશેષ પ્રથમ કોટિનું છે. ૨૭ Jain Education Intemational For Private & Personal use only Page #585 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫93 મેતારજમુનિ શમ દમ ગુણના સાર ગુરુજી મેતારજ અણુગાર * શ્રમણોનું જીવન સમ્યક જ્ઞાન અને સમ્યક ક્રિયાના સમન્વયવાળું મોક્ષમાર્ગની સાધનાનું શાશ્વત પ્રતીક છે. * સંસારી જીવો વચ્ચે શ્રમણ રહે છે તો પણ ચીકણા પદાર્થની સમાન કર્મબંધથી લેપાતા નથી. * તત્ત્વરૂપ શ્રદ્ધાસ્વરૂપ ધર્માચરણ કરે છે. શ્રમણ જીવનની તમામ પ્રવૃત્તિઓ યતના-ઉપયોગથી થાય US SS ભિક્ષાને સૂઝતીજી માદક તણે એ આહાર કોચ જીવ જવલા ચો, વહોરી વળ્યો ઋષિ * શ્રમણ જીવનનો સાર અહિંસા, સંયમ અને તપના ત્રિવેણી સંગમમાં પ્રતિદિન શુચિ સ્નાન દ્વારા મોક્ષ-પુરુષાર્થની સાધના. * બાહ્ય અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરે છે અને સંસારની સર્વ માયાજાળનો આત્માના મોક્ષ માટે ત્યાગ કરી જીવન જીવે છે. * જ્ઞાન, ધ્યાન, ક્રિયા, સ્વાધ્યાય અને તપ દ્વારા પૂર્વ સંચિત કર્મોની નિર્જરા કરે છે. * સમ્યક પ્રકારે સમાચારીનું પાલન કરે છે. જૈન શ્રમણોની લાક્ષણિકતાની આ રૂપરેખા શ્રમણધર્મનો મહિમા દર્શાવવાની સાથે જીવોને મોક્ષની સાધના માટે આ માર્ગે પુરુષાર્થ કરવાની અનન્ય પ્રેરણા આપે છે. મોક્ષની પ્રાપ્તિ માટે શ્રમણધર્મ એજ રાજમાર્ગ છે. જિનશાસન આ કળિકાળમાં પણ શ્રમણોના અસ્તિત્વને કારણે જયવંતુ વર્તે છે. વિશેષ સંદર્ભ સૂચી : ભગવતીસૂત્ર સાર ભાગ-૪ (પા. ૭૬, ૧૦૮, ૧૪૫, ૩૩૩). સંપ કુમાર શ્રમણ ૪૩૪, પપ૭ ૨. યોગશાસ્ત્ર-ભાષાંતર આ. કેશરસૂરિજી પા. ૭૮, ૨૨૪ ૩. શ્રી રમણભૂત્ત : ભાષાંતર ઉપા. ભુવનચંદ્રજી સૂત્ર ૩૩૬ થી ૩૬૩, ૩૬૪ થી ૩૮૩, ૧૨૨ થી ૧૬૯. ૪. નવતત્ત્વ (સાથે) પ્રકરણ (મહેસાણા) પા. ૭૯, ૯૧, ૯૫ ૫. શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા ભા. ૧, ધીરજલાલ ટોકરશી શાહ પા. ૧૭, ૩૬, ૫૪ ૬. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન : ૭. તત્ત્વાર્થધિગમ સૂત્ર અધ્યાય, સંપાદક પંડિત પુખરાજજી અમીચંદજી કોઠારી, -૨, ૨૪, ૨૬, ૫૬૪૪૧૭, ૩૯૮ શિર પર લીલી વાઘર વીટે ખૂબ કસી સેનાર તડકે ઉભા રાખ્યા તોયે, રૂઠયા નહી અણુગાર ધન્ય હો મેતારક મુનિને વંદન હો મેતારજ અણગારને Page #586 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યકથા નં.-૨૪ રાજ્યલાલસાના કટુવિપાક પ્રત્યક્ષ દેખી થયેલ વિરક્તિ રાજા સૂર અને વિધુન્મતિનો હું એકમાત્ર પુત્ર ચિત્રગતિ. સંસારની ચિત્ર-વિચિત્ર સ્થિતિ-પરિસ્થિતિથી ! મને વારંવાર ઉદ્વેગ થતો હતો. છતાંય પૂર્વભવના સ્નેહવાળી રત્નવતી કન્યા સાથે લગ્નગ્રંથીથી જોડાવાનું થયું, કારણ કે ઋણાનુબંધ તેવા હતા. એકવાર વિદ્યાધર મેં સુમિત્ર નામના રાજપુત્રને તેની અપરમા ભદ્રા દ્વારા અપાયેલ વિષની વ્યગ્રતાથી ઉગાર્યો અને મારી તેની સાથે કલ્યાણમૈત્રી થઈ, રાજ્ય પુત્રને મળે એવી ઘેલી લાલચમાં સુગ્રીવ રાજાની બીજી રાણીએ પદ્મ નામના પુત્રના મોહમાં શોક્ય રાણીના પુત્રને હણવા નિષ્ફળ । પ્રયાસ કર્યો. સુયશા કેવળીને પૂછતા જવાબ મળ્યો કે રાજભયથી ભાગી છૂટેલી ભદ્રા જંગલમાં લૂંટાણી, પછી વેચાણી અને પોતે નિરાધારદશામાં દાવાનળના કારણે બળી મરીને પ્રથમ નરકે ગઈ છે. સુમિત્રને ઝેર આપવાના ગંદા કારણથી આગળ પણ ત્રીજી નરક, તિર્યંચગતિ વગેરેમાં ભમવાની છે. તેવું ઉઘાળું વિકૃત સત્ય રાજા સુગ્રીવ સહન ન કરી શક્યા, વૈરાગ્ય થયો ને મારા મિત્ર સુમિત્રને રાજ્ય ભળાવી દઈ દીક્ષા લઈ લીધી. હજુ માંડ ઘટનાની વ્યથા શાંત થાય ત્યાં તો સુમિત્રની બહેનને કમળ નામનો રાજપુત્ર હરણ કરી ગયો.! કલ્યાણમિત્રની વહારે હું દોડ્યો. કમળનો નાશ કરી બહેન છોડાવી પાછી સુમિત્રને સોંપી પણ પિતાની દીક્ષા, બહેનનું અપહરણ આવા કારણોથી વૈરાગી બનેલ સુમિત્રે પણ પુત્રને રાજ્ય ભળાવી મારી સામે જ સુયશા કેવળી પાસે જઈ ચારિત્ર લઈ લીધું. મને સંયમ માટે ઉલ્લાસ ન થયો, બલ્કે પાછળથી પૂર્વભવની પ્રિયા અને આ ભવની રાજપુત્રી રત્નવતીને પરણ્યો. સંસારસુખમાં હું મગ્ન હતો તેવા સમયે ફરી શશિ અને સૂર i નામના બે સામંતરાજપુત્રોને રાજ્યના ભાગલા માટે એકબીજાનું ખૂન કરી નાખનાર હત્યારા દેખી મારું પણ મન હવે સંસારમાંથી ઉઠી ગયું. પૈસા-પરિવાર, રાજ અને ભોગ બેઉની નશ્વરતા સ્પર્શી જતા પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય ભળાવી મેં પણ દમધર આચાર્યભગવંતને શરણે દીક્ષા લીધી. ! રાજેશ્વરી સો નરકેશ્વરી' તેવી ઉક્તિ ખરેખર યથાર્થ વિરાગનું કારણ છે. (સાક્ષી—રાજપુત્ર ચિત્રગતિ) વૈરાગ્યકથા નં.-૨૦ ઘોરસંહાર અને પિતાના પરાભવથી થયેલ વૈરાગ્ય વાસુદેવ લક્ષ્મણના ચક્રથી અમારા પિતા રાવણનો શિરચ્છેદ થતાં મરણ થયું, પણ તે પૂર્વે સતી સીતાના વ્યામોહથી ઉદ્ભવેલ રામ સાથેના સંગ્રામમાં અનેક નિર્દોષોની ખુવારી થઈ. અમો પણ વિડંબનાઓ પામ્યા. તે પછી અપ્રમેયબલ નામના કેવળી ભગવંત પાસેથી પૂર્વભવમાં ચારિત્ર લઈ બારમા દેવલોકથી ચ્યવી આ ભવમાં રાવણ-મંદોદરી પુત્ર ઇંદ્રજિત અને મેઘવાહન થયા છીએ જાણી ચારિત્ર ભાવના ઉદય પામી. અને પૂર્વભવની ઈદુમુખી માતા આ ભવમાં મંદોદરી નામે માતા થઈ છે, જાણીને તેણીએ પણ અમારા બેઉ સાથે ! ચારિત્ર સ્વીકાર કર્યો અને તે સમયે કાકા કુંભકર્ણને પણ સંસારથી ધિક્કાર છૂટી જતાં તેઓ પણ દીક્ષિત થયા. પિતાના કૂવે ડૂબવા કરતાં કૂવો ઓળંગવા સંસાર છોડી દેવો તે જ ભલાઈનો માર્ગ છે. (સાક્ષી—ઇન્દ્રજિત-મેઘવાહન) Page #587 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ શ્રમણોપાસકો અને શ્રાવકો દેશવિદેશ સુધી જિનશાસનની જયવંતી ધજા-પતાકા ફરકાવવા રાજા સંપ્રતિએ જે બીડું ઝડપ્યું હતું તે મહામર્યાદાઓ પાળતાં સાધુ-સાધ્વી ભગવંતો માટે શક્ય નથી. રાજા કુમારપાળ અથવા મંત્રી વસ્તુપાળ-તેજપાળ વગેરેના કારણે જ તે તે સમયે જિનશાસનની ગિરમા-ગૌરવ વધારવાનું શ્રમણો માટે શક્ય બન્યું હતું. આલેખક : પ.પૂ. જયદર્શન વિ. મ.સા. (નેમિપ્રેમી) સંવેગી સાધુ-સાધ્વીઓને સમાજ આજસુધી માન-સન્માન આપતો રહ્યો છે, તેમના પડતા બોલ ઝીલી વિવિધ પ્રકારે લાભ પામી રહ્યો છે. પરમાત્મા દેવોની ગેરહાજરીમાં પણ તીર્થંકરનું શાસન સ્વયંભૂ ધર્મારાધના કરી-કરાવી રહ્યું છે, તેમાં મૂળ કારણ છે ભગવંતે જીવંત અવસ્થામાં સ્વયં કરેલ સાધનાઓનો સચોટ પ્રભાવ તથા તેથીય વધીને બહુ જ વ્યવસ્થિત રીતે કરેલ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના. જેમ સાધુઓ માટે પ્રભુજીએ સામાચારીઓ પ્રકલ્પી છે તે જ પ્રમાણે ગણધર-શાસ્ત્ર અને ગીતાર્થો મારફત શ્રાવકજીવનના આચાર-વિચાર માટે પણ ઉત્તમ પ્રરૂપણાઓ કરી છે. ૫૭૫ શ્રમણો સાથે સીધો જ સરળ સંબંધ ધરાવતા શ્રમણોપાસકો વિશે સંક્ષેપભાષામાં પરિચય આપી રહ્યા છે પ.પૂ.પંન્યાસ જયસોમવિજયજી મ.સા.ના શિષ્ય તથા સુવિશાલ ગચ્છાધિપતિ ૫.પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય જ્ઞાનોપાસક ૫.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી). લેખનાં પાત્રોનાં જીવન-ચરિત્ર વિસ્તારથી વાંચવા-અવગાહવા જેવાં છે. અત્રે ફક્ત તેમને ઓળખવા ઇશારો કરીને જ ધન્યતા અનુભવીએ છીએ. —સંપાદક વૈશાખ સુદ ૧૦ એટલે મહાવીરપ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકનો દિવસ અને સુદ ૧૧ના પરમાત્માએ ઉગ્ર વિહાર કરી અપાપાપુરી પધારી ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી છે. કરુણાવંત ભગવંત જાણે છે કે બધાય જીવો સંયમ લેવાનું સત્વ ફોરવી ન શકે તે માટે સાધુ-સાધ્વીની ઉપાસના-વિશ્રામણા કરી કર્મો ખપાવવાં અને શ્રમણોપાસક-પાસિકા બની ચારિત્રમોહનીય ચૂરવા તેઓશ્રીએ શ્રાવક-શ્રાવિકાને પણ પોતાના શ્રીસંઘમાં લીધાં છે છતાંય નોંધપાત્ર છે કે જિનશાસન શ્રમણ-પ્રધાન છે, ગૃહસ્થપ્રધાન નહીં, પુરુષપ્રધાન છે સ્ત્રીપ્રધાન નહીં. ધનસાર્થવાહ શ્રમણોની સેવા-ભક્તિથી જીવાનંદ વૈઘરાજના ભવમાં વૈયાવચ્ચ કરી દીર્ઘ આયુષ્યમાન તીર્થંકર આદિનાથ બન્યાં હતા. શ્રીષેણ રાજા પણ સાધુસત્સંગથી અંતિમ ભવે શાંતિનાથ ભગવાન બન્યા. વર્મરાજામાંથી ચંદ્રપ્રભુ અને શિવકેતુ રાજા શ્રમણોપાસક બની કેવી રીતે મુનિસુવ્રતસ્વામીજી બન્યા તે ઇતિહાસ જાણવા જેવો છે. અજૈનકુળમાં જન્મેલ નયસારનો જીવ એક જ દિવસની ઉત્કૃષ્ટ ભક્તિ-વિશ્રામણા કરી ૨૭મા ભવે તીર્થંકર મહાવીર બની શકે કે શ્રીપાળ-મયણા જેવા જીવો ગુરુદેવોના માર્ગદર્શનથી સિદ્ધચક્રની આરાધના કરી છેક નવમા દેવલોકે જાય અને નવમા ભવમાં મુક્તિને પણ સંયમગ્રહી વરી જાય તે બધોય પ્રભાવ શ્રમણોપાસક બનીને પણ ધર્મારાધનામાં પ્રગતિ સાધવાનો છે. Page #588 -------------------------------------------------------------------------- ________________ પ૭૬ વિશ્વ અજાયબી : શ્રમણો પણ શ્રમણોપાસકો વિના સંયમ સાધી ન શકે પડ્યું અને યુદ્ધમાં પ્રથમ પ્રહાર ન કરવાની નેમવાળા તેને શ્રાવક-શ્રાવિકાની પણ આશાતના પ્રભુદર્શનમાં વર્ષ છે. કણિકના સેનાપતિએ જ્યારે મર્મસ્થાનથી વીંધ્યો ત્યારે યુદ્ધ અત્રે પૂર્વકાલીન અષાઢી શ્રાવક, દંડવીર્ય, દેવપાલરાજા, કાર્તિક મેદાનથી બહાર આવી તૃણનો સંથારો કરી પંડિતમરણ પામી શેઠ, રંક શ્રેષ્ઠી, શંખ શ્રાવક, શ્રીપાળ કે મયણા, દમયંતી, પ્રથમ દેવલોકે ગયો છે. નાગિલા કે અંજનાસુંદરીનાં પ્રાચીન દૃષ્ટાંતો ન લેતાં પ્રભુ (૪) આનંદ શ્રાવક : ૧૨ કરોડ સોનૈયાનો મહાવીરદેવના સમકાલીન કે તેમના શાસનના ઐતિહાસિક સ્વામી, વાણિજ્યગ્રામનો ગૃહપતિ તે ધનાઢ્ય શ્રાવક અને તેની કાર્યો સિદ્ધ કરનારા મર્યાદિત પ્રસંગો નોંધ્યા છે. સંપાદકશ્રી શ્રાવિકા શિવાનંદા પ્રભુવીરની પીયૂષવાણીથી બોધ પામેલ હતાં. નંદલાલભાઈ દેવલુકની અપેક્ષાઓ અત્રે લેખમાં તેમાંય પાર વગરના અભિગ્રહ સાથે વૃત્તિ સંક્ષેપ કરી સમતાઉતારવામાં આવી છે પણ તે ઉપરાંત જે જે પ્રસિદ્ધ પુરુષોના સાદગી અને સચ્ચાઈ બળે ઘેર રહેતાં જ અવધિજ્ઞાન ઉત્પન્ન નામોલ્લેખને ન્યાય નથી આપી શકાયો, તેને વાચકવૃંદ ક્ષમ્ય થયેલ. ગૌતમ ગણધર પણ તેમને સામેથી ખમાવવા ગયેલ. ગણે તેવી નમ્ર સૂચના. કાળ કરી શ્રમણોપાસક પ્રથમ દેવલોકે ગયેલ છે. પ્રસ્તુતિ પાછળનો હેતુ જિનશાસનની ગરિમા (૫) કામદેવ શ્રાવક : ચંપાનગરીના આ શ્રાવકે સમજાવવાનો તથા અનાચારના વિષમકાળમાં પણ આદર્શોનાં દશ હજાર ગાયોનાં છ ગોકુળો, ૧૨ કરોડ સોનૈયા વગેરેમાંથી મૂલ્યો વધારવાનો છે. કદાચ સંક્ષિપ્ત પરિચયો કોઈકના ઘણું ખરું ત્યાગી પૌષધ આદરેલ, ત્યારે પૂર્વભવના વૈરી દેવે આત્માને પ્રેરણાબળ આપે; ભાવશુદ્ધિ ઉપજાવે અને આવી ઉપસર્ગ કરેલ છતાંય ચલાયમાન ન થયેલ. પ્રભુ વીરે મહાન બનવાના મનોરથ ઉત્પન્ન કરે તેવી મંગળભાવના સાધુ સભા સમક્ષ કામદેવ શ્રાવકની ઉપબૃહણા કરેલ, શ્રાવિકા લેખારંભે રખાઈ છે. ભદ્રા પણ પ્રત્યાખ્યાનવાળી હતી, આયુ પૂર્ણ કરી તેઓ પ્રથમ તો ચાલો સંસારમાં રહેવા છતાંય જિનાજ્ઞાથી દેવલોક પામ્યો છે. વાસિત હૈયાંને પિછાણીએ. () ચલની પિતા શ્રાવક : શ્યામા નામની (૧) રાજવી શ્રેણિક : જીવનનાં ૫૦ વરસની શ્રાવિકાના ભરથાર તેઓ કાશી નગરીના વાસી હતા. આઠ ઉંમર સુધી જીવંત ભગવાનનો પરિચય ન કરનાર અને અનાથી ગોકુળા દસ-દસ હજાર ગાયોવાળા હતા. ૨૪ કરોડ સોનીયા મુનિથી બોધ પામી આજીવન માટે મહાવીર પ્રભુના ઉપાસક સ્વામી હતો, છતાંય બધુંય ત્યાગી ચારિત્ર ન લઈ શકનાર બની જનારા રાજા શ્રેણિક સ્વયં શ્રીકૃષ્ણ મહારાજાની જેમ તેમણે પરિગ્રહ-પરિમાણ વ્રત કરી સૌધર્મ દેવલોકમાં અરૂણાભ ચારિત્ર લઈ ન શક્યા પણ ૨૩ પુત્રો અને ૨૩ પત્નીઓ અને વિમાનમાં ચાર પલ્યોપમના આયુવાળી દેવગતિ લીધી, આવતા ૧૦ પૌત્રો એમ ૫૬ પુણ્યાત્માઓને સંયમમાર્ગે જવા અનુમતિ - ભવે મુક્તિ નિશ્ચિત છે. આપી તીર્થકર નામકર્મ નિકાચના કરનાર થયા છે. () સુરાદેવ શ્રાવક : તે જ બનારસ નગરીના વાસી સુરાદેવે સજોડે પત્ની ધન્યા સાથે કરોડોની સંપત્તિનો (૨) ચેડા રાજા : પૃથા શ્રાવિકા થકી સપ્ત પુત્રીઓ મોહ ઉતારવા પ્રભુના પ્રતિબોધથી શ્રાવકજીવનનાં વ્રત લીધાં જન્મી પણ એકેયનાં લગ્ન સ્વયં ન કર્યા, ન રસ લીધો છતાંય શ્રમણોના ઉપાસક બની જીવન જીવતાં અંત સમય સુધરી રાણીની મધ્યસ્થીથી છ કન્યાઓ રાજઘરાનામાં ભાગ્યયોગે ગયો. પ્રભુ વીરના દશેય ધનાઢ્ય શ્રાવકોની આચરણાએ તેમને પરણીને ગઈ અને પાછળથી પિતાના સંસ્કારબળે ચારિત્ર લઈ એકાવતારી દેવગતિ બક્ષી છે. મુક્તિ પામી, જ્યારે ચેડા રાજા કુણિક સાથેના યુદ્ધ પછી પ્રભુવીરના પરમોપાસક રહીને વૈરાગ્યદશામાં સૌને ખમાવી (૮) ચુલશતક શ્રાવક : આલંભિકા નગરીના શ્રાવકવ્રત થકી દેવગતિને પામી ગયા છે. શંખવન ઉદ્યાનમાં જ્યારે પ્રભુજી પધાર્યા ત્યારે ત્યાંના સમૃદ્ધિમાન શ્રાવક ચુલશતકે બહુલા નામની ભાર્યા સાથે પ્રભુ (૩) વરુણ શ્રાવક : તે નાગરથીનો પૌત્ર હતો, ચરણનું શરણ લીધેલ તે પછીના જીવનની સાદગી અને ત્યાગ, બાર વ્રત ઉચ્ચરેલ હતાં. છઠ્ઠને પારણે છઠ્ઠ કરનાર તેને જ ભાવનાના પ્રભાવે શ્રાવકનો આત્મા પ્રથમ દેવલોકે ચાર રાજાભિયોગથી ચેડા રાજાના સેનાપતિ સ્વરૂપે યુદ્ધમાં ઊતરવું પલ્યોપમ આયુવાળો દેવ બન્યો છે. Jain Education Interational Page #589 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ (૯) કુંડકૌલિક શ્રાવક : પુષ્પા નામની પત્ની સાથે આ ધનાઢ્ય ગૃહસ્થે પ્રભુ વીરને પામી જે પ્રમાણે સંસારનો મોહ ઘટાડવા અણુવ્રતો ઉચ્ચર્યાં તે જ પ્રમાણે અન્ય આશ્રિતોએ પણ અનુસરણ કર્યું હતું. શ્રાવકધર્મ સુખેથી પાળી તેમનો આત્મા પણ દેવગતિ વર્ષો અને આગામી ભવમાં મહાવિદેહક્ષેત્રથી મુક્તિને વરશે. (૧૦) શકાલપુત્ર કુંભાર શ્રાવક : પોલાશપુરના વતની આ શ્રાવકને તેની પત્ની અગ્નિમિત્રા સાથે ભગવંતે પ્રતિબોધ કર્યો તે પૂર્વે તે શ્રમણોપાસક ન હતો, પણ ગોશાલાનો ઉપાસક હતો. કોઈ દેવે તેને દેવવાણી દ્વારા સાંકેતિક ભાષામાં ભગવંતના આગમનની વાત કરી મિથ્યામત છોડાવ્યો હતો. વેપારથી કુંભાર હોવાથી પ્રભુજીને શિષ્ય પરિવાર સાથે ઘડા, પીઠ, ફલક વગેરે પ્રતિલાલ્મેલ હતાં. (૧૧) મહાશતક શ્રાવક : આ શ્રાવકને તેર પત્નીઓ હતી પણ તેમાંથી ૧૨ પત્નીઓને શ્રીમંત ઘરની રેવતી સ્ત્રીએ ઝેર આપી કે કામણટુમણથી મરણ-શરણ કરેલ, જ્યારે ચાલુ પૌષધમાં મહાશતકને રેવતીએ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ કર્યા ત્યારે તેને લગીર ક્રોધ આવી ગયેલ તેની ક્ષમાપના કરતાં તેણે આરાધનાબળે દેવતિ પામી હતી, રેવતી છઠ્ઠી નરકતિ પામેલ. (૧૨) નંદિનીપિતા શ્રાવક : તેઓ શ્રાવસ્તીના શ્રેષ્ઠી હતા. આનંદ શ્રાવક જેટલા જ ઋદ્ધિસંપન્ન હતા. જ્યારે પ્રભુજી નગરના કોષ્ટક નામના ઉપવનમાં સમવસર્યા ત્યારે તેમના શ્રીમુખે પ્રથમ દેશના સુણતાં જ પ્રતિબોધ પામેલા તેઓ તથા તેમનાં ધર્મપત્ની અશ્વિનીએ શ્રાવકોચિત વ્રત લીધાં. જીવનભર સુંદર રીતે પાળ્યા અને અંતે દેવલોકે સિધાવ્યા હતા. (૧૩) લાંતકપિતા શ્રાવક : ફાલ્ગુની નામની સ્ત્રી સાથે જેઓ તે જ શ્રાવસ્તીપુરીમાં રહેતા હતા, તેમણે પણ ભગવંત પાસે સામે ચડી વ્રત-નિયમ અંગીકાર કર્યાં અને ધનવાનમાંથી ગુણવાન બન્યા, ઉદારતા, સરળતા અને નિરાભિમાનિતા વગેરે ગુણોથી તેમનો હળુકર્મી આત્મા દશેય મહાશ્રાવકોની જેમ એકાવતારી દેવ બની સુખી થયો છે. (૧૪) પુણિયો શ્રાવક : જે પરમાત્માની સ્તુતિ દેવેન્દ્રો-રાજેન્દ્રો કરે તે ભગવાન એક સામાન્ય ગણાતા પુણિયા શ્રાવકની પ્રશંસા ભર્યા સમવસરણમાં એટલે કરે છે કે તેની પાસે નીતિનું ધન હતું, શુદ્ધિ સાથેનું સામાયિક હતું, સાથે ઉત્કટ ૫૭૭ કોટિની સાધર્મિક ભક્તિ સાથેનો તપ હતો. શ્રેણિક જેવા મગધાપતિ તેમના ઘેર ગયેલ હતા. (૧૫) કામગજેન્દ્ર શ્રાવક : ભગવાન વીરના સમયકાળમાં થયેલ આ ગૃહસ્થને તેના દેવમિત્રે રાતોરાત મહાવિદેહવાસી સિમંધરસ્વામી પરમાત્માના સમવસરણમાં મૂક્યો અને ત્યાંની પર્ષદા અને પ્રજાનાં દર્શન કરાવ્યાં, ક્ષણો પછી પાછો દેવતાઈ સહાયથી પાછો વળ્યો ત્યારે તે અપરક્ષેત્રમાં વિચરણ સ્વપ્ન છે કે સત્ય તે પૂછવા પ્રભુ વીરને પ્રશ્ન કરેલ. એક જ ભવમાં બે તીર્થંકરોનાં દર્શન કરનાર છે. (૧૬) જિનદાસ શ્રાવક : મથુરાપુરીનિવાસી આ શ્રાવકે પશુ-પંખી રાખવાના ત્યાગ સાથે અનેક વસ્તુ ત્યાગી પરિગ્રહ-પરિમાણ કરેલ. પર્વ તિથિનાં પૌષધ-ઉપવાસ કરનાર આ શ્રાવક અને સાધુદાસી શ્રાવિકાએ એક ગોવાળ તરફથી પરાણે અપાયેલ બે વાછરડાનું જતન જીવદયાના ભાવથી કરી તેમના મરણ સમયે નવકાર સુણાવી સમાધિ આપેલ. બળદો મરી કંબલ-સંબલ નામના દેવ થયેલ હતા. (૧૭) નાગસેન શ્રાવક : ચંડકૌશિક નાગને આઠમા દેવલોક સુધી ઊર્ધ્વ ગતિ પમાડી પ્રભુવીરે જ્યારે ઉત્તરવાચાળ ગામમાં પધારી પંદર ઉપવાસનું પારણું નાગસેન ગૃહસ્થને ત્યાં તેની ભાવભક્તિ સ્વીકારી કરેલ ત્યારે ‘અહોદાનંઅહોદાન'ની ધ્વનિ સાથે પાંચ દિવ્યો અને વસુધારા થયેલ. ચમત્કારને નમસ્કાર કરતો તે નાગસેન તે પછી સદા માટે જિનધર્મવાસિતબુદ્ધિ બની ગયેલ. (૧૮) વાગુર શ્રાવક : પુરિમતાલ નગરના આ ગૃહસ્થને મલ્લિનાથ ભગવાનના મંદિરમાં જઈ બાધા-માનતા રાખવાથી વંધ્યા ગણાતી ભદ્રા નામની પ્રિયાથી સંતાનપ્રાપ્તિ પ્રથમવાર થવાના સંકેતરૂપ ગર્ભ રહ્યો. ત્યારથી બેઉ શ્રાવકશ્રાવિકા બની આવતાં-જતાં સાધુ-સાધ્વીઓની ઉપાસના કરવા લાગ્યાં હતાં. મંદિરનો જીર્ણોદ્વાર પણ કરાવ્યો અને કેવળજ્ઞાન પૂર્વે જ ભગવાન મહાવીરના પરિચયે શ્રાવક બનેલ હતો. (૧૯) જીરણશેઠ શ્રાવક : પૂજાની ઢાળમાં જેનું નામ બોલાય છે તે જીરણશેઠે એવી ભાવના રાખેલ કે પ્રભુ ઉપવાસનું પારણું આવતીકાલે મારે ઘેર કરે. વિશાળાપુરીના આ શ્રાવકે એક-બે-ત્રણ-ચાર દિવસ નહીં પણ લાગલગાટ ચાર માસ સુધી પ્રભુની ઇંતેજારી કરી, છતાંય ભગવાને ૧૨૦ ઉપવાસનું પારણું જ્યારે અચાનક પૂરણ શેઠને ત્યાં કર્યું, ત્યારે Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ વિશ્વ અજાયબી : ઉપાસક જીરણ શેઠને આઘાત લાગી જવાથી મૃત્યુ થયું હતું, તૃષાતુર તેણે અન્યોની અનુકંપા વિચારી પારણા પછી જે પરબો પણ ભાવબળે બારમા દેવલોકે દેવ બની ગયા છે. બંધાવવાનું કાર્ય પ્રારંવ્યું તેમાં જ અંતકાળે મૂછ થતાં મરણાંતે (૨) ધનાવહ શ્રાવક : જ્યારે એક ઊંટવાળાએ પોતાની જ વાવમાં દેડકો બનેલ પણ ભગવાનની દેશનાની દધિવાહન રાજા અને ધારિણી રાણીની પુત્રી વસુમતી પ્રીતિથી દુર્દરભવમાં અપમૃત્યુ છતાંય પાછી દેવગતિ થયેલ. (ચંદનબાળા)ને કૌશાંબી નગરીમાં વેચવા માટે મૂકી, ત્યારે (૨૫) બાષભદત્ત શ્રાવક : રાજગૃહી નગરીના દયાળુ ધનાવહ નામના શેઠે કન્યાની લાચારી સમજી અનુકંપા- ધનવાન આ જ શ્રાવક અને ધારિણીની જોડી નિઃસંતાન પણ બુદ્ધિથી ખરીદી લઈ પુત્રી જેવું સન્માન ઘેર આપ્યું. પ્રભુ વીરનું ધર્મચુસ્ત હતી. કહેવાય છે કે ૧૦૮ આયંબિલ તપની પૂર્ણાહુતિ દીર્ઘતપનું પારણું થયા પછીના સાડાચાર કરોડ સોનૈયા અને પછી પાંચમાં દેવલોકથી જંબુકુમારનો જીવ ચ્યવી શ્રાવકદિવ્ય વસ્તુઓ પ્રાપ્ત કરનાર ધનાવહ શેઠે તે પછી સદા માટે શ્રાવિકાના સંતાનરૂપે જન્મ્યો. એક તરફ ધાર્મિકતા હતી પણ ભગવાનની ઉપાસના કરી છે. ચંદનબાળા તો દીક્ષિત થઈ મોક્ષે જંબુકુમારનાં લગ્ન કરાવવાનો મોહ પણ હતો. અંતે આઠ પત્નીને ગયા છે. ત્યાગી દીક્ષિત થનાર પુત્રને દેખી તેઓ પણ સંયમી બન્યાં હતાં. (૨૧) સિદ્ધાર્થ શ્રાવક : મધ્યમ અપાપાનગરીના (૨૬) સુદર્શન શ્રાવક : મહામંત્ર નવકારનો આ શ્રાવકે જ્યારે પ્રભુજીને પારણું કરાવ્યું ત્યારે બાજુમાં બેઠેલ પરમારાધક આ શ્રમણોપાસક ચંપાપુરીનો રહેવાસી હતો. ખરક વૈદ્યમિત્રે પ્રભુજીની ગ્લાનતા પિછાણી તરત તપાસ કરી, કાનમાં ભરવાડે નાખેલ ખીલાની પીડા છતાં પ્રભુ મૌન હતા. કપિલા સ્ત્રીના પ્રપંચથી સુદર્શન શેઠને રાજાએ જે શૂળીની સજા શ્રમણ પ્રભુના અંગત ઉપાસક બની બેઉ મિત્રે તેલની કુંડીમાં ફરમાવેલી તે પછી શીલ અને નવકાર પ્રભાવે સિંહાસન બની બેસાડી જ્યારે ખીલ્લા ખેંચ્યા ત્યારે પ્રભુજીથી ભયાનક ચીસ ગયેલ. આજ શ્રમણોપાસક થકી અર્જનમાળી જેવો પાપી પડી ગયેલ. પ્રભુ-સેવાબળે બેઉ દેવલોક ગયા છે. ભગવાન વીર પાસે દીક્ષિત થયેલ. (૨૨) સુલસ શ્રાવક : દરરોજ પાંચસો પાડાઓનો (૨૭) રાજા નંદીવર્ધન શ્રાવક : પ્રભુ વધ કરનાર કાલસૌરિક કસાઈનો એ પુત્ર હતો, પણ બાપના મહાવીરદેવના જ સગા મોટા ભાઈ, જેમના આગ્રહથી ૨૮ કૂવે નથી ડૂબવું તેવા અભિગમથી પિતાના નરકગમન પછી તેણે વરસની ઉંમર થયા છતાં ભગવંતે બે વરસ ધીરજ રાખી મંત્રીશ્વર અભયકુમારને કલ્યાણમિત્ર માની તેની સલાહથી ચારિત્ર ત્રીસમાં વરસે લીધું. તેઓ પ્રભુની દીક્ષા પછી અને ખાટકી–ધંધો બંધ કરેલ, બલ્ક પ્રભુ વીરે બતાવેલ ખાસ તો કૈવલ્યજ્ઞાન પછી સદાય માટે પરમાત્માના ઉપાસક અહિંસાધર્મની આચરણા સાથે નાના-મોટા નિયમો ગ્રહી બની ગયેલ. મોટાભાઈ છતાંય નાણા-દીયાણા-નાંદિયામાં શ્રાદ્ધધર્મ અંગીકાર કરેલ હતો. ભગવાનની હાજરીમાં ભગવાનની પ્રતિમા ભરાવેલ હતી. (૨૩) ગોભદ્ર શ્રાવક : તેઓ રાજગૃહી નગરીના (૨૮) દધિવાહનાદિ રાજા શ્રાવકો : કાશીદેશના શ્રેષ્ઠી હતા. ભાર્યા હતી ભદ્રા, બેઉને લાડલો શાલિભદ્ર નામનો નવ મલ્લી રાજા, કૌશલ દેશના નવ લચ્છી રાજા, ઉપરાંત પુત્ર હતો. શ્રમણોપાસક ગોભદ્ર સાધુ-સંતોની સેવામાં તત્પર પરદેશી રાજા, શોરીદત્ત, શ્રીદત્ત, વીરકૃષ્ણ, વિજય, અદીનશત્રુ, રહેતો અને દાનાદિ ધર્મમાં ઉલ્લાસ રાખતો હતો. શાલિભદ્રને જિતશત્રુ, શ્વેત, શતાનિક, ચંડપ્રદ્યોત, વાસવદત્ત, મિત્રનંદી, ભણાવી-ગણાવી ૩૨ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યા પછી પ્રિયચંદ્ર, અપ્રતિહત, બલરાજા, ઉદાયન, કુણિક, કનકધ્વજ, પણ તેણે વૈરાગ્ય થવાથી પ્રભુવીર પાસે દીક્ષા લીધી હતી અને પુણ્યપાલ, હસ્તિપાલ વગેરે રાજવીઓ ભગવાનના ઉપાસક અણસણ કરી દેવગતિ સાધી જ્યારે ભદ્રાએ શ્રાવિકાપણું રાજા-મંત્રીઓ હતા. સ્વીકાર્યું છે. (૨૯) નંદઆનંદાદિ શ્રમણોપાસકો : પરમાત્મા (૨૪) નંદ મણિયાર શ્રાવક : ધનાઢ્ય અને વીરના ઉગ્ર તપનાં પારણાંના પ્રભાવે જે નિકટભવી થયા છે ગુણાઢ્ય શ્રાવક હતો. પર્વતિથિએ પૌષધાદિ ધર્મને સાધતો તેવા ઉપાસકોમાં નંદ, આનંદ, સુનંદ, વિજય, નાગસેન વગેરે હતો, છતાંય એકદા ગ્રીષ્મ ઋતુના ચૌવિહાર ઉપવાસમાં શ્રેષ્ઠી કે શ્રાવકો, બ્રાહ્મણ બહુલ, અભિનવ કે પૂરણ શેઠ તથા Jain Education Intemational Page #591 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૭૯ પરમાત્માની ઉપાસિકા બહુલા, વત્સપાલિકા, સોમા, વિજયા, ઘરવાળાએ દુકાળ સમયે માછલાં પકડી લાવવા મોકલ્યો, એક પ્રગભા, વગેરે શ્રમણોપાસકો ૧,૫૯,000 અને શ્રાવિકાઓ માછલાની પાંખ તૂટી જતાં દુ:ખમાં સુનંદે અણસણ કરી દેહ ૩,૧૮,૦૦૦ની સંખ્યામાં છે. ત્યાગ્યો પણ વ્રત પ્રભાવે તે જ રાજગૃહીમાં મણિકાર શ્રાવકના (૩૦) રાજા મુનિચંદ્ર : “એક પણ ક્ષણનો પ્રસાદ પુત્ર દામનક નામે જન્મી ભાગ્યથી અઢળક લક્ષ્મી પામી કરવા જેવો નથી” તે ઉપર ચિંતવન કરી આ રાજવીએ દેવગતિ પણ પામ્યો છે. અંતઃપુરના એકાંતમાં કાયોત્સર્ગ પ્રારંભ કર્યો, અભિગ્રહ ધાર્યો (૩૫) શ્રી પ્રિયંકર રાજા પોતાના પિતા રાજા કે જ્યાં સુધી દીવો બુઝાય નહીં, કાઉસગ્ગ પારવો નહીં. અરિદમન રંગ-રાગ-વિલાસમાં ગળાડૂબ હોવાથી મરણ પછી થોડીવારમાં ત્યાં આવી દાસીએ રાજાની અનુકૂળતામાં વધારો અશુચિમાં બેઇન્દ્રિય કીડા બન્યાની બીના જ્ઞાની કીર્તિધર મુનિ કરવા દીવામાં નવું ઘી પૂર્યું. આખી રાત કાઉસ્સગ્નમાં વીત્યા ભગવંત પાસેથી સાંભળી રાજાને પ્રતિબોધ થયેલ તે પછી છ પછી દીવો બુઝાયો સાથે રાજાનો જીવનદીવો પણ શ્રમથી - વેશ્યા, છ કાયજીવ, નવતત્ત્વો વગેરેના અભ્યાસથી પોતાની બુઝાઈ ગયો. જીવાત્મા દેવલોકે ગયો. બુદ્ધિની શુદ્ધિ કરનાર રાજા પ્રિયંકરે શ્રમણોપાસકપણું સ્વીકાર્યું (૩૧) રાજા પદ્રશેખરઃ આ રાજાને જૈન સાધુ તેથી પ્રજાનું હિત કરી દેવલોક સિધાવ્યો છે. સાધ્વીઓ ઉપર અજબનું બહુમાન હતું. જ્યારે રાજસભામાં (૩૬) શ્રી સંપ્રતિ રાજા : પૂર્વભવના એક જ્ઞાનગોષ્ઠી કરે ત્યારે પંચમહાવ્રતધારી સાધુઓના એવા ભિખારીએ જૈન શ્રમણની ભિક્ષાચર્યા દેખી તે રીતે ભિક્ષા ગુણાનુવાદ કરતો કે ભલભલા નાસ્તિકો પણ ધર્મ તરફ વળવા મેળવવા દીક્ષા લઈ લીધી. ફક્ત અડધા દિવસનું ચારિત્ર લાગતાં. છતાંય બલિહારી એવી છે કે ચારિત્રમોહનીય અને પાળનાર તેનું મરણ ભોજનનાતિરેકથી થઈ ગયું, છતાંય ભોગાવલિ કર્મોના ઉદયથી રાજા પાશેખર શ્રીપાળરાજાની ચારિત્રમાં ભાવેલ શુભ લેશ્યાના પ્રભાવે રાજા અશોકના પુત્ર જેમ ફક્ત શ્રમણોપાસક બની દેવલોક પામ્યો છે. કુણાલના પુત્રરૂપે જન્મી પૂર્વભવના ઉપકારી આર્યસુહસ્તિ (૩૨) વંકચૂલ : રાજપુત્ર છતાંય ગલત સંસ્કાર અને સૂરિજીના માર્ગદર્શનથી સવાકરોડ જિનબિંબો અને સવાલાખ સોબતથી લૂંટફાટ કરનાર પલિપતિના પદે આવેલ તેણે ના પડે તે તો જિનાલયોની પ્રતિષ્ઠા કરાવી અઢળક પુણ્યથી દેવગતિ સાધી. જ ચાતુર્માસની ઇચ્છા દર્શાવનાર આચાર્ય જ્ઞાનતુંગસૂરિજીને (૩૭) ભોગસાર બ્રાહાણઃ કાંપિલ્યપુરનો વતની વરસાદ સમયે વસતી આપી પણ કોઈ ઉપદેશ ન આપવો તે જન્મે બ્રાહ્મણ હતો પણ શાંતિનાથ ભગવાનનો પ્રસાદ કરાવી શર્ત રાખી, ચાતુર્માસના અંતે સાધુઓના પવિત્ર આચાર- ત્રિકાળ પૂજા કરતો. પ્રથમ પત્ની મૃત્યુ પામી પછી બીજી પત્ની વિચારથી કૂણા પડેલા તેણે આચાર્ય ભગવંત પાસેથી ફક્ત ચાર સાથે પરણ્યો પણ તે હનુમાન, ગણપતિ, ચંડિકાને ભજનાર નિયમો લીધા. જીવનભર સચોટ પાળ્યા ને કસોટીમાં પણ હતી, પ્રભુ શાંતિનાથજીના અધિષ્ઠાયકે પરચો આપી નવી અભંગ પ્રતિજ્ઞાથી બારમા દેવલોકને પ્રાપ્ત કર્યો છે. કુલટા પત્નીનો અધર્મ છોડાવ્યો, ભોગસારની મજૂરી છોડાવી. (33) શ્રીકાંત શ્રેષ્ઠી : સવારે વેપાર કરનારો અને ઘરમાં સુવર્ણવૃષ્ટિ કરાવી. રાત્રિના ચોરી કરી કમાનારો આ વ્યક્તિ રાજગૃહીનિવાસી (૩૮) સુબુદ્ધિ મંત્રી : ચંપાનગરના રાજવી હતો. બારવ્રતધારી જિનદાસ નામના શ્રેષ્ઠીની પ્રેરણાથી કદી જિતશત્રુના આ વફાદાર મંત્રીએ રાજાએ કરાવેલ ભોજનઅસત્ય ન બોલવું તેવા અભિગ્રહ કર્યા, પણ ચોરી ન છોડી, સમારંભની અનુમોદના ન કરતાં ભક્તકથા ટાળી, એકવાર રાજા શ્રેણિકને ત્યાં ચોરી કરી ભાગતાં અભયકુમારના જિનધર્મવાસિત બુદ્ધિ હોવાથી તત્ત્વજ્ઞાનની વાતોથી રાજાને હાથે પકડાયા પછી પણ અસત્ય ન બોલવાથી રાજા-મંત્રી ખુશ પ્રતિબોધ કરવા નગર બહાર દુર્ગધ મારતી ખાઈનું પાણી ૪૯ થયા, પાછળથી ચોરી છોડીને સદ્ગતિ પામ્યો છે. દિવસમાં ૭ વાર રાખ નાખી અલગ-અલગ ઘડાઓ દ્વારા શુદ્ધ (૩૪) શ્રી દામનક : પૂર્વભવમાં કલ્યાણમિત્ર કરી પીવડાવ્યું. રાજાએ તે જ જળની સુગંધી પ્રશંસી ત્યારે જિનદાસની સલાહથી જૈનમુનિના પરિચયમાં આવી સનંદ હકીકત ખુલ્લી કરી પુદ્ગલના સ્વભાવનો ખુલાસો કરી તેને નામના કલપુત્રે માંસ અને દારૂનો આજીવન ત્યાગ કર્યો. પરાણે પણ શ્રમણોપાસક બનાવેલ. Jain Education Intemational Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ (૩૯) લલ્લિગ શ્રાવક : ઉપાશ્રયમાં સામાયિકપ્રતિક્રમણ-પૌષધ કરવા આવનારો અને એ હેતુ આખાય ઉપાશ્રયનો કાજો જયણાપૂર્વક કાઢનારો આ સાધારણ ગણાતો આરાધક આ. હિરભદ્રસૂરિજીના દૃષ્ટિપથે આવ્યો. તેના ગુણોને નવાજવા આ. ભગવંતે તેને ગુપ્ત સહાયતાઓ અપાવી સદ્ધર કર્યો. તે જ શ્રાવકે ગુરુદેવની ગ્રંથરચના માટે તાડપત્રો અને રાત્રિ લખાણ માટે સાચાં રત્નોની વ્યવસ્થા કરેલ હતી. કેવી અનુપમ શ્રુતભક્તિ! (૪૦) ચાચિંગ શ્રાવક ઃ જેમની પત્નીનું નામ હતું પાહિની અને બાળકનું નામ પડ્યું ચેંગદેવ. પરિસ્થિતિ નબળી હતી પણ જ્યારે ઉપકારી ગુરુદેવે માતાપિતાને આમંત્રી તેજસ્વી બાળક ચંગદેવની માંગણી કરી ત્યારે લાગણી તંતુઓ છંછેડાયા છતાંય પોતાનો વહાલો દીકરો વહોરાવી આ. દેવેન્દ્રસૂરિજીને સોંપી દીધો. તે બન્યા મહાજ્ઞાની હેમચંદ્રાચાર્યજી, (૪૧) ભક્તિયોગી જાવડશા : યુગપ્રધાન આ. ભ. વજસ્વામીના જમણા હાથ જેવા શ્રમણોપાસક મિથ્યાર્દષ્ટિ બનેલ શત્રુંજયતીર્થના અધિષ્ઠાયકની સામે પડી જે પતિ-પત્નીએ વીસ-વીસ વાર પ્રભુ પ્રતિમા ચઢાવ્યા છતાંય અટકેલી પ્રતિષ્ઠાને ૨૧મી વાર હાર્યા વગર પ્રતિષ્ઠા કરાવી, તેઓ બેઉ ધજા ફરકાવતાં જ દેવલોક પામી ગયા અને તરત પછી ગુરુદેવને દેવ-દેવીરૂપે દર્શન દીધાં હતાં. (૪૨) દાનેશ્વરી જગડૂશાહ : ઉપકારી ગુરુદેવ પરમદેવસૂરિજીના પડતા બોલ ઝીલનારા જગડૂશાએ વિ.સં. ૧૩૧૩ થી ૧૩૧૫ એમ ત્રિવર્ષીય દુકાળમાં પોતાના ખર્ચે ૧૧૨ દાનશાળાઓ ખોલી. જે રીતે જૈન જૈનેત્તરો માટે આઠ અબજ સાડા છ કરોડ મણ ધાન્ય દાનમાં આપ્યું છે, તે કારણથી જિનશાસનના ગગને તે સમયે ચાર ચાંદ લાગી ગયેલ તે સત્ય હકીકત છે. (૪૩) બ્રહ્મવ્રતધારી દેદાશા : ફક્ત પર્યુષણ મહાપર્વમાં ગુરુમુખે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીના અલગ-અલગ શયનખંડની વાતો સાંભળી તે જ દિવસથી આજીવનના સંપૂર્ણ ચતુર્થવ્રતની ધારણા કરનારા અને માંડવગઢમાં આખોય નવો ઉપાશ્રય પોતાના ખર્ચે સોનાની ઈંટથી ખડો કરવા સંઘ પાસે આદેશ માંગનારા તેઓ શાસનપ્રભાવક પેથડમંત્રીના પિતા હતા. (૪૪) નવકાર આરાધક પેથડશા : બત્રીસ વિશ્વ અજાયબી : વરસની ભર યુવાવસ્થામાં ૨૮ વર્ષની પત્ની સાથે આજીવનનાં ચોથા વ્રત લેનારા, રાજદરબારે જતાં પણ સ્વાધ્યાય પાલખીમાં બેસી કરનારા, નવકારના પરમ રાગી, શ્રુતસમુદ્ધારક અને સાધર્મિક ભક્તિથી પુણ્યાનુબંધી પુણ્ય ઉત્પન્ન કરનારા તેમની યશોગાથા ત્યાંના રાજા અને રાણી લીલાવતીએ પણ ગાઈ હતી. (૪૫) સાધર્મિક વાત્સલ્યપૂર્ણ ઝાંઝણશા : અઢી લાખ યાત્રાળુઓ સાથે સિદ્ધગિરિનો છ'રીપાલિત સંઘ કાઢી, કર્ણાવતીના રાજાના હઠાગ્રહ સામે આખાય ગુજરાતને પાંચ-પાંચ દિવસ જમાડી સાધર્મિક ભક્તિનો લાભ લેનારા તેઓ પેથડશાના સુપુત્ર હતા. સાથે પોતાના દાદા અને પિતાનો વારસો ઉજવતા જિનશાસનસેવાનાં અનેક કાર્યો કરી સ્વર્ગગમન કર્યું. (૪૬) સજ્જન મંત્રી : પાટણાધિપતિ સિદ્ધરાજ જયસિંહના મહેસૂલ ખાતાના મંત્રી, જેમણે રાજાને પૂછ્યા વગર જ ગિરનાર તીર્થના જીર્ણોદ્ધાર માટે સાડા બાર કરોડ સોનૈયા ખર્ચી નાખ્યા, પાછળથી રાજાનો કોપ ઉતારવા સાકરિયા શ્રેષ્ઠીએ તે જ રકમ ભરી આપવા તૈયારી દર્શાવી ત્યારે વિચક્ષણ આ મંત્રીએ સિદ્ધરાજને પૈસાનો મોહ ત્યાગી પુણ્યકમાણી કરી લેવા જે સમજ આપી હતી તે ઐતિહાસિક છે. (૪૭) વિમલ મંત્રી ઃ અંબિકાદેવીના કૃપાપાત્ર બનેલ યુવાન વિમલમંત્રીએ શાસનપ્રભાવના અને રક્ષાહેતુ આબુના પહાડ ઉપર જિનમંદિર નિર્માણહેતુ બ્રાહ્મણો પાસે જમીન ખરીદતી વખતે ગોળ સોનામહોરના બદલે ચોરસ સોનામહોર વાપરી નીતિમત્તા દાખવેલ. લગભગ જમીન લેવામાં જ ચાર કરોડ ત્રેપન લાખ, સાઠ હજાર રૂ।. જેવો ખર્ચ કરેલ. ગિરનાર તીર્થ સુધીનાં પગથિયાં બનાવવા પણ જે પુરુષાર્થ કરેલ તે અનુમોદનીય છે. ધર્મપરાયણ પતિ-પત્ની બેઉ દેવલોકે સિધાવ્યા હતાં. (૪૮) શાન્તનુ મંત્રી : પીઢ, સદાચારી, શાંત અને ઉદાર મંત્રીશ્વરે પોતાના પગાર રકમની બચત થકી ઊભું કરેલ નવું મકાન ફક્ત ગુરુદેવ વાદિદેવસૂરિજીની પ્રસન્નતાહેતુ ઉપાશ્રયરૂપે દાનમાં જાહેર કરી દીધેલ અને આ જ મંત્રીશ્વર થકી પતન પામેલા એક જૈનમુનિ પાછા સંયમમાર્ગમાં સ્થિર થઈ ગયેલ, જેમણે વરસો પછી પાલિતાણામાં તેમનો ઉપકારસ્વીકાર જાહેર કરેલ. Page #593 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૮૧ (૪૯) વાગભટ્ટ મંત્રી : જિનધર્મથી વાસિત આ | મન-ધનનો ભોગ આપી સોળમો ઉદ્ધાર કરાવનાર થયા છે મંત્રી કુમારપાળ રાજા વતી જ્યારે યુદ્ધમાં વિજય લઈ પાછા કર્માશા જેમણે વિ.સં. ૧૫૮૦માં સવાકરોડ જેવો ખર્ચ કરી વળેલ ત્યારે રાજા તરફથી ત્રણ કરોડ સોનામહોરો ભેટમાં પુન:પ્રતિષ્ઠા કરાવી છે. તે પછી હાલ સુધીમાં ઉદ્ધાર નથી મળેલ, પણ દાનના વ્યસની તેમણે તો વિજયોત્સવમાં થયો. દરબારથી ઘેર પહોંચતાં સુધીમાં તે બધીય રકમ ગરીબોમાં (૫૫) શ્રી કુમારપાળ મહારાજા : પ્રભુ વીરના લૂંટાવી દીધી. આવા બેફામ દાનથી કુમારપાળ પણ અકળાઈ શાસનમાં સૌથી ગૌરવવંતુ જીવદયાનું કાર્ય કરી જનારા રાજા ગયા હતા. કુમારપાળના જીવન ઉપર તો સાધુ-સંતોએ પ્રબંધો લખ્યા છે. () ઉદયન મંત્રી : ગરીબી, લાચારી અને તેમની જિનભક્તિ, ગુરુપર્યાપાસ્તિ, જિનાજ્ઞા-પ્રતિબદ્ધજીવન તંગદિલીથી બચવા પત્ની અને બાળકો સાથે ઘરબાર છોડી તથા શાસનપ્રભાવના માટે જિનશાસન ગૌરવ અનુભવે છે. નીકળી ગયેલો ઉદો વણિક સજોડે પૂજા કરી સ્તવન ગાવા દેવલોકે સિધાવ્યા છે, આવતી ચોવીશીમાં જ ગણધર બની લાગ્યો. ત્યાં દર્શનાર્થે આવેલ વિધવા હસુમતી ભાવસારે મોક્ષે જવાના છે. આતિથ્ય કરી ટેકો આપ્યો. તેમાંથી આગળ વધતાં તે (૫૬) સંગ્રામ સોની : જિનવાણી શ્રવણના સિદ્ધરાજનો વફાદાર મંત્રી બન્યો. શાસનનાં ઘણાં કાર્યો ગુપ્ત પરમપિપાસુ તથા અભિનવજ્ઞાનના પરમ રાગી સંગ્રામ સોની રીતે કરીને સમાધિમરણ દ્વારા દેવગતિ સાધનાર બનેલ. જયારે ગુરુમુખે ભગવતીસૂત્રના પદાર્થો સાંભળતા હતા ત્યારે (૫૧) વસ્તુપાળ-તેજપાળ મંત્રી : રાજા બનવાની પરમાત્માના પરમ વિનેય ગૌતમસ્વામીનું નામ છે ગોયમ!' યોગ્યતા છતાંય વૈરાગ્ય વધારવા ફક્ત મંત્રીપદે રહી જે શબ્દ જેટલી વાર આવે તેટલી વાર સુવર્ણમુદ્રા મૂકી જ્ઞાનપૂજન શાસનસેવાનાં કાર્યો કર્યા છે તેને આખોય જૈનસમાજ બિરદાવે કરતા હતા. આ શ્રાવક થકી પ્રાચીન જૈન સાહિત્યની સુરક્ષા છે. આબુના દેલવાડા દેરાં તેનાં સાક્ષી છે. ૫૦૦-૫00 તથા સર્જનનાં કાર્યો પણ થયાં હતાં. સાધુઓની દરરોજ ભક્તિ કરનારા તેઓ જ્યારે અંતિમ (પ) નપસિંહ શ્રાવક : મહારાજા કુમારપાળ અવસ્થાએ હતા ત્યારે સાધુ-સાધ્વીની આંખોમાં આંસુ હતાં. એક તરફ નવાં નવાં આરસ મંદિરો બંધાવી રહ્યા હતા ત્યારે ૧૨T| વાર છ'રી પાલિત સંઘ તેમણે કઢાવેલ. તેનો જુવાનજોધ સુપુત્ર નૃપસિંહ જે મોટો થઈને સોનાના મંદિર (૫૨) બાહડ મંત્રી : જિનશાસનના જવાહર સમા બનાવવાની ઝંખના કરતો મૃત્યુશધ્યાએ પડ્યો ત્યારે સ્વયં તેની મંત્રીઓએ રાજા કરતાંય સવાયાં ધર્મકાર્યો કરી યશરેખા લંબાવી ઉચ્ચ ભાવનાઓથી આકર્ષાઈ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ છે. તેમાં વિ.સં. ૧૨૧૩ની સાલમાં શત્રુંજય ગિરિરાજનો આવીને અંતિમ નિર્ધામણા કરાવી હતી. ચૌદમો ઉદ્ધાર કરાવનાર બાહડ મંત્રીશ્વર હતા, જેમણે તીર્થની (૫૮) લૂસિગ શ્રાવક : વસ્તુપાળ-તેજપાળને સેવામાં તે જમાનાના એક કરોડ અને સાઠ લાખ ખર્ચા બધાંય ઓળખે છે પણ તેના નાનાભાઈ ભૂણિગનો પરિચય તીર્થરક્ષાનું પુણ્યાનુબંધી પુણ્ય બાંધી દેવલોક સાધ્યો છે. ખૂબ ઓછાંને છે. જ્યારે ત્રણેય ભાઈઓની પરિસ્થિતિ મધ્યમ (૫૩) સમરાશા ઓસવાલ : આ પુણ્યશાળી અને નબળી હતી ત્યારે વિમલમંત્રીએ ભરાવેલ આબુતીર્થની જિનોપાસક અને શ્રમણોપાસકે ગુરુદેવોને સાથે રાખી પ્રતિમા જેવી ભવ્ય મૂર્તિની ભાવના ભાવતો લૂણિગ પરમાત્માભક્તિના અનુરાગથી પોતાની શક્તિ શત્રુંજય અંતિમાવસ્થામાં આંસુ સારતો હતો. તેની ભાવના પૂરી કરવા તીર્થાધિરાજના પુનઃ જીર્ણોદ્ધારમાં વાપરી છે. આશરે ૨૭ લાખ લૂસિગવસહી જિનાલયને વસ્તુપાળ તેના મરણ ૫ અને ૭૦ હજારનો ખર્ચ તેમણે વિ.સં. ૧૩૭૧ની સાલમાં કર્યો છે. હતો. દોઢસો વરસ પછી જ પંદરમો ઉદ્ધાર થયેલ. (૫૯) રાજા વિક્રમાદિત્ય : આ. સિદ્ધસેન (૫૪) શ્રી કમલા : અનાર્યોના ઉપદ્રવ પછી દિવાકરસૂરિજી પાસેથી પ્રતિબોધ પામેલ આ રાજવીએ પરમાત્મા આદિનાથજીનાં પ્રતિમાજી ખંડિત થયાં. લોકોમાં શ્રમણોપાસક બની જિનોપાસનારૂપે છ'રીપાલિત સંઘ પણ ભગવદ્ભક્તિના કારણે રોષ ઉત્પન્ન થયો, તેવા સમયે તન- કઢાવેલ તથા દેશ આખાયને ઋણમુક્ત કરવાની ભાવના–બળે Jain Education Intemational Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ વિશ્વ અજાયબી : દુઃખી-દરિદ્રોનો પણ ઉદ્ધાર કરેલ. તેમણે કરેલ અનેક સુકત્યોના કારણે આજે હિન્દુસ્તાનમાં વીરસંવતની જેમ વિક્રમ સંવત પણ ચાલી રહ્યો છે. (૬૦) માણેકચંદ શેઠ : ઉજ્જૈન નગરીના નિવાસી જેમણે આચાર્ય ભગવંત અને મુનિ મહાત્માઓના ઉપશમભાવની પરીક્ષા આશાતના કરી કરીને, પાછળથી માતા અને પત્નીના રોષથી પશ્ચાત્તાપ કરી સદા માટે સદાચારી બની જનાર બન્યા. આજ આત્માએ શત્રુંજયની પગપાળા એકાકી યાત્રા ઉપવાસ અને નવકાર જાપ સાથે કરતાં મગરવાડા નિકટ અપમૃત્યુથી પ્રાણ છોડ્યા, પણ ધર્મપ્રભાવે માણિભદ્રવીર બન્યા. | (૬૧) વ્યસની સાળવી : દરરોજ દારૂ પીવાની લતવાળો આ માણસ ઉપાશ્રયમાં આવી જિનવાણીનું શ્રવણ નશામાં કરવા લાગ્યો અને ગુરુમુખે ગંઠસી પચ્ચખાણની વાતો સાંભળી ખૂબ મનને મનાવી દોરીને ગાંઠ મારી દારૂબંધી અને ગાંઠ ખોલી દીધા પછી દારૂ પીવાની પ્રતિજ્ઞા લીધી, તેવી નાજુક અને નકામી ગણાતી પ્રતિજ્ઞા કસોટીએ ચડી, મરણ આવ્યું પણ ટેક પાળી શત્રુંજયરક્ષક કપર્દિયક્ષ દેવ બની ગયો. (૬૨) ગંધાર શ્રાવક : પોતાના ઉપકારી ગુરુદેવના પધારવાના સમાચાર સાંભળતાં જ આ ગુરુના ભક્ત શ્રાવકે ખબર આપનારને ચાવીના જૂડા આપી દીધેલ, પણ ભાગ્ય ફૂટેલા હોવાથી ઊંચામાલવાળા ગોડાઉનની ચાવી હાથમાં ન લેતાં ખબરદારે મોટો ચાવીનો ઝૂડો લીધો, તેમાંથી દોરડા મળ્યા, છતાંય તે પછી ગંધાર શ્રાવકે સ્વાગતયાત્રામાં લાખ્ખો ખર્ચી નાખ્યા હતા. (૬૩) મોતીશા શેઠ : નિકટના ભૂતકાળમાં થઈ ગયેલ મુંબઈ, સુરત, પાલિતાણા ઇત્યાદિ સ્થાનોનાં જિનાલયો, ઉપાશ્રયો, સાધર્મિકો તથા ધાર્મિકો માટેના ઉદાર સખાવતી શ્રેષ્ઠ મોતીશા જેમનું બાંધેલું બાવન જિનાલય મુંબઈ ભાયખલામાં છે તથા શત્રુંજયે મોતીશાની અલાયદી ટૂંક પણ છે, આખીય ગલીનું નામ મોતીશા લેન છે. (૬૪) શાંતિદાસ શેઠ : બાદશાહ અકબરના માનીતા ઝવેરી તેમણે વિચરણ કરતા અનેક પંચમહાવ્રતધારી ગુરુદેવોની સલાહથી અને ખાસ તો મુક્તિસાગર મહાત્માના માર્ગદર્શનથી શાસનસેવા, શત્રુંજય, શિખરજી, પાવાપુરી વગેરે તીર્થોની રક્ષા, છરીપાલિત સંઘો વગેરેનાં સુકૃત કર્યા છે. તેમના જ પુત્ર લક્ષ્મીચંદ અને પૌત્ર ખુશાલચંદે મુસ્લિમ હોદ્દેદારો સાથે મીઠા સંબંધો જાળવી જિનશાસનની સેવા કરી હતી. (૫નરસી કેશવજી વગેરે પાલિતાણાની ટોચે જે નવટૂંકો નિર્માણ પામી છે, તેના ઉદાર સખાવતીઓમાં વંથલીના સવચંદ શેઠની ટૂંક (વિ.સં. ૧૬૭૫), લક્ષ્મીચંદ ભંડારીની છીપાવસહી ટૂંક (સં. ૧૭૯૧), પ્રેમચંદ લવજી મોદીની પ્રેમવસહી ટૂંક (સં. ૧૮૪૩) ઉજમબાઈની નંદીશ્વર ટૂંક (સં. ૧૮૮૯), શ્રી હેમાભાઈ શેઠની હેમવસહી ટૂંક (સં. ૧૮૮૬), શ્રી સાકરચંદ પ્રેમચંદની સાકરવસહી (સં. ૧૮૯૪), શ્રી બાલાભાઈની બાલાવસહી (સં. ૧૮૯૩), નરસી કેશવજીની ખરતરવસહી (સં. ૧૯૨૧) મોતીશાની ટૂંક (સં. ૧૯૯૩) પ્રખ્યાત છે. સિદ્ધગિરિ તીર્થે અનેક શ્રાવકોએ વહાવેલી દાન-ગંગા જિનાલયો-જિનપ્રતિમા રૂપે જોવા મળશે. (દદ) વિક્રમસિંહ વગેરે બારોટો : વાઘણ સામે પડી તીર્થરક્ષા કરનાર ભાવસાર વિક્રમસિંહની જેમ મુસ્લિમ મહમદ બાદશાહના આક્રમણ સમયે એંસી જેટલા બારોટોએ પોતાનાં જીવતાં બલિદાન આપી દઈ કરેલી તીર્થરક્ષા ઉપરાંત અલ્લાઉદ્દીન ખીલજીના શત્રુંજયવિરોધી અભિયાન સમયે જૈન ગુરુદેવો અને જૈન શ્રાવકોના આશીર્વાદ-અભિનંદન સાથે સુજાતા, અર્જુન, અમર વગેરે પચાસ જેટલા બારોટોએ પોતાના પ્રાણ દાદાજી બારોટની આગેવાની હેઠળ ન્યોછાવર કરીને સંપૂર્ણ પાલિતાણાની રક્ષા કરી છે, જેના પડઘા ભાવનગર, અહમદાવાદ, સુરતથી લઈ સંપૂર્ણ ભારતમાં પડ્યા હતા. જૈનકુળમાં જન્મેલા જોતાં રહી ગયા અને જૈનેતરો જશ ખાટી ગયા છે. (૬૭) અનુપમાદેવી વગેરે શ્રાવિકાઓ : તેજપાળમંત્રીનાં પત્ની અનુપમાદેવી, જેઓ પોતાના ઉદારતાદિ ગુણોથી ષદર્શન-માતા કહેવાતા હતા. ચંપાશ્રાવિકા, જેના છ માસના ઉપવાસથી અકબર બાદશાહ બોધ પામેલ. સુદર્શના કુંવરી, જેણે નવકારની યાદમાં ભરૂચમાં સમડીવિહાર બનાવેલ. નિર્મલા, જે મોદિની સુહાગણ સ્વરૂપવાન પત્ની હતી તેણે વિવિધ પ્યાલામાં દૂધ ભરી રાજાની વિકારવાસનાને ઉપશાંત કરેલ, તે ઉપરાંત ભગવાન વીરના સમયકાળની શ્રમણોપાસિકા સુલસા, રેવતી, મનોરમા, સતી સુભદ્રા, યશોદાદેવી, યશોદયા, યશોમતી, સુદર્શના, સુનંદા વગેરે સ્ત્રીઓ પણ પરમાત્માના શાસનની ઉપાસિકાઓ ગણાઈ છે. નામોની સૂચિ ખૂબ લાંબી થાય પણ અત્રે સંક્ષેપમાં જ ઈગિતમાત્રથી નામો દર્શાવ્યાં છે, જેમનાં જીવન-કવન, ચરિત્ર પ્રસંગો જાણવાં જેવાં છે. Jain Education Intemational Page #595 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ (૬૮) બહાદુરસિંહજી વગેરે શ્રાવકો : નિકટના ભૂતકાળમાં થયેલા શિખરજી તીર્થરક્ષક બહાદુરસિંહજી, ઉદાર સખાવતી હઠીસિંહ શ્રેષ્ઠી, સૂંડાઓનાં મન બદલી નાખનાર માંડલના અમૃતલાલ મલુકચંદ શેઠ, દક્ષિણાવર્ત શંખ અને પાર્શ્વપ્રભુજીની પ્રતિમાના માલિક વઢવાણના છેડા શેઠ, ઘોડાઓને અભયદાન અપાવનાર રતિલાલજી જીવણદાસ વગેરેનાં નામ અને કામ ખ્યાતનામ છે. લેખવિસ્તારના ભયથી સઘળાંય નામ અવતારી નથી શકાયાં. જિજ્ઞાસુવર્ગે શાશ્વત સૌરભ ભાગ-૧ અને ભાગ-૨થી વર્તમાનકાળના સુશ્રાવકોની પિછાણ કરવી. અન્ય અનેક પુણ્યવંત ગૃહસ્થોના પરિચયો પણ પૂર્વના ગ્રંથોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જે માટે જિજ્ઞાસુવર્ગે નિરાંતની પળોનો સદુપયોગ કરી વાંચનને ન્યાય આપવો. શ્રમણ-શ્રમણીની મોક્ષલક્ષી સાધનાઓ માટે મર્યાદાઓ એટલી મોટી-મહાન-મહત્ત્વની છે કે તેઓ રોટી-કપડાં-મકાનની ચિંતાથી મુક્ત રહે તો જ આત્મસાધનાઓ ગોઠવી શકે. જેમ નાના બાળકની ચિંતા માતા-પિતા કરતાં હોવાથી તેનો સ્વૈચ્છિક વિકાસ સુંદર થાય છે, તેમ શ્રમણોપાસિકાઓ અને શ્રમણોપાસકો સંયમી આત્માઓની સઘળીય આવશ્યકતાઓ પૂરી પાળતા હોવાથી આત્માર્થીઓ કપરા મોક્ષમાર્ગે પ્રગતિ કરે છે, જ્યારે બીજી તરફ ગૃહસ્થો પુણ્યોપાર્જન કરી અથવા અશુભકર્મો વૈયાવચ્ચ દ્વારા ખપાવી આગામી ભવ માટે સંયમપ્રાપ્તિના માર્ગ મોકળા કરે છે. શ્રમણોની આરાધનાઓ મુક્તિગામિની બની શકે છે, જ્યારે સાંસારિકોને અનેકવિધ આરંભ-સમારંભ, અણુવ્રતો તથા રાગ-રોષના પર્યાયો વચ્ચે રહેવાનું હોવાથી તેઓ જિન અને શ્રમણોની ઉપાસના દ્વારા ફક્ત બારમા વૈમાનિક દેવલોક સુધી જીરણ શેઠની જેમ પ્રગતિ સાધી શકે છે. શ્રમણોની સાધનાનો મૂળ પાયો છે જિનાગમ પઠન-પાઠન-પ્રકાશન, જ્યારે શ્રમણોપાસકોને ધર્મારાધના માટે આલંબન બને છે જિનબિંબ-જિનાલય અને જિનવાસિત મન-તન અને ધન. લોકો ઈર્ષ્યા કરે છે કે જૈન શ્રાવકો અન્ય જૈનેતરો કરતાં વધારે સુખી કેવી રીતે બની ગયા છે? તેનાં મૂળ કારણો તપાસતાં માલૂમ થશે તેમને લોકોત્તર ભગવાન, લોકોત્તર ગુરુ અને ધર્મ મળ્યા છે. પ્રભુદર્શિત નીતિ-નિયમોનાં પાલન કરનારને વ્યાપારિક લાભ સાહિજક બને છે. લોકવિશ્વાસ ૫૮૩ તેમના પ્રતિ વધવાને કારણે પણ ભૌતિક-ધાર્મિક અને સર્વાંગીણ ઉન્નતિઓ થાય છે. હૃદયની કુણાશ વગર દહેરાસર કે ઉપાશ્રયનાં પગથિયાં ચઢી નથી શકાતાં. આજે જેટલાં જિનાલયો-તીર્થો આયંબિલશાળાઓ-જ્ઞાનભંડારો-પાંજરાપોળો કે ધાર્મિક સંસ્થાઓ ચાલે છે તેમાં શ્રાવકોની મેઘ જેવી ઉદારતા, કરોડોના દાન, કોઈને કોઈ ધાર્મિક ગુરુદેવની પાવનકારી નિશ્રામાર્ગદર્શન કામ કરી રહ્યાં છે. પારલૌકિક લાભો તો અચિંત્ય છે, પણ ઇહલૌકિક લાભોના સ્પષ્ટ અનુભવો તેમનો ધર્મોલ્લાસ વધારી દે છે, માટે શ્રમણોપાસકોનું વિશેષ મહત્ત્વ ચતુર્વિધ શ્રીસંઘમાં દર્શાવવામાં આવ્યું છે અને તેવા ધાર્મિકજનોનું જીવન બેફામઉદ્દામ કે નિષ્કામ ન બની જાય તે હેતુથી તેમની દિનચર્યા કેવી હોય તેનું માર્ગદર્શન ધર્મબિંદુ વગેરે ગ્રંથોમાં પીરસાયું છે. વળી પર્વતિથિની વિશિષ્ટ જાગૃતિ માટે પણ તેમને સંદેશ-સંકેત અપાય છે. સારા અને સાચા શ્રાવકો હંમેશા ગમે તેવાં માનસન્માન અને ઊંચાઈ ઉપર પહોંચશે છતાંય તેઓ પોતાના ઉપકારી ગુરુદેવને માથે રાખી ધર્મપ્રવૃત્તિઓ કરશે. પંચમહાવ્રતધારી સર્વે સાધુભગવંતો પ્રતિ ઊંચો આદરભાવ રાખશે. તેમની જરૂરિયાતો પૂરી પાડશે, ઉપરાંત સેવા-સુશ્રુષામાં પણ પીછેહઠ નહીં કરે. નગરશેઠ, મંત્રીશ્વરો અને રાજાધિરાજો પણ વરસોથી સાધુ-સંતોને નવાજતા આવ્યા છે તો પ્રજાજન તેનું અનુકરણ કરે તેમાં શું આશ્ચર્ય! પ્રતિપક્ષે જેઓ ફક્ત ભગવાનની સેવા-પૂજા કરી લે, પણ સાધુ-સાધ્વીઓની ઉપેક્ષા કરે તેની પ્રભુભક્તિ પણ ઉત્તમ ફળદાયી નથી બનતી, ઉપરાંત જેઓ ફક્ત ગુરુને જ ભગવાન માની લે અને જિનપૂજા-દર્શનની ઉપેક્ષા કરી નાંખે તેવી વ્યક્તિ પણ તીર્થંકરની આશાતનાના કારણે ઊંચાઈ ન લઈ શકે. સારમાં ‘વીતરાગ દેવાધિદેવ મારા ભગવાન છે, પંચમહાવ્રતધારી શ્રમણો મારા ગુરુ છે તથા દાન-શીલ-તપ અને ભાવ વગેરે મારો ધર્મ છે' આવી ઠોસ સમજણનો જેને વિકાસ છે, સુખસમૃદ્ધિ તેનો વિલાસ છે. સાધુઓએ સંસાર છોડ્યો માટે સંસારીઓની માયા પણ છોડી જ દીધી, પણ સાંસારિકોએ સાધુઓના Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ વિશ્વ અજાયબી : સત્સંગ નથી છોડવાના તે છે સ્યાદ્વાદની સંજયદૃષ્ટિ. તેવા શ્રમણોપાસકો તો આનંદશ્રાવકની જેમ સાધુઓના આવી આદર્શ વ્યવસ્થા વચ્ચે જે માનવભવ જીવી ગયા તેવા અમ્મા-પિયા કહેવાયા છે. પ્રાંતે લખ શ્રાવક કુમારપાળ કે શ્રીપાળની જેમ પોતાના ઉપકારી જિનબિંબ જિનાગમ''ના ન્યાયે સો પોતપોતાના સ્થાનની ગુરુદેવ કરતા પણ વહેલા મુક્તિપુરીના માંડવે પહોંચી વફાદારી જાળવે પછીનાં ફળ મીઠાં-મધુર છે. જાય તેમાં આશ્ચર્ય નથી. અનુમોદક : નવલખા નવકાર આરાધક મંડળના સદસ્યો તથા નવકાર જાપ સમિતિઓ વિ.સં. ૨૦૬૦ના કલ્યાણ નગરના ચાતુર્માસમાં પ.પૂ, જયદર્શન વિ. મ.સાહેબે કરાવેલ કુલ ૭૬ જ્ઞાનશિબિરો સાથે ચૈત્ય પરિપાટી વરઘોડાની એક ઝલક. બે વાર સામૂહિક ચૈત્યવંદન પછી થયેલ નૂતન જિનાલયમાં અમીઝરણા. કુલ મળી ૫૪૫ ભાવિકો, બાર વરસ ચાલનારા નવલખા નવકારના વ્યક્તિગત જાપમાં જોડાયા છે. અનુમોદઠ : રાજસ્થાન જેન સંઘ-બાઝારપેઠ-Sલ્યાણ Jain Education Intemational Page #597 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૮૫ મુનિ સાથે બે ઘડી પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી હરીશભદ્રવિજયજી મ.સા. SKIP, , અચાનક પત્રકારના સંબંધે હું એક ઉપાશ્રયમાં જઈ ચડ્યો, ત્યાં એક પરિપક્વ ઉંમરના મુનિ ગ્રંથનું વાંચન કરતા હતા. મુનિનું લલાટ ચમકતું હતું આંખોમાં અમી હતાં કાયામાં સાધનાની છાંટ દેખાતી હતી. રજા લઈ ઔચિત્ય સાચવી તેઓની પાસે આવવાનું કારણ દર્શાવી મને જ્ઞાનગોષ્ઠી કરવી છે આપની બે ઘડી મુલાકાત લેવી છે, થોડા પ્રશ્નો પૂછવા છે, એવી ઇચ્છા દર્શાવી. JM કાર મુનિ સ્વભાવે શાંત હતા, માયાળુ ને મમતાળુ હતા. ધીર ને ગંભીર પણ હતા, પ્રથમ પરિચયમાં મારા ઉપર સારી છાપ પડી. મને પ્રશ્ન પૂછવા માટે અનુમતિ આપી સાથે નમ્રતા પણ દર્શાવી કે મારામાં યોગ્યતા હશે તેવા પ્રશ્નોના જવાબ આપીશ. પહેલી જ ક્ષણ મારા માટે અવિસ્મય આશ્ચર્યકારી બની, મારો ફેરો સફળ થશે તેવો વિશ્વાસ થયો, મેં મુનિને જીવન સંબંધિ, આચાર સંબંધિ, ઉપકરણ અને વિધિવિધાન સંબંધી પ્રશ્નો પૂછ્યા, તેનો સંક્ષિપ્ત સાર કાંઈક આવો હતો. | શ્રમણધર્મમાં જયણા સાચવવાનાં ઉપકરણો આમ જુઓ તો શ્રમણજીવનનો સંપૂર્ણ ગણવેશ જયણાની જાળવણીના ધ્યેયપૂર્વક નક્કી કરાયેલો છે. સીધી કે આડકતરી રીતે લગભગ બધાં જ ઉપકરણો જયણા માટેના જ કહી શકાય તેમ છે. ઓઘો, દંડાસણ, પૂંજણી, રજોહરણ, ચરવાળી, સૂપડી, કામળી, સંથારો, મુહપત્તિ વગેરે. આ બધા મુખ્ય ઉપકરણો જયણાના પાલનમાં વિશેષ રીતે સહાયક બનતાં હોય છે. ગોચરીનાં વાહક કાષ્ટપાત્રો ગણાયાં છે. તાપણી, ચેતનો, પાત્રા આદિ ગૌતમસ્વામીના પાત્રા” એ નામે ઓળખાય છે. આ પાત્રો લાકડામાંથી બને છે તેના ઉપર રંગ કરવામાં આવે છે અને સારી રીતે ધોઈ શકાય છે. આ લેખમાળાનું આલેખન કર્યું છે પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી હરીશભદ્રવિજયજી મહારાજશ્રીએ. પૂજ્યશ્રીની જન્મભૂમિ મુરબાડ, પિતા શ્રી અમૃતલાલભાઈ, માતા રૂક્ષ્મણીબહેન, બાર વર્ષની કુમળી વયે સં. ૨00૫માં મહા વદ-૫-મુરબાડ મુકામે સંયમનો સ્વીકાર કર્યો. તેમના સાહિત્યરસથાળમાં ઘણાં જ સચિત્ર પ્રકાશનો તેમજ તત્ત્વબોધ પરીક્ષાનાં પુસ્તકો જગપ્રસિદ્ધ બન્યાં છે. પોતાના સંસારી પરિવારમાં ધર્મભાવના વધે તે માટે પાલિતાણા તીર્થમાં ચાતુર્માસ અને કુંભોજગિરિમાં ૯૯ યાત્રા પણ કરાવી હતી. ઉદાત્ત ધ્યેયથી ઘણા જ્ઞાનની સાધના કરે છે. તેમાં એક આ લેખમાળાના લેખક પ્રવર્તક સાહિત્યોપાસક Jain Education Intemational Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ વિશ્વ અજાયબી : પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મહારાજ, તેઓશ્રીના ગુરુ સાહિત્યભૂષણ પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજશ્રીએ બાળસાહિત્યની ધૂમ મચાવી હતી. શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના નામની સંસ્થા ૧૪-૫૧૯૪૮માં સ્થાપી તેના દ્વારા પાઠશાળાઓમાં અર્થજ્ઞાનનો પ્રચાર કર્યો હતો. પૂ. મુનિશ્રીએ ગુરુની સાથે રહી બાળસાહિત્ય-પ્રકાશન પ્રચારનો યજ્ઞ માંડ્યો. ૬૦ વર્ષના સંયમી જીવનમાં અર્થનાં સચિત્ર, સુંદર, બાળબોધ પ્રકાશનો ૭૫ પ્રગટ કર્યા, તેમાં કરોળિયાની જાળ', “મારો સોહામણો ધર્મ', શ્રુતસાગરનાં રહસ્યો ભા. ૧-૨' વગેરે પુસ્તકો સમાજમાં સારી જાગૃતિ લાવ્યાં છે. પુસ્તકોને સચિત્ર બનાવી તેઓએ સારી જ્ઞાનચાહના મેળવી છે. પૂ. મુનિશ્રી પોતાનાં માતુશ્રી (સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી) સાથે સં. ૨૦૦૫માં સંયમી થયા છે. તેઓશ્રીના નજીક-દૂરના સંસારી ૫-૬ સંબંધી પણ સંયમધર્મની ઉત્તમ આરાધના કરી ધન્ય બન્યા છે. પૂજય મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ.ની સંયમયાત્રામાં સાત્ત્વિકતા જ રેલાય. સાવ નિર્મળ, નર્યું પારદર્શક જીવન જીવી બતાવ્યું છે અને જીવતર જીવવાની જડીબુટ્ટી પણ આપણને બતાવી છે. - પૂજ્યશ્રીએ દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધનામાં શ્રીસંઘને આગળ વધવા પ્રેરણા આપી હતી. તેઓના ઉપદેશથી પ્રભાવક શ્રી વાસુપૂજ્ય ભ.નું દેરાસર તથા મહાપ્રભાવક શ્રી માણિભદ્ર યક્ષરાજનું દેરાસર કાંદિવલી (આનંદનગર), પોતાના પૂ. ગુરુદેવની સ્મૃતિમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસર કુકરેજા-ભાંડુપ સુપ્રસિદ્ધિને પામ્યાં છે. પાઠશાળાના વિકાસ, શિક્ષક-શિક્ષિકાઓ માટે ટીચિંગ કોર્સ, ઓપનબુક પરીક્ષા દ્વારા અભ્યાસીઓને ઉત્તેજન, સારાં પુસ્તકોના પ્રકાશન માટે ત્રણ ટ્રસ્ટોએ તેઓની ભાવનાને વેગ આપ્યો છે. હજી બીજાં ટ્રસ્ટો આગળ આવે અને શ્રુતગંગાને ગામડેગામડે, ઘેર ઘેર પહોંચાડે એ જ અભ્યર્થના. – સંપાદક પ્રશ્ન-૧ મુનિઓ સંયમ શા માટે લે છે? સંયમ ન લે બાળવયમાં જ દીક્ષા લઈ ઉત્તમ કોટિની શાસનપ્રભાવના કરી. તો ધર્મ ન થાય? ૨-સ્થૂલિભદ્રજીએ મંત્રી મુદ્રાને ન સ્વીકારતાં તેની પાછળના ઉત્તર-તમારો પ્રશ્ન ઘણો ઉપયોગી છે. રાંસારમાં જો ભયનાં સ્થાનોનો વિચાર કરી રંગરાગ ત્યજી વૈરાગી થઈ સુખ-શાંતિ-સમાધિ વ. હોય તો કોઈને સંયમ ચારિત્ર લેવાની ચારિત્રનો માર્ગ સ્વીકાર્યો. ૩-અનાથી મુક્તિ પોતાની રોગી જરૂર જ નથી. સંસાર-દાવાનલ છે. તેનાથી બચવા, આત્મશદ્ધિ અવસ્થાને કોઈ દૂર ન કરી શક્યું તેથી નીરોગી થઈશ તો સંયમ કરવા, જન્મ-મરણથી મુક્ત થવા પરંપરાએ મોક્ષ પ્રાપ્ત કરવા, લઈશ એવા સંકલ્પથી રાતન સૂતા સવારે નીરોગી પણ થયા ને મળેલો માનવભવ સફળ કરવા સૌએ સંયમ લેવું જોઈએ. સંયમી થઈ ધન્ય બન્યા. યૌવન એ વ્યવહારથી નોકરીમાંથી મુક્ત થવા માટેનું પ્રશ્ન-૨ મુનિઓ હંમેશાં રજોહરણ પાસે કેમ રાખે છે? સાધન છે, તેમ સંયમ સંસારમાંથી અલિપ્ત થવાનું ઓછાંમાં રજોહરણ એટલે શું? ઓછા પાપ બાંધવાનું કાર્ય છે. ચારિત્ર લીધા વિના ધર્મ અલ્પ ઉત્તર : જીવદયાને પાળવા માટેનું સાધુની ઓળખ થાય, સંસાર તરફનું આકર્ષણ વધુ જીવોને હોય છે. (પ્રતીકરૂપે) દર્શાવતું ઊનનું બનેલું રજોહરણ હોય છે. તેમાં તેથી પૂર્વજન્મના સંસ્કારના કારણે બાલ્યવયમાં અધૂરી અંદરના ભાગમાં લાલ બનાટ ઉપર મંગળિક તરીકે આરાધના પૂર્ણ કરવા કેટલાંક દીક્ષા લે છે. કેટલાંક હિતોપદેશ અષ્ટમંગલનું ભરત કરેલું ચિત્ર હોય છે. સાધુ બાહ્યરીતે તેનો સાંભળી વૈરાગ્યવાન થઈ દીક્ષા લે છે. તો કેટલાંક સુખ-દુઃખના ઊઠતાં બેસતાં ભૂમિને રજોહરણથી પૂંજી (સાફ કરી) પડિલેહણ ખાટા-મીઠા અનુભવ કર્યા પછી આત્મકલ્યાણની બુદ્ધિથી દીક્ષા કરી જીવ-રજ આદિને દૂર કરવા વાપરે છે. અત્યંતર રીતે લે છે. આમ તેના ત્રણ પ્રકાર છે. કર્મરજને દૂર કરવા આજીવન પોતાની પાસે જ રાખે છે. ઉદાહરણ : ૧ વજસ્વામીએ પૂર્વભવના જ્ઞાનના કારણે ધર્મક્રિયામાં ખમાસમણાદિ દેતી વખતે શરીરની પડિલેહણ (૧૭ સંડાસા સાચવી) કરી જીવની વિરાધનાથી બચે છે. Jain Education Intemational Page #599 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ઉદાહરણ–નંદીષેણ મુનિ વેશ્યાના ઘરે ભીંત ઉપર રજોહરણ લટકાવી બાર વર્ષ રહ્યા ને નિમિત્ત મળતાં એ જ ઓઘો હાથમાં લઈ શુદ્ધ ચારિત્ર પાળવા ચાલી નીકળ્યા. પતનમાંથી ઉત્થાન થયું. પ્રમાર્જના ઓઘાથી શરીરની-જમીનની પ્રમાર્જના કરવાની હોય છે. પૂ. દેવસૂરિ મ. નિદ્રિત અવસ્થામાં પણ જાગૃત હતા. પડખું ફેરવવું પડે તો પ્રથમ રજોહરણથી ભૂમિસંથારાની પ્રમાર્જના કરી પછી પડખું ફેરવતા. એક દિવસ રાતના અંધારાનો લાભ લઈ મારાઓ ઉપાશ્રયમાં છૂપાયા. આચાર્યશ્રીની આવી અપ્રમત્ત પ્રવૃત્તિ જોઈ મારાઓના અંતરમાં - પ્રકાશ થયો. જે બીજા જીવોને બચાવવાનો પ્રયત્ન કરે છે. તેમને મરાય જ કેમ? આમ વિચારી પાછા ચાલ્યા ગયા. પ્રશ્ન : ૩ ઊનનું જ બનેલું રજોહરણ જો હોય તો દંડાસણ અને ચરવળીની પછી જરૂર શી? ઉત્તર : રજોહરણ મુનિપાસે ચોવીસે કલાક હોય જ્યારે દંડાસણનો ઉપયોગ રાતના ગમણાગમણ કરતી વખતે જ અથવા વસ્તીમાં કાજો કાઢતી વખતે તેનો ઉપયોગ કરવાનો હોય છે, જ્યારે ચરવળી ગોચરીનાં પાત્રાદિની પડિલેહણ કરતાં જ વપરાય છે. એકંદરે ત્રણે ઉપકરણ જીવદયા પાળવા, જીવોની વિરાધનાથી બચવા માટેના છે. કાજો કાઢ્યા પછી એ નિરવઘ સ્થાને પરઠવવો પડે છે. તેથી કાજો (કચરો) લેવા પૂંજણી-સૂપડી પણ મુનિઓ પાસે હોય છે. ઉદાહરણ :—દંડાસણ પડીલેહણ કર્યા બાદ વાપરેલી જગ્યામાંથી કાજો (કચરો) દંડાસણ દ્વારા કઢાય છે. એક મુનિ ઉપયોગપૂર્વક કાજો કાઢતા હતા. પરિણામે એ મુનિને અવધિજ્ઞાનની અનુભૂતિ થઈ. તેમાં દેવલોકનો ઇન્દ્ર-ઇન્દ્રાણીની સેવા કરતો જોયો. મોહનીયકર્મની આ પ્રકારની લીલા જોવાથી મુનિ થોડું હસ્યા. ફળસ્વરૂપ જે અવધિજ્ઞાન પ્રગટ થવાનું હતું તે ચાલ્યું ગયું-ન થયું. ચરવળી દ્વારા વક્કલચિરીમુનિ જીવદયાની શુભભાવનાથી પાત્રાની પડીલેહણ કરતા હતા. પરિણામની ધારા વૃદ્ધિ પામવાના કારણે તેઓ કેવળજ્ઞાનના સ્વામી થયા. મુનિને માર્ગમાં ગમણાગમણ કરતાં ભૂમિને ૩।| હાથ (૫ ફૂટ) જોઈ જોઈને ચાલવાનું હોય છે. ખંધક મુનિ દૃષ્ટિ પડિલેહણ (ઇર્યાસમિતિ) કરી માર્ગમાં ગમણા-ગમણ કરતાં હતા. તેથી તેઓને દોષ અલ્પ લાગતો. Jain Education Intemational ૫૮૭ પ્રશ્ન-૪ =મુનિઓ લાકડાના જ બનેલા પાતરાં કેમ વાપરે છે? ઉત્તર = લાકડું દીર્ઘકાળ સુધી ટકે છે. વજનમાં સાફ સફાઈ કરવામાં એ સગવડતાભર્યું સાધન છે. સંસારી અનેક જાતનાં ધાતુનાં વાસણો રાખે તેથી અલગ પાડવા પણ લાકડાનાં પાતરા વાપરવાનો રીવાજ છે. પાતરાને ‘ગૌતમસ્વામીનું પાત્ર’ કહેવાય છે. મુનિ જીવનમાં પાત્રતાને વધારવા ટકાવવા પાતરાં એક મૂક સૂચના આત્માર્થીને આપે છે. ઉદાહરણ = અઈમુત્તા મુનિ બાલ્ય અવસ્થામાં પાણીના ખાબોચિયામાં પોતાનું પાસું તરતું મૂકી આનંદ પામ્યા, પણ વડીલ ગુરુએ બાળચેષ્ટા દ્વારા થઈ રહેલી જીવોની વિરાધનાનું જ્ઞાન આપ્યું તરત બાળમુનિ ચેતી ગયા, કરેલી વિરાધનાનું લઘુ પ્રતિક્રમણરૂપ ઇરિયાવહિયંની ક્રિયા કરતાં સૂત્ર બોલતાં તેઓ પાપથી મુક્ત થયા. કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે પહોંચી ગયા. પ્રશ્ન-૫ મુનિઓ વધારે ઊનનો કેમ ઉપયોગ કરે છે? ઉત્તર-મુનિઓ રજોહરણ-દંડાસણ-ચરવળી-કામળી– આસન–સંથારો વગેરે ઉનનાં બનેલાં જ વાપરે છે. તેમાં મુખ્ય કારણ જીવદયાનું પાલન છે. ઊન જીવોને શાતા આપવા માટે, જીવોને બચાવવા અને કિલામણથી મુક્ત કરવા માટેનું ઉત્તમ સાધન છે. બાવા-જટાધારીઓ જેમ ચર્માસનનો ઉપયોગ કરે છે પરંતુ તેમાં હિંસા પ્રગટ અપ્રગટ છે. તેમ ઊનનું આસન સાધુ વાપરે. તેના ઉપર બેસવાથી અને કામળી કાળના સમયે શરીર ઉપર ઢાંકવાથી (અપકાય, તેઉકાય, વાયુકાય આદિ) જીવોની વિરાધના, ગમણાગમણ વખતે થતી નથી. ઊનની ગરમીના કારણે વિકલેન્દ્રિય સુધીના જીવોની વિરાધનાથી બચી શકાય છે. આમ સાધુ જીવનનો મુખ્ય ઉદ્દેશ જીવ વિરાધનાથી બચવાને ઉનના સહારે પળાય છે. કામળીકાળ–એટલે પ્રાયઃ સાંજના સૂર્યાસ્ત પૂર્વે ૨-૪-૬ ઘડીથી સૂર્ય ઉગ્યા પછી ૨-૪-૬ ઘડી સુધી વાતાવરણ તેઉકાયના જીવાવાળું હોય છે. આવા સમયે બને ત્યાં સુધી ઉપાશ્રયની બહાર ન જાય અને જવું જ હોય તો કામળી ઓઢીને જાય. ઉદાહરણ : સંથારો. મેઘકુમારે દીક્ષા લીધા પછી સંથારો વડીલોએ બતાડેલા સ્થળે પાથર્યો પણ સાધુના ગમણાગમણથી સંથારામાં ઘણી રજ આવી. તેથી મુનિ આર્તધ્યાન કરી સવારે પ્રભુવીરને ઓઘો મુહપત્તિ આપવા ગયા, કરુણાળુ પ્રભુએ પૂર્વના હાથીના ભવમાં કરેલી જીવદયાને યાદ કરાવી ફળસ્વરૂપ મુનિ Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ આંખ સિવાયના સંપૂર્ણ શરીરની ચિંતા ન કરવાનું વ્રત લઈ ધર્મધ્યાનમાં સ્થિર થયા. કામળી–કોશાવેશ્યાને ત્યાં એક મુનિ ચોમાસું કરવા ગયા. શ્રાવિકાધર્મને પામેલી કોશાવેશ્યાએ મુનિને નેપાળ જઈ રત્નકંબલ લાવો પછી વર્ષાવાસ માટે વસતિ આપું એવી વાત કરી. મુનિ નેપાળ જઈ રત્નકંબલ લઈ આવ્યા ને કોશાને આપી. એ શ્રાવિકાએ કાદવવાળા પગ લૂછી રત્નકંબલને ફેંકવા દ્વારા મુનિને સંયમધર્મમાં. સ્થિર કર્યા. ભગવાન ઋષભદેવ પૂર્વના ૯માં ભવમાં જીવાનંદ વૈદ્ય હતા. તેઓએ પાંચ મિત્રોના સહકારથી એક મુનિ જે કૃમિકુષ્ટ રોગથી પીડિત હતા. તેવા મહાત્માની લક્ષપાક તેલ, ગોશીર્ષ ચંદન અને રત્નકંબલના સહાયે ઉત્તમ સેવા કરી મુનિના શરીરમાં પ્રવેશેલા કૃમિઓને રત્નકંબલમાં પ્રવેશી શાતા પામ્યા. આ રીતે મુનિ નિરોગી થયા ને રત્નકંબલ દ્વારા જીવો ગોમૃતકમાં અભય થયા. પ્રશ્ન ૬-મુનિઓ હાથરૂમાલના બદલે મુહપત્તિ હાથમાં કેમ રાખે છે? વસ્ત્રો બધાં શ્વેત જ કેમ વાપરે છે? ઉત્તર : સંસારી રૂમાલનો ઉપયોગ હાથ લુછવા, હવા લેવા યા પરસેવો લૂંછવા માટે કરે છે જ્યારે મુહપત્તિ વાયુકાયના જીવોની વિરાધનાથી બચવા માટે મુનિઓ બોલતી વખતે મુખની આગળ રાખી વચન ઉચ્ચારે છે. ઉપરાંત ધાર્મિક ક્રિયાઓમાં મુહપત્તિના ૫૦ બોલ બોલી શરીરની પડિલેહણ-પ્રમાર્જના પણ કરાય છે. સર્પના ઝેરને મંત્રવાદી વસ્ત્ર દ્વારા યા અન્ય રીતે મંત્રોચ્ચાર સહિત કાઢે છે તેમ મુહપત્તિ દ્વારા આરાધક આત્મા મિથ્યાત્વની અશુભલેશ્યા દૂર કરવા પ્રયત્ન કરે છે. મુહપત્તિમાં અઢી પડ હોવાથી અઢી દ્વીપનું સ્મરણ થાય છે. મુહપત્તિ-૧૪ આંગળ પ્રમાણ હોવાથી ચૌદમાં ગુણસ્થાનકે અથવા ૧૪ રાજલોકની આગળ આત્માને પહોંચાડવાનું લક્ષ યાદ આવે છે. મુહપત્તિ મુખ આગળ આઠ પડવાળી રાખવામાં આવે છે. તેથી (જેમ મુખકોશ આઠ પડનો બાંધી પૂજા કરાય છે તેમ) આઠ કર્મનો નાશ વચનગુપ્તિનું પાલન અને વાયુકાયના જીવોની રક્ષા થાય છે. મુહપત્તિને એક તરફ કિનારી હોય છે. તેથી ચાર ગતિમાં મનુષ્યગતિ કિનારાવાળી આત્માને મોક્ષ સુધી પહોંચાડનારી છે. એમ સમજવું. મુહપત્તિ સાઈઝ ૧ વેત ૪ આંગળની હોય છે. વિશ્વ અજાયબી : ૨૨ ભ.ના સાધુઓ ગમે તે વસ્ત્ર રંગવાળું સ્વીકારતાં પણ તે જીવો-ૠજુ અને પ્રાજ્ઞ હોવાથી ઉત્તમ કોટિના ભવભીરુ હતા રંગમાં જ્યાં પસંદગીનો વિચાર આવે ત્યાં રાગ-દ્વેષનાં પરિણામ જોવાં મળે. એક સરખા રંગનાં વસ્ત્ર દૂરથી સાધુની ઓળખ માટે ઉપયોગી છે. શ્વેત વસ્ત્ર મલિન થાય તો તેથી પરિણામ ન બગડે. સાધુનો વર્ણ પણ કાળો છે. આત્મા પણ મલિન છે તેણે શુદ્ધ કરવાની ભાવના જાગે એવો તેની પાછળ ઉદ્દેશ્ય છે. ઉદાહરણ : મુહપત્તિ—બહેને ભાઈ (બંધક મુનિ)ની લોહીથી ખરડાયેલ મુહપત્તિ જોઈ ઘણું દુ:ખ થયું રાજાને ફરિયાદ કરી કે આ મુહપત્તિના કારણે મારા ભાઈનું અમંગળ થયાનો મને ડર છે. રાજાને સાચી વસ્તુ-પરિસ્થિતિની જાણ થતાં ઘણું દુઃખ થયું. રાણીને સત્ય બીના કહી મુનિની ક્ષમા માંગી પ્રાયશ્ચિત્તરૂપે સંયમ લઈ ધન્ય બન્યા. વેષ : જંગલમાં ઉદાયન મંત્રીને સમાધિ આપવા રાજસેવકોએ એક ભાટચારણને તૈયાર કર્યો. બાહ્ય રીતે વેષ ગ્રહણ કરી મંત્રીરાજને સમાધિ અપાવી. મંત્રીએ સાધુ ગણી ભાવપૂર્વક વંદનાદિ વિધિ કરી. તેથી ભાટચારણના વિચાર બદલાયા ને હવે બાહ્ય રીતે નહીં અત્યંતર રીતે મુનિપણું સ્વીકારી આત્માનું કલ્યાણ કર્યું. પ્રશ્ન ૭ : ભોજન-મુનિઓ ક્યારે લે? લેવા માટે ક્યારે જાય? કેવું લે? ઉત્તર : ભોજનના બદલે મુનિઓ માટે ‘ગોચરી’શબ્દ વપરાય છે. ગાય ચરે તેમ અનેક ઘરે જઈ સૂઝતો આહાર મુનિઓને લેવાનો હોય છે. બીજા શબ્દમાં મધમાખી જેમ ફૂલનો ગંધ લે પણ ફૂલને કિલામણા (નુકશાન) ન થાય તેની કાળજી રાખે તેમ મુનિઓ ગોચરી ખપ પૂરતી જ લેતા હોય છે. ઉપરાંત શ્રાવકને ફરી નવી રસોઈ ન કરવી પડે તેની કાળજી પણ રાખતા હોય છે. ગોચરી ‘અંત-પંત ભિક્ષા ગોચરી' એ ન્યાયે રસવંતી નહીં પણ નીરસ લેવાનું વિચારતા હોય છે. આ રીતે લગભગ ભોજનનો સમય પૂરો થયા પછી વધેલું હોય તેમાંથી ખપ પૂરતું લેવાનો આગ્રહ રાખે. એક અપેક્ષાએ શરીરને ભાડું આપવા માટે જ તેઓ આહાર કરે છે. ટૂંકમાં ગોચરી મળે તો સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિની ભાવના ભાવે. મુનિઓ ચાર પ્રકારે કુલ ૪૫ દોષ-રહિત ગોચરીની ગવેષણા કરતા હોય છે. દોષ રહિત આરંભ-સમારંભ-રહિત શ્વેત વસ્ત્ર રાગદશા જીવની ઘટાડવા માટે છે. પૂર્વકાળમાં ગોચરી પ્રાપ્ત કરવી એ જ તેમાં મુખ્ય ઉદ્દેશ હોય છે, તે જ Page #601 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ રીતે સચિત્ત પાણીનો ત્યાગ કરી ત્રણ ઉકાળા (ઊભરા) વડે ઉકાળેલું અચિત્ત જળ ગ્રહણ કરે છે. પાણીને ઘીની જેમ મુનિઓને વાપરવાની આજ્ઞા જ્ઞાનીઓએ કરી છે. કાચું નળકૂવા-તળાવ-વાવડી વ.ના પાણીનો તેઓ સ્પર્શ પણ કરતા નથી. કાચા પાણીમાં અસંખ્યાતા જીવો હોય છે. ઉદાહરણ : ઢંઢણ અણગાર ગોચરી લેવા નિત્ય જતા હતા, પણ તેઓને સ્વલબ્ધિથી શુદ્ધ ગોચરી છ મહિના સુધી ન મળી, દરેક ક્ષણે તેઓ ગોચરી ન મળે તો તપોવૃદ્ધિ એ જ ભાવ-પરિણામને જાળવી રાખતા હતા. કુરગડુ મુનિ-આહાર સંજ્ઞા તીવ્ર હોવાથી આસક્તિ વગર નિત્ય ભોજન કરતા હતા. દરેક કવલે (કોળિયે) પોતે પોતાના આત્માની નિંદા કરી તપસ્વીઓની પ્રશંસા કરતાં સંવત્સરીના દિવસે અનેક મુનિની સેવા કરી ગોચરી કરતાં ઉચ્ચભાવના કારણે કેવળજ્ઞાનને પામ્યા. સુભદ્રમુનિને બ્રાહ્મણીએ કડવા તુંબડાનો આહાર પ્રમાણથી વધારે માયાપૂર્વક વહોરાવ્યો. મુનિ ઉપાશ્રયે ગયા. ગુરુએ આહાર વાપરવા યોગ્ય નથી એમ જણાવી શુદ્ધ ભૂમિએ પરઠવી આવવા આજ્ઞા કરી. મુનિ વનમાં ગયા એક જ બિંદુ જમીન ઉપર પડ્યું. તેમાં અનેકાનેક જીવોની વિરાધના થતી જોઈ મુનિનું હૃદય કંપી ઊઠ્યું. સંથારે બેસી ત્યાં જ ચાર શરણા સ્વીકારી જીવદયાના પરિણામે આહાર વાપરી ગયા. પરિણામે સમાધિપૂર્વક કાળ કરી સદ્ગતિ પામ્યા. પ્રશ્ન ૮ : મુનિઓ કેશનું લંચન, વસ્ત્રનું ધોવણ પોતાની હાથે જ કેમ કરે છે? ઘણા ભક્તો છે. તેઓને ભક્તિનો લાભ આપવો જોઈએ. ઉત્તર ઃ મુનિપણું સ્વાવલંબી જીવનના સિદ્ધાંતથી યુક્ત છે. બને ત્યાં સુધી બીજાની સેવા કરવાના એ આગ્રહી હોય છે. પણ ભારરૂપ ન થવા ધ્યાન રાખે. પોતાની જાતે પોતે પોતાનું કાર્ય કરે તો એ કામ વિવેકપૂર્વક અલ્પવિરાધનાવાળું થાય. વસ્ત્ર શુદ્ધ કરવા મર્યાદિત જળનો ઉપયોગ કરે. તેજ રીતે મલીન થયેલું પાણી પણ નિર્દોષ જીવ વગરની જગ્યા શોધી પરઠવે. આની પાછળ વિનય-વિવેક અને પાપબંધ અલ્પ થાય તેવી ચિંતા કરે. લંચન એટલે લોચ. માથાના વાળને હાથેથી કાઢીને ૨૨ પરિષહને જીતવા એ પ્રયત્ન કરતા હોય છે. બળવાન હોય અથવા નબળા હોય તો પણ તેઓની સાથે દુર્વ્યવહાર ન કરવો, ખમી લેવું, સહન કરી લેવું એ એમનો મુદ્રાલેખ હોય છે. આ જીવે પરવશ થઈ અનિચ્છાએ ઘણા દુઃખો સહ્યા તેમાં ફાયદો શું મળ્યો? જાણી બુઝી હસતા મુખે દુ:ખો સહવામાં જ કર્મક્ષયની વાત છૂપાઈ છે. ૫૮૯ લોચ અને પાદવિહાર કરવાથી એક્યુપ્રેશન આપોઆપ થાય છે. તેથી શરીર પણ નિરોગી બને છે. તેથી જ કહ્યું છે કે—મૌન રહે તે મુનિ'. ‘સહન કરે તે સાધુ'. ‘શ્રમ કરે તે શ્રમણ’. (૧) મુનિ ભગવંતો કોઈ પણ વ્યક્તિ (પ્રજાજન– શ્રાવક-શ્રાવિકા) ગમે તેવા સારાં કે નરસાં વચનો સંભળાવે તો પણ ઉત્તર આપતા નથી. વચનોનો પ્રત્યુત્તર આપવો પડે તો વિચારી યોગ્ય વચનોમાં ઉત્તરો આપે છે. તે ન્યાયે મૌન રહે તે મુનિ'. (૨) ત્રણ ઋતુ (શિયાળો-ઉનાળો-ચોમાસું) એક પણ ૠતુ સાધુ ભગવંત સિવાયના જીવો સમતાભાવે સહન કરી શકતા નથી. શિયાળામાં ઠંડી વધારે પડે. ઉનાળામાં ગરમી વધારે પડે. ચોમાસામાં વરસાદ વધારે પડે. મચ્છરોનો ઉપદ્રવ વધારે થાય—સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયામાં મચ્છરોના ભયથી પ્રતિક્રમણમાં ઉપયોગ રહી શકતો નથી-ઉપદ્રવ સહન કરી શકાતો નથી જ્યારે સંસાર છોડી સાધુ થયા પછી સાધુ ભગવંતો ત્રણે ઋતુમાં પડતાં ૠતુઓનાં દુ:ખોને અને મનુષ્યો દ્વારા કે કોઈ પણ જીવ દ્વારા અપાતાં દુઃખોને સમતાભાવે સહન કરતા હોય છે તે ન્યાયે ‘સહન કરે તે સાધુ'. (૩) જીવ માત્રનું અંતિમ લક્ષ્ય મોક્ષ મેળવવાનું છે, એ વાત મુનિ-સાધુ-શ્રમણ ભગવંતોએ સમ્યજ્ઞાન દ્વારા જાણી છે. મોક્ષ આત્માએ બાંધેલાં કર્મોનો વિનાશ કર્યા સિવાય થવાનો નથી. તો બાંધેલા કર્મનાક્ષય માટે સાધુ જીવનમાં ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીરસ્વામીએ બતાવેલ ક્રિયાઓ વિવેકપૂર્વક કરવી જરૂરી છે, માટે સમયનો પણ પ્રમાદ કર્યા વિના અભ્યાસ-આદિ શ્રમ (મહેનત) કરતા હોવાના કારણે તેઓનો મુનિ–સાધુ અને શ્રમણ આવા ત્રણ નામો પ્રસિદ્ધ છે. પ્રશ્ન ૯ મુનિઓ આખો દિવસ શું પ્રવૃત્તિ કરે ? આગમો વાંચવાની તેઓને જ આજ્ઞા કેમ? ઉત્તર મુનિઓ આખા દિવસમાં દેવ-ગુરુ-ધર્મની www.jainelibrarv.org Page #602 -------------------------------------------------------------------------- ________________ ЦС0 વિવિધ ક્રિયા દ્વારા આરાધના કરતા હોય છે. ક્રિયા–એ આત્માને પવિત્ર-નિર્મળ બનાવવાનું ઉત્તમોત્તમ સાધન છે. જો દ્રવ્યક્રિયાની સાથે ભાવિક્રયા કરવામાં આવે તો તે સોનામાં સુગંધ મળ્યા જેવું અનુમોદનીય કાર્ય થયું તેમ સમજવું. ‘જ્ઞાન-ક્રિયાણ્યાં મોક્ષઃ' એ શાસ્ત્ર વચન અનુસાર જ્ઞાન અને ક્રિયા અથવા સમજણપૂર્વકની કરવામાં આવેલ ક્રિયા મોક્ષ સુધી પહોંચાડે છે. મુનિઓને જ આગમો વાચવાની આજ્ઞા એટલા માટે છે કે તેઓ જીવનમાં સૂક્ષ્માથી સૂક્ષ્મ જ્ઞાનને પ્રાપ્ત કરવાની ભાવના કેળવે છે. આગમજ્ઞાન ટૂંકામાં ઘણું કહી જાય છે. એ જ્ઞાન ત્યારે જ પડ્યે સમજાય જ્યારે મુનિઓને તપ-જપ-ક્રિયાઆદિ પ્રવૃત્તિ વિવેકપૂર્વક કરે છે. જીવનમાં શ્રદ્ધા-સમકિત હોય, જૈનધર્મનું તતસ્વરૂપે જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા પાત્રતા દૃઢતા શ્રાવકોમાં હોતી નથી માટે તેઓને વાંચવાની અનુજ્ઞા ઉપકારી ગુરુઓ આપતા નથી. મુનિભગવંતો : ચરમ તીર્થપતિ શ્રી મહાવીરસ્વામીએ બતાવેલ પાંચ મહાવ્રતોને આજીવન પાળવા માટે સ્વીકારેલા હોય છે તે ઉપરાંત પાંચ પ્રકારના આચારો (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર, (૫) વિર્યાચારને અવિહડ પાળતા હોય છે તથા આઠ પ્રકારની માતા : પાંચ સમિતિ (૧) ઇર્યાસમિતિ, (૨) ભાષા સમિતિ, (૩) એષણા સમિતિ, (૪) આદાનભંડમત્ત નિએવણા સમિતિ, (૫) પારિષ્ઠા પનિકા સમિતિ તથા ત્રણ ગુપ્તિ (૧) મન ગુપ્તિ, (૨) વચનગુપ્તિ, (૩) કાયગુપ્તિ ૫+૩=૮ એમ અષ્ટ પ્રવચન માતા બતાવી છે. તેનું સુંદર રીતે પાલન કરતા હોય છે. ગણધર ભગવંતોએ પંચિંદિય સૂત્રમાં સાધુ ભગવંતો ૩૬ ગુણવાળા હોય છે, એમ કહ્યું છે. જેમાંથી શરૂઆતના ૧૮ દોષોને સાધુ ભગવંતો ત્યજી ૧૮ ગુણો મેળવે છે અને ૧૯થી ૩૬ એમ પછીના ગુણોને પોતાના જીવનમાં આદરી જીવન નિર્મળ બનાવે છે. આદર્શ બનાવે છે. શ્રાવક-શ્રાવિકા ઘડી-બેઘડી કે માસ-બે માસ કે ઉપધાન સુધીનું સાધુ જેવું જીવન જીવવા ‘કરેમિ ભંતે’ની પ્રતિજ્ઞા અમુક સમય માટે ઉચ્ચરાવે છે, જ્યારે મુનિ ભગવંતો દીક્ષા લે ત્યારથી યાવજ્જીવનું સામાયિક ઉચ્ચરે છે. જગતમાં તત્ત્વો ત્રણ પ્રકારનાં બતાવ્યાં છે. (દેવ-ગુરુધર્મ) ત્રણ તત્ત્વમાં ગુરુ તત્ત્વ મધ્યમાં આપેલ છે કેમકે અરિહંત વિશ્વ અજાયબી : ભગવંતોની કે અહિંસા ધર્મની સાચી સમજ આપણને ગુરુએ જ આપી છે માટે વર્તમાનકાળે અરિહંત ભગવંતોના ઉપકાર કરતાં ગુરુનો ઉપકાર આપણને સર્વથી શ્રેષ્ઠ છે. એક સ્થળે ગુરુનો મહિમા ગાતાં કહ્યું છે..... “ગુરુ ગોવિંદ દોનો ખડે, કીનકો લાગુ પાય। બલિહારી ગુરુદેવકી, ગોવિંદ દિયો બતાય ।।” v00:0 શ્રમણ પરંપરાને લાખ લાખ વંદનાઓ Page #603 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૯૧ જળ શ્રમણ ભગવંત ઃ એક વિરલ વ્યક્તિત્વ –પ્રો. ડૉ. પ્રફ્લાદ પટેલ વિશ્વની અનેકવિધ અવનવી અજાયબીઓમાં જૈન સાધુ પણ એક એવી અજાયબ હસ્તી છે. તેમનું જીવન નિર્મલ, નિષ્કલંક અને પવિત્ર હોય છે. જીવમાત્રને સંપૂર્ણ અભયદાન અને અનુકંપા, સ્વાધ્યાય-તપ-જાપૂર્વક વિશ્વના તમામ જીવોને સખની પરમ શાંતિ થાય એવી એક મંગલ ભાવનાને લઈ સમાજજીવનના પાયાના મૂલ્યોની જીવનભર માવજત કરનારા જૈન સાધુની જીવનશૈલી ખરેખર વિસ્મયજનક હોય છે. જૈન શ્રમણના વિરલ વ્યક્તિત્વની આ લેખ દ્વારા આપણને ઝાંખી કરાવે છે ઉત્તર ગુજરાતના વીસનગરના વિદ્વાન ડૉ. પ્રફ્લાદભાઈ ગણેશદાસ પટેલ, જેમનો જન્મ મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાના ખદલપુર ગામમાં ૧૯૩૮માં થયો. નાનપણથી જ અભ્યાસમાં આગળ વધવાની પ્રબળ તમન્ના હતી. તેથી બી.એ. કરીને એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો. જૈન સાધુઓ પરત્વે તેમનું ભારે મોટું આકર્ષણ હતું. જૈન ગ્રંથોનું વિશાળ વાંચન કર્યું. ઉપાધ્યાય યશોવિજયજીના રૂપક ગ્રંથો વિરાગ્યરતિ' અને વૈરાગ્યકલ્પલતા' પર Ph.D. કર્યું. વડનગર આર્ટ્સ કોમર્સ કોલેજમાં પ્રારંભથી અંત સુધી સંસ્કૃતના અધ્યાપક તરીકેની સુંદર કામગીરીથી વિદ્યાર્થીજગતમાં ભારે લોકચાહના મેળવી. જૈનસાહિત્ય, તત્ત્વજ્ઞાનમાં ઊંડો રસ હોઈને જૈન સાધુ ભગવંતોના વિશેષ પરિચયમાં આવવા લાગ્યા અને તેથી આધ્યાત્મિકતા અને યોગ પ્રત્યે વિશેષ અભિરુચિ કેળવાયાં. શ્રી પ્રહલાદભાઈએ જૈનતત્ત્વજ્ઞાન–સાહિત્ય આદિ પર ઘણાં સંશોધનાત્મક લખાણો લખ્યાં છે અને આજ સુધીમાં તેમના દ્વારા ઘણા જૈન ગ્રંથોમાં સંપાદકીય કાર્ય પૂરી નિષ્ઠા અને લગનીથી થયું છે. વિશ્વ વિખ્યાત જૈન ગ્રંથોના ગુજરાતીમાં અનુવાદો પણ કર્યા છે. શ્રી પટેલ મોજીલા સ્વભાવના પણ ઘણા જ લાગણીશીલ છે. સેવા-સ્વાર્પણની ઉચ્ચત્તમ ભાવનાને જીવનમાં આત્મસાત કરી છે. જૈન સંઘો અને સંસ્થાઓએ તેમની સેવાનો ઉપયોગ કરવા જેવો છે. અમારી સાથેનો વર્ષો જૂનો સંબંધ અકબંધ રીતે જાળવી રાખ્યો છે. ધન્યવાદ. –સંપાદક લેખકનું સંપર્કસ્થાન : ડૉ. પ્રહલાદ પટેલ, ૧૬-આલોકનગર-થલોરા રોડ, વીસનગર-૩૮૪૩૧૫ મો. : ૯૭૧૪૭૧૭૧૩૮ Jain Education Intemational Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ વિશ્વ અજાયબી : यः समः सर्वभूतेषु त्रसेषु स्थावरेषु च । साधुसाध्वी श्रावक श्राविकारूप-चतुर्वर्णः । तपश्चरति श्रद्धात्मा श्रमणोऽसौ परिकीर्तितः ।। આ રીતે જૈન-ચતુર્વિધ સંઘમાં પ્રથમ છે શ્રમણ-સાધુ. તશર્વાનિવ સંસ્કૃત પ્રાકૃત ગ્રંથ નિરૂપિત શ્રમણ જીવન-વ્યક્તિત્વ-વ્યુત્પત્તિજે સ્થાવર-જંગમ સર્વ જીવો પ્રત્યે સમાનભાવ રાખે, વિવેચનો આદિ ઉપર વિચાર કરીએ તો શ્રાવકનું વ્યકિતત્વ, શ્રદ્ધાપૂર્વક તપનું આચરણ કરે તે “શ્રમણ' કહેવાય. આરાધક તરીકેનું એનું પવિત્ર જીવન, ધર્મ પ્રત્યેનો એનો અનુરાગ, મનુષ્ય-ભવના મૂલ્યની એની સમજ- આ બધું संतुष्टाः करुणा मैत्राः शान्ता दान्ता स्तितिक्षवः । જોતાં શ્રમણ ભગવંતને અનાયાસે વંદના થઈ જાય ! વિશ્વના आत्मारामाः समदृशः प्रायशः श्रमणा जनाः || भागवत કોઈ પણ ધર્મમાં આવી સૂક્ષ્મ સર્વગ્રાહી તત્ત્વદર્શી અને શબ્દના જે સંતોષી હોય, કરૂણામય અને જીવો પ્રત્યે મૈત્રીયુક્ત સામર્થ્યની પેલે પારની ભાવનાને સ્પર્શી જતી સાધુત્વહોય, શાંત દાન્ત અને તિતિક્ષાવાળો અને આત્મામાં રમણ શ્રમણત્વની કલ્પના અને વ્યાખ્યા ક્યાંય પણ નહી મળે. તો કરનારો હોય તે શ્રમણ કહેવાય. પછી શ્રમણજીવન તો ક્યાંથી મળે ? સાદનોતિ ૨૧ , પરાર્થ ઉપરના શ્લોકોમાં પ્રથમ શ્લોક જૈનશાસ્ત્ર કથિત છે, ૨ યઃ સ સાધુ: | જ્યારે બીજો વૈદિકશાસ્ત્ર કથિત છે. ભારતીય ધર્મોમાં સાધુ- જૈન સાધુનું જીવન અત્યંત કઠોર અને વિશિષ્ટ સંન્યાસી-શ્રમણનું એક વિરલ વ્યક્તિત્વ છે–ખાસ કરીને આચારસંહિતાનું અનુસરણ કરનારું હોય છે–એટલી હદ સુધી જૈનધર્મમાં શ્રમણ પૃથ્વી પાટલે જોવા મળતું વિરલતમ વ્યક્તિત્વ કે અહિંસાને ધર્મનો પ્રાણ સમજનાર શ્રમણ પોતાના આચારછે. એને સમજવા કોશિશ કરીએ. ચારિત્રાદિના પાલનમાં પ્રાણાન્ત બાંધછોડ કરતો નથી. એટલે ભગવાન મહાવીરે ધર્મતીર્થની સ્થાપના કરી તરત હદ સુધી કે મચ્છર-માકડ આદિ જંતુઓ કરડે તો પણ તેને RiIR HEવ ચેન તીર્થમિતિ | (વિદ્યાનંદી)-જૈન સંઘમાં દૂર કરતો નથી (આચારાંગસૂત્ર) તેથી જ ‘નિશીથચૂર્ણિ'માં કહ્યું ધર્માચરણ કરનારાઓના ચાર વિભાગ છે. શ્રમણ, શ્રમણા, છે કે વર્ષ પ્રવેદું વંતિત હુતાશને.....વરં દિ મૃત્યુઃ......ન શ્રાવક, શ્રાવિકા એટલે કે સાધુસાધ્વી અને ગૃહસ્થ નરનારીઓ. પાઈપ શીનરRવનિતરચ નીવિત એટલે કે સાધુત્વમાંથી ચલિત તેથી “અભિધાન રાજેન્દ્રકોશ'માં સ્પષ્ટ કર્યું છે કે જૈનદર્શન– થવું એના કરતાં અગ્નિમાં પ્રવેશ કરવો–મૃત્યુ પસંદ કરવું વધારે સારું મનાય. સાધુ-આચારનું આવું અનોખું ગૌરવ અન્યત્ર ભાગ્યે જ નિરૂપાયું હશે. તેથી જ કહ્યું છે કે : साधवो जंगमतीर्थं स्वात्मज्ञानं च साधवः । साधवो देवता मूर्ताः साधुभ्यः साधु नाऽपरम् ॥ જૈન સાધુ ભગવંત તો હાલતું ચાલતું તીર્થ છે; તેઓ સ્વ–આત્મજ્ઞાનમાં જ રમણ કરનારા હોય છે. સાક્ષાત્ મૂર્તિમંત દેવતા છે. સર્વવિરતિધર જૈન સાધુ ભગવંતોને સંસારની કશી જ તમા હોતી નથી. પૃથ્વી પર વાસ કરતા હોવા છતાં ધ્યેય અને નજર તો મોક્ષ પ્રતિ જ હોય છે. તેથી કહેવાયું છે કે સાધુ ભગવંત કરતાં કશું ઉત્તમ નથી. વિશ્વના તમામ ધર્મોના અતીતના ઊંડાણથી વર્તમાન સુધીના અનેક આશ્ચર્યોમાં “શ્રમણ જીવન” એક જીવંત આશ્ચર્ય જ્ઞાનસાધના દ્વારા શાસ્ત્રોનું ઉચ્ચ જ્ઞાન પામીને છે! ભારતમાં પ્રાચીન કાળથી જ ધર્મક્ષેત્રે બે પરંપરાઓ ચાલી તેને વળગી નહીં રહેતાં આત્મકલ્યાણના રસ્તે વળી આવી છે. (૧) બ્રાહ્મણ પરંપરા, (૨) શ્રમણ પરંપરા. જાય છે તે આત્માનું કલ્યાણ સાધી જાય છે. મનુષ્યભવનું સાર્થક્ય છે મોક્ષ પ્રાપ્તિમાં; પરંતુ આ બંને Jain Education Intemational Page #605 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ પરંપરાઓમાં એક પાયાનો ભેદ છે કે, બ્રાહ્મણ પરંપરા બ્રહ્મઈશ્વરમાં માનનારી અને એની કૃપાથી મોક્ષ પામી શકાય તેમ માનનારી છે-આ પરંપરામાં ઈશ્વરના અવતારોની, તેની ભક્તિની, કૃપાદૃષ્ટિની અપેક્ષાની મહત્તા છે. આ બ્રાહ્મણ પરંપરામાં અવતારવાદ સ્વીકૃત છે એટલે કે ઈશ્વર અવતાર ધારણ કરે છે. શ્રમણ પરંપરામાં (જૈન અને બૌદ્ધ) આત્મોદ્ધાર માટે શ્રમનું આગવું મહત્ત્વ છે. ગીતાની જ વાત દ્ધ્રેવાભનાત્માનમ્ કોઈ પણ દેવ-દેવીની કૃપા-યાચના વગર પોતાના આત્માને લાગેલાં કર્મ–જાળાંને સ્વ-પુરુષાર્થથી દૂર કરી તીર્થંકરત્વ પામી શકાય છે, એટલે કે આત્મ ઉદ્ધાર-મોક્ષ માટે શ્રમણત્વનું કેટલું મૂલ્ય છે તે સમજી શકાય તેવી વાત છે. આત્મોદ્ધારની મોક્ષની પગદંડીએ વળનાર જૈન શ્રમણ ભગવંતો સાચા અર્થમાં વિશ્વની અનન્ય વિભૂતિઓ છે. સર્વ વિરતિ લેતાં–સંસારત્યાગ કરનાર શ્રમણનું જીવન જ બદલાઈ જાય છે. ‘અભિધાન રાજેન્દ્ર કોશ'માં વ્યાખ્યા છે કે શ્રમમાનયતિ પશ્વેન્દ્રિયાનિ મનશ્ચેતિ वा श्रमणः श्राम्यति संसारविषयेषु खिन्नोभवति तपस्यति वास શ્રમાઃ । પાંચ ઇન્દ્રિયો તથા મનને શાંત કરે, સંસારના વિષયોથી ઉદાસીન રહે, તપ કરે તે શ્રમણ કહેવાય. શ્રમણ ભગવંત મહાવીરની પરંપરાના ધાર્મિક ઇતિહાસમાં શ્રમણની સાધના તલ્લીનતા ધર્મના–સાધનાના ઇતિહાસનું એક આગવું-અતિ વિરલ પ્રકરણ છે. શ્રમણ ભગવંતોનું જીવન સંસારના કોઈ પણ ધર્મ-સંપ્રદાયના સાધુઓ કરતાં તદ્દન નિરાળું છે. અહિંસા, ત્યાગ અને તિતિક્ષાસહિષ્ણુતા એમના જીવનનું અભિન્ન અંગ બની જાય છે. શ્રમણ ગોચરી દ્વારા શરીર નિર્વાહ કરે છે. ‘ગોચરી’ શબ્દ પણ જૈન સંસ્કૃતિનો આગવો શબ્દ છે. ગો—ગાય ચરે તેમ ભિક્ષા એટલે ગોચરીથી નિર્વાહ કરવો-જીવન ટકાવવું. પશુઓમાં ગાય જ ઘાસને-છોડવાને મૂળમાંથી ઉખેડી નાખ્યા સિવાય–ઉપર ઉપરથી ઘાસને નુકશાન ન થાય તે રીતે ચરે છે. ક્યાંય કશાને ય હાનિ નહીં. આ જ રીતે શ્રમણ ભગવંતો ઘેરઘેરથી ‘ગોચરી’વહોરી લાવે છે. શ્રમણની નિર્વાહ પદ્ધતિ વિશ્વભરમાં નિરાળી છે. કોઈ શ્રાવક ઘરને કશીય તકલીફ નહીં. જ્ઞાન આરાધનામાં શ્રમણ ભગવંત અતિ જાગૃત હોય છે. પઢમં નાળ તો વયા-આ છે જ્ઞાનનું મહત્ત્વ. ભગવદ્ગીતા કથિત વાત “મૈં ફ્રિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિદ્દ વિદ્યતે” આ વિધાન શ્રમણના જીવનમાં પ્રત્યક્ષ જોઈ શકાય છે. Jain Education Intemational ૫૯૩ સંસારનો ત્યાગ ત્યાગ છે! ત્યાગનું અભિમાન પણ રાગ છે. રાત્રિભોજન કે જલપાન આદિનો ત્યાગ એટલે કે સૂર્યાસ્ત પૂર્વે આ બધું વાપરી લેવું એ એમની સહજ ક્રિયા બની ગઈ હોય છે, પરંતુ જ્ઞાનની આરાધનામાં શાસ્ત્ર-સર્જનાદિમાં તલ્લીન થઈ જતાં શ્રમણ ભગવંતો પાણી વાપરવાનું ય ભૂલી જતા હોય છે. આવું એક હૃદયસ્પર્શી ચિત્ર-દૃષ્ટાંત પૂ. આ. પ્રદ્યુમ્નસૂરીશ્વરજીની પાઠશાળા' પત્રિકાના એક અંકના અંતિમ પૃષ્ઠ પર આંખો અને હૃદય ઠારતું ચિત્ર અંકિત છે—ઉપા. યશોવિજયજી શાસ્ર-સર્જનમાં તલ્લીન છે. શિષ્ય પાણી લઈને ઊભા છે....... સૂર્ય રતુંબડો થઈ ગયો છે. આથમી ગયો ! જળ વાપરવું રહી ગયું...........આ છે જ્ઞાન-આરાધના માટેની તલ્લીનતા !! તે ધર્મના ઇતિહાસનું એક વિરલ પૃષ્ઠ છે. મુખપાઠ અને સતત મનન ચિંતન તો શ્રમણનું ખાસ લક્ષણ છે. શ્રમણ તો સદૈવ પાદવિહારી. એમના વિહાર-યાત્રાસંઘો તો ધર્મનાં અનોખાં પ્રકરણો છે. स्पृष्टा यत्र मही तदङ्घ्री कमलैस्तमैतिस तीर्थताम् । तेभ्यस्तेऽपि सुराः कृताञ्जलिपुटा नित्यं नमस्कुर्वते ॥ તેમનાં ચરણકમલોનો સ્પર્શ પામતી ધરતી સાચા અર્થમાં તીર્થપણાને પ્રાપ્ત કરે છે. પ્રસિદ્ધ દેવો પણ અંજલિ રચીને તેમને નમસ્કાર કરે છે. આ વિહારની અદ્ભુતતાદર્શક શ્લોકાર્ધ છે! જૈનધર્મ તો અહિંસા પરમો ધર્મ: હોવાથી તેનું સંપૂર્ણ આચરણ કરવા રાજાઓ સમ્રાટપદ ત્યજી શ્રમણત્વ અંગીકાર કરે છે અને ગોચરીથી જીવન ટકાવે છે. જૈનધર્મમાં ગોચરીભિક્ષા વહોરવાનો–વહોરાવવાનો એક અનોખો આચારધર્મ તો સંસાર-દુર્લભ ધર્મપ્રકરણ છે–તે અંગેના ચોક્કસ નીતિનિયમો હોય છે. Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ વિશ્વ અજાયબી : હું સાધુને નમન કરું છું, જેથી પાપનો નાશ કરું છું, હું સાધુ પરમેષ્ઠીને સ્મરું છું, ફળસ્વરૂપે ઉત્તમ ગતિને પામું છું, સાધુ ભગવંતની પૂજા કરું છું અને અધિક સંસાર ભ્રમણ યજું છું, સાધુને હૃદયે ધરું છું અને ફળસ્વરૂપે શિવત્વ મોક્ષને પ્રાપ્ત જાસ હીત શીખથી...... આવા શ્રમણને વંદના માત્રથી લોકો પાપમુક્ત બને છે. તેથી એક શ્લોકમાં કહ્યું છે કે – "चित्रेऽपि लिखितो लिङ्गी वन्दनीयो विपश्चिताम् । निश्चेताः किं पुनश्चित्तं दधानो जिनशासनम् ।।" ચિત્રમાં અંકિત અચેતન સાધુ પણ વિદ્વાનો દ્વારા વંદનીય હોય છે તો પછી જિનશાસનને ધારણ કરનાર ચેતન સાધુની તો વાત જ શું કરવી ? સાચા સાધુઓ તો સંસ્કૃતિના વણઝારા છે. પ્રાચીનકાળમાં વણઝારાઓ પોતાની (પોઠ) વણઝારમાં સફેદ માટી ખડી ને લાલ માટી લઈને વેચવા વિભિન્ન પ્રદેશોમાં ફરતા હતા. એ રીતે સાધુઓ પણ સંસારીજનો માટે વ્યવહાર કુશળતાની જીવનની ઊર્ધ્વ વ્યવહાર ગતિશીલતાની શીખ ઉપદેશરૂપ લાલમાટી તો બીજી બાજુ સંસારથી ઉપર ઊઠી મોક્ષની પવિત્રતા–મહાનતાની સૂઝરૂપ ખડી-ધવલ માટી લઈ સર્વત્ર વિહરતા રહે છે. કદાચ પૃથ્વી ટીંબે જૈન શ્રમણ ભગવંતો સિવાય કોઈ આવા ઉગ્ર તપ તેમજ અત્યંત પરોપકારભર્યા વિહારો કોઈ કરતું જાણ્યું નથી.–આધ્યાત્મિક વિભૂતિ પૂ. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં સાચું જ કહ્યું છે કે પરસ્પરોપગ્રહો નીવાના તત્ત્વા0 5/21 સમગ્ર સંસારમાં પરસ્પર શાંતિ અને સહ અસ્તિત્વ સાથે જીવસૃષ્ટિને જીવવા માટેનો સર્વોત્તમ માર્ગ બનાવનારા શ્રમણ ભગવંતો દીવાદાંડી સ્વરૂપ છે. જૈન શ્રમણ ભગવંતોને લાખ લાખ વંદના. વિશ્વભરના ધર્મોમાં ઈશ્વરી તત્ત્વ-પરમ તત્ત્વની પૂજા અર્ચના કીર્તિગાન જોવા મળે છે; પણ તે, તે તત્ત્વની અજ્ઞેયતાગૂઢતા કે ભયયુક્ત પ્રીતિને લીધે. પરંતુ એક દિગંબર શ્લોકસંગ્રહના મંગલાચરણમાં પૃથ્વીટીબે વિહરતા-માનવના પરમ શિખર સમા જૈન સાધુત્વના કરેલાં ગુણગાન-એના તરફનો અહોભાવ જાણી જૈન સાધુત્વને અનાયાસ મસ્તક નમી જાય છે. साधुं नमामि दुरितं ननु संहरामि, साधुं स्मरामि सुगति परिवर्धयामि। साधुं महामि भवतामधिकांजहामि, साधुं धरामि हृदये शिवतां प्रयामि ।। સાંજના સમયે ઉપાધ્યાયજી ગ્રન્થસર્જનમાં લીન છે ત્યારે પાણી વાપરવા શિષ્ય વિનંતિ કરી રહેલા છે...પણ તેટલામાં સૂર્યાસ્ત થઈ જાય છે આચાર્ય શ્રી સિંહસૂરિ મહારાજ. સંઘમાં અજાણ્યું નામ. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજની પરંપરાના શ્રદ્ધેય આચાર્ય મહારાજ. સત્યવિજયજી પંન્યાસ આ આચાર્ય મહારાજને જ કહેવા લાગ્યા કે “સાહેબ ! હવે ક્રિયોદ્ધાર કરવો જરૂરી છે.” ત્યારે નિખાલસપણે આચાર્ય મહારાજે કહ્યું કે “અમે ઘરડા થયા છીએ. તમે દીક્ષા લઈને કરો.” આ વાક્યના જોરે સત્યવિજયજીએ દીક્ષા લીધી અને ક્રિયોદ્ધાર કર્યો. આ ઘટના બની તે પહેલાં વિ.સં. ૧૭૦૩માં શ્રી યશોવિજયજીનું હીર પારખીને કહ્યું હતું કે “તમારે સંવિજ્ઞપાક્ષિકના પક્ષમાં રહેવાનું અને સત્યવિજયજી જે સાહસ કરે તેને પ્રોત્સાહિત કરવાના.” આ શિખામણ તેમને ઘણી કામમાં લાગી. તેથી તેમને ૩૫૦ ગાથાના સ્તવનની પ્રશસ્તિઢાળમાં આચાર્ય સિંહસૂરિ મહારાજને આ સંદર્ભમાં યાદ કર્યા અને તેઓશ્રીના જીવનને કવનમાં ગૂંથતા ‘વિજયોત્તર નહીંવાઘ'ની રચના કરી. આખી કડી આ પ્રમાણે છે : “તાસ પાટે વિજયસેનસૂરિસર પાટે ગુરુ વિજયસિંહ ઘોરી જાસ હિત શીખથી માર્ગ એ અનુસર્યો જેહથી સવિટળીકુમતિ ચોરી.” Jain Education Intemational Page #607 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૯૫ ભારતભૂષણ મહાપુરુષો પૂર્વકાળથી જૈનાચાર્યોનો રાજ્યસત્તા ઉપર ખૂબ પ્રભાવ રહ્યો છે. સિદ્ધસેન દિવાકરસૂરિ, આચાર્યશ્રી બપ્પભટ્ટ સૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે અનેકાનેક પૂજ્ય સૂરિવર્યોએ રાજ્યશાસન ઉપર પોતાની પ્રભાવછાયા પ્રસારીને જૈનશાસનની જ્યોતિને વધુ ને વધુ દીપ્તિમંત બનાવી હતી. આજે રાજાશાહી શાસનપ્રથા અસ્તિત્વમાં નથી. રાજાશાહીનું સ્થાન લોકશાહીએ લીધું છે. લોકશાહી શાસનવ્યવસ્થામાં સત્તા એક જગ્યાએ કેન્દ્રિત નથી હોતી તેમ કાયમી કે વંશપરંપરાગત પણ નથી હોતી. તે સંયોગોમાં રાજકારણ ઉપર વર્ચસ્વ કે પ્રભાવ એ ઘણી મુશ્કેલ બાબત બની છે. ક્યારેક રાજકારણીઓ સાથેના સંબંધો બહુ હિતાવહ પણ રહેતા નથી. તે છતાં, આવા વિકટ સંયોગોમાં પણ અનેક પૂ. આચાર્ય ભગવંતો રાષ્ટ્રીય માન અને ગૌરવને ધારણ કરી રહ્યા છે અને પ્રભુશાસનના અહિંસા આદિ દિવ્ય સંદેશને દિગંતમાં પ્રસરાવી રહ્યા છે. પૂ. મુનિશ્રી મોહનલાલજી મ.સા. લેમુનિશ્રી નૃગેન્દ્રવિજયજી મ. પૂ.શ્રીનો જન્મ-વિ.સં. ૧૮૮૭ ચાંદપુર (મથુરા) વિ.સં. ૨૦૪૬-૪૭નું વર્ષ મુંબઈમાં જૈન મુનિ ભગવંતોનું વિહારવિચરણનું શતાબ્દી વર્ષ છે. જૈન મુનિ તરીકે સૌપ્રથમ મુંબઈમાં પ્રવેશ કરનાર સ્વ. પૂજ્યશ્રી મોહનલાલજી મહારાજ હતા. આ ઘટનાને ઐતિહાસિક દરજ્જો મળી ચૂક્યો છે. વિ.સં. ૨૦૬૭ના ચૈત્ર વદ-૧૨નો દિવસ પૂ.શ્રીની ૧૦મી સ્વર્ગારોહણ-શતાબ્દી વર્ષ તરીકે ઉજવાયો. વિ.સં. ૧૯૪૭માં મુંબઈ મહાનગરીમાં પૂ.શ્રીનું પદાર્પણ થતાં જૈન સંઘ આનંદવિભોર બની ગયો અને ભાયખલામાં પ્રવેશ પછી માધવબાગના એક ભાગરૂપે વાડીનું લાલબાગમાં રૂપાંતર થયું. લાલબાગનું નામકરણ પણ પૂ.શ્રીના નામથી થયું. શ્રી મોહનલાલજીમાંથી લાલ + બાગ = લાલબાગનો જન્મ થયો. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન મુંબઈના ટાપુ ઉપર અંગ્રેજોની વસતી પણ ઘણી મોટી હતી. એટલે મુંબઈ પ્લેચ્છોની નગરી તરીકે જાણીતું હતું, ત્યારે બીજી બાજુ જૈનોની સંખ્યા વ્યાપારાર્થે આવતી હતી. જિનમંદિરો હતાં પણ જૈન સાધુઓ ન હતા. જો કે વસઈની ખાડી ઉપર રેલવે બ્રીજ હતો પણ પગપાળા વિહાર કરીને પહોંચવું મુશ્કેલ હતું. ગત શતકમાં શ્વેતાંબર જૈનપરંપરામાં મંદ પડેલી ધર્મભાવનાને ઢંઢોળીને પ્રાણ પૂરનાર પૂજ્યશ્રી હતાં. તેવી જ રીતે બીજા મહાત્માઓ પણ હતા. તેમાં વિશેષ ઉલ્લેખનીય બુટેરાયજી મહારાજ, આત્મારામજી (વિજ્યાનંદસૂરિ) મહારાજ, બુદ્ધિસાગરસૂરિ મ., વિજય શાંતિસૂરિ મ. વગેરે જેવા મહાપુરુષોનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. આપણે આશ્ચર્યચકિત થઈએ તેવી વાત તો એ છે શ્રી બુટેરાયજી મ. ક્ષત્રિય હતા. આત્મારામજી જન્મે બ્રહ્મક્ષત્રિય હતા. બુદ્ધિસાગરસૂરિજી પાટીદાર હતા અને યોગી શાંતિસૂરિજી જન્મ રબારી-આહિર હતા અને આપણા શ્રી મોહનલાલજી મ. જન્મે બ્રાહ્મણ હતા. આ મહાપુરુષોનું જૈન ધર્મ માટેનું યોગદાન અપૂર્વ હતું. આપણા ચરિત્રનાયક શ્રી મોહનલાલજી મ.ના જીવનમાં નોંધપાત્ર ઘટનાઓ આ મુજબ છે : (૧) જન્મે બ્રાહ્મણ હતા. વિદ્યાભ્યાસ પછી યતિદીક્ષા લીધી હતી. (૨) ત્યાગ-સંયમમાં રુચિ જાગૃત થતાં પતિજીવનની જાહોજલાલી છોડીને સંવેગી દીક્ષા લીધી. (૩) ગચ્છ-સંપ્રદાયની દષ્ટિએ ખરતરગચ્છની સમાચારી પછી તપગચ્છની સમાચારી સ્વીકારી હતી. તેમનું આ સમન્વયકારી પગલું હતું. તેઓ બંને પક્ષે ઉદાર હતા. Jain Education Intemational Page #608 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ વિશ્વ અજાયબી : (૪) પોતે મુનિ તરીકે રહીને શિષ્ય પરિવારને ગણિ તથા પંન્યાસ જંબૂઢીપ યોજનાના નિર્માતા પદવી આપીને તેમનું મૂલ્યાંકન કર્યું હતું. પૂ. પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ. (૫) સૌ પ્રથમ મુંબઈમાં પ્રવેશ કરીને તેમણે જૈન સાધુઓનો વિજ્ઞાન જ્યારે વિશ્વના સીમાડા ઓળંગી વિજ્ઞાનના મતે વિહારમાર્ગ ખુલ્લો કર્યો હતો. એ શ્રેય તેમને જ જાય છે. ચંદ્રલોક પર પહોંચ્યું ત્યારે સમગ્ર જગતમાં ખળભળાટ મચી (૬) જૈનો ઉપરાંત હિન્દુ, પારસી, મુસલમાન, ખ્રિસ્તી વગેરે ગયો. લોકો કહેવા લાગ્યા કે, શું આગમો! શું વેદો અને શું જનતાને પ્રતિબોધ પમાડીને જૈનધર્મ તરફ સન્મુખ કરી પુરાણો ! બધું જ ગપ છે. પુણ્ય અને પાપને બહાને, દેવ અને હતી. નર્મને નામે, ધર્મગુરુઓ ધૂકે છે. વિજ્ઞાનીઓએ વિશ્વ પર (૭) એક વચનસિદ્ધ મુનિ હતા. તેમનો પરચો જેમને મળ્યો ઉપકાર કર્યો, એણે જનતાને ધર્માચાર્યોની જુદી ઝંઝાળમાંથી તે કૃતાર્થ થઈ ગયા. શ્રી દેવકરણમૂલજીને પૂ.શ્રીની કૃપા બચાવી. ભલું થજો એ વિજ્ઞાનીઓનું!'-આવું આવું સાંભળી ફળી હતી. તેઓ વંથલી ગામના વતની હતા. એક મહાત્માનું દિલ દ્રવી ઊહ્યું, હૃદય પોકારી ઊઠ્યું : “અરે, (૮) હમણા પૂ.શ્રી મોહનલાલજી મ.નો એક રંગીન સ્વતંત્ર જે સકળ જીવન લોકકલ્યાણ અર્થે ખર્ચે તે મહાત્માઓ પર ફોટો જોવા મળે છે. ભારતમાં ફોટોગ્રાફી એટલી સુલભ આવું આળ! જગદુદ્ધારક ધર્મ પર આવું કલંક! પેટ માટે ન હતી ત્યારે પૂ.શ્રીના ભક્ત એવા એક વહોરા જ્ઞાતિના પસીનો પાડતા એ વિજ્ઞાનીઓ સાચા નથી, એ વાત મારે ભાઈએ લીધો હતો અને તેની પ્રિન્ટ ઈંગ્લેન્ડમાં કઢાવી જગતને જણાવવી પડશે” અને એ મહાત્માએ પરદેશના તેની દશ હજાર કોપી લાલબાગ-ઉપાશ્રયે વેચાણમાં લેખકો-ચિંતકોના વિચારોનું મંથન કર્યું અને કલમ ઉપાડી. મૂકતાં શેઠશ્રી દેવકરણમૂળજીએ બધી જ કોપી ખરીદીને વિજ્ઞાન સામે મોરચો માંડ્યો. એક-બે નહીં, પાંચ-સાત નહીં, સંઘના લોકોને દર્શનાર્થે ભેટ આપી હતી. જુદી જુદી ભાષામાં જુદી જુદી દલીલોથી પચીસ-પચીસ (૯) વિ.સં. ૧૯૬૦માં વાલકેશ્વર સ્થિત બાબુ અમીચંદ પુસ્તકો બહાર પાડ્યાં. “ઓ વિજ્ઞાનીઓ! તમે સાચા નથી. પનાલાલ આદીશ્વરજી જૈન દેરાસરની મૂળનાયકની તમારી માન્યતામાં કંઈક મણા છે. ધર્માચાર્યોને જૂઠા બોલવાની પ્રતિષ્ઠા પૂ.શ્રીના વરદહસ્તે થઈ. તેનો શતાબ્દી કોઈ જરૂર નથી. વિશ્વના ધર્મો અને તત્ત્વજ્ઞાનમાં ભારતીય મહામહોત્સવ ૧૦૮ દિવસીય મંગલમય કાર્યક્રમ આજથી ધર્મો અને તત્ત્વજ્ઞાન શ્રેષ્ઠ કોટિના છે. એ પ્રતિપાદિત સત્ય બે વર્ષ પૂર્વે એટલે કે વિ.સં. ૨૦૬૦, તા. ૨૦-૧૧- સાથે ભારતનાં શાસ્ત્રો, ભૂગોળ અને ખગોળ વિજ્ઞાનમાં પણ ૨૦૦૩ થી ૩૦-૧૧-૦૩ દરમિયાન શતાધિક પૂ. સાધુ- ઉચ્ચ કોટિની માહિતી ધરાવે છે અને તેથી ભારત અવકાશક્ષેત્રે સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં ઊજવાયો હતો. તેમ જ ભૌગોલિક ક્ષેત્રે વિજ્ઞાનમાં પણ મોખરે છે”—એવી ગવાક્ષમાં ગુરુમૂર્તિ પણ બિરાજમાન છે અને શિલાલેખ એવી દલીલો દ્વારા ભારતીય તત્ત્વજ્ઞાનની સિદ્ધિ અને સાર્થકતા પણ ઉત્કીર્ણ છે. (યક્ષ-યક્ષિણીની મૂર્તિ નીચે.) સાબિત કરી, વિશ્વભરના વિજ્ઞાનીઓને આશ્ચર્યમાં મૂકી દીધા. (૧૦) વિ.સં. ૧૯૬૩, ચૈત્ર વદ-૧૨ના વિજયમુહૂર્તે સુરત પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી ગણિવર જૈનશાસનના ગૌરવ મુકામે પૂ.શ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે ચમત્કાર રૂપ હતા. સર્જાયો હતો. ગુજરાતના મહેસાણા જિલ્લામાં ખાબોચિયા જેવડું “વિના દાહ થાય, અગ્નિ સંસ્કારી, ઉનાવા (મીરાદાતાર) ગામ તે પૂજ્યશ્રીનું જન્મસ્થાન. પિતા ગુરુદેવ મોહનલાલજી મહિમા ભારી” મૂલચંદભાઈ (ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ), માતા પૂ.શ્રીની આ સંક્ષિપ્ત યશોગાથા જૈનઇતિહાસનું એક મણિબહેન (સાધ્વીશ્રી સગુણાશ્રીજી મહારાજ)ના એ લાડીલા સુવર્ણપૃષ્ઠ છે. સંતાન. જન્મનામ અમૃતકુમાર. ભાઈ મોતીલાલ (મુનિશ્રી મહોદય-સાગરજી મહારાજ) અને બહેન સવિતા (સાધ્વીશ્રી સૌજન્ય : પૂ. પ્રવર્તક મુનિશ્રી નૃગેન્દ્રવિજયજી મ.ની પ્રેરણાથી સુલતાશ્રીજી મહારાજ) સાથે લાડકોડથી ઉછરતા હતા. સં. શ્રી મોહનલાલ મહારાજ સાહેબ જ્ઞાનભંડાર ટ્રસ્ટ, સૂરત, ટ્રસ્ટી ૧૯૮૧ના જેઠ વદ ૧૧ના પુનિત પ્રભાતે જન્મેલા આ પનોતા શ્રી પ્રફુલ્લભાઈ અમીચંદ ઝવેરી (મુંબઈ) તરફથી Jain Education Intemational Page #609 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૫૯૭. પુત્રના આગમન પછી માતાપિતાની ધર્મભાવના ઉત્તરોત્તર વધતી ચાલી. સદ્ગુરુનાં ચરણોમાં જીવન વિતાવવાની તાલાવેલી જાગી. માતાપિતાના આ સંસ્કારો નાનકડા અમૃતલાલને વારસામાં મળ્યા. તેમની ધર્મભાવના વિકસી અને આગળ જતાં, દીક્ષાની ભાવના દેઢ થઈ. તેમણે માતાપિતા પાસે પ્રવજ્યાના પુનિત પંથે પ્રયાણ કરવાની અનુજ્ઞા માંગી. તે જમાનામાં બાળદીક્ષાનો પ્રબળ વિરોધ હતો. અમૃતલાલના માર્ગમાં અણકથ્થા અંતરાયો ઊભા થયા પરંતુ અંતે અંતરની ઇચ્છાનો વિજય થયો. પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી રાહબર બન્યા. સાડા છ વર્ષની ઉંમરે સં. ૧૯૮૮ના માગશર વદ ૧૧ને પુણ્ય દિને શ્રી શંખેશ્વર મહાતીર્થની છાયામાં બાલદીક્ષાનો મહોત્સવ ઊજવાયો. સિદ્ધચક્રારાધક તીર્થોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજના શિષ્ય મુનિશ્રી અભયસાગરજી બન્યા. માતા અને બહેન તથા ભાઈ પણ દીક્ષિત બન્યાં હતાં. આમ, પિતાપુત્ર ગુરુ-શિષ્ય બન્યા. મુનિશ્રી ધર્મસાગરજીએ બાલમુનિમાં સંસ્કારો સાથે જ્ઞાનવૃદ્ધિ થાય તેવા પ્રયત્નો આદર્યા. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, આદિના અધ્યયન સાથે જૈનધર્મનું અગાધ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. પરિણામે, તેઓશ્રી જૈનધર્મના ગણનાપાત્ર શાસ્ત્રવેત્તા તરીકે સિદ્ધ-પ્રસિદ્ધ થયા. “જ્ઞાન ક્રિયાપ્યાં મોક્ષઃ' એ જૈનધર્મના સૂત્ર પ્રમાણે જ્ઞાન અને ક્રિયા એક જ રથનાં બે ચક્રો છે. મુનિશ્રીએ બંને ચકોને સુસાધ્ય બનાવી દીધાં. સં. ૨૦૨૨માં જેઠ વદ ૧૧ને દિવસે કપડવંજ મુકામે ગચ્છાધિપતિ પૂજ્યપાદ શ્રી માણિક્યસાગર-સૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા અને સં. ૨૦૨૯ના મહા સુદ ૩ને દિવસે સકલ સંઘની વિનંતીથી નરોડા તીર્થ-અમદાવાદમાં પૂ. ઉપાધ્યાયજી શ્રી ધર્મસાગરજી મહારાજની નિશ્રામાં પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. તે સમયે પૂજ્યશ્રીના નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. પૂ. ગુરુદેવને “અરુણોદયસાગર’નો ઉચ્ચાર ફાવતો ન હતો, તેથી “પંન્યાસ શ્રી અભયસાગરજી' નામકરણ થયું. ભૂગોળ-ખગોળના પ્રશ્નોને પૂજ્યશ્રીએ વીતરાગી વાણીની સચોટતાથી અને નિર્ણાયકતાથી વ્યક્ત કર્યા. “ભૂભ્રમણ શોધ સંસ્થાન' નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા સં. ૨૦૨૪થી મહેસાણામાં કાર્યરત છે. પૂજ્યશ્રીએ આ અંગે દેશવિદેશના વિજ્ઞાનીઓ સાથે પત્રવ્યવહાર કર્યો. પરિણામે, તેઓશ્રીને વિશ્વની અનેક સંસ્થાઓએ સભ્યપદ એનાયત કર્યા. આવી સંસ્થાઓમાં– અમેરિકાની નેશનલ જ્યોગ્રાફિકલ સોસાયટી, મુંબઈની એશિયાટિક સોસાયટી, દિલ્હીની ઓલ ઇન્ડિયા સાયન્સ ટીચર્સ એસોસિયેશન અને હૈદ્રાબાદની ડેક્કન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓન્કવેટરી જેવી જાણીતી અનેક સંસ્થાઓએ પૂજયશ્રીને સભ્યપદ આપીને સન્માન્યા હતા. તેઓશ્રીએ ઘણાં વર્ષો જંબુદ્વીપ, જૈન ખગોળ અને આધુનિક શોધખોળો વચ્ચે શું તફાવત છે તે દર્શાવવામાં ગાળ્યાં હતાં. અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી વગેરે ભાષાઓમાં પુસ્તકો પ્રગટ કરીને પોતાની માન્યતાઓનો બહોળો પ્રચાર કરાવ્યો. યુનિવર્સિટીઓ, કોલેજો, હાઇસ્કૂલો આદિમાં પ્રવચનો આપી, વિજ્ઞાને આપેલા આઘાતોને ધર્મશ્રદ્ધાની ભૂમિકા પર સુનિશ્ચિત કર્યા. આવી અવિરત ચાલતી વિશ્વવ્યાપી વિશાળ પ્રવૃત્તિઓ વચ્ચે પણ તેમની તપસાધના અને ધર્મ-આરાધના અખંડ ચાલ્યા કરતી. ધર્મશાસ્ત્રોના અવિરામ અધ્યનનમાં તેઓશ્રી એક્કા હતા. શાસ્ત્રાધ્યયન માટે ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, ઉર્દુ, અંગ્રેજી, મરાઠી આદિ ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું. એવું જ ત્રીજું મહત્ત્વનું પાસું માલવોદ્ધારક તરીકેના બિરુદ પૂજ્યશ્રીના ગુરુવર ચન્દ્રસાગરસૂરિજીને મળ્યું તેથી આજે પણ માલવદેશને આરાધના કરવા પરમ ઉપકાર કરી રહ્યા છે. લીધેલા અથાગ પરિશ્રમનું છે. કુલ અઢારેક વર્ષના ઉગ્ર વિહારથી તેઓશ્રી માળવા-મેવાડનાં ગામેગામ ફરી વળ્યા હતા. પૂજ્ય ગુરુદેવશ્રી સાથે કઠિન વિહાર કરી પ્રેરણાની પરબો માંડી. ધર્મવિહોણાં થઈ ગયેલાં લોકોમાં જાગૃતિ આણી તેઓને દર્શન-પૂજા કરતાં, તપ-ક્રિયા કરતાં શીખવ્યું. ઇન્દોરમાં સ્થાપેલી પેઢીને આધારે દોઢસો-દોઢસો મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આજે માળવામાં પ્રસિદ્ધ સર્વ તીર્થો-શ્રી અમીઝરા, શ્રી ભોપાવર, શ્રી માંડવગઢ, શ્રી મક્ષીજી, શ્રી પરાસલી, શ્રી વઈ પાર્શ્વનાથ, શ્રી મંડોરા તીર્થ અને આજે જેની રોનક સમગ્ર ભારતને આકર્ષી રહી છે તે શ્રી નાગેશ્વર તીર્થને ચમકાવનાર આ પિતાપુત્ર-ગુરુશિષ્યની મહાન જુગલજોડી હતી. આમ, પૂજ્યશ્રી માલવોદ્ધારક તરીકે પણ અનન્યઅસાધારણ કામગીરી બજાવી ગયા. Jain Education Intemational Page #610 -------------------------------------------------------------------------- ________________ Чес એવું જ મહાન કાર્ય જંબુદ્રીપ-નિર્માણનું છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અગાધ પ્રેમ અને આધુનિક જગત પ્રત્યેના કરુણાભાવને લીધે પોતે પ્રાપ્ત કરેલી શક્તિસંપન્નતાનો સદુપયોગ કરીને આ કાર્ય સફળતાથી પાર પાડ્યું. પૂજ્યશ્રીની માન્યતાના પ્રભાવશાળી પ્રચારને પ્રતાપે જૈનસમાજમાં જંબૂઢીપ મંદિર રચવાની વિનંતીઓ થઈ અને વિશાળ જિનાલયનું નિર્માણ થયું. આ મંદિરના પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે ઘણો મોટો સાગર–સમુદાય એકત્રિત થયો હતો. લગભગ ૯૦ સાધુઓ અને ૪૫૦ સાધ્વીજીઓ તથા હજારો શ્રાવકશ્રાવિકાઓનો મહેરામણ ઊમટ્યો હતો. એ સર્વની વચ્ચે પૂજ્યશ્રીની મહાન પ્રભાવકતા પ્રકાશતી હતી. આવા અમૂલા અવસરે તેઓશ્રીને આચાર્યપદ માટે અનેક વિનંતીઓ થઈ હતી, પણ સદાયે નામનાની કામનાથી અળગા રહેતા આ મુનિવરે હંમેશની જેમ ઇન્કાર કરી દીધો. ૯૦ થાણાનો એક જ અવાજ હતો કે આચાર્યપદ સ્વીકારો, પરંતુ માન-પ્રતિષ્ઠાના નિર્લેપી આ મહાત્મા એકના બે થયા નહોતા. આવી મહાન વિભૂતિમત્તાને જીવનની અર્ધી યાત્રા વટાવી ત્યાં લકવો ગ્રસી ગયો. વિશાળ શિષ્યસમુદાય અને હજારો ભાવિકો ખડે પગે સેવાસુશ્રૂષા કરતાં હતાં તેની વચ્ચે પૂજ્યશ્રીએ સં. ૨૦૪૩ના કારતક વદ ૯ને દિવસે ઊંઝા મુકામે પોતાની જીવનલીલા સંકેલી લીધી. ૬૨ વર્ષના અલ્પાયુમાં અને અર્ધી સદીથી પણ અધિક દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ જે અનેકવિધ શાસનપ્રભાવના કરી તે મહાગ્રંથ વગર દર્શાવી ન શકાય તેટલી વિશાળ છે. પૂજ્યશ્રીની મહાનતા તો એ છે કે તેમના સ્વર્ગવાસ પછી પણ તેમના નામસ્મરણથી અનેક સુખદ ચમત્કારો થયાના દાખલા નોંધાયા છે. પૂ. પંન્યાસજીના સ્વર્ગવાસ બાદ તેઓશ્રીએ આરંભેલાં તમામ ધર્મકાર્યોની ધૂરા તેમના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અશોકસાગરજી મહારાજે સંભાળી છે. એવા એ અનેકમુખી પ્રતિભા ધરાવનાર અપૂર્વ અને અજોડ મહાપુરુષને કોટિ કોટિ વંદના! જૈનશાસનના ઐતિહાસિક મહાન શાસનપ્રભાવક ૫.પૂ. સાહિત્યકલારત્ન આચાર્યશ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા. વિ.સં. ૧૯૭૨, પોષ સુદ-૨, તા. ૭-૧-૧૯૧૬ના રોજ જન્મેલા સંઘસ્થવિર, ગચ્છાધિપતિ પ.પૂ. સાહિત્યકલારત્ન આચાર્ય શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા. સંસારમાં શ્રી વિશ્વ અજાયબી : જીવણભાઈના નામે ઓળખાતા હતા. તેઓશ્રીનાં ધન્ય માતાપિતાશ્રીનાં નામ અનુક્રમે શ્રી રાધિકાબહેન અને શ્રી નાથાલાલ હતું. જન્મતાં પહેલાં પિતા અને પાંચ વરસની કુમળી વયે માતા ગુમાવતા શ્રી જીવણભાઈને તેઓના સંસારી વડીલ ભાઈ-બહેનોએ ખૂબ જ લાલનપાલનથી ઉછેરી માતાપિતાની ગેરહાજરીને સાલવા દીધી ન હતી. ગયા ભવના પ્રબળ પુણ્યોદયે પ.પૂ. શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ.સા.નો વિ.સં. ૧૯૮૪નાં ચાતુર્માસ દરમ્યાન પરિચય થયો અને ભવોભવના પરિચિત હોય તેમ શ્રી જીવણભાઈ પૂજ્ય આચાર્યશ્રીની આંખનું રતન બની ગયા. પરિચય દરમ્યાન વૈરાગ્યવાસિત વાણી સાંભળતાં સંયમજીવન લેવાની ભાવના થઈ અને તે માટે તેઓશ્રીએ સત્તરસત્તર વખત નાસભાગ કરી વિ.સં. ૧૯૮૫ અષાઢ સુદ-૧૧ના રોજ છાણી મુકામે પ.પૂ. પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મ.સા. હસ્તક ખાનગીમાં દીક્ષા લીધી અને પૂ. મુનિશ્રી જિનેન્દ્રવિજયજી બન્યા. સંબંધીઓએ કોર્ટમાં કેસ કર્યો અને સગીર વયનું બાળક પોતાની જાતે નિર્ણય ન લઈ શકે તે મુદ્દે તેઓને ઘેર પાછા જવું પડ્યું. ત્યારબાદ પરોક્ષ રીતે પોતાના વડીલબંધુ શ્રી નગીનભાઈની સંમતિ મેળવી. વિ.સં. ૧૯૮૭માં વૈશાખ સુદ૩ અક્ષયતૃતીયાના દિવસે કદંબગિરિ તીર્થમાં વાવ પાસેના ઝાડ નીચે નૈસર્ગિક વાતાવરણમાં (ઉપાશ્રયમાં કે મંડપમાં નહીં) પ.પૂ. શાસનસંરક્ષક આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ.સા.ના શુભહસ્તે દીક્ષિત થઈ પ.પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા. (તે વખતે પ્રવર્તક)ના શિષ્ય પૂ. મુનિ શ્રી યશોવિજય તરીકે જાહેર થયા. તે વખતે તેઓશ્રીના તારક ગુરુદેવે તેઓ જ્યાં ઊભા રહી દીક્ષાની ક્રિયા કરી હતી તે જગ્યાની કાંકરાવાળી ધૂળ લઈ શીશીમાં સંગ્રહિત કરી તેના ઉપર યશઃ પાદરજ (યશોવિજયજીનાં ચરણની રજ) તે પ્રમાણેનું લેબલ લગાવ્યું. સમય જતાં એજ મુનિરાજ શ્રી આપણા જૈન સમાજનાં એક મહાન આચાર્ય થયા. સૌ પ્રથમ ચાતુર્માસ મહુવામાં, બીજું વેરાવળમાં થયું. તે સમયે પૂજ્ય મુનિરાજશ્રીએ જાહેર પ્રવચન આપેલ અને તેની નોંધ તે વખતે નીકળતાં જૈનપ્રવચનમાં સબહુમાન લેવામાં આવી હતી. ત્યારબાદ ૧૮ વરસની નાની ઉંમરે વેરાવળ મુકામે વિ.સં. ૧૯૮૯માં ‘બૃહત્સંગ્રહણી’ જેવો મહાન ગ્રન્થ લખ્યો. ત્યાર બાદ પૂજ્યશ્રીએ ૮૦ ગ્રંથો લખ્યા. તેઓશ્રીએ વિશ્વશાંતિ, ૨૫૦૦ Page #611 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૫૯૯ નિર્વાણમહોત્સવ ઉજવણી, ચિત્રસંપુટની રચના અને તેનું ઉદ્દઘાટન, ભારત સરકારને ૧૭ લાખનું સોનું અર્પણ કરવું. વગેરે વગેરે અનેક ઐતિહાસિક કાર્યો કરવાં દ્વારા જૈનશાસનની મહાન પ્રભાવના કરી. મુંબઈ વાલકેશ્વર શ્રી બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વરજી જૈન દેરાસરને દેવવિમાન તુલ્ય બનાવવાનું શ્રેય પૂજ્યશ્રીને ફાળે જાય છે. ત્યાં બિરાજમાન ભગવતી શ્રી પદ્માવતી માતાજી અને અન્ય મૂર્તિઓનું શિલ્પકામ જોઈને સૌ આશ્ચર્યમુગ્ધ થઈ જાય છે. પાલિતાણા મુકામે વિ.સં. ૨૦૩૫, માગસર સુદ-૫, તા. ૪-૧૨-૧૯૭૮ની રોજ તેઓશ્રીના આચાર્ય પદવી પ્રસંગે તત્કાલીન ભારત દેશના વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈએ શાલ તથા ખાદીની પછેડી ઓઢાડી જાહેર સત્કારસમ્માન કરી બહુમાન કર્યું હતું. રાષ્ટ્રપતિ, વડાપ્રધાનો, રાજયપાલો, મુખ્યમંત્રીઓ, સ્વતંત્રતા પહેલાં રાજા મહારાજાઓ, સરકારી પદાધિકારીઓ વગેરે વગેરે પૂજ્યશ્રીનાં દર્શન વંદનનો લાભ લઈ આશીર્વાદ પ્રાપ્ત કરતા હતા જૈન સમાજના ચારેય સંપ્રદાયોના અનેક આચાર્ય ભગવંતોએ તેઓશ્રીને આદરણીય માન આપ્યું છે. ‘રાષ્ટ્રસંતનું બિરુદ પ્રાપ્ત કરનાર કવિકુલતિલક, યુગપ્રભાવક, શતાવધાની : પૂ. આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરીશ્વરજી મ. સાધુપુરુષનું ચરિત્ર ચિત્તને પાવન કરનારું તથા આત્માને અસાધારણ બળ આપનારું હોય છે, તેથી જીવનસાફલ્ય વાંછનારે તેનું પુનઃ પુનઃ શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ, પરંતુ સાધુપુરુષ ધારવામાં આવે એવી સરળતાથી પ્રાપ્ત થતા નથી. જેમ દરેક પર્વતમાંથી માણેક મળતાં નથી, જેમ દરેક હાથીના કુંભસ્થળમાંથી મોતી જડતાં નથી, જેમ દરેક વનમાં ચંદનવૃક્ષો હોતાં નથી, તેમ દરેક સ્થળે સાધુપુરુષો હોતા નથી. કવિકુલતિલક શતાવધાની આચાર્યશ્રી, વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ આવી એક વિરલ વિભૂતિ છે. ગરવી ગુજરાતમાં આવેલ ખંભાત શહેરમાં સંઘવી પોળમાં વીસા શ્રીમાળી જ્ઞાતિના ધર્માત્મા મૂળચંદભાઈ વજેચંદભાઈને ત્યાં પુણ્યવંતા ખીમકોરબાઈની કુક્ષિએ સં. ૧૯૭ના ચૈત્ર વદ અમાસને દિવસે તેમનો જન્મ થયો. સોહામણી મુખમુદ્રા અને કમનીય દેહકાંતિ જોઈને બાળકનું નામ કાંતિલાલ પાડ્યું. કાંતિલાલ નાનપણથી સુસંસ્કારી હતા. આઠ વર્ષની નાની વયમાં પણ ચોવિહાર કરતા. રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો. રમતગમતમાં વ્યાખ્યાન કરવાની અને હાથમાં ઝોળી ભરાવી શ્રાવકોને ત્યાં વહોરવા જવાની રમતો રમતા. તેમને શકરચંદ નામે મોટાભાઈ, રસિકલાલ નામે નાનાભાઈ અને સુભદ્રા નામે નાનાં બહેન હતાં. તેજસ્વી બુદ્ધિપ્રતિભા અને વિનયાદિ ગુણોને લીધે તેઓ સહુમાં અતિ પ્રિય હતા. ગુજરાતી સાત ધોરણ અને અંગ્રેજી ત્રણ ધોરણનો અભ્યાસ પૂરો કરી વ્યાપારમાં જોડાયા પરંતુ તેમનું મન સંસારી કાર્યોમાં ઓતપ્રોત થતું ન હતું. એવામાં સં. ૧૯૮૮માં પૂ. વ્યાખ્યાનવાચસ્પતિ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ ખંભાતમાં થતાં, તેઓશ્રીની વૈરાગ્યવાહી દેશના શ્રવણ કરી તેઓ વૈરાગ્યવાસિત બન્યા અને ચારિત્ર ગ્રહણ કરવાની દઢ ભાવનાવાળા થયા. માતાપિતાએ અનુમતિ ન આપી, તેથી તેઓ ચાણસ્મા ગયા. ત્યાં બિરાજતા પૂ. મુનિરાજ શ્રી લક્ષ્મણવિજયજી મહારાજ પાસે સ. ૧૯૮૯ના પોષ સુદ ૬ને દિવસે દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી કીર્તિવિજયજી તરીકે જાહેર થયા. આ વાતની જાણ થતાં પૂજ્યશ્રીના કુટુંબીજનોએ તેમને પાછા લાવવા ઘણી ધમાલ કરી પરંતુ પૂજ્યશ્રી અડગ રહ્યા. ત્યાર બાદ વૈશાખ સુદ ૬ને દિવસે પૂ. ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા આપવામાં આવી, અને મુનિરાજશ્રી લક્ષ્મણવિજયજી (હાલ આચાર્ય)ના શિષ્ય તરીકે જાહેર થયાં. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી અભ્યાસમાં લીન બની ગયા. ફક્ત છ મહિનાના ટૂંકા ગાળામાં પંચ પ્રતિક્રમણ, સાધુક્રિયા, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, મોટી સંગ્રહણી’ આદિનો અર્થ સહિત અભ્યાસ કરી લીધો. તે પછી તેઓશ્રીએ ‘સારસ્વત વ્યાકરણ’, ‘ઉત્તરાર્ધ ચંદ્રિકા', અમરકોષ', પંચકાવ્ય’, ‘તર્કસંગ્રહ’, ‘મુક્તાવલી', પંચલક્ષણી', “સિદ્ધાંતલક્ષણનો ભાગ”, “સ્યાદ્વાદમંજરી', રત્નકરાવતારિકા સ્યાદવાદ રત્નાકરનો ભાગ', સંમતિતર્કના ૧ થી ૩ ભાગ વગેરેનું વિશદ અધ્યયન કર્યું. સૂત્રસિદ્ધાંતમાં ‘અનુયોગદ્વાર’, ‘દશવૈકાલિક', “આવશ્યક-સૂત્ર', “આચારાંગ', સૂયગડાંગ’, ‘ઠાણાંગ’, ‘વિશેષાવશ્યકનો ભાગ', જીવાભિગમ’ અને ‘લોકપ્રકાશ” આદિનું અધ્યયન કર્યું. જ્યોતિષશાસ્ત્રમાં ‘આરંભસિદ્ધિ', “નીલકંઠી’, ‘ષપંચાશિકા', ‘લઘુ પારાશરી' આદિ ગ્રંથો કંઠસ્થ કર્યા. તેમ જ જૈનશાસ્ત્ર Jain Education Intemational For Private & Personal use only Page #612 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ વિશ્વ અજાયબી : અનુસાર “ઉત્તરાધ્યયન', “આચારાંગ', “કલ્પસૂત્ર', કરવામાં આવ્યું છે. એવા એ બહુમૂલ્ય રત્ન સમા આચાર્યદેવને મહાનિશીથ', “નંદીસૂત્ર', ‘ઠાણાંગ’ અને ‘ભગવતીજી' આદિ કોટિશઃ વંદના! સૂત્રોનાં ‘યોગોહન’ કર્યા. પૂજ્યશ્રી કાકચેષ્ટા, બકધ્યાન, સૌજન્ય : શ્રી આત્મકમલ લબ્ધિસૂરિશ્વરજી થાનનિદ્રા, અલ્પાહાર અને સ્ત્રીત્યાગ વિદ્યાર્થીનાં પાંચ જૈન જ્ઞાનમંદિર દાદર મુંબઈ-૨૮ લક્ષણોથી યુક્ત હતા. તેઓશ્રીની ગ્રહણશક્તિ અને રાષ્ટ્રીય કક્ષાએ, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધારણ કરનાર ઉબોધનશક્તિ અભુત હતી, એટલે જ આટલું વિપુલ વિદ્યાર્જન કરી શક્યા અને બહુશ્રુત વિદ્વાનની કોટિમાં બિરાજી પ.પૂ. આ. શ્રી પદ્મસાગરસૂરિજી મ.સા. શક્યા. સં. ૨૦૦૬ના દાદરના ચાતુર્માસમાં તેઓશ્રીએ કાદવમાં રહીને પ્રવચન સારોદ્ધાર” જેવા મહાન ગ્રંથ પર વાચના આપી, જે કાદવથી અલિપ્ત રહે પોતાના પ્રકાંડ પાંડિત્યનો પરિચય આપ્યો હતો. તેમ છતાં, છે તેને “પધ” કહેવાય પૂજ્યશ્રી વિદ્વાનોને છાજે તેવી વિનમ્રતાના ભંડાર છે. ૩૮ છે, પાણીથી ભરપૂર વર્ષથી એકધારી ગુરુસેવા કરીને તેઓશ્રીએ એ સિદ્ધ કરી હોય છતાં જે છલકાય બતાવ્યું છે. ટૂંકમાં, પૂજ્યશ્રીએ વિદ્વત્તા, સાહિત્યસર્જન, નહીં તેને “સાગર” કહે શતાવધાન વિદ્યામાં તેમ જ શાસનપ્રભાવનામાં ઉજ્વળ કીર્તિ છે અને જે ‘પદ્મ’ પણ સંપાદન કરી છે, પરંતુ તેઓશ્રીનું સાચું વ્યક્તિત્વ તો છે અને “સાગર” પણ સાધુતામાં જ ઝળકે છે. તેઓશ્રીની સોહામણી શાંત અને છે તેમને ‘પદ્મસાગર' પ્રસન્ન મુખમુદ્રા પ્રથમ દર્શને જ સાધુતાનો પરિચય આપી રહે કહેવાય છે. આ છે. તેઓશ્રી પરમ વિનયી, સરળ સ્વભાવના અને નિખાલસ સંસારમાં કેટલાક એવા વર્તન કરનારા સાધુવર્ય છે. ઉપરાંત, પોતાનાં મહાવ્રતોમાં જીવો જન્મ લે છે, અવિચળ રહે છે, ક્રિયાકાંડમાં ચુસ્ત છે, વ્યવહારમાં દક્ષ છે. જેમની આત્મિક આભા અને સગુણોની સુવાસ સૌને નાની અમસ્તી સ્કૂલના પ્રત્યે પણ મિથ્યા દુષ્કૃત લઈને સુગંધિત અને આનંદિત કરી મૂકે છે! આવા વિરલ ચારિત્રને નિર્મળ બનાવે છે. મહાત્માઓનું વ્યક્તિત્વ જનસામાન્યથી નિરાળું અને અદ્ભુત અર્ધશતી જેટલા સુદીર્ઘ દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ પૂ. હોય છે. તેઓની વિશિષ્ટતાઓ વંદનીય હોય છે. આવી ગુરુદેવ સાથે વિવિધ પ્રાન્તોમાં હજારો માઇલોનો પગપાળા વિભૂતિઓ સ્વજીવનના ઉચ્ચ આદર્શો દ્વારા પ્રાણી માત્રના વિહાર કર્યો. આબાલવૃદ્ધ સૌને આકર્ષિત કરીને સન્માર્ગે સ્થિર કલ્યાણની ભાવનાપૂર્વક સર્વ આત્માઓનું હિતમંગલ કરવા પુરુષાર્થ સેવ્યો. ખાસ કરીને. દક્ષિણ ભારતના વિહારમાં માર્ગદર્શન કરે છે. પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી અહિંસાધર્મનો અત્યંત યશસ્વી પ્રચાર કરીને સમર્થ પાસાગરસૂરીશ્વરજી મહારાજ એવા જ એક દેદીપ્યમાન ધર્મપ્રચારકની કોટિમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું. આનંદી સિતારા છે. પૂજ્યશ્રીનો જન્મ તા. ૧૦-૯-૧૯૩૫ના શુભ સ્વભાવ અને મધુર શૈલીને લીધે પૂજશ્રીનાં વ્યાખ્યાનો દષ્ટાંતો દિને અજીમગંજ (બંગાળ) ની પાવન વસુંધરા પર થયો. અને તર્કયુક્તિઓથી સભર શોભી રહે. એ રીતે અનેક વિદ્વાનો, પિતાનું નામ જગન્નાથસિંહ અને માતાનું નામ ભવાનીદેવી અધ્યાપકો, કૉલેજિયનો તેઓશ્રી પાસેથી સમાધાન પામ્યા છે. હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ પ્રેમચંદ રાખવામાં આવ્યું હતું. સમુદાયનાં નાનાંમોટાં કાર્યોમાં સતત વ્યસ્ત રહેવા છતાં તેઓશ્રી જન્મથી તેમને નમ્રતા, વિવેક, વિનય, સરળતા, નિજાનંદની કવિતા, લેખો વગેરે લખતા રહે. ઉપરાંત, બહોળા મસ્તી, ભાવનાશીલતા, મધુરભાષીપણું, ગુણશદૃષ્ટિ એવા પત્રવ્યવહારના વ્યવસ્થિત અને નિયમિત ઉત્તરો આપવા એ સણો વારસામાં મળ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ તેઓશ્રીનો ગુણવિશેષ હતો. આમ, અનેક પ્રકારે વિશાળ અજીમગંજમાં જ થયું. ત્યાર પછી ધાર્મિક અને વ્યાવહારિક શાસનપ્રભાવનામાં રત રહેતા પૂ. આ. શ્રી વિજયકીર્તિચંદ્ર- ઉચ્ચ શિક્ષણ કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની સૂરીશ્વરજી મહારાજને થોડા સમય પહેલાં જ, વિશાળ પ્રેરણાથી મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં સ્થપાયેલા શ્રી જનસમુદાયના જયજયકાર વચ્ચે “રાષ્ટ્રસંત'નું બિરુદ અર્પણ વીરતત્ત્વ પ્રકાશન મંડળમાં રહીને પ્રાપ્ત કર્યું. ત્યાં તેમને Jain Education Intemational For Private & Personal use only Page #613 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૦૧ વિભિન્ન ચિંતકો અને સાધુસંન્યાસીઓના સાહિત્યનું વાચન- હજારો કદમ તેઓશ્રીની સર્વાધિક અને અદ્વિતીય લોકપ્રિયતાનાં મનન કરવાનો અવસર પ્રાપ્ત થયો. પરિચાયક છે. પ્રકાંડ પાંડિત્યથી ભરપૂર અને લલિત મધુર વિદ્યાકાળ દરમ્યાન તેમનું મન જીવનમાં કંઈક કરવા પ્રવચનોથી પ્રભાવિત થનારો વિશાળ વર્ગ પૂજ્યશ્રીની માટે વારંવાર ઉત્સુક રહ્યા કરતું હતું. ઘણાં આંતરિક ચિંતન લોકપ્રિયતાનાં પ્રમાણો છે, ટૂંકા સમયમાં શાસનપ્રભાવનાનો પછી તેઓ એવા નિર્ણય પર પહોંચ્યા કે અતિ દુર્લભ અજોડ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તે વસ્તુતઃ સુવર્ણાક્ષરે માનવજીવન પામીને માત્ર ભૌતિકતાના રંગોમાં જ લપેટાઈ લખવા યોગ્ય છે. પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નોથી તીર્થસ્થાન જેવું રહેવું, ભોગ અને આસક્તિમાં રચ્યાપચ્યા રહેવું એ તો પશુતુલ્ય ભવ્ય અને ગ્રંથભંડારોમાં વિરલ એવું સ્થળ ગાંધીનગર કોબા જીવનની નિશાની છે. માનવીનો અણમોલ અવતાર સાધના ગામે નિર્માણ થયું છે. સુકત માટે છે. એ રીતે તેમણે પોતાના જીવનની દિશા સુનિશ્ચિત સૌજન્ય : શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર મુ. કોબા-૩૮ ૨૦૦૯ કરી દીધી. શ્રી વીતરાગ પ્રભુપ્રેરિત સંયમમાર્ગ અપનાવીને (ગાંધીનગર, ગુજરાત રત્નત્રયીની આરાધના દ્વારા સ્વપરના કલ્યાણનો માર્ગ ગ્રહણ तीर्थोद्धारक, राष्ट्रसंत जैनाचार्य श्री કરવાનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પની સિદ્ધિ રૂપે તેમને સં. ૨૦૧૧-ના કારતક વદ ૩ના શુભ દિને, ગુજરાતની પુણ્યભૂમિ पदासागरसूरीश्वरजी म.सा. સાણંદ મુકામે પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ + : 10 સિતq૨, 1935 નિમjન (ઉં. વંતિ) કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા આપવામાં Ifm : 28 નનવરી, 1974, અમદાવાર આવી અને શ્રી કલ્યાણસાગરસૂરિજીના શિષ્ય તરીકે મુનિ શ્રી 'પદ્મસાગરજી નામે ઘોષિત કરવામાં આવ્યા. વિરાટ વ્યક્તિત્વ, પંન્યાસ પદ્ધ : 8 માર્વ, 1976, નામનગર પ્રભાવશાળી વાણી અને વિશાળ શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીનો ભાવાર્યપદ્ : 9 હિસMR, 1976, મદેસાણા, સંયમપર્યાય સોળે કળાએ શોભી રહ્યો. તીવ્ર સ્મરણશક્તિ, आचार्य श्री की सत्प्रेरणा से जैन धर्म को प्राप्त विशिष्ट અપૂર્વ અભ્યાસપ્રીતિ અને પૂજ્યપાદ ગુરુદેવશ્રીના અંતઃકરણના उपलब्धियाँ આશીર્વાદથી બહુ થોડા સમયમાં માત્ર ધર્મગ્રંથોનો જ નહીં પરંતુ દર્શનશાસ્ત્ર આદિ વિષયોનો અભ્યાસ કરી લીધો. આગમગ્રંથોનું पूज्य आचार्य श्री के झारखंड पदार्पण प्रसंग एक श्री પરિશીલન કર્યું. महावीर प्रभु की निर्वाणभूमि श्री पावापुरी के जलमंदिर में ग्रामजनों द्वारा स्वेच्छा से मच्छीमारी के त्याग का संकल्प મનોહર મુખમુદ્રા, ચમકભરી આંખો, આકર્ષક અને एवं समग्र गांव में मद्य, मांस के भक्षण का निषेध । પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા સુમધુર વાણીથી લાખો જિજ્ઞાસુઓ પૂજ્યશ્રી પ્રત્યે આકર્ષિત રહે છે. મહાપુરુષ કયારેય કોઈ પણ काठमांडू-नेपाल, तपोभूमि हरिद्वार एवं गोडा-मडगाँव ગચ્છસંપ્રદાયની સીમાઓમાં સીમિત રહેતા નથી. સ્થાન, સમય છે જૈન સંઘ મેં સેંકડો વર્ષો છે વા સર્વપ્રથમ બિનવિર વરી અને સંપ્રદાયનાં બંધનો પૂજ્યવરને બાંધી શકતાં નથી. પૂજ્યશ્રી स्थापना व प्रतिष्ठा । પોતાનાં પ્રવચનોમાં ઘણીવાર કહે છે, “હું બધાનો છું, બધાં पूज्य श्री के संयम पर्याय के 25 वर्ष के प्रसंग पर મારા છે, હું મુસ્લિમનો પીર છું. હિંદુઓનો સંન્યાસી, કુંવર્લ્ડ રનમવન મેં મારો પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી નીલમ સંગીવ ઈસાઈઓનો પાદરી, શીખોનો ગુરુ અને જેનોનો આચાર્ય છું.” रेड्डी द्वारा राष्ट्र संत पदवी से शानदार अभिनंदन । આવી વિશાળ, ઉદાર અને વિશ્વવ્યાપી ભાવનાને લીધે પૂજ્યશ્રી ब्रिटेन व अमेरिका के मंदिरों में सर्वप्रथम કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, , રાજસ્થાન આદિ પ્રદેશોમાં જ્યાં જ્યાં વિચર્યા છે તે દરેક अंजनशलाका युक्त जिन प्रतिमाओं की स्थापना । પ્રદેશનાં ગ્રામ- નગરોમાં તેઓશ્રીને ઘણાં યશ-કીર્તિ પ્રાપ્ત થયાં સન 1983-84 મેં રથાનિક ચેતાપૂર સંઘ મેં તંતે સમય છે. પૂજ્યશ્રીના મુખની એક ઝલકને પામવા લાલાયિત થતી રે ઘને મા સમેતશિરવરની તીર્થ પ્રવંધન નટિત હજારો આંખો, પૂજ્યશ્રીની સુમધુર વાણીની અમૃતધારા પામવા વિવાર વા સત નિરાવરખ રૂ ૨ શ્રીરઘ દ્વારા આતુર કાન, પૂજ્યશ્રીનાં ચરણો પાછળ ચાલવા માટે તત્પર Jain Education Intemational Page #614 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ आचार्यश्री को प्रदत्त सम्मेतशिखर तीर्थोद्धारक का सन्मान | નેપાલ-વાતમાંડો, વિહાર, યુ.પી., વંચાત, વિત્ની, राजस्थान, ગુખરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રવેશ, તમિત્રનાડૂ, आन्ध्रप्रदेश, कर्नाटक, उत्तराखंड आदि अनेक प्रांतों में 1,00,000 જિ.મી. સે અધિષ્ઠ પાટ્ વિદાર છૅ દ્વારા जिनशासन की अभूतपूर्व धर्म प्रभावना । पूज्य श्री के सत्प्रयासों से स्थापित कोबा स्थित विश्व का सबसे बड़ा जैन ज्ञान भंडार श्री महावीर जैन आराधना केन्द्र एवं आचार्य श्री कैलास सागरसूरि ज्ञानमंदिर । इक्कीसवी सदी में जैन धर्म एवं समाज को पूरे विश्व में बहुजन हिताय... संगठित और समुन्नत करनेवाले शासन प्रभावक शिष्य संपदा, श्रुत संपदाके सर्जनहार । स्व. इंदिरा गांधी एवं मोरारजी देसाई आदि अनेक राजमान्य, गणमान्य महानुभावों को अपनी ओजस्वी वाणी के द्वारा शासन हित में प्रभावित करनेवाले प्रथम जैनाचार्य । स्कूलों में अंडों के द्वारा नियमतः सेवन के महाराष्ट्र सरकार के अधिनियम को एवं शेत्रुंजी डेम में मच्छीमारी को अपने प्रभावी हस्तक्षेप द्वारा बंद कराने का श्रेयस्कर सत्कार्य इत्यादि अनेकों कार्यों के द्वारा जिनशासन की गरिमा को श्रेष्ठतम बनाने वाले युगदृष्टा आचार्य प्रवर के चरणों में कोटि कोटि वंदना सह अभिवंदना । ડહેલાના ઉપાશ્રયના જાજરમાન પાટપરંપરાના ગચ્છાધિપતિ ૫. પૂ. આચાર્ય શ્રી વિજચઅભયદેવસૂરીશ્વરજી મહારાજ ગરવી ગુજરાતના પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાની એ ગૌરવગાથા છે કે રાધનપુર જેવી નગરીના પ્રત્યેક ઘરમાંથી એક એક આત્મા તો દીક્ષિત બનેલ છે જ. પચ્ચીશ પચ્ચીશ શિખરબંધ જિનાલયોથી શોભતા રાધનપુરમાં મોદી કુટુંબના આધારસ્તંભરૂપ શ્રી રમણિકભાઈનાં ધર્મપત્ની કાંતાબહેનની રત્નકુક્ષિએ સં. ૨૦૦૬ના ચૈત્ર વદ ૧૩ ને દિવસે વિશ્વ અજાયબી : એક બાળકનો જન્મ થયો. બાળકનું તેજસ્વી મુખ જોઈને લોકો કહેવા લાગ્યાં કે, આ બાળક અપ્રતિમ વૈભવશાળી અને મહોત્તમ વ્યક્તિ બનશે. આવી અતુલ પ્રતિભા જોઈને માતાપિતાએ નામ પાડી દીધું ‘અતુલ’. અતુલને બાળપણમાં જ સાંસારિક કાર્યોમાં ઓછો અને ધાર્મિક કાર્યોમાં વધુ રસ પડવા માંડ્યો. બાળપણથી તેને દર્શન, પૂજા, સામાયિક આદિ ધર્મક્રિયાઓમાં વિશેષ રુચિ થવા માંડી. ધીમે ધીમે મોટા થતા અતુલનું મન વૈરાગ્ય તરફ વળવા માંડ્યું. સાધ્વીશ્રી કંચનશ્રીજી મહારાજની પ્રેરણાથી પૂ. ગુરુદેવ પાસે રાખવાની ભલામણ થઈ. પૂ. ગુરુદેવે બાળક અતુલને યોગ્ય જાણી, માત્ર ૧૨ વર્ષની કોમળ વયે પાટણ નજીકના સંખારી ગામમાં સં. ૨૦૧૯ના માગશર સુદ પાંચમના શુભ દિને જિનાલયમાં ભાગવતી દીક્ષા આપી અને મુનિશ્રી આનંદ વિજયજી નામે ઘોષિત કર્યા. પાટણમાં વડી દીક્ષા સમયે ગુરુદેવે આનંદવજયમાંથી અભયચંદ્ર તરીકે જાહેર કર્યા. લોકોની આંખોને આનંદ આપતા બાલમુનિ દિનપ્રતિદિન જ્ઞાન-ધ્યાનમાં સતત આગળ વધવા લાગ્યા. નાની વયે અભ્યાસ અને વિહારમાં પણ સતત પ્રવૃત્ત રહીને તેમણે સૌનાં હૃદય જીતી લીધાં. પૂ. ગુરુદેવની નિશ્રામાં બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રદેશોમાં વિચર્યા. અનેક પ્રકારની શાસનપ્રભાવના કરી. એનાથી પ્રભાવિત થઈને અનેક સંઘો દ્વારા ગુરુદેવને તેમને પદવી પ્રદાન કરવાની વિનંતીઓ થઈ. પ્રાંતમુંબઈના પ્રાચીનતમ દેવસુર સંઘના ઉપક્રમે ગોડીજી ઉપાશ્રયમાં સં. ૨૦૩૬ના કારતક વદ ૪ને શુભ દિને ગુરુમહારાજે તેમને ‘ગણિપદ’ થી અને ડહેલાના ઉપાશ્રય (અમદાવાદ)ની વિનંતીથી ડહેલાના ઉપાશ્રયની ગાદીએ ‘પંન્યાસપદ’ થી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૩૭ના ચૈત્ર વદ ૩ના દિવસે ઊજવાયેલા આ ઉત્સવમાં અસંખ્ય ભાવિકોએ લાભ લીધો. ગુરુદેવ શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજે પોતાના કરકમલથી પ્રિય શિષ્ય શ્રી અભયચંદ્રવિજયજી ગણિવરને વાસક્ષેપ નાખી પંન્યાસજી બનાવ્યા. પૂ. પંન્યાસજી શ્રી અભયચંદ્રવિજયજીની વ્યાખ્યાનશક્તિ અદ્ભુત છે અને વ્યવહારદક્ષ આયોજનશક્તિ અપૂર્વ છે. એ કારણે તેમના દ્વારા અનેક ભાવિક આત્માઓએ સાધુજીવન સ્વીકાર્યું. પૂજ્યશ્રીની અનેકવિધ પ્રભાવનાથી પ્રભાવિત થઈ અનેક શ્રીસંઘોએ તેમને આચાર્યપદથી અલંકૃત કરવાની વિનંતી કરી. સકળ સંઘોની આ ભાવનાને માન આપી, જે દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ગૌતમસ્વામી આદિને ગણધર પદવીઓ આપી સંઘની સ્થાપના કરી હતી તે વૈશાખ Page #615 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ સુદ ૧૧ના શુભ દિને સં. ૨૦૪૧માં પૂ. પંન્યાસજી શ્રી અભયચંદ્રવિજયજીને આચાર્યપદથી નવ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં ગુરુદેવે અલંકૃત તૃતીયપદ કરવામાં આવ્યા. હવે પંન્યાસજી ‘આચાર્યશ્રી વિજયઅભયદેવસૂરીશ્વરજી' બની રહ્યા. પૂ. આ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.ની પાવન પ્રેરણા દ્વારા અનેકવિધ કાર્યોમાં—બનાસકાંઠા જિલ્લાના અતિ પ્રાચીન શ્રીરામસણ-તીર્થના જીર્ણોદ્વાર કાર્ય તેમ જ ભાયંદર (વેસ્ટ)માં આચાર્યશ્રી વિજય રામસૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર ટ્રસ્ટ સ્થાપી—ત્રણ જિનાલયો-ત્રણ ઉપાશ્રયો, સાધારણભવન તેમ જ મુંબઈમાં પ્રથમક્રમે જેમાં ૮૦૦ વિદ્યાર્થીઓ ધાર્મિક અભ્યાસ કરી સમ્યજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે તેનું નવનિર્માણ કર્યું. ભીલડિયાજી તીર્થમાં શ્રી જૈન શ્રમણ શ્રાદ્ધ સેવા ટ્રસ્ટ દ્વારા વૃદ્ધ સાધુ-સાધ્વીજી માટે શ્રમણ-શ્રમણી વિહાર સંઘને આરાધના માટે પાઠશાળા જિનાલય-ઉપાશ્રય-ભક્તિભવન આદિ નિર્માણ—અને તે જ ટ્રસ્ટના નેજા હેઠળ સુરત અર્પણ એપાર્ટમેન્ટમાં જિનાલય-ઉપાશ્રય—પાઠશાળાનું નિર્માણ કાર્ય કરાવ્યું છે. ડીસા ચાર રસ્તા પાસે વર્ધમાન જૈન વિહારધામ'નું રમણીય સંકુલ જિનાલય-ઉપાશ્રયો, ધર્મશાળા-ભોજનશાળાવિશાળ હોલ સાથે નિર્માણ થયું-ગાંધીનગર સરખેજ હાઇવે પર ગોતા હાઉસિંગ બોર્ડમાં શુભમંગલ શ્વે. મૂ. પૂ. સંઘ સ્થાપીજિનાલય, ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ શાળા નિર્માણ થયું. અભય ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ જયપ્રેમ સોસાયટીમાં બિમાર સાધુ-સાધ્વીની સેવાર્થે ને પાલડી-તીર્થભૂમિ એપાર્ટમેન્ટમાં સાધુ-સાધ્વી પાઠશાળાનું નિર્માણ ને હવે આ રીતે પૂજ્યશ્રી આચાર્યપદ પામ્યા પછી ગુરુકૃપાએ–અનેકવિધ શાસનપ્રભાવનાનાં ઉપરોક્ત કાર્યો સિવાય-બીજાં પણ શાસનપ્રભાવનાનાં કાર્યોમાં ૧૦૦ જેટલાં અંદાજિત ગામોમાં જિનાલય, ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલશાળા કંઈકને કંઈક પોતાની કુનેહ બુદ્ધિથી ઉદારતા ને સરળ સ્વભાવથી પ્રેરણા આપી કરાવ્યાં છે ને હજુ પણ અવિરત ચાલુ છે. ઘણાં ગામોમાં અજૈનો પણ પૂજ્યશ્રીની પ્રેરણા પામી ધર્મમાર્ગે જોડાયા. પૂ. તપાગચ્છાધિપતિશ્રીના કાલધર્મ બાદ પૂજ્યશ્રીની ભાવનાનુસાર ડહેલાના ઉપાશ્રય સુરતના પ્રત્યેક સંઘો પૂજ્યશ્રીની લાગણીથી સંકળાયેલા કુવાલા-મોરવાડા આદિ ગામોના સંઘોની ઉપસ્થિતિમાં અનેક આચાર્ય ભગવંતો, પદસ્થો, મુનિભગવંતો, સાધ્વીજી ભગવંતો તેમજ ૩૦ હજારની જનમેદની વચ્ચે ૬૦૩ ગુરુદેવની સમાધિ પાસે ગુરુરામ પાવનભૂમિ સુરતમાં સં. ૨૦૯૧ અષાઢ સુદ-૧ના મંગલ દિને ગચ્છાધિપતિ પદે આરૂઢ કરવામાં આવ્યા. પૂજ્યશ્રીના આ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીની નિશ્રામાં સાંચોરીભુવનમાં થનાર વિવિધ અનુષ્ઠાનો તથા અન્યત્ર પૂજ્યશ્રીની પ્રેરણાથી કાયમી સંભારણારૂપે થનારા સુંદર કાર્યોની નોંધ આ મુજબ છે. કારતક સુદ ૧૩ થી કારતક વદ ૨ સુધી પાલિતાણા દોશીભુવનમાં ભવ્ય અંજનશલાકા મહોત્સવનું આયોજન, કારતક સુદ ૧૫ થી પોષ સુદ ૧૫ સુધી પાલિતાણામાં સત્યાવીશ એકડા ધર્મશાળા નવાણું યાત્રા અને માળારોપણ મહોત્સવનું આયોજન. અભય ફાઉન્ડેશન, અમદાવાદના ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ શ્રી સિદ્ધાચલ તીર્થમાં ગુરુકુલ આસપાસ અઢીદ્વીપ પાસે ‘ગુરુ રામ પ્રવેશદ્વાર’ નિર્માણનું આયોજન તેમજ ધંધુકા નગરમાં નગરપાલિકાના આદેશથી હેમચંદ્રાચાર્ય ગુરુરામ પ્રવેશદ્વાર થનાર છે. ધાનેરા જૈનસમાજ-નવસારી દ્વારા નવસારીમાં પ્રવેશ કરતાં “ગુરુ રામ પ્રવેશદ્વાર''નું ભવ્ય આયોજન વિશાળ સંકુલનું નિર્માણ થયું છે. સુરત શુભમંગલ ફાઉન્ડેશન ગુરુરામ પાવનભૂમિ (અગ્નિ સંસ્કાર સ્થળ)માં પણ કાયમી સાધર્મિક ભક્તિ મંડપનું આયોજન. અડાલજ જૈન સંઘના ઉપક્રમે અડાલજથી કલોલ જતા હાઈવે પર શેરીસા ગામે ગુરુ રામ વિહારધામનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં જિનાલય અને ઉપાશ્રય, ભોજનશાળા, ધર્મશાળાનું નિર્માણ થયું છે. ધંધુકાથી બરવાળા જતાં તગડીથી છ કિ.મી.ના અંતરે પોલારપુર ગામના બસ સ્ટેન્ડ પાસે હાઈવે ટચ અભય ફાઉન્ડેશન અમદાવાદના ઉપક્રમે ગુરુરામ છ'રિપાલિત સંઘ વિહાર ધામનુ આયોજન. બોરસદ પાસે આસોદર ચોકડી અભય મોક્ષ જૈન વિહારધામ : જિનાલય-ઉપાશ્રય, ભોજનશાળાનું નિર્માણ થયું છે. ભાયંદરમાં શ્રી રામસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતી આચાર્યશ્રી સુરેન્દ્રસૂરિ પાઠશાળાના રજત જયંતી વર્ષની ભવ્ય ઉજવણીનું આયોજન પૂજ્યશ્રીની પ્રેરણાથી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. Page #616 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ વિશ્વ અજાયબી : મુંબઈ ગોવાલીયા ટેક-નાના ચોક પાસે શ્રીપતિ આર્કેડમાં અશક્યને શક્ય બનાવી એક ભગીરથ કાર્ય જે કંકુતારા ચેરીટેબલ ટ્રસ્ટ ઉપક્રમે શિખરબંધી ભવ્ય જિનાલયમાં ઇતિહાસના પાને સોનેરી અક્ષરે આલેખાય તેવું અનુપમ કાર્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન. શાશ્વતતીર્થ શત્રુંજય પાલીતાણામાં કરોડોના ખર્ચે તીર્થની ભાયંદરમાં શ્રી રામસરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટના મહાપૂજાસ્વરૂપ મહાતીર્થની ગૌરવગાથાને ગાતું વિકાસકાર્ય ઉપક્રમે રેલ્વે સ્ટેશન સામે શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયનો શુભમંગલ ફાઉન્ડેશનના સહયોગથી પાર પાડ્યું છે. ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અને તેનું આયોજન, ત્યાર પૂજ્યશ્રીના અંતેવાસી શિષ્યરત્ન ગણિવર્ય મોક્ષરત્ન બાદ સુરતમાં ગુરુરામ પાવનભૂમિ ખાતે દીક્ષા મહોત્સવનો વિજયજી મ. પ્રત્યેક કાર્યોમાં સહયોગી બની કાર્યોને પૂર્ણ રીતે પ્રસંગ, ત્યારબાદ હાલોલ અમદાવાદ, બનાસકાંઠા, ઔરંગાબાદ દીપાવે છે. આદિ ક્ષેત્રોની વિવિધ યોજનાઓનું આયોજન. કાયમી સૌજન્ય : શુભમંગલમ ફાઉન્ડેશન, ગુરુરામ પાવનભૂમિ, પાલસંભારણારૂપે નિર્માણ પામ્યા છે. જકાતનાકા પહેલા, અડાજણ-સુરત-૯ તરફથી વૈરાગ્યકથા નં.-૨૫ હારિકા નગરીના મહાદાહથી ઉપજેલ મહાવરાગ્ય ! હું વાસુદેવ કૃષ્ણના મોટાભાઈ બળદેવનો પુત્ર કુન્નવારક, મારા કાકાએ ખૂબ ઉલ્લાસ, મહેનત અને પ્રજાહિતના 1 ભાવથી વિશાળ દ્વારિકા રચી. શણગારી અને સમૃદ્ધ બનાવી, પણ તૈપાયન ઋષિએ કરેલ નિયાણ અને ભગવાન ! નેમિનાથે ભાખેલ તે પછીના બારમા વરસે નગરીના નાશની વાત સાંભળી ભયગ્રસ્ત, શાંબ, પ્રદ્યુમ્ન, રુકિમણી, જાંબવતી, સારણ, ઉત્સુક, નિષધ વગેરે તો સંસારની અસારતા પામી દીક્ષિત થઈ ગયા પણ વસુદેવ, દેવકી, રોહિણી i વગેરેને ચારિત્રના ભાવ ન થયા. ઠીક બારમા વરસે નગરીમાં આયંબિલાદિ તપ અને ધર્મ ઘટતાં તૈપાયને આવી | નગરીને અગ્નિવર્ષા કરી ઝપટમાં લીધી. નગરીમાં રહેલા બોતેર કુલ કોટી અને બહાર ગયેલ ૬૦ કુલકોટિ યાદવોને દ્વારિકામાં દિવ્યશક્તિથી એકત્રિત કરી ઘાસના પૂળાની જેમ આગ પ્રસરાવી. વિશાળ જનમેદની છ-છ માસ થયેલ અગ્નિપ્રકોપમાં બળી મરી. બળદેવ અને કૃષ્ણ પણ સ્વયંના માતા-પિતાને ન બચાવી શક્યા. અનાથ બની અગ્નિકાંડને ! દેખતા રહ્યા. તે પૂર્વ સોમશર્મા બ્રાહ્મણ સસરાના અગ્નિ ઉપસર્ગને જીતી જનારા ગજસુકુમાલ મુનિરાજના સંયમદેહની કદર્થના નગ્ન આંખોથી દેખનારા કણના અનેક પુત્રો, રાજીમતી, શિવાદેવીમાતા ઉપરાંત નેમિનાથજીના સાત સહોદર | ભાઈઓએ અનેક યાદવ સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી હતી તે બધાય ધન્ય છે, હું જ માત્ર કમભાગી છું, એવું ચિંતવતા વાસુદેવ કૃષ્ણ જેવા મહાપરાક્રમીને પુણ્યનાશ થયે લાચાર-નિરાધાર દેખી મને વૈરાગ્ય વછૂટી ગયો. મેં મહેલની ! અગાસીએ જઈ પ્રભુ નેમિનાથજીનું શરણું જાહેર કર્યું, તેથી તિર્યશૃંભક દેવતાઓએ મને ઉપાડી લઈ પાંડુમથુરા નગરીમાં નેમિનાથજીના સમવસરણમાં મૂકી દીધો. જ્યાં આત્મરક્ષાકારી પ્રવ્રયા પરમ વૈરાગ્ય સાથે ગ્રહણ કરી. જો કે મારા સંયમગ્રહણ પછી જરાકુમારના બાણથી વિધાઈ અપમૃત્યુ પામી જનાર કૃષ્ણના અનાથ ! મૃત્યુથી વ્યથિત થયેલા મારા પિતા બળદેવે પણ દીક્ષા લીધી અને તે ઘટનાથી શોકગ્રસ્ત અને વ્યસ્ત બની ગયેલ યુધિષ્ઠિર વગેરે પાંચ પાંડવભ્રાતાઓ પણ દ્રોપદી સાથે સંસારત્યાગી બન્યા હતા. કોડોની સંખ્યામાં થયેલ યાદવોના માનવસંહાર તથા રાજકીય ઉથલપાથલ થકી કેટલાય સંવેગી બન્યા હતા. અગ્નિદાહ, ધરતીકંપ, પાણીના પૂર કે અકસ્માત છતાંય બધાયને વૈરાગ્ય નથી થતાં. (સાક્ષી પુજવારક) : Jain Education Intemational Page #617 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણા ૬૦૫ ( સમકાલીન શાસનદીપક સૂવિશે શાસનપતિ પ્રભુ મહાવીરદેવે સ્થાપેલા અનંતકલ્યાણકર જૈનશાસનની ધવલોક્વલ પરંપરા આજે પણ ઝળહળી રહી છે અને જૈન શાસનની આ જવલંત જ્યોત હજુ ૧૦૫00 વર્ષ ઝળહળતી રહેશે. આ પરમપાવન પ્રભુશાસનને વહેતું રાખનાર સરિતાપટ એટલે ચતુર્વિધ સંઘ. તેમાં પણ શાસનદીપક સૂરિવરોનું યોગદાન અણમોલ છે. વિશિષ્ટ પ્રતિભાસંપન્ન સૂરિવરોએ અષ્ટવિધ પ્રભાવકતાનો નાદ ગજવી ઘટ-ઘટમાં શાસનનો અનુરાગ જગાડ્યો. જિનવચનના ઊંડા મર્મોને સ્પર્શેલા એ પૂજ્યવર્યોએ જગતને સાચી દિશા ચીંધી. તીર્થકર દેવની જિનજિનકર્મના અચિજ્ય પથ્યપ્રભાવે પ્રભુશાસનની ધુરાને વહન કરનારા સમર્થ પ્રતિભાસંપન સરિવારોની સંપ્રાપ્તિ પ્રત્યેક કાલખંડમાં શ્રી સંઘને થતી રહી. આરાધક, પ્રભાવક અને રક્ષક બની પ્રભશાસનની દિવ્ય દીપ્તિને એમણે દિગંતમાં પ્રસારી. વર્તમાનજૈન સંઘ પણ આવા પ્રભાવક શાસનદીપક સરિવરોથી ઊજળો છે. આજના વિષમ કાળમાં પ્રભુશાસનની જ્યોતને ઝળહળતી રાખવામાં અને શ્રી સંઘનું સાચું યોગક્ષેમ કરવામાં આ સૂરિવરોનો સિંહફાળો છે. ભગવાન મહાવીરે ધર્મશાસન ચલાવવા માટે ચતુવિધસંઘની સ્થાપના કરીને શ્રીસંઘને તીર્થ જેટલું કે તીર્થકર જેટલું ગૌરવ આપ્યું છે. ખૂદ ભગવાન સમવસરણમાં જ્યારે દેશના આપે ત્યારે “નમો સંઘસ્સ”, “નમો તીથ્થસ્સ” કહીને શ્રીસંઘને નમસ્કાર કરીને પછી જ પોતાની દેશના ચાલુ કરે છે. તીર્થકરદેવોના પુણ્યવંતા સમયગાળામાં શ્રમણ પરંપરામાં સમયે સમયે વિશિષ્ટ પ્રતિભાઓના પ્રકાશપુંજ રેલાયા એ સૌના જીવન-કવન ભવ્ય હતા. આપણું અહોભાગ્ય છે કે વર્તમાનમાં પણ આપણને શ્રમણસંઘમાં અસંખ્ય વ્યાકરણ વિદ્યાવારિધિઓ, આ સૂરિમંત્રના વિશિષ્ટ આરાધકો, યોગ અને ન્યાયગ્રંથના રચનાકારો, અવધૂત યોગીઓ અને ધર્મસંસ્કૃતિના રક્ષકો મળ્યા છે. એ સૌના જે જે ચરિત્રો ઉપલબ્ધ બન્યા છે તે અત્રે રજૂ કરવામાં આવ્યા છે. –સંપાદક Jain Education Intemational Page #618 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ વિશ્વ અજાયબી : મહાન શિલ્પવેત્તા, મરુધર કેસરી, કર્યો. ૨૪૫ જેટલી પ્રતિષ્ઠા કરાવી, ૩૫ જેટલી શ્રી હર્ષસૂરિજીના પટ્ટપ્રભાવક : અંજનશલાકાઓ થઈ, ૯ ઉદ્યાપન, ૩૦ દીક્ષાઓ (ભાઈઓ બહેનોની) સેંકડોની સંખ્યામાં નાનામોટા સંઘો, શાંતિસ્નાત્ર પૂ. આચાર્યશ્રી મહાપૂજનો આદિ થયાં. પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય-પરિવારમાં વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ લગભગ પંદરેક સાધુઓ ઉલ્લેખનીય છે, જેમાં શ્રી શ્રી જૈનશાસનના જ્યોતિર્ધર સૂરિદેવો રત્નોની ખાણ દેવેન્દ્રવિજયજી, શ્રી કેશરવિજયજી, શ્રી ગુણવિજયજી, શ્રી સમા છે, વાત્સલ્યનાં ઝરણાં સમા છે, નિર્મળ ચારિત્રના પદ્મવિજયજી (હાલ આચાર્ય), શ્રી આનંદવિજયજી, શ્રી સ્વામી છે. વિદ્યાનુરાગી આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદવિજયજી, શ્રી વિનયવિજયજી, શ્રી પ્રતાપવિજયજી, જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની મેધાવી મુખમુદ્રા અને શ્રી લલિતવિજયજી, શ્રી પુણ્યોદયવિજયજી, શ્રી પ્રમોદવિજયજી દિવ્યદૃષ્ટિથી અનેક આત્માઓ ધર્મી બન્યા હતા. મારવાડની આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીએ રાજસ્થાનમાં ગોડવાડ, જોધપુર ભૂમિ પર કેટલાયે પરમ પ્રભાવક પુણ્યાત્માઓનાં પુનીત અને આબુ વિસ્તારમાં વિચરીને ઘણા અજૈનોને પ્રતિબોધ પગલાં પડ્યાં છે. તેઓએ સ્થાપેલા આદર્શોનાં ઓજ અને તેજ પમાડી, દારૂમાંસનો ત્યાગ કરાવ્યો. સૌમ્ય પ્રકૃતિ ધરાવતા આ ચીરસ્મરણીય બન્યાં છે, જેમાં પૂ. આચાર્ય શ્રી જ્યોતિર્ધર ઉગ્ર વિહારી હતા. તેઓશ્રીએ ઘણાં વર્ષો ફળફળાદિ વિજયજિનેન્દ્રસુરિજીનું નામ પણ એવું જ પ્રભાવશાળી છે. પર જ ગુજાર્યા હતાં. બામણવાડજી, દિયાણાજી, ધનારી, મારવાડ જંકશન પાસે પાલી જિલ્લામાં જોજાવર ગામ સુમેર આદિ તીર્થોમાં ઘણો સમય ધ્યાન-સાધનાની ધૂણી તેઓશ્રીની જન્મભૂમિ. વીસા ઓસવાલ જ્ઞાતિમાં સંચેતી ધખાવી હતી. જ્યોતિષ અને શિલ્પમાં ખૂબ પારંગત હતા. ગોત્રમાં શેઠ શ્રી ખીમરાજજીને ગૃહે માતા પાબુબાઈની પૂજ્યપાદ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ પછી, ૪00 વર્ષના રત્નકુક્ષિએ સં. ૧૯૭૦ના જેઠ વદ પાંચમે તેઓશ્રીનો જન્મ ઇતિહાસમાં સફળતાથી; સૂઝપૂર્વક, શાસ્ત્રવિધિથી પ્રતિષ્ઠાઓ થયો. માતાપિતા તેરાપંથી સંપ્રદાયનાં અનુયાયી હતાં. જોજાવર કરાવવામાં તેઓશ્રીનું સ્થાન મોખરે છે. પ્રકૃતિના પ્રેમી હોવાથી ગામમાં ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, પરંતુ કુટુંબમાં જંગલમાં મંગલ કરતા અને તેથી “મીઠા મહારાજ' તરીકે ધાર્મિક શિક્ષણનું વાતાવરણ હતું, તેથી સંયમ સ્વીકારવાની પ્રખ્યાત થયા હતા. પૂજ્યશ્રી તપાગચ્છની ત્રણ પ્રખ્યાત સુષુપ્ત શક્તિ જાગૃત થઈ હતી. એમાં તેમને કંઠમાળ નીકળી. ગાદીઓમાં ધનારીની ગાદીએ સં. ૧૯૯૭ના જેઠ સુદ ૧૧ને તેમણે સંકલ્પ કર્યો કે કંઠમાળ મટી જશે તો દીક્ષા લઈશ. દિવસે શ્રી જિનવિજયજીમાંથી પૂ. આચાર્યશ્રી વિજયજિનેન્દ્રકંઠમાળ મટી ગઈ અને પોતાના સંકલ્પને સાકાર કરવાનો સૂરીશ્વરજી મહારાજ રૂપે આચાર્યપદે આરૂઢ થયા. સં. સોનાનો સૂરજ ઊગ્યો. કર્ણાટકમાં રાણીબાગ-ધારવાડ મુકામે ૨૦૦૩માં વૈશાખ સુદ ૩ને દિવસે શિવગંજમાં પૂ. આ.શ્રી સં. ૧૯૮૯ના ફાગણ સુદ ૩ને મંગળ દિને કાશીવાળા પૂ. હર્ષસૂરિજી મહારાજ પાસે ક્રિયોદ્ધાર કરીને પટ્ટપ્રભાવક બન્યા, શ્રી વિજયધર્મસરીશ્વરજી મહારાજના શિખરન પંડિતવર્ય શ્રી અનેક તીર્થોના ઉદ્ધારક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. અનેક ભાવવિજયજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે જ વર્ષે શાસનપ્રભાવક કાર્યો દ્વારા જૈન શાસનનો ધર્મધ્વજ લહેરાવ્યો. કર્ણાટકમાં બીજાપુર મુકામે અષાઢ સુદ ૧૦ ને દિવસે વડી સં. ૨૦૨૯ના જેઠ વદ (ગુજરાતી : વૈશાખ) પાંચમે શિવગંજ દીક્ષા થઈ, અને મુનિશ્રી જિનવિજયજી નામે ઘોષિત થયા. મુકામે કાળધર્મ પામ્યા. ત્યાં આજે શિખરબંધી ગુરુમંદિર ઊભું દીક્ષા ગ્રહણ કરીને પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી છે. પૂજ્યશ્રી લગાતાર નવમા વર્ષીતપમાં સ્વર્ગવાસી થયા, કાશીવાળાના શિષ્યરત્ન શ્રી વિદ્યાવિજયજી મહારાજ પાસે એવા એ ઉગ્ર તપસ્વી હતા. આજ સુધીમાં તેઓશ્રીનાં ૧૦ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના શાસ્ત્રગ્રંથોનો તેમ જ જયોતિષ ગુરુમંદિરો નિર્માણ થયાં છે. ૨૬૭ જિનમંદિરોની પ્રતિષ્ઠા તથા શિલ્પકળાનો ગહન અભ્યાસ કર્યો. આ તેજસ્વી અંજનશલાકા કરાવેલી પૂજ્યશ્રીના પટ્ટધર પૂ. આ. શ્રી જ્ઞાનરાશિને પ્રભાવે પૂજ્યશ્રીનો પ્રભાવ જૈન સમાજ પર વિજયપધ-સૂરીશ્વરજી મહારાજ મંગલ કાર્યો માટે નિશ્રા પ્રદાન કરી રહ્યા છે, એવા એ મહાતપસ્વી ગુરુવર્યને કોટિ કોટિ વ્યાપકપણે પથરાવા લાગ્યો. લબ્ધિના ભંડાર સમા સૂરિજી વંદન! અમર બની ગયા. મારવાડના સિંહ તરીકે પ્રતિષ્ઠા પામ્યા. પૂજ્યશ્રીએ અસંખ્ય જિનાલયોના જીર્ણોદ્ધારમાં સમય વ્યતીત સૌજન્ય : મુંડારા જૈન સંઘ, સ્ટેશન ફાલના, જિ. પાલી (રાજ.) Jain Education Intemational Page #619 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ६09 ज्योतिर्विद आचार्यश्री चतुर्दशी तप आदि अनेक तप किन्तु बादमें वर्षीतप से नाता जिनरत्नसागरसूरीश्वरजी म.सा. जोड़ लिया एवं अखण्ड वर्षी तप करने लगे। वर्षीतप भी आचार्य श्री जिनरत्नसागरसूरीश्वरजी म.सा. का जन्म . आपने चोथभक्तसे ही किये। आपके 21 वर्षीतप हो चुके है। आ ओशवालवंशी मंडोवरा गौत्रीय श्रेष्ठीवर्य श्री मनसुखलालजी के आप ज्योतिष शास्त्र के परम ज्ञाता है। आपने 38 वर्ष यहाँ मातुश्री मानकुंवरबहन की कोख से हुआ है। आपका की भर युवा वय में संयम अंगीकार कर संस्कृत-प्राकृत का संसारी नाम पंचमलाल रखा गया। ज्ञान प्राप्त किया। कर्मग्रंथ, तत्त्वार्थ पंचसंग्रह, कम्मपयडी तक धनवान परिवार में जन्मे पंचमलाल ने इन्दौर के अभ्यास कर आपने अच्छी विद्वत्ता हासिल की। ज्योतिष दोलकर कॉलेज में व्यावहारिक पढाई कर गौतमपरा गाँव में शास्त्र आपका प्रिय विषय रहा हैं। आठ-आठ घण्टे आप अपने कपड़े के व्यवसायमें भाग्य आजमाया। आपकी शादी ज्योतिष का अभ्यास करते रहे है। ज्योतिष के गिने चुने खाचरौद के श्रेष्ठीवर्य श्री कालरामजी छाजेड की सपत्री विद्वानों में आपका नाम लिया जाता है। आप सागर समुदाय ताराबाई के साथ हुई। के मुर्हत निकालने के लिए गच्छाधिपतिश्री द्वारा नियुक्त थे। आपका सांसारिक जीवन सभी रूप से सुखमय था। आप शासनप्रभावक, तपस्वी एवं ज्योतिर्विद हैं। आपने आपके एक लड़की गुणबाला एवं दो पुत्र जितेन्द्र तथा हमेशा पैदल विहार करके संपूर्ण भारत की यात्रा की है। चंद्रप्रकाश थे। आप संपर्ण धार्मिक परिवार के होने के नाते दक्षिण भारत भी आप विचरण कर आए। आपने दक्षिण में आपके जीवन में धर्म के संस्कार प्रारंभ से ही थे। आपके भी खूब शासनप्रभावना की। परिवार से आपकी दादी तथा बुआ ने संयम अंगीकार कर आपको निमच छावनी में गणि पदवी, श्री भक्तामर रखा था। आपकी छः बहने भी तथा एक भाई भी संयम की महातीर्थ अभ्युदयधाम धार में पंन्यास पदवी तथा सन 28आराधना कर रहे थे। अतः आपके भी मन में संयम का भाव 1-2000 में आचार्य पदवी से अलंकृत किया गया। आपको जागृत हो उठा। सभी पदवीयां मालवभूषण नवरत्नसागरसूरीश्वरजी म.सा. के आपने सन् 1977 में शंखेश्वर आगममंदिर संस्थापक शुभ कर कमलों से प्राप्त हुई। श्री अभ्युदय सागरजी म.सा. के पास अपने संपूर्ण परिवार आपके सुपुत्र मुनि हाल आचार्य हैं। आप भी बंधु के साथ गौतमपुरा में कार्तिक वदि नौवीं को संयम अंगीकार युगल के नाम से पहचाने जाते हैं। आपकी पुत्री श्री किया एवं मुनि जिनरत्नसागरजी नाम धारण कर संयम की गुणरत्नाश्रीजी म. तथा छोटे पुत्र चंद्रसागरजी म.ने वर्धमान आराधना करने लगे। आपके साथ आपके भाई यशवंत ने तप की ओली पूर्ण की है एवं दूसरी बार 77 वीं ओली चल पत्नी ताराबाई तथा पुत्र-पुत्री गुणबाला, जितेन्द्र, चंद्रप्रकाश रही है। आपके ज्येष्ठ पुत्र आचार्य श्री जितरत्नसागरसूरिजी एवं भाई की पत्नी चंदाबाई ने मिलकर एक साथ दीक्षाएँ म.सा. भी मालवमणि, व्याख्यान वाचस्पति की उपाधि से ग्रहण की। अलंकृत हैं एवं शासनप्रभावना कर रहे हैं। आपकी पत्नी ताराबाई का नाम तीर्थरत्नाश्रीजी म., आपके शुभाशीर्वादसे मेवाड़ के प्रतापगढ़ में श्री बेटी का नाम गुणरत्नाश्रीजी म., बेटे के नाम मुनि श्री शंखेश्वर पार्श्वनाथ महातीर्थ तालाब का एवं मध्यप्रदेश के धार जितरत्नसागर, चंद्ररत्नसागरजी म.सा. तथा भाई यशवंत में भक्तामर महातीर्थ अभ्युदयधाम का निर्माण हो रहा है। का नाम मुनि जयरत्नसागरजी म.सा. एवं चंद्राबाई का नाम सात जगहों पर गौशालाएं संचालित की जा रही हैं। आपके चारित्ररत्नाश्रीजी म.सा. रखा गया। मालवदेश का यह प्रथम कर-कमलों से आजतक कई दीक्षाएँ-प्रतिष्ठाएँ संपन्न हो चूकी परिवार था कि जिसने सर्वप्रथम संपूर्ण परिवारने संयम ग्रहण हैं। आपके तन में रोग है किन्तु मन में समाधि है यही आपके कर इतिहास बनाया। जीवन की विशेषता है। संयमी बनकर आप हमेशा एकासने से कम तप नहीं सौजन्य : भक्तामर महातीर्थ अभ्युदयधाम पो. धार (म.प्र.) करते थे। आपने वीसस्थानक, नवपद ओली, अष्टमी, Jain Education Intemational For Private & Personal use only Page #620 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ વિશ્વ અજાયબી : वाणी के जादुगर, मालवमणि, बंधुयुगल आचार्यदेवेश आप सुप्रसिद्ध हिन्दी लेखक होने के साथ-साथ प्रसिद्ध प्रवचनकार भी हैं। आपको जनमानस की वाणी के श्री जितरत्नसागर सूरीश्वरजी म.सा. जादूगर के नाम से पुकारते हैं। आप ऐसे एक मात्र मुनिवर आचार्य श्री जितरत्नसागरसूरीश्वरजी म.सा. का जन्म थे कि जिन्हें मालवा-मेवाड के श्री संघो ने मिलकर प्रतापगढ़ सन 1962 में ओशवंशी मंडोवरा गौत्रीय श्रेष्ठीवर्य श्री ___ में में मालवभूषण । पूज्य आचार्य भगवंत श्री मनसुखलालजी के घर में हुआ। आपके माता-पिता का नाम नवरत्नसागरसूरीश्वरजी म.सा. की पावन निश्रा में सौ. ताराबाई एवं पंचमलाल था। आप गौतमपुरा गांव में व्याख्यानकार की उपाधि देकर सम्मानित किया। जन्मे थे। आपका संसारी नाम जितेन्द्रकुमार था किन्तु आपके प्रवचन का नाम सुनते ही लोग उमड़ पड़ते आपको सभी जितेन्द्र के नाम से पुकारते थे। आपका लाडला हैं। आपके ज़ाहिर प्रवचन हमेशा सुनने जैसे होते हैं। आपने नाम राजु था। दक्षिणभारत में भी प्रवचन द्वारा धूम मचा दी थी। आज भी आपने अपने ही गांव में मेट्रिक तक अभ्यास किया लोग आपको याद करते हैं। आप हर चातुर्मास में पर्युषण एवं बाद में अपने माता-पिता, भाई-बहन और काका-काकी के पश्चात् पैंतालीस आगम परिचय वाचना का आयोजन के साथ संयम अंगीकार कर लिया। सन् 1977 में मात्र 15 करते हैं जिसे श्रवण कर लोग मंत्रमुग्ध हो जाते हैं। वर्ष की वय में आप जितेन्द्र से जितरत्नसागरजी बन गए। आजकल लोग आपको आगमवाले महाराज के नाम से आपने बाल्यवय में संयम ग्रहण कर अपने पिता मुनि पहचानने लगे हैं। जिनरत्नसागरजी म.सा. की छत्रछायामें धार्मिक अभ्यास आपको सन 24-3-2002 में गणि पदवी भक्तामर किया। आपने सिद्ध-हेम-शब्दानुशासन नामक व्याकरण कर महातीर्थ में प्रदान की गई। दक्षिण भारत में चेन्नई में सन संस्कृत-प्राकृत में प्रवीणता हांसिल की, तो प्रकरण भाष्य 8-2-2005 में आप पंन्यास पद पर आरूढ़ हुए एवं सन् 27कर्मग्रन्थ आदि का अभ्यास भी बाल्यकाल में ही संपन्न किया। . 2-2008 में भक्तामर महातीर्थ अभ्युदय धाममें आपकी HIRO सानी आमा आपने अपने दादागुरुदेव श्री अभ्युदयसागरजी की आचार्य पदवी हुई। यह प्रथम परिवार है कि जिनके परिवार आज्ञा से अपना छठा चातुर्मास मध्यप्रदेश के देवास शहर में जितने मुनि बने थे आज सभी आचार्य बने हुए है। आपके में करके अपनी शासनप्रभावना का श्री गणेश किया। आप परिवार से अभी पांच आचार्य भगवंत शासन की सेवा कर अच्छे वक्ता के रूप में उभरे। सन् 1983 में आपने इन्दौर रहे हैं। शहर में चातुर्मास कर धूम मचा दी थी, अब आप अपनी आपकी प्रेरणा एवं मार्गदर्शन में मालवदेश में कई पहचान बनाने में सफल हो गये था श्रावकगण उन्ह अपन मंदिरो का जिर्णोद्धार, नूतन जिनालय, उपाश्रय आदि का नाम से जानने लगे थे। फिर तो आपने निरंतर चातुर्मास निर्माण हुआ है एवं वर्तमान में हो रहा है। आपके मार्गदर्शन जारी रखें एवं शासनप्रभावक के रूपमें उभरे। में दो महातीर्थों का कार्य भी संचालित हो रहा है। मालवाआपने साहित्य क्षेत्र में भी रुचि लेनी प्रारंभ कीया एवं मेवाड़ की सीमा पर स्थित श्री शंखेश्वर पार्श्वनाथ तीर्थ तालाब आप आगमोद्धारक मासिक के लिए कहानियाँ एवं लेख प्रतापगढ़ एवं श्री भक्तामर महातीर्थ अभ्युदय धाम धार लिखने लगे। आपकी साहित्यिक यात्रा निरंतर आगे बढ़ती आपकी देन है। रही। आप सिद्धहस्त लेखक के रूप में जाने जाते हैं। आपके आपको बचपन से जीवदया में विशेष रुचि रही है द्वारा आज तक 217 पुस्तकें छोटी-बड़ी लिखी जा चुकी है। अतः आपने गौशालाओं पर भी अपना ध्यान केन्द्रित किया आपके द्वारा लिखी श्रीपाल-मयणा चित्रमय चारित्र, श्राद्धविधि है। गौतमपुर-देपालपुर-उन्हैल-आगर-मालवा-बडौद, सुखेडा भावानुवाद, श्रावकजीवन के छत्तीस कर्तव्य, सृष्टिक सबसे भक्तामर तीर्थ धार आदि स्थानों पर आपकी प्रेरणा और पुराना धर्म, जैन धर्म का परिचय, मंत्र जपो नवकार, मार्गदर्शन में गौशालाओ का निर्माण हुआ है एवं संचालित अभ्युदयचित्रकथाएँ, अहिंसा चित्रावली, आगम परिचय वाचना हो रही है। आपको साधर्मिकों के उद्धार में भी गहरी रुचि आदि अनेक पुस्तकें खूब ही लोकप्रिय बनी हुई हैं। है। मालवा में आप इस कार्य को अंजाम दे रहे हैं। आपके Jain Education Intemational Page #621 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૦૯ हाथ से कई प्रतिष्ठाएँ एवं अंजनशलाकाएँ, दीक्षाएँ, उद्घाटन 2700 संलग्न आयंबिल किये। आपने मात्र 35 वर्ष की वय संपन्न हुए है। आपके लघुबंधु भी आचार्य है अतः आप में वर्धमान तप की सौ ओली पूर्ण कर जैन जगत के बंधुयुगल के नाम से भी जाने जाते हैं। इतिहास में अमर हो गए। आज तक इतनी छोटी वय में वंदन हो शासनप्रभावक मालवमणि, बंधयगल वाणी के शायद ही सौ ओली किसीने पूर्ण की होगी। इतना ही बस जादुगर गुरुदेव को। नहीं ऐसा समझकर आपने फिर से पाया डाला एवं अभी आपकी 80 ओली हो गई है। अभी आपको निरंतर 3000 सौजन्य : भक्तामर महातीर्थ अभ्युदयधाम पो. धार (म.प्र.) आयंबिल हो गए है ऐगे भी निरंतर चालू है। आयंबिल ही वर्धमान तपोनिधि, उग्र तपस्वी, बंधुयुगल आचार्यदेव आपका जीवन बन चूका है। आपने सभी योगोद्वहन भी श्री चंद्ररत्नसागरसूरीश्वरजी म.सा. आयंबिल से ही किये। आयंबिल के अलावा आपने दो वर्षीतप, सिद्धितप, चत्तारी अट्ट, दस दोय एवं वीसस्थानक आचार्य श्री चंद्रत्नसागरसूरीश्वरजी म.सा. के नाम से तप भी किया है। बीसस्थानक तप भी आपने एकांतर उपवास विख्यात आचार्य श्री का जन्म मालवदेश के औद्योगिक नगर करके संपूर्ण एक-साथ निरंतर पूर्ण किया। अंतिम ओली इन्दौर जिले के गौतमपुरा गांव में ओसवंशी, मंडोवरा गौत्रीय सलग्र बीस उपवास विहार में करके पूर्ण की। श्रेष्ठीवर्य श्री मनसुखलालजी के सुपुत्र श्री पंचमलालजी एवं मातुश्री ताराबाई की कोख से सन् 1964 में हुआ था। आपका आप उग्र विहारी भी हैं। आपके विहार की गति एक नाम चंद्रप्रकाश था। घण्टे में सात कि.मी. होती है। आप तीस पैतीस कि.मी. तो सहज में चल लेते हैं। साथ में तप तो होता ही है। साथ आप धार्मिक परिवार में जन्मे थे अतः बाल्यकाल से ही पिताजी महाराज साहब एवं ज्येष्ठ भ्राता की वैयावच्च भी आपमें धार्मिक संस्कार विरासत में उतरे थे। आपके परिवार एवं मालवभूषण पूज्य आचार्य श्री नवरत्नसागरसूरीश्वरजी से कई महानुभाव पहले से ही दीक्षित थे। अतः जब आपके म.सा. की वैयावच्च का भी बहुत लाभ प्राप्त हुआ। माता-पिता ने संयम ग्रहण करने का निश्चय किया तब आपने भी मात्र तेरह वर्ष की उम्र में दीक्षा लेने की घोषणा कर आपको उज्जैन शहर में सन् 2003 में गणि पदवी से सभी को चौंका दिया था। अलंकृत किया गया। आपको तमिलनाडु की राजधानी चेन्नई में ज्येष्ठ भाता के साथ सन् 2005 में पंन्यास पदवी एवं श्री शैशव के श्रृंगार अभी उतरे थे कि आपने संयम के भक्तामर महातीर्थ अभ्युदयधाम धार में सन् 2008 में आचार्य स्वांग सज लिये एवं मुनि श्री चंद्रत्नसागरजी म. नाम धारण पदवी से विभूषित किया गया। कर अपने गुरुदेव के साथ विहार करने लगे। आपने वाल्यकाल में खूब ही अध्ययन किया। बचपन में ही आपने आप सफल प्रेरणादाता हैं। आपकी प्रेरणा से एवं प्रकरण, भाष्य, कर्मग्रन्थ एवं कम्मपयड़ी, पंचसूत्र, पंचसंग्रह ज्येष्ठ भ्राता आचार्य श्री जितरत्नसागर सूरीश्वरजी म.सा. के जैसे ग्रन्थों में प्रवीमता हासिल की। पूज्य गच्छाधिपति स्व. मार्गदर्शन से अद्भुत कार्य एवं शासनप्रभावनाएँ संपन्न हो श्री देवेन्द्रसागरसूरीश्वरजी म.सा. ने आपके बाल्यकाल के रही हैं। आप दोनों बंधुयुगल के नाम से विख्यात हैं। आपकी ज्ञान एवं प्रतिभा को पहचान कर कहा था तू तो उपाध्याय प्रेरणा से करोड़ो रूपयों का दान मालवा-मेवाड़ के जिनालयों है। जानते हो ना कि उपाध्यायजी का कार्य है पढ़ना और ' __ में, उपाश्रयों में एवं गौशालाओं में प्राप्त होता है। पढ़ाना। आप सफल संपादक भी हैं। आपके ज्येष्ठ प्राता आपको बाल्यकाल से ही आयंबिल के तप पर गहरी आचार्य श्री जितरत्नसागर सूरीश्वरजी म.सा. द्वारा लिखित आ रुचि रही है। अतः आपने गुरुदेव की प्रेरणा से मात्र चौदह अनुवादित 217 पुस्तकों का आपने संपादन किया है। आपके वर्ष की वय में वर्धमान तप का पाया डालकर ओली का द्वारा साज-सज्जा से प्रकाशित होनेवाली पुस्तकें सोलह कला श्रीगणेश किया एवं निरंतर आयंबिल तप करते रहे। आपने खिल उठती हैं। प्रकाशन को सफलता मिलने का श्रेय लगातार 500 आयंबिल किये, 1000 आयंबिल भी किये एवं आपका भा जाता है। Jain Education Intemational Page #622 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ श्री शंखेश्वर पार्श्वनाथ महातीर्थ, तालाद, प्रतापगढ़ एवं મવત્તામર મહાતીર્થ--અમ્યુય ધામ ધાર હા સન માર્ગર્શન भी आप करते है। दोनों संस्थाए आपके मार्गदर्शन में दिन दुनी और रात चौगुनी प्रगति कर रही हैं। प्रतिवर्ष आप बंधुयुगल ओपन बुक एक्जाम का भी आयोजन करते है। हाई एज्युकेशनवाले साधर्मिक बंधुओं को मूक सहायता एवं फिस भरवाने में आपको खूब रुचि है। नमन हो, वंदन और अभिनंदन हो, बंधु युगल आचार्यदेव के चरणों में । सौजन्य : भक्तामर महातीर्थ अभ्युदयधाम पो. धार (म.प्र.) બહુમુખી પ્રતિભાવાન, વિશિષ્ટ ગુણોપેત, સંઘ– એકતાના સંયોજક, ક્ષમતા મમતા અને સમતાના સંગમ, ગુણનિધિ સૂરિદેવ પૂ. આ.શ્રી વિજયઓમકારસૂરિજી મ. ગુજરાતના પશ્ચિમ ભાગમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નાનકડા ગોકુળિયા ગામ ઝીંઝુવાડામાં પિતા ઈશ્વરભાઈના કુળમાં, માતા કંકુબહેનની કુક્ષિએ સં. ૧૯૭૯ના આસો સુદ ૧૩ના દિવસે પૂજ્યશ્રીનો જન્મ થયો હતો. સંસારી નામ ચિનુભાઈ હતું. ૧૧ વર્ષની કોમળ વયે જન્માન્તરીય વૈરાગ્યના સંસ્કારો ઊભરાઈ આવ્યા અને ચિનુકુમારે બાળમુનિ ૐકારવિજયજીના રૂપે દાદાગુરુ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું! પિતા ઈશ્વરભાઈ પણ સાથે જ સંયમ સ્વીકારીને શ્રી વિલાસવિજયજી તરીકે જાહેર થયા. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી જ્ઞાન-ધ્યાન અને વૈયાવચ્ચમાં રંગાઈ ગયા. તેઓશ્રીની ગુરુભક્તિ અપ્રતિમ હતી. ‘કારવિજય’ના મધુરા સંબોધનથી શરૂ થતું ગુરુદેવનું એક એક વાક્ય પૂજ્યશ્રી માટે મંત્ર સમાન હતું. આ અપ્રતિમ ભક્તિને લીધે પૂજ્યશ્રી પર ગુરુકૃપા પણ અદ્ભુત રીતે વરસવા લાગી. તેઓશ્રીને પૂછવામાં આવતું તો તેઓશ્રી કહેતા કે, મારી પાસે જે કાંઈ છે તે ગુરુકૃપાની દેણ છે. મારું પોતીકું આમાં કશું જ નથી. ભક્તિધારા અને કૃપાધારાને આ રીતે સમાન્તરે વહેતી જોવી એ એક ધન્ય દૃશ્ય હતું! ડીસાના ચાતુર્માસ દરમિયાન, હજી તો બીજું કે ત્રીજું જ ચોમાસું હતું, પણ નાનકડા બાલમુનિને પૂ. ગુરુદેવ કહે છે : “આજે તારે પ્રવચન આપવાનું છે.” પૂજ્યશ્રી મુંઝાયા, પરંતુ ગુરુદેવનાં વચનોને ‘તહત્તિ’ કહીને સ્વીકારવાની વાત જ શીખ્યા હતા. વ્યાખ્યાનનો જરા પણ વિશ્વ અજાયબી : અનુભવ ન હતો. આથી ગુરુદેવને કહ્યું, “સાહેબજી! મને કાંઈ આવડતું નથી.” ગુરુદેવે કહ્યું, “તું વર્ધમાનદેશના અને ગૌતમપૃચ્છા કેવી કડકડાટ વાંચે છે! બસ, એક ચરિત્રની પ્રત લઈને બેસી જવાનું. પહેલાં મારી પાસે વાંચવાનું અને પછી વ્યાખ્યાનસભામાં.” પૂજ્યશ્રીએ વિનયથી આટલો જ ઉત્તર આપ્યો, “જી.” તે દિવસથી સંસ્કૃત ચરિત્રના ગુર્જર અનુવાદથી જે પ્રવચનધારા ચાલુ થઈ તે ગુરુદેવના આશીર્વાદપૂર્વક દીક્ષિતજીવનનાં ૫૪ વર્ષ સુધી અખંડ વહેતી રહી! તેઓશ્રી સરળ, રોચક અને અસરકારક વ્યાખ્યાન આપતા. કલાકો સુધી તેઓશ્રી સામે બેસી, જાહ્નવીનાં ખળખળ વહેતાં નીર સમી પ્રાસાદિક વાણી સાંભળવી એ જીવનનો લહાવો હતો! પોતાના ભિન્ન ભિન્ન અનુભવો વાર્તાલાપોમાં સરળ ઢબે ગૂંથી લેતા. નિત્યનું સંગાથી સ્મિત તેમાં વધુ રસાળતા ઊભી કરતું. પૂજ્યશ્રીની બહુશ્રુતતા શ્રોતામાં ચમત્કાર જગવતી અને શ્રોતા અહોભાવથી વ્યાખ્યાનમાં તરબતર બની જતો. તેઓશ્રીનું શિલ્પશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિષેનું જ્ઞાન વારી જવાય એવું હતું અને આયોજનશક્તિ પણ અદ્ભુત હતી. પ્રચંડ પ્રતિભા અને અસાધારણ મેધાના સ્વામી પૂજ્યશ્રીને સં. ૨૦૦૬માં પૂજ્યપાદ ગુરુદેવે પંન્યાસપદે આરૂઢ કર્યા અને સં. ૨૦૧૦ના મહા સુદ ૧ને શુભ દિવસે મહેસાણામાં આચાર્યપદથી અલંકૃત કર્યા. ત્યારથી પૂજ્યશ્રી આચાર્યપ્રવર શ્રી વિજયકાર-સૂરીશ્વરજી મહારાજ નામે સુખ્યાત બન્યા. પૂ. ગુરુદેવની વૃદ્ધાસ્થાને લીધે તેઓશ્રીની વિહારયાત્રા સીમિત ક્ષેત્રમાં ચાલી. શાસ્ત્રીય પરિભાષા વાપરીએ તો, પૂજ્યશ્રીએ એક મજાનો પ્રદેશ ક્ષેત્રાવગાહના રૂપમાં સ્વીકાર્યો હતો. ડીસાવાવના એ વિસ્તારમાં પૂજ્યશ્રીની વિહારયાત્રાએ ત્યાંનાં લોકોમાં અપૂર્વ ધર્મજાગૃતિ આણી. ઠેકઠેકાણે નૂતન જિનાલયો અને ઉપાશ્રયો થયાં. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનુષ્ઠાન કરાવવા માટે ભક્તોની હોડ મચી રહેતી. ગુરુકૃપા અને સ્વકીય સામર્થ્યને લીધે તેઓશ્રીની પ્રભાવકતા ખૂબ જ ખીલી ઊઠેલી. છ'રિપાલિત સંઘો, ઉપધાનો, પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ, દીક્ષાઓ ઇત્યાદિ સતત પૂજ્યશ્રીની નિશ્રામાં ચાલ્યા જ કરતાં. જૈનેતરો પણ પૂજ્યશ્રીનાં પ્રેરક પ્રવચનો સાંભળી પ્રસન્ન થતા, અને નિયમો ગ્રહણ કરતા. પૂજ્યશ્રીને બાળકો ખૂબ જ પ્રિય હતાં. તેમને બાળકોથી ઘેરાયેલા જોવા એ લહાવો હતો. આમ, અનેક વિરલ સદ્ગુણોના સંગમ સમા પૂજ્યશ્રી એક લબ્ધપ્રતિષ્ઠ આચાર્ય હતા. પરસ્પર વિરોધી ગણાતા ભાવો પણ પૂજ્યશ્રીના વ્યક્તિત્વમાં ઓતપ્રોત થઈ રહેતા. પુષ્પની કોમળતાની સાથે Page #623 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ સાથે વજની કઠોરતા પણ પૂજ્યશ્રીમાં હતી. અગ્નિની ઉષ્ણતા સાથે હિમ સમાન શીતળતા પણ હતી. તેઓશ્રીના જીવનમાં તપ અને ત્યાગ, સંયમ અને સિદ્ધાંતનાં રહસ્યો તાણાવાણાની જેમ વણાઈ ગયાં હતાં. પૂજ્યશ્રીનાં ૫૪ વર્ષના સંયમજીવનના સુવર્ણકાળમાં, તેમની નિશ્રામાં, અનેક યશોદાયી સ્વપર કલ્યાણકાર્યો થયાં, તેની યાદી ભલભલાને સાનંદાશ્ચર્ય જન્માવે તેવી છે! તેમાં સં. ૨૦૪૪ના ચૈત્ર-વૈશાખ માસમાં અમદાવાદમાં ભરાયેલું શ્રમણસંમેલન જેના માધ્યમ દ્વારા કરેલ સંઘ-એકતાનું કાર્ય તેઓશ્રીના યશસ્વી જીવનનું સોનેરી શિખર બની રહ્યું! સં. ૨૦૪૪ના વૈશાખ સુદ પાંચમના દિવસે બ્લડપ્રેશરને લીધે, લાંબા સમયની અસ્વસ્થતાને કારણે મંદતાનો અનુભવ કરતા હતા. કાઉસગ્ગ ધ્યાનમાં જ પૂજ્યશ્રી રાત્રિના ૯=૦૦ કલાકે કાળધર્મ પામ્યા. અનેક સંઘો અને અનેક મહાન પુરુષોએ પૂજ્યશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું છે કે, તેઓશ્રી સંઘશ્રમણના અજોડ નેતા હતા, વાત્સલ્યનો ધોધ વહાવનારા માયાળુ ગુરુદેવ હતા. એવા સમર્થ સૂરિવરને કોટિ કોટિ વંદન! પૂ.આ.ભ.શ્રી સ્થૂલભદ્રસૂરિજી મ.સા. भूर्येन राधनपुरस्य कृताति ધન્યા प्राप्ता सुसंयमेन गुणेन शुभा પ્રસિદ્ધિ: जैना गमेन भविकाः विकास સ્થૂનમદ્ર’સુપુરું प्रणमामि तं મત્સ્યા|| कुल-श्रृंगार । प्रवचनकार | आर्यप्रवर आचार्यवर, कोविद सरस्वतीके वरद सुत, स्पष्ट धर्मधुरंधर, ધર્મરત, जिनाकाश શ્રીમદ્ પયશસૂરિ', जगवल्लभ સિદ્ધિના સત્પંથના પથિક “શુદ્ધ આચાર, जीवन का आधार હૈ. बहती करुणाधार, नयन का सार હૈ, शब्द का टहुकार कोयल का उपहार है, मधुर व्यवहार जिनका शृंगार હૈં, वांछित पूरणहार कल्पतरु का अवतार है. સંયમ નિરતિચાર વે ‘થનમત્ર' લગાર હૈ...'' भास्वान् । धीमान् ॥ પૃથ્વી પર પરિપૂર્ણ પ્રકાશને પાથરતા પૂર્ણિમાના ચંદ્રની જેમ એક મહાન વિભૂતિનું પચ્ચીસ પચ્ચીસ જિનમંદિરોથી મંડિત એવા રાધનપુર ગામના નિવાસી ધર્માંગાર શેઠ શ્રી કાંતિલાલ વરધીલાલને ત્યાં તારાબહેનની કુક્ષિથી વિ.સં. ૧૯૯૦ના ફાગણ સુદ-૧૫ (પૂર્ણિમા)ના પાવન દિવસે ગરવી ગુજરાતના રાધનપુર ગામની પુણ્યભૂમિ પર અવતરણ થયું. ભવિષ્યના તેજપુંજને વસંતના નામથી સ્વજનોએ નવાજ્યા. ૬૧૧ સંતોનાં પાવન પગલાંના સ્પર્શથી પાવન બનેલી ભૂમિના પ્રતાપે અને ધર્મમાતા તારા-પ્રભાબહેનના ઉજ્જ્વળ સંસ્કારોના સિંચનથી અને સાથે સંતોની વાણીના શ્રવણથી વય વધતાં વૈરાગ્યના અંકુરો અંકુરિત થયા. વ્યાવહારિક જ્ઞાન સાથે ધાર્મિક જ્ઞાનમાં નિર્મળ બુદ્ધિને જોડતાં જીવનબાગને શત શત પાંખડીઓથી સુવાસિત બનાવ્યો. જૈનરત્ન, વ્યાખ્યાન વાચસ્પતિ, વિર્ય, કાવ્યકલા કુશલ, કવિશિરોમણિ ૫.પૂ.આચાર્યશ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની વાણી-સુધાના પાનથી સંયમપથના રાગી બની પૂ.શ્રીના વરદ્ હસ્તકમળ દ્વારા રાધનપુરની ધર્મભૂમિ પર વિ.સં. ૨૦૦૭ના વૈશાખ સુદ-૬ના મંગલમય દિવસે સંયમજીવન ગ્રહણ કર્યું અને તર્કનિપુણ, નિત્ય ભક્તામરસ્તોત્રપાઠી પૂ.આ.ભ.શ્રીવિ. વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના પનોતા શિષ્યરત્ન પ.પૂ.મુનિરાજશ્રી સ્થૂલભદ્રવિજયજી મ.સા.ના નામે પ્રસિદ્ધ થયા. ધારા સહજ વિનય, વૈયાવચાદિ ગુણોથી અલંકૃત પૂ. ગુરુદેવ પૂ. દાદાગુરુદેવની અપ્રમત્તભાવે ભક્તિ સાથે જ્ઞાનાભ્યાસમાં મગ્ન રહી વ્યાકરણ, કાવ્યકોષ, આગમ ગ્રંથોના મહાન સાધક બન્યા. નિર્દોષ મુખાકૃતિ અને નિર્દોષ સ્મિત આબાલગોપાલ સૌમાં આકર્ષણના કેન્દ્ર બન્યા. દૃઢ સંકલ્પના બળે તપોધર્મમાં આગળ વધતાં વર્ધમાન તપની ૮૦ ઓળીના જમારાધક બન્યા. શિષ્યવર્ગને પ્રેરણા કરતા સ્વના પટ્ટાલંકાર કવિરત્ન પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય કલ્પયશસૂરીશ્વરજી મ.સા. અને સ્વાધ્યાયમગ્ન વિર્ય પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય અમિતયશસૂરીશ્વરજી મ.સા.ને વર્ધમાન તપની ૧૦૦ ઓળીના મહાતપસ્વી પ્રવર્તક મુનિ શ્રી કલાપૂર્ણ વિજયજી મ.સા.ને ૧૦૦+૪૦ ઓળીના આરાધક બનાવ્યા. Page #624 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ વિશ્વ અજાયબી : સ્વના આજ્ઞાનુવર્તી સાધ્વી સુભદ્રાશ્રીજી મ.સા. વગેરે અત્યંત દઢ મનોબળથી શ્રી સિદ્ધાચલના સ્થૂલભદ્રધામમાં મુખ્ય સાધ્વીવર્ગમાં પણ અનેક સાધ્વીના ૧00-100થી વધુ ઓળીના મંદિરમાં બિરાજિત શ્રી આદિનાથ પ્રભુજીની સં. ૧૯૫૯ના જેઠ વર્ધમાન તપની ઓળીના પ્રેરણાદાતા બન્યા. ગંગા, યમુના અને સુદ-૩ના શુભ દિને અંજનશલાકા પ્રતિષ્ઠા કરી એક સરસ્વતીના ત્રિવેણી સંગમરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્રના આત્મબળને લોકસમક્ષ પ્રગટ કર્યું. નિધિમુક્તિનારીના રાગી બનાવ્યા. ત્રણ ત્રણ મહિના સુધી રોગની ભયંકર વેદનામાં અપૂર્વ નમ્રતા વગેરે અનેક ગુણોથી સુશોભિત પૂ.શ્રી.માં સમતારસ ઝીલતાં જૈન શાસનની આરાધનાના ફળરૂપે યોગ્યતા નિહાળી પ.પૂ.આ.દેવ શ્રીમદ્વિવિક્રમસૂરીશ્વરજી સમાધિમાં રમતાં મહામંત્રના ધ્યાનમાં દેવલોક પ્રતિ પ્રયાણ કર્યું. મ.સાહેબે સમેતશિખરજી તીર્થમાં વિ.સં. ૨૦૨૮ વૈશાખ સુદ- જૈન શાસન-ગગને ચમકતો એક ધ્રુવતારક અને તેજપુંજ દના શુભ દિને ગણિપદ અને રાધનપુરમાં વિ.સં. ૨૦૩૧માં પાથરતો સૂર્ય અસ્ત થયો. આજ પણ લોકો ગદ્ગદ્ કંઠે મહાસુદ-૧૨ના દિને પંન્યાસ પદ પર બિરાજિત કર્યા, સાથે ગુરુદેવશ્રીની ગુણાવલી ગાતાં કહી રહ્યાં છે કે પૂજ્ય આચાર્યશ્રી પિતાશ્રી કાન્તિભાઈને ૭૦ વર્ષની જૈફવયે સાધુજીવન અપ વિશિષ્ટ વ્યક્તિત્વના સ્વામી હતા. જેનું જીવન-કવન એક અપૂર્વ સેવા કરી પિતાશ્રીના ઋણમુક્ત બન્યા. અનુપમ આભામંડળ ફેલાવતું હતું. એવા મહામનીષી યુગપુરુષને સરળ સ્વભાવ, નમ્ર વાણી, સમતાભાવ દ્વારા માટે કંઈ કહેવું, બોલવું કે લખવું એ સાગરને ગાગરમાં દાવણગિરિ, વીસનગર સંઘોમાં ચાલતા મતભેદોને તોડી સમાવવા જેવો, આકાશના તારા ગણવા જેવો અને બાળકના એકતાના મંડપ બાંધ્યા, સિતારના તૂટેલા તાર સાંધી મધુર ચંદ્રબિંબને પકડવા જેવો બાલિશ પ્રયત્ન છે તો પણ સમુદ્રને સૂરાવલી ગુંજિત કરી સૌનાં હૃદયસમ્રાટ બન્યા. જોઈને નદી ઊછળે છે, બાગને જોઈ બુલબુલ પોતાનો અવાજ પૂ.શ્રીમાં શાસનભક્તિ, ક્રિયાશુદ્ધિ, શાસનપ્રભાવકતા છેડે છે તેમ સહેજે વિરલ વ્યક્તિના ગુણો ગુણવાન વ્યક્તિ નિહાળી અમદાવાદ રાજનગરે વિ.સં. ૨૦૪૩ના પોષ વદ-૧ના ગાયા વગર રહી શકતી નથી અને લેખક લેખનમાં ઉતાર્યા વગર પ્રશાંતમૂર્તિ ૫.પૂ.આ.ભ. શ્રીમદ્ વિ. નવીનસુરીશ્વરજી મ. રહી શકતો નથી. સાહેબે જિનશાસનના ગૌરવરૂપ “નમસ્કાર' મહામંત્રના ત્રીજા અનેક બૃહતુ તીર્થ અને જિનમંદિરોથી પૃથ્વીને (આચાર્ય)પદે આરૂઢ કર્યા. સજાવવામાં એમણે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, | ગુજરાતની ભૂમિને પાવન કરવા સાથે જિનમંદિરોની શાસનભક્તોને માટે અનેક આરાધનાભવન-સાધનાકેન્દ્ર નિર્માણ અંજનશલાકા, પ્રતિષ્ઠા, સંઘ વગેરે શાસનપ્રભાવના કરતાં કરતાં કરાવ્યા છે. દક્ષિણ ભારતના કર્ણાટક દેશના ચિત્રદુર્ગ વગેરે વિ.સં. વિક્રમ ગુરના ઓ નંદન! ચંદન શી શીતળ છાંય ધરાવો. ૨૦૪૬ના વૈશાખ સુદના શુભ દિને ભવ્યાતિભવ્ય કરુણાના સાગર, વાત્સલ્યનિધિ ગુરુવર્ય પ.પૂ.આ.દેવશ્રી વિ. અંજનશલાકા-પ્રતિષ્ઠા સુચારુરૂપે સંપન્ન કરી બેંગલોર શહેર સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સાહેબના ચરણે કોટિ કોટિ વંદન. પધાર્યા. ત્યાં પ્રબળ પુણ્ય પ્રતાપે ૧૦૮ નાકોડા-અવંતી પાર્શ્વનાથ મૃદુલભાષી, જ્ઞાનપિપાસી, આત્મવિકાસી, મોક્ષપ્રવાસી, તીર્થધામનું નિર્માણ કરાવી આત્મશક્તિનો પરિચય બતાવ્યો. તે ચંદ્રગુણરાશિ, સ્વાધ્યાયવિલાસી, જ્ઞાનપ્રકાશી, મનમયૂરને પાંખો તીર્થની વિ.સં. ૨૦૫૫ના વૈશાખ સુદ-૭ના શુભ દિને દેનાર, હૃદયભૂમિને હરિયાળી બનાવનાર, વેરાન જીવનને અંજનશલાકા-પ્રતિષ્ઠાના શુભ અવસરે પૂ.શ્રીને તીર્થના ટ્રસ્ટના સંગીતમય અને સંયમ-ઉપવનને વસંતમયી બનાવનાર મંગલારંભે સમસ્ત બેંગલોરના જૈન શ્રી સંઘે દક્ષિણ કેશરીના કરીરીના પરોપકારી ગુરુવરનાં કરકમળોમાં સાદર અંતરનાદ.. બિરુદે વધાવ્યા. આ રીતે દક્ષિણ ભારતમાં બેંગલોર, મદ્રાસ, સેલમ, કોઈમ્બતુર, મૈસુર, ચિત્રદુર્ગ, દાવણગિરિ વગેરે અનેક ચરણ કજ-૨જ શિશુ કલ્પયશની શતઃ વંદનાવલી પ્રદેશોમાં શાસનપ્રભાવના સાથે વિચરણ કરતાં વિ.સં. સૌજન્ય : વિ.સં. ૨૦૬૫ની સાલના અનુમોદનીય ચાતુર્માસની ૨૦૫૯માં કોઈ પૂર્વભવના અશાતાવેદનીય કર્મના વિપાકો વચ્ચે અનુમોદનાર્થે શ્રી અમીઝરા પાર્શ્વનાથ જે.મૂ. પૂ. જૈન સંઘ-સાંગલી ગુરુદેવશ્રીને અતિ તીવ્ર પ્રાણહર રોગે ઘેરી લીધા, છતાં પણ (મહારાષ્ટ્ર) Jain Education Interational Page #625 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ આર્યાવર્તની સંસ્કૃતિની રક્ષા અને જૈનશાસનના યોગક્ષેમ કાજે જૈનસંઘને સતત જાગૃત અને પ્રવૃત્ત બનાવનારા પ્રખર–પ્રસિદ્ધ પ્રવચનકાર પૂ. પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ આર્યાવર્તની ગૌરવવંતી સંસ્કૃતિની રક્ષા અને જૈનશાસનના યોગક્ષેમ કાજે શ્રી જૈનસંઘને સતત જાગૃત અને પ્રવૃત્ત બનાવનાર પ્રખર અને પ્રસિદ્ધ પ્રવચનકાર તથા સમર્થ લેખક પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજનો જન્મ સં. ૧૯૯૦ના ફાગણ સુદ પાંચમે મુંબઈમાં શ્રીમંત પરિવારમાં થયો હતો. તેમનું મૂળ વતન રાધનપુર. પિતાનું નામ કાંતિલાલ પ્રતાપશી, માતાનું નામ સુભદ્રાદેવી અને તેમનું જન્મનામ ઇન્દ્રવદન હતું. રાયબહાદુર શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીના તેઓ ભત્રીજા હતા. સોનાના ઘૂઘરે ખેલતા અને ચાંદીની લખોટીએ રમતા બાલ ઇન્દ્રવદન યૌવનના ઉંબરે પગ મૂકતાં સુખ-સાહ્યબીનો ત્યાગ કરી કઠિન એવા ત્યાગમાર્ગે સંચરશે એવી કલ્પના કોને હોય! પણ કોઈ શુભ ઘડીએ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થયો અને ઇન્દ્રવદનનો જગજગ જનો વિરાગ જાગી ઊઠ્યો. ૧૧/૧૨ વર્ષની વયે ઇન્દ્રવદને પિતાજી સમક્ષ પોતાની સંયમભાવના દર્શાવી, પણ મોહવશ પિતાજી રજા આપવા તૈયાર ન થયા તે ન જ થયા. ઇન્દ્રવદનનું મનોમંથન વધતું ચાલ્યું. તેમાં ભાગ્યજોગે પૂ. આ. શ્રી વિજયપ્રેમસુરીશ્વરજી મહારાજની પધરામણી મુંબઈમાં થઈ. આ અરસામાં તેમના પિતાજીનું અવસાન થયું હતું, પણ શિરછત્ર સમા કાકા જીવાભાઈની રજા મળવી પણ આસાન વાત ન હતી. એમની ધાક એવી કે ઇન્દ્રવદન એમની સામે બેસીને એક અક્ષર પણ બોલી ન શકે. આવી સ્થિતિમાં એમણે એક નવો રાહ અપનાવ્યો. રોજ સાંજે જીવાભાઈના ટેબલ પર પોતાની સંયમભાવના વ્યક્ત કરતો ૧૫-૨૦ પાનાંનો પત્ર લખીને મૂકી જાય. ધીરે ધીરે જીવાભાઈને ય ખ્યાલ આવ્યો કે ઇન્દ્રવદન સંસારમાં પડે એવો આત્મા નથી. આમ છતાં એની ભાવનાને પાછી ઠેલવાની મુરાદપૂર્વક તેમણે ઇન્દ્રવદનને કહ્યું કે, “તું મેટ્રિક પાસ થઈ જા, પછી તને દીક્ષા માટે રજા આપું”. ઈન્દ્રવદને દીક્ષાની ભાવના સાકાર કરવા કમર કસીને મેટ્રિકની પરીક્ષા પાસ કરી. જીવાભાઈએ બીજી પણ અનેક શરતો મૂકી અને એ બધી શરતોમાં પણ ઇન્દ્રવદન ઉત્તીર્ણ થયા. ૬૧૩ ઇન્દ્રવદનની તીવ્ર અને દઢ દીક્ષાભાવના સૌને સ્પર્શી ગઈ. દીક્ષાનો નિર્ણય નિશ્ચિત બની ગયો. મુહૂર્ત નક્કી થઈ ગયું. દીક્ષાના ઓચ્છવનું ભવ્યાતિભવ્ય આયોજન થયું. સં. ૨૦૦૮ના વૈશાખ વદ ૬-ના શુભ દિવસે મુંબઈ–ભાયખલાના વિશાળ પટાંગણમાં અઢાર વર્ષની ઉંમરે ઇન્દ્રવદને દીક્ષા અંગીકાર કરતાં, તેમને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે પોતાના શિષ્ય બનાવી મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી નામે જાહેર કર્યા. પૂ. મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ દીક્ષા પછીનાં થોડા જ વર્ષોમાં સંયમની ઉત્કૃષ્ટ સાધના અને જ્ઞાનપ્રાપ્તિની સતત ઉપાસના સાથે ખૂબ ખ્યાતિ પામ્યા અને એમાં આજે ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. પૂજ્યશ્રીની મેધા અને પ્રજ્ઞા અદ્ભુત છે. ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય આદિ સમગ્ર વિષયોમાં તેઓશ્રી પારંગત છે. વ્યાખ્યાનકાર તરીકે તેઓશ્રીની નામના જૈન સમાજમાં અજોડ ગણાય છે. પૂજ્યશ્રીની વ્યાખ્યાનવાણીનો જાદુ યુવાનવર્ગ ઉપર તો અદ્ભુત છવાયો છે. રામાયણ અને મહાભારત ઉપરનાં પૂજ્યશ્રીનાં જાહેર પ્રવચનોએ જૈનેતરોને પણ મુગ્ધ બનાવ્યાં છે. પૂજ્યશ્રીની વાણીમાં તેમ જ કલમમાં પણ અદ્ભુત સામર્થ્ય છે. આર્યાવર્તની સંસ્કૃતિની રક્ષા કાજે અને જૈનશાસનના યોગક્ષેમ કાજે તેઓશ્રીની વાણી અને કલમ સદા વહેતી રહી છે. તેના પરિણામસ્વરૂપ, નવયુવાનોનું ઘડતર, અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ, વર્ધમાન સંસ્કૃતિધામ, તપોવન સંસ્કારધામ વગેરે સ્થાયી કાર્યો તેમ જ તીર્થોની રક્ષા, વિપુલ સાહિત્યસર્જન, સાધર્મિકોનું ઉત્થાન, જીવદયા આદિનાં કાર્યો અદ્ભુત રીતે થયાં છે. ખરેખર, પ્રવર્તમાન શ્રમણ સમુદાયમાં પૂજ્યશ્રી એક તેજસ્વી રત્ન છે. માનવીય ધરાતલ પર દૈવી વ્યક્તિત્વના સ્વામી, સાગર સમાન ગંભીર, ગુણસાગર, જિનશાસનઉદ્ધારક, માલવભૂષણ, તપસમ્રાટ, વર્ધમાન તપોનિષ્ઠ, આચાર્ય ભગવંત શ્રીમદ્ નવરત્નસાગરસૂરીશ્વરજી મ.સા. જન્મ : વિક્રમ સંવત ૧૯૯૯, ચૈત્ર વદિ ત્રીજ જન્મસ્થાન : રાજગઢ ધાર (મ.પ્ર.) જન્મ નામ-શ્રી રતનકુમાર Jain Education Intemational Page #626 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ પિતાશ્રી : શ્રી લાલચંદ્રજી માતુશ્રી : શ્રીમતી મણિબાઈ દીક્ષાગ્રહણ : વિક્રમ સંવત ૨૦૧૧, માગશર સુદિ છઠ્ઠ, રાજગઢ દીક્ષા-નામ : મુનિશ્રી નવરત્નસાગરજી મ.સા. દીક્ષાદાતા ગુરુ : માલવોદ્ધારક, વ્યાકરણવિશારદ, આચાર્ય ભગવંત શ્રીમદ્ ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. ગણિ પદ : વિક્રમ સંવત ૨૦૩૬, કારતક સુદ પાંચમ પંન્યાસ પદ : વિ.સં. ૨૦૩૯, વૈશાખ સુદ ત્રીજ, શંખેશ્વર, આગમમંદિર, શંખેશ્વર (ગુજ.) ઉપાધ્યાય પદ : વિક્રમ સંવત ૨૦૪૭, વૈશાખ સુદ દશમ, પૂના (મહા.) આચાર્ય પદ : માગસર સુદ છઠ્ઠ, તા. ૩૦-૧૧-૧૯૯૨ પદયાત્રા વિહાર : લગભગ બે લાખ કિલોમીટર તપ : અનેક તપ ધર્મકાર્યસ્થળ : મુખ્યતઃ માળવા ક્ષેત્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર દીક્ષાપર્યાય : ૧૧ વર્ષ માલવભૂષણ પદ : વિ.સં. ૨૦૪૫, વૈશાખ સુદિ પૂનમ, ઉજ્જૈન (મ.પ્ર.) જીવનદર્શન માળવાનું રાજગઢ શહેર એમની જન્મભૂમિ. પિતાશ્રી લાલચંદ્ર અને માતા શ્રીમતી મણિબહેનનો પુત્ર રતન વિક્રમ સંવત ૧૯૯૯ના ચૈત્ર વદિ-૩ને દિવસે કાલાંતરે નવરત્ન બન્યો. આ ધરતીને ધન્ય કરનાર અને કદાચ માતાની કોખમાં જ ધર્મના સંસ્કાર પ્રાપ્ત કરી લીધા હતા. તેથી જ તો વૈરાગ્ય અને સંયમના માર્ગના પથપ્રદર્શક બની એ સંયમનો સાગર બન્યો. વિક્રમ સંવત ૨૦૧૧મા માગશર સુદિ-૬ના દિવસે ૧૧ વર્ષમાં યૌવનનાં દ્વારને સ્પર્શવા માટે તત્પર રતનના જીવનમાં વિશ્વ અજાયબી : આવેલા ટર્નિંગ પોઇન્ટે જાણે સંપૂર્ણ જીવનની ગાથા જ બદલી નાખી! પરમ પૂજ્ય આચાર્ય ભગવંત માલવોદ્ધારક શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજાના વરદ્ હસ્તે પોતાના જ ગૃહનગરની માટીને પુણ્યની સંયમમાળાથી વિભૂષિત કરતાં કરતાં ભગવતી પ્રવ્રજ્યા ગ્રહણ કરી પોતાના ગુરુદેવે આપેલા નામને એમણે જૈનજગતમાં સાર્થક કરી બતાવ્યું. પોતાની સંયમયાત્રાને સફળ બનાવવા માટે જ્ઞાન, તપ, જપ અને ચારિત્રની સુંદરતમ આરાધનાથી ગુરુના અલ્પકાલીન સાંનિધ્યમાં પણ એવો ગુરુમંત્ર પ્રાપ્ત કરી લીધો કે આજ એમના ગુણોનાં દર્શન આપણને માલવભૂષણમાં થાય છે. સંયમજીવનની યાત્રા : જિનશાસન પ્રત્યે પ્રેમ, શાસનની ભક્તિભાવથી પ્રભાવના કરતાં કરતાં મુનિશ્રી નવરત્નસાગરજી મ.સા.ને વિક્રમ સંવત ૨૦૩૬ના કારતક સુદિ-૫ના દિવસે અમદાવાદમાં ગણિપદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. અહીંથી સંયમજીવનની યાત્રા પ્રગતિશીલ બનવાની સાથે ઉત્તરદાયિત્વનો અહેસાસ કરાવનારી પણ બની, જેને એમણે ખૂબીપૂર્વક નિભાવી. જગપ્રસિદ્ધ હાજરાહજૂર દાદાશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના પ્રસિદ્ધ તીર્થ શ્રી શંખેશ્વરજીમાં એમની યોગ્યતા જોતાં ચતુર્વિધ સંઘ સમક્ષ વિક્રમ સંવત ૨૦૩૯ના વૈશાખ સુદ ત્રીજના દિને પંન્યાસ પદ પર બિરાજિત કરાયા. પૂનાના ચાતુર્માસના સમયે સંયમયાત્રા એક કદમ વધુ આગળ વધી અને એમને વિક્રમ સંવત ૨૦૪૭ વૈશાખ સુદ-૧૦ના દિવસે પૂના (મહારાષ્ટ્ર)માં ઉપાધ્યાયપદે બિરાજમાન કરવામાં આવ્યા. મુંબઈના ભાયખલા ક્ષેત્રમાં આવેલા શ્રી આદીશ્વરદાદાના ભવ્ય જિનમંદિરમાં એક ભવ્ય ઘટના બની. પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી દર્શનરત્નસાગરજીનો અતિ આગ્રહ હતો કે માલવભૂષણ ઉપાધ્યાયજી મુંબઈ આવે, પણ એમણે પૂજ્ય ગચ્છાધિપતિને અત્યંત વિનમ્રતાપૂર્વક સંદેશો પહોંચાડ્યો કે સાહેબજી! હું મુંબઈ નહીં આવું અને મારે પદવી પણ નથી લેવી, પરંતુ ગચ્છાધિપતિજીના આદેશથી એમણે મુંબઈ વિહાર કર્યો. એ વખતે ગચ્છાધિપતિજીનું સ્વાસ્થ્ય પણ સારું નહોતું એમના આગ્રહથી માગસર સુદિ-૬ તા. ૩૦-૧૧-૯૨એ એક ભવ્ય મહોત્સવમાં એમને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું. આચાર્યશ્રી એક પુણ્યાત્માના રૂપમાં શાસનને સ્થાયિત્વ પ્રદાન કરવા માટે પોતાના મૂલ્યવાન જીવન દ્વારા અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યા છે. નિશ્ચિત રીતે આચાર્યશ્રી પોતાની જવાબદારી Page #627 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૧૫ સુપેરે સમજતા હોવાથી જિનશાસનની પ્રગતિ, વૃદ્ધિ અને આચાર્યશ્રીની વાત્સલ્યભરી સાધુતાનો પ્રભાવ જૈન-જૈનેતર લોકો સુરક્ષાની એક મોટી જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. પર સહજ રીતે અનુભવી શકાય છે. એમના સ્વાભાવિક, સરળ સમતાના સાગર : અને સૌમ્ય સ્મિત અને વાણીથી અપાર શાંતિ પ્રાપ્ત કરી ભક્ત સ્વાભાવિક જ આશીર્વાદ પામી જાય છે. એમના મુખથી પૂજય આચાર્ય ભગવંતે નિર્મળ, અખંડ અને અપ્રમત્ત નીકળતા–“એ ભાઈ! સાંભળો ભાઈ! ભાગ્યશાળી જુઓ સંયમની આરાધના કરી પોતાને ધર્મસેવા, સંઘસેવા માટે ભાઈ!”ના સંબોધન અને એની પાછળ રહેલ આત્મીયતાસભર સમર્પિત કરી જૈન જગતને કતાર્થ કર્યું છે. તેઓ આપણા માટે પ્રેમની ભાવના ભક્તોના હૃદયમાં એમના પ્રત્યેના આદરમાં શુભવૃત્તિ અને પ્રવૃત્તિનું મંગલમય માર્ગદર્શન કરાવનાર એક અધિક વધારો કરી દે છે. એવા નરરત્ન છે જેની સભામાં આજ આપણે પ્રકાશવાન થઈ રહ્યા છીએ. પોતાના ગુરુનું ત્રણ ચુકવવા માટે એમણે માળવા જ નહીં, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં જે જે ધર્મપ્રચારનું કામ એમના સગુણોમાં સૌથી વધુ શોભાયમાન ગુણ કોઈ કર્યું છે તે અદ્ભુત છે. દીન-દુઃખી, સાધર્મિક અને ઈતરજનો હોય તો એ છે એમની સમતા-સહજતા. એમની સતત જાગ્રત પ્રત્યે એમના હૃદયમાં જે વાત્સલ્યભાવ છે તે એમના સંયમસાધનાનાં આલાદકારી દર્શન કરી અનેક લોકો નતમસ્તક વ્યક્તિત્વની યશગાથાનો જ પરિચાયક છે. થઈ જાય છે. સત્યતાથી ભરેલ ગંભીર જીવન જોઈને તીર્થકર ભગવાનનો ઉપદેશ ‘સમય સમો હો’–સમતાથી જ એમની પહેલેથી જ એ ઇચ્છા રહી છે કે પીડિતશ્રમણ હોય છે અને ‘વસમHIRસામi' ઉપશમ જ સાધર્મિક બંધુઓના જીવન માટે કંઈક કરવું જોઈએ. આ શ્રમણત્વનો સાર છે. શ્રમણજીવનની ખૂબીઓ અને મહિમાનું ભાવનાને કારણે તેઓ અનેકવાર ગુપ્ત રીતે પોતાના ભક્તો વર્ણન કરનારી આ ઉક્તિઓ આચાર્યશ્રીના જીવનમાં ચરિતાર્થ દ્વારા અનેક સાધર્મિક બંધુઓને મદદ કરાવતા રહે છે, એટલું થતી આપણને જોવા મળે છે. વિચાર, વાણી અને આચરણરૂપે જ નહીં, એમણે પુણિયો શ્રાવક સાધર્મિક સંસ્થા દ્વારા અનેક જ ન પ્રગટ થતા સમગ્ર જીવનવ્યવહારને અહિંસા, સંયમ, તથા તપ, લોકોને સહાયતા કરાવી છે. હજી હમણાં જ રતલામ પ્રવાસમાં જપ અને સત્યના પ્રકાશને આલોકિત કરતા આવા સમતાધારી એમણે લોકો માટે સાધર્મિક ફંડની સ્થાપના કરાવી છે. એમની સંત વર્તમાન જૈન જગતના શ્રમણ સમુદાયમાં ચારેબાજુ ઓછા સવ જીવ કરું શાસનરસી”ની ભાવનાથી ભક્તોને સંતોષનું સુખ જોવા મળે છે. મળે છે. તપ-સાધનાના અજોડ આરાધક: તીર્થોદ્ધારક આચાર્યશ્રી : ઉત્કૃષ્ટ અને વિમલ સંયમ સાધનાના પર્યાય સમ “તિર્થીયર સમોસૂરિ આચાર્યશ્રીએ લીધેલી આજીવન આચાર્યશ્રીની અજોડ તપસ્યા, સાધનાએ ભગવાન શ્રી સામાયિકની પ્રતિજ્ઞાના બળે જિનશાસન-પ્રભાવનાનાં જે કાર્ય સાભાઈ મહાવીરસ્વામીજીની શ્રમણ પરંપરાને મજબૂત આધાર પૂરો કર્યા છે એના કારણે જૈનત્વને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ છે. પાડ્યો છે. સંવર અને નિર્જરા તત્ત્વસૂચક સૂરીશ્વરપદધારી, એમની નિશ્રામાં શ્રી શાંતિનાથ પ્રભુના મહાતીર્થ ભોપાવરનો જે સૂરિમંત્ર આરાધક આચાર્યદેવેશે વર્ધમાન તપ ઓળીની ૧૬૦ જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એ આ યુગની એક મહાન ધાર્મિક ઓળીની આરાધના સાથે વિશસ્થાનક તપ જેવી અનેક ઘટના છે. એટલું જ નહીં, ૧૦૦૮ પાર્શ્વનાથ તીર્થોમાં શામેલ આરાધના દ્વારા પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે. નવકાર પ્રાચીન તીર્થશ્રી અમીઝરાનો ગત દિવસોમાં ઝડપથી જે મહામંત્રના ત્રીજા પદ પર આરૂઢ આચાર્યશ્રી નિરંતર જાપમાં તીર્થવિકાસ આપના આશીર્વાદથી થયો છે એના લીધે આ તીર્થ રહે છે. ચર્યા અને ચારિત્રની મૌલિકતા-સજ્જ જીવન જીવી ફરીથી મહિમાવંતું થયું છે. ઉઘરોજમાં શ્રી મણિભદ્રદાદાનું તીર્થ રહ્યા છે. ‘મવારો પ્રથમ: ધર્મ:'ના દિગ્દર્શક, ‘નહીં વિવથા ન પણ ઝડપથી વિ પણ ઝડપથી વિકસિત થવાની સાથે પ્રસિદ્ધિ પામી રહ્યું છે. Sાય રે ના ઉદ્દઘોષક તપ, જપી આચાર્યનું નામ જૈન આવા તીર્થ અને શાસનરક્ષક આચાર્ય ભગવંતને પામીને જગતમાં પ્રથમ પંક્તિના અગ્રસ્થાને શોભી રહ્યું છે. જિનશાસન ધન્ય બની ગયું છે. વાત્સલ્ય અને સાધર્મિક ભક્તિનું જીવંત દૃષ્ટાંત ગુરુદેવ આચાર્યશ્રી પોતાના પ્રચંડ પુરુષાર્થ વડે આપણને એ Jain Education Intemational Page #628 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ વિશ્વ અજાયબી : જશું. અનુભવ કરાવે છે કે પરમાત્માનું શાસન તો અમારી જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ બાબત છે અને જિનશાસન માટે ગૌરવ અને બડભાગી પુણ્યાત્માઓના–ઉત્કર્ષ કર્મોના પુણ્યોદયથી પ્રાપ્ત થયું ગર્વની વાત છે. અનેક ઉપધાન તપ, કેટલીય છરિ પાલિત છે. જિનશાસન પ્રાપ્ત કર્યા પછી એનું ફલિત પ્રાપ્ત કરવું એ સંઘ-યાત્રા, શત્રુંજય તીર્થની નવ્વાણું યાત્રા વગેરે ઉત્સવઆપણા પ્રબળ પુરુષાર્થ પર આધાર રાખે છે. જો આપણે મહોત્સવ એમની નિશ્રામાં થયા છે. શાસન પ્રત્યે પોતાનો ભક્તિભાવ નહીં બતાવી શકીએ તો આવું પૂજ્યશ્રીનું વિચરણ ખાસ કરીને રાજસ્થાનની ભૂમિ પર જિનશાસન પ્રાપ્ત કર્યા પછી પણ આપણે કોરાંનાં કોરાં જ રહી રહ્યાં છે. કહેવાય છે કે પજ્ય રાજસ્થાનના કેશરી છે એમના વિના રાજસ્થાનનાં ગામ-ગલીઓ અને ખળાવાડ બધું સૂનું છે. નમ્રતા અને વિવેકશીલતાના અવતાર સમા આ પૂ.આ.શ્રી વિજયપધસૂરીશ્વરજી મ.સા.ના વર્તમાન મહાપુરુષના પુણ્યાત્માનું સાંનિધ્ય આપણા સૌનાં જીવનનો શિષ્યમંડળમાં પં.શ્રી ઇન્દ્રરક્ષિત વિજય મ.સા., પ્રવર્તક મુનિશ્રી ઉદ્ધાર કરે અને આવા શ્રમણ સંઘનાયકના આશીર્વાદ આપણા જયપ્રભ વિજયજી મ.સા., વિદ્વાન મુનિશ્રી રૂપેન્દ્રવિજયજી, સૌ ઉપર વરસ્યા કરે એ જ શુભેચ્છા. મુનિશ્રી મિતપદ્રવિજયજી, મુનિ શ્રી દિવ્યપદ્રવિજયજી, મુનિ સૌજન્ય : નવરત્ન પરિવાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, શ્રી જિતપમ વિજયજી મ.સા. વગેરે શિષ્યરત્નો છે. પવન સુરાણા : રાષ્ટ્રીય અધ્યક્ષ, રાકેશ મારવાડી : રાષ્ટ્રીય પ્રવક્તા આબુ તળેટી જૈન તીર્થ, પાર્શ્વ પદ્માવતી તીર્થ, ગૌડી અગણિત જિનાલયોનાં નિર્માણમાં પ્રેરક અને પાર્શ્વનાથ તીર્થ, લોણા સુમેર તીર્થ, દિયાણાજી તીર્થ, જય જિનેન્દ્ર માર્ગદર્શક, ગોડવાડ કેસરી' સેવામંડળ, સોમેસુર જ્ઞાનમંદિર (સર્વોદય મંદિર-કાલના) ધનારીગાદિ વગેરે પૂજ્યશ્રીની મુખ્ય સંસ્થાઓ છે. પ.પૂ.આ.શ્રી વિજય પદ્મસૂરિજી મ.સા. આ તો પૂજ્યશ્રીની સંક્ષિપ્ત જીવનઝરમર છે. એમની - વીરોની ભૂમિ શ્રી જીવનગાથા લખવા માટે તો કાગળ, કલમ અને શાહી પણ રાજસ્થાનની અમાનત પર ઓછાં પડે. વસેલા શ્રી વીરવાડા (શ્રી –મુનિ પુષ્પદ્ વિજય (પરાગ) બામણવાડા જૈન તીર્થ) વિશેષ નોંધ : નગરમાં વિ.સં. ૧૯૮૯ના તેઓશ્રીએ પ્રતિષ્ઠાઓ તથા મહાપૂજનોમાં પ્રવીણતા શ્રાવણ વદ-૧૩ના શુભ મેળવી છે. શ્રી ઋષિમંડળ મહાપૂજનની પ્રત, ઉમેદમાળા, પ.પૂ.આ.શ્રી સ્વાધ્યાય, ઉપધાનવિધિ આદિ પુસ્તકો પ્રગટ કર્યા છે. હાલ વિજયપધસૂરિજી મ.સા.નો સંસ્કૃત વ્યાકરણ હેમલઘુકૌમુદી, અહમ્ અભિષેક મહાપૂજન, જન્મ થયો હતો. તેઓ શાંતિજિનપૂજન આદિનું કાર્ય ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીને ખંડાલા વિ.સં. ૨૦૧૨, ચૈત્ર સુદ-૪ સંઘે ગોડવાડ કેસરી'ની પદવી આપી છે. પૂજ્યશ્રીને સેવાડીમાં અને શનિવારના દિવસે સં. ૨૦૩૩ના માગશર સુદ ૭ને દિવસે પ.પૂ. આચાર્યશ્રી દીક્ષિત થયા હતા. પૂર્ણાનંદસૂરિજી મહારાજના વરદહસ્તે ગણિ–પંન્યાસ પદવી, આવા જૈનાચાર્ય શ્રીમદ્ વિજયપઘ્રસૂરીશ્વરજી મ.સા., વરાણા તીર્થમાં સં. ૨૦૩૭ના ચૈત્ર સુદ પાંચમે ઉપાધ્યાય પદ વિજય નીતિહર્ષ-સૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર સૌજન્યમૂર્તિ, અને વૈશાખ વદ ત્રીજે આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. વિદ્યાનુરાગી મહાન વિભૂતિ શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના આજે પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે આશરે પચાસેક શિષ્ય છે, જેમણે પોતાના જીવનમાં અનેક શાસન પ્રભાવક કાર્યો જિનમંદિરોનાં નિર્માણકાર્યો ચાલે છે. પૂજયશ્રી નીચે મુજબની કરેલાં છે. સંસ્થાઓના સંસ્થાપક છે : એમની નિશ્રામાં અને એમના વરદ્ હસ્તે ૩૧૧ (૧) શ્રી આબુ તળેટી તીર્થ-શ્રી સુધર્માસ્વામી વિદ્યાપીઠ, જિનમંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. એમના માટે આ એક પદ્માવતી નગરી, માનપુર, આબુ રોડ, નેશનલ હાઇવે, ૩૦૭ ૦૨૬ (રાજસ્થાન). (૨) શ્રી પદ્માવતી-પાર્શ્વનાથ જૈન તીર્થ Jain Education Intemational Page #629 -------------------------------------------------------------------------- ________________ ૬૧૭ જૈન શ્રમણ પદ્માવતી નગરી, સૂરિજિનેન્દ્ર-પદ્મવિહાર, માનપુર, આબુ રોડ, જ્ઞાનોપાસનામાં ઉત્તરોત્તર આગળ ને આગળ વધતા રહી નેશનલ હાઇવે ૩૦૭ ૦૨૬. (૩) શ્રી રાજેન્દ્ર-શ્રી શાસ્ત્રાદિ વિવિધ વિષયોનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રીની શંખેશ્વર પાર્શ્વનાથ જૈનતીર્થ, મુ. પો. સ્ટેશન : મારવાડ જંકશન આ યોગ્યતા પૂ. ગુરુદેવે તેમને સં. ૨૦૪૨માં કપડવંજ મધ્યે (જિ. પાલી) (રાજ.) (૪) શ્રી જિનેન્દ્ર-પદ્રસૂરિ જ્ઞાનમંદિર, ગણિ પદ અને સં. ૨૦૪૪માં અમદાવાદ શહેર મધ્યે પંન્યાસ શ્રી સર્વોદય પાર્શ્વનાથ જૈનમંદિર, જૈન ભોજનશાળા પાસે, મુ. પદથી વિભૂષિત કર્યા. પો. સ્ટે : ફાલના. (જિ. પાલી) (રાજસ્થાન). (૫) શ્રી ગોડી પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજની જ્ઞાનપાર્શ્વનાથ જૈન લાજતીર્થ, મુ. શિવગઢ. પો. કોજરા, જિ. પ્રાપ્તિનો ઇતિહાસ, ખરેખર, અદ્ભુત છે. તેમના સંયમજીવનનું સિરોહી, સ્ટેશન : સિરોહી રોડ (રાજસ્થાન) (૬) શ્રી પૂજ્ય ઘડતર પૂજ્ય ગુરુદેવશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે કર્યું, ધાર્મિક ટ્રસ્ટ, મુ. પો. ધનારી, સ્ટેશન : સર્પગંજ (જિ. જ્યારે તેમના જ્ઞાનસંપાદનનાં ભણતર-ગણતર-ચણતરમાં પૂ. સિરોહી) (રાજસ્થાન). આ. શ્રી વિજયનંદસૂરીશ્વરજી મહારાજનો ફાળો મુખ્ય છે. પૂજ્યશ્રી દ્વારા સંપાદિત ગ્રન્થો : (૧) શ્રી ઋષિમંડલ જ્ઞાનપ્રાપ્તિ માટેની તેમની તીવ્ર ઝંખના અને સતત જાગૃતિને લીધે મહાપૂજન, (૨) શ્રી અહંદુ જિન અભિષેક પૂજન, (૩) શ્રી જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં પહોંચીને જે તે વિષયોનું પદ્માવતી-પાર્શ્વનાથ મહાપૂજન, (૪) શ્રી હૈમલઘુકૌમુદી તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા છે. અમદાવાદની સ્થિરતા (વ્યાકરણ), (૫) શ્રી શાંતિ જિનસ્નાત્ર પૂજન, (૬) શ્રી દરમિયાન તેઓશ્રીએ પ્રખર વિદ્વાન પંડિત શ્રી બેચરદાસભાઈ શિલ્પરહસ્ય (શિલ્પશાસ્ત્ર વિષયક), (૭) શ્રી ઉપધાનતપ પાસે પણ ઊંડો અભ્યાસ કર્યો છે. ભિન્ન ભિન્ન વિચારધારા સ્મારિકા, (૮) શ્રી સુલોચના-અશોકા જિનગુણમાલા, (૯) ધરાવતા મહારથીઓ પાસેથી તેમણે જ્ઞાન સંપાદન કર્યું, એટલુંજ ઉમેદમાળા સ્વાધ્યાય, (૧૦) ધર્મબિન્દુ પ્રકરણ આદિ. નહીં, એ સૌનાં હૃદયમાં તેઓશ્રીએ વિશિષ્ટ સ્થાન પણ પ્રાપ્ત કર્યું. આમ, પૂજ્યશ્રી વિજયપધસૂરીશ્વરજી મહારાજના વરદ પરમ પ્રભાવી અને સમર્થ શાસ્ત્રવેત્તા પૂ. આ. શ્રી વિજયનંદનહસ્તે અનેકવિધ મહાન, અદ્વિતીય અને અમર શાસનપ્રભાવના સૂરીશ્વરજી મહારાજ તેમના વિશે એક ગ્રંથમાં લખે છે કે, થઈ છે. એવા એ પ્રભાવક સૂરિવરને કોટિ કોટિ વંદન! “શીલચંદ્રવિજયની નાની ઉંમર છતાં વિનયગુણ, કાર્યકુશળતા, સૌજન્ય : મુંડારા જૈન સંઘ, સ્ટેશન ફાલના, જિ. પાલી (રાજ.) પ્રતિભાસંપન્નતા સાથે તેમના હૃદયનો ઉમળકો, ઉલ્લાસ ને શાસ્ત્ર- સાહિત્યમાં નિપુણ અને શાસનકાર્યોમાં અગ્રેસર ઉત્સાહ, આ પુણ્યકાર્ય (પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિ સૂરીશ્વરજી મહારાજની જીવનકથા લખવાનું કાર્ય) માટે મને ખૂબ પ.પૂ. આચાર્યશ્રી શીલચંદ્રસૂરિજી મ. દેખાયો. તેથી મેં તેમને આ મંગલ કાર્ય કરવાનું સોંપ્યું. તેમણે પદવી અને ઉંમરમાં નાના હોવા છતાં વર્તમાન આ મહાન કાર્ય પણ કર્યું અને મારી ભાવના, મારી ઉત્કંઠા પૂણે તપાગચ્છ શ્રીસંઘમાં-પૂજ્ય આચાર્ય ભગવંતાદિ વિદ્ધ૬ કરી સાકાર કરી.” આ વિધાનથી જાણી શકાય છે કે પૂ. પં. શ્રી શ્રમણભગવંતોમાં તેમ જ જૈન સમાજના વિધાર્યો તથા શીલચંદ્રવિજયજી મહારાજ નાની ઉંમરમાં જ જવાબદારીભર્યા શ્રેષ્ઠીવર્યોમાં ગૌરવભર્યું સ્થાન શોભાવી રહ્યા છે એવા પૂ. કાર્યને વહન કરવાની અને સફળ બનાવવાની શક્તિ અને ક્ષમતા પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજનો જન્મ બેંગલોર ધરાવે છે. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની જીવનકથા આલેખતા એ શહેરમાં ઘોઘારી પરિવારમાં થયો હતો, બાલવયમાં જ ધર્મના ગ્રંથનું પ્રકાશન આજથી ૩૫ વર્ષ પહેલાં, ઈ.સ. ૧૯૭૨માં થયું. ઊંડા સંસ્કારોથી અને પૂજ્ય સાધુમહારાજના સમાગમથી પૂજ્યશ્રીની આ કૃતિ સાહિત્યસર્જનક્ષેત્રે પ્રાયઃ પ્રથમ હોવા છતાં વૈરાગ્યની ભાવના જાગી અને તેમની એ ભાવના બારેક વર્ષની વિદ્વધર્યોમાં પ્રશંસનીય બની રહી! પૂજ્યશ્રીનું સાહિત્યક્ષેત્રે વયે દીક્ષા ગ્રહણ કરતાં સાકાર બની હતી. પૂ. આ. શ્રી સંશોધન, સંપાદન, સર્જન વિપુલ ન હોવા છતાં નોંધપાત્ર બની વિજયસૂર્યોદયસૂરિજી મહારાજના શિષ્ય બની, મુનિશ્રી રહ્યું છે. કોઈ પણ વિષય પર તેમની અભિવ્યક્તિ અસરકારક શીલચંદ્રવિજયજી નામ પામી, તેઓ દીક્ષાના પ્રારંભથી જ અને મર્મસ્પર્શી હોય છે. એ જ રીતે પ્રવર્તમાન પ્રશ્નો સંયમની ઉત્કૃષ્ટ સાધના અને જ્ઞાનોપાસનામાં એકાગ્ર બની સમસ્યાઓને વિચારવાની, સમજવાની, મૂલવવાની અને ગયા. વિનય, વિવેક, નમ્રતા આદિ ગુણો વડે તથા તેજસ્વી સુલઝાવવાની તેમની દૃષ્ટિ વ્યાપક, વેધક અને સચોટ હોય છે. પ્રજ્ઞાબળે તેમ જ પૂજ્ય ગુરુદેવોની અમોઘ કૃપાદૃષ્ટિથી તેમણે પૂજ્યશ્રી લેખો લખવા દ્વારા જૈનસમાજને અનેકવિધ રીતે, Jain Education Intenational Page #630 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ વિશ્વ અજાયબી : સમયે સમયે, ઉજાગર બનાવવા માર્ગદર્શનરૂપ અને પ્રેરણારૂપ બનતા રહ્યા છે. પૂજયશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં | ચિરસ્થાયી અને ચિરસ્મરણીય કાર્યો પણ થયાં છે. શ્રીસંઘના યોગક્ષેમ માટે તેઓશ્રી સદા જાગૃત અને પ્રવૃત્ત રહેવા સાથે સૌને જાગૃત રાખતા રહે છે. એવા શાસનપ્રભાવક તેજસ્વી રનને કોટિશઃ વંદના! ભદ્રપરિણામી પરમ પૂજ્ય આચાર્યશ્રી કુન્દકુન્દસૂરીશ્વરજી મહારાજ સંત અને શૂરવીરોની ભૂમિ એટલે સૌરાષ્ટ્રની પાવન ધરતી. આ જ ધરતી પર પ્રાચીન તીર્થો અલંકારરૂપે શોભે છે. તેમાં પણ ૧૪ રાજલોકમાં સર્વોત્તમ અને જેની રજેરજ સિદ્ધ પરમાત્માઓથી પાવન થયેલી છે, એવો સિદ્ધાચલ-શત્રુંજય ગિરિરાજ શિરતાજ બનીને વિભૂષિત થયેલો છે એવી આ ધરતી. અહીં પ્રાચીન મધુપુરી તરીકે જાણીતું આજે મહુવા તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું કાશ્મીર આવેલું છે. મહુવા બંદર શ્રી જીવિતસ્વામીનું જિનાલય અનેક ભાગ્યવાન પુરુષના નામથી અલંકૃત છે. આ મહાપુરુષ એટલે શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ. ઉપરાંત અહીં જાવડશાહ, ભાવડશાહ, આ. શ્રી ધર્મસૂરીશ્વરજી અને પૂ.આ. શ્રી દર્શનસૂરીશ્વરજીનાં નામથી ચમકતા નભમંડળમાં એક નામ છે આચાર્ય શ્રી કુન્દકુન્દસૂરિજી. વિ.સં. ૧૯૯૬, ભાદરવા વદ-૮ના પાવન દિવસે શ્રેષ્ઠીવર્ય જગજીવનદાસ ગુલાબચંદ સંઘવીનાં ધર્મપત્ની પરસનબહેનની કુક્ષિએ મુંબઈ મુકામે જન્મનાર આ બાળકને કાન્તિ નામ અપાયું. પ્રામાણિકતા અને ધર્મમય આચારશૈલીવાળા આ માતા-પિતાને મુંબઈની દોડધામ અશાંત લાગી. તેથી ધર્મના સંસ્કાર ટકાવી રાખવા તેમણે મહુવા સ્થાયી થવાનું નક્કી કાન્તિલાલ ત્યાંની ધાર્મિક પ્રવૃત્તિમાં રસ લેવા માંડ્યા અને સ્વયંસેવકમંડળમાં જોડાયા. આ રીતે શ્રી જૈનશાસનનાં કાર્યોમાં પ્રવૃત્ત રહેવાથી તેમને સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા પણ સાંપડી. ભક્તિ અને વૈરાગ્યના ગુણોથી રંગાયેલો આત્મા સંયમ સાધનાની તૈયારી કરવા લાગ્યો. પરમ પૂ. આ. શ્રી લાવણ્યસૂરિ, શ્રી દક્ષસૂરિ, શ્રી સુશીલસૂરિ આદિના સંપર્કમાં આવતાં, આ ભાવના વધતી ગઈ. વૈરાગ્ય તરફ મન વળવા લાગ્યું. સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના એટલે પ્રાચીન શાસ્ત્ર અનુસાર ‘ગાભાર્થે પૃથિવીચ’નો માર્ગ નક્કી કર્યો. માતાપિતાની સંમતિ મળવાનું સ્વાભાવિક જ અઘરું હતું. લાગણી અને પુત્રપ્રેમ! આ માર્ગ માટેની સંમતિ ક્યાંથી આપે? પરંતુ આત્માની ઉન્નત ભાવનાઓ સામે માતા-પિતાનું ચાલ્યું નહીં. તેઓશ્રીનાં ભાઈઓ-બહેન સંસારી-રમણિકભાઈ, જયાબહેન, બાવચંદભાઈએ રસ લઈને માતાપિતાની રજા માંગી. આમ વિક્રમ સં. ૨૦૧૪, વૈશાખ સુદ ૭ના શુભ દિવસે ભવ્ય મહોત્સવ સાથે, શ્રી અમૃતસૂરીશ્વરજી મ.સા.ના શુભહસ્તે પરમ ભાગવતી દીક્ષા આપવામાં આવી. બોરીવલીની જામલીગલીનો શ્રી સંઘ ભાવવિભોર બની ગયો, કારણ કે તેમના ગુરુ ભગવંત એટલે પરમ પૂજ્ય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ. કાન્તિભાઈ બન્યા શ્રી કુન્દકુન્દવિજય મહારાજ. | દર્શન-જ્ઞાન અને ચારિત્રના આરાધક મુનિરાજ દિવસે દિવસે જ્ઞાનસાધનામાં પ્રવૃત્ત બન્યા. સંસ્કૃત, પ્રાકૃત અને સાહિત્યન્યાય, આગમગ્રંથો તથા તત્ત્વાર્થના અભ્યાસુ મુનિરાજને આચાર્યશ્રીનું માર્ગદર્શન મળ્યું. ગુરુ ભગવંતનાં આશીર્વચન અને પુરુષાર્થનો યોગ થતાં અભ્યાસ આગળ વધ્યો. પરમ પૂ. લાવણ્યસૂરિ અને પૂ. નંદનસૂરિ મહારાજ પણ તેમનામાં રસ લેવા માંડ્યા. તક મળતાં જ શ્રી કુન્દકુન્દમુનિરાજ પ્રખર જ્ઞાન ઉપાસના કરતા રહ્યા. આથી પૂ. ગુરુ ભગવંતે તેમને નવી નવી જવાબદારીઓ સોંપી. વિધિવિધાનમાં પારંગતતા તો હતી પણ સાથે સંગીતની પ્રત્યે લગાવના કારણે ભક્તિરસ છલકાતો રહ્યો. આચાર્ય પદવીધારી શ્રી કુન્દકુન્દસૂરીશ્વરજી આમ શાસનની પ્રભાવના કરતા રહ્યા. સમર્થ વ્યાખ્યાનકાર અને સાહિત્યકાર, પરમ શાસનપ્રભાવક પ.પૂ. આ.શ્રી અશોકસાગરસૂરિજી મ. પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરિજી સમુદાયમાં મોખરાનું કર્યું. | મહુવામાં આવીને માતા-પિતાએ કાન્તીના જીવનને જૈનત્વના રંગે રંગવા માટે પાઠશાળા, સ્નાત્રપૂજા વગેરેમાં જોડાવા માટેના સંસ્કારોનું સિંચન કર્યું. ધર્મ તરફની રુચિ વધતી ગઈ, પણ મુંબઈમાં અશાંતિ ઓછી થવાથી ફરીથી આ પરિવાર મુંબઈમાં બોરીવલીમાં રહેવા લાગ્યો. પ્રતિદિન પૂજા, પાઠશાળા, વ્યાખ્યાન જેવી ક્રિયાઓનો લાભ લેવા માટે તેઓ ત્યાંની જામલીગલીમાં આવેલા શ્રી સંભવનાથ જિનાલયમાં જતા હતા. Jain Education Intemational Page #631 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૧૯ સ્થાન ધરાવતા સુવિહિત શિરોમણિ, પરમ યોગી, આગમ- આયંબિલ, ઉપવાસ કે બીજી તપશ્ચર્યાઓ ચાલતી જ હોય. વિશારદ પૂ. પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મહારાજના તેઓશ્રીએ જીવનભર બેસણાંથી ઓછી તપશ્ચર્યા કરી નથી. જૈન વિનય શિષ્ય પૂ. અશોકસાગરજી મહારાજ છે, જેમના ધર્મની વિજયપતાકા જૈનેતરોમાં પણ ફેલાવવા તેઓશ્રીએ માર્ગદર્શન અને સીધી દેખરેખ નીચે હાલ જંબુદ્વીપનું વિરાટ કેસરિયાજી તીર્થમાં આદિવાસી પ્રજા માટે એક છાત્રાલય સ્થાપ્યું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીનું વતન ધર્મનગરી છાણી, છે. પ્રાણપ્યારા ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજ સાથે રહીને પિતાનું નામ શાંતિલાલ છોટાલાલ અને માતાનું નામ મંગુબહેન. પાલિતાણા શત્રુંજય તળેટીમાં આકાર લઈ રહેલ જંબૂદ્વીપની તેઓશ્રીનું સંસારી નામ અરુણભાઈ. માતાપિતા અને કુટુંબના વિશાળ યોજનાને આખરી ઓપ આપવામાં સતત સક્રિય રહ્યા ધાર્મિક સંસ્કારો વચ્ચે ઊછરેલા અરુણભાઈએ મહેસાણાની જૈન છે. સં. ૨૦૪૮નું ચાતુર્માસ પાલિતાણામાં કર્યું હતું. આ પાઠશાળામાં સારો એવો ધાર્મિક અભ્યાસ કર્યો. કુટુંબમાંથી ચાતુર્માસ દરમ્યાન ઉપધાનતપની મંગલ આરાધનામાં પચાસેક વ્યક્તિઓએ દીક્ષા અંગીકાર કરેલી. તેમાં અરુણભાઈને પૂજ્યશ્રીનો ભાવ તો જુઓ! ૭00 આરાધકોની સંખ્યા! તમામ પણ વૈરાગ્યનો રંગ લાગે એમાં શી નવાઈ! એમાં પૂ. રેકોર્ડ તોડી નાખે તેવી ઉછામણી અને આવક થઈ. શ્રી ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજનું અપાર વાત્સલ્ય ઉમેરાયું. જંબૂદ્વીપનું વિશાળ નિર્માણકાર્ય યશસ્વી રીતે પૂર્ણ થયું. તેમાં સં. ૨૦૧૭ના વૈશાખ સુદ ૧૪ને શુભ દિને આબુમાં તેઓશ્રી પોતાના પૂ. ગુરુદેવની કૃપા સમજે છે. સં. ૨૦૪૭નું વિમલવસતિના રંગમંડપમાં પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ચાતુર્માસ કલકત્તા કેનિંગ સ્ટ્રીટમાં પણ એવું જ શાસનપ્રભાવક મહારાજની પ્રેરક નિશ્રામાં દીક્ષા-મહોત્સવ ઊજવાયો અને પૂ. બની રહ્યું હતું. પં. શ્રી અભયસાગરજી મહારાજના પટ્ટશિષ્ય તરીકે મુનિશ્રી પૂજ્યશ્રી સમર્થ સાહિત્યકાર પણ છે. ૩૦ વર્ષના અશોકસાગરજી મહારાજ બન્યા. બાળક સમાન નિર્દોષતા, દીક્ષાપર્યાયમાં અનેક પુસ્તકો પ્રગટ કર્યા છે. સરળ અને નમ્રતા અને પ્રસન્નતાના ગુણો ધરાવતા મુનિરાજ ગુરુભક્તિમાં હૃદયંગમ વાણીમાં વ્યાખ્યાનો આપીને ભાવિકોને ભાવભીનાંઅગ્રગામી રહ્યા. ભક્તિભીનાં કરવાની અજબ કુશળતા ધરાવતા પૂજ્યશ્રીએ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મેવાડ, ગુજરાત, સાધર્મિકોને યથાશક્તિ પ્રેરણા, પોષણ અને પ્રોત્સાહન પૂરું બિહાર, પશ્ચિમ બંગાળ આદિ પ્રાંતોમાં વિચરીને અનેકવિધ પાડ્યું છે. પૂજ્યશ્રી નમસ્કાર મહામંત્રના અજોડ આરાધક છે. પ્રભાવનાઓ કરી વીસેક જેટલા છ'રીપાલિત સંઘો કાઢ્યા, જેમાં સ્વસ્થ ચિંતક છે. કટોકટીની પળોમાં શાંત અને સ્વસ્થ ચિત્તે નાગેશ્વરના સાત સંઘો કાઢ્યા. સુરતથી સમેતશિખરનો ૧૪૦ ઉકેલ શોઘનારા સાધુ-પુરુષ છે. એવા સમર્થ સાહિત્યસર્જક, દિવસનો છ'રીપાલિત યાત્રા સંઘ અદ્ભુત પ્રભાવનાપૂર્વક પરમ શાસનપ્રભાવક, સુમધુર વ્યાખ્યાતા પૂ. આચાર્યશ્રીના વરદ પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં નીકળ્યો હતો. પૂજ્યશ્રી હસ્તક વીશેક હસ્તે વધુને વધુ શાસનપ્રભાવક સેવા થતી રહો એ જ દીક્ષાઓ થઈ. સં. ૨૦૩૬માં નાગેશ્વરની દેરીઓની પ્રતિષ્ઠા શુભકામના સાથે પૂજયશ્રીનાં ચરણારવિંદમાં ભાવભીની વંદના! કરાવી. ઉજ્જૈન અને રતલામના જૈન સંઘોમાં એકતા કરાવી. પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળેલા તારંગા સંઘમાં ૧૨૦૦ એકતાના હિમાયતી તરીકે પૂજ્યશ્રી ચોમેર જાણીતા થયા. પૂ. માણસો હતા અને સાત દિવસનું આયોજન હતું. આ. શ્રી રેવતસાગરસૂરિજી મહારાજની આચાર્યપદવી પૂ. પં. પાલિતાણા જંબૂઢીપ સ્થળે અનેક વિશાળ આયોજનો શ્રી અશોકસાગરજી મહારાજના હાથે થઈ. પૂ. શ્રી વિસ્તાર પામી રહ્યાં છે. વિશ્વમાં ક્યાંય ન હોય તેવું મહાયશસાગરજી મહારાજની પંન્યાસ પદવી તથા પોતાના રમતગમતનું ઉદ્યાન ઉપરાંત અઢી કરોડના ખર્ચે બ્રહ્માંડદર્શનના લઘુબંધુ અને શિષ્ય પૂ. શ્રી જિનચંદ્રસાગરજી મ. તથા પૂ. પં. એક આયોજનમાં પણ પૂજ્યશ્રી રસ લઈ રહ્યા છે. ઉપરાંત શ્રી હેમચંદ સાગરજી મ.ને આચાર્ય પદવી પણ તેઓશ્રીના હાથે મંદસોર, નાગેશ્વર, માંડવગઢ, બ્રામણવાડા, ઉજ્જૈન, માણિભદ્ર તીર્થ વગેરે સ્થળોમાં પણ પૂજ્યશ્રીનું માર્ગદર્શન છે. પૂજ્યશ્રી શાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે. પૂજ્યશ્રીની વિહારયાત્રામાં કડકડતી ઠંડી હોય કે અસહ્ય ગરમી હોય, સૌજન્ય : વસંતબહેન સુમનભાઈ અમૃતલાલ સંઘવી પરિવાર ગોચરીની મુશ્કેલી હોય કે શરીરની બિમારી હોય, પણ માલણવાળા, હાલ સુરત થઈ. Jain Education Intemational Page #632 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ વિશ્વ અજાયબી : બંધુબેલડી પૂ.આ.શ્રી જિનચંદ્રસાગરસૂરીશ્વરજી મ. પૂ.આ.શ્રી હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ. નિઃસ્પૃહી અને પ્રેમાળ મૂર્તિ જિનશાસનનું ગૌરવરત્ન પૂ. આચાર્યશ્રી વિજયકાજયસૂરીશ્વરજી મહારાજ પુણ્યપાવન ગુજરાત પ્રાન્તના જામનગર શહેરમાં વીસા ઓસવાલ ઝવેરી લાભુભાઈ ખેંગારભાઈ રહે. એમને ત્યાં સં. ૨૦૧૦ના ભાદરવા વદ ૮ને દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું નામ કિરણકુમાર રાખ્યું. માતાપિતાના ધાર્મિક સંસ્કારો વચ્ચે રહીને બાળક કિરણકુમારમાં પ્રથમથી જ ધાર્મિક સંસ્કારોનો વિકાસ થયો અને આગળ જતાં, સંસાર પ્રત્યેની વિરક્તિ અને સંયમજીવન પ્રત્યેની ભાવના વધતાં ગયાં અને તે દીક્ષાગ્રહણ કરવાના સંકલ્પ સમક્ષ આવીને અટલ બન્યા! જામનગરમાં સં. ૨૦૧૮ના વૈશાખ સુદ ૬ને શુભ દિવસે પૂ. પં.શ્રી વિનય-વિજયજી મહારાજશ્રીના વરદ્ હસ્તે દીક્ષા લીધી અને તેઓશ્રીના શિષ્ય મુનિરાજ શ્રી કલ્પજયવિજયજી તરીકે જાહેર થયા. પૂજ્યશ્રી પહેલું ચાતુર્માસ જામનગર-દિગ્વિજય પ્લોટમાં કરીને, વિહાર કરી સીધા જ શ્રી સમેતશિખરજીની યાત્રાએ ઊપડ્યા. દસ વર્ષ સુધી ગુજરાત બહાર રહીને શાસ્ત્રાભ્યાસ કર્યો. ગુજરાતમાં પૂ. ગુરુદેવ સાથે રહીને શાસનનાં વિવિધ કાર્યો કર્યા. નાની ઉંમરમાં વ્યાખ્યાતા બન્યા. સરળ અને સચોટ શૈલીમાં વ્યાખ્યાન આપવાની અદ્ભુત કુશળતાથી જૈન સમાજમાં ખૂબ વિખ્યાત બન્યા. વિદ્વત્તા, પ્રભાવકતા અને વત્સલતાને લીધે વિશાળ શિષ્યસમુદાય ધરાવે છે. તેઓશ્રીને સં. ૨૦૩૩માં કારતક વદ પાંચમે અમદાવાદનવરંગપુરામાં ગણિ–પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા અને સં. ૨૦૩૯ના જેઠ સુદ પાંચમે ધ્રાંગધ્રા મુકામે મહામહોત્સવપૂર્વક આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. વર્તમાનમાં સૌથી નાની ઉંમરે આચાર્ય પદવી પ્રાપ્ત કરનારા તેઓશ્રી એક માત્ર મહાપુરુષ છે. સં. ૨૦૪૫નું ચાતુર્માસ મલાડ સંઘના વારંવાર આગ્રહથી મુંબઈમાં કરીને વિવિધ આરાધનાપૂર્વક જૈનધર્મનો જયજયકાર વર્તાવ્યો. પૂજ્યશ્રી ગુરુનિશ્રાએ અનેકવિધ શાસનપ્રભાવના કરતાં શિષ્યસમુદાય અને ભક્તસમુદાય વચ્ચે વિચારી રહ્યા છે અને જયવંતા વર્તી રહ્યા છે. એવા એ સમર્થ સૂરિવરને કોટિ કોટિ વંદના! વર્તમાનમાં જૈનસંઘોની પવિત્ર-પુણ્યશાળી અને પ્રભાવક પ્રમુખ પ્રતિભાઓમાં જેઓશ્રીનું નામ અચૂકપણે આદરપૂર્વક સહસા લેવાઈ જાય એવા છે બંધુબેલડી પૂ. આ. શ્રી જિનચંદ્રસાગરસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ. જીવન તેજ–લકીરનું શબ્દ ચિત્ર..... મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના છાણી ગામે જૈન સંઘને અનેક શ્રમણ-શ્રમણી રત્નોની ભેટ ધરી છે. ઘરે-ઘરેથી સંયમ સ્વીકારના આત્માઓથી “છાણી-દીક્ષાની ખાણી' રૂપે પ્રસિદ્ધ છે. આ છાણીમાં પિતા શ્રી શાંતિલાલ છોટાલાલ શાહ તથા માતા મંગુબહેનની રત્નકુક્ષિથી પાંચ પુત્ર-ત્રણ પુત્રીઓએ જન્મ લીધો. માતાના હાલરડામાં જ સંયમ કોડને જગવતા ભાવો પ્રગટી રહ્યા હતા જેથી પરિવારમાંથી પાંચ સંતાનોએ સંયમ સ્વીકાર કર્યો છે. કુલ્લે આઠ પુણ્યાત્માઓ વીરધર્મની સંયમચર્યા આરાધી રહ્યા છે. પરિવારમાં સૌથી નાના બે પુત્ર જયકાન્ત અને હર્ષકાન્ત બાલ્યકાળથી જ એક-બીજાના બંધુપ્રેમથી બંધાયા હતા. બંને બંધુ બધું જ કાર્ય સાથે જ કરતા. એથી એમને બંધુ બેલડીના નામથી લોકો સંબંધે છે. એમનું શૈશવ સત્ત્વ અને સંસ્કારથી શોભતું હતું. સુશ્રાવક શાંતિલાલે ઘરઆંગણે શાસન સુભટ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ને પધરાવી ભવ્ય મહોત્સવ આયોજ્યો. પૂજ્યશ્રીના વરદ્હસ્તે સં. ૨૦૨૦ના વૈ. સુ. ૧૦ના દિવસે જયકાન્ત ઉંમર વર્ષ ૧૨, હર્ષકાન્ત ઉમર વર્ષ ૧૦ સંયમધર્મ Jain Education Intemational For Private & Personal use only Page #633 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૨૧ સ્વીકાર્યો. પ. પૂગુરુદેવશ્રી અભયસાગરજી મ.ના શિષ્ય તરીકે મનનીય ચિંતન બહુ જ સાદી અને સરળ ભાષામાં પીરસી રહ્યા ઘોષિત થયા. છે. તેઓના પુસ્તકોમાં પૂજા કરીએ સાચી સાચી, સમજવા જેવું પૂજ્ય જિનચંદ્રસાગરસૂરિજી સંગીતક્ષેત્રમાં અદ્વિતીય સામાયિક, વિરાગના દર્પણમાં, આરઝુ, નામ રટણ સુખદાયી વ્યક્િતત્વધારી રહ્યા છે. બારવર્ષની નાની વયે તેઓ સુંદર ગાઈ અને નવકાર વિષયક નવ પુસ્તકો ખૂબ જ આદરપાત્ર બન્યા શકતા તો હતાં જ. પરંતુ આટલી નાની વયે હારમોનિયમ, છે. બેન્જો, વાયોલીન, બાંસુરી, પિયાનો, તબલા, ઢોલક પણ બહુ શિષ્યોને તૈયાર કરવાની કુનેહ પણ કાબિલેદાદ છે. સારી રીતે વગાડી શકતા હતા! એમના સ્તવન-સજઝાય પાછળ બારેમાસ ઊંચા પંડિતજીને પોતાની પાસે રાખી અભ્યાસનો આજે પણ લોકો દીવાના છે. ટોચકક્ષાના સંગીતકારો ગૌરાંગ સિલસિલો ભરી રાખે છે. જેથી એમના ગ્રુપમાં આગમ-વિષયક, વ્યાસ, અનિલ ગાંધર્વ, કેતુમન પારધી, અનુપ ઝલોટા, ૫. શિલ્પ-વિષયમાં, વાસ્તુ-વિષયમાં, જ્યોતિષ વિષયમાં પારંગત મોહન શ્રી રામદાસ, પુરુષોત્તમ જલોટા અને ઈન્ટરનેશનલ શ્રી શિષ્યો સજ્જ હોય છે. પ્રવચન આપવામાં પણ ઘણી સારી ટીમો ભીમસેન જોશી આદિ પણ પૂજ્યશ્રીથી સારા એવા પ્રભાવિત તૈયાર કરેલી છે.....! સંયમ-આચાર વિષયમાં ચુસ્તતા આ થયેલ છે. તેઓશ્રી વહીવટ અને વ્યવસ્થા શક્તિમાં પણ અચ્છા ગ્રુપની ખાસીયત છે. તો તપના માર્ગમાં પણ સદાય આગેકદમ માહિર છે. છે. પૂ. પં. શ્રી અભયસાગરજી મ. કાળધર્મ પામ્યા તે દિવસથી પૂ. આ.શ્રી હેમચંદ્રસાગરજી સૂરિજી મ.નો જ્ઞાનવૈભવ, આજ સુધી આ ગ્રુપમાં રોજ કમ સે કમ એક આયંબિલ તો પ્રવચનભવ, સંયમવૈભવ અને લેખનવૈભવ આગવો છે. હોય જ. તેઓના પ્રથમ શિષ્ય પં. નયચંદ્રસાગરજી વર્ધમાન ગુરુદેવ શ્રી તથા મૂર્ધન્ય પંડિતો પાસે તેઓશ્રીએ તન્મય થઈ તપની ૯૯ ઓળી તો કરી ચૂક્યા છે. બીજા ત્રણ મુનિરાજો આગમ-વ્યાકરણ-ન્યાય-સાહિત્ય અંગ્રેજી જેવા વિષયોનું ૮૦ આસપાસમાં રમી રહ્યા છે. પૂજ્ય આચાર્ય તલસ્પર્શી અધ્યયન કર્યું છે. હિન્દી-ગુજરાતી ભાષા ઉપર શ્રેષ્ઠ હેમચંદ્રસાગરસૂરિજીએ સૂરિમંત્રની પાંચેય પીઠિકાની આરાધના પ્રભુત્વ ધરાવે છે. તેઓશ્રીના સરળ, સગમ. સચોટ ૨૦ જેટલાં શાસ્ત્રોક્તવિધિ મુજબ કરી છે. પાંચમી પરમગુરુ શ્રી પુસ્તકો આજે જૈન-જનતામાં રસપૂર્વક વંચાઈ રહ્યાં છે. ગૌતમસ્વામીની પીઠિકા લગભગ દર વર્ષે કરે છે. નવકારમહામંત્ર વર્ણન અને વૈરાગ્યભર્યા પ્રવચનો તેમના આત્મ-શુદ્ધિ અને પુણ્ય સમૃદ્ધિની લાયકાત પર પૂ. પં. પ્રવચનની આગવી ખાસિયત છે. જાપ-સાધનામાં તેઓ અચ્છા શ્રી અભયસાગરજી મ.ના વરદ્ હસ્તે ચાણસ્મા ! માહિર છે. બે વર્ષ તપ તથા ૭૭ આયંબિલની ઓળીની પદવી પ્રદાન કરવામાં આવી. ગચ્છા. પૂ. આ. શ્રી આરાધનાથી તપસ્વી પણ છે. સંપ, સમન્વય અને સમાધાન સૂર્યોદયસાગર સૂરીશ્વરજી મ.ના હસ્તે ઇન્દોરમાં પંન્યાસ પદવી માટે પણ પૂજયશ્રી કોઠાસૂઝ ધરાવે છે. ઠેર-ઠેર પડેલી એનાયત થઈ તથા પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી તથા પૂ. પરિવાર-સમાજ-સંઘની તિરાડોને ભૂંસવાનું ભગીરથ કાર્ય ગુરુદેવ આ. અશોકસાગર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં સુરત કરતા રહે છે. મુકામે ભવ્ય આચાર્ય પદવી શ્રી સંઘે અર્પી હતી. નવકારનિષ્ઠ અને આગમપ્રજ્ઞ પૂજ્ય પંન્યાસ શ્રી ઈન્દૌરમાં વોરાઓના વિશાળ સંમેલનમાં અંદાજે અભયસાગરજી મ.ના આ પૂજ્યશ્રી ઉપર ચાર હાથે કૃપા વરસી ૨૦,000 પશુઓની હત્યા થવાની હતી, એના સમાચારથી રહી હતી. પૂ. પંન્યાસજી મ.ના નિકટવર્તી તત્ત્વોએ તો ત્યાં સુધી કંપી ઊઠેલા પૂજ્યશ્રીએ જોરદાર અને સફળ આંદોલન ચલાવ્યું જણાવ્યું કે પં. અભયસાગરજી મ. સાથે આ પૂજ્યશ્રીનો હતું એના કારણે ઘોર હિંસા વિરામ પામી હતી. ગતભવનો સંબંધ હતો. અને એ વાત પૂજ્યશ્રીના વ્યવહારમાં બંધુબેલડી' તરીકે પ્રસિદ્ધ આ બંધુયુગલ ગુરુકૃપાના સ્પષ્ટ પ્રતીત થતી દેખાય છે. પં. શ્રી અભયસાગરજી મ.ના બે પનોતા બળે ધર્મ અને સંસ્કૃતિની સુરક્ષા-સેવા માટે સતત વારસા (એક નવકાર, બીજો આગમનો) બરાબર જાળવી જાગરૂક અને સક્રિય હોય છે. રાખ્યો છે. બંધુબેલડી પાસે શિષ્ય પરિવાર બહોળો છો. સાગર કલકત્તાથી ગુજરાત ભણી પાછા વળતાં મોટી સંખ્યામાં સમુદાયમાં સૌથી મોટો પરિવાર અહીં જોવા મળે છે. એટલું માંસાહારી જનતાને પ્રવચનો-સત્સંગ દ્વારા માંસ-મદિરાજ નહીં. પૂ. હેમચંદ્રસાગરસૂરિજી છેલ્લા ૧૫ વર્ષથી જયનવકાર નામના માસિક પત્ર દ્વારા શ્રી નવકાર વિષયક સુંદર અને પાનત્યાગના શપથ અપાવ્યા છે. Jain Education Intemational Page #634 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ વિશ્વ અજાયબી : પૂ. આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી શાસન પાસે બન્ને અમૂલ્ય પ્રાચીન મૂડી આજે પણ જળવાઈને મ.ની દીક્ષાશતાબ્દીના ઉપલક્ષમાં તેઓશ્રીની પ્રેરણાથી પડી છે. સર્જનક્ષેત્રે બીજાં કેટલાંય સાહિત્ય પ.પૂ.આ.શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ૨૫૦ વર્તમાનને અજવાળી રહ્યાં છે. એમાં “જૈન આર્મતીર્થ વર્ષના ઇતિહાસમાં સર્વ પ્રથમવાર સુરતથી સમેતશિખરજીનો અયોધ્યાપુરમ્', શ્રી સુમેરુ-નવકાર-તીર્થ, વિનય-ધર્મ-અભય છ'રીપાલિત સંઘ કપરી સ્થિતિમાં પણ ૭00 યાત્રિકો, ૧૪૦ ધામ, શ્રી નવકાર ધામ પૂજ્ય બંધુબેલડી આચાર્યશ્રીની પ્રેરણા સાધુ-સાધ્વી સાથે ૨૨00 કિ.મી.નો વિહાર કરી ઇતિહાસ અને માર્ગદર્શનથી નિર્માણાધીન છે. ભારતીય સંસ્કૃતિના પ્રથમ ખડો કર્યો હતો. તીર્થકર શ્રી ઋષભદેવની ૨૩ ફૂટ એકમાત્ર વિશાળ પ્રતિમા મધ્યપ્રદેશમાં કેટલાંય નાનાં-મોટાં ગામડાં, નગરો ધરાવતું આ અલૌકિક તીર્થ ભારતમાં જ નહીં વિશ્વમાં તીર્થોમાં તેઓશ્રીની પ્રેરણાથી મંદિર-જીર્ણોદ્ધાર તથા ઉપાશ્રયોનું ઇતિહાસ-કળા અને શ્રદ્ધા માટે પ્રખ્યાત થઈ રહ્યું છે. નિર્માણ થવા પામ્યું છે. ઇન્દોર, સુરત, બોલયા, કરજણ, પૂના, સંવત ૨૦૫૯, ઈ.સ. ૨૦૦૩માં આ તીર્થનો મુંબઈ જેવાં અનેક નગરોમાં જિનમંદિરોમાં પ્રતિષ્ઠા તથા અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ (૧૮ દિવસનો) ગીતાર્થ શ્રેષ્ઠ અંજનશલાકા મહોત્સવ તેઓશ્રીની નિશ્રામાં અકલ્પ પૂ. ગચ્છાધિપતિ શ્રી સૂર્યોદયસાગરજી મ. તથા પ.પૂ.આ.શ્રી સફળતાથી પાર પાડે છે. સાધુ-સાધ્વી વૈયાવચ્ચ તથા અશોકસાગરસૂરીશ્વરજી મ.ના પરમપ્રભાવક સાંનિધ્યમાં સાધર્મિક ભક્તિ માટે પણ તેઓશ્રીની પ્રેરણાથી શાસનપ્રેમી ઊજવાયો છે. ભીડ વચ્ચે ગુજરાત આખામાં ગાજ્યો હતો. શ્રાવકો તથા ઉદાર દાનવીર શ્રેષ્ઠીઓ મન મૂકી સહયોગ આપે ઐતિહાસિક રથયાત્રા તથા આસપાસ ગામોની ભોજન-પ્રસાદી સાથે આ તીર્થ સહુનું આસ્થા કેન્દ્ર બન્યું છે. વર્ષે ૨૦૦૦થી વધુ સાધુ-સાધ્વી ભગવંતો અને અઢી લાખથી વધુ યાત્રિકો નવકાર મહામંત્રના નિમિત્તને લઈને લોકજાગૃતિ તીર્થયાત્રાએ આવે છે. આન્તરજાગૃતિ વિશ્વશાંતિ–આત્મસમાધિની નેમ લઈ સમૂહ જાપ-ચેતનાનું અભિયાન લઈ જાપ-વણઝારા સર્વત્ર બીજું પણ એક સ્થાપત્ય કરજણ-મિયાગામનાં સામૂહિક-ચેતના જગાવી રહ્યા છે. કલકત્તામાં ૯ લાખ ત્રણ મંદિરોને એક પ્રાચીન તીર્થને કલાત્મક રૂપ આપી નવકારના સામૂહિક જાપથી શરૂઆત કરી પાલિતાણામાં ૬૮ સુમેરુ નવકાર-તીર્થ રૂપ જગજાહેર છે. ચમત્કારિક દાદા લાખનો સામૂહિક જાપ, સુરતમાં ૯ કરોડનો જાપ, વાસુપૂજ્ય આદિ પ્રાચીન જિન બિમ્બો આજે સહુના અમદાવાદમાં ૨૭ કરોડ જાપનાં કરેલાં ચોમાસામાં મહા આકર્ષણપાત્ર છે. અભિયાનને મુંબઈમાં જબરદસ્ત પ્રતિભાવ સાંપડ્યો. ગોવાલિયા સૌજન્ય : જેન આર્યતીર્થ અયોધ્યાપુરમ-નવાગામ અમદાવાદટૅકમાં ૬૮ કરોડની સંખ્યામાં નવકારનો સમૂહજાપ, પાલિતાણા રાજમાર્ગ, તાલુકો વલભીપુર જિ. ભાવનગર ભાયખલામાં ૯૯,૯૯,૯૯૯ નો સમૂહ જાપ, પૂનામાં ૧૦૮ જિનશાસનની સૌરભ....લબ્ધિસમુદાયનું ગૌરવ...ને કરોડનો ઐતિહાસિક જાપ મહારાષ્ટ્રમાં જ નહીં, સમગ્ર મત્રપ્રેમી સાધકોમાં હજુ ગુંજી રહ્યો છે. આ અભિયાન વધુ વિકમગુરુના વૈભવ......શ્રદ્ધેય સમતાનિધિ સઘન બનાવવા મુંબઈ માટુંગામાં ૬૮ લાખ નવકાર- પ.પૂ. આ.દે.શ્રી યશોવર્મસૂરિજી મ.સા. આલેખન-અભિયાન કરી મુંબઈગરાઓને મહામત્રંનું એક વિશ્વમાં અભુત આંદોલન જગાવ્યું છે. આના થકી આ વિશ્વ જન્મ-ફા.સુ. ૧૩, ૨૬-૨-૧૯૫૩, ઉમરગામ. વિ.સં. ૨૦૧૦ ધરાને સમૂહ જાપથી સામાજિક એકતા અને વિશ્વબંધુત્વની દીક્ષા-પોષ વદ-૧૦, તા. ૨૭-૧-૬૪ વિ.સં. ૨૦૨૧, અણમોલ ભેટ આચાર્યશ્રીએ નિઃસ્વાર્થભાવે ધરી છે. સુરત, ભાયખલા, મુંબઈ. રાજકોટ, ઈદોર વગેરે વિવિધ સંઘોમાં પણ ૬૮ લાખ, ૫૪ દીક્ષાદાતા તથા ગુરુમાતા-તીર્થપ્રભાવક, નિત્ય લાખ, ૩૬ લાખ જેવાં આલેખન અનુષ્ઠાનો યોજાયાં છે. હવે ભક્તામરસ્તોત્રપાઠી પ.પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી નવકારનો સૂપ અને ધ્યાન-મંદિર બનાવવાની સંકલ્પના પણ મ.સા. થોડા સમયમાં સાફલ્યને વરશે એવી તેઓશ્રીની મહેચ્છા છે. ગણિ પદવી-જેઠ વદ-૧૧, રવિવાર તા. ૨૧-૬-૮૭, વિ.સં. સ્થાપત્ય અને સાહિત્ય એ સંસ્કૃતિની ધરોહર છે. જેના ૨૦૪૪, બોરડી. Jain Education Intemational Page #635 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૨૩ પંન્યાસ પદવી–વં.સુ. ૨, વિ.સં. ૨૦૪૫, ઉમરગામ ટાઉન. -સુરતમાં સમેતશિખર તીર્થ કાજેની ઐતિહાસિક રેલીના સફળ આચાર્ય પદવી-વૈ.સુ. ૬, ૧૯-૫-૯૧, દાદર, લબ્ધિસૂરિ નિશ્રાદાતા. જ્ઞાનમંદિર. વિ.સં. ૨૦૪૭ -મલાડમાં ૧૦0૮ અઠ્ઠાઈ ભાષાપ્રભુત્વ-ગુજરાતી, હિંદી, મરાઠી, સંસ્કૃત, પ્રાકૃત, -મુંબઈમાં જીવદયાના ઘોષને ગુંજતો કરતી ઐતિહાસિક વિશાળ મારવાડી. અહિંસારેલીમાં લાખ ઉપર જૈનો દ્વારા શાસનપ્રભાવના જ્ઞાનાભ્યાસ-ન્યાય, વ્યાકરણ, કાવ્યકોષ, આગમશાસ્ત્રો, કરનારા. આકરગ્રંથો. -દાદરમાં જેમના પ્રવચનશ્રવણથી અનેક પ્રધાનોએ, સાહિત્ય-અનેક છંદોબદ્ધ-આકારબદ્ધ શ્લોકો, પ્રબંધો. અધિકારીઓએ કરેલી ૭ વ્યસનની પ્રતિજ્ઞાઓ. પ્રાયઃ વિશ્વમાં અજાયબી સ્વરૂપ સમેતશિખર પર્વતાકારબદ્ધ -પાલીતાણાના પ્રતિમાજીઓનો ૧૮ અભિષેક કાવ્યરચના, અનેક લેખો ‘વિક્રમકૃપા' માસિક, ‘સદાની -અનેક છ'રીપાલિત સંઘો, દીક્ષા, શ્રાવકજીવનની દીક્ષાસ્વરૂપ સાથી-પ્રસાદી', “સંયમની સાથી-પ્રસાદી', “પાનખર અનેક ઉપધાન દ્વારા શાસનપ્રભાવના કરનારા. પોકારે વસંતને', ‘સાથ મળો તો આવો', વિશ્વપ્રસિદ્ધ ને -મુંબઈ પાસે શ્રી શંખેશ્વરધામ તીર્થના પ્રેરકને શ્રી ગીરનારધામ, પ્રિય, ‘મા’ કેલેન્ડર, દિવ્ય પ્રેમ કેલેન્ડર ‘સુપ્રભાતમ્ વિહારધામના પ્રેરક કેલેન્ડર આદિ અનેક પુસ્તકો, પ્રવચનના પોઈટવાળી -૧૦૫થી વધુ શ્રમણશ્રમણીઓનાં યોગક્ષેમ કરનારા. ધારા-શેત્રુજીના તીરેથી-કાંઠેથી શિષ્યો-પ્રશિષ્યો : વિશેષતા-૯ વર્ષની બાલ્યવયમાં દીક્ષિત બની –માત્ર ૯૯ દિવસમાં પાલીતાણા તીર્થમાં શિખરબંધી જિનાલયના પ્રેરક ને પ્રતિષ્ઠાચાર્ય ૬ દિવસમાં દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કરવાની અદ્ભુત શક્તિ .. -શંખેશ્વર પાર્શ્વનાથદાદાના પરમ ઉપાસક પદ્માવતી માતા તથા માણિભદ્રજીના પરમ કૃપાપાત્ર ને ગીતાર્થ પૂ.આ. ગુરુદેવ -કવિત્વ, લેખન ને વિરલ પ્રવચનશક્તિનો ત્રિવેણી સંગમ. શ્રી વિક્રમસૂરિજી મ.ના અનન્ય કૃપાપાત્ર. -પ્રભુભક્તિ, ગુરુભક્તિ ને સમુદાયભક્તિનો સુભગ સમન્વય. -પરમાત્માની ઉત્કૃષ્ટભક્તિ અને જાપમાં લીન એવાં પૂ. -અભુત કુનેહ ને ઊંડી કોઠાસૂઝ દ્વારા અનેક સંઘોના વિકટ વિનીતમાલાશ્રીજી-બા.મ.સા. તથા વિદુષી, વિશાળ સાધ્વીપ્રશ્નોને ઉકેલનારા. સમુદાયનાં સફળ સુકાની સાધ્વીશ્રી વિપુલમાલાશ્રીજી–બહેન -૪૦-૪૦ કિ.મી.ના દીર્ધવિહાર બાદ પણ ઊભાં-ઊભાં મ.સા. સાથે દીક્ષિત બનનારા એવા પ.પૂ. આ. ભ. શ્રી પ્રતિક્રમણાદિ કરવારૂપ સુંદર ક્રિયારૂચિ. યશોવર્મસૂ. મ.સા.ને ભાવભીની વંદના. -૪-૪ તાવમાં પણ અસૂઝતી ગોચરી ન વાપરવાનો આગ્રહ ને વર્ધમાનતપોનિધિ આચાર્યભગવંત આહારશુદ્ધિની ચુસ્તતા. -સંથારો ઉત્તરપટ્ટો સિવાય અધિક ઉપકરણ ન વાપરવાં દ્વારા શ્રીમદ્ વિજય ગુણયશસૂરિજી મહારાજા ચારિત્રાચારની કટ્ટરતા. શ્રીમદ્ વિજય ગુણયશસૂરિજી મહારાજામાં વાત્સલ્ય, -અનેક યુવાનોના જીવનમાં પરિવર્તનનો શંખનાદ ફેંકતી વિદ્વત્તા અને વિચક્ષણતાનો વિરલ ત્રિવેણી સંગમ જોવા મળે છે. શિબિરોના સફળ સુકાની. વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશ-પ્રવચનશક્તિ દ્વારા પ્રત્યેક સંઘોમાં ધર્મનાં, સપનાં, સૂરિજી મહારાજાનું વ્યક્તિત્વ ઘેઘૂર વડલા જેવું વિરાટ અને શુભસંસ્કારોનાં બીજ વાવી “જૈન જયતિ શાસનમ્"ના શીતળ છાંયો આપનારું છે. આચાર્યભગવંતના સાનિધ્યમાં નાદને ગુંજિત કરવાની આગવી કલા. નાનકડા બાળકથી લઈ જેના માથે પળિયાં આવી ગયાં છે, તેવા -૮૧થી વધુ પ્રતિષ્ઠા ને ૪૦ અંજનશલાકા દ્વારા સમ્યગદર્શનની વૃદ્ધને પણ એવી કુદરતી સાંત્વના પ્રાપ્ત થાય છે કે, મારે માથે નિર્મળતા કરાવનાર. એક એવા વડીલની છત્રછાયા છે કે, જેઓ મને સુખમાં અને દુઃખમાં, આંધીમાં અને તોફાનમાં સાથ આપશે, આપશે અને Jain Education Intemational Page #636 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ વિશ્વ અજાયબી : આપશે જ. સાધનાના વિકટ પથ ઉપર પા પા ડગલી માંડતા દૂરંદેશીપૂર્વક હલ કરવા, તે બાબતમાં પણ વર્ધમાનતપોનિધિ બાલમુનિઓને આચાર્યભગવંતે જે કુનેહ, ધીરજ, સહિષ્ણુતા, આચાર્યભગવંતે પોતાની કુશાગ્ર બુદ્ધિ પુરવાર કરી આપી છે. સૌમ્યતા અને સંવેદનાથી સડસડાટ દોડતા કરી દીધા છે, તેના વર્ધમાનતપોનિધિ આચાર્યભગવંતશ્રીની આ બાળમાનસને ઉપરથી લાગ્યા વિના રહેતું નથી કે સાધક અવસ્થામાં બાળ- પારખીને સાધનાને પંથે ચડાવવાની અદ્ભુત સૂઝનો લાભ માનસના તેમના જેવા અચ્છા નિષ્ણાત જૈન સંઘની બહાર દીવો તેમના સંસારી પુત્રને જ મળ્યો છે, તેવું પણ નથી. લઈને શોધવા જઈએ તો પણ મળે નહીં. મોટી મોટી વર્ધમાનતપોનિધિના તારક ગુરુદેવ ગચ્છાધિપતિશ્રી વિજય યુનિવર્સિટીના ચાઇલ્ડ સાયકોલોજીના પ્રોફેસરો જો રામચન્દ્રસૂરીજી મહારાજાએ તેમની આ વિલક્ષણ શક્તિને વર્ધમાનતપોનિધિ આચાર્ય ભગવંત પાસે આવે તો તેમને જરૂર પારખી અનેક બાળ મુનિઓના જીવનઘડતરની ગંભીર બાળમાનસને ઘડવાની બાબતમાં અનેક નવા પાઠો શીખવા જવાબદારી તેમને સોંપી હતી, જે તેમણે ટાંકણાં મારી મનોહર મળે. મૂર્તિનું ઘડતર કરતા શિલ્પીની ખૂબીથી નિભાવી હતી. આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ગુણયશસૂરિજી આચાર્યભગવંતે સંવત ૨૦૨૩માં ભાગવતી દીક્ષા ગ્રહણ મહારાજાએ જૈનશાસનને જો કોઈ સૌથી મોટી ભેટ આપી હોય કરી, તે અગાઉથી જ આકરી તપશ્ચર્યાને પોતાનો જીવનમંત્ર તો તે પ્રવચનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરિજી બનાવ્યો હતો. દીક્ષાનાં પાંચ વર્ષ અગાઉ તેમણે દીક્ષા ન લેવાય મહારાજા છે. આજે પ્રવચનપ્રભાવક તરીકે સમગ્ર જૈન સંઘમાં ત્યાં સુધી છ વિગઈના ત્યાગનો ભીખ સંકલ્પ કર્યો હતો. આ સમ્યજ્ઞાનનો અચિંત્ય પ્રકાશ પાથરી રહેલા આચાર્યદેવને કાળમાં તો તેઓ છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા અને પારણામાં વળી બાલ્યવયમાં જે પ્રેરણાનાં પીયૂષ પાવામાં આવ્યાં, તેના કારણે આયંબિલનું તપ કરતા. આ રીતે ત્રણ દિવસે એક જ વખત આજે તેઓ નીડરતાથી અને નિશ્ચલતાથી શાસનની રક્ષા અને વાપરવા બેસતા. ત્યારે પણ તેઓ રોટલી અને ભાત જેવો તદ્દન પ્રભાવનાનાં ઐતિહાસિક કાર્યો કરી રહ્યા છે. પોતાના સંસારી લુખ્ખો આહાર જ ગ્રહણ કરતા. દીક્ષા પ્રાપ્ત થઈ તે પછી તેમણે પુત્રને સંયમને માર્ગે વાળવા માટે વર્ધમાનતપોનિધિ વર્ધમાન તપની ૧૦૦ ઓળી ચિત્તની અત્યંત પ્રસન્નતા અને આચાર્યભગવંતે જે મક્કમતા, ધીરજ, સંકલ્પબદ્ધતા અને અભુત સમતાપૂર્વક પૂર્ણ કરી, જેનું પારણું પરમતારક ગુરુદેવ અડગતાનું પ્રદર્શન કર્યું, તે જૈન સંઘનાં દરેક માતાપિતાઓ માટે ગચ્છાધિપતિશ્રી વિજય રામચન્દ્રસૂરિજી મહારાજાની પવિત્ર ઉદાહરણીય છે. છત્રછાયામાં જ કર્યું. તેમાં પણ ૯૭મી ઓળીમાં વચ્ચે જૈન શ્રાવક પોતાના પુત્રને જો વ્યાવહારિક શિક્ષણ માસક્ષમણ કરી પારણાં કરી સતત આયંબિલનું તપ ચાલુ જ આપતી શાળામાં અભ્યાસ કરવા ન છૂટકે મૂકે તો પણ આજની રાખ્યું. આટલી ઉગ્ર તપસ્યા કરતાં કરતાં વર્ધમાનતપોનિધિ ભૌતિકવાદી કેળવણીના વિષની અસરમાં તે સપડાઈને દેવ, ગુરુ આચાર્યભગવંતની સેવા, બાળમુનિઓને અભ્યાસ, વિહાર, તેમ જ ધર્મને ન ભૂલી જાય તે માટે વાલી તરીકે કેટલા સચિંત ગૌચરી, સ્વાધ્યાય વગેરે પ્રવૃત્તિઓ સાહજિક રીતે ચાલુ જ અને સાવધ રહેવું જોઈએ, તે દરેક માતપિતાએ આ રાખતા. ઉગ્રમાં ઉગ્ર તપશ્ચર્યા દરમ્યાન પણ તેમના ચહેરા ઉપર આચાર્યભગવંત પાસેથી શીખવું જોઈએ. ત્રણ વર્ષના અબુધ પ્રસન્નતા અને સૌમ્યતાનો મહાસાગર હિલોળા લેતો જોવા મળે બાળકને પ્રેરણા કરી, આયંબિલના તપ જેવું તપ કરાવવું હોય ત્યારે તેને પાર ઉતારવા માટે કેટલા વાત્સલ્ય અને કુનેહપૂર્વક આજે 20 વર્ષની જૈફ વયે પણ પૂજ્ય આચાર્ય શ્રી બાળકમાં શુભ ભાવોનો સંચાર કરવો જોઈએ, તેની કળા વિજય ગુણયશસૂરિજી મહારાજા એક યુવાનને શરમાવે એવી વર્ધમાનતપોનિધિ આચાર્યભગવંતને જાણે સહજ સાધ્ય છે. ધગશ અને ટૂર્તિપૂર્વક શાસનની રક્ષાપ્રભાવનાનાં કાર્યો કરી જૈન કુળમાં જન્મ ધારણ કરનાર બાળકને બચપણથી જ રહ્યા છે. તેમના હાથ નીચે તૈયાર થયેલા અનેક બાળમુનિઓ સાધુનાં દર્શન કરાવતી વખતે એક જ વાત કરવી જોઈએ કે, આજે આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, ગણિ વગેરે પદે આરૂઢ થઈ “બેટા! તારે પણ એક દિવસ આવા સાધુ બનવાનું છે અને જૈનશાસનની અનુપમ સેવા કરી રહ્યા છે. પુત્ર જ્યારે મહાભિનિષ્ક્રમણને પંથે સંચરવા માટે થનગનવા તેઓશ્રીએ પોતાના જીવનકાળ દરમ્યાન અનેક તપો માંડે ત્યારે તેના પંથમાં રહેલા અવરોધો કેવી ચતુરાઈ અને જીવનમાં આચર્યા છે, જેમાં શ્રેણીતપ-સિદ્ધિતપ, વર્ષીતપ જેવાં Jain Education Intemational Page #637 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ દુઃસાધ્ય તપોનો સમાવેશ થાય છે. વર્ધમાન તપ તેમણે ઉત્કૃષ્ટ રીતે કર્યું હતું. સંયમજીવનની પ્રાપ્તિ માટે તેમણે અનેક સંઘર્ષોનો સામનો વેઠવો પડ્યો હતો. પોતાના સંતાનને એક પણ કુસંસ્કાર નાનપણમાં પડી ન જાય તે માટે ઝીણામાં ઝીણી કાળજી લીધી હતી. સંસ્કારોની સુવાસ પોતાના સંતાનમાં ફેલાય તે માટે તેમણે સુંદર માળીનું કાર્ય કર્યું હતું, જેને કારણે શાસનરૂપી બગીચામાં સુંદર મજાના ગુલાબ સમાન તેમના પુત્ર આચાર્ય શ્રી કીર્તિયશસૂરિજી મહારાજ દ્વારા શાસનપ્રભાવનાની સુવાસ ફેલાતી જોવા મળે છે. વર્ધમાનતપોનિધિશ્રીજીનો જન્મ બનાસકાંઠાના ભોરોલતીર્થ મુકામે ૧૯૮૦ની સાલમાં માતા રોજીબહેનની કુક્ષિએ થયો હતો. તેઓશ્રીની દીક્ષા મહારાષ્ટ્રના મુરબાડ મુકામે વિક્રમની ૨૦૨૩ની સાલે થઈ હતી. તે જ રીતે તેઓની ગણિ પદવી સુરત મુકામે વિક્રમની ૨૦૫૦ની સાલે ઇતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ અંકિત થાય તે રીતે સંપન્ન થઈ હતી, તો વળી પંન્યાસઉપાધ્યાય અને આચાર્ય પદથી તેઓને વિક્રમના ૨૦૫૨ની સાલના શ્રેષ્ઠતમ મુહૂર્તે સ્થાપિત કરાયા હતા. જેને પણ તપધર્મમાં આગળ વધવું હોય તેને તેઓશ્રીના આશીર્વાદ સુસફળ નીવડે છે. વર્ધમાનતપોનિધિશ્રીજીનાં ચરણોમાં શતશઃ વંદનાવલી. પ્રવર્તમાન શ્રમણસમુદાયના તેજસ્વી રત્ન ઃ પ્રવચનપ્રભાવક આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજ તેજસ્વી વ્યક્તિત્વ અને ઓજસ્વી વાણીના પ્રતાપે જૈનશાસનના એક મહાપ્રભાવક બન્યા છે. પરમાત્મા શ્રી મહાવીરદેવે સ્થાપેલા વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના મહાપ્રભાવક આચાર્યભગવંત ખરેખર કેવા હોય, તેની જો ઝલક પ્રાપ્ત કરવી હોય તો એક વખત આચાર્ય વિજય કીર્તિયશસૂરિજી મહારાજાનો પરિચય અવશ્ય કેળવવો જોઈએ. ગહન ચિંતનમાં ગરકાવ થયેલી મોટી મોટી સ્વપ્નિલ આંખો, તીવ્ર બુદ્ધિપ્રતિભાનું સૂચક અણિદાર નાક, જૈનશાસનની સતત ચિંતાને કારણે કરચલીથી શોભતું કપાળ અને કંઈક કહેવાને તત્પર હોઠ વડે તેઓ એક હજાર માણસોના ટોળામાં પણ અલગ તરી આવે તેવી દેહયષ્ટિ ધરાવે છે. પ્રવચનપ્રભાવક ૬૨૫ આચાર્યભગવંતની વ્યાખ્યાનસભાનો ઠાઠમાઠ જોઈને ભલભલા ચક્રવર્તીઓને પણ ઈર્ષ્યા આવી જાય તેવો માહોલ હોય છે અને તેમના પ્રવચનમાં નાયગરાના ભવ્ય ધોધની જેમ જિનવાણીનો જે મધુર સ્રાવ થાય છે, તે સાંભળીને પરમ સમાધિ અને તૃપ્તિનો અનુભવ થયા વિના રહેતો નથી. વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજી મહારાજાની અનુપમ સેવા દ્વારા વિશિષ્ટ પુણ્યનો બંધ કરનાર આ આચાર્યભગવંતને તેમના દાદા ગુરુભગવંતનો શાસનપ્રભાવકતાનો વારસો સાંગોપાંગ પ્રાપ્ત થયો છે, તેમ લાગ્યા વિના રહેતું નથી. પ્રવચનપ્રભાવક આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજાનું બાહ્ય વ્યક્તિત્વ જેટલું પ્રભાવશાળી છે, તેટલું જ સરળ અને પારદર્શક તેમનું અંતરંગ વ્યક્તિત્વ છે. શાસનરક્ષાના કાર્યોમાં તેમની વિચારધારા અને વાણી અત્યંત આક્રમક અને ધારદાર ગણાય છે, પણ જ્યારે પરમ ઉપકારી પરમાત્માની ભક્તિ કે ગુરુભગવંતોના ઉપકારની વાત આવે ત્યારે તેઓ અત્યંત ભાવનાશીલ બની જાય છે અને તેમની આંખના એક ખૂણે આંસુનાં બુંદ તગતગી ઊઠે છે. પૂજ્ય આચાર્યભગવંત શાસન અને સિદ્ધાંતરક્ષાની બાબતમાં વજ્ર કરતાં પણ કઠોર છે, તો આશ્રિતોને પરમાત્મશાસનના અનુપમ પદાર્થોનો રસાસ્વાદ કરાવી તેમનું આત્મિક કલ્યાણ કરવાની બાબતમાં તેઓ પુષ્પ કરતાં પણ વધુ કોમળ છે. તેમના વિરોધીઓ પણ એ વાત વગર વિવાદે કબૂલ કરશે કે, આગમશાસ્ત્રોના અગાધ જ્ઞાન અને શાસ્ત્રચુસ્ત પ્રરૂપણાની બાબતમાં આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજને ક્યારેય પડકારી શકાય તેમ નથી. આ કારણે જ ભારતભરના જૈન સંઘો તેમનાં પાવનકારી પગલાં પોતાના ક્ષેત્રમાં કરાવવા માટે હંમેશાં આતુર હોય છે. આચાર્યશ્રી વિજયકીર્તિયશસૂરિજી મહારાજાએ સંવત ૨૦૨૩માં ૧૪ વર્ષની નવયુવાન વયે દીક્ષા અંગીકાર કરી, ત્યારથી જ તેમને પોતાના દાદાગુરુ વ્યાખ્યાનવાચસ્પતિ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરિજી મહારાજાની સેવા અને સાન્નિધ્યનો અપૂર્વ લાભ પ્રાપ્ત થયો હતો. આ સાથે સંયમસાધનાની બાબતમાં સંસારી સંબંધે પિતાશ્રી અને સાધુપર્યાયના ગુરુ વર્ધમાનતપોનિધિ આચાર્યભગવંતશ્રી વિજય ગુણયશસૂરિજી મહારાજાનું સતત માર્ગદર્શન પણ મળતું રહ્યું હતું. ગચ્છાધિપતિશ્રી વિજય રામચન્દ્રસૂરિજી મહારાજાની દરેક નાનીમોટી માંદગીમાં ખડે પગે તેમની સામે હાજર રહી, તેમની તમામ પ્રકારે સેવા કરવાનો મહામૂલો લાભ મુનિશ્રી Page #638 -------------------------------------------------------------------------- ________________ ૬૬ કીર્તિયશવિજયજીને શરૂઆતથી જ મળતો રહ્યો છે. આ યુગપુરુષના સાન્નિધ્યમાં રહી તેમને સહજ રીતે સિદ્ધાંતચુસ્તતા અને શાસનપ્રભાવકતાના પાઠો શીખવા મળી ગયા હતા અને પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની અંતિમ માંદગીમાં મુનિશ્રી કીર્તિયશવિજયજીએ જે શુશ્રુષા કરી અને અંતિમ આરાધના કરાવી, તે તો ગુરુ-શિષ્યના સંબંધોના ઇતિહાસનું એક યાદગાર પ્રકરણ બની ગયું છે. આચાર્યદેવ શ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજા જ્યારે બાલ્યાવસ્થામાં હતા, ત્યારે પણ તેમની છાપ એક જિદ્દી અને તોફાની બાળક તરીકેની હતી. દીક્ષા અંગીકાર કર્યા પછી આ તોફાની સ્વભાવનું રૂપાંતર આત્મસાધનાના જંગમાં પરાક્રમીપણામાં થઈ ગયું હતું અને તેમનો જિદ્દી સ્વભાવ શાસ્ત્ર તેમ જ સિદ્ધાંતોની રક્ષા બાબતમાં અડગતામાં પરિવર્તિત થઈ ગયો હતો. આ કારણે જ સિદ્ધાંતરક્ષાના અનેક પ્રસંગોમાં અસામાન્ય નીડરતા અને મક્કમતાનાં દર્શન તેમનાં વિચાર, વાણી અને વર્તનમાં થયા વિના રહેતાં નથી. સિદ્ધાંતરક્ષાની બાબતમાં આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજાનું વ્યક્તિત્વ દુઘર્ષણ બની જાય છે, તો શાસનપ્રભાવનાના પ્રસંગોમાં તેઓ હજારોની મેદનીનાં હૃદયને જીતી લેનારા હૈયાના હાર બની જાય છે. લોકોનાં દિલને જીતીને તેમનાં હૃદય સિંહાસન ઉપર રાજ કરવાની ગુરુચાવી જાણે તેમને પોતાનાં દાદાગુરુ વિજય રામચન્દ્રસૂરિજી મહારાજા પાસેથી પ્રાપ્ત થઈ છે! આ કારણે જ તેમની પાવન નિશ્રામાં શાસનપ્રભાવના, સિદ્ધાંતરક્ષા અને તીર્થોદ્વારાદિ અનેક ઐતિહાસિક પ્રસંગોની હારમાળા જોવા મળે છે. આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજા સર્વતોમુખી પ્રતિભાના સ્વામી છે. એક બાજુ શાસ્ત્રાભ્યાસમાં ગજુ કાઢી તેમણે ગ્લાન, વૃદ્ધ, તપસ્વી વગેરે સાધુભગવંતોની વૈયાવચ્ચ બાબતમાં પણ નામના કાઢી છે. એક બાજુ પ્રવચનમાં પ્રભાવકતાના પ્રાણ પૂરનારા આ આચાર્યભગવંત બીજી બાજુ શાસ્ત્રોનાં સંશોધન અને સંપાદનમાં પણ મશાલચીની ભૂમિકા નિભાવી રહ્યા છે. આયુર્વેદ, હોમિયોપથી અને આધુનિક ચિકિત્સાશાસ્ત્રના ઊંડા જ્ઞાનનો ઉપયોગ અનેક સાધક આત્માઓને તેઓ સમાધિ આપવા માટે કરે છે, તો શિલ્પશાસ્ત્રના નિષ્ણાત કક્ષાના જ્ઞાનનો ઉપયોગ તેઓ જિનમંદિરોનાં નિર્માણમાં અને તીર્થોના ઉદ્ધારમાં શાસ્ત્રીય માર્ગદર્શન આપવા માટે કરે છે. કાયદાશાસ્ત્રના અભ્યાસનો વિશ્વ અજાયબી : ઉપયોગ તેઓ શાસ્ત્રો અને સિદ્ધાંતોની રક્ષા માટે કરી રહ્યા છે, તો જ્યોતિષશાસ્ત્રના જ્ઞાન દ્વારા તેઓ અનેક સાધક આત્માઓની મૂંઝવણો દૂર કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. આજે બાવન વર્ષની વયે તેમણે શાસનપ્રભાવકતા અને સિદ્ધાંતરક્ષાની બાબતમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે, તે જોતાં આવનારા સમયમાં જૈનશાસનના ગગનમાં તેઓ સૂર્યની જેમ છવાઈ જશે, તેવી ભવિષ્યવાણી ભાખ્યા વિના રહી શકાતું નથી. પ્રવચનપ્રભાવકશ્રીજીએ વ્યાખ્યાનવાચસ્પતિશ્રીજીની સેવા અખંડ ૨૫ વર્ષ સુધી કરી, તેને તેઓ પોતાના જીવનનું શ્રેષ્ઠ ભાથું ગણે છે. તેઓના જીવનમાં વળી એક એ વિશેષતા છે કે, તેઓ અવારનવાર આજથી ૩૦૦ વર્ષ પૂર્વે થયેલા મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાને પોતાના જીવનઘડવૈયા અને પરોક્ષ ગુરુ તરીકે અંતરમનથી સ્વીકાર કરે છે. તેઓશ્રીની દીક્ષા અને પદપ્રદાન ઇત્યાદિ દરેક ઉપલબ્ધિ પિતા મુનિ ગુરુવર્યની સાથોસાથ પ્રાપ્ત થઈ છે. આજ સુધીમાં આચાર્યશ્રીની નિશ્રામાં જીવદયાઅનુકંપા-સાધર્મિકભક્તિ અને દેવદ્રવ્ય આદિ અનેક ક્ષેત્રોમાં માતબર રકમ અનેક સગૃહસ્થો દ્વારા વાપરવામાં આવી છે, જેમાં આચાર્યશ્રીએ ઉપદેશ માત્ર એક જ આપ્યો હોય છે. વ્યક્તિગત કોઈને પણ પ્રેરણા કરી નથી. અનેક ગુણોથી યુક્ત ચરણારવિંદમાં શતશઃ વંદના. પ્રવચનપ્રભાવકશ્રીજીનાં અચલગચ્છના શણગાર, પ્રાચીન સાહિત્યના સંશોધક અને પ્રતિભાસમ્પન્ન પૂ. આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ જૈનશાસન-અચલગચ્છના વર્તમાન પ્રવાહોમાં જેમની ગણના પ્રથમ હરોળમાં થાય છે, જેમના પ્રતાપી વ્યક્તિત્વને લીધે શાસનનાં અનેક માંગલિક કાર્યો અમલી બની શક્યાં છે, એવા પૂજ્ય આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ ખરેખર અચલગચ્છના શણગાર રૂપ છે. પૂજ્યશ્રીનો દેહ તો બહુ નાજુક છે, પણ દિલ અને દિમાગ વિશાળ છે. તેમના દિલની અમીરાતે અને દિમાગની ઝડપી નિર્ણયશક્તિને કારણે શાસનસેવાની ઘણી યોજનાઓને બળ મળ્યું છે. પૂજ્યશ્રી એક અચ્છા સંશોધક અને લેખક છે. વક્તા અને વિદ્વાન છે. સુંદર કાર્યોના પ્રેરક અને પ્રણેતા છે. જૈનશાસનની Page #639 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ અને અચલગચ્છની પ્રાચીન સાહિત્યસમૃદ્ધિને પોતાની આગવી કળાથી કલમના સહારે કાગળ ઉપર કંડારી શકે છે. કલ્પનાની પાંખો વડે સાહિત્યના સુવિશાળ આકાશમાં પોતાની કળા-કુશળતાથી દૂર-સુદૂર ઉડ્ડયન કરી શકે છે, માટે જ તેમનું નામ ‘કલાપ્રભસાગર' રખાયું ન હોય જાણે ! બે દાયકા પહેલાં, સોળ વરસની કિશોર વયમાં જ કિશોરકુમારે માતા પ્રેમકુંવર અને પિતા રતનશીભાઈનાં મોહ અને મમતાનો ત્યાગ કરી, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજના શિષ્યત્વનો સ્વીકાર કરી કચ્છભૂજપુર નગરે સમતાભર્યા સંયમમાર્ગનો સ્વીકાર કર્યો, ત્યારે સં. ૨૦૨૬ના કારતક સુદ ૧૩ ને શનિવારનો શુભ દિવસ હતો. તેમનું સંસારી ગામ નવાવાસ (કચ્છ); તેમની જન્મતિથિ સં. ૨૦૧૦ના માગશર વદ ૨ ને મંગળવાર, અચલગચ્છ સંઘને આ આશાસ્પદ યુવાન આચાર્યની શાસનને ચરણે ભેટ ધરાઈ એનો ઘણો મોટો યશ શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠને જાય છે. આ વિદ્યાપીઠમાં રહીને તેમણે ધાર્મિક તેમજ સંસ્કૃત, અંગ્રેજી અને હિન્દીની ઉચ્ચ પરીક્ષાઓ આપી. તેઓશ્રી સાહિત્યરત્ન અને સંસ્કૃત સાહિત્યશાસ્ત્રી (B.A.સમકક્ષ) બનેલા છે. છ કર્મગ્રંથો, સિદ્ધહેમવ્યાકરણ, ન્યાય, છંદ, આગમ, ચરિત્ર આદિનું વાચન અને કેટલાક દાર્શનિક ગ્રંથોનું અધ્યયન કર્યું છે. સાહિત્યપ્રેમી આ મહાત્માની સાહિત્યયાત્રા સં. ૨૦૨૮-માં ‘પરભવનું ભાતું' નામના લોકભોગ્ય પુસ્તકના આલેખન-સંપાદન દ્વારા શરૂ થઈ તે આજ દિન સુધી અવિરત ચાલુ છે. તેઓશ્રીના સાહિત્યપ્રેમને શબ્દદેહ આપવાનો અહીં અવકાશ નથી, તેમ છતાં એટલું લખવું આવશ્યક લાગે છે કે, પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય અને જ્ઞાનભંડારો જ જાણે એમનું જીવન છે! એમની રક્તવાહિનીઓમાં જાણે સાહિત્યરસ વહે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી! એમના દ્વારા સંશોધિત, સંપાદિત અને લિખિત પુસ્તકોની સંખ્યા ૭૦ થવા જાય છે! ‘ગુણભારતી' નામના સંસ્કારી માસિકના પ્રકાશનની પ્રેરણા આપી, તે દ્વારા પણ પૂજ્યશ્રી સંઘમાં અહિંસાધર્મ, સંસ્કૃતિ અને માનવજીવનનાં આદર્શ કર્તવ્યોના દિવ્ય સંદેશાને ઘરે ઘરે પહોંચાડવા પોતાનાં અમૂલ્ય સમય અને શક્તિનો ભોગ આપી રહ્યા છે. ‘શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ' (સચિત્ર; પૃ. ૧૦૦૦) એ એમનો અતિ ઉપયોગી સંશોધિત Jain Education Intemational ૬૨૭ સંપાદિત ગૌરવપ્રદ ગ્રંથ છે. પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આબાલવૃદ્ધ–સૌમાં નવચેતના પ્રગટાવે એવી મંગલકારી શાસનપ્રભાવક પ્રવૃત્તિઓનો ઉદ્ભવ અને વિકાસ થયો છે, જેમાં શ્રી આર્યજય કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ, શ્રી આર્ય-ગુણિ સાધર્મિક ફંડ, શ્રી ગૌતમ-નીતિ ગુણસાગરસૂરી જૈન મેઘ સંસ્કૃતિ ભવન, શ્રી ગુણશિશુ જિનાગમાદિ ચિત્કોષ અને અનેક જ્ઞાનભંડારો, મહા ઉજમણાંમહોત્સવો—છ'રીપાલિત સંઘો, અજોડ ૯૯ યાત્રાસંઘ, જ્ઞાનસત્રો, સાંસ્કૃતિક પ્રદર્શનો વગેરેનો સમાવેશ થાય છે. તેમ જ અચલગચ્છ જૈનસંઘને લગતી કે અન્ય પણ મોટી નાની અનેક ધાર્મિક સંસ્થાઓ, જીવદયાકેન્દ્ર, યુવક પરિષદ શિબિરો અને યુવક મંડળો વગેરેને પૂજ્યશ્રી નિખાલસભાવે પોતાની સૂઝસમજનો લાભ આપી રહ્યા છે. રાજસ્થાન, કચ્છ, બૃહદ્ મુંબઈ, મહારાષ્ટ્ર તેમ જ પૂર્વ ભારતની લાંબી મજલના વિહારોમાં પૂજ્ય ગચ્છાધિપતિ ગુરુદેવની સાથે વિચરી પ્રવચન અને પ્રેરણા દ્વારા જ્ઞાનબોધનાં ઝરણાં વહેતાં કરી પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની ગચ્છ અને શાસનની જવાબદારીઓમાં બળપૂરક બની સારી એવી ગુરુકૃપા પ્રાપ્ત કરી સંઘો અને જનતાની લાગણી સંપાદન કરી છે. તેઓશ્રીએ ગચ્છના વર્તમાન મુનિગણમાં પ્રથમવાર શ્રી “મહાનિશીથસૂત્ર’ સુધીના બૃહદ્યોગ પૂજ્ય અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં પૂર્ણ કરી, ‘ભગવતીસૂત્ર’ના યોગપૂર્વક સં. ૨૦૪૦ના કારતક વદ ૧૧ના દિવસે તેઓશ્રી મુંબઈ–વડાલા મુકામે ‘ગણિ’ પદધારક બન્યા. અનુમોદન કરવા યોગ્ય વાત પણ છે કે, ચોપાસ વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત એવા પૂજ્યશ્રીએ એકાંતરાં ૫૦૦ આયંબિલ જેવી ઉગ્ર તપસ્યા પણ ૩૦ વર્ષની નાની ઉંમરે કરી છે. એટલે, તેઓશ્રીનો તપ-જપ પ્રત્યેનો અનુરાગ પણ અનુમોદનીય છે. વરસીતપ પણ કર્યાં છે. શિખરજી તીર્થની અને શત્રુંજય તીર્થની ૧૦૮ યાત્રાઓ પણ કરી છે. તેઓશ્રીની પ્રેરણાના પરિણામસ્વરૂપ શ્રી આર્યરક્ષિત જૈન શ્વેતાંબર તીર્થ પ્રાચીન દંતાણી તીર્થનો ઉદ્ધાર થયો. સં. ૨૦૪૧માં શિખરજી તીર્થમાં અખિલ ભારતીય વિદ્વદ્ સંમેલનમાં વિદ્વાનોએ એમને ‘સાહિત્યદિવાકર’નું બિરુદ અર્પણ કર્યું. સં. ૨૦૪૧માં અમદાવાદમાં ચાતુર્માસ રહી, તેમણે ઘણા પ્રાચીન ભંડારોમાંથી ગચ્છની વિરલ હસ્તપ્રતો મેળવી તેના ઉદ્ધારનું મહાન કાર્ય કર્યું. અમદાવાદ Page #640 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ ચાતુર્માસની ફલશ્રુતિ રૂપે ત્યાં ગચ્છના વિશાળ ઉપાશ્રયનું સર્જન થયું. ત્રણ વરસ પહેલાં કચ્છથી ગુરુદેવની આજ્ઞા આવતાં મુંબઈથી ઉગ્ર વિહાર કરી માત્ર ૪૦ દિવસમાં ભીનમાલ- રાજસ્થાન અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા. સં. ૨૦૪૩માં ગુરુદેવના શુભ હસ્તે બાડમેરમાં પોષ વદ ૧૩ના દિવસે ઉપાધ્યાયપદ અને એક મહિના પછી, સં. ૨૦૪૩ના મહા વદ ૧૨ના દિવસે શ્રી આર્યરક્ષિત દંતાણી તીર્થ (રાજસ્થાન) માં પ્રતિષ્ઠા પ્રસંગે નવકાર મહામંત્રના તૃતીયપદ આચાર્યપદે બિરાજમાન થયા. તેઓશ્રીના વિહારોથી–પ્રેરણાથી રાજસ્થાન- મેવાડ-માલવામાં ગચ્છમાં જાગૃતિ આવી; તેથી તેઓશ્રી ‘રાજસ્થાન-દીપક તરીકે પણ ઓળખાય છે. સં. ૨૦૪૪માં મુંબઈ પધારેલા અચલગચ્છાધિપતિ પૂ.આ. શ્રી ગુણસાગર- સુરીશ્વરજી મહારાજની તબિયત એકાએક કથળતાં નૂતન યુવાચાર્યશ્રી ઉગ્ર વિહાર કરી મુંબઈ પધાર્યા અને અંતિમ મહિનાઓમાં ગુરુદેવશ્રીની સેવાભક્તિનો અપૂર્વ લહાવો લીધો. આમ, પૂજ્ય ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિના પ્રભાવે તેઓશ્રી ૫૧ વર્ષની યુવાવયમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવો, તીર્થોદ્ધાર, છ'રીપાલિત સંઘો, અજોડ ૯૯ યાત્રાસંપ તેમ જ રત્નત્રયવર્ધક શુભ પ્રવૃત્તિઓ દ્વારા જૈનશાસનની સુંદર પ્રભાવના કરી રહ્યા છે. તાજેતરમાં તેઓશ્રીની પ્રેરણાથી દંતાણી તીર્થ અને ગુરુ ગુણની જન્મદીક્ષા ભૂમિએ ગુણપાર્થતી પામ નિર્માણ પામ્યાં છે. મુંબઈ આદિ સ્થળોમાં ઉપાશ્રયોનાં નિર્માણ, શંખેશ્વર તીર્થમાં અચલગચ્છ ભવન ધર્મશાળા, ડોંબીવલીમાં સાધારણ ખાતાની સદ્ધરતા માટે વિરાટ કલ્પતરુ સાધારણ ફંડ યોજના અમલી બની છે. પૂજ્યશ્રીના ચરણોમાં કોટી કોટિ વંદના. સૌજન્ય : શ્રી અગાશી અચલગચ્છ જૈન સંઘ જયેશભુવન, અગાશી | (જિ. થાણા) મહારાષ્ટ્ર. સુમધુર પ્રવચનકાર પ.પૂ. આ. શ્રીમદ્ વિજયજિનોત્તમસૂરીશ્વજી મ.સા. [ મિતાક્ષરી પરિચય]. * માતા : શ્રી દાડમીબાઈ (વર્તમાનમાં સાધ્વીશ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી મ.સા.). વિશ્વ અજાયબી : * પિતા : શ્રી ઉત્તમચંદજી અમીચંદજી મરડિયા. * જન્મ : જાવાલ, સં. ૨૦૧૮, ચૈત્ર વદ ૬ શનિવાર, ૨૭ માર્ચ ૧૯૬૨. * સાંસારિક નામ : જયંતીલાલ. * શ્રમણનામ : પૂ. મુનિરાજશ્રી જિનોત્તમવિજયજી મ.સા. * ગુરુદેવ : પ.પૂ.આ. શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મ.સા. * દીક્ષા : જાવાલ, સં. ૨૦૨૮, જયેષ્ઠ વદ ૫, રવિવાર. કે વડી દીક્ષા : ઉદયપુર, સં. ૨૦૨૮, અષાઢ શુકુલ ૧૦. ૪ ગણિ પદ : સોજતસીટી સં. ૨૦૪૬, માગશર શુક્લ ૧૦ સોમવાર, ૪ ડિસેમ્બર, ૧૯૮૬. કે પંન્યાસ પદ : જાવાલ, સં. ૨૦૪૬, જયેષ્ઠ શુક્લ ૧૦, શનિવાર, ૨ જૂન, ૧૯૯૦. કે ઉપાધ્યાય ૫દ : કોસતાવ, વિ.સં. ૨૦૫૩, મૃગશીર્ષ વદ ૨, બુધવાર, ૨૭ નવેમ્બર, ૧૯૯૬. * આચાર્ય પદ લાટાડા, વિ.સં. ૨૦૫૩, વૈશાખ શુક્લ ૬. ઘરનું વાતાવરણ જિનેન્દ્રભક્તિમય હતું, શાસન પ્રત્યે અનુરાગ અને સંસાર પ્રત્યે ઉદાસીન ભાવવાળું હતું. વાતાવરણની અસર બાળ જયંતીલાલ પર પણ થવા લાગી. પૂર્વ ભવના સંસ્કાર અને કુટુંબના વાતાવરણનો સુમેળ જામ્યો. વિરાગતાને પ્રોત્સાહિત કરનારાં એક પછી એક નિમિત્તો મળતાં ગયાં. એમાં મોટાં ફઈબાની દીક્ષા થઈ (પૂ. સાધ્વીશ્રી સ્નેહલતાશ્રીજી). ત્યાર બાદ દાદીમા અને નાનાં ફઈબાની દીક્ષા થઈ (પૂ.સા. શ્રી ભાગ્યલતાશ્રીજી અને પૂ.સા. શ્રી ભવ્યગુણાશ્રીજી). આ સર્વ નિમિત્તોએ જયંતીલાલનો વૈરાગ્ય દઢ બનતો ચાલ્યો. સંયમનાં ઉપકરણો જોઈ નાચી ઊઠતાં અને સંસારનાં અધિકરણો જોઈ ઉદાસીન બની જતાં જયંતીલાલને સં. ૨૦૧૮ની એક મધ્યરાત્રિએ સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નાનુસાર સં. ૨૦૧૮ના વૈશાખ વદ પાંચમના શુભ દિને બીકાનેરમાં, દાદા અમીચંદજીની અનુમતિથી, જૈનધર્મદિવાકર, મરુધર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજના ચરણે જીવન સમર્પિત કર્યું, પરમ તારક ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી, જાવાલના બાળ જયંતીલાલ બાળમુનિ શ્રી જિનોત્તમવિજયજી બન્યા. માતા દાડમીબાઈની દીક્ષા પણ સાથે જ થઈ. તેઓ પૂ. સાધ્વીશ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી બન્યાં. ત્યાર બાદ, યોગોદ્ધહન કરાવી પૂજ્યશ્રીની વડી દીક્ષા સં. ૨૦૧૮ના અષાઢ સુદ ૧૦ને દિવસે મેવાડની રાજધાની ઉદયપુરમાં થઈ. Jain Education Intemational For Private & Personal use only Page #641 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ સં. ૨૦૩૦માં દાદા અમીચંદજીની પણ દીક્ષા થઈ. તેઓશ્રી મુનિ અરિહંતવિજયજી બન્યા. જાવાલ સ્થિત મકાનનું ‘અરિહંત-જિનોત્તમ જ્ઞાનમંદિર'માં રૂપાંતર કર્યું. કુશાગ્ર બુદ્ધિ અને ગુરુદેવની કૃપાથી વિવિધ ગ્રંથો અને શાસ્ત્રોનો અભ્યાસ કરી, સાહિત્યના અધ્યયન-ચિંતનથી સુમધુર પ્રવચનકારની ખ્યાતિ પામ્યા. પૂ. ગુરુદેવની કૃપાથી વિભૂષિત અને ગુરુદેવના કાર્યકલાપ માર્ગદર્શન અને સાન્નિધ્યમાં અનેક ધર્માનુષ્ઠાનો, પ્રતિષ્ઠા ઉપધાન તપ, મહોત્સવાદિ તેમ જ સમાજના નૈતિક–આધ્યાત્મિક ઉત્થાનનાં શુભ કાર્યોનું પણ સંચાલન કરી રહ્યા છે. તેઓશ્રીના શુભ માર્ગદર્શને ‘સુશીલસંદેશ’ માસિક પત્રિકા પાંચ વર્ષથી પ્રકાશિત થઈ રહી છે, જે જનતામાં ખૂબ પ્રિય બની ચૂકી છે. સહજ કાર્યદક્ષતાથી શાસનપ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. પૂજ્યશ્રીના શિષ્યરત્ન મુનિશ્રી રવિચંદ્રવિજયજી પણ અનુપમ ભક્તિ અને અભ્યાસમાં આગળ વધી રહ્યા છે અને ગુરુનિશ્રાએ વિહરતાં શાસનપ્રભાવનાનાં કાર્યોમાં સહયોગ આપી રહ્યા છે. (પરિવારમાં દીક્ષિત ) —દાદા : પૂ.મુનિશ્રી અરિહંતવિજયજી મ૦ —દાદી : પૂ. સાધ્વીશ્રી ભાગ્યલતાશ્રીજી મ૦ માતા : પૂ. સાધ્વીશ્રી દીવ્યપ્રજ્ઞાશ્રીજી મ૦ —બુઆ : પૂ. સાધ્વીશ્રી સ્નેહલતાશ્રીજી મ૦ —બુઆ : પૂ. સાધ્વીશ્રી ભવ્યગુણાશ્રીજી મ૦ સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ, પાલી-રાજસ્થાન તરફથી. માલવમાર્તંડ, પ્રબુદ્ધ પ્રવચનકાર, પ્રખર ચિંતક ૫.પૂ.આચાર્યદેવશ્રી મુક્તિસાગરસૂરિજી માલવમાર્તંડ મ.સા. પૂ. શાસનના આચાર્યશ્રી મુક્તિસાગરસૂરિજી મ.સા. જૈન જગતના એક ઝળહળતા સિતારા છે, પ્રભાવક પુરુષ છે અને જૈન સમાજની અણમોલ અમાનત છે. પોતાના તારણહાર ગુરુદેવના અનન્ય કૃપાપાત્ર શિષ્ય, માલવભૂમિના સપૂત, માળવાની આન-બાન-શાન ૬૨૯ અને માળવાનું ગૌરવ છે. તેઓશ્રી પ્રબુદ્ધ પ્રવચનકાર, ચિંતક, લેખક અને કવિહૃદયી સંત છે. મધ્યપ્રદેશના ઇન્દૌર જિલ્લાના ગૌતમપુરા માટે વિ.સં. ૨૦૧૩, ભાદરવા વદ-૩૦, તા. ૪-૯-૧૯૫૬નો સૂરજ સોનાનો ઊગ્યો હતો. એક તો એ દિવસ ભગવાન મહાવીર જન્મવાચનનો દિવસ અને બાજું એ દિવસે ગામના શ્રી મોતીલાલજી જૈન (સાલેચાબોહરા)નાં પત્ની રેશમબાઈની પવિત્ર કુક્ષિએ એક તેજસ્વી બાળકનો જન્મ થયો. બાળકનું નામ રખાયું મહાવીરકુમાર. નામ પ્રમાણે ગુણ'–મુજબ બાળક ધર્મપ્રેમી થયો. ત્રેવીસ વર્ષની વયે મહાવીર કુમારે વિ.સં. ૨૦૩૪ના મહા સુદ-૧૩, સોમવાર, તા. ૨૦-૨-૧૯૭૮ના રોજ ઉજ્જૈન મુકામે ગુરુદેવ ૫.પૂ. પંન્યાસ શ્રી અભ્યુદયસાગરજી મ.સા.ના સાંનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરી મુક્તિસાગરજી નામ ધારણ કર્યું. જિલ્લા ઉજ્જૈનમાં ફાગણ સુદ-૪ તા. ૧૨-૩-૭૮ના રોજ એમની વડીદીક્ષા થઈ. સં. ૨૦૫૫, માગસર સુદ-૩, તા. ૨૨-૧૧-૧૯૭૮ના રોજ એમને ગણિપદ પ્રાપ્ત થયું. સમ્મેતશિખરજી તીર્થમાં તા. ૧૮-૩-૦૧ના દિને એમને ‘માલવામાર્તંડ’ બિરુદથી સમ્માનિત કરાયા. સં. ૨૦૬૨, મહા સુદ-૧૧ તા. ૮-૨-૨૦૦૬એ બિબડોદ તીર્થ-પૂના (મહારાષ્ટ્ર)માં પંન્યાસ પદ અર્પણ કરવામાં આવ્યું અને અયોધ્યાપુરમ તીર્થ (વલ્લભીપુર-ગુજરાત) મધ્યે સં. ૨૦૬૪, ફાગણ વદ (ગુજ. મહા વદ) ૧૦, રવિવાર તા. ૨૩-૨૦૦૮ના રોજ આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યું. પૂ. મુનિશ્રી અચલરત્નસાગરજી મ., પૂ. મુનિશ્રી નમિતસાગરજી મ., પૂ. મુનિશ્રી પાવનસાગરજી એમનાં શિષ્યરત્ન છે. પૂ.સા.શ્રી મુક્તિરેખાશ્રીજી મ. એમનાં સંસારી બહેન અને પૂ.સા.શ્રી અસ્મિતાશ્રીજી મ. એમનાં સંસારી ભાણજી થાય. પૂ.આ. મુક્તિસાગરજી હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના સારા જ્ઞાતા છે. માળવા, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ તેમજ બંગાળમાં બત્રીસ વર્ષમાં લગભગ બાવન હજાર કિ.મી.ની એમની વિહારયાત્રા થઈ. અટ્ટાઈ, માસક્ષમણ, નવપદ ઓળી, વીસસ્થાનક, પોષ દશમી, જ્ઞાનપંચમી, વર્ધમાન તપ, ૨૭ ઓળી અને અનેક છટ્ઠ Page #642 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ વિશ્વ અજાયબી : અઠ્ઠમ તપશ્ચર્યા એમણે કરેલી છે. વિજય, ભક્તિયોગી, સૂરીમંત્રસમારાધક, વિશિષ્ટ દીક્ષાજીવનનાં આ ૩૧-૩૨ વર્ષોમાં એમણે જ્ઞાન, ધ્યાન, શાસ્ત્રજ્ઞ, ગીતાર્થરત્ન તપ-સાધના, ગુરુભક્તિ સાથે સાથે જન-જનની આત્મોન્નતિનું પૂ.આ.ભ. અજિતયશસૂરિજી મ.સા. મહાન કામ કર્યું છે અને કરી રહ્યા છે. મંત્ર-તંત્ર, દોરા, ધાગા, જ્યોતિષ, ચમત્કાર વગેરેથી દૂર માત્ર પોતાનાં વૈરાગ્યસભર જન્મ : ભા.વ.--૪, ૨૦૨૦, અને મોક્ષલક્ષી પ્રવચનો દ્વારા સૌને મોક્ષમાર્ગના તીવ્ર ૨૫-૯-૧૯૬૪, એડન અભિલાષી બનાવવા એ જ એમનો જીવનમંત્ર રહ્યો છે. એમનાં (આફ્રિકા). પ્રવચનો સાંભળવાં એ જીવનનું પરમ સૌભાગ્ય છે. દીક્ષાનિશ્રાદાતા : પૂ.આ. મુંબઈ અને માલવ પ્રાંતમાં એમણે અનેક બાલ-તરણ જયંતસૂરિજી મ.સા., પૂ. અને પ્રૌઢ શિબિરો દ્વારા હજારોનાં હૃદય અને જીવનપરિવર્તન ગુરુદેવ વિક્રમસૂરિજી મ.સા., કર્યા છે. ઇન્દોરથી શિખરજી ૧૦૮ દિવસીય, બડોતથી પૂ. નવીનસૂરિજી મ.સા., પૂ. ગિરનારજી ૬૩ દિવસીય, ઉજ્જૈનથી પાલિતાણા ૪૫ દિવસીય ભુવનભાનુસૂરિજી મ.સા., અને મુંબઈથી આબજી ૮ દિવસીય એવાં જ છે. પૂ. નિપુણપ્રભસૂરિજી મ.સા. મોટા તથા અનેક નાના નાના ચુસ્ત છ'રીપાલક સંઘ કાઢી ગુરુદેવ : પૂ.આ.ભ. એમણે માલવ પ્રાંતમાં જબરી શાસનપ્રભાવના કરી છે અનેક પૌયશસૂરિજી મ.સા. જિનમંદિરોના નિર્માણ, આયંબિલ શાળા, ગૌશાળા વગેરેનાં ગણિપદ : ફા.વ. ૪, ૨૦૧૭, શંખેશ્વરધામ તીર્થ, કામણ, કાર્યો દ્વારા માળવાને એમણે અનોખી સોગાત આપી છે. નવકાર મુંબઈ. યજ્ઞ અને શ્રાવકદીક્ષાનો સિંહનાદ કરી તેઓ દર વર્ષે સેંકડો પંન્યાસ પદ : વૈ.સુ. ૪, ૨૦૫૭, વિલેપાર્લા (ઇસ્ટ) મુંબઈ. જેનોને નવકાર મંત્ર આરાધક અને બારવ્રતધારી શ્રાવક બનાવવાનું બહુ સુંદર કાર્ય પણ કરી રહ્યા છે. એમણે મુંબઈ, ઉપાધ્યાય પદ : મા.સુ. ૩, ૨૦૬૫, બોરીવલી, જામલીગલી. પૂના, અમદાવાદ, સુરત અને કલકત્તા જેવાં મહાનગરોમાં આચાર્ય પદ : મા.સુ. ૩, ૨૦૬૫, બોરીવલી, જામલીગલી. ચાતુર્માસ કર્યા છે, તો સુખેડા, ગૌતમપુરા, બડોદ જેવાં નાનાં વિશેષતા : અતિ સરળ સ્વભાવ, અધ્યાત્મભાવ, નાનાં ગામો અને નગરોમાં પણ ચાતુર્માસ કર્યા છે. છેલ્લાં ૨૪ મૈત્રીભાવ. આદિથી ભાવિતહૃદય, નિસ્પૃહતાધારક, અતિસૂક્ષ્મ, વર્ષોથી તેઓ દર વર્ષે ચાતુર્માસમાં માસક્ષમણ કરાવે છે. ગયા તન્તાવાહિની મતિના ધારક ર તત્ત્વાવગાહિની મતિના ધારક, અનુપમ વાચના પ્રદાન, વિશિષ્ટ વર્ષે ઇન્દોરમાં પાર્થપ્રભુજીના જન્મદિવસ પર જૈન જગતનું વિનય તથા વિવેક દ્વારા સર્વ વડીલોને અતિશય પ્રિય ને સર્વપ્રથમ વિરાટ આયોજન પાર્શ્વનાથ સહસ્ત્રાભિષેક દ્વારા એમણે કૃપાપાત્ર બનનારા, વાત્સલ્ય ને ઔદાર્ય દ્વારા સર્વ શ્રમણ-શ્રમણી પ્રભુજીના ૨૩ લાખ અભિષેક કરાવી અનુપમ પ્રભુભક્તિનું ભગવંતોનાં હૈયામાં અનન્ય પૂજ્યભાવ પ્રાપ્ત કરનારા, અધ્યાપન ઉદાહરણ પેશ કર્યું છે. કૌશલ્ય...આશુ કવિત્વ...ભક્તિયોગમય સમગ્ર અસ્તિત્વ... હિંદી અને ગુજરાતીમાં અત્યાર સુધીમાં લગભગ ૧૮ નમસ્કાર મંત્ર તથા સૂરિમંત્રની અતિવિશિષ્ટ સાધના... થી ૨૦ પુસ્તકોના સર્જન દ્વારા સાહિત્યના ક્ષેત્રમાં પણ એમણે પાર્શ્વપદ્માવતી માતા તથા સરસ્વતી માતાની ઉપાસના... સૌના પોતાનો ઝંડો ફરકાવ્યો છે. એમણે લખેલાં પુસ્તકો બહુ અલ્પ હૈયાને સ્પર્શી જાય એવી સરળતા, નિર્દભતા, નિષ્કપટતા, સમયમાં અપ્રાપ્ય બની જાય છે. નિઃસ્પૃહતા આદિ અનેક જન્માંતરીય સાનુબંધ સગુણમય આમ માલવાના મહાન સંતની સમગ્ર માલવ પ્રાંતને બહુ આત્મદળના ધારક... આગમ, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, જ અનોખી અને યાદગાર સોગાત મળી છે. જ્યોતિષ, શિલ્પ આદિ સર્વશાસ્ત્રોનું સુંદરતમ જ્ઞાન. સૌજન્ય :શ્રી જૈન શ્વેતામ્બર ભીડભંજન પાર્શ્વનાથ મંદિર ટ્રસ્ટ, માત્ર ૯ જ વર્ષની બાલ્યવયમાં સિદ્ધાચલ મહાતીર્થની જૈન ભવન, નિમચ (મ. પ્ર.) | ગોદમાં ૭ મહિનાના ઐતિહાસિક દીર્ઘ છ'રિ પાલિત સંઘની Jain Education Intemational Page #643 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૩૧ માળા પ્રસંગે દીક્ષિત બની, તીવ્ર ક્ષયોપશમ, અનુપમ સૌભાગ્ય પૂજ્યપાદ પરમ શાસનપ્રભાવક આ.ભ.શ્રી વિજય ને અદ્વિતીય સમર્પણ ગુણથી પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમદ્ વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજા તથા પરમ તપસ્વી આ.ભ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજાના હૈયામાં અનન્ય સ્થાન, વાત્સલ્ય વિજય પાયશસૂરીશ્વરજી મહારાજા એમ ઉભય ગુરુભગવંતોનાં પ્રાપ્ત કરનારા...અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કરનારા...વિદ્વર્ય, વિરલ સર્વ કાર્યોમાં સદા સહાયક બની સમર્પણ, વિનય અને ઔચિત્ય અને સરલ વ્યક્તિત્વના સ્વામી એટલે પૂ.આ.દે. શ્રીમદ્ વિજય દ્વારા ઉભય વડીલોની અપાર કૃપા પ્રાપ્ત કરનારા. અજિતયશસૂરીશ્વરજી મહારાજા. અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાનાદિ, સર્વ શાસનકાર્યોમાં પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂ. મ.સા. તથા ધુરંધર બ્રાહ્મણ પૂજ્યો સાથે છાયા બની રહેનારા. પંડિતો પાસે જૈનદર્શન, ન્યાયદર્શન, વેદાંતદર્શન આદિ અનેક માત્ર એક જ વર્ષ પહેલાં વર્તમાન ગચ્છાધિપતિ આ.દે. સ્વ-પર શાસ્ત્રોનું અધ્યયન કરનારા. અશોકરત્નસૂરિ મ.સા.ના આદેશથી પૂજ્યપાદ આ.દે. આચારાંગ, પન્નવણા, આવશ્યક નિર્યુક્તિ, બૃહત્કલ્પસૂત્ર રાજયશસૂરિ મ.સા. આદિ સર્વ વડીલ આ. ભગવંતોની અંતરની આદિ સેંકડો આગમ-છેદ ને પ્રકરણ ગ્રંથોનું તલસ્પર્શી અધ્યાપન ભાવના અને આશીર્વાદથી નિર્ણિત કરાયેલા તૃતીયપદકરાવનારા. આરોહણને મુંબઈમાં હજારોની મેદની વચ્ચે મહામહોત્સવપૂર્વક હૃદયમાં ઊંડે ઊતરી જાય ને મન, વચન, કાયા ને સંયમ પૂ.આ.ભ.શ્રી યશોવર્મસૂ.મ.સા., પૂ.આ.ભ. પાયશસૂ.મ.સા. તથા ભક્તિયોગમાં ઊતરી જાય એવી સુંદરતમ વાચના આપવા આદિના પાવન હસ્તે આચાર્યપદ પ્રાપ્ત કરનારા. દ્વારા વિશાલ શ્રમણ-શ્રમણીગણ પર મહાન ઉપકાર કરનારા પૂજ્યપાદ ગુરુદેવશ્રી વિક્રમ યશોવર્મ, પવયશસૂરિ અને સંયમ ઘડતર કરનારા. મહારાજાના અનન્ય કૃપાપાત્ર પરત્ન સૂરિમંત્ર મારાધક વર્તમાન શ્રી શ્રમણ સંઘમાં મોખરે કહી શકાય એવું કંઠ વિદ્વર્ય નૂતન આચાર્યદેવ શ્રી અજિતયશસૂરિ મહારાજાના માધુર્ય ને શાસ્ત્રીય સંગીતનું ઊંડું જ્ઞાન ધરાવનારા. ચરણોમાં કોટિ-કોટિ વંદના. સર્વત્ર સંધ્યાટાણે થતી સંધ્યા ભક્તિના આદ્યપ્રણેતા. પૂ.આ.ભ. વીરયશસૂરીશ્વરજી મ.સા. કલાકો સુધી જપયોગ તથા ભક્તિયોગમાં તલ્લીન બની જન્મ : ભા.વ. ૪, વિ.સં. ૨૦૧૬, પૂના. હજારોને તન્મય બનાવનારા. સુંદર સ્તવનો, શ્લોકો, સ્તુતિઓ દીક્ષા : મહા સુદ-૧, વિ.સં. રચનારા. સાહિત્યદર્પણ, કાવ્યપ્રકાશ, કાવ્યાનુશાસન આદિ ૨૦૨૮, જબલપુર, અનેક સાહિત્યગ્રંથોનું રહસ્ય પામનારા. દીક્ષાનિશ્રાદાતા : પૂ.આ.ભ. શ્રી પર્યુષણપર્વનાં પ્રવચનો કરવામાં સુપ્રસિદ્ધ કૌશલ્ય ને જયંતભૂમિ સા., પૂ.આ.ભ. સૂક્ષ્મતા ધરનારા...હજારો શ્રોતાગણને ભાવસાગરમાં વિક્રમ . મ.સા., ડુબાડનારા...એક જ મહિનામાં ઉત્તરાધ્યન સૂત્ર, શ્રી કલ્પસૂત્ર પૂ.આ.ભ. નવીનસૂ.મ.સા. મુખપાઠ કરી પર્યુષણમાં કેટલાંય વર્ષોથી મુખપાઠ, કલ્પસૂત્ર શ્રી ગુરુદેવ : પૂ. તીર્થપ્રભાવક સંઘને શ્રવણ કરાવી શ્રી શ્રમણસંઘમાં અભુત આદર્શ અને શ્રી ગુરુદેવશ્રી વિક્રમસૂ.મ.સા., ચતુર્વિધ સંઘમાં અદ્ભુત આદર પ્રાપ્ત કરનારા. પૂ.આ.ભ.શ્રી ભદ્રંકરસૂરિ મ.સા. સમાધિની મહાન સાધનારૂપ “જબ પ્રાણ તનસે નિકલે...” ગણિ પદ : ફ.વ. ૪, વિ.સં. ૨૦૫૭, પુણ્યધામ તીર્થ. પંન્યાસ પદ : વ. સુ. ૪, વિ.સં. ૨૦૫૭. - ભક્તિની મહાન સાધનારૂપ “વિક્રમ સ્તવનમાલા, વિક્રમ સ્તુતિમાલા...” પૂ. દાદા ગુરુદેવશ્રી લબ્ધિસૂ.મ.ના જીવન આચાર્ય પદ : મા.સુ. ૩, વિ.સં. ૨૦૬૫. સ્મરણરૂપ “શ્રી લબ્ધિસૌરભમ” આદિ અનેક ગ્રંથો-પુસ્તકોનું * બહુશ્રુત ગીતાર્થ પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરિ મ.ના શિષ્યરત્ન, આલેખન તથા સંપાદન કરી શ્રી સંઘને ભેટ ધરનારા. વિરલ સ્મરણ શક્તિ અને વિશિષ્ટ સમર્પણ શક્તિના ધારક Jain Education Intemational Page #644 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ ગુણો. જ અન્ય વિશ્વ અજાયબી : પૂજ્યપાદ આ.દે. શ્રીમદ્ વિરયશ સૂ.મ.સા. ઉપાધ્યાય પદવી : મ.સુ. ૬, શંખેશ્વર તીર્થ, ૨૦૬૨. બાલ્યવયથી જ પૂજ્ય ગુરુદેવ વિક્રમ સૂ.મ.સા.ના શ્રી આચાર્ય પદ : વૈ. સુ. ૩, મુલુંડ, ૨૦૬૨. ચરણમાં સેવાની ને સમર્પણની અનુપમ ધૂન જગાડનારા. વિશેષતા : વિશિષ્ટ શાસ્ત્ર રહસ્યજ્ઞ, મુહૂર્ત શાસ્ત્રના વિશિષ્ટ પ્રોઢ છે માત્ર ૩ જ કલાકમાં સાડા ત્રણસો ગાથાનું પખીસૂત્ર જ્ઞાતા, પ્રાયશ્ચિત્તદાતા, અપ્રમત્ત ચારિત્ર પાલન, ગ્લાન મુખપાઠ કરી શ્રી શ્રમણસંઘને સુંદર આદર્શ આપનારા. સેવારસિકતા, તપયોગ રમણતા, દેવવંદનની અપાર - ગુરુ વિક્રમની અપ્રમત્ત સેવા ને દિનરાત શુશ્રુષા દ્વારા સમગ્ર તન્મયતા, સહજ નિસ્પૃહતા, સાધર્મિક વત્સલતા આદિ અનેક સમુદાયમાં આદર્શ શિષ્યત્વનું સમ્માન મેળવનારા. * સેવા ને સરલતા દ્વારા શ્રમણ-શ્રમણી સમુદાયનાં હૈયા ક વૈરાગ્ય, વૈયાવૃત્ય ને વનયિકીમતિના અનુપમ આદર્શ, તપ, જીતનારા. ત્યાગ, તિતિક્ષાના અનુપમ આરાધક, જ્યોતિષ, મુહૂર્તશાસ્ત્રના * વ્યાકરણ અને જ્યોતિષનું ઊંડું અધ્યયન કરનારા. સુદીર્ઘ અનુભવી, પૂજ્યપાદ, તપસ્વીરત્વ, આચાર્ય ભગવંત શ્રી પાયશસૂરિ મહારાજા. યોગોદ્રહન દરમિયાન એક જ મહિનામાં ઉત્તરાધ્યયન તથા કલ્પસૂત્ર કંઠસ્થ કરનારા ને પ્રતિવર્ષ સંવત્સરીના દિવસે સંઘ * શ્રી સિદ્ધગિરિ મહાતીર્થની યાત્રા કરતા મહાવૈરાગ્યથી ચારિત્ર * ને બારસાસ્ત્રનું મુખપાઠ મંગલમય શ્રવણ કરાવનારા. ગ્રહણ કરવાનો ભરયુવાનવયે દઢ સંકલ્પ કરનારા... * નવકાર મંત્ર, ભક્તામર સ્તોત્ર તથા સૂરિમંત્રના જાપમાં પૂજ્ય ગુરુદેવ શ્રી વિક્રમ સૂરીશ્વરજી મહારાજા તથા મગ્ન બનનારા. આચાર્યદેવ જયંતસૂરીશ્વરજી મહારાજાની અપ્રમત્તભાવે વૈયાવચ્ચ કરી વિશિષ્ટ કૃપા તથા અંતરના આશીર્વાદ * સુંદર પ્રવચન શક્તિ તથા મધુર હિતશિક્ષાથી ધર્મમાં . પામનારા. જોડનારા. * પૂજ્યપાદ પરમ શાસનપ્રભાવક આ.ભ.શ્રી * વિનયભાવથી પ્રાપ્ત વિશિષ્ટ ક્ષયોપશમ વડે શાસ્ત્રોનું રહસ્ય પ્રાપ્ત કરનારા. યશોવર્મસૂ.મ.સા.નાં સર્વ કાર્યોમાં સદા સહાયક બનનારા. શ્રી ધના અણગારની યાદ અપાવે તેવા અતિકૃશ દેહમાં * વિદ્વધર્ય, ગુરુવિક્રમ હૃદયસ્થ, શાસનપ્રભાવક, સરલતામૂર્તિ ત્રણ ૧૭-૧૭ વર્ષથી વયોવૃદ્ધ ઉંમરે પણ એકાંતર ઉપવાસ, આ.ભ.શ્રી વીરયશસૂ.મ.સા.ના ચરણોમાં ભાવભીની વંદના. અટ્ટમ આદિ અનેકવિધ તપ કરનારા. મહાતપસ્વી, ચારિત્રચૂડામણિ, જ્યોતિર્વિદ્યાવાચસ્પતિ, **, * ઉપધાન, યોગોહન, દીક્ષા પદવી, અંજન-પ્રતિષ્ઠાદિના મુહૂર્ત | ગીતાર્થરત્ન, વગેરેનું સુવિસ્તૃત ઊંડું જ્ઞાન ધરનારા. પૂજ્ય આ.દે. પદ્મયશસૂરીશ્વરજી મ.સા. * સ્વ-પર સમુદાયમાં અનેકાનેક અંજનશલાકા, પ્રતિષ્ઠા, જન્મ : આ.વ.--૫, ૧૯૯૯, ઉપધાન, દીક્ષા આદિના મુહૂર્ત પ્રદાતા. ૧ ૮ - ૧ ૦ - ૧ ૯ ૪ ૩, * ચારિત્રના પ્રત્યેક યોગો પ્રત્યે અત્યંત આદરભાવ અને માણાવદર. અપ્રમત્ત આચારપાલનનો અનુપમ આદર્શ આપનારા... દીક્ષા : પો.વ.-૬, ૨૦૨૧, પોતાનાં માતુશ્રીને ૮૧ વર્ષની મોટી ઉંમરે સ્વહસ્તે ચારિત્ર ૨૨-૧-૧૯૬૫, મુંબઈ પ્રદાન કરી માતાનું ઋણ અદા કરવાનો અપાર આનંદ મુલુંડ. અનુભવનારા. દીક્ષાદાતા : ઉપા.શ્રી જયંતવિ. * શ્રી લબ્ધિસમુદાયના સર્વ શ્રમણ-શ્રાણી છંદના અંતરમાં મ.સા., પં.શ્રી વિક્રમ વિજય અહોભાવનું સ્થાન પ્રાપ્ત કરનારા. મ.સા. * પૂજ્યપાદ લબ્ધિ-વિક્રમ-પટ્ટાલંકાર, મહાતપસ્વી, અપ્રમત્ત ગુરુદેવ : પૂજ્યપાદ આ.દે.શ્રી ચારિત્રમૂર્તિ, જ્યોતિર્વિદ્યાવાચસ્પતિ, ગુરુકૃપાપાત્ર, ચતુર્વિધ | વિક્રમસૂરીશ્વરજી મહારાજા. સંઘને પ્રાયશ્ચિત્તદાન દ્વારા આત્મશુદ્ધિ કરાવનારા ગણી પદવી : વૈ. વ.--૩, દાદર, ૨૦૪૭. પૂ.આ.ભ.શ્રી પદ્મયશસૂરીશ્વરજી મહારાજા આપનું સ્મરણ, પંન્યાસ પદવી : જે.સુ. ૧૧, મુલુંડ, ૨૦૪૭. વંદન અમ સૌનું મંગલ કરે. Jain Education Intemational Page #645 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૩૩ અનેક જૈનગ્રંથોના સંપાદક, શાસનપ્રભાવક જિનરક્ષિતાશ્રીજી તથા આત્મરણિતાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી પ.પૂ. આ. શ્રી કીર્તિસેનસૂરિજી મ.સા. પ્રેમલતાશ્રીજીનાં શિષ્યા હેમરત્નાશ્રીજી મ. તથા મુક્તિરત્નાશ્રીજી તથા તપસ્વીની પૂ. સા. મયૂરરત્નાશ્રીજી મ. આચાર્ય શ્રી કીર્તિસેન આદિ ઠાણા આઠ સાથે ખૂબ જ યશસ્વી ચાતુર્માસ ચાલી રહ્યું સૂરીશ્વરજી મહારાજાનો જન્મ છે. ઉપધાન કરાવવાનું પણ આયોજન છે. સમિયાલા વડોદરા ગુજરાતમાં થયેલ છે. તેમના પિતાનું નામ પ.પૂ. આ.શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ચિમનલાલ મોહનલાલ શાહ તેમ સુરત વીસા શ્રીમાળી જ્ઞાતિય સુપ્રસિદ્ધ, ધર્મનિષ્ઠ પિતાશ્રી જ માતાનું નામ રેવાબહેન તેમની ચિમનલાલ ખીમચંદ સંઘવી તથા માતુશ્રી કમળાના મોટા દીકરા જન્મ તારીખ ૧-૬-૧૯૪૮ છે. શ્રી શાંતિભાઈ અને વીરમતીબહેનના સુપુત્ર જન્મજાત વૈરાગી તેમણે શાળાનો અભ્યાસ છાણી શ્રી હેમંતકુમારે હિાલ પ.પૂ. આચાર્ય શ્રી વિજય ગામે કર્યો હતો અને અગિયાર સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.] સંયમી કાકા મુનિરાજ પ.પૂ. પં. શ્રી વર્ષની નાની વયે પિતા-પુત્ર બંનેએ સુરત મુકામે શ્રી ચંદ્રોદયવિજયજી મ.સા. હિાલ ૫.પૂ. આચાર્યશ્રી વિજય મોહનલાલજી ઉપાશ્રયમાં સંવત ૨૦૧૭માં વૈશાખ સુદ ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.) તથા પ.પૂ. પં. શ્રી આઠમના દિવસે દીક્ષા લીધી હતી અને પૂ. આચાર્ય શ્રી અશોકચંદ્રવિજયજી મ.સા. [હાલ પૂ. આ. શ્રી વિજય ચિદાનંદ સૂરીશ્વરજીના શિષ્ય જાહેર થયા. અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.] નાં ચરણે તેર વરસની ઉંમરે શરણાં અંગીકાર કર્યા. પ.પૂ. શાસનસમ્રાટ શ્રી નેમિસુરત મુકામે શ્રી મોહનલાલજી ઉપાશ્રયમાં તેઓની પંન્યાસ પદવી ૨૦૪૭માં ફાગણ સુદ ૧૩ના રોજ થઈ હતી. વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધર ધર્મરાજા પ.પૂ. આચાર્યશ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મ.સા. આદિની નિશ્રામાં સેંકડો વરસો પૂજ્યશ્રીએ આચાર્ય પદવીની સાથે સાથે રાજસ્થાન, બાદ સુરત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી જિનાલયે ઐતિહાસિક ગુજરાત, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને બીજાં અનેક શહેરોમાં ભવ્ય અંજનશલાકા પ્રસંગે વિ. સં. ૨૦૨૫, માગસર વદ ૩ના ચાતુર્માસ કરી જૈન શાસનનાં અનેકવિધ કાર્યો પૂર્ણ કર્યા છે. જાજરમાન દીક્ષા થતાં પૂ. મુનિ શ્રી સોમચંદ્રવિજયજી મ.સા. પૂજયશ્રીની આચાર્ય પદવી સં. ૨૦૧૩માં વૈશાખ સુદ તરીકે જાહેર થયા. ત્રીજના રોજ વડોદરા મુકામે પારસ જૈન ટ્રસ્ટના ઉપક્રમે થઈ સાથો સાથ તેઓશ્રીનાં મોટાંબહેન નયના ઉ.વ. ૧૫ની હતી. હાલમાં પૂજય શ્રી કીર્તિ પ્રકાશન મંદિરના ઉપક્રમે અનેક દીક્ષા પ.પૂ. આગમોદ્ધારકશ્રીના પટ્ટધર પ.પૂ. આચાર્યશ્રી વિજય પુસ્તકોનું સંપાદન કરી રહ્યા છે. માણિજ્યસાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે થઈ. પૂ.સા. શ્રી કીર્તિપ્રકાશન મંદિરના ઉપક્રમે લગભગ ૨૫ પુસ્તકોનું મૃગેન્દ્રશ્રીજી મ.ના પ્રશિષ્યા પૂ.સા. શ્રી પ્ર. નિર્વેદશ્રીજી મ.ના પ્રકાશન કરાવ્યું છે. હાલમાં સ્વ. પૂ. આ. શ્રી ચિદાનંદસૂરી શિષ્યા પૂ.સા. શ્રી યશસ્વિનીશ્રીજી તરીકે જાહેર થયાં. સંપાદિત પ્રાચીન પુસ્તકોનું સંપાદન ચાલી રહ્યું છે. કુમારવયના ભાઈ–બહેનની જોડી સાથે ચાર દીક્ષાએ સુરતને પાલિતાણા ૨૦૬૦ ચાતુર્માસ આરાધના સંઘ સાથે દીક્ષામય બનાવી દીધું. અભૂતપૂર્વ શાસનપ્રભાવના થઈ. તેમના શિષ્યરત્ન મધુરકંઠી ધર્મઘોષમણિ તથા બાળમુનિશ્રી સંયમના દિવસથી જ જ્ઞાનયજ્ઞ શરૂ થયો. ગુરુદેવનાં ચંદ્રકીર્તિમુનિજી તથા ઉગ્ર તપસ્વી-હેમકીર્તિમુનિજી મ. આદિ અંતરઆશિષથી સંયમજીવનના અગિયારમા વરસે બત્રીય ઠાણા સાથે સુંદર આરાધના કરાવી રહ્યા છે. સંસ્કૃત શિક્ષા પરિષદની પરીક્ષામાં ઝળહળતી કુનેહ મેળવી. ૨૦૬૦માં ૨૭ એકડાધર્મશાળામાં ડોંબીવલીની બે ત્યારબાદ બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદની સાહિત્યશાસ્ત્રની અને આગળ વધતાં ભારતીય વિદ્યાભવન મુંબઈની પરીક્ષા બહેનોની વડી દીક્ષા રવસમુદાયમાં આપી હતી. તેઓશ્રીનાં નામ દીવ્યદર્શના તથા ઋજુદર્શનાશ્રીજી રાખવામાં આવેલ. હાલમાં આપી. ભારતીય વિદ્યાભવનના ઇતિહાસમાં સહુ પ્રથમવાર તેઓશ્રી સાથે પૂ. વડીલ સાધ્વીજી અરુણપ્રભાશ્રીજી તથા બધા જ વિષયોમાં સર્વાધિક ગુણ મેળવી વિક્રમ સર્યો. Jain Education Intemational Page #646 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ અજાયબી : ૬૩૪ મુંબઈ અંધેરી મુકામે બ્રાહ્મણ પંડિતોની વિશાળ સભામાં પૂ. શ્રી સોમચંદ્ર વિ. મ.સા.ને (ઉ.વ. ૨૪) વ્યાકરણાચાર્યનું બિરુદ આપી સર્વોત્કૃષ્ટ માનથી સમ્માનિત કર્યા. બ્રાહ્મણ પંડિતોએ જિનશાસનની-જિનશાસનના સાધુઓની તથા તેમની જ્ઞાનસાધનાની ભરપેટ પ્રશંસા કરી. બ્રાહ્મણ પંડિતો તરફથી આવાં માન આપવાના દાખલા ખૂબ જ ઓછા જાણવાસાંભળવા મળે છે. સર્વ રીતે યોગ્ય જાણી જન્મભૂમિ સુરતમાં વિ. સં. ૨૦૫૨, જેઠ સુ. ૬ના ગુરુદેવે તેઓશ્રીને આચાર્ય પદથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રીએ અંજનશલાકાની પ્રતનું સંપાદન કર્યું, જે ખૂબ જ લોકાદર પામતાં બીજી આવૃત્તિ પણ પ્રકાશિત કરવામાં આવી. ‘પાઈઅ વિજાણ ગાહા’–‘પ્રાકૃત પાઠમાળા માર્ગદર્શિકા’–‘પ્રાકૃતચિત્ર બાળપોથી ભાગ ૧ થી ૪’નું સુપેરે સંપાદન કરી પ્રાકૃત ભાષાને નવપલ્લવ કરવાનું પ્રશંસનીય કામ કર્યું છે. ગુરુદેવ શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા અને આશિષથી સૂરિ પદવીના પહેલા જ વરસથી સૂરિમંત્રની આરાધના સળંગ અખંડ રીતે નવ વરસથી કરી રહ્યા છે. માસક્ષમણ-સિદ્ધિતપ વર્ષીતપ-વીશસ્થાનક વગેરે વિવિધ તપ કરી જીવન મંગલ કર્યું છે. ત્યાંશી વરસના પિતાશ્રી શાંતિભાઈ સંઘવી તથા માતુશ્રી વીરમતીબહેન તથા કાકાશ્રી જયંતીભાઈ સંઘવીને સંયમ આપી તાર્યા છે. એક જ પરિવારના આઠ આઠ સભ્યો દીક્ષિત થયાના દાખલા ખૂબ ઓછા જાણવા-સાંભળવા મળે છે. તેઓશ્રીની જ્ઞાનસાધના ઉત્તરોત્તર વિકાસ પામતી રહો અને સાધનાનાં ઉચ્ચ શિખરો સર કરતા રહો એ જ શુભ કામના. પૂજયશ્રીમાં જ્ઞાનરુચિ, બુદ્ધિશક્તિ અને સ્વાધ્યાયમગ્નતા વિશેષ જોવા મળે છે. આગમ ગ્રંથો તેમ જ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિનો ઊંડો અભ્યાસ કરવા સાથે પૂજ્યશ્રીએ અંજનશલાકાની પ્રત, પાઈયવિજાણગાહા’, ‘પ્રાકૃત પાઠશાળા માર્ગદર્શિકા' વગેરે ગ્રંથોના સંપાદનનું કાર્ય પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક કર્યું છે. જ્ઞાનોપાસના સાથે માસક્ષમણ, સિદ્ધિતપ અને વીશસ્થાનક જેવી કઠિન તપારાધના કરી પૂજયશ્રી સંયમજીવનને સાર્થક બનાવી રહ્યા છે. પૂજ્યશ્રી આવા જ્ઞાનયજ્ઞ અને તપયજ્ઞમાં અવિરતપણે વિકાસ સાધી શાસનપ્રભાવક સુકાર્યોમાં પ્રવૃત્ત રહો એ જ શુભકામના. આરાધના તારે, ધરાધના ડૂબાડે... આરાધકો કરજો રૂડી આરાધન, કદીય ન કરશો. વિરાધના, એક જ ર ભૂલે ચૂકે જે કીધિ વિરાધના, નિષ્ફળ જશે બધી સાધના નિષ્ફળ જશે બધી સાધના - Sછે Jain Education Intemational Page #647 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૩૫ વિષયોનો ત્યાગ.... સંયમનો શગ એ જ સાચો માર્ગ લેખક : દક્ષિણ કેસરી આ.દે.શ્રી સ્થૂલભદ્રસૂરિ પટ્ટાલંકાર પૂ.આ.શ્રી વિજય કલ્પયશસૂરીશ્વરજી મ. (પૂ. લબ્ધિસૂરિ સમુદાય) શ્રી ચતુર્વિધ સંઘમાં પૂ. શ્રમણ-શ્રમણીઓએ આજસુધીમાં જૈનધર્મની દિવ્ય જ્યોતને ઝળહળતી રાખી વિશ્વ પ્રાંગણમાં પ્રસરાવી છે. સંસારના વાસનાબદ્ધ જીવોને જ્ઞાન, દર્શન અને ચારિત્રની સમારાધનાનો રૂડો માર્ગ દર્શાઈ આપી ન મહાવીર પ્રભુએ યુગ પ્રમાણે અલ્પ પરિવર્તન લાવી આપણને ખરેખર તો કૃતકૃત્ય બનાવ્યા છે. પ્રભુએ સ્થાપિત કરેલા શ્રી સંઘમાં શિરમુકુટસમા ઇન્દ્રભૂતિ ગૌતમ જેવા અગિયાર ગણધરો અને હજારો બ્રાહ્મણો નિર્મળ ચારિત્રદર્શનના આરાધક બની જૈન શાસનના સુચારૂ સ્થંભો બની રહ્યાં. મેઘકુમાર, નંદીષેણ, અભયકુમાર, પ્રસન્નચંદ્ર જેવા હજારો ક્ષત્રિયકુમારો મુનિધર્મમાં મહાલતા શાસનના સાચા ઘરેણા જેવા અણમોલ રત્નો બન્યા અને અસંખ્ય સમકિતધારી શ્રાવકો પણ હતા. મધ્યકાલીન સમયમાં એક સમયે શુદ્ધસંયમના પાલનમાં કેટલીક અશુદ્ધિઓને દૂર કરી મૂળમાર્ગની આરાધના શરૂ કરવામાં કેટલાંક સંતરત્નોએ ઘણો પુરુષાર્થ કર્યો જેઓ ક્રિયાદ્ધારકો કહેવાયા---એ સૌ મહાત્માઓને કોટિશ વંદનાઓ. ---સંપાદક જ્ઞાની ભગવંતો કહે છે કે દીક્ષા લેનારને ધન્યવાદ છે. દીક્ષા એ જિનશાસનનો પ્રાણ છે. જો એ ન હોય દીક્ષા પાળનારને ધન્યવાદ છે. દીક્ષા અપાવનારને ધન્ય છે. તેઓ પ્રાણ વિનાના દેહ જેવું છે. એટલું જ નહીં દીક્ષા જોનાર અને અનુમોદના કરનારને પણ વિરાગ ભાવ વિના દીક્ષા ઉદયમાં આવતી નથી. દીક્ષા ધન્યવાદ છે અને ધન્યાત્માઓવડે દીક્ષાનું પરિપાલન કરાય છે. ખાવાના ખેલ નથી. એ મીણના દાંતે લોહ ચણા ચાવવા જેવી આ બધા મહાપુણ્યશાલી છે. કે જેમને આવા સંયોગો છે. એ જ રીતે તલવારની ધાર પર ચાલવા જેવી છે. પ્રાપ્ત થયા છે. રણયુદ્ધમાં શૂરવીર જ જઈ શકે. દીક્ષા પણ વિરાગી ભવ પરંપરાનો ખાત્મો બોલાવવાનો મહાન અવસર આ શૂરવીર જ લઈ શકે. માનવ-જન્મમાં જ પ્રાપ્ત થાય છે. દુનિયામાં પણ કમાણી વીરનો મારગ શૂરાનો, નહીં કાયરનું કામ. કરવાનો અવસર ચૂકી જાય, દુકાન ન માંડે, પુરુષાર્થ ન કરે તે મૂરખની પંક્તિમાં ગણાય તેમ દીક્ષા ચારિત્ર જીવન એ વિરાગ ભાવ એ આત્માનો ગુણ છે. વિરાગ ભાવ દુર્ગુણ અહિંસક ભાવ દ્વારા, આરાધના દ્વારા આત્મિક ઉત્થાનનો શ્રેષ્ઠતમ માર્ગ છે. વિરાગભાવથી વીતરાગી બનાય છે. વિરાગ ભાવ જિનશાસનરૂપ નગરમાં પ્રવેશ માટેનું દ્વાર છે, સર્ટિફીકેટ છે. Jain Education Intemational Page #648 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ વિશ્વ અજાયબી : પાંચે વિષયોનો ત્યાગી વિરાગી, સંયમી આત્માઓને પૂર્વભવના સ્વાધ્યાય કરવાના સંસ્કારોના કારણે જ સહેલો છે. રાગી અને ભોગી આત્માઓને મુશ્કેલભર્યો છે. પારણીયામાં સૂતાં સૂતાં સાધ્વીજી ભગવંતોના ભણવાના | જૈન કુળમાં જન્મેલા અને વીરની વાણીનું પાન કરેલાને અવાજથી જ અગીયાર અંગના જ્ઞાતા બની ગયા. આ માત્ર ત્રણ એની અનુમોદનાનો ભાવ આવે તેમાં આશ્ચર્ય નથી. તેની તો વર્ષની ઉંમરમાં જેવી તેવી ઉપલબ્ધિ નથી. અનુમોદના જ હોય. તે ભાવ ન આવે તેનું તેને દુઃખ જ હોય. આજે પણ એવા નાના બાળકો છે જે અલ્પ મહેનતે, આંબા પર કેરી આવે એમાં આશ્ચર્ય નહીં. ‘આવી છે. અરે ! એટલું જ નહીં માત્ર સાંભળવા માત્રથી જ યાદ રાખી એમ જ કહેવાય, ન આવે ત્યારે પૂછવું કે કેરી કેમ ન આવી શકે છે. એક નાનકડી વાત યાદ આવે છે. તા. ૧૯-૧૨ ૨૦૦૮ના મુંબઈ સમાચારમાં આવેલ હતું કે એકત્રીસ દિવસનો જૈનને વિરાગભાવ ન આવે ત્યારે પુછાય કે વૈરાગ્યભાવ રવીન્દ્રરાજ નામનો બાળક વિશ્વના તમામ વિષયોની જાણકારી કેમ ન આવ્યો? ધરાવે છે. દેશવિદેશની જાણકારી ઉપરાંત કાનૂન, ઇતિહાસ, વિરાગ ભાવ એ આત્માનો સ્વભાવ છે. જેમ સૂરજનો ભૂગોળ, વિજ્ઞાન તથા ટેકનોલોજીના પણ સહેલાઈ થી ઉત્તર સ્વભાવ પ્રકાશ આપવાનો છે. ચંદ્રનો સ્વભાવ શીતલતા પ્રદાન આપી શકે છે. પરિવારના જણાવ્યા મુજબ સ્મરણશક્તિ એટલી કરવાનો છે. અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે. પાણીનો સ્વભાવ તેજ છે કે કોઈપણ વાત એકવખત સાંભળે છે કે તરત જ તેને શીતલ છે. ત્યાં કોઈ કોઈને પૂછતું નથી. આમ કેમ? સ્વભાવને યાદ રહી જાય છે. ગર્ભાવસ્થામાં હતો ત્યારે અને પતિ-પત્ની પૂછવાનું ન હોય કે તેનો વિરોધ ન હોય. વિરોધ સ્વભાવથી તમામ બાબતોની ચર્ચા કરતાં હોવાને કારણે એ જ તબક્કામાં દૂર વિભાવ ભાવનો હોય. (ગર્ભાવસ્થામાં) જ તેણે તે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જન્મતાંની સાથે જ બાળક માતાનું દૂધ પીવાની ક્રિયા જૈન શાસ્ત્રોમાં શ્રી સ્થૂલભદ્રસ્વામિની સાત બહેનો આવે સ્વયં કરે છે તેને શીખવાડવું પડતું નથી. કારણ આહાર લેવાની છે. પેલી એકવાર, બીજી બેવાર, તેમ અનુક્રમે ત્રીજી ત્રણવાર, ક્રિયાના સંસ્કાર પૂર્વના ભવોમાં આત્મસાત્ કરેલા છે. ચોથી ચારવાર, પાંચમી પાંચવાર, છઠ્ઠી ઇવાર અને સાતમી અહીં નાની ઉંમરમાં વૈરાગ્યના જે સંસ્કારો ઊભા થાય સાતવાર સાંભળવા માત્રથી જ યાદ રાખી લેતી હતી. છે. તે પૂર્વભવમાં આરાધેલા સેવેલા સંસ્કારોનું પરિણામ છે. પ્રભુ મહાવીર કરપાત્રી હતા. એક પણ અન્નનો દાણો દષ્ટાંતરૂપ શ્રી વજસ્વામીજીને જાતિસ્મરણ થતાં શ્રી કે પાણીનું બિંદુ નીચે પડતું ન હતું. તેવી જ વાત થોડા ટાઈમ ગૌતમસ્વામિજીની સાંભળેલી દેશના યાદ આવી. સંયમના ભાવ પહેલા પેપરમાં આવી હતી. એક જણે કેટલાય દિવસો સુધી જાગ્યા, બોલી શકતા નથી શું કરવું? ઉપાય કર્યો રડવાનો. અંજલીમાં પાણી રાખ્યું હતું. એક ટીપું પણ નીચે ન પડ્યું. જૈન માતા કંટાળી, દીક્ષિત પિતા આવ્યા, આપી દીધો. રડતા શાંત શાસનની આવી તો અનેક બાબતો વિજ્ઞાન સિદ્ધ કરી રહ્યું છે. થઈ ગયા. ફરતા ફરતા પાછા આવ્યા. માએ માંગણી કરી. એ જ જિનશાસન આઠ વર્ષની ઉંમરે દીક્ષા લેવાનીવિવાદ જાગ્યો. રાજદરબારે ગઈ. ફેંસલો આપ્યો. જેની પાસે અપાવવાની-આપવાની અને અનુમોદ કરવાની આજ્ઞા ફરમાવે જશે તેને સોપાસે. છે એટલું જ નહીં, તીર્થ સ્થાપક ભગવાન મહાવીરસ્વામીએ મોહનીય કર્મથી ઘેરાયેલી માએ મોહ ઉપજાવે તેવાં જાતે જ અઈમુત્તામુનિને સંયમ યાને દીક્ષા આપી છે અને તેમણે રમકડાદિ વિવિધ વસ્તુઓ તેની આગળ ધરી. તેમાં તે વિચલિત નવ વર્ષની વયે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જ્ઞાન અને વયને કોઈ થયા નહીં. ત્યારે તારવાની બુદ્ધિવાળા ગુરુએ રજોહરણરૂપ સંબંધ નથી. તેમ વૈરાગ્ય અને વયને કોઈ સંબંધ નથી. ધર્મધ્વજ બતાવ્યો ત્યારે તેમણે અત્યંત હર્ષ સાથે હાથમાં લઈ જૈનકુળમાં માત્ર નહીં પરંતુ અન્યકુળમાં પણ લીધો અને ભરસભામાં નાચી ઊઠ્યા. હવે કહો કે તેના પર વૈરાગ્યભાવ, ક્ષમાભાવ, સમતા છે , દાક્ષિણ્ય, ઔદાર્ય, શં બળાત્કાર કર્યો કહેવાય? સંયમ માટે માતા પાસે રડે અને ઔચિત્યાદિ આત્મિકગુણોનો બાળપણામાં પણ વિકાસ જોવા ગુરુ પાસે હસે. જરા પણ બુદ્ધિ હોય તેને સત્ય પક્ષમાં બેસવાનું મળે છે. આ બધું ક્યાંથી આવ્યું? કહેવું જ પડશે પૂર્વાભ્યાસ મન થાય...સૂઝે. વિના શક્ય નથી જ. Jain Education Intemational Page #649 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૩૭ આ જૈનશાસન છે. ત્રણેકાળના અબાધિત જ્ઞાનવાળા થઈ શકે. તેમ વાસનાની ભઠ્ઠીમાં નહીં પડેલા બાળક પર જ સર્વજ્ઞ તીર્થકર ભગવંતોએ ઉચ્ચારેલી, પ્રરૂપેલી, ફરમાવેલી વૈરાગ્યના સુદઢ ભાવોનું નકશીકામ થઈ શકે. વાણી (વચન) છે. તે ક્યારેય પણ શંકાના સ્થાનવાળી ન હોય. માતા સુસંસ્કાર જ આપે તેમ ગુરુ પણ માતાના દૂધમાં જેમ ઝેર નહીં તેમ વીતરાગ નિઃસ્વાર્થભાવે આત્મોન્નતિના માર્ગના જ સંસ્કાર આપે પરમાત્માની વાણીમાં-વચનમાં ક્યારે પણ વિષય-વાસના તેથી ગુર માતા કહેવાય છે. હિતસ્વી માતા-પિતા નિર્દોષ વર્ધક વિષ ન જ હોય. એવા પોતાના નાના બાળને હિતસ્વી એવા ગુરને સોપે સર્વજન હિતકર વાણી ઉચ્ચારનારની વાતોમાં શંકાનું તેમાં વિરોધ હોઈ ન શકે. વિષ ભેળવનારામાં મહામિથ્યાત્વનું ઝેર ભરાયું છે. હંસનો સ્વભાવ મોતી ચરવાનો, માનસરોવરમાં જ અલ્પ સંસારી ક્યારે પણ બાળદીક્ષાનો વિરોધ કરે રહેવાનો. તેમ લઘુકર્મી આત્મા સમ્યગ્દષ્ટિ આત્મા સર્વજ્ઞ નહીં. તે તેવા વિવાદમાં પડે જ નહીં. કૌશિક (ઘુવડ)ને પરમાત્માના વચનરૂપી મોતીને જ ગ્રહણ કરવાના ઉદ્યમવાળો સૂરજદર્શન ક્યારે પણ થાય નહીં. તેમ મિથ્યાત્વથી ઘેરાયેલા છેગાળ છે. શિતળી ગયા અને સંયમરૂપી સરોવરમાં રહેવાની ભાવનાવાળો જ હોય. કૌશિકોને જૈનશાસનના સત્ય સિદ્ધાંતોનું દર્શન થાય જ નહીં. કાગનો સ્વભાવ ગંદકી ખાવાનો, ચૂંથવાનો, તે માટે અજ્ઞાન એવા બાળકના દેહને માતાનું દૂધ પુષ્ટિકારક છે. બીજા કાગડાઓને બોલાવવાનો. ભૂંડનો સ્વભાવ ગંદકીમાં તેમ વૈરાગ્ય-સંયમરૂપ દૂધનું પાન બાળને પણ આત્મિક ગુણના રહેવાનો. મિથ્યાષ્ટિઓનો સ્વભાવ સંસારના વિષય તેમ વિકાસની પુષ્ટિરૂપ બને છે. કષાયોમાં રમવાનો, બીજાઓને રમાડવાનો અને સંસારના કાદવમાં રખડવાનો. સમ્યગ્દષ્ટિનો સ્વભાવ મોક્ષસુખદાયક બગડેલા કેરીના ટોપલા કરતાં નહીં બગડેલા માર્ગમાં રહેવાનો અને બીજાઓને તેવા માર્ગમાં અને કેરીના ટોપલાને પહેલા સંભાળવો. વિષયોમાં ખૂપેલા કરતા શુભક્રિયામાં લાવવાનો. નહીં ખૂપેલાને પહેલાં સંભાળો. સસંસ્કારોના સિંચનથી તમને બચાવી લેનાર પહેલો ધર્મ છે. બાળકો નિર્દોષ હોય આંબાની મંજરીને દેખી કોયલ ટહુકે, મેઘને દેખી મયૂર છે. તેઓને બચાવી લેવા એ જ શ્રેયસ્કર છે. નાચે તેમ સમ્યગ્દષ્ટિ પ્રભુને દેખી, સંયમીને દેખી અને તેવી ભાવનાવાળાને દેખી જીભથી ગુણ ગાય, અનુમોદના કરે. મનમાં ઇંઠા ઝાડને પાણી સીંચવાથી કાંઈ વળે નહીં તેમ વિષય-કષાયોથી રીઢા થયેલાને સન્માર્ગે વાળવા મુશ્કેલ " હર્ષ ધરે અને કાયાથી નાચી ઉઠે. નાનો બાળ એવો અઈમુત્તો પ્રભુવીરની વાત સાંભળી બગડી ગયેલા પાનને દૂર કરી નહીં બગડેલા વૈરાગી બન્યો. માને સંયમની વાત કહી. મા કહે છે, “હજુ તું પાનને સંભાળવા એ બુદ્ધિમાનનું કામ છે. નાનો છે, શું જાણે.' અઈમુત્તાએ જવાબ આપ્યો, “હું જાણું તે નવિ જાણું, નવિ જાણું તે જાણું.” એટલે કે મૃત્યુ આવશે તે કંચન-કામિનીમાં ફસાયેલા કરતાં નહીં ફસાયેલાને જાણું છું. પણ તે ક્યારે આવશે તે નથી જાણતો. અહીંથી ક્યાં ઉગારવાનું કામ પહેલાં કરવું તે પ્રથમ કક્ષાની વાત છે. જવાનું છે તે નથી જાણતો, પણ ક્યાંય જવાનું છે તે જાણું છું. આજના પશ્ચિમાત્ય ભણતરવાળા બગડેલાં પાન જેવા છે છે ને બાળવયમાં બુદ્ધ પ્રભુવીરે દીક્ષા આપી. નવમા વર્ષે અને બાળક નહિ બગડેલા પાન જેવા નિર્દોષ છે. તે નિર્દોષ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું રહે તેમાં તેના આત્માનો વિકાસ છે. તેને વૈરાગ્યથી પુષ્ટ કરવો અજ્ઞાનતાના અંધકારમાં ભૂલા પડેલા મિથ્યાત્વીએ તે ધર્મીજનોની ફરજ છે—ધર્મ છે. વિચારી લેવું કે કાયા બાળ છે પણ, મન મહાન છે. એટલું જ વાસનાના કાજળથી કાળા થયેલા પર વૈરાગ્યનું ચિત્રામણ નહીં. મક્તિ સાધવા સશક્ત છે. ત્યાં વયને કોઈ સ્થાન નથી, ન થાય, જ્યારે વાસનાના કાજળથી કાળા નહીં થયેલા એવી ભલે તે બાળ હોય. નિર્દોષ બાળકમાં વૈરાગ્યના ચિત્રામણ સહેલાઈથી થઈ શકે. તિા. ૧૬-૯-૨૦૦૯ના પારિવારિક સન્માર્ગ પ્રકાશન ભટ્ટીમાં નહીં પાકેલા ઘડા પર યા બરતન પર નકશીકામ પારિવારિક સમાચારમાંથી સાભાર) Jain Education Intemational Page #650 -------------------------------------------------------------------------- ________________ AN અઇમ્મુત્તા મુનિએ વિરાધનાનું ભાવપૂર્વક પ્રાયશ્ચિત્ત કર્યું તો કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જ્યારે માયાથી લીધેલા પ્રાયશ્ચિત્તનું તપ કરવા છતાં લક્ષ્મણા સાધ્વીનું ભવભ્રમણ વધ્યું. વાસક્ષેપનો મહિમા શ્રી આદિનાથ જૈન દેરાસર જેતપુર જૈનધર્મના શ્વેતામ્બર જૈન સંઘમાં એક એવી પ્રણાલિકા છે કે જ્યારે જૈનો પોતાના આત્માની ઉન્નતિ માટે કોઈપણ ' પ્રકારનું ઉત્તમ અનુષ્ઠાન શરૂ કરે છે તે પૂર્વે ત્યાગી, વૈરાગી એવા પોતાના ગુરુવર્યોં પારો પોતાના મસ્તક્ર ઉપર વાસક્ષેપ નંખાવે છે. I ગુરુ વાસક્ષેપ કરે ત્યારે ‘નિત્થારગ પારગાહોહ' એI પ્રમાણે કહે છે. એટલે કે ભવ્ય જીવ! તું આ સંસાર સાગરને 1 પાર કર. જૈનો પૂરા શ્રદ્ધા-વિશ્વારા સાથે પોતાના નાના-મોટા દરેક આયોજનમાં વાસક્ષેપની પ્રક્રિયાને સારું એવું મહત્ત્વ આપતાં રહ્યાં છે. ' દીર્ઘ મહાતપસ્વી શ્રાવિકા માનકુવરબહેન તલકચંદ વોરા પૂ.1 આચાર્યદેવશ્રી પુણ્યોદયસાગરસૂરિજી મ.સા.ને વંદન કરી વાસચૂર્ણ મસ્તક ઉપર છંટાવે છે. સાથે પૂ. પદ્મયશાશ્રીજી મ.સા. સાથે છે, તેમજ ભક્તિવંત શ્રાવિકા રસીલાબેન જૂનાગઢવાળા છે, I ' ' ' ' શ્રમણ પરંપરાને લાખ લાખ વંદન. Page #651 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૨ત્રયીના સાધક શ્રમણો સકલ વિશ્વનાં દુર્લભ અને મહામૂલાં ત્રણ રત્નો એટલાં સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આ પાવન રત્નત્રયીને પામવા સકલ સંસારનો ઘાસના તણખલાની જેમ ત્યાગ કરીને સર્વસંગત્યાગનું ભીષ્મ પરાક્રમ આદરનારાં શ્રમણ અને શ્રમણી ભગવંતો જૈન સંઘની શોભા છે. રત્નત્રયીની સાધનાનો મહાયજ્ઞ માંડી અનેક ભવોમાં સંચિત કર્મરાશિનું દહન કરી રહેલાં આ સંયમીઓ શ્રાવકસંઘ માટે પણ એક ઊચ્ચ આદર્શ છે. નાસ્તિકતાનો પ્રસાર કરનારા પરિબળોનો રાફડો ફાટ્યો છે ત્યારે આ સાધકવર્યો સમ્યગ્દર્શનનાં દિવ્ય અજવાળાં સર્વત્ર પાથરી રહ્યાં છે. મિથ્યાજ્ઞાનનો મહિમા ચોમેર પ્રસરેલો છે તે કાળમાં આ શ્રુતોપાસકો સમ્યક્ જ્ઞાનના તારક તેજ દ્વારા મોહ અને અજ્ઞાનનાં અંધારાં જનગણમાંથી ઉલેચી રહ્યા છે, અને સમ્યક્ ચારિત્રની પ્રખર સાધના દ્વારા આ ચારિત્રધરો સ્વ-પરના કલ્યાણ સુપેરે સાધી રહ્યા છે. વંદન હો એ રત્નત્રયીના સાધક શ્રમણ ભગવંતોને! આકૃતિથી અનોખા, પ્રકૃતિથી પ્રભાવશાળી, કૃતિથી કામણગારા, એક એકથી અધિકી અજોડતાના અવતાર, આ યુગના યોગી, પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર આ મહાપુરુષનો જન્મ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનાં પવિત્ર ચરણકમળોથી પાવન બનેલી પાટણ નગરીમાં વિ. સં. ૧૯૫૯ના માગસર સુદી ૩ ના મંગલ પ્રભાતે શેઠશ્રી હાલાભાઈ મગનભાઈના ધર્મપત્ની ચૂનીબહેનની કુક્ષિએ થયો હતો. કોને ખબર હશે કે આ આજે જન્મેલો બાલશિશુ જૈન શાસનનો એક તેજસ્વી રત્ન બની જશે. બાલકનું નામ ભગવાનદાસ રાખવામાં આવ્યું હતું. પિતાશ્રી હાલાભાઈનો વ્યાપાર મુંબઈ હોવાને કારણે એમનો બાલ્યકાળ મુંબઈ અને પાટણમાં વ્યતીત થયો. કોઈ પૂર્વજન્મના ઉત્તમ સંસ્કારોને કારણે નાનપણથી જ ભગવાનદાસભાઈ પ્રભુપૂજા, માતા-પિતાને પ્રણામ, ધાર્મિક અભ્યાસ, રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂલાદિના ત્યાગનું પાલન કરતા હતા. ૧૬ વર્ષની વયમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી ધંધામાં જોડાયા. ધંધાની સાથે સાથે જ ગોડીજી પાઠશાળા આદિમાં પંચપ્રતિક્રમણ, મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ.ના ગુર્જર સાહિત્યનો સારા પ્રમાણમાં અભ્યાસ કરેલો. ઉપરાંત પ્રકરણો તથા સંસ્કૃત વગેરેનો પણ અભ્યાસ કર્યો હતો. માતા-પિતાદિ વડીલોના દબાણથી લગ્નગ્રંથિમાં પણ જોડાવું પડ્યું હતું. ૬૩૯ સંવત ૧૯૮૨માં સકલાગમરહસ્યવેદી આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજશ્રી પોતાના શિષ્યપ્રશિષ્ય પરિવારાદિ સાથે મુંબઈ પધાર્યા અને ત્યાં પૂ. પાદ મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજના વૈરાગ્ય ભરેલાં પ્રવચનો સાંભળ્યા પછી આ સંસારનાં બંધનોમાંથી વહેલી તકે છૂટી જવા માટે અવસરની શોધમાં હતા. ભગવાનદાસભાઈની અત્યંત વૈરાગ્ય ભાવના અને મક્કમતા જોઈ સ્વજનોએ પણ ખુશીથી દીક્ષાની રજા આપી અને ખૂબ જ ધામધૂમપૂર્વક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજશ્રીનાં વરદ હસ્તે મુંબઈમાં ભાયખલા મુકામે બીજા ચાર મુમુક્ષુઓની દીક્ષાઓની સાથે સંવત ૧૯૮૭ના કાર્તિક વદ ૩ ના દિવસે ભગવાનદાસભાઈએ દીક્ષા અંગીકાર કરી અને એજ પ્રસંગમાં પ.પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી મ. સા.ને ઉપાધ્યાયપદવી અને પ. પૂ. શ્રી રામવિજયજી મ.ને પણ પંન્યાસ પદવીથી અલંકૃત કરવામાં આવેલ હતા. નવદીક્ષિત મુનિશ્રીનું નામ ‘મુનિશ્રી ભદ્રંકરવિજયજી મહારાજ' રાખવામાં આવ્યું અને ૫. પૂ. પંન્યાસજી મ. શ્રી રામવિજયજી ગણિવર્યના શિષ્ય તરીકે જાહેર થયા. ભોગી મટી યોગી બન્યા, અગારી મટી અણગાર બન્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી વિશુદ્ધપણે ચારિત્ર-પાલન પૂર્વક જ્ઞાનધ્યાનની સાધનામાં તેઓશ્રી તલ્લીન બની ગયા અને થોડાં જ વર્ષોમાં પૂર્વાચાર્યો રચિત મહાન શાસ્ત્રોના ગૂઢ અને ગંભીર રહસ્યોને સમજી તદનુરૂપ જીવન જીવવા લાગ્યા. ખરેખર Page #652 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ જ્ઞાનને પચાવવું ઘણું જ અઘરું કામ છે, પરંતુ આ મહાપુરુષ શાસ્ત્રોના પદાર્થોના બોધને પોતાના જીવનમાં પચાવી ખૂબ જ ગંભીર બન્યા હતા. સૌ પ્રત્યે વાત્સલ્યભાવને કારણે એ સ્વપર બધા સમુદાયોમાં પ્રિયપાત્ર બની ગયા. એ મહાપુરુષમાં બીજાને સંયમમાં સ્થિર કરવાની અદ્ભુત કલા હતી. કર્મના ઉદયથી અસ્થિર બનેલા અનેક આત્માઓને એમણે સ્થિર બનાવ્યા છે. ગંભીરતાના તો દરિયા હતા અને એ કારણે જ એમની પાસે અનેક આરાધક આત્માઓ આવીને નિખાલસપણે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરતા હતા. વાત્સલ્ય અને પ્રશમભાવનાના તો સાગર હતા. એક નાનામાં નાની વ્યક્તિ સાથે વાતચીત કરવામાં એમને સંકોચ ન હતો. કષાયો તો એઓશ્રીના જીવનમાં ભાગ્યે જ જોવા મળે. એમણે પોતાના જીવનમાં નમસ્કારમહામંત્રની અપૂર્વ આરાધના કરી અને બીજાને કરાવી છે. અનેક ગામો અને તીર્થભૂમિઓમાં વિધિપૂર્વક લાખ નવકાર જાપના અનુષ્ઠાન કરાવી સકલ સંઘમાં મહામંત્રના જાપ અને ધ્યાનનો ફેલાવો કર્યો છે. જાપ અને ધ્યાનની સાથે આધ્યાત્મિક ભૂમિકામાં પણ એ મહાપુરુષ ખૂબ જ આગળ વધેલા હતા. નમસ્કારમહામંત્ર અને નવપદ ઉપર ખૂબ જ ચિંતન અને અનુપ્રેક્ષા કરી શાસ્ત્રોના રહસ્યને પ્ર ગટ કરનારા અનેકવિધ ગ્રંથરત્નોની તેઓશ્રીએ શાસનને ભેટ ધરી છે. આયંબીલ તપના તેઓશ્રી ખૂબ જ પ્રેમી હતા. ગૃહાવસ્થામાં પણ એમને લાગટ છ મહિના સુધી આયંબીલ કર્યાં હતાં અને દીક્ષા પછી પણ પોતાની નાદુરસ્ત તબિયતમાં પણ વર્ધમાનતપની બાવન ઓળીઓ પૂર્ણ કરી છે. મુંબઈ, મહારાષ્ટ્ર, જામનગર, હાલાર પ્રદેશના ગામડામાં, ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ અને રાજસ્થાનના અનેક ગામોમાં વિચરીને શાસન પ્રભાવનાનાં અનેક અનુષ્ઠાનો કરાવ્યાં છે. તેઓ નિઃસ્પૃહશિરોમણિ હતા. ભયંકર માંદગી અને શારીરિક રોગોમાં પણ એમની સમતા અને સમાધિ આ પંચમકાલમાં એક મહાન આદર્શભૂત હતી. સંયમ જીવનની ખૂબ કાળજી રાખતા હતા. ક્રિયા-પાલનમાં પણ શુદ્ધિ જાળવવા ખૂબ જ સજાગ રહેતા. જીવમાત્રની હિતચિંતારૂપ મૈત્રી આદિ ભાવો તો એમના જીવનના પ્રાણ હતા. એ કારણે જ તો સ્વ-પર સમુદાયના અનેક મહાત્માઓ કહેતા હતા કે આ મહાપુરુષ તો Jain Education Intemational વિશ્વ અજાયબી : મૈત્ર્યાદિભાવોની સાક્ષાત્ મૂર્તિ છે. અગણિત ગુણોથી ઓતપ્રોત તેઓશ્રી જૈન શાસનના એક મહાન તેજસ્વી રત્ન હતા. છેલ્લાં ૧૫ વર્ષોથી એ મહાપુરુષ મારવાડની ભૂમિને પાવન કરી રહ્યા હતા. છેલ્લાં ત્રણ વર્ષોથી તેઓશ્રીની તબિયત અસ્વસ્થ રહેતી છતાં પોતે ખૂબ જ સજાગ અને સમાધિમાં તલ્લીન હતા. ૨૦૩૫માં પૂજ્યપાદ ગચ્છાધિંપતિ આચાર્યદેવશ્રીની આજ્ઞાથી પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ પાટણ મુકામે ચાતુર્માસાર્થે પધાર્યા હતા અને ચાતુર્માસ દરમિયાન પોતાના ગુરુદેવશ્રી આચાર્યદેવશ્રીની શુભ નિશ્રામાં ખૂબ જ સુંદર આરાધના કરી હતી. વૈશાખ સુદ ૧૨થી તબિયતમાં વધારે વળાંક આવ્યો. કફની સાથે હેડકીની પણ તકલીફ ચાલુ થઈ. મુંબઈના ડૉ. શરદભાઈ અને અહીંના ડૉ. જીવણભાઈ આદિ ખૂબ જ કાળજી અને ભક્તિપૂર્વક યોગ્ય ઉપચાર કરતા હતા. પૂજ્યપાદશ્રીની સમાધિ માટે પ. પૂ. શ્રી પ્રદ્યોતન વિ. મ., પૂ. મુ. શ્રી કુંદકુંદ વિ. મ., પૂ. મુ. શ્રી વજ્રસેન વિ. મ., પૂ. મુ. શ્રી જિનસેન વિ. મ. આદિ બધા મહાત્માઓ ક્રમશઃ નમસ્કાર મહામંત્રાદિ સંભળાવતા જ હતા. એવી તબિયતમાં પણ પોતે ખૂબ જ સજાગ અને સમાધિમાં હતા. વૈશાખ સુદ ૧૩ના રોજ મુમુક્ષુ શ્રી વેલજીભાઈની દીક્ષા હતી. તે નિમિત્તે વેલજીભાઈ ઉપર વાસક્ષેપ નાખી આશીર્વાદ પણ આપ્યા હતા. વૈશાખ સુદ ૧૪ની બપોરે અશક્તિ હોવા છતાં પણ મોઢેથી નવકાર પણ બોલ્યા હતા. યોગ્ય ઉપચાર ચાલુ જ હતા. સમય વહેવા માંડ્યો.....! અને સાંજે છ વાગે પૂ. શ્રી કુંદકુંદ વિ. મ., પૂ. મુનિશ્રી વજ્રસેન વિ. મ., પૂ. મુ. શ્રી જિનસેન વિ. મ., પૂ. મુ. શ્રી ચારિત્રભૂષણ વિ. મ. અને પૂ. મુ. શ્રી રત્નસેન વિ. આદિ મુનિરાજો તથા ચંદ્રકાંત (હાલ મુનિશ્રી દિવ્યસેનવિજય) તથા અશોક (હાલ મુનિશ્રી હેમપ્રભવિજયજી)એ પૂજ્યશ્રી સાથે પક્ષી પ્રતિક્રમણ ચાલુ કર્યું. પ્રતિક્રમણની બધી ક્રિયાઓ કરી, બધા કાઉસ્સગ્ગો કર્યા. પછી માત્રાની શંકા થઈ હોવાથી પાટ ઉપરથી બે મુનિવર્યોએ નીચે ઉતારી માત્રુ કરાવ્યું. માત્રુ કર્યા પછી પાટ ઉપર સૂતી વખતે “હવે આ છેલ્લો સમય છે.” એટલું બોલી પૂજ્યપાદશ્રી ખૂબ જ સજાગ અને સાવધાન બની ગયા. બધાની સાથે ક્ષમાપના કરી. અને પક્ષી પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી શ્વાસની ગતિમાં મંદતા જણાતાં જ સૌએ નવકાર મહામંત્રની ધૂન ચાલુ મ. Page #653 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૪૧ કરી દીધી. પૂજ્યપાદશ્રીની બંને આંખો ખુલ્લી ગઈ અને ખૂબ ઉમરમાં માતાનો સ્વર્ગવાસ થઈ ગયો. એક બાજુ માતાની જ જાગૃતિ અને સમતાપૂર્વક નમસ્કાર મહામંત્રનું રટણ અને મમતાળી હુંફ ગઈ. બીજી બાજુ પિતાની તબિયત અસ્વસ્થ અને શ્રવણ કરતાં કરતાં વૈશાખ સુદ ૧૪ની રાત્રે આઠ કલાક અને એક નાનો ભાઈ. પણ આ માનવ કોઈ જુદી જ માટીનો હતો. દસ મિનિટે ખૂબ જ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. કિશોરવયમાં પણ એના સાહસ-ધીરતા અને દૃઢનિશ્ચયીપણું તેઓશ્રીનું સમગ્ર જીવન કોઈ અલૌકિક અને દિવ્ય વગેરે સદ્ગણો દાદ માગી લે તેવા હતા. ફક્ત છ ચોપડીનો જીવન હતું. અસાધારણસૌમ્યતા, અપૂર્વવાત્સલ્ય, અભ્યાસ, પણ હવે પિતાજીની ધનાર્જનની જવાબદારી માથે અતુલસાત્ત્વિકતા, અદ્ભુતસહિષ્ણુતા અને હૃદયની લીધા વિના છૂટકો જ હતો નહીં તેથી અભ્યાસ પડતો મેલીને અપૂર્વનિખાલસતા આદિ સગુણો તેઓશ્રીના જીવનમાં આજીવિકા માટે ઉદ્યમ કરવા લાગ્યા. એ માટે “કાવી' તીર્થમાં ઝળહળતા હતા. તેઓશ્રીની પંચાચારની પ્રવૃત્તિએ અનેક જઈને નિવાસ કર્યો. ત્યાં એક કરિયાણાની હાટડી માંડી. નાના ભવ્યાત્માઓનું ભવકૂપમાંથી ઉદ્ધરણ કર્યું છે. ભાઈને મુંબઈમાં નોકરીએ લગાડ્યો. કાવીમાં તેમણેકિશનલાલ પૂજ્યપાદશ્રીના કાળધર્મથી જૈન શાસનમાં રત્નમણિમુકુટ નામના એક કલ્યાણમિત્રની ભેટ થઈ. વળી તીર્થસ્થાન એટલે ક્યારેક ક્યારેક સાધુ-સાધ્વી જંગમતીર્થ પણ પધારે. એમનો સમાન મહાન સાધક અને મહાઉપકારક પુરુષની ન પુરાય એવી સત્સંગ થાય. રાત-દિવસ એમના કાનમાં ભગવાન મહાવીરની મહાન ખોટ પડી છે. મધુરવાણીનો ગુંજારવ વહેતો થયો. માતા-પિતાએ જે કાંઈ - પૂજ્યપાદ ગુરુદેવશ્રી પૂલદેહે તો ચાલ્યા ગયા, પરંતુ ધાર્મિક સંસ્કારોના બીજ રોપેલા તે કંઈક અંકુરિત થવા માંડ્યા. એમનો ગુણદેહ તો સદા વિદ્યમાન જ છે. એમના ગુણોને નજર મોહની મદિરાનું ઘેન ધીરે ધીરે ઉતરતું ચાલ્યું ને આત્માસમક્ષ રાખી આપણે આરાધનામાં આગળ વધીએ એ જ પરમાત્મા, પુણ્ય-પાપ, સદાચાર વગેરેના ગૂઢ તત્ત્વજ્ઞાન, જૈન તેઓશ્રીની સાચી સેવા છે. શાસનના અકળ રહસ્યોનું ઝાંખું ઝાંખું પણ સચોટ ભાન થવા તપસ્વીરત્ન મુનિરાજશ્રી લાગ્યું. સુપાત્રદાનની ભાવનાએ વેગ પકડ્યો અને પૂ. સાધુમણિપ્રભાવિજયજીની સંયમસુવાસ સાધ્વીજી મહારાજની સેવા-ભક્તિ-વૈયાવચ્ચનો સુંદર લાભ લેવા માંડ્યા. તીર્થસ્થાન એટલે ભગવાનની સેવા-ભક્તિમાં તો ખામી સમુદ્ર તો ખારા પાણીનો ભરેલો રહેવાય છે. એના હોય જ શેની? તળીયે માટી અને રેતીના થર જામેલા હોય છે. સમુદ્રને વલોવવાથી હતાશા સિવાય બીજું કાંઈ મળે નહીં, પણ એક વાત સંયોગો બદલાયા. તાવીથી નડિયાદ આવ્યા. ત્યાં છે, એવા પણ સમુદ્રમાં ક્યાંક ક્યાંક તળીયે મોતી મળી આવે - કરિયાણાની દુકાન ખોલી. એક બાજુ ધંધામાં ફાવટ આવતી ખરા, જેમ કાદવમાંથી ક્યાંક કમળ મળી આવે. ગઈ તો બીજું ધર્મભાવના પણ વધવા માંડી. દેવ-ગુરુની સેવાભક્તિમાં પાછું વળીને જુએ નહીં અને ધંધાને પણ ક્યારેક આ સંસારનો સમુદ્ર પણ લગભગ ખારા અનુભવોથી જ ભૂલી જાય. એટલે લોકોમાં “ભગત'ના હુલામણા નામે પંકાઈ ભરેલો હોય છે પણ એમાંય ક્યારેક એવા મહાપુરુષો આ ગયા. ધંધો કરવા છતાં પણ પૈસાનો મોહ નહીં, હૃદય વૈરાગ્યથી સંસાર સમુદ્રની સપાટી ઉપર દેખા દે છે જે ચિરકાળ સુધી એ વાસિત અને ભાવિત થવા માંડ્યું. નાના ભાઈ માટે માંગુ આવ્યું સમુદ્રના મોજાઓ ઉપર પણ પોતાની અમિટ છાપ છોડી જાય તો એમને પરણાવી પોતે જવાબદારીમાંથી છૂટા થયા. ક્યાંય કશી પોતાના સ્વાર્થની વાત જ નહીં, પરોપકારની તક મળે તો - પ.પૂ. મુનિભગવંત શ્રી મણિપ્રભવિજય મહારાજ એક ક્યારેય જતી કરે નહીં. એમાં પૂજ્ય તપસ્વી મહાત્માઓના એવા જ મહાપુરુષ હતા. સત્સંગથી આયંબીલની તપશ્ચર્યાનો રંગ લાગ્યો તો એવો લાગ્યો | ગુજરાતમાં આણંદ પાસે નાપાડ નામનું નાનકડું ગામ એ કે સંસારીપણામાં જોતજોતામાં એકાવન વર્ધમાન આયંબિલ જન્મભૂમિ. નામ એમનું ચીમનભાઈ. બાળપણથી જ તેજસ્વી. તપની ઓળી ઉપર પહોંચી ગયા. એક બાજુ હૃદયમાં દીક્ષાની ભણવામાં સૌથી આગળ, નિશાળમાં સદાય પહેલો નંબર. પણ ભાવના જોર પકડતી ગઈ પણ બીજી બીજુ નાનાભાઈ પરની ભાવિના લેખમાં શું લખાયું હોય તેની ખબર કોને પડે? નાની લાગણીમાં તણાઈને દશ વર્ષ એમને એમ વીતાવી દીધા. પણ Jain Education Intemational Page #654 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ વિશ્વ અજાયબી : છેવટે સાંસારિક લાગણી અને સંબંધ ઉપર પવિત્ર આત્માની પચ્ચખાણ જ નહીં. છેવટે માલેગાંવમાં એમની માસક્ષમણની લગનીનો વિજય થયો. ભાવના પૂરી કરીને જ જંપ્યા, પણ પારણે દૂધ-ઘી ઉડાડવાને નાનાભાઈને ભળાવીને પોતે ઉપડ્યા બદલે સીધા આંબેલ ચાલુ કરી દીધા. માંડ માંડ બધાએ આગ્રહ તીર્થયાત્રાએ. પાલીતાણા જેવું પવિત્ર ધામ..યાત્રા કરીને સાચે કરી કરીને ચાલીસ આંબેલ પછી પારણું કરાવ્યું. જ આત્મા પાવન થઈ ગયો. ત્યાં પૂ. પંન્યાસ ભક્તિ વિજય કઠોર તપશ્ચર્યા વચ્ચે પણ આરામથી પલાઠી વાળીને મહારાજ તથા તે પછી પૂ. મુનિશ્રી ભાનુવિજય મહારાજનો બેસવાનું નામ નહીં. જીવનમાં જ્યારે ક્યાંક ક્યાંય મોટા ઘનિષ્ઠ પરિચય થયો. સૂત્રો વગેરેનો સરસ અભ્યાસ થઈ ગયો. સમુદાયના ઘણા સાધુઓ ભેગા થયા હોય ત્યારે સાત-સાત ઉપડ્યા પવિત્ર કલ્યાણક ભૂમિઓ અને શ્રી સમેતશિખરજી વખત ગોચરી માટે જઈને પોતે એકલાએ ૧૦૦ થી ૧૨૫ તીર્થયાત્રાએ. યાત્રા કરતાં કરતાં નિશ્ચય કરી લીધો કે હવે તો સાધુઓની ભક્તિનો લાભ લીધો હશે. એ જ રીતે કોઈકવાર કોઈપણ રીતે આ સંસારના બંધનો તોડીને દીક્ષા લેવી. પૂ. બધું પાણી પણ પોતે જ લાવવાનો ભક્તિ-કોન્ટ્રાક્ટ લઈને પાણી ગુરુવર શ્રી ભાનુવિજયમહારાજના ચરણે જીવન-સમર્પણ કરવું. લાવીને પણ ભક્તિ કરતાં. કલિકાળમાં ત્યારે વૈયાવચ્ચી મુનિ વિ.સં. ૨૦૦૮માં નડીયાદ મુકામે પૂજ્ય પંન્યાસ નંદીષણજી, બાહુબલીજીની યાદ આવી ગયા વિના રહે નહીં. કનકવિજયજીના વરદ હસ્તે મહાપુરુષની દીક્ષા થઈ અને પૂ. આંબેલની ઓળી નાની હોય કે મોટી પણ વચમાં ચૌદસ પંન્યાસશ્રી ભાનુવિજયજી મ. (વર્તમાનમાં પૂ.આ.શ્રી ભુવનભાનું કે અજવાળી પાંચમ આવે. વિહાર હોય કે ના હોય પણ સુ.મ.)ના શિષ્ય તરીકે જાહેર કરાયા. પહેલેથી જ ભગવાનના ઉપવાસથી ઓછું પચ્ચખાણ ન હોય. જાણે આ મહાત્માએ એવા ઓલિયા ભગત કે સંસારનું કોઈ આકર્ષણ મળે નહી. કેમ મનમાં એવી ગાંઠ વાળી રાખી ન હોય કે શરીરમાં વધેલું જલ્દી કર્મ ખપાવી મુક્તિએ પહોંચું એજ લગની. એટલે ત્યાગ- લોહીનું એક પણ ટીપું સ્મશાનની ચિતામાં બળવા દેવું નથી. વૈરાગ્યમાં તો ક્યાંય કચાશ મળે નહીં, સરીર કે કપડાની જરાય એમ સમજીને જ એમણે કાયાને તો કાળી-કૃશ કરી નાંખેલી. ટાપટીપ નહીં,ખાવા-પીવાની દરકાર નહીં,વાહ-વાહની જરાય જોનારને તો એમ જ લાગે કે ટીબી હશે અને છેલ્લે છેલ્લે આકાંક્ષા નહીં, માન-સન્માનની પરવા નહીં, કઠોર પરિષહો ડોક્ટરોએ પણ એનું નિદાન કરેલું. પણ આ ફકીર બાબાને તો હસતે મુખે સહન કરતાં જ જવાનું અને પ્રતિક્રમણ વગેરે કોઈ પરવા જ નહીં. સસ્કુમાર ચક્રવર્તીએ સાતસો વરસ સુધી ક્રિયાઓમાં ક્યાંય પ્રમાદ નહીં. કદાચ થોડું ભણવાનું ઓછું થાય ભીષણ સોળ જીવલેણ રોગોને મિત્ર માનીને કર્મ ખપાવ્યા તો તો પણ પૂજ્ય ગુરુદેવો, વડિલો અને લધુપર્યાયવાળા મુનિઓની આ એક રોગ-મિત્રથી કર્મ ખપાવવાની મળેલી ઉત્તમ તક હું ભક્તિમાં એવા ખડે પગે રહેતા કે લધુ મુનિઓને તો શું કેમ જતી કરં? મારે કાંઈ ઉપચાર કરવા જ નથી. આ એમની ભલભલાને શરમ આવી જાય! ભીષ્મ-પ્રતિજ્ઞા હતી. સાધુનું જીવન એટલે નિષ્પાપ જીવન. શુદ્ધ જીવનની ખંભાત સં. ૨૦૨૨માં ૧૦૦ ઓળી પૂર્ણ થઈ. પોતે તો ચાદરમાં એક પણ ડાઘ લાગે એ એમને પોષાય તેમ ન હતું. aષાય તેમ ન હતું. ત્યાગી વૈરાગી અને તપસ્વી. કોઈ અભિમાન નહીં કે કોઈ સા. એટલે નિર્દોષ ગોચરી-પાણીની ગવેષણા કરવા માટે ૩-૪ શ્રાવકને કોઈ જાતનો હુકમ નહીં, પણ કૃતજ્ઞ સંસારી લઘુબંધુ કિલોમીટર ભ્રમણ કરવું પડે તોય મનમાં જરા સરખો ઊચાટ ચંદભાઈ આવી તક કેમ જતી કરે ? એ મહાત્માની કૃપાથી તો ન મળ-વ્યાકુળતા ન દેખાય. દીક્ષા દિવસથી માંડીને આ એ સમ્પન્ન બન્યા હતા એમણે પૂજયપાદ સુવિશાલગચ્છાધિપતિ મહાત્માએ એકાસણાથી ઓછું પચ્ચખાણ તો ક્યારેય માગ્યું જ વિજય પ્રેમસ રય માગ્યું જ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ને વિશાળ પરિવાર સાથે નડિયાદ ન હતું, પણ આયંબીલનની લગની એવી લાગેલી કે વરસમાં તેડાવ્યા. દિવસોના દિવસો સુધી આગ્રહ કરીને રોક્યા અને લગભગ ૨૫૦ ઉપર દિવસો તો વર્ધમાન આયંબીલ તપની ધામધૂમથી આ મહાત્માની 100મી ઓળી નિમિત્તે ભગવાનનો નાની-મોટી ઓળીઓ જ ચાલતી હોય. શરૂ શરૂમાં ભક્તિ મહોત્સવ એવો ધામધુમથી ઉજવ્યો જેને આજેપણ ઘણા માસક્ષમણની ખૂબ જ ભાવના એટલે બે વાર ઉપવાસ શરૂ કરેલા પણ બંને વાર ૧૬-૧૬ ઉપવાસ પછી સંજોગોમુજબ જોવાની ખૂબી એ છે કે જેને આંબેલનું વ્યસન પડી ગયું પારણા કરવા પડેલા તે વખતે પારણામાં પણ એકાસણાથી ઓછું Jain Education Intemational Page #655 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૪૩ તેને હવે ૧00 ઓળી પૂરી થયા પછી આંબેલ કર્યા વિના ચેન નાજુક પણ રોજ એકાસણા તો ખરા જ, નિર્દોષ પાણી ન મળે કેમ પડે? નાખ્યો ફરી પાયો. પાયો નાખીને ફરીથી આયંબીલની તો ચલાવી લેવાનું પણ દોષિત પાણીનો છાંટો વાપરવાનો નહીં. ઓળીઓમાં ઝુકાવ્યું. જોતજોતામાં ૫૧ ઓળીઓ તો પૂરી થઈ તેમની ભાવના મુજબ પૂ. મુનિશ્રી જગવલ્લભ વિ.મ. અને ગઈ....તેની સાથે ૧૦૧, ૧૦૨ ઓળી સાથે લીધી... મુનિશ્રી મુક્તિવલ્લભ વિજયજીએ પણ સેવા સમાધિ માટે પૂ. | ‘તબિયત ભલે શિથિલ હોય પણ મન અને આરાધનામાં તપસ્વી મ.ની સાથે જ ઉગ્રવિહાર કરીને ચોમાસા માટે પધારી શિથિલતા નહીં જ આ તેમનું જીવનસુત્ર હતું. જલગાંવમાં ગયા. મુનિ વરબોધિ વિ., મુનિ કુલબોધિ વિ. અને મુનિ ૧૧૨મી ઓળી શરૂ કરી. પછી વિહાર ચાલુ થયો. શરીર તદ્દન વિમલબા છે એ કરી ન વિમલબોધિ વિ. અખંડ સેવામાં ખડેપગે હતા જ. ક્ષીણ, ભક્તો-સાધુઓનો ઘનિષ્ઠ આગ્રહ છતાં ડોળીનો ઉપયોગ ચોમાસુ વરસવા માંડ્યું એની સાથે આત્મામાં અનશન ન કર્યો તે ન જ કર્યો અને હસતે મોઢે ઘણું સહન કરીને પણ કરવાની ભાવના પણ વસરવા માંડી. સૂરતથી પૂજ્ય મુંબઈ પહોંચ્યા. શ્રીપાળનગરમાં ચોમાસુ રહ્યા. ‘ચોમાસામાં ગુરુદેવશ્રીની આ સંમતિ મેળવીને ચોમાસી ચૌદસથી રોજ ક્યા વિગઈ વાપરવી’ એમ વિચાર કરીને નબળા શરીરે પણ એકએક ઉપવાસના પચ્ચખાણ ચાલુ કરી દીધા. “શરીર જ્યારે ૧૧૩મી ઓળી ચાલુ કરી. વચમાં વચમાં સખત નબળાઈના પોતાનું કહ્યું ન કરે તો હવે શરીરનું કહ્યું આપણે કરવું' એમ કારણે તપસ્યાની બાબતમાં મન એવું લોખંડી કે જ્ઞાનપાંચમને નહીં પણ શરીરનો છેલ્લો કસ પણ ખેંચી લેવો એ જ પવિત્ર દિવસે ઓળી બરાબર પૂરી કરીને સુદ ૬ના પારણું કર્યું. ત્યારે ગણતરી. પણ શરીરે એમાંય આડાઈ કરવા માંડી. તપસી પૂ. ચંદ્રશેખર મહારાજે પણ વ્યાખ્યાનમાં ખૂબ ભાવપૂર્વક મહારાજના જ્ઞાનની ખરી કસોટી હતી. જૈન શાસનમાં ક્યાંય ગુણાનુવાદ કર્યા. મુંબઈમાં સાયનના બીજા ચોમાસામાં પણ કદાગ્રહ કે હઠાગ્રહને સ્થાન જ નથી. જે પ્રવૃત્તિ કરતા શુભધ્યાન જંપીને બેઠા નહીં. ૧૧૪મી ઓળી બરાબર પૂરી કરી. પૂ. અને સમાધિભાવ પુષ્ટ બને એ પ્રવૃત્તિ ચાલુ રાખવાની હોય પણ મુનિશ્રી જગવલ્લભવિજયજી મ. અને મુનિશ્રી જેમાં શુભધ્યાનને બદલે દુર્થાન આક્રમણ કરવા મંડી પડે એવી જિનહંસવિજયજીએ ખૂબ સેવાનો લાભ લીધો. પારણા પ્રસંગે પ્રવૃત્તિ જીવનભરનું અનશન કર્યું હોય તો એ પણ ત્યાજ્ય બની ઠેઠ શ્રીપાળ નગરથી પૂ.પં. શ્રી જયઘોષ વિ.ગણિવર અને જાય છે. પૂ. તપસી મહારાજે ચોથા ઉપવાસે જોઈ લીધું કે આ દાદરથી પૂ.પં. શ્રી ધર્મજિતવિ. ગણિવર પધારેલા. શરીરની બેચેની મને શુભધ્યાનની ધારામાં ટકવા નહીં દે અને - નડીયાદમાં તેઓશ્રીના ભત્રીજા કિરીટભાઈ હવે પરાણે દુર્ગાનમાં તાણી જશે તો લેવાના દેવા થશે. તરત પાંચમાં સપરિવાર દીક્ષા માટે ત્યાં ચોમાસું કરાવવાની શભ ભાવના દિવસે એકાસણું કરીને પારણું કરી દીધું. આ હતી તેમની ભાવતા હતા અને નડીયાદ શ્રીસંઘનો ઘણો જ આગ્રહ થયો. શાસ્ત્રસૂઝ અને સરળતા. તેથી મુંબઈથી નડિયાદ સુધી વિહાર કરવાનો હતો. શરીર તો પર્યુષણાપર્વ રૂડી રીતે વિદાય થયા પછી તેમના લઘુબંધુ સાવ ક્ષીણ થઈ ગયેલું. છતાં હિંમતપૂર્વક ઘસીને ના પાડી દીધી ચંદુભાઈના સુપુત્ર કિરિટભાઈ વગેરે પાંચ મુમુક્ષુઓની દીક્ષા કે હું કોઈપણ હિસાબે ડોળીમાં બેસવાનો દોષ, નહીં જ સેવું. અંગીકારની ભાવનામાં ખૂબ વેગ આવ્યો (પહેલા બિપિનભાઈ ધન્યવાદ છે એ પૂ. પંન્યાસ શ્રી હેમચંદ્ર વિ. મ.ના શિષ્યોને ઉર્ફે મુનિ વરબોધિવિજયજી અને કુમારપાળ ઉર્ફે મુનિ જેઓએ પૂ. ગુરુદેવની પ્રેરણાથી આ તપસ્વી મહારાજને કુલબોધિવિજયજી અને દિવ્યા બહેન ઉર્ફે સા. સ્ટ્રેક્ટરમાં ઉંચકી નડીયાદ પહોચાડ્યાં. વચમાં પૂ. ચંદ્રશેખર દિવ્યજ્યોતિશ્રીજીની એમના પરિવારમાંથી દીક્ષા થઈ ચૂકેલી.) વિ.મ.ની પ્રેરણાથી તૈયાર થયેલા નવસારી-સુરત શાસન સુભટ સૂરત પહોંચી પૂજ્યશ્રી પાસે વિનંતી કરીને મહાસુદ ૬નું વીર સૈનિકોએ પણ પોતપોતાના ધીકતા ધંધા છોડીને વિહારમાં શુભમુહૂર્ત લઈ પાછા નડીયાદ આવીને દીક્ષા મહોત્સવ માટે રૂડી ચાર ચાર છ છ દિવસો સુધી સાથે રહી ભક્તિથી સ્ટ્રેક્સચર તૈયારીઓ કરવા લાગ્યા. ચાતુર્માસ બાદ પૂજ્ય ગુરુદેવશ્રી પોષ ખભે ઉપાડવાનો લાભ ઝડપ્યો. તપસ્વી મહારાજનું તપનું તેજ વદીમાં નડીયાદ પધાર્યા ધામધૂમથી નગરપ્રવેશ થયો. દીક્ષા એવું હતું કે ભલભલાને સેવાની ભાવના વગર પ્રેરણાએ જાગી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. એમના એક પરિવારના પાંચ જાય. છેવટે હેમખેમ ધામધુમથી નડીયાદ પહોંચ્યા ત્યારે મુમુક્ષુઓ તથા બહારગામના બીજા ૪ મુમુક્ષુઓની એમ કુલ શ્રીસંઘને હૈયે હરખ માતો ન હતો. નડીયાદમાં તબિયત બીલકુલ મળીને ૯ દીક્ષાઓ થઈ. ઉપરાંત સાથે સાથે ચાર ચિરદીક્ષિત Jain Education Intemational Page #656 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪ વિશ્વ અજાયબી : મહાત્માઓની પંન્યાસપદવી અને સોનામાં સુગંધની જેમ શ્રીસંઘ દીક્ષા વર્ષ : વિ.સં. ૨૦૦૭, ગામ નડીયાદ જિ. ખેડા તરફથી જીર્ણોદ્ધાર પામેલા શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરની (ગુજરાત) ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. સ્વર્ગવાસ : વિ.સં. ૨૦૩૮, ગામ ખંભાત જિ.ખેડા અવસર પામીને નડીયાદ શ્રીસંઘે પૂ. તપસી મહારાજને શિષ્ય સંપદા વર્તમાનમાં ૧૨ મુનિ ભગવંતો ત્યાં જ સદા સ્થિરવાસ કરવા માટે ખૂબ વિનંતી કરી પરંતુ દીક્ષાદાતા : સિદ્ધાંત મહોદધિ આચાર્ય ભગવંત સાધુ તો ચલતા ભલા” એ સુભાષિતને લક્ષમાં રાખીને ખંભાત તરફ વિહાર કર્યો. ખંભાતમાં મહોત્સવ પૂર્ણ થયા બાદ પ્રેમસૂરિશ્વરજી મહારાજા વડોદરામાં નૂતન જિમંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે પૂજ્ય ગુરુદેવશ્રી દીક્ષાગુરુ : વર્ધમાન તપોનિધિ-ન્યાયવિશારદ આચાર્ય આદિ ઠાણાનો વડોદરા તરફ વિહાર થયો. નૂતન દીક્ષિત ભગવંત ભુવનભાનુસૂરિજી મુનિઓએ પણ સાથે જ વિહાર કર્યો. ભાવિના કોઈ અકળ સૌજન્ય : પૂજ્ય પંન્યાસશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી એંઘાણ હશે તે પૂ. તપસી મહારાજ ખંભાત જ રોકાઈ ગયા ગુરુભક્તોના તરફથી અને મુનિ ગુણસુંદરવિજયજી આદિ ઠાણા પણ પૂ. તપસી મહારાજની સેવામાં ત્યાં જ રોકાઈ ગયા. ફાગણ સુદ ૧૩ના જેન ધાર્મિક શિક્ષણના ભેખધારી, સાહિત્યભષણ રોજ તબિયત ઉપર જોરથી હુમલો થયો. આખી રાત ઉધરસને પ.પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મ. શ્વાસ, કફ વગેરેની ખૂબ તકલીફ થઈ. નિદ્રા પણ વૈરણ બની. | મુનિશ્રીનો જન્મ મહા વદસહવર્તી મહાત્માએ દ્રવ્ય-ભાવ બંને રીતે શક્ય એટલા ઉપચારો ૧૩ સં. ૧૯૬૪માં તાપીના કર્યા-કરાવ્યા. ફા.સુદિ-૧૪ની સવારે તાવ અને ઉધરસ, પવિત્ર નીરથી જે ભૂમિ પરમ વધારામાં છાતીમાં દુખાવો થવા માંડ્યો. સાથે રહેલા પવિત્ર થઈ છે, એ ભૂમિ મહાત્માઓએ પચ્ચખ્ખાણ પારવા વિનંતી કરી તોપૂ. તપસી સુરત શહેરમાં શ્રી વીસા | મહારાજે ચોમાસી ચૌદશ યાદ કરીને કહી દીધું કે આંબેલ જ ઓસવાળ શ્વેતામ્બર કરવું છે. એકલા મગનાપાણીથીએ દિવસે નબળી તબિયતમાં મૂર્તિપૂજક જ્ઞાતિના માનીતા | પણ તપશ્ચર્યાની લગની એવીને એવી. વડોદરામાં શેઠ શ્રી જીવનચંદ નૂતન દીક્ષિતોની વડી દીક્ષા ફા.સુદ-૧ના જેવી પતી કે તરત જ નવલચંદ સંઘવીના ઘરે માતા છે: ત્યાંથી ખંભાત તરફ કેટલાક મહાત્માઓ અને નવદીક્ષિતો શ્રી પાર્વતીબાઈની પવિત્ર તપસ્વી મહારાજની સેવામાં હાજર થઈ ગયા. એકબાજુ શરીરનું કુક્ષિએ થયો હતો. તેઓશ્રીનું સ્વાથ્ય અત્યંત કથળતું જતું હતું, એના ઉપચારો પણ ચાલુ લાડીલું નામ-જેચંદભાઈ પાડવામાં આવ્યું હતું. હતા. બીજી બાજુ તત્રસ્થ પૂ.આ. શ્રી ગુણાનંદસૂરિજી મ. પૂ. “જન્મવું એ નવું નથી પણ જન્મ સફળ સાર્થક કરવો એ મુનિરાજ શ્રી હેમચંદ્રવિ.મ., પૂ. મુનિ શ્રી વિમલસેન વિ.મ., પૂ. જ મહત્ત્વનું છે.” એ દૃષ્ટિએ શેઠ શ્રી જીવનચંદ ભાઈએ પોતાની મુનિશ્રી પદ્મસેન વિ.મ. વગેરે અનેક મહાત્માઓ તેને ધર્મ સુકૃત લક્ષ્મીને સં. ૧૯૭૬માં સુરતથી શાશ્વતગિરિ અધ્યાત્મની ભાવનામાં ઝીલતા રાખવાની દરકાર સારી રીતે સિદ્ધાચળજીનો છ'રીપાલિત સંઘ પ.પૂ. આ. મ. શ્રીમદ્ આનંદલઈ રહ્યા હતા. ફા.વદી ૭ના પૂ. તપસી મ.ને ભાવના થઈ અને સાગરસૂરીશ્વરજી મ.સા.ની પવિત્ર નિશ્રામાં કાઢી પવિત્ર કરી તે મુજબ પૂ.મુનિશ્રી વિમલસેન વિ.મહારાજે તેમને ફરીથી પાંચ હતી. તે વખતે મુનિશ્રી ખૂબ નાની વયના હતા, તો પણ તેઓમાં મહાવ્રતોનું પુનરુચ્ચારણ કરાવ્યું. જે તેમણે ખૂબ ધ્યાનપૂર્વક છપાયેલી ધર્મભાવના સંસ્કાર અને સવિચારનો પરિચય અનેક સાંભળ્યું. ફા. વદી ૮ના રોજ આ મહાતપસ્વીનો જીવનદીપ સંઘોને ઉત્તમ રીતે અને અનુકરણીય થયો હતો. શાળાકીય તપના પ્રખર તેજ રેલાવ્યા પછી નવકારમંત્રનું સ્મરણ કરતાં શિક્ષણ અન્યૂ ભરડા હાઇસ્કૂલમાં s.s.c. સુધીનું લીધા બાદ કરતાં બુઝાઈ ગયો. મુનિશ્રીએ નહીંવત વ્યાપાર-વ્યવસાયમાં સં. ૧૯૮૫ પછી પ્રવેશ જન્મ વર્ષ : વિ.સં. ૧૯૭૮. ગામ નાપાડ (આણંદ) કર્યો અને સં. ૧૯૮૭માં સુરતના રહીશ શેઠશ્રી મગનભાઈ Jain Education Intemational Page #657 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૬૪૫ * દયાચંદમલજીની સુપુત્રી શ્રી જશવંતીબહેન સાથે જાણે છે.” એવી પ્રસિદ્ધિને મગજમાં બરાબર બેસાડવા તેઓશ્રીએ ભોગાવલી કર્મ બાકી રહ્યાં ન હોય એ રીતે નિર્લેપ નિર્મળભાવે આવશ્યક સૂત્રોની સાથે અર્થ પ્રચારનું બીડું ઉક્ત સંસ્થા દ્વારા જળકમળવતુ, જીવન જીવવાની ભાવનાથી લગ્ન-ગ્રંથિથી ઝડપ્યું, જે છેલ્લા શ્વાસ સુધી અવિરત, અનેક ભાષા દ્વારા જોડાયા! અખંડિત ચાલુ રાખ્યું. આ સાધનામાં તેઓશ્રીના અંતરને પ્રાચીન કાળમાં જેમ અનેક મહાપુરુષોને લગ્નમંડપમાં સમજનારા અને ભાવનાને મૂતસ્વરૂપ આપનારા એક નરવીર ચોરીના ફેરા ફરતાં હસ્તમેળાપ કરતાં સંસારની અસારતાનાં ઈ.સ. ૧૯૫૦/૫૧માં મળ્યા. તેઓનું નામ હતું, કલકત્તા દર્શન થયાં, વૈરાગ્યના ઝરણામાં નિર્મળ સ્નાન કરવાના કોડ નિવાસી શેઠ શ્રી હિમચંદભાઈ કે. શાહ, જેઓએ પણ પોતાના જાગ્યા તેમ મુનિશ્રીના જીવનમાં પણ આવી જ અદ્દભુત ઘટના છેલ્લા શ્વાસ સુધી પૂજ્યશ્રીની પડખે જ દેઢતાપૂર્વક ઊભા રહી થઈ ગઈ. ખબર નહીં કે મુનિશ્રીએ ધર્મપત્નીને પણ વૈરાગ્યના સંસ્થાની જરૂરિયાતો પૂરી પાડી. માર્ગે વાળવાના કોડ સેવ્યા હશે! અને તેથી લગ્ન પછી અલ્પ ‘પ્રેસ અને પ્લેટફોર્મ' એ સમાજને જાગ્રત કરવાનાં સમયમાં જ મનના વિચારને સંસારીઓની સામે વહેતા મૂક્યા સાધન છે. એવા વિચારે સ્વ. મુનિશ્રીએ સં. ૨૦૦૫થી મુરબાડ અને સં. ૧૯૯૦ માગશર વદ ૮ના પવિત્ર દિવસે પાટણની ગામે “ગુલાબ' નામના માસિકનો પ્રારંભ કર્યો. આ બાળમાસિક પવિત્ર ભૂમિમાં ભરયૌવન વયે સંસારના સંબંધોનો ત્યાગ કરી શિક્ષા અને શિક્ષણ માટે, વિદ્યાપીઠ અને પાઠશાળા માટે વિદ્યાર્થી પરમપૂજ્ય આ. ભ. શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના અને ભાવિ નાગરિક માટે ઉમદા વિચારો સમાજને આપ્યા. શિષ્યરત્ન પૂ.પં. મ. શ્રી પ્રવીણવિજયજી મ.સા.ના શિષ્યરત્ન સાહિત્યકાર મુનિશ્રીના વિચારોને પાને પાને વહેતા કરી એક પ્રભાવક પૂ.પં. મે. શ્રી મહિમાવિજયજી મ.ના શિષ્યરત્ન નવું જ વાતાવરણ “માધ્યસ્થ ભાવના'નું ઊભું કર્યું. ટૂંકમાં મુનિશ્રી જિતેન્દ્રવિજયજી મ. તરીકે સુપ્રસિદ્ધ થયા. હજારો જ્ઞાનપિપાસુઓમાં જ્ઞાનની ભૂખ જગાડી. અર્થની સૂઝ જ્યારે સુકોમળ એવાં ધર્મપત્ની પણ પતિના પવિત્ર માર્ગે ઊભી કરી. અને ઊગતા લેખકોને ચાન્સ આપ્યો. સમ્યગુજ્ઞાનનો પ્રયાણ કરી સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મ.નાં પ્રથમ શિષ્યા પ્રચાર કર્યો. સાધ્વીજી શ્રી જયપ્રભાશ્રીજી મ. તરીકે સંયમી થઈ ધન્ય બન્યાં. મુનિજીવન અનેક સંકટોની અને ઉપસર્ગોની “સંયોગ ત્યાં વિયોગ છે.” “સર્જન ત્યાં વિસર્જન છે.” હારમાળાનું જીવન કહેવાય છે. તેથી શાસ્ત્રમાં મુનિ જીવનને એવી વ્યાવહારિક વાતો મુજબ ચરિત્રનાયક શ્રાવકમાંથી શ્રમણ “લોઢાના ચણા ચાવવા” જેવું વર્ણવ્યું છે. તેનો અનુભવ કરવા અને રાગીમાંથી ત્યાગી થયા. અજ્ઞાનતામાંથી મુક્ત બની જ્ઞાન- માટે જ સ્વ. મુનિશ્રી પૂર્વ પ્રદેશના (કલકત્તા-દિલ્હી) અને સાધના-આત્મસાધનામાં આગળ વધ્યા. આ સાધના યજ્ઞમાં દક્ષિણ પ્રદેશના (કન્યાકુમારી સુધી) જિનમંદિરોની સ્પર્શના તેઓશ્રીના ગુરુદેવનો અને દાદા ગુરુદેવ પૂ.આ. મ. શ્રીમદ્ કરવા પધાર્યા હતા. એટલું જ નહીં, પણ એ પ્રદેશમાં વસતાં વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.ની કૃપા ઘણી જ ઉપયોગી થઈ. જૈન-જૈનેતર સમાજની સાથે હળીમળી તેઓને ઉપયોગી થાય સં. ૧૯૯૮/૦૭ની વાત છે. સ્વ. મનિશ્રીના આત્મ- તેવાં જૈન ધર્મનાં અનેક પુસ્તકો તે તે ભાષામાં પ્રકાશિત કરી મંદિરમાં જૈન ધર્મના શિક્ષણપ્રચારની ઉત્કંઠા જાગી અને જૈનધર્મની અપૂર્વ સેવા કરી હતી. નાનકડો જ્ઞાનનો દીપ ગારિયાધારમાં ભ0 શ્રી શાંતિનાથ પ્રભુની આજનો વિદ્યાર્થી કાલનો નાગરિક છે”, “કુમળા નિશ્રામાં ‘પુણ્યનો સિતારો' નામે પુસ્તક દ્વારા પ્રગટ કર્યો. છોડને વાળો તેમ વળે.” આવા વિચારો અનુસાર શિક્ષણ કોડિયું ભલે નાનું હોય પણ તેનો પ્રકાશ ચોમેર પ્રસરે ક્ષેત્રના પ્રખર હિમાયતી સ્વ. મુનિશ્રીએ એકલા હાથે પોતાના છે. પુષ્પ ભલે કોમળ હોય. નાનકડું હોય પણ તેની સુવાસ સૌને શિષ્યરત્ન મુનિશ્રી હરીશભદ્ર વિજયજી મ.ની સાથે જૈનસમાજને આકર્ષે છે. તેમ જ્ઞાનદીપને અખંડિત રાખવા તેના દ્વારા અનેક કુલ આઠ ભાષામાં અનોખી સાહિત્ય-સંસ્કારની ભેટ આપી છે. આત્મમંદિરોમાં શ્રદ્ધાનો પ્રકાશ પાથરવા સ્વ. મુનિશ્રીએ તા. બીજા શબ્દમાં આવું કપરું કામ પૂર્વ કોઈએ ભેખ લઈ કર્યું નથી ૧૪-૫-૧૯૪૮ના મંગળ દિવસે પૂનામાં “શ્રી જૈન તત્ત્વજ્ઞાન અને ભવિષ્યમાં કરશે કે કેમ તે શંકા છે. વિદ્યાપીઠની વિશાળ દષ્ટિથી સ્થાપના કરી. જીવનને ચાર અવસ્થામાં સાક્ષરોએ વહેંચ્યું છે, જ્યારે ક્રિયાની સાથે જ્ઞાન મળે તો તે ઇચ્છિત ફળ આપે આધ્યાત્મિક પુરુષોએ વેદનીય કર્મની અપેક્ષાએ બે વિભાગમાં Jain Education Intemational Page #658 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ વિશ્વ અજાયબી : વર્ણવ્યું છે. ગમે તે હોય પણ આવા સમતાશીલ, સરળ વડી દીક્ષા : અષાડ સુદ-૧૦, પૂના વિ.સં. ૨૦૧૧, સ્વભાવી, નવકાર મહામંત્રાદિ સૂત્રોના અર્થનો નિત્ય ફેલાવો તા. ૨૯-૬-૫૫ કરવાનું ઝંખનારા મુનિવર્યશ્રીએ ધર્મઇતિહાસને નવું સ્વરૂપ ગણિ પદ : વિ.સં. ૨૦૪૪ માગસર સુદ-૬ કોલ્હાપુર તા. ૨૬આપ્યું છે એવું કહેવું પડશે અને તેથી જ બેંગલોર શ્રી સંઘે ૧૧-૧૯૮૭ પૂજ્યશ્રીની સાહિત્યસેવા અને શ્રુતજ્ઞાનની ઉપાસનાને જાતે અનુભવી આકર્ષાઈ “સાહિત્યભૂષણ'ના સમ્માનનીય પદથી તા. પંન્યાસ પદ : વિ.સં. ૨૦૪૮ વૈ. સુ-૫ વિલ્હોળી ધર્મચક્રતીર્થ ૫-૯-૧૯૭૬ના રોજ ઉત્સવપૂર્વક વિભૂષિત કર્યા હતા. તા. ૭-પ-૧૦૯૯૨ સ્વ. મુનિરાજશ્રી એક આદર્શ સ્વપ્નદૃષ્ટા હતા. શિષ્ય : મુનિશ્રી દિવ્યરત્નવિજયજી-મુનિશ્રી રત્નભાનવિજયજી તેઓશ્રીની પ્રેરણાથી અનેક જિનમંદિરોનું નિર્માણ, ધાર્મિક પિતાશ્રી ચંપાલાલ મગનલાલ મહેતા વડનગરવાળાના પાઠશાળા, કન્યા છાત્રાલય, બાળમંદિર, જૈન લાયબ્રેરી, ઘરમાં માતુશ્રી મણિબેનની કુક્ષીએ જન્મ પામીને ચારભાઈઓ હોમિયોપેથિક દવાખાનું, સીવણ ક્લાસ જેવી ધાર્મિક તેમ જ તથા ચાર બેનોના વિશાળ કુટુંબ પરિવારની વચ્ચે પ્રવીણકુમારનું સામાજિક અનેક શુભ પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો હતો. ભાવિમાં જીવન કુસુમ ખીલી રહ્યું હતુ. ઘરમાં ધર્મના સંસ્કારનો વારસો હજુ જૈન બેન્ક, અખંડ મંત્ર જાપ, અખંડદીપ જેવાં કાર્યો હતો. એમાં જૈન શાસનના પરમ જ્યોતિર્ધર સ્વ. પૂજ્યપાદ કરવાના મનોરથો પણ સેવ્યા હતા. વિદ્યાપીઠ ભવન મુલુન્ડ, આચાર્યદેવ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો સમાગમ થયો. તત્ત્વજ્ઞાન ભવન-પૂના એમનાં સ્વપ્નનાં પ્રતીક છે. એમનાં વિ.સં. ૨૦૧૦ પૂ.પં. પદ્મવિજયજી મ. તથા પૂ. જીવતાં-જાગતાં સ્મારકો છે. ગુણાનંદસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં માતુશ્રી મણિબેનની સાથે ટૂંકમાં જ્યારે તેઓશ્રીનો અંત સમય નજીક આવ્યો ત્યારે મુંબઈ દાદર મુકામે ઉપધાન તપ વહન કર્યા અને વિ.સં. તેઓએ દાખવેલાં ધેર્ય, હળુકર્મીતા, પાપભીરુતા અને લોકપ્રિયતા ૨૦૧૧માં પૂના મુકામે પૂજ્યશ્રીની તારકનિશ્રામાં સંસારના ભૂલી ભુલાય તેમ નથી, અને તેથી જ ભાંડુપ જેવા નાના જૈન શણગાર ઉતારી દઈને પ્રવ્રજ્યાનો સ્વીકાર કરી અણગાર બન્યા. સંઘના અનેક ડૉકટરો, કાર્યકરો ઉપરાંત આબાળવૃદ્ધ (પ.પૂ. વર્ધમાનતપોનિધિ પૂ. આચાર્યદેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી આ. દેવશ્રી કીર્તિચંદ્રસૂરી મ.સા.ની પવિત્ર હાજરીમાં) અદ્વિતીય મહારાજનું શિષ્યત્વ સ્વીકારી જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, વિનય તેમની સેવા કરી હતી. છેલ્લે છેલ્લે ૧૦ કલાક શાશ્વત નવકાર અને વૈયાવચ્ચ આદિ ગુણોમાં પ્રગતિ સાધી. મહામંત્રની ધૂન ચલાવી નવકારમંત્રના ગુંજનમાં જ એ આત્માને પરમાત્મદશા પ્રાપ્ત કરવા માટે સદાની વિદાય આપી. જ્ઞાનયોગમાં મુનિશ્રીએ સંસ્કૃત, પ્રાકૃત, કાવ્યો, ન્યાય, અંતે આત્મા જાય ને શરીર રહી જાય તેમ એ પરુષાર્થી પ્રકરણો, કેમેગ્રંથો, કમ્મપડી આદિ ગ્રંથોનું અધ્યયન તથા ૪૫ પુણ્યશાળી આત્મા તો સંસારના ઋણાનુબંધ પૂરા કરી ચાલી આગમસૂત્રોનું વાંચન કર્યું. ગયો પણ જતાં જતાં કાંઈક આપી ગયો, કાંઈક કહી ગયો, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોના અવતરણ તથા અનેક કર્તવ્યની કેડી બતાવી ગયો. પુસ્તકોના સંપાદનમાં ઊંડો રસ દાખવ્યો અને ‘પરમ તેજ સૌજન્ય : પૂ. હરિશભદ્રવિજયજી મ.ની પ્રેરણાથી મુનિશ્રી પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ, યોગદૃષ્ટિ સમુચ્ચય, જિતેન્દ્રવિજયજી જૈન આધ્યાત્મિક સેન્ટર, ભાંડુપ-મુંબઈ પ્રવચનસારોદ્ધાર, આવશ્યકસૂત્ર, હરિભદ્રીય ટીકા, વિશેષાવશ્યક ભાષ્ય, મહાનિશિથ સૂત્ર, ઉત્તરાધ્યયન આદિ ગ્રંથરત્નોનું પૂ.પૂ.પંન્યાસશ્રી સંપાદન મુનિશ્રીના વરદ હસ્તે થયું. ગ્રંથ સંપાદન ઉપરાંત વિશિષ્ટ મહોત્સવના આયોજનમાં પણ આગવી સૂઝ ધરાવે છે. પગ્રસેનવિજયજી ગણિવર્ય કલકત્તામાં પૂ. ગુરુદેવશ્રીની ૧૦૦મી વર્ધમાનતપની ઓળીના જન્મ : વિ.સં. ૧૯૯૦ ભા.સુ. ૩, સ્થળ-સિનર (જિ. નાસિક) પારણાનો ૧૭૮ છોડના ઉજમણા સહિત મોટો મહોત્સવ દીક્ષા : વિ.સં. ૨૦૧૧, જે.સુ. ૫ પૂના તા. ૨૬-૫-૫૫ ભદ્રાવતી (કર્ણાટક) તથાઈરોડ નગરમાં ઉજવાયેલ ભવ્ય અંજનશલાકા મહોત્સવ, મદ્રાસ એગ્લોરમાં ઉજવાયેલ દીક્ષાદાતા : આચાર્યશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા અંજનશલાકા મહોત્સવ આદિ પ્રસંગો તેની ગવાહી પૂરે છે. Jain Education Intemational Page #659 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ આજીવન પૂજ્ય ગુરુદેવશ્રી સાથે રહીને અખંડ સેવા બજાવનારા મુનિશ્રીએ શિવગંજ, વિલેપાર્લા ઇસ્ટ, વડોદરા, પિંડવાડા, અમદાવાદ મુકામે “દિવ્યદર્શન શાસ્ત્ર સંગ્રહ' જેવા વ્યવસ્થિ જ્ઞાનભંડારની ગોઠવણ કરીને અપૂર્વ શ્રુતભક્તિ બજાવી છે. અમદાવાદ-પંકજ સોસાયટીમાં આ. ભુવનભાનુસૂરિ સ્મૃતિમંદિરનાં કાર્યમાં પૂજ્યશ્રીનું માર્ગદર્શન અને પ્રેરણા મુખ્ય હતી. શાસનદેવ પૂજ્યશ્રીને ગ્રંથ સંપાદનમાં તથા શાસનપ્રભાવક કાર્યોમાં આગળ વધે એવી પ્રેરણા પૂરી પાડે. સૌજન્ય : અર્હદ ધર્મપ્રભાવક ટ્રસ્ટ, પ્રાર્થનાપીઠ, ૧૭-ઈલોરાપાર્ક સોસાયટી, નારણપુરા ચાર રસ્તા, અમદાવાદ-૧૩ પૂ. પંન્યાસશ્રી વજ્રસેનવિજયજી મહારાજ હાલાર વિસ્તારના જૈનજગતમાં આંદોલન ઊભું કરી, પરમાત્માની–નવકારમંત્રની આલબેલ વગાડનાર પૂ. મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજના સંસારી સુપુત્ર પૂ. પંન્યાસશ્રી વજ્રસેનવિજયજી મહારાજનો જન્મ સં. ૧૯૯૮ના જેઠ સુદ બીજને દિવસે આંબલા (હાલાર) મુકામે માતા જીવીબહેનની કુક્ષિએ થયો હતો. ધર્મસંપન્ન માતાપિતાનું સંતાન પણ મહાન જ બને એમાં શી નવાઈ! પુત્રનું નામ પાડ્યું વર્ધમાનકુમાર. હુલામણું નામ ‘કેશુ' હતું. બે વર્ષની ઉંમરથી જેણે કદી રાત્રિભોજન કર્યું નથી, અભક્ષ્ય જેના પેટમાં ગયું નથી, અપશબ્દ જેની જિલ્લા પર આવ્યો નથી, તેવા આ કેશુ પર પૂજ્યપાદ પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની દૃષ્ટિ પડી ગઈ. આગળ જતાં, ૧૩ વર્ષની નાની ઉંમરે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના શુભ દિને લોનાવાલા (મહારાષ્ટ્ર)માં સેંકડો હાલારીઓ તથા અન્ય જૈનોની હાજરીમાં દીક્ષા-પ્રસંગ ઊજવાયો અને વર્ધમાનકુમારને પૂ. આ. શ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનાવી મુનિશ્રી વજ્રસેનવિજયજી નામે ઘોષિત કરાયા. ક્ષયોપશમ તીવ્ર હોવાથી ગાથાઓ ગોખવી તેમને મન રમત વાત હતી. પંદર ગાથા એક કલાકમાં સહેલાઈથી બોલી જતા. સંયમજીવનના ઘડતર માટે એમને સફળ ઘડવૈયા એવા તપસ્વી વયોવૃદ્ધ મુનિરાજશ્રી મહાભદ્રવિજયજી મહારાજની સંભાળ નીચે રાખવામાં આવ્યા. તેઓશ્રી સાથે દસ વર્ષ સુધી રહેવાથી સંયમની ઉત્કૃષ્ટ તાલીમ મળી. સાથોસાથ વ્યાકરણ ૬૪૭ છ હજારી, કાવ્યકોષ, તર્કસંગ્રહ, મુક્તાવલી, લોકપ્રકાશ ચાર ભાગ, વિશેષાવશ્યક ભાષ્ય બે ભાગ, ધર્મસંગ્રહ, ઉપમિતિ ભવ પ્રપંચ કથા, ત્રિષષ્ઠિદશપર્વ, કુમારપાલચરિત્ર, સંવેગ રંગશાળા, સમરાઈચ્ચ કહા, પાર્શ્વનાથચરિત્ર આદિનો અભ્યાસ કર્યો તથા ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહદ્ સંગ્રહણી, લઘુક્ષેત્રસમાસ, તત્ત્વાર્થ, વીતરાગસ્તોત્ર, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, હારીભદ્રીય અષ્ટક, ષોડશક, સિંદુર પ્રકરણ, કુલકો, અભિધાન ચિંતામણિ સંપૂર્ણ, અધ્યાત્મ કલ્પદ્રુમ, પ્રશમરતિ, શાંત સુધારસ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સમવાયાંગ આદિનો વિશદ અભ્યાસ કર્યો. આવું વિશાળ વાચન અને ઊંડો અભ્યાસ ધરાવતા હોવા છતાં તેઓશ્રીમાં સરળતા અને નમ્રતા ઘણી જ જોવા મળે છે. તેઓશ્રીએ પંદર વર્ષ સુધી પૂ. અધ્યાત્મયોગી પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની આંતર્બાહ્ય સેવાભક્તિ-વૈયાવચ્ચ કરી હતી. તેમનું આ કાર્ય લોકોના જોવામાં આવતું અને તેથી તેઓશ્રી બહુ ભણ્યા નથી અને સેવા કરે છે એવી ધારણા લોકોમાં પ્રવર્તતી, પરંતુ પછીથી વિદ્વત્તાના ક્ષેત્રમાં જવાબદારી સંભાળવાનો અવસર આવી પડતાં તેમના વિશાળ જ્ઞાનનો પરિચય થવા લાગ્યો ત્યારે સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા. પૂજ્યશ્રી દરેક સૂત્ર સ્પષ્ટ બોલે છે અને અનેરી છટાથી બોલે છે. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજનાં વ્યાખ્યાનો, ચિંતનો, લેખોનું સંપાદન કરી પ્રકાશન કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છે. સૌજન્ય : રતિલાલ દેવશી ગુટકા, મોટા લખીયાવાળા, હાલ વાપી હ: હરેશભાઈ તથા હિતેશભાઈ નિસ્પૃહ વૈયાવચ્ચી અને તપસ્વી પૂજ્ય મુનિરાજશ્રી કુલભૂષણવિજયજી મ.સા. રૂડો અને રૂપાળો, સંસ્કૃતિની આભાથી ઝળકતો અને ધર્માસંસ્કારોથી ઓપતો, સુંદર મજાનો સોરઠ દેશ. એમાં સિદ્ધગિરિજી જેવું શાશ્વત તીર્થ અને તેના જ અંગભૂત તથા તેની ટૂંકરૂપ ગિરનારજી તીર્થ. જેમણે આ તીર્થોની યાત્રા કરી એમનું જીવન સફળ. એવા આ ગિરનારજી તીર્થની સમીપમાં સુંદર મજાનું ‘મોટી-મારડ’ ગામ. સૌરાષ્ટ્રના ગોંડલ સ્ટેટ તાબાનું એ ગામ. વસ્તી એની ભલી-ભોળી પરંતુ ધન-ધાન્યથી ભરપૂર અને આર્યદેશના સંસ્કારોથી સમૃદ્ધ એવા પાંચેક હજારની વસ્તીવાળા આ ગામમાં શ્રી વાસુપૂજ્યસ્વામીનું ભવ્ય શિખરબંધી દહેરાસર Page #660 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ વિશ્વ અજાયબી : અને બે ઉપાશ્રયો આદિ ધર્મસામગ્રીથી સંપન્ન સંઘ. એમાં તપમાં અને સંયમ સાધનામાં ઓતપ્રોત બની ગયાં વૈયાવચ્ચ તો સોમચંદભાઈ જગજીવનદાસ દોશી અને તેમના ધર્મપત્ની એમનો મુદ્રાલેખ. સમુદાયમાં વૃદ્ધો, ગ્લાન, આદિની ખડેપગે કપુરબેન સપરિવાર વસે, કરુણા, દયા, ધર્મશ્રદ્ધા, પરોપકાર વૈયાવચ્ચ કરવામાં અગ્રેસર અને તત્પર. આ રીતે સંયમ આદિ ગુણોથી મઘમઘતું આ દંપતીનું પવિત્ર જીવન. એમના સાધનામાં-આરાધનામાં આગળ વધતા ગયા. પૂજય વડીલોએ ત્રણ પુત્રોમાં સૌથી મોટા જીવણભાઈ એમના બે પુત્રો (૧) પણ અવસરે વાચના આદિમાં સ્વમુખે એમના વૈયાવચ્ચ ગુણની રમેશચંદ્ર અને (૨) છબીલદાસ. પ્રશંસા કરી છે. પૂજ્ય વયોવૃદ્ધ સરળસ્વભાવી એવા પિતા આ છબીલદાસભાઈ એ જ આપણા પૂ.મનિશ્રી મુનિશ્રી જયભૂષણ વિજયજી મ.સા. પણ અંતિમ શ્વાસ સુધી કુલભૂષણ વિજયજી મ.સા., તેમનો જન્મ વિ.સં. ૧૯૯૭ના અપૂર્વ સેવા કરીને તેમને સુંદર સમાધિ આપી. પોતાના ગુરુ ફાગણ સુદ ૯ તા. ૮-૩-૧૯૪૧નો મોસાળ જેતપુર (કાઠી) પૂ.આ. શ્રી વિજય રત્નભૂષણસૂરીશ્વરજી મ.સા.ના શાસનના ગામે સોરઠ વીશાશ્રીમાળી જ્ઞાતિમાં થયો હતો. તેમની માત્ર સર્વકાર્યોમાં અડીખમ સહાયક બનીને આજે પણ અપૂર્વ સવા વર્ષની ઉંમરે માતુશ્રી છબલબેન સ્વર્ગવાસી થતાં દાદીમાં આત્મકલ્યાણ સાધી રહ્યા છે. આવા ઉત્તમ ગુણસંપન ૪૮ કપુરબેને તેમને ઉછેરીને મોટા કર્યા. પિતાશ્રી અને મોટાભાઈએ ૧૫ વર્ષના સંયમ પર્યાયના ધારક પૂજય મુનિરાજ શ્રી કુલભૂષણ દીક્ષા લીધી તે પછી તેઓ સંસારમાં રહ્યા તો ખરા પણ મનડું વિજયજી મ.સા.ના પાવન ચરણોમાં કોટિ કોટિ સંસારમાં ચોટે નહીં અને ક્યાંય ગોઠે પણ નહીં. વંદન....વંદન..વંદન.. કાલક્રમે પૂ. પ્રશાંતમૂર્તિ આ.શ્રી જિતમૃગાંકસૂરીશ્વરજી સૌજન્ય : ગુરુભક્તોના સૌજન્યથી મ.સા. (તે વખતે પંન્યાસજી)નું સં. ૨૦૧૭નું ચોમાસું પૂ. પંન્યાસશ્રી ભદ્રશીલવિજયજી મહારાજ સપરિવાર પાલીતાણામાં થયું. યોગાનુયોગે છબીલભાઈને પણ ત્યાં સાથે જ રહેવાનું થયું. સિદ્ધગિરિજીની પાવન છાયા, સતત કચ્છની પાવન ભૂમિ પર અબડાસા તાલુકાના સાંધવ સાધુ સમાગમ, પૂજ્યશ્રીની વૈરાગ્યસભર વાંચનાઓનું શ્રવણ ગામના વતની અને વ્યાપારાર્થે કલકત્તામાં વસતા એવા ધનજીભાઈને કોઈ ધન્ય પળે સં. ૨૦૦૯માં પરમ શાસનઆદિના પ્રભાવે તેમનામાં કોઈએ કદીપણ ન ધારેલો પલ્ટો આવ્યો એ ચોમાસામાં તેમણે માસક્ષમણ કર્યું. તે પછી ઉપધાન પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી કર્યા એમાં લોચ પણ કરાવ્યો. ઉપધાનની માળ વખતે તેમણે મહારાજનાં પ્રવચન-શ્રમણનો સુયોગ સાંપડ્યો અને ધનજીઅભિગ્રહ કર્યો કે ચાલુ ૨૦૧૮ના ચોમાસા પહેલાં દીક્ષા ન ભાઈની જીવનનૈયા જે સંસારમાર્ગે ધસમસતી જઈ રહી હતી તે ધર્મમાર્ગે વળી ગઈ! સં. ૨૦૧૧થી નિત્ય પાંચ દ્રવ્યથી લેવાય તો જ્યાં સુધી દીક્ષા ન લેવાય ત્યાંસુધી આયંબિલ કરવા. એકાસણાં, ત્રિકાળ સ્વદ્રવ્યથી જિનપૂજા, પ્રતિદિન સાધર્મિક પરંતુ દઢ મનોબળના પ્રભાવે એવો પ્રસંગ આવ્યો જ નહીં. ભક્તિ, ઉભયકાળ આવશ્યક, સંયમ સ્વીકારવાની તીવ્ર વિ.સં. ૨૦૧૮ના ચૈત્ર વદિ પના શુભ દિવસે, એક ભાવના–આ સર્વ તેમના જીવનનો ક્રમ બની રહ્યાં. સં. ઐતિહાસિક પ્રસંગે પૂ. ગચ્છાધિપતિ સિદ્ધાંત મહોદધિ આ.શ્રી ૨૦૧૦માં પાવાપુરી નૂતન સમવસરણ મંદિરની સ્થાપના થઈ વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા. અને પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ ત્યારથી સં. ૨૦૧૯ સુધી એ જિનાલયના ટ્રસ્ટના સેક્રેટરીઆ.શ્રી.વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે અમદાવાદ ખજાનચી તરીકે રહી સુંદર વહીવટ તથા ઉપધાન વહન કર્યા. શ્રી દાનસૂરિ જ્ઞાનમંદિરમાં છબીલભાઈ દીક્ષિત થયા અને ત્યાર પછી વયોવૃદ્ધ પિતાશ્રીના કારણે સંયમ સ્વીકારવામાં પૂ.આ. શ્રી વિજય રત્નભૂષણસૂરીશ્વરજી મ.સા. (સંસારીપણે વિલંબ છતાં આઠ ચાતુર્માસ પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં પૂ. મોટાભાઈ અને તે વખતે મુનિપણે) ના શિષ્ય પૂ. મુનિ શ્રી પિતાશ્રી તથા પરિવાર સાથે રહી પ્રવચનોનું નિયમિત શ્રવણ કરી કુલભૂષણ વિજયજી મ.સા. તરીકે જૈન શાસનના અણગાર વૈરાગ્ય દઢ બનાવ્યો. સં. ૨૦૧૯ના જેઠ સુદ ૧૦ના દિવસે બન્યા. તે પછી તેઓશ્રી ૩૫ ઉપવાસ, માસક્ષમણ, વરસીતપમાં સપરિવાર–ધર્મપત્ની નવલબહેન, પુત્રો ગુલાબકુમાર, છેલ્લે અટ્ટાઈ, સિદ્ધિતપ, ૯૯ યાત્રા વિશસ્થાનક તપ તેમાં કિશોરકુમાર, પુત્રી ઇન્દિરાકુમારી સાથે સંયમ ગ્રહણ કરી છેલ્લી ઓળી ૨૦ સળંગ ઉપવાસથી, ચત્તારિ અદસ દોય, પૂજ્યશ્રીના સુવિનીત શિષ્ય તરીકે મુનિશ્રી ભદ્રશીલવિજયજી સંસ્કૃત બે બુકો પૂરી ન થાય ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ આદિ મહારાજ બન્યા. બંને સુપુત્રો તેઓશ્રીના શિષ્ય તરીકે મુનિશ્રી - ટિ પના શુભ આ.શ્રી ૨૦૧૬, ૨૦૧૯ સુધી ૮ તથા ઉપ Jain Education Intemational Page #661 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૪૯ ગુણશીલવિજયજી મહારાજ તથા મુનિશ્રી કુલશીલવિજયજી ઇતિહાસમાં વર્ષો સુધી અવિસ્મરણીય બની રહેશે. મહારાજ બન્યા. શ્રાવિકા નવલબહેન સાધ્વીશ્રી વિ.સં. ૨૦૪૯ની સાલમાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની નિર્મલપ્રભાશ્રીજી સાધ્વીશ્રી લક્ષ્મીશ્રીજી મહારાજનાં શિષ્યા વર્ષો બાદ યાત્રાની ભાવનાની અને તપસ્વીસમ્રાટ પૂ. આચાર્યદેવ તરીકે અને ઇન્દિરાકુમારી તેમનાં શિષ્યા તરીકે સાધ્વીશ્રી શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા અને ઇન્દ્રરેખાશ્રીજીના નામે જાહેર થયાં, જેઓ આજે પૂ. પ્રવર્તિની ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સાધ્વીશ્રી જયાશ્રીજી મહારાજની નિશ્રામાં રહી આરાધના કરી મહોદયસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં આયોજિત રહ્યાં છે. ભારોલતીર્થ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ સંઘ પ્રસંગે શ્રી ધનજીભાઈની આ સપરિવાર દીક્ષા અમદાવાદના સિદ્ધાચલજી મહાતીર્થમાં પધાર્યા. વૃદ્ધવયે પણ અપ્રમત્તપણે ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાઈ ગઈ. અઠ્ઠાવીસ વર્ષ પછી પણ તીર્થયાત્રાઓ કરી. પાલિતાણા ગામના બધાં જિનાલયોએ અમદાવાદની જનતા એ દીક્ષાને યાદ કરે છે. દીક્ષા ગ્રહણ બાદ દર્શન–દેવવંદન આદિ કરેલાં. પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીની ગુરુનિશ્રામાં રહી તપ, ત્યાગ, જ્ઞાનાર્જનમાં ઘણો સમય અનુજ્ઞાથી ચૈત્રી ઓળીની પૂર્ણાહૂતિ બાદ શ્રીમતી પુષ્પાબહેનના વિતાવ્યો. સંસ્કૃત-પ્રાકૃત ભાષા, કાવ્ય, ન્યાય આદિમાં પારંગત આત્મશ્રેયાર્થેના ભવ્ય મહોત્સવમાં શ્રી બબલદાસ પાનાચંદ બન્યા, વૈયાવચ્ચ આદિ ગુણોમાં ઓતપ્રોત બની ગુરુકૃપાના પરિવાર પાંચોટ (મહેસાણા)ની આગ્રહભરી વિનંતીથી અતિ પ્રીતિપાત્ર બન્યા. સં. ૨૦૧૭નું પ્રથમ ચાતુર્માસ ગુરુદેવશ્રીની ઉગ્રવિહાર કરી વ.સુ. ૨-ના પાંચોટ પધાર્યા. ત્યાં ભવ્યાતિભવ્ય આજ્ઞાથી વાંકાનેર કર્યું. ત્યાર બાદ, આજ સુધી સૌરાષ્ટ્ર, મહોત્સવ ઊજવાયા બાદ-ભીષણ ગરમીમાં ૨૦ જ દિવસમાં ગુજરાત, મુંબઈ–મહારાષ્ટ્ર, કલકત્તા-બંગાળ આદિ પ્રદેશોમાં ૪૭૦ કિ.મી.નો ઉગ્રવિહાર કરી ત્યાંથી વેરાવળ (સૌ.) પધાર્યા. ૨૦ ચાતુર્માસ કર્યો. પ્રતિષ્ઠા, યાત્રાસંઘ, ઉપધાન આદિ દ્વારા શ્રી સુમતિનાથ સ્વામી જિનાલયને ૫૦ વર્ષ પૂર્ણ થતાં હોઈ, પૂ. અનુપમ શાસનપ્રભાવના કરી છે અને કરાવી રહ્યા છે. પ્રભાવક મુનિશ્રી (હાલ પંન્યાસ) કુલશીલવિજયજી મ.સા.ની પ્રેરણાથી ચાતુર્માસો દ્વારા અનેક આત્માઓને શાસનના રાગી બનાવ્યા. પદમશી કુંવરજી શાહ કલકત્તાના સૌજન્યથી (પૂજ્યશ્રીના પૂજ્યશ્રી વૃદ્ધવયે પણ વર્ધમાનતપની ૯૨મી ઓળી સુધી પરમગુરુદેવશ્રીજીના જ વરદહસ્તે ૫૦ વર્ષ પૂર્વે એ જિનાલયની પહોંચ્યા. નિત્ય એકાસણાં ૪૦ વર્ષ થયાં. વીશસ્થાનકતપ, પ્રતિષ્ઠા થયેલ.) જિનાલયનો સુવર્ણજયંતી મહોત્સવ અતિ આદિમાં પણ એકાસણાંથી ઓછું પચ્ચખાણ કર્યું નથી. અનેકને ભવ્યતાથી ઊજવાયો. વર્ષોથી પૂજારીજીને પગાર દેવદ્રવ્યમાંથી માટે આલંબનભૂત જીવન જીવનાર પૂજ્યશ્રીને ગચ્છાધિપતિ અપાતો હતો....એ પૂજ્યશ્રીના ઉપદેશથી સાધારણનું માતબર પરમ ગુરુદેવે વિ.સં. ૨૦૪૬, ફાગણ વદ ૧૧ના ગણિપદથી ફંડ થયું અને સંઘને સંપૂર્ણ દેવદ્રવ્યના ઋણમાંથી મુક્તિ આપી. વિભૂષિત કરેલા. પ્રશમરસ-પયોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ ત્યાંથી જામનગર તરફ વિહાર કરતાં જેઠ સુદ ૧૪, તા. ૩શ્રીમદ્ વિજય જયકુંજર-સૂરીશ્વરજી મહારાજના આચાર્યપદ- ૬-૯૩ના કમભાગી દિને પ્રભાતના સમયે જ વિહાર કરતાં પ્રદાન સાથે પૂજ્યશ્રીનો ગણિપદ-પ્રદાન મહોત્સવ મુંબઈ- પૂજ્યશ્રીની ડોળીને કારનો જીવલેણ અકસ્માત થયો. આટલા લાલબાગ સંઘના આંગણે અતિ ભવ્યતાથી ઊજવાયેલો. મુંબઈ- દિવસો સુધી ચાલીને જ વિહાર કરતાં પૂજ્યશ્રીજી એ એ જ ઘાટકોપરના આંગણે સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ના દિવસે તબિયતના કારણે ડોળીનો ઉપયોગ કર્યો, જાણે એમના દિવસે પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજીની અનુજ્ઞાથી આત્માને ડોળીમાં બેસવું ગમતું જ નહીં હોય! પોતે તો સદા ધર્મતીર્થપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય માટે જાગૃત હતા. અંતિમ સમયે પણ નમસ્કાર મહામંત્રનું મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાના વરદહસ્તે–પંન્યાસ પદવીને સ્મરણ કરતાં સમાધિપૂર્ણ કાળધર્મ પામ્યા. તેમની અંતિમયાત્રા પ્રાપ્ત કરનારા, તપસ્વીરન પૂ. પંન્યાસપ્રવર શ્રી આદિ પ્રસંગો પણ વેરાવળ સંઘ માટે ચિરસ્મરણીય બની ગયા. ભદ્રશીલવિજયજી ગણિવરના સાંનિધ્યમાં વિ.સં. ૨૦૪૭, પૂજ્યશ્રીજીના સંયમ જીવનની અનુમોદનાર્થે જામનગરબોરીવલી-ચંદાવરકરલેન અને વિ.સં. ૨૦૪૮, અમદાવાદ શાંતિભુવન સંઘમાં ૧૭ દિવસનો ભવ્ય જિનભક્તિમહોત્સવ દશાપોરવાડના ચાતુર્માસમાં અપૂર્વ આરાધનાઓ સંપન્ન થવા ઊજવાયેલ. બીજા પણ અનેક સ્થાનોમાં જિનભક્તિ મહોત્સવ પામી. પૂજ્યશ્રીજીના વર્ધમાનતપની ૯૨મી ઓળીની પૂર્ણાહૂતિ ઊજવાયા. પૂજ્યશ્રીના કાળધર્મને ૧૦ વર્ષ થયાં પ્રત્યેક પ્રસંગે આયોજિત ભવ્યાતિભવ્ય મહાપૂજા-દશાપોરવાડ સંઘના વાર્ષિકતિથિએ ભવ્ય જિનભક્તિ મહોત્સવ ઊજવાય છે. Jain Education Intemational wwwjainelibrary.org Page #662 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ જૈનસમાજના સુવિખ્યાત ‘કલ્યાણ’ માસિકે પણ પૂજ્યશ્રીજીને શ્રદ્ધાંજલિ અર્પતો દળદાર વિશેષાંક બહાર પાડેલ. પૂજ્યશ્રીના સંયમજીવનની અનુમોદનાર્થે તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. પંન્યાસપ્રવર શ્રી કુલશીલવિજયજી ગણિવર દ્વારા સદુપદેશિત અમદાવાદ-પાલડી-શાંતિવનના આંગણિયે વિજય રામચન્દ્રસૂરિજી આરાધનાલયમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રસાદમાં પૂજ્યશ્રીના પરમ ગુરુદેવ આ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનું ગુરુમંદિર અને પૂજ્યશ્રીની ગુરુપાદુકાથી નિર્મિત આ સ્થાન ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. અનેક ભવ્ય આત્માઓ માટે આલંબનભૂત જીવન જીવનારા મહાપુરુષોનાં ચરણોમાં નતમસ્તકે વંદનાંજલિ ! સૌજન્ય :પૂ.પં.શ્રી કુલશીલવિજયજી મ.સાની પ્રેરણાથી શ્રી પદમશીભાઈ કુંવરજી શાહ, કલકત્તા તરફથી મધુર કંઠી પૂ. પંન્યાસપ્રવર શ્રી કુલશીલ વિજયજી ગણિવર સાંધવ (કચ્છ) ના વતની અને વ્યવસાયાર્થે કલકત્તા મહાનગરમાં સ્થિર થયેલા શ્રી ધનજીભાઈ શિવજીનાં ધર્મપત્ની અ.સૌ. નવલબેનની કુક્ષિએ વિ. સં. ૨૦૦૭ના ભાદરવા વદ ૧૦ ના પુણ્યદિને સુંદર મજાના પુત્રનો જન્મ થયો. નામ તેનું કિશોર પાડવામાં આવ્યું. પૂર્વના પ્રકૃષ્ટ પુણ્યોદયના કારણે સુસમૃદ્ધ ઘરમાં તો જન્મ થયો પણ તેમના જન્મ પછી ધનજીભાઈનું ઘર ધર્મથી પણ સમૃદ્ધ બનવા પામ્યું. તેમના જન્મ પછી થયેલ તુરંત જ પૂ. આ. ભ. શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સમાગમના કારણે કિશોરકુમારે જીવનમાં ક્યારેય અભક્ષ્યનું ભક્ષણ કે રાત્રિભોજન પણ કરેલ નથી. બાલ્યાવસ્થાથી જ પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજીના ખોળામાં બેસવાનું સદ્ભાગ્ય મેળવનારા કિશોરકુમારે વ્યવહારિક અભ્યાસ કરતા ધાર્મિક અભ્યાસ વધુ કરેલ. Jain Education Intemational વિશ્વ અજાયબી : દર ચાતુર્માસમાં પૂજ્યશ્રીની નિશ્રામાં રહેવાનું સૌભાગ્ય મેળવનાર કિશોરકુમારે બાલ્યાવસ્થામાં ૨મતગમતની સાથે અનેક પ્રકારની સુંદર આરાધનાઓ બે પ્રતિક્રમણ પંચ પ્રતિક્રમણ નવસ્મરણ ચાર પ્રકરણ છ કર્મગ્રંથ આદિનો અભ્યાસ સહજતાથી કરી લીધો. વિ.સં. ૨૦૧૯ માં પિતાજી ધનજીભાઈ આદિ સપરિવારની સાથે દીક્ષીત બનેલા કિશોરકુમારમાંથી મુનિરાજ શ્રી કુલશીલ વિજયજી તરીકે નામાભિધાન પામેલા બાલમુનિ શ્રી પૂજ્યપાદ પરમગુરુદેવશ્રીજીના લાડીલા હતા તો પૂજ્યપાદ ઉપાધ્યાજી શ્રી ચારિત્રવિજયજી મ. ના કુશળ ઘડતરના કારણે તેમની પાસેથી ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા મેળવતાં બાલમુનિની પ્રત્યેક કાર્યોમાં ચોકસાઈ ચીવટ આગવી તરી આવતી હતી. તેમની વ્યવસ્થિત કુશળતાપૂર્વક કામ કરવાની પદ્ધતિની ઘણીવાર પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજી વાચનામાં પ્રશંસા કરતા હતા. બાલ્યાવસ્થાથી જ મધુર કંઠની કુદરતી બક્ષીસ હોવાથી છ અટ્ટાઈ, સત્તાવીસ ભવ, પંચકલ્યાણક, જ્ઞાનપંચમી, મૌન એકાદશી આદિના સ્તવનો સજ્જાયોના રાગો તે સમયના સુવિખ્યાત સંગીતજ્ઞ કેશવલાલ ગૌતમ પાસે એ રાગોની વ્યવસ્થિત પદ્ધતિ શીખી. વિ. સં. ૨૦૨૧-૨૦૨૨-૨૦૨૩ ના લાલબાગ ચાતુર્માસમાં પૂજ્યશ્રીની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વમાં જે બુલંદ અને મધુર સ્વરે સ્તવનોનું ગાન કર્યું છે તે સાંભળી હજારોની પર્ષદા ભગવદ્ભક્તિમાં તલ્લીન બની ગયેલ. ન્યાય વિશારદ વર્ધમાન તપોનિધિ પૂ. આ.ભ. ભુવનભાનુ સૂ. મ. વિ. સં. ૨૦૩૦ની સાલમાં ખાસ મુનિ કુલશીલ વિજયજીના કંઠે ગવાતા સ્તવનો. સજ્ઝાયો સાંભળવા માટે વિજય દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં પ્રતિક્રમણની માંડલીમાં પધારતા હતા. પોતના દાદા ગુરુદેવશ્રીજી અને ગુરુદેવશ્રીજીની નિશ્રામાં જ વિચરતા મુનિવરે બાલવયમાં જ વર્ધમાનતપનો પાયો નાખી ૩૯ ઓળીની આરાધના, જ્ઞાનપંચમી, મૌન એકાદશી, પૌષ દસમી આદિ તપોની આરાધના કરી વિ. સં. ૨૦૪૭ માં મુંબઈ વિક્રોલી તથા વિ. સં. ૨૦૫૧માં અમદાવાદ જ્ઞાનમંદિર વિ. સં. ૨૦૬૧ માં અમદાવાદ શાંતિવન કૃપાસાગરમાં વિડલોની આજ્ઞાથી પૂજ્યશ્રીની નિશ્રામાં Page #663 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ થયેલા ચાતુર્માસમાં તેઓશ્રીના સરળ સ્વભાવના કારણે આરાધનાઓ અતિ સુંદર થવા પામી. વિ.સં. ૨૦૬૧માં અમદાવાદનિવાસી જિતુભાઈએ પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી મુનિરાજશ્રી જયશીલ વિજયજી બન્યા. વિ. સં. ૨૦૬૧માં જ અમદાવાદ શાંતિવન કૃપાસાગર સોસાયટીનાં આંગણે કોઠાડા (કચ્છ) નિવાસી માતુશ્રી ચંદનબેન દામજી કાનજી ધરમશી પરિવાર નિર્મિત વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી આરાધનાલયમાં પોતાના પરમ ઉપકારી ગુરુદેવ પૂ. પંન્યાસજી ભદ્રશીલ વિજયજી મ. ની સ્મૃતિ અર્થે નિર્મિત થયેલ સ્થાનમાં પૂજ્યશ્રીના સુંદર માર્ગદર્શનના પરિણામે જ ટૂંક સમયમાં ભવ્ય કલાત્મક, દર્શનીય જિનાલય, ગુરુમંદિર, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, સાધનાખંડ આદિનું નિર્માણ સંભવિત બની શક્યું. મુંબઈ, વિક્રોલી, થાનગઢ, અમદાવાદ આદિ સ્થાનોમાં પૂજ્યશ્રીનાં માર્ગદર્શન મુજબ જ્ઞાનભંડારોનું સુંદર નિર્માણ થયું. વિ. સં. ૨૦૬૨ માં અમદાવાદ, શાંતિવન, પી. પી. સી. સી. ગ્રાઉન્ડના આંગણે આયોજિત પૂજ્યશ્રીની ગણિ પંન્યાસ પદવીનો પ્રસંગ અતિ ભવ્યતાથી ઉજવાયેલ. પૂજ્યશ્રીજી શીઘ્રાતિશીઘ્ર તૃતીયપદના ધારક બની શાસનની સુંદર પ્રભાવના કરે એ જ અભિલાષા. સૌજન્ય : શ્રી માણેકજીભાઈ નેણશીભાઈ ઠંડ ઘાટકોપર-મુંબઈ તરફથી પ્રવચનપ્રભાવક, વિદ્વાન, બંધુ બેલડી ૫.પૂ.પં. શ્રી મુક્તિચંદ્રવિજયજી મહારાજ ૫.પૂ.પં. શ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ સંકલન : મુનિ મુક્તિશ્રમણવિજય કચ્છની કામણગારી ધરતીના પૂર્વ વિભાગમાં આવેલા વાગડ પ્રાન્તના મનફરા નામના મનોહર ગામમાં આ પૂ. ૬૫૧ બંધુ બેલડીનો જન્મ થયો હતો. તપાગચ્છાધિપતિ, ૨૦૦૦ સાધુઓના અધિપતિ પૂ. આ.શ્રી વિજયપ્રભસૂરિજી (વિક્રમના ૧૭માં સૈકાના ઉત્તરાર્ધમાં જન્મેલા), પૂ. દાદાશ્રી જિતવિજયજી વગેરે અનેક સર્વવિરતિધર નરરત્નો આ ભૂમિએ આપેલા છે. ૭૦ જેટલા સર્વવિરતિધરો આ ગામમાંથી નીકળેલા છે. આ નગરની સરળ, ભદ્રિક પરિણામી, વીસા ઓશવાળ વંશના દેઢિયા ગોત્રના ભચુભાઈ તથા ભચીબેન નામના દંપતિ રહે. વંશ પરંપરાથી ચાલ્યા આવતા ખેતીના વ્યવસાયથી આજીવિકા ચલાવે. કચ્છ વાગડ દેશોદ્ધારક પૂ.આ. શ્રીવિદય કનકસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન નિસ્પૃહમૂર્તિ પૂજ્ય આચાર્યશ્રી વિજય દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના અતિ પરીશ્રમથી ઓસવાળો પોતાના મૂળ જૈન ધર્મના માર્ગે વળેલા. એમના ઉપદેશથી દર્શન, પૂજા વગેરે કરવાનું શીખ્યા. (વ્યાવહારિક જ્ઞાન બિલકુલ નહીં. ખેતી પર જ આજીવિકાનો આધાર ને વરસાદ પર ખેતીનો આધાર!) આવા વાતાવરણમાં ભચુભાઈ અને ભમીબેન પણ કંઈક ધર્મમાર્ગે વળેલા. એમને ત્યાં વિ.સં. ૨૦૦૨, શ્રા.વ. ૩૦ સોમવારના (સોમવતી અમાવસ્યાનો દિવસ શુભ ગણાય છે. યોગીઓના જન્મ મોટા ભાગે અમાવસ્યાની આસપાસ થતા જોવા મળે છે. કારણ કે તે દિવસે સૂર્ય અને ચંદ્ર બન્ને સાથે હોય. સૂર્ય આત્માનો ને ચંદ્ર મનનો કારક મનાયો છે. આના કારણે જાતકના આત્મા અને મન જોડાયેલા રહે છે). પવિત્ર દિવસે સવારે ૮-૩૦ની આસપાસ એક પવિત્ર આત્માનો જન્મ થયો. સંભવિત પાંચ વર્ષની વયે ગામમાંની સ્કૂલમાં ભણવા દાખલ થયેલા મેઘજીભાઈ કાયમી પ્રથમ નંબરે જ આવતા. પિતાનો શાંત તથા માતાની સરળતા તેમને વારસામાં મળી હતી. (માતુશ્રી ભમીબેનને જોઈએ પૂજ્ય આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.એ અનેક વખત વાચના-વ્યાખ્યાનાદિમાં કહ્યું હતું કે મુક્તિચંદ્ર વિ.ની બા ભમીબેનને જોઉ ને મારી માતા ખમાબેન મને અવશ્ય યાદ આવે. આકૃતિ અને પ્રકૃતિથી મળતા આવે. ક્ષમા, સરળતા, ભદ્રિકતા વગેરે ગુણો પણ એવા જ. જુઓ, કહે કલાપૂર્ણસૂરિ-૧, અષા. સુ. ૫) વિ.સં. ૨૦૧૧ની સાલમાં પ.પૂ.શ્રી દીપવિજયજી (પૂ. દેવેન્દ્રસૂરિજી મ.)નું ચાતુર્માસ મનફરા થયેલું. ત્યારે પર્યુષણ પછી તેઓ ઉપાશ્રયમાં સૂતા હતા. પર્યુષણમાં પ્રથમ વખત ચોસઠ પ્રહરી પૌષધ કર્યા હતા. બે પ્રતિક્રમણનો અભ્યાસ પણ ત્યારે જ કર્યો. Page #664 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ વિશ્વ અજાયબી : સાત ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી તે વખતે મુંબઈ જતા માતુશ્રી ભમીબેનને બે પુત્રોની દીક્ષા માટે રજાનું હતા, તેમ આ મેઘજીભાઈને પિતાશ્રીએ વિ.સં. ૨૦૧૫, ચૈત્ર પૂછવામાં આવેલું ત્યારે તેમણે કહેલું : મારી તો ચારેય પુત્રોને સુદ-૧૫ તા. ૨૪-૪-૧૦૫0 ગુરુવારની સાંજે મુંબઈ મોકલ્યો. રજા છે આટલી હદે સમર્પણશીલતા જોઈ પૂ.પં.શ્રી | મુંબઈમાં નોકરીમાં લગભગ ૧૨ વર્ષ ગાળ્યા છેલ્લા ૩- કલાપૂર્ણવિજયજી સ્તબ્ધ બની ગયેલા. ૪ વર્ષ દુકાન પણ ચલાવી. શરૂઆતના વર્ષોમાં તો ધર્મ સાવ દીક્ષા પછી પૂ. પં.શ્રી કલાપૂર્ણવિજયજી મ. (વિ.સં. જ ભૂલાઈ ગયેલો પણ પછીથી મહાત્માઓના પ્રવચન, શ્રવણ છાથા મહાત્માઓના પ્રવચન, શ્રવણ ૨૦૨૯, માગ. સુદ૩ ના દિવસે આચાર્યપદવી થયેલી) એ વગેરેથી સુષુપ્ત ધર્મસંસ્કારો જાગી ઊઠ્યા. પ્રવચન-શ્રવણથી સંયમ-ઘડતર અંગે અત્યંત કાળજી રાખી. દીક્ષા લેવાના ભાવ જાગ્યા. પ્રારંભિક ચાતુર્માસોમાં ચંપકભાઈ અમૂલખભાઈ, વિ.સં. ૨૦૧૫, શ્રા. સુદ-૧ બુધવાર તા. ૫-૮- રસિકભાઈ, ચંડીપ્રસાદ વગેરે પંડિતોની ગોઠવણ કરાવવા દ્વારા ૧૯૫૦ના જન્મ પામેલા પુત્રનું નામ પાડવામાં આવ્યું સંસ્કૃત, કાવ્ય, સાહિત્ય, કર્મગ્રન્થ, આગમ, યોગગ્રન્થ આદિનો મણિલાલભાઈ. ચાર પુત્રોમાં આ ત્રીજા નંબરના એ ભાઈ ઠોસ અભ્યાસ કરાવ્યો. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી જેવા (ચાર ભાઈ અને એક બહેન એમ કુલ પાંચ સંતાનો ક્રમશ : દિવ્યપરષના સાન્નિધ્યનો અપૂર્વ લાભ અપાવ્યો. મેઘજી, નવલબેન, શાંતિલાલ, મણિલાલ અને ચંપક નામ વિ.સં. ૨૦૪૨ (ઈ.સ. ૧૯૮૬)થી પૂજ્ય આચાર્ય હતા.) ભગવંતની આજ્ઞાથી પૂ. બંધુબેલડીએ સ્વતંત્ર ચાતુર્માસોનો વિ.સં. ૨૦૧૯, પોષ સુદ-૭ તા. ૨-૧-૧૯૬૩ બુધવારે પ્રારંભ કર્યો. ગાગોદા, અમદાવાદ (કૃષ્ણનગર), ડભાઈ, પિતાશ્રી ભચુભાઈનું અવસાન થયું. પાંચ વર્ષની ઉમરે સ્કૂલમાં માધાપર, અમદાવાદ (નવરંગપુરા), બેંગલોર, હુબલી, ભણવા દાખલ થયેલ મણિલાલભાઈ પણ પોતાના અન્ય દાવણગિરિ, થાણા, ડીસા, ભૂજ, મુંબઈ (સાયન, ઘાટકોપર, ભાઈનોની જેમ સહજ રીતે હોંશિયાર હતા. ચારેય ભાઈઓમાં ગોરેગામ) મનફરા, સુરત આદિ સ્થળોએ પૂજ્યશ્રીના યશસ્વી એ વિશેષતા હતી કે બધાનો સ્કૂલમાં પહેલો નંબર જ આવે. ચાતુર્માસ થયા છે. પૂજ્યશ્રીની નિશ્રામાં સંઘ, ઉપધાન, પ્રતિષ્ઠા, ૬ ધોરણ પૂરા કરીને મણિલાલભાઈ મુંબઈ પહોંચ્યા. દીક્ષા-પ્રદાન, ૯૯ યાત્રા આદિ શાસન પ્રભાવક કાર્યો શ્રેષ્ઠ સાતમું ધોરણ મુંબઈમાં ભણ્યા પણ એ પુર ભણાય એ પહેલાં સંપન્ન થયા કરે છે. જ મેઘજીબાઈએ સંસાર છોડવાની તીવ્ર તાલાવેલી વ્યક્ત કરી. વિદ્વાન પૂજ્યશ્રીએ આજ સુધી વિઠલ્મોગ્ય તથા દઢ આસ્થાવાળી માતાએ મમતાને કચડીને ભણવા જવા માટે લોકપ્રિય અનેક પુસ્તકો પણ લખ્યા છે. ‘શાલિભદ્ર મહાકાવ્ય', રજા આપી. વિ.સં. ૨૦૨૮, કા.વ. ૬ તા. ૮-૧૧-૧૯૭૨ ‘ક્રિયાશ્રય મહાકાવ્ય' “શબ્દમાલા' જેવા સંસ્કૃત ગ્રંથો, કહે સોમવારના મુંબઈ છોડી પાલિતાણાની યાત્રા કરી. નાના ભાઈ કલાપૂર્ણસૂરિ' (૪ ભાગ, ગુજ. તથા હિન્દી) || કલાપૂર્ણમ્ | મણિલાલ સાથે મેઘજીભાઈ આધોઈ (કચ્છ) મુકામે માગ. સુદ- સ્મૃતિગ્રન્થ (બે ભાગ), અધ્યાત્મવાણી વગેરેએ જિજ્ઞાસુ ૩ના પૂ.આ.વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પૂ. પં. આરાધકો માટેના ગ્રન્થો, ઉપદેશધારા વગેરે નિબંધપ્રધાન ગ્રન્થો, કલાપૂર્ણવિજયજી મ. આદિ પાસે આવી પહોંચ્યા. આત્મકથાઓ, આવો, બાળકો! વારતા કહ્યું, આવો, મિત્રો! માગ. સદ ના ત્યાં રહેલા ઉપધાનમાં જોડાયા પણ વાર્તા કહુ, હું કુમારપાળ વગેરે જેવા કથા ગ્રંથો વગેરે ૩૦-૩૫ પ.પં.શ્રી કલાપૂર્ણવિજયજી મ.ની પ્રબળ પ્રેરણાથી માગશર સુદ- જેટલા તેમના પુસ્તકો આજ સુધી પ્રગટ થયેલા છે. ૧૧ના બંને ભાઈનોનું દીક્ષા માટેનું મુહૂર્ત નીકળ્યું. ભૂજ મુકામે જનસમાજમાંથી તેને સારો પ્રતિસાદ મળ્યો છે. જ્ઞાનસાર, મહા સુદ-૧૪, શનિવાર તા. ૨૯-૨-૧૯૭૨ના બંને બંધુઓની અધ્યાત્મકલ્પદ્રુમ જેવા ગ્રંથો પર ગુર્જર પદ્યાનુવાદ પણ દીક્ષા નાનાભાઈ મણિલાલની ત્યારે ૧૨ વર્ષની ઉંમર હતી. પૂજ્યશ્રીએ કર્યો છે. શૈશવકાળમાં જ દીક્ષા થયેલી હોવાના સાથે બીજા પણ ૯ મુમુક્ષુઓ ( ૩ પુરુષો અને ૬ બહેનો) હતા કારણે નાના બંધુએ પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રન્થ, શતકો, કુલ ૧૧ દીક્ષાઓ થયેલી. એજ ફા.સુ. ૧૨ના મભૂમિ અધ્યાત્મસાર, ઉપદેશમાળા, આચારાંગ, ઉત્તરાધ્યયન, મનફરામાં સૌની વડી દીક્ષા થઈ. અભિધાન-ચિંતામણિ નામમાળા વગેરે ૨૫ થી ૩૦ હજાર Jain Education Intemational For Private & Personal use only Page #665 -------------------------------------------------------------------------- ________________ જેન શ્રમણ ૬૫૩ ગ્લોરો કંઠસ્થ કરેલા છે. આગમાભ્યાસી, ધ્યાનપ્રિય, મધુરવક્તા, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, પૂ. ગણિવર્ય શ્રી મહોદયસાગરજી મ.સા. આંધ્રપ્રદેશ, તમિલનાડુ વગેરે ભારતના રાજ્યોમાં પરિભ્રમણ કચ્છ-ચાંગડાઈ એમની કરીને બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો છે. દીક્ષાથી માંડીને જન્મભૂમિ. જન્મ દિવસ વિ.સં. અિત્યારસુધી લગભગ એકાસણા, નાના બંધુએ બે ચૌદશ તથા ૨૦૦૮, અષાઢ સુદ ૭, સુદ એકાદશી એમ મહિનામાં કુલ ત્રણ ઉપવાસનો ક્રમ ગમે રવિવાર, તા. ર૯-૬-૫૨, સંસારી તેવા ઉગ્ર વિહારોમાં પણ ખંડિત થવા દીધો નથી. અવસ્થાનું નામ મનહરલાલ. અધ્યયન, અધ્યાપન, ચિંતન, મનન અને લેખન, પાંચ પાંચ વર્ષના અનેક પૂજ્યશ્રીના પ્રિય વિષય રહ્યા છે. પૂજ્યશ્રીના પ્રવચનો પણ ખૂબ પ્રયત્નો છતાં પણ પિતાશ્રી જ પ્રેરક અને વેધક હોય છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત રાયશીભાઈ દ્વારા દીક્ષા માટે તથા ઇંગ્લીશ ભાષાનું જ્ઞાન ધરાવનારા પૂજય બંધુ-બેલડી સંમતિ ન મળતાં છેવટે સંયમપ્રેમી સંસ્કૃતમાં પણ સારી રીતે લખી શકે છે. સંસ્કૃતમાં લખાયેલા માતુશ્રીના તથા ઉપકારી નાનીમા દેવકાંબાઈના શુભાશીર્વાદ એમના અભિપ્રાયોની નોંધ સંસ્કૃત-સંભાષણ (જેની ૫૦ હજાર લઈ સં. ૨૦૩૧માં મહા સુદિ-૩નાં, કચ્છ-દેવપુર ગામમાં નકલો બહાર પડે છે) નામના સંસ્કૃત માસિકમાં પણ લેવાય પોતાના વડિલ બહેન વિમળાબાઈ (હાલ પૂ. સા. શ્રી છે. સંસ્કૃતમાં અવારનવાર લેખો પણ પ્રગટ થતા રહે છે. વીરગુણાશ્રીજી મ.) સાથે પ્રવજ્યાના પુનીત પંથે પ્રસ્થાન કર્યું સંસ્કૃતવેત્તો સાથે પૂજય બને ત્યાં સુધી સંસ્કૃતમાં જ પત્ર-વ્યવહાર અને મનહરમાંથી મુનિશ્રી મહોદયસાગરજી બની કરે છે. શાંતિ સૌરભ જેવા પ્રસિદ્ધ જૈન માસિકમાં પૂજ્યશ્રીની અચલગચ્છાધિપતિ, ભારત દિવાકર, તીર્થ પ્રભાવક, પ.પૂ. કલમ ૨૫ વર્ષ સુધી અખંડપણે વહી હતી. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.નું શિષ્યત્વ ગુમરાહ થયેલી નવી પેઢી માટે પૂજ્યશ્રી અવસરે સ્વીકાર્યું. વડી દીક્ષા પણ દેવપુરમાં જ થઈ. વિનય-વૈયાવચ્ચે શિબિરોનું આયોજન પણ કરતા રહે છે. પૂજ્યશ્રીની આવી ધાજન કરતા રહે છે. પૂજત્રાના આવા દ્વારા અદ્ભૂત ગુરુકૃપા પ્રાપ્ત કરી. યોગ્યતા જોઈને મોટાભાઈ પૂજય મુક્તિચંદ્રવિજયજી મ.ને પરમ જેની ફલશ્રુતિ સ્વરૂપે નીચે મુજબની વિશેષતાઓના પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.એ તેઓશ્રી સાક્ષી બની શક્યા છે. કે પાંચ વર્ષ સુધી ચેન્નઈ (મદ્રાસ)માં વિ.સં. ૨૦૫ર મહા સુદ ૧૩ના આત્મસાધનાર્થે વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિઓથી અલિપ્ત રહેવાની ગણિપદવીથી તેમજ વિ.સં. ૨૦૫૭ માગ. સુદ-૫ના પ્રબળ ઝંખના હોવા છતાં ગુરુઆજ્ઞાને શિરોમાન્ય કરીને કચ્છ- . ' સિદ્ધાચલની પવિત્ર છાયામાં પંન્યાસપદથી અલંકૃત કર્યા. બિંદડામાં દીક્ષા પછીના પ્રથમ ચાતુર્માસમાં જ ૪ મહિના સુધી નાના ભાઈ પૂજ્ય મુનિચંદ્રવિજયજીને પરમ ગુરુદેવ સુંદર પ્રવચનો આપ્યા. * પાંચ વર્ષના દીક્ષા પર્યાયમાં ૧ પૂજય આચાર્ય શ્રી વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા.એ વિ.સં. હજાર યાત્રિકોની 100 દિવસ સુધી ૯૯ યાત્રા દરમ્યાન ૨૦૫૬ મહા સુદ-૬ના વાંકી તીર્થ મુકામે ગણિ પદવીથી ગુરઆજ્ઞાથી માત્ર “નમો અરિહંતાણં” પદ પર મનનીય અલંકૃત કર્યા અને વિશાલ શ્રમણ સાથધિપતિ ગીતાર્થ મુર્ધન્ય પ્રવચનો આપ્યા. * કુલ ૩ વખત ૯૯ યાત્રા દરમ્યાન પૂજ્ય આચાર્યશ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.એ વિ.સં. પ્રવચનો આપ્યા કે ૪૫ આગમોનું વાંચન ન થાય ત્યાં સુધી ૨૦૫૯ વૈ.સુ. ૭ના શાહપુર (માનસ મંદિર)ની ભૂમિ પર મિાન-ફરસાણ ત્યાગ તથા કાપમાં સાબુ આદિનો ઉપયોગ ન પંન્યાસ-પદથી અલંકૃત કર્યા છે. કરવાની પ્રતિજ્ઞાપર્વક ૧૩ મહિનામાં ગુરુકૃપાથી ૪૫ આગમોનું ઊભય બંધુઓ ચિરકાળ સુધી પ્રવચન-પ્રભાવના કરતા. સાંગોપાંગ વાંચન કર્યું. * દીક્ષા-પ્રતિષ્ઠા આદિના ધાર્મિક રહે, તેવી પ્રભુને પ્રાર્થના છે. મુહૂર્તો કાઢવા માટે પણ ગુરુ આજ્ઞાથી જ્યોતિષમાં સારી પ્રગતિ સાધી. * સ્વાનુભૂતિના લક્ષ્ય સાથે, તપસ્વીર. ૫.પૂ.આ.ભ. સૌજન્ય : શ્રી હંસરાજ દેવરાજ કારિયા-મનફરા શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં સં. (કચ્છ-વાગડ) તરફથી Jain Education Intemational Page #666 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ ૨૦૩૭માં કચ્છ-કોટડામાં સળંગ પાંચ મહિનાના મૌનપૂર્વક નવકાર મહામંત્રની વિશિષ્ટ સાધના કરી. * નાલાસોપારા, ડોંબીવલી-જામનગર તથા માંડવીના ચાતુર્માસો દરમ્યાન ૪ મહિના સુધી ચોવીસે કલાક અખંડ કરોડો નવકાર મહામંત્રના જાપ કરાવ્યા. કે જેને હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર’ વિગેરે ૯ લોકપ્રિય પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું. છ'રીપાલક સંઘોમાં તથા શિખરજીમાં ચાતુર્માસ દરમ્યાન ગુરુ આજ્ઞાથી ૨૭ સાધુ-સાધ્વીજીઓને છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્ર સમાસ આદિની વાચનાઓ આપી તથા લેખિત પરીક્ષાઓ લીધી. * વર્ધમાન તપની ૨૭ ઓળી, એકાંતરા ૩૭૫ આયંબિલ, મૌનપૂર્વક અઠ્ઠાઈ તથા નવાઈ તપ આદિ દ્વારા જ્ઞાનની સાથે બાહ્યતપનો પણ સુંદર સમન્વય સાધ્યો. * છ'રી સંઘ અનુમોદના શતક વિગેરે સંસ્કૃત શ્લોકબદ્ધ અનેક રચનાઓ પણ વિવિધ છંદોમાં કરી છે. કે તેજસ્વીતા પૂ. મુનિશ્રી દેવરત્નસાગરજી મ. સ્વાધ્યાય પ્રેમી પૂ. મુનિશ્રી ધર્મરત્નસાગરજી મ.સા., તપસ્વી પૂ. મુનિશ્રી કંચનસાગરજી મ. તથા નવ દીક્ષિત તપસ્વી પૂ. મુનિશ્રી અમ્યુદયસાગરજી મ. આદિ ૪ સુવિનીત શિષ્યો પૂજ્યશ્રીને સાધના તથા શાસન પ્રભાવનામાં સુંદર સહયોગ આપી રહ્યા છે. કે સં. ૨૦૪પના જામનગર ચાતુર્માસ બદ ક જ વર્ષમાં સૌરાષ્ટ્રમાં ૪-૪ છ'રીપાલક સંઘો પૂજ્યશ્રીની નિશ્રામાં સુંદર રીતે નીકળેલ. * બહુમુખી પ્રતિભા ધરાવતા પૂજ્યશ્રી ભગવતી સૂત્રનાં યોગોહનપૂર્વક તા. ૭-૩-૧૯૯૧, સે. ૨u૪૭, ફાગણના પાલિતાણા મહાતીર્થ મળે, તપસ્વીરન, અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે મુનિવરમાંથી ગણિવર બની શાસન, સંઘ, સમાજ અને ગચ્છની ઉન્નતિના અનેકવિધ શુભકાર્યોમાં પ્રેરણા-નિશ્રા તથા માર્ગદર્શનની સાથે આત્મસાધનામાં પણ અપ્રમત્તપણે આગળ ધપી રહ્યા છે. * સં. ૨૦૪૯માં અમદાવાદ (મણિનગર)ના ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીની પ્રેરણાથી નારણપુરા ચારરસ્તા પાસે ઉપાશ્રયનું નિર્માણ થયું અને સં. ૨૦૫૦નું ચાતુર્માસ પણ એ નૂતન ઉપાશ્રયમાં કર્યું. * સં. ૨૦૫૧માં સર્વપ્રથમવાર ગિરનારજી મહાતીર્થની ચતુર્વિધ સંઘ સહ સામૂહિક ૯૯ યાત્રા ૯૦ દિવસીય યશસ્વી આયોજન પણ ગણિવર્યની નિશ્રામાં થયું. વિશ્વ અજાયબી : કે સં. ૨૦૧૩માં શંખેશ્વરજી મહાતીર્થમાં ચાતુર્માસ દરમ્યાન, પૂજ્યશ્રી દ્વારા સંપાદિત “બહુરના વસુંધરા (ભાગ ૧ થી ૪) પુસ્તકના પ્રથમ બે ભાગમાં વર્ણવાયેલા વિશિષ્ટ કોટિના આરાધક રત્નોનું અત્યંત અનુમોદનીય બહુમાન ભા.સુ. ૧૫ના દિવસે ૫000 જેટલા ભાવિકોની હાજરીમાં, માલવભૂષણ, તપસ્વીરત્ન, પ.પૂ. આ.ભ. શ્રી નવરત્નસાગરસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. ગણિવર્યશ્રીની સંયુક્ત નિશ્રામાં યોજાયેલ. જેમાં ભારતના ૭ રાજ્યોમાંથી ૮૫ જેટલા ઉત્કૃષ્ટ આરાધકરત્નોનું બહુમાન થયેલ. સં. ૨૦૧૫માં ઉદયપુર (મેવાડ) શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ઉપક્રમે થયેલ ભવ્ય ચાતુર્માસ દરમ્યાન ત્યાંના અચલગચ્છીય ૧૫૦ વર્ષ પ્રાચીન શ્રી ઋષભાનન સ્વામી ગૃહ જિનાલય તથા ઉપાશ્રયનું પૂજ્યશ્રીની પ્રેરણાથી પાયાથી સંપૂર્ણ જીર્ણોદ્ધાર શરૂ થયું અને સં. ૨૦૫૯માં નવનિર્મિત ૨ માળના ભવ્ય શિખરબદ્ધ જિનાલયની પ્રતિષ્ઠા તથા અતિથિગૃહ, ઉપાશ્રય, ભોજનાલય, વ્યાખ્યાન હોલ આદિથી યુક્ત ૪ માળના ભવ્ય અચલગચ્છીય જૈન ભવનનું ઉદ્ઘાટન જેઠ સુદિ પના ગણિવર્યશ્રીની પાવન નિશ્રામાં થયું અને તેમાં પ્રથમ ચાતુર્માસ પણ એ જ વર્ષે પૂજ્યશ્રીનું થયું. સં. ૨૦૧૬માં પાલિતાણા–કચ્છીભવનમાં ચાતુર્માસ દરમ્યાન અધ્યાત્મયોગી પૂ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. આદિ ૧૭ આચાર્ય ભગવંતોની નિશ્રામાં ત્રણેકવાર પ્રવચન આપવાનો મોકો પૂજ્યશ્રીને મળ્યો. સં. ૨૦૫૭માં મુંબઈ-માટુંગામાં તપસ્વીરન, અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ચાતુર્માસ દરમ્યાન ૮૨ દિવસીય ધર્મચક્ર તપની આરાધના પણ પૂજયશ્રીએ કરી. સં. ૨૦૫૮માં દહિસર પૂર્વ (મુંબઈ)માં અચલગચ્છ જૈન સંઘમાં વર્ષો બાદ પ્રથમવાર પૂજ્યશ્રીનું અવિસ્મરણીય આરાધનાપૂર્ણ યશસ્વી ચાતુર્માસ થતાં સંઘમાં દરેક ક્ષેત્રે અનેરી ધર્મચેતના જાગ્રત થતાં ત્યારથી દર વર્ષે સુંદર . ચાતુર્માસો થતા રહ્યા છે. Jain Education Intemational Page #667 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૫૫ સં. ૨૦૬૧માં કચ્છ-નાગલપુરમાં ચાતુર્માસ દરમ્યાન ત્યાંની ચાતુર્માસમાં લગભગ 100 જેટલા સાધુ-સાધ્વીજીઓને “આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ”ના બાળકો માટે ‘ઓઘ નિયુકિત” “શોભન સ્તુતિ ચતુર્વિશિકા' વિગેરે ગ્રંથોનો દરરોજ પૂજ્યશ્રીએ ખાસ પ્રવચન ગોઠવી બાળકોનું સુંદર સુંદર અભ્યાસ કર્યો, વ્યાખ્યાન-વાચના-યોગોવહન સંસ્કરણ કર્યું. ક્રિયા વિગેરે કરાવેલ. સં. ૨૦૬૨માં રોષકાળમાં ૨ા મહિના સુધી કચ્છ-૭૨ ' + સં. ૨૦૬૫માં કચ્છ-માંડવીમાં ચાતુર્માસ દરમ્યાન જિનાલય મહાતીર્થ મળે ૫૦ જેટલા સાધુ-સાધ્વીજી અનેકવિધ આરાધનાઓ ઉપરાંત રોજ “ટીન એજર્સ ભગવંતો સમક્ષ “શ્રી ઉપમિતિ ભવ પ્રપંચા મહાકથા', સંસ્કાર શિબિરના વિશાળ સંખ્યક બાળકો સાથે જ્ઞાનસાર’ વિગેરે ગ્રંથરત્નોના આધારે રોજ ૨ ટાઈમ પાંજરાપોળ-બહેરા-મુંગા શાળા-હોસ્પિટલ વિગેરમાં જઈ ૩ કલાક સુધી ખૂબ જ અનુમોદનીય વાચનાઓ બાળકોના હાથે પશુઓને ગોળ, દર્દીઓને ફૂટ ઇત્યાદિ આપી. વિતરણ તથા રક્ષાપોટલી બંધાવી માંગલિક સંભળાવેલ છે. સં. ૨૦૬૨ના પોતાની જન્મભૂમિ મોટી ઉનડોઠ (તા. સૌજન્ય : અચલગચ્છ જૈન સંઘ C/o શ્રી શાંતિનાથ પ્રભુજી જૈન માંડવી-કચ્છ) જૈન સંઘમાં વર્ષો બાદ ચાતુર્માસ થયું. આ દહેરાસર, ઝાંસી કી રાની રોડ, આંબા બજાર, માંડવી-કચ્છ ચાતુર્માસમાં જૈનેતરોએ પણ સારી સંખ્યામાં વ્યસનોના ત્યાગ કર્યા તથા પર્યુષણમાં મુસલમાન વિગેરે જ્ઞાતિના જ્યોતિષ અને સાહિત્ય શિરોમણિ લોકોએ પણ ઉપવાસ, ૧૦ ઉપવાસ વિગેરે તપશ્ચર્યા કરી. પૂ. પંન્યાસશ્રી દેવેન્દ્રસાગરજી મ.સા. ૯ શ્રાવકોએ સકલ સંઘ સમક્ષ કેશલોચ કરાવ્યો. દેવદ્રવ્ય વિશ્વપ્રસિદ્ધ જૈન તીર્થ મહુડી પાસે આવેલા પામોલ સાધારણ દ્રવ્ય-જીવદયા-વૈયાવચ્ચ દ્રવ્ય વિગેરે રેકર્ડરૂપ ગામના રહેવાસી અને હાલમાં કોલ્હાપુર, મહારાષ્ટ્રમાં કુંભોજ આવક થઈ. ૬ સંઘપતિ પરિવારો તરફથી સકલ સંઘ તથા તીર્થ પાસે સ્થિર થયેલા શ્રેષ્ઠીવર્ય શ્રી રતનચંદજીનાં ધર્મપત્ની આવેલા હજારો મહેમાનો તથા ચૈત્ય પરીપાટીરૂપે પધારેલા શ્રીમતી શશિકલાબહેનની પુણ્યક્ષિએ તા. ૧૨-૦૧-૧૯૬૧ના ૧૦૦થી અધિક સંધોની સુંદર સાધર્મિક ભક્તિ કરવામાં રોજ જન્મેલ સુપુત્ર શ્રી દિલીપકુમાર પૂજ્ય આચાર્યશ્રી આવી. રોજ સવારે સમૂહ દેવવંદન, ૨ ટાઈમ વ્યાખ્યાન, પાસાગરજી મહારાજના સંપર્કમાં આવી વૈરાગ્યવાસિત થયા. ૨ ટાઈમ સમૂહ પ્રતિક્રમણ તથા અનેકવિધ તપશ્ચર્યાઓ, પંદર વર્ષની નાની ઉંમરે એમનામાં પ્રવ્રજ્યાધર્મ અંગીકાર અખંડ જાપ વિગેરેમાં ખૂબ સારી સંખ્યામાં ઉલ્લાસપૂર્વક કરવાની ભાવના જાગી. મહાન જૈનશાસપ્રભાવક યુગદ્રષ્ટા જોડાયા. દીવાળી વેકેશનમાં ૧૮ દિવસ સુધી સુંદર શિબિર આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મ.સા.એ આ યોજાઈ. દેરાણી-જેઠાણી તથા મા-દીકરી વચ્ચેના અબોલા બાળકમાં એક અદભૂત ધાર્મિક શ્રદ્ધા અને જિનશાસન પ્રતિ દૂર થયા. ૩ નગર પ્રવેશ દ્વાર આદિનું નવસર્જન થયું, ૯ સમર્પણ અને સ્વ-પર કલ્યાણક ઉદ્દેશ્ય અપૂર્વ ત્યાગની લાખ નવકાર જાપ, ૩ કરોડ વાર અહં નમઃ જાપ, ભાવના જોઈ. પરિણામે મહાન ગચ્છાધિપતિ ચારિત્રમૂર્તિ જીવનમાં ૧૮ હજાર વાર ગુરુવંદન, ૪ મહિના સળંગ આચાર્ય ભગવંત શ્રીમદ્ કૈલાસસાગર સૂરીશ્વરજી મહારાજના એકાસણા-બ્લાસણા વિગેરે પ્રતિજ્ઞામાં પણ ખૂબ સારી વરદ્ હસ્તે જામનગરમાં વિ.સં. ૨૦૩૨માં ફાગણ સુદ-૭ના સંખ્યામાં લોકો જોડાયા. ૧૪ દંપતિઓ સહિત ૪૨ શુભ દિને પૂજ્ય પંન્યાસ શ્રી કલ્યાણસાગરજી મહારાજના ભાગ્યશાળીઓએ વિધિપૂર્વક બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યો. આચાર્ય પદ અને ગણિવર્ય શ્રી પદ્મસાગરજી મહારાજના પધારેલા 100થી અધિક સંઘોને પૂજ્યશ્રીએ ‘સમતાની પન્યાસ પદના અવસરે દીક્ષિત થઈને પૂજ્ય મુનિરાજ શ્રી સુખડી' આપી...ઇત્યાદિ અનેક દૃષ્ટિએ પૂજ્યશ્રીના ૩૨ અરુણોદયસાગરજી મ.સા.ના શિષ્યરૂપે મુનિશ્રી દેવેન્દ્રસાગરજી ચાતુર્માસોમાં આ ચાતુર્માસ સર્વોત્કૃષ્ટ કહી શકાય તેવું થયું. મ.સા. નામે પ્રસિદ્ધ થયા. સં. ૨૦૬૩માં પાલિતાણામાં તપસ્વીરત્ન દીક્ષા પછી ગુરુકુળવાસમાં રહીને મુનિ શ્રી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી ગુણોદયસાગર- દેવેન્દ્રસાગરજી ધાર્મિક અધ્યનનમાં મગ્ન બની ગયા અને સૂરીશ્વરજી મ.સા.ના ચતુર્વિધ સંઘ સહ ભવ્યાતિભવ્ય ગુરકપાએ થોડા સમયમાં જ અનેક વિષયોના મુખ્ય ગ્રંથોનું ઊંડું Jain Education Intemational Page #668 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ વિશ્વ અજાયબી : અધ્યયન કરી તત્ત્વચિંતક બન્યા. જૈન દર્શન સિવાય સાહિત્યિક હિન્દી સાહિત્યકાર પૂજ્ય અધ્યયન પણ એમનો અધિકૃત વિષય છે. અનેક ધાર્મિક પંન્યાસશ્રી રત્નસેનવિજયજી મ. પ્રવચનો અને તત્ત્વજ્ઞાનના ગ્રંથો એમણે સંપાદિત કર્યા છે. કર્મયોગ અને ગુરુવાણી’ એમણે સંપાદન કરેલ લોકપ્રિય તારક તીર્થંકર પરમાત્માઓ જગતના જીવોના કલ્યાણ પ્રકાશન છે. પ્રતિભાશાળી વ્યક્તિત્વના કારણે તેઓ પૂજ્ય માટે અર્થથી દેશના આપતા હોય છે. પ્રભુની તે વાણીને ગણધર ગુરુદેવ આ.શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજના વિશેષ ભગવંતો સૂત્ર રૂપે ગૂંથતા હોય છે. પ્રભુની તે વાણી આજે વર્તમાનમાં આગમ' રૂપે વિદ્યમાન છે. જૈન આગમોની મૂલ કૃપાપાત્ર બન્યા. ભાષા પ્રાકૃત છે. આગમોનાં રહસ્યોને જાણવા-માણવા માટે સને ૧૯૯૩માં ભિન્નમાળ નગરમાં મહામહોત્સવપૂર્વક અનેક મહાપુરુષોએ એ આગમગ્રંથો ઉપર સંસ્કૃત ભાષામાં ટીકા ગણિ પદથી વિભૂષિત થયેલા પૂજ્યપાદ આદિની રચના કરી. એ આગમગ્રંથોના આધારે અનેક પ્રકરણસુધીમાં પૂજ્ય આચાર્યશ્રીનાં વિભિન્ન પ્રવચન–સાહિત્યનું સુચારુ ગ્રંથોની રચનાઓ કરી. સંકલન અને સંપાદન કર્યું છે. એમાં સૌથી વધારે લોકપ્રિય ભારતના અધિકાંશ પ્રાંતોમાં જૈનોની વસ્તી હોવા છતાં સાહિત્ય આ મુજબ છે : (૧) પ્રવચનપરાગ, (૨) પદ્મપરિમલ, વર્તમાનમાં વિદ્યમાન છે. મૂ. જૈન સાધુ-સાધ્વીજીમાં લગભગ (૩) પદ્મપરાગ, (૪) મોક્ષમાર્ગ મેં બીસ કદમ, (૫) પ્રતિબોધ, ૭૦% સાધુ-સાધ્વીજી ગુજરાત પ્રાંત અને ગુજરાતી ભાષાથી (૬) જીવનદૃષ્ટિ, (૭) સંશય સબ દૂર ભયે (ગણધરવાદ-હિન્દી જોડાયેલાં હશે. એના કારણે ભારતના વિવિધ પ્રાંતોમાં અનેક મેં), (૮) સંભાવના (ગુજરાતી), (૯) આતમ પામ્યો અજવાળું ભાષાઓ હોવા છતાં પણ જે. મૂ. જૈનોનું અધિકાંશ સાહિત્ય (ગણધર-ગુજરાતી), (૧૦) કર્મયોગ (હિન્દી મેં અનુવાદ એવું ગુજરાતી ભાષામાં છે. હિન્દી, મરાઠી, અંગ્રેજી, તામિલ, તેલુગુ, સંક્ષિપ્તિકરણ), (૧૧) મિત્તિ મે સવ ભુવેસુ, (૧૨) બિખરે કન્નડ આદિ ભાષાઓમાં લગભગ બહુ જ અલ્પ પ્રમાણમાં મોતી, (૧૩) પંચ પ્રતિક્રમણ, (૧૪) નયા સંદેશ (યોગદીપક, સાહિત્ય છે. સમાધિશતક અને આત્મપ્રકાશ ગ્રંથ પ્રકાશાધીન છે) પ્રભાવક પ્રવચનકાર પૂ. પંન્યાસપ્રવર શ્રી પૂજ્યપાદ પન્યાસશ્રી દેવેન્દ્રસાગરજી મ.સા.ની નિશ્રામાં રત્નસેનવિજયજી મહારાજે ૧૮ વરસની ઊગતી જવાનીમાં અનેકાનેક તપ, મહોત્સવ અને આરાધનાઓ, વિવિધ સંઘોમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે. શાનદાર રીતે સંપન્ન થયાં છે. જૈનશાસનની પ્રભાવનાના હેતુથી વીસમી સદીના મહાનયોગી પરમનિ:સ્પૃહી પૂજયપાદ એમનાં કાર્યો-જ્યાં જ્યાં પણ એમની નિશ્રામાં આરાધનાઓ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનું અંતિમ શિષ્યત્વ અને ચાતુર્માસ થયાં છે એ બધાં ચિરસ્મરણીય બની રહ્યાં છે. સ્વીકારી એ પુણ્ય પુરુષના કૃપાપાત્ર બન્યા છે. કોઈ પણ મહાનુભાવ, પછી તે નાનામાં નાના હોય કે મોટા એમનાં સંપર્કમાં આવ્યા પછી તે ધાર્મિક આસ્થાવાન અને વિ.સં. ૨૦૩૩માં દીક્ષા અંગીકાર કર્યા પછી પૂ. ગુરુદેવ પ્રત્યે સમર્પિત ભાવે રહ્યા છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ મુનિશ્રીએ નિયમિત એકાસન તપની આરાધના સાથે ખૂબ સુંદર સ્વાધ્યાય કરેલ છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ ઉપર પ્રભુત્વ ભૈરોસિંહ શેખાવત પણ એમનાં દર્શન માટે આવેલા છે. ગત વર્ષે એમને પંન્યાસ પદવીથી શોભાયમાન કરવામાં આવ્યા છે. મેળવી જૈનદર્શન, જૈન આગમ, જૈનસાહિત્યના અભ્યાસની સાથે સાથે જૈનેતર દર્શનોનો પણ ગહન અભ્યાસ કરેલ. પ્રારંભથી જ જિનશાસનની પ્રભાવના કરવા તત્પર રહ્યા પોતાના ઉપકારી ગુરુદેવશ્રીની આજ્ઞાનુસાર ૧૯ વરસની છે. સાહિત્ય અને જ્યોતિષ (આધ્યાત્મિક) વગેરે વિષયોમાં ઊગતી જવાનીમાં એમની પ્રવચનયાત્રાનો મંગલ પ્રારંભ થયેલ. હંમેશાં એમની અભિરુચિ રહી છે, એટલે વિભિન્ન પુસ્તકોનાં પ્રગતિના પંથે આગળ વધતાં તેઓ પ્રભાવક પ્રવચનકાર રૂપે સંપાદન-પ્રકાશનમાં સક્રિય રહ્યા છે. પંન્યાસ-પ્રવરની પ્રસિદ્ધિ પામ્યા. છેલ્લાં ૨૪ વરસોથી રાજસ્થાન, ગુજરાત, સાહિત્યયાત્રા નિરંતર મંગલમય ચાલતી રહે એ જ હાર્દિક મધ્યપ્રદેશ, મુંબઈ અને મહારાષ્ટ્રનાં વિવિધ ક્ષેત્રોમાં વિચરણ કરી મંગલકામના છે. નાનાં-મોટાં શહેરોમાં ચાતુર્માસ કરી સુંદર શાસનપ્રભાવના સૌજન્ય : શ્રી ફોર્ટ તપાગચ્છ મૂર્તિપૂજક હૈ. જૈન સંઘ, ૧૯૦-૧૯૧ ન કરેલ છે. તેઓશ્રી હિન્દી અને ગુજરાતી ભાષામાં સુંદર અને વોરા બજાર સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ-૪00 00 રોચક શૈલીમાં પ્રવચન આપે છે. Jain Education Intemational Page #669 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણા ૬૫૭ હિન્દી ભાષા પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવતા પૂજય ઉદયરત્નવિજયજી મ.સા. વિ.સં. ૨૦૬૦ ભાદરવા વદ ૧૦ના મુનિશ્રીએ વિ.સં. ૨૦૩૭માં પોતાના પરમ ઉપકારી શુભદિવસે ૮૦ વર્ષની જૈફ વયમાં પણ વર્ધમાન તપની 100 ગુરુદેવશ્રીને શ્રદ્ધાંજલિ આપતા ‘વાત્સલ્ય કે મહાસાગર' ઓળી પૂરી કરી છે. વિ.સં. ૨૦૫૮માં પૂજ્યશ્રીની પ્રેરણાથી પુસ્તકનું આલેખન કરેલ. ધીમે ધીમે એમની સાહિત્યયાત્રા ભાયંદરનિવાસી સંદીપકુમાર અમરચંદજી ચોપડાએ ભાગવતી આગળ વધવા માંડી. દિવ્યસંદેશ પ્રકાશન ટ્રસ્ટ મુંબઈના દીક્ષા અંગીકાર કરી પૂજ્યશ્રીના શિષ્ય મુશ્રિી કેવલરત્ન અન્વયે હિન્દી ભાષામાં આલેખિત તેમના સાહિત્યનું પ્રકાશન વિજયજી બન્યા છે. ચાલુ થયું. દર વરસે ૬-૭ પુસ્તકોનું પ્રકાશન થતાં આજે પૂજ્ય પંન્યાસશ્રીના સદુપદેશથી દેહુરોડ-પૂના નિવાસી તેમનાં ૧૧૪ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. શા કેસરીમલ ખેમચંદજી જેને પોતાના સમગ્ર પરિવારબે વરસ પૂર્વે અષાઢ સુદ-૯ના દિવસે એમના દ્વારા ધર્મપત્ની, એક પુત્ર તથા એક પુત્રી સહિત વિ.સં. ૨૦૫૯, મહા આલેખિત-સંપાદિત ‘બીસવીં સદી કે મહાનયોગી’ ૧00માં સુદ-૬ના શુભદિવસે પૂજ્યશ્રીની શુભનિશ્રામાં ભાગવતી દીક્ષા પુસ્તકનું વિમોચન થયેલ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં અંગીકાર કરેલ છે. જૈનશાસનની સુંદર આરાધના-પ્રભાવના ગુજરાતી સાહિત્ય બહોળા પ્રમાણમાં છે, જ્યારે હિન્દી કરી રહેલા અને નતન હિન્દી સાહિત્યનું અવિરત સર્જન ભાષામાં સાહિત્યની ખૂબ જ કમીના છે. પૂજ્યશ્રીએ એ કમીની કરનારા પૂજ્ય પંન્યાસશ્રી રત્નસેનવિજયજી મ.નાં ચરણોમાં પૂર્તિ કરવા માટે કમર કસેલ છે. ભાવભરી વંદના. છેલ્લાં ૧૭ વરસથી એમનાં પ્રવચનોને વાચા આપતું સૌજન્ય : દિવ્ય સંદેશ પ્રકાશન મુંબઈ-૨ હ : સુરેન્દ્રભાઈ જૈન અહં દિવ્યસંદેશ' માસિક પણ નિયમિતરૂપે પ્રકાશિત થાય છે. સમગ્ર પરિવારની સાથે પ્રવજ્યાના માર્ગે સંચરતા નૂતન સાહિત્ય સર્જનની સાથે સાથે પૂજ્યશ્રીએ સંસ્કૃતભાષામાં અનેક ગ્રંથોનું પણ સંપાદન કરેલ છે. “શ્રી હેમચંદ્ર (પૂ.બાપા મ.સા.) પૂ.શ્રી વીરવિજયજી શબ્દાનુશાસનમું–‘બૃહદ્રવૃત્તિ'– લઘુન્યાસ’ સહિત ત્રણ ભાગમાં મ.સા. એમના સંપાદન તળે પ્રકાશિત થયેલ છે. એની સાથે ‘પાડવરિત્ર' નું પણ સંપાદન કરેલ છે. જન્મ : વિ.સં. ૧૯૭૮, ભાદરવા વદ સાતમ, સ્વ. પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય બુધવાર તા. ૧૩-૯મહોદયસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાનુસાર વિ.સં. ૨૦૫૫ના ૧૯૨૨ સવારે ૯-૧૦ વૈશાખ સુદિ ૫-ના દિવસે તેમને ‘ગણિ' પદથી વિભૂષિત કલાકે કરવામાં આવેલ અને વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ જન્મ સ્થળ : દારહ્યા, વિજય હેમભૂષણસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાનુસારે કા.વદી ૫ મોતીબાગ સંવત ૨૦૫૯ના શુભ દિવસે શ્રીપાલનગર-મુંબઈમાં તેમને પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવેલ છે. બાલ અને તરણ માતા : સુકનકંવરબાઈ સંસ્કરણ વાચના શ્રેણીના માધ્યમે તેમણે હજારો બાળકોને ધનરાજજી કોઠારી પ્રભુશાસનના રસિક બનાવવા માટે યોગ્ય પ્રયત્ન કરેલ છે. પિતા : ઘનરાજજી કોઠારી એમની તારક નિશ્રામાં અનેકવિધ સામુદાયિક અનુષ્ઠાનો, દીક્ષા તિથિ : વિ.સં. ૨૦૨૯, વૈશાખ સુદ-૫, તા. ૭-૫આરાધના—તપશ્ચર્યાઓ સંપન્ન થયેલ છે. થાણા (મહા.)માં ૧૯૭૩ દારહા એઓશ્રીની પ્રેરણાથી સંઘમાં મહાનું સિદ્ધિદાયક-સિદ્ધિતપની કાળધર્મ : વિ.સં. ૨૦૬૪, શ્રાવણ વદ-૧૨, તા. ૨૮-૮તપશ્ચર્યા થઈ હતી, જેમાં ૧૦૯ આરાધકો જોડાયા હતા. ૨૦૦૮, શ્રી શંખેશ્વર મહાતીર્થ એ દિવસે ગુરુ પુષ્યામૃત ધૂલિયા, યેરવડા કર્જત આદિમાં ઉપધાનતપ તથા ઠેર ઠેર ભવ્ય સિદ્ધિયોગમાં ગુરુની હોરામાં, ગુરુના ચોઘડીયામાં ઉદ્યાપનમહોત્સવો પણ થયા છે. પોતાના ગુરુની નિશ્રામાં કાળધર્મ પામ્યા. પૂજ્ય પંન્યાસજી મ.ના પ્રથમ શિષ્ય તપસ્વી મુનિશ્રી પુણ્યના અંકુરા પાંગરે છે ત્યારે જિનશાસનને સમર્પણ Jain Education Intemational Page #670 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ થનાર વિભૂતિનો જન્મ થાય છે. મહારાષ્ટ્ર દેશની પાવનધરા દારવ્વા (મોતીબાગ) ગામમાં પુણ્યશાળી કોઠારી પરિવારમાં પિતાશ્રી ધનરાજભાઈ તથા માતુશ્રી સુકનકંવ૨બહેનની કુક્ષીએ વિરલ અને ઉત્તમ ગુણ વૈભવ સાથે કોઈ દિવ્યભૂમિમાંથી એક તેજસ્વી તારલાએ જન્મ ધારણ કર્યો. મોહરાજાને જીતવા માટે જાણે પરાક્રમી બળવાન ન હોય તેવું લાગતું હતું તેથી તેમનું નામ માતા-પિતાએ બળવંતરાજ પાડ્યું. માતાપિતાએ સુસંસ્કારોનું સિંચન કર્યું. બાલ્યવયથી જ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેના અહોભાવને કારણે ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા. જેમની વાણી-વર્તન અને વિચારોમાં નમ્રતા, સરલતા, ન્યાય, નીતિ, પ્રમાણિકતા અને સમભાવના દર્શન થતાં નામ પ્રમાણે ગુણોને શોભાવતા હતા. બાલ્યવયથી જ વૈરાગ્યની ભાવના હતી, ભોગાવલિ કર્મના ઉદયે, ફુટાણાનિવાસી, રેદાસણી પરિવારના તુલછાબેનની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. લગ્નને દિવસે અજવાળી પાંચમ હોવાથી તેમના નિયમ મુજબ ચોવિહારો ઉપવાસ કર્યો. કંસાર પણ મોંમાં ન લીધો. નિયમમાં અડગ હતા. વર્ષો પર વર્ષો વીતવા લાગ્યા અને જલકમલવત્ સંસારસુખો ભોગવતાં તેમના દામ્પત્યથી ચાર પુત્રો ને બે પુત્રીરુપ પુષ્પો પ્રગટ્યા. પ્રથમ પુત્રીનો જન્મ થતાં પહેલાં જ લક્ષ્મીદેવી રુમઝુમ કરતાં આવ્યા અને બોલ્યા કે હું તારે ઘેર અવતરું છું એમ કીધું ને ચાર કલાક પછી ઇંદિરા (અમીરસાશ્રીજી)નો જન્મ થયો અને છેલ્લે એક નાની દીકરીનો જન્મ થયો. અરુણા (હાલ રાજરત્નાશ્રીજી) તરીકે સંયમયાત્રામાં વિચરી રહ્યા છે. બલવંતરાજને વર્ષોથી ચારિત્રની ભાવના હતી અને વ્યાખ્યાનના રસિયા હતા. સ્વધર્મને સાચવવા માટે સંસારમાં ૫૦ વર્ષ રહ્યા પછી બલવંતરાજે પ્રથમ ઇંદિરા પોતાની દુકાને ન્હાવાનો સાબુ લેવા બાપા પાસે ગઈ. ત્યારે બાપાએ પૂછ્યું કે તારે દીક્ષા લેવી છે? તો દીકરીએ હા કહી. તુરત જ ત્યાંથી બારોબાર મુંબઈ સાધ્વીજી મ.સા. પાસે ભણવા મોકલી. ૧૫ દિવસમાં તો ઇંદિરાને પૂર્ણ વૈરાગ્ય થઈ ગયો. ઘેર આવી પણ વૈરાગ્યપુષ્ટ થવાથી તેને સંયમજીવન બાલ્યવયમાં સ્વીકાર્યું. ત્યારબાદ એક પુત્રને સંયમની વાટે ૮ વર્ષની વયે વિદાય આપી, ત્રણવર્ષ પછી બલવંતરાજભાઈ-તુલછાબહેન, ત્રણ દિકરા અને એક દિકરી તથા તેમના ભાઈની બે દિકરીઓ બધાએ સાથે ૧૦ આત્માએ સહકુટુંબ સંયમ સ્વીકાર્યું. બલવંતરાજભાઈ પ. પૂ. ગચ્છાધિપતિ આ.દેવશ્રી Jain Education Intemational વિશ્વ અજાયબી : પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિ વીરવિજયજી મ.સા. નામે જાહેર થયા. ચારિત્રગ્રહણ બાદ, ગુજરાત, મહારાષ્ટ્ર, M.P., સૌરાષ્ટ્ર આદિ દેશોમાં વિચરી પોતાના કુટુંબના ૧૭ સભ્યોના દીક્ષાના કારણભૂત બન્યા. દાદાની ૫૫૦ યાત્રા કરી. પુરિમટ્ટના એકાસણા સાથે પાલિતાણામાં ૨૦ વર્ષ સુધી શત્રુંજયની ગોદમાં ખૂબ સુંદર આરાધના કરી. તળેટી વહેલા જઈને બેસી જાય અને દરેક યાત્રિકોને વાસક્ષેપ નાખે અને મોક્ષમાં જાઓ એક જ વાક્ય બોલે. તેમના જીવનમાં ક્યારેય ફરીયાદ ન હતી. શૂરવીર અને બાહોશ હતા. સિંહગર્જનાના સ્વામી હતા. છેલ્લે તબિયતની પ્રતિકૂળતા હોવાથી પ.પૂ.આ.દેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં તેમના દિકરા મ.સા. પ.પૂ.આ.દેવશ્રી હેમચંદ્રસૂરિજી મ.સાની પાસે ૧૦૮ પાર્શ્વનાથ શંખેશ્વર મુકામે લઈ ગયા. ત્યાં પર્યુષણના બીજા જ દિવસે દીકરા મ.સા.ના મુખે નવકારમંત્ર સાંભળતા હાથમાં નવકારવાળી ગણતા સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ૩૬ વર્ષનો દીક્ષાપર્યાય અને ૮૬ વર્ષની ઉંમરે સુંદર સંયમ જીવન પાળી સ્વર્ગે સિધાવ્યા. ગુણ અસીમ આપના કેમ ગાવા, સૌની એક સુરાવલી શબ્દો નથી જડતા, ગુરુવર કેમ અર્દુ શ્રદ્ધાંજલી સૌજન્ય : શ્રી યોગેશભાઈ જયસુખલાલ સંઘવી મોરબીનિવાસી (હાલ-મદ્રાસ) તરફથી पंन्यास प्रवर अपराजित विजय जी गणिवर्य श्री पंन्यास प्रवर अपराजित विजय जी का सांसारिक नाम अशोककुमार था। वैसे तो बचपन से ही दीक्षा की भावना थी किन्तु अनुकूल संयोग नहीं मिलने के कारण व्यवहारिक शिक्षण में B.Sc. ઝી પાડું ર રહે થે। પુસ समय अनेक जीवन में घटित घटना से तथा खूब वैराग्य से प्रेरित होकर पराक्रम से दीक्षा ली थी। शिक्षण प्राप्ति के समय उनके मातृश्री मृगावतीबेन की तबियत अत्यंत गंभीर हो गई थी व उन्हें मुंबई हॉस्पिटल में भर्ती कीया गया था । मातुश्री ની છ મહિના હોમમેં (unconcious) હોને સે આવા आचार्य हेमचंद्र सूरीश्वरजी म.सा. को अपनी माताजी को Page #671 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૫૯ मांगलिक सुनाने होस्पिटल लेकर गये। आचार्य भगवंत ने पूज्यश्री के परिवार में से कुल 11 व्यक्तियों की दीक्षा उनकी माताजी को मांगलिक सुनाकर अशोककुमार (आपसे) हुई है । आपके तीन संसारी काकाजी, एक काकीजी व एक को कहा-अगर तेरी माताजी की तबियत ठीक हो जाएगी काकीजी की लड़की कुल 5 दीक्षा पहले हो चुकी थी। तो तुझे कुछ करना होगा। इस पर आपने कहा कि यदि पूज्यश्रीने अपनी दीक्षा के बाद अपने संसारी बहन के पूरे मेरी माताजी की तबियत ठीक हो गई तो में इसी साल परिवार को प्रतिबोध करके-संसारी भाणेज, तीन भाणजी दीक्षा लूंगा, अगर दीक्षा न ले सका तो भी संसार में रहकर और एक बहन को क्रमसर दीक्षित बनाया गया। "दीप से "छः" विगई का त्याग रखूगा। इस प्रकार की प्रतिज्ञा दीप जले" की तरह परिवारमें एक व्यक्त दीक्षित बनने के गुरुदेवके समक्ष ली। उस प्रतिज्ञा व शुभ संकल्प के पुण्य बाद उनके परिवार में अनेकों के लिए दीक्षा मार्ग सुलभ ब प्रभावसे उनकी मातृश्री की तबियत अच्छी हो गई व उन्हें गया। घर पर लेकर आए । __पंन्यास प्रवर अपराजित विजयजी म.सा. दीक्षा दीवस इस घटना प्रसंगसे अशोककुमार की दीक्षा-भावना से ही अपने गुरुदेव की अपूर्व सेवा-वैय्यावच्च के साथ बलवती हुई और किसी भी प्रकार से उसी साल दीक्षा ज्ञानाभ्यास करते हुए संस्कृत, प्राकृत, न्याय का अभ्यास अंगीकार करनेका दृढ़ निश्चय किया । घर में दीक्षा दिलाने करके विविध प्रकरण, कर्मग्रंथ, कम्मपयडी और आगम का के अनुकूल संयोग वातावरण न होनेसे अशोककुमार शिवगंज तलस्पर्शी अभ्यास परीशीलन किया। अट्ठारह वर्ष तक (राजस्थान) से अपने माता-पिता के अन्तःकर्ण से आशीर्वाद गुरुदेवकी निश्रा में उनेक साथ रहकर आत्म को भावित लेकर आबू-देलवाडा पालीताणा तीर्थ की यात्री करके मुंबई- बनाया। अभी के दस वर्षों से गुरुदेव की आज्ञा से विविध माटुंगा स्थित गुरुदेव श्री आ. हेमचंद्रसूरीश्वरजी म.सा. के क्षेत्रों में स्वतंत्र (विगत) चातुर्मास करते हैं। अपनी लाक्षणिक पास पहुँचे । प्रवचन शैली से अद्भुत शासन प्रभावक कार्य कर रहे है। उनकी भावना यह थी कि उनकी मातश्री उन्हें पूज्य गुरुदेव ने योग्यता देखकर उन्हें गणिवर्य व पंन्यास पद साधुवेशमें देखकर दीक्षा की अनुमोदना करते हुए संसार से से विभूषित किया। पंन्यास प्रवर अपराजित विजय जी म.सा. विदा हो जिससे भवांतर में उनके लिए संयम का मार्ग सुलभ अपने सौम्य स्वभाव, मधुरवामी व सहृदयतापूर्ण प्रवचनसे हो जाय। लोगों के दिल जीतकर उनसे विविध शासन प्रभावक कार्य करवा रहे हैं। अपनी भावना गुरुदेव के समक्ष व्यक्त की लेकिन मुंबई में उन्हें दीक्षा देने से दीक्षा की चालू विधि में विघ्न સૌજન્ય : સ્વ. મૃગાવતીબેન ભીમરાજજી ભગવાનજી શિવગંજવાળા की संभावना होने से उन्हें (अशोककुमार) अमलनेर (जि. नरेन्द्र कुमार, निमार, ससान, 6पान, स्व. विमार, जलगांव) महाराष्ट्र भेज दिया। आचार्य श्री भुवनभानुसूरीश्वरजी જિમીકુમાર, મોનિકાકુમારી હાલ : ભાયખલા-મુંબઈ-૨૭, म.सा. का आशीर्वाद पत्र लेकर अमलनेर गये वहाँ पर परम પૂ. પં.શ્રી હર્ષશીલ વિજયજી મહારાજ पूज्य मुनिराज श्री जयतिलक विजयजी म.सा. ने अषाढ सुद-10 संवत 2035 को चातुमास प्रवेश के साथ ही સૌરાષ્ટ્રના કાશી તરીકે સુવિખ્યાત જામનગર શહેરનાં વતની अशोककुमार को दीक्षा दी गई व उनका दीक्षित नाम मुनि ઝવેરી વ્રજલાલ ઘેલાભાઈના श्री अपराजित विजयजी म.सा. रखा गया। . ધર્મપત્ની ધર્મશીલા મંજુલાબેનની ___ स्वजन-संबंधी व परिवारजन दीक्षा के समाचार मिलते કુક્ષિએ વિ. સં. ૨૦૨૩ના ફાગણ ही मिलने के लिए आये। मातुश्री मृगावतीबेन को अपने पुत्र को । સુદ ૧૦ના દિવસે મોહમયી મુંબઈ साधु वेश में देखकर अत्यंत आनंद हुआ व आखों से हर्ष के નગરીમાં પુત્રનો જન્મ થયો. હિતેષ आंसू बह निकले। ठीक उसके 10 महिने पश्चात् मातृश्री अपने નામ પાડવામાં आव्यु. पुत्र की अनुमोदना करते करते समाधि से संसार से विदाई ली બાલ્યાવસ્થાની સાથે જ और अशोक कुमार की भावना साकार बनी। Jain Education Intemational Page #672 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ વિશ્વ અજાયબી : જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના કારણે....બુદ્ધિ તીવ્ર હતી. વિ. સં. ૨૦૩૭ ફાગણ સુદ ૪ ના શંખેશ્વરતીર્થમાં માતુશ્રી મંજુલાબેનનાં ધર્મસંસ્કારોના કારણે પાંચવર્ષની નાની પૂજ્યપાદ પરમગુરુદેવ તપાગચ્છાધિરાજ આચાર્યદેવ શ્રીમદ્ વયમાં તો બે પ્રતિક્રમણ સુધીનો અભ્યાસ કરી લીધો. વિ. સં. વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા આદિની નિશ્રામાં ૨૦૧૮-૨૦૨૯માં પૂજ્યપાદ તપસ્વી મુનિરાજ શ્રી ભદ્રશીલ વડી દીક્ષા વિધિ સંપન્ન થયેલ. દીક્ષા ગ્રહણ બાદ વડિલોની વિજયજી મ. સા. આદિની અભ્યાસાર્થ જામનગર ભક્તિ કરવા દ્વારા બાલમુનિએ બધા વડિલોનાં હૃદયમાં સ્થાનશાંતિભુવનમાં સ્થિરતા થયેલી તે સમયે બાલ હિતેષકુમાર માન પ્રાપ્ત કરેલ. સિદ્ધહેમ વ્યાકરણ–તર્કસંગ્રહ આદિ ન્યાયના પૂજ્યશ્રીના સંસર્ગમાં આવેલ. પૂર્વના સંસ્કારો અને માતુશ્રીની ગ્રંથો તથા અનેક ગ્રંથોનાં વાંચન દ્વારા જ્ઞાનની ઉપાસનામાં પ્રેરણાના બળે ટૂંક સમયમાં જ પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ ચાર દત્તચિત્ત રહ્યા. વિ. સં. ૨૦૪૬ માં મુંબઈ શ્રીપાલનગરમાં સૌ પ્રકરણ ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ આદિનો અભ્યાસ પરિપૂર્ણ પ્રથમ પ્રવચન માટે બેસવાનું થયું. ત્યારથી પ્રવચનશક્તિના કરેલ. માધ્યમે અનેક આત્માઓને સન્માર્ગે વાળી શક્યા. વિ. સં. ૨૦૪૭માં એક મજેની વાર્તા (ધન્યકુમાર ચરિત્ર)ના પ્રકાશન સ્કૂલના અભ્યાસની સાથે સાથે સમ્યજ્ઞાનનો અભ્યાસ દ્વારા પૂજ્યશ્રીએ જૈન સાહિત્યમાં સચિત્ર પ્રકાશનનો એક નવો પણ સુંદર રીતીએ ચાલતો હતો. સ્કુલમાં પ્રાયઃ કરીને પ્રથમ યુગ શરૂ કર્યો. વિ.સં. ૨૦૬૩માં મુંબઈ વાલકેશ્વરદ્વિતીય નંબરે જ ઉતીર્ણ થતા હતા. શ્રીપાલનગરમાં ચાતુર્માસ રહીને ત્યાં સંઘમાં સામૂહીક ભદ્રતાપ વિ. સં. ૨૦૩૦માં પૂ. મુ. શ્રી ભદ્રશીલ વિજયજી મ. આદિ અનેક અનેકત્વ તપોની આરાધના યશસ્વી યાદગાર સા.ના જામનગરથી વિહાર બાદ વેદાંતાચાર્ય પંડિતપ્રવર શ્રી ચાતુર્માસ સંપન્ન થયેલ. ચાતુર્માસ બાદ પૂજ્યશ્રીના સંસારી વ્રજલાલભાઈ વાલજી ઉપાધ્યાય પાસે સાત વર્ષની લઘુવયમાં મામા ઉમેશચંદ્ર ભોગીલાલ શાહના નિવાસસ્થાને મરીનડ્રાઈવમ સંસ્કૃતની બે બુક, વ્યાકરણ, સંસ્કૃત કાવ્યો આદિનો સુંદર ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સ ઉજવાયેલ. અભ્યાસ કર્યો. જામનગર પધારતા મહાત્માઓની પાસે વિ.સં. ૨૦૬૪માં અમદાવાદમાં વૈશાખ મહિનામાં હિતેષકુમારનો અભ્યાસ સુંદર રીતે ચાલતો હતો. મુલુંડનિવાસી શ્રી વીરચંદભાઈની ભવ્યાતિભવ્ય પ્રવજ્યા સંપન્ન વિ. સં. ૨૦૩૨માં જામનગરથી જૂનાગઢ સિદ્ધાચલ થઈ. પૂજ્યશ્રીના શિષ્યરત્ન તરીકે મુ.શ્રી વિનમ્રશીલ વિજયજી મહાતીર્થના છ'રીપાલક સંઘનું આયોજન શ્રી મણિલાલ તરીકે બન્યા. વડોદરા સુભાનપુરા વિજય રામચંદ્રસૂરિજી ધરમશી પરિવાર તરફથી થયેલ તેમાં સૌથી નાની ઉંમરમાં આરાધનાભુવનમાં વિ.સં. ૨૦૬૪માં પૂજ્યશ્રીના ભગવતીજી સંપૂર્ણ વિહાર કરેલ. વિ. સં. ૨Ó૩૩માં પૂ. રાજેન્દ્રવિજયજી સૂત્રના યોગોદહનનો પ્રારંભ થયો. ચાતુર્માસમાં પણ મ. સા. અને પૂજ્ય શ્રી પ્રભાકરવિજ્યજી મ. સા.ની નિશ્રામાં વાચનાશ્રેણી-પ્રવચનોના માધ્યમે સુંદર ધર્મજાગૃતિમાં નિમિત્તભૂત આયોજિત ઉપધાનતપમાં ૧૦ વર્ષની વયે માળા પરિધાન બન્યા. કરેલ. વિ. સં. ૨૦૩૪-૨૦૩૫ના વેકેશનના સમયમાં પૂ. વિ.સં. ૨૦૬૫મા મા.સુ. ૩ના અમદાવાદ પાલડીમાં ગુરુદેવ ભદ્રશીલ વિ. મ. પૂ. મુનિ ગુણશીલ વિ. મ., પૂ. મુ. પૂજ્યશ્રીના ગણિ-પંન્યાસપદ પ્રદાનનો ભવ્યાતિભવ્ય મહોત્સવ કુલશીલ વિ. મ. આદિના સંગાથમાં રહી વૈરાગ્ય પ્રબળ ઉજવાયેલ. આ મહોત્સવમાં શ્રતજ્ઞાનદાતા પંડિતોનું બહુમાન, બનાવેલ. વિ. સં. ૨૦૩૬માં પૂજ્યશ્રીનું જામનગરનાં આંગણે સાધર્મિકોનું બહુમાન, સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિ આદિ જ ચતુર્માસ થયું. વિ. સં. ૨૦૩૭ પોષ વદ પના પુણ્યદિને અનુમોદનીય કાર્યક્રમો સંપન્ન થયેલ. ભવ્યાતિભવ્ય દીક્ષા થયેલ. પૂજ્યશ્રીજી શાસનપ્રભાવક બની આરાધના હિતેષમાંથી મુ. હર્ષશીલ વિજયજી તરીકે નામાભિધાન કરતા...પ્રભાવના કરતા રહે એ જ મનોકામના... પામેલ બાલમુનિ મુનિરાજ શ્રી ગુણશીલ વિજયજી મ. ના પૂજ્યશ્રીનાં સંસારી બેન જયશ્રીકુમારીએ વિ. સં. શિષ્ય તરીકે થયા. દીક્ષા ગ્રહણથી જ દાદા ગુરુદેવનું અપાર ૨૦૪૧માં ખંભાત મુકામે દીક્ષા ગ્રહણ કરી સા. શ્રી વાત્સલ્ય તેઓશ્રીનાં શિસ્તપૂર્ણ અનુશાસનની વચ્ચે દિવ્યગિરાશ્રીજી તરીકે સુંદર સંયમ જીવનની સાધના સાથે સંયમજીવનની ગ્રહણશિક્ષા આસેવન શિક્ષા મેળવી. જ્ઞાનોપાસના કરી રહ્યા છે. તો માતુશ્રી મંજુલાબેન જૈફ વયે Jain Education Intemational Page #673 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૬૧ વિ. સં. ૨૦૫૬ માં અમદાવાદ રંગસાગર મુકામે-ભાગવતી ગુરુવર્ય આચાર્ય ભગવંત કલ્યાણસાગર સૂરીશ્વરજીના પ્રવજયા અંગીકાર કરી આ. શ્રી મોક્ષનંદિતાશ્રીજી નામે સુંદર નામનો મર્મ જેમાં સુપેરે પ્રગટ થયા છે તે નવું નામ ધારણ આરાધના કરી રહ્યા છે. કરનારા શિવસાગરજીનું સાંસારિક નામ શૈલેષકુમાર મનુભાઈ સૌજન્ય : શ્રી ઉમેશચંદ્ર ભોગીલાલ શાહ, મુંબઈ પ્રેમચંદ વોરા અને મંજુલાબહેનના ધર્મનિષ્ઠ ઘરમાં તા. ૧૪ ૮-૧૯૬૫ના રોજ એમનો જન્મ. આ પ્રથમ સંતાનનું સાધનાનિષ્ઠ પંન્યાસ પૂ. શિવસાગરજી ઔપચારિક શિક્ષણ ધોરણ ૮ સુધી. ચરણ : ૩ જન્મ : તા. ૧૪-૮-૧૯૬૫ દીક્ષા તારીખ ૨-૧૧-૧૯૮૧ હિંમતનગર પાસેના અડપોદરા ગામે તે પછી લગાતાર બે વર્ષ યશોવિજયજી જૈન દીક્ષા : ૨૨-૧૧-૧૯૮૧ HE સંસ્કૃત પાઠશાળા, મહેસાણામાં ધાર્મિક અભ્યાસ ઉપરાંત પંન્યાસ પદવી : ૨-૧૨-૨૦૦૪ સિદ્ધહેમ વ્યાકરણનું અધ્યયન. આચાર્યપદ : ૧૧-૧૧-૨૦૦૯ સાધનાપથે ચાલતાં એમણે જ્યોતિષશાસ્ત્રની અધિષ્ઠાયી પૂ. પં. શિવસાગર દેવી માતા પંચાંગુલિની મહાદેવીની સંનિષ્ઠ આરાધના દ્વારા મહારાજશ્રી તપાગચ્છના જ્યોતિષ. યંત્ર, મંત્ર, તંત્ર અને સેવા જ ગૂઢ પ્રાચીન સાહિત્યના પ.પૂ.આ.ભગવંત અધ્યયન અને તેના પ્રકાશનક્ષેત્રે ઊંચી નામના પ્રાપ્ત કરી. ૨૭ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના સમુદાયની વર્ષ અખંડ ગુરુની નિશ્રામાં રહીને જ્ઞાનમાર્ગે ખૂબ જ આગળ શિષ્ય પરંપરામાં પૂ.આ. ભગવંત કલ્યાણસાગરસૂરીશ્વરજીના વધ્યા છે. સમર્થ શિષ્યરત્ન છે. આ ગચ્છના વર્તમાન મુનિસમૂહમાં પૂ. તે પછી પ્રકટ પ્રભાવક શ્રી ઘંટાકર્ણ મહાવીરના એક શિવસાગરજી મહારાજનું નામ એક પ્રતિભાવંત સાધુપ્રવર તરીકે લાખ જાપ પરિપૂર્ણ કરીને ગણિપદ-પંન્યાસ પદવી પ્રાપ્ત કરી. પ્રસિદ્ધ છે. આમ તો ૫.પૂ.આ.ભ. બુદ્ધિસાગર મહારાજશ્રી સાહિત્યક્ષેત્રે પણ એમનું યોગદાન અવિસ્મરણીય બની રહ્યું છે. વર્તમાનકાળે સમસ્ત ગુજરાત અને ભારતભરમાં એક એમણે બુદ્ધિસાગરજીના જીવન-સર્જન પર સંશોધન કરી અધ્યાત્મયોગી, પ્રખર સાધનાનિષ્ઠ, દિવ્ય આત્મા અને રાષ્ટ્ર પી.એચ.ડી.ની પદની માટે ઉત્સુક એક વિદ્યાર્થીને પ્રેરણા અને તથી સમાજોદ્ધારક આચાર્યદેવ તરીકે અઢારે આલમમમાં પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. જેની ફળશ્રુતિ સ્વરૂપે શ્રીમતી રેણુકા અલૌકિક વિભૂતિરૂપે ઊંડી આસ્થાનું શ્રદ્ધેય આસન બની રહ્યા પોરવાલને મુંબઈ યુનિવર્સિટીએ પી.એચ.ડી.ની ઉપાધિથી અલંકૃત કર્યા હતા. આવી મહાન પરંપરામાં પૂ.આ. કલ્યાસાગરસૂરીશ્વરજી અનેક રીતે વિશિષ્ટ સ્થાનના અધિકારી છે, ખાસ તો શિલ્પ વૈયાવચ્ચમાં જેમની સર્વોચ્ચ નામના એવા પ.પૂ. શાસ્ત્ર વિશારદ તરીકે અને જ્યોતિષ મુહૂર્તના નિષ્ણાત જ્ઞાતા કૈલાસસાગરજીની સેવાવૃત્તિ. પ.પૂ. કલ્યાણસાગરજીની અપ્રતિમ તરીકે. ગુરુભક્તિ અને યુગપ્રભાવક પ.પૂ.આચાર્ય પદ્મસાગરજીની વ્યવહારદક્ષતાના ઉત્તમ અંશોની અભિરામ અભિવ્યક્તિ ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના નવીન શિવસાગરજીના વ્યક્તિત્વમાં સુપેરે પ્રગટ થઈ છે. એમના પ્રથમ ગ્રંથાગારના ઉદ્ઘાટન પ્રસંગે આશીર્વાદના શુભ સંકેતરૂપે એમણે શિષ્ય બાલમુનિ ઋષભસાગરજી પણ આવા સમર્થ ગુરુના સાચા સ્વસંપાદિત સંસ્કૃત ગ્રંથ “અંજનશલાકા પ્રતિષ્ઠા વિધિ’ પ્રથમ વારસદાર સાબિત થશે એવી શ્રદ્ધા સાથે વિરમીએ. અમૂલ્ય ઉપહાર આપ્યો હતો. –ડૉ. કાંતિ રામી આવી જ્ઞાનગર્ભ વિશિષ્ટ પરંપરાના વારસદાર તરીકે – ક્ષમતા અને સામર્થ્યને બળ પૂ. શિવસાગર મહારાજશ્રીનું ભાવિ સૌજન્ય : શ્રી કલ્યાણ સેવા સંઘ, મહેસાણા-૨ તથા ગ્રામ નિર્માણ અતિ ઉજ્વળ છે. આવી અમૂલ્ય ધરોહરની હિફાજત અને - એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી કલ્યાણ વિદ્યાવિહાર સંકુલ ધામ, મુ. પો. આદરજ મોટી, તા. જિ. ગાંધીનગર-૩૮૨૬૪૦ સંવર્ધનની પડકારરૂપ કામગિરિ જેમને શિરે છે તે પૂ. સૌજન્ય : તીર્થાધિરાજ ચાતુર્માસ સમિતિ (વિ.સં. ૨૦૬ ૨) પાલિતાણા. શિવસાગરજીની સાંસારિક વિગતો આ પ્રમાણે છે : Jain Education Intemational Page #674 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ વિશ્વ અજાયબી : પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી દીક્ષાભૂમિ : સંગમનેર, જિ. અહમદનગર (મહારાષ્ટ્ર) પ્રશાંતવલ્લભવિજયજી ગણિવર્ય મ.સા. સમુદાય : પ.પૂ.શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. જેમણે પોતાના જીવનમાં વર્તમાન ગચ્છાધિપતિ : સિદ્ધાન્તદિવાકર પ.પૂ.આ.ભ. પ્રશમરસ આત્મસાત્ કર્યો છે, શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તેમની શાંત, પ્રશાંત મુખાકૃતિ, દાદા ગુરુદેવ : સહજાનંદી પ.પૂ.આ.ભ. વૈરાગ્યગર્ભિત વાણી, બહુ જ શ્રીમદ્ વિજય ધર્મજિસૂરીશ્વરજી મ.સા. ખૂબીપૂર્વક યુવાનોને જીવનનો ગુરુદેવ : ધર્મચક્રતપપ્રભાવક પૂ.આ.ભ. સાચો રાહ બતાવવા દ્વારા યોગ્ય શ્રીમદ્ વિજય જગવલ્લભસૂરીશ્વરજી મ.સા. માર્ગદર્શન આપનાર પૂજ્યશ્રી ગણિ તથા પંન્યાસ પદવી : વિ.સં. ૨૦૬૨, ફાગણ સુદ-૭, સંયમજીવનમાં સારી એવી શાસન સોમવાર, તા. ૬-૩-૨૦૦૬. ઈર્લા બ્રીજ (વિલે પાર્લા, પ્રભાવના કરી રહ્યા છે. વેસ્ટ), મુંબઈ બાલ્યકાળથી માતા-પિતા દ્વારા જીવનમાં પ્રબળ ધાર્મિક સંસ્કારોનું સિંચન થયેલું, પૂજા, રાત્રિભોજન ત્યાગ, સામાયિક, ગણિ–પંન્યાસપદવી દાતા : ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. પ્રતિક્રમણ અને ધાર્મિક અભ્યાસ નિયમિત રીતે કરતા રહ્યાં. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. વળી નાની ઉંમરમાં ગુરુ ભગવંતના સંપર્કથી એમનું મન વિશેષતા : પ્રવચનકાર, શાસ્ત્રજ્ઞ, આચારસંપન્ન, શ્રી સંઘોમાં સંસારના ક્ષણિક સુખો તરફ વળવાને બદલે વૈરાગ્યવાસિત યશસ્વી આરાધના કરાવનાર, ધર્મચક્ર તપ, વર્ધમાન બન્યું. ઊંડે ઊંડે પણ તેમનામાં સંયમની પ્રબળ ભાવના એમના તપની ૨૬ ઓળી, ૧૮ વર્ષ સુધી જ્ઞાનપંચમીની અખંડ આત્માને સતત ઢંઢોળતી રહી.. આરાધના, પોષ દશમીની આરાધના. સંયમજીવનમાં ગુરુકૃપાએ આગમગ્રંથોનું અધ્યયનાદિ જેમની નિશ્રામાં વિ.સં. ૨૦૫ર, વૈશાખ સુદ-૬ના રોજ કરી પરિણત બન્યા. વર્તમાનમાં શાસનપ્રભાવનાના અનેક કાર્યો શ્રી વાસુપૂજ્ય સ્વામી શિખરબદ્ધ જિનાલય (અથણી, કર્ણાટક)ની કરી રહ્યા છે. સમુદાયનું ગૌરવ વધારી રહ્યા છે. પ્રતિષ્ઠા થઈ. જેમની પુનિત પ્રેરણા પામીને (૧) શ્રી સંયમપર્યાયના કેટલાંક વર્ષો ગુનિશ્રાએ જ રહીને સુમતિનાથસ્વામી (રાજુ વિડિયો ટેક-પાલ), (૨) શ્રી પૂર્ણપણે ગુરુને સમર્પિત બની રહ્યાં. ગુરુ ભગવંતના મુનિસુવ્રતસ્વામી (જયેશભાઈ એન. શાહ-સાયન) (૩) શ્રી સાહિત્યોપાસના અને શાસનપ્રભાવનાના દરેક કાર્યોમાં ધર્મનાથ ભગવાન (ડો. ગોપાલભાઈ-સુરત) આદિ ગૃહમંદિરો સંપૂર્ણપણે સહાયક બનતા રહ્યાં, પ્રકૃતિએ અભ્યાસી છે. સદાય નિર્માણ પામ્યા છે. સ્વસ્થ ચહેરો, ધીરગંભીર મુખભાવ, શાસ્ત્રાનુસારી સાધના જે ઉપકારી ગુરૂ ભગવંતની પ્રેરણાથી... (૧) “શ્રી વગેરે પૂજ્યશ્રીના ઉચ્ચ સાધુજીવનના સાક્ષીભૂત અંગો છે. ધર્મજિતસૂરિ આરાધના ભવન” કરાડ (મહારાષ્ટ્ર) (૨) પૂજ્ય જન્મદિન : વિ.સં. ૨૦૧૪, ભાદરવા વદ–અમાસ, આચાર્યશ્રી જયઘોષસૂરીશ્વરજી જૈન પાઠશાળા તથા અ.સૌ. તા. ૧૨-૧૦-૧૯૫૮ મંગુબેન ચીમનલાલ જીવાભાઈ હેક્કડ આરાધના ભવન (શ્રી જન્મભૂમિ : જુના ડીસા (જિ. બનાસકાઠા. ઉત્તર ગુજરાત.) જોગાણી નગર થે. મૂ. સંઘ-સૂરત)નું નિર્માણ થયું છે. સંસારી નામ : રાજેન્દ્ર જેમની પાવન પ્રેરણાથી (૧) શ્રી સંભવનાથ જૈન માતા-પિતા : લીલાબહેન બબાલાલ શાહ. પાઠશાળા અંતર્ગત “બાળ વિભાગ” (જામલી ગલી, બોરીવલી) નિવાસસ્થાન : સુરત (૨) મહાસુખ ભુવન (વિલે પાર્લા-મુંબઈ) (૩) આદિનાથ સોસાયટી, નવસારી (૪) આનંદદાયક શ્રી વાસુપૂજ્યસ્વામી જૈન શિક્ષણ : બી. કોમ. સંઘ (ભટાર રોડ, સુરત) (૫) શ્રી સુધર્માસ્વામી જૈન છે. મૂ. દીક્ષા : વિ.સં. ૨૦૩૮, વૈશાખ સુદ-૬, તા. ૨૪-૪-૧૯૮૨. સંઘ (બુધવાર પેઠ, પૂના) આદિ સંઘોમાં શ્રી વજસ્વામી ગ Jain Education Intemational Page #675 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ પાઠશાળા, (૬) શ્રી સેટેલાઈટ શ્વે. મૂ. જૈન સંઘ અમદાવાદમાં યુવાનો-વડીલોની પાઠશાળાનો શુભારંભ થયો છે. જેઓશ્રી દ્વારા (૧) શ્રી કુલક સમુચ્ચય (મૂળ, (૨) શ્રી કુલક સમુચ્ચય (ભાષાંતર સહિત), (૩) શ્રી કુલક રત્નમાલા (પ્રતાકાર-ભાષાંતર સહિત), (૪) વાસવ વંદિત શ્રી વાસુપૂજ્ય (હિન્દી) (૫) આનંદદાતા શ્રી અભિનંદનસ્વામી (હિન્દી), (૬) સુરતરુ સરીખા સાહિબા (હિન્દી) (૭) સુમતિદાયક શ્રી સુમતિનાથ (હિન્દી), (૮) શાંતિકરણ શ્રી શાંતિનાથ (હિન્દી), (૯) શ્રી પાર્શ્વ ચિંતામણિ મેરો મેરો (ગુજરાતી) પુસ્તકોના સંકલન થયા છે. સૌજન્ય પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી પ્રશાંતવલ્લભવિજયજી ગણિવર્ય મ.સા.ના સંયમપર્યાયના ૨૮મા વર્ષ (વિ.સં. ૨૦૬૫)ના મંગલકારી પ્રવેશની અનુમોદનાર્થે અ.સૌ. ગુણવંતીબેન વિજયકુમાર ખુશાલદાસ મેપાણી પુત્ર સુમિત, પુત્રવધૂ-કોમલ તરફથી. જૈનસાહિત્યના મર્મજ્ઞ : પ્રખર વ્યાખ્યાતા પૂ. મુનિરાજ શ્રી દેવરત્નસાગરજી મ. વિરાટ પ્રતિમા, યુવાનોના મહારાજ. સફળ શિલ્પી અને પ્રભુભક્તિના અઠંગ પ્રેમી એટલે મુનિરાજશ્રી દેવરત્ન-સાગરજી ‘કચ્છનું કાશી’ ગણાતા કોડાય ગામનાં માતા ઝવેરબહેન અને પિતા કલ્યાણજીભાઈના ઘરે જન્મ લઈ દાદીમા પાનબાઈના સંસ્કારે ધર્મસિંચન પામ્યા. સી. એ. સેમિસ્ટર સુધી વ્યાવહારિક અભ્યાસ સાથે સંગીત, કમ્પ્યૂટર, પત્રકારિત્વ, ટેલિફોનઓપરેટિંગ આદિના કોર્સ કર્યા. જયપ્રકાશજી અને વિનોબાજીના પ્રત્યક્ષ પરિચયે અનુભવ મેળવ્યો. કચ્છી સમાજના યુગદૃષ્ટા, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા અને તેઓશ્રીના આગમાભ્યાસી પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મહારાજના હાથમાં જીવનનું સુકાન સોંપી સંસારી મટી અણગાર બન્યા. માત્ર દોઢ વર્ષની ઉંમરે આંખની રોશની ગુમાવનાર અને માતાના પ્રબળ પુરુષાર્થે જીવનના આઠમા વર્ષે આંખોની રોશની પાછી મેળવનાર કુળદીપક દીપકમાંથી શાસનરત્ન સમા દેવરત્ન બન્યા. ૬૬૩ પૂ. ગુરુવર્યોના સાન્નિધ્યે વિહારયાત્રા, જ્ઞાનયાત્રા અને સંયમયાત્રા વિકાસના પંથે આગળ વધતી ચાલી. વાણીના અદ્ભુત જાદુગર આ મુનિવર શ્રોતાઓની અદ્ભૂત ચાહના પામ્યા છે. સંયમજીવનનાં માત્ર ૨૭ જ વર્ષમાં ભારતનાં ૧૨ રાજ્યોમાં પરિભ્રમણ કર્યું છે; ૮૫ જેટલાં પુસ્તકોનું પ્રકાશન કર્યું છે; ૮ જેટલા છ'રીપાલિત સંઘો કાઢ્યા છે; યુવક શિબિરો, ભક્તિ{અનુષ્ઠાનો વગેરેનાં આયોજનો કર્યાં છે; ભારતના અનેકાનેક તીર્થોની યાત્રાઓ કરવા ઉપરાંત સમેતશિખરજી અને શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરી છે; આ સર્વ પૂજ્યશ્રીનાં સોપાનો છે. સાહિત્યના મૂર્ધન્ય પંડિતો{લેખકો સાથેના સંપર્કો, ઘણા આચાર્યો, પદસ્થો અને મુનિવરો સાથેના આત્મીય સંબંધો તેઓશ્રીના પ્રતિભાવંત વ્યક્તિત્વની શાખ પૂરે છે. હાલ છેલ્લા બે વર્ષથી ૧૨૫૦-૧૨૫૦ની સંખ્યામાં ભર ઉનાળે વેકેશનનો સદ્ઉપયોગ કરાવી બાળકો-યુવાનોની શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરાવી સમગ્ર જૈન સંઘમાં એક ઇતિહાસ રચી દીધો છે. ૯૯ યાત્રા દ્વારા હજારોના ઘરોમાં શ્રદ્ધાના દીવડા પ્રગટાવ્યા છે. પ્રત્યેક વરસે ઓપન બુક એક્ઝામ ગુણસાગરસૂરિની સ્મૃતિમાં ગુરુતત્ત્વ વાચનાસત્ર, લગ્ન અને સગાઈઓમાં રાત્રિભોજન ન કરાવવા અભિયાન તેમજ ડોંબિવલી, ભાયંદર, વસઈ અને ઘાટકોપર ચાર સ્થળે પ્રત્યેક મહિને ગુણસિન્ધુ સાધર્મિક વાત્સલ કેન્દ્ર દ્વારા ઉત્કર્ષ ભક્તિનો ૨ગ રાખ્યો છે. આઠ-આઠ શિષ્યોના પરિવારથી પરિવરેલા આ ગચ્છ ગૌરવપ્રવચન પ્રભાવક મુનિવર દેવરત્નસાગરજી મ. શાળા-કોલેજો, જેલો, વકીલ-ડોક્ટર-વેપારીનાં મંડળો વગેરેમાં ઘણાં સ્થળોએ પ્રવચનધારાઓ વહાવી અનેકોનાં જીવનમાં પરિવર્તન સાઁ છે. આ સરળતાના સ્વામીએ સફળતાના ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરી છે! એવા એ મહાન મુનિવર ઉત્તરોત્તર વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શાસનના તેજસ્વી તારક રૂપે ઝળહળી રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણારવિંદમાં ભાવભીની વંદના! શ્રાવકભક્તોના સૌજન્યથી સંયમપ્રેમી પં. શ્રી રવિરત્ન વિ. મ.સા. (ડહેલાવાળા)(સપરિવાર સંયમના માર્ગે) ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જૈનધર્મ સ્થાનો વિનાનું નાનકડું ગામ રવેલ.....તેમાં વસે જૈનધર્મના રંગથી Page #676 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ વિશ્વ અજાયબી : રંગાયેલું કુટુંબ વાલાણી પરિવાર. કુટુંબના મોભી શ્રી ૭-૭ ધંધા કરતા હોવા છતાં જ્યારે જુઓ ત્યારે નિવૃત્ત જોવા નટવરલાલભાઈ વ્યાવહારિક શિક્ષણના જ્ઞાતા. તેમના સ્વભાવ મળે અનેક ધાર્મિક-સામાજિક સંસ્થાઓમાં સેવા આપે તેમજ અને કાર્યકુશળતાથી ગામમાં પ્રિય થઈ પડ્યા. દરેક કાર્યમાં આધિ-વ્યાધિને ઉપાધિથી પીડાતા અનેક વ્યક્તિના શાન્તિદૂત તેમનાં ધર્મપત્ની શ્રીમતી તારાબહેનનો વિશેષ ફાળો હતો અને બનીને આપણા ચરિત્રનાયક તેમના જીવનમાં આગળ વધતા એટલે જ ગામની ફઈ તરીકે પંકાયાં હતાં. બે પુત્રી અને એક હતા. ત્યાં તેમનાં ધર્મપત્નીએ સાચા અર્થમાં સાથ નિભાવ્યો ને પુત્ર ઉપર સંવત ૨૦૧૮ માં મહા સુદિ તેરસના દિને ચરિત્રનાયકની ઇચ્છાને માન આપી બાળકોના વૈરાગ્યઘડતરમાં વિજય મુહૂર્ત પસાર થઈ રહ્યું છે. પુષ્ય નક્ષત્રનો યોગ છે. તે અને તે તપધર્મમાં જોડાયાં. ૫00 આયંબિલ તપ-૨ વર્ષીતપસમયે તારાબહેને પોતાની કુક્ષિએથી ચરિત્રનાયકને જન્મ અટ્ટાઈતપની આરાધના કરી. ચરિત્રનાયકનાં ધર્મપત્ની આપ્યો. રાજેશ એવું નામ જાહેર કર્યું જયશ્રીબહેન પણ વૈરાગ્યપંથવાસી બનવા થનગની રહ્યાં. પાંચ વર્ષની ઉંમર થતાં પિતાશ્રીએ શાળામાં દાખલ ગુરદેવની પ્રાપ્તિ : સં. ૨૦૫૯ વર્ષના પ્રારંભે ડીસા કર્યો, સાથે સાથે પિતાશ્રીએ પણ સંસ્કાર અને જ્ઞાન ઘડવાનો મુકામે ઉપધાન થાય છે, તેના સમાચાર ચરિત્રનાયકને મળતાં પ્રારંભ કર્યો, પરંતુ બાલ્યાવસ્થાથી જ એકલપણામાં રાચવાને ઘરનાં સભ્યોને કહ્યું ચારિત્રની તાલીમ એટલે ઉપધાન તપ જો ઇચ્છતો ગમે ત્યાં જઈ એકાંતમાં બેસી રહેતો. તમારી દીક્ષાની તૈયારી હોય તો ઉપધાન કરી લો તમને ખ્યાલ આવે દીક્ષા શું ચીજ છે? ત્યાં શું કરવાનું છે? કેવો ત્યાગ? ટર્નંગ પોઇન્ટ : રાજેશને વ્યાવહારિક પુસ્તકો કરતાં કેવી તપશ્ચર્યા ને કેવી દિનચર્યા? આ બધા પ્રશ્નના જવાબરૂપ ધાર્મિક પુસ્તકો અને કથાયોગમાં ખૂબ જ રસ હતો..ગમે તે ઉપધાનતપ આવશ્યક છે. ચરિત્રનાયકનો પરિવાર ઘડીએ જે પુસ્તક હાથમાં આવે તે પુસ્તક પૂર્ણ કરીને જ મૂકે. ચરિત્રનાયકની ઇચ્છાને આધીન હતો, એટલું જ નહી તેમના વાચન તેમનો પ્રિય શોખ હતો. “એક વખતની વાત છે તે વચનના સો ટચના બોલને પાળનારો હતો. તેથી તરત જ તેમના જીવની ભાત છે. સોનેરી પળની વાત ગુરુદેવની તૈયારી કરી. ડીસા મુકામે પ.પૂ. આ. અભયદેવ સૂરીશ્વરજી મુલાકાત.” મ.સા.ની નિશ્રામાં કર્યો ઉપધાન તપનો પ્રારંભ. ગુરુદેવે તેમના મહેસાણા પાઠશાળામાં પ્રવેશ : પૂજ્ય પિતાશ્રી પાસે વૈરાગ્યને મજબૂત બનાવ્યો: ચરિત્ર નાયકને પ્રશ્ન હતો અનેક સંયમની અનુમતિ માંગતાં પિતાશ્રી અને ગુરુદેવની ઇચ્છા ને પૂ. મહાત્માના સંપર્કમાં હતા. કોને જીવન સમર્પિત કરી સંયમ આજ્ઞા સ્વીકારી ચરિત્રનાયક મહેસાણા પાઠશાળામાં દાખલ જીવન જીવવું તેવી દ્વિધા અનુભવતા હતા, ત્યાં પરિવારનાં થયા અને જ્ઞાનાભ્યાસમાં આગળ વધવા લાગ્યા. સભ્યોએ કહ્યું “દોઢ માસથી અમો આ ગુરુદેવના સાનિધ્યમાં વિદ્યાગુરુઓનો પ્રેમ સંપાદન કરવા સેવા ભક્તિના રસિયા છીએ' અમને તો અનુકૂળ આવે છે, સ્વભાવ ગમે છે? છતાં બન્યા. હૃદયની સરળતા, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે સંવત આપની જેવી ઇચ્છા.” ચરિત્ર નાયકે કહ્યું, “આપનાં ૨૦૩૨ના જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ પ.પૂ.પં. અભયસાગરજી પિતાશ્રી–માતુશ્રીના ગુરુદેવ છે તેમ જ આપણા બને મ.ની કપાથી મેળવી. પૂર્વભવના માતાપિતાને મળ્યા. સં. ભાઈઓના ગુરુદેવ છે તેથી આપણને કંઈ તકલીફ ન હોય ૨૦૪૯માં ફરી પાલનપુર પાઠશાળામાં જોડાયા અને દ્વિતીય પરંતુ આટલા પૂ. મહાત્માઓ જે મારા પરિચિત ને ઉપકારી પુત્રરત્નને જન્મ આપ્યો ને તેનું નામ અર્પિત પાડ્યું. તે નામ છે તેમાં પૂજ્યશ્રી પરિચિત જરૂર છે, પરંતુ ઉપકારની દૃષ્ટિથી પાછળ પણ કંઈક ભાવિસંકેત હશે, કારણ કે આપણા હું ગુરુદેવની નિકટતમ આવેલ નથી, તેમજ ઉદારતાની દૃષ્ટિમાં ચરિત્રનાયક જ્યોતિષ તેમ જ આધ્યાત્મિક શક્તિના સ્ત્રોત હતા | ક્યારે કંઈ જોયું નથી છતાં તમારી બધાની ઇચ્છા હોય તો અને મંત્ર-તંત્ર નિપુણતા મેળવવા તેમના જીવનની લઘુતા પણ મારી ના નથી કારણ કે મારા પિતાશ્રીના ગુરુદેવ તે મારા જોવા જેવી છે. સં. ૨૦૫૦ માં અમદાવાદને તેમના જીવનનું ગુરુદેવ જ હોય.” બસ નિર્ણય લેવાઈ ચૂક્યો ને ગુરુદેવને કર્મ-ધર્મક્ષેત્ર બનાવી પાઠશાળામાં અધ્યાપન, સાધુ-સાધ્વીને જીવન સમર્પિત કરવું તે પાકું થઈ ચૂક્યું. ત્યાં તો વર્ષ પૂર્ણ અધ્યાપન, વિધિવિધાન ક્ષેત્ર, આગવું નામ, માસિક પ્રકાશનથી થવાની તૈયારીમાં હતું. પ્રખ્યાતિના ગગનમાં વિહરવું, સોના-ચાંદીના, ધીરધારના, કલ્યાણક ભૂમિની સ્પર્શના : ચરિત્રનાયક ટ્રાવેલ્સના અને લોટરી-વ્યવસાય ક્ષેત્રે ઝંપલાવ્યું. એક સાથે ધર્મપત્નીના વચનથી બંધાયેલ હતા. આપણા ચરિત્રનાયકમાં તે Jain Education Intemational Page #677 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૬૫ ગુણ જોવા મળ્યો છે. ‘વચનના ખૂબ પાક્કા’ વચન આપે નહીં પ્રિય પદાર્થ (૧૧) મૃત્યુ મહાયાત્રા (૧૨) રવિકથા હરે વ્યથા આપ્યા પછી ફરે નહીં......ધર્મ- પત્નીએ એક વર્ષ સાથે (૧૩) રવિયોગ પ્રશ્નમંચ (૧૪) ઉદય સોમ અષ્ટાહિક સમેતશિખરની યાત્રા કરવાની માંગણી કરેલ....આપણા (૧૫) એક જ આશરો તમારો. ચરિત્રનાયકનો પરિવાર એકલો જ સમેતશિખર-રાજગૃહિ, કાવ્યશક્તિ : અનેક ગેહુલિ-પદ્ય-સજઝાયની સાથે ચંપાપુરી -પાવાપુરી તીર્થયાત્રાએ પહોંચ્યો ને દર્શનશુદ્ધિ કરી. પરમાત્માની ચોવીશીની રચના પણ ચરિત્રનાયકે કરેલ છે. સંયમમાર્ગે પ્રયાણ : સંવત ૨૦૫૯ ફાગણ સુદી ૨ વિધિવિધાન ક્ષેત્ર : અનેક ગામ-નગરમાં પ્રતિષ્ઠાના વાલાણી પરિવાર પહોંચ્યો ખીમત મુકામે અને ગુરુદેવની દરેક પ્રકારનાં પૂજનો ભણાવી પોતે પરમાત્મા ભક્તિમાં લીન પાસે માંગણી કરી-“અમારા ભાઈને આપનાં શરણોમાં આવવું બની અનેકને પરમાત્મરસિક બનાવેલ છે. છે ને સંયમનો વેશ ધારણ કરવો છે ને પરમાત્માના પંથે ૧૦૮ પાર્શ્વનાથ ધામ : ૧૦૮ પાર્શ્વનાથ સહ શ્રી ચાલવું છે તો આપ મુહૂર્ત પ્રદાન કરો.” ગુરુદેવે ચૈત્ર વદ વાસુપૂજ્ય જિનાલયની નિર્માણની પ્રતિષ્ઠા કરાવેલ છે. ૫ નવસારી મુકામે દીક્ષા- પ્રદાનનું મુહૂર્ત અર્પણ કર્યું. સમગ્ર પરિવારના આશીર્વાદ મેળવી પોતાનો પથરાયેલો કારોભાર શાસનકાર્ય : અનેક આત્માને સમ્યગુજ્ઞાન આપી આટોપી આપણા ચરિત્રનાયક પોતાના સર્વ પરિવાર સાથે વૈરાગ્ય મજબૂત કરી પરમાત્માના માર્ગે પ્રયાણ કરવામાં પ્રેરક નવસારી મુકામે સં. ૨૦૫૯, ચૈત્ર વદ ૫ ના શુભ દિવસે ને બનેલ છે. ગૃહાંગણે જિનમંદિર નિર્માણ કરી પરમાત્માને શુભ મુહૂર્ત પૂજ્યશ્રીના સ્વહસ્તે પરિવારનાં પાંચ સભ્યો સંસારી હૃદયમાં બિરાજમાન કરેલ છે. સામાયિક બેંકની સ્થાપના કરી મટી સંયમી બન્યા. ચારિત્ર ને સાધર્મિક પ્રત્યે તેમના હૃદયનો ભાવ દર્શાવ્યો છે. માસિકપત્ર શરૂ કરી જ્ઞાનપ્રચારની રસિકતા દર્શાવી છે. અભ્યાસક્ષેત્ર : રવેલ-ભાભર-મહેસાણા-મુંબઈ--બીકાનેર ચરિત્રનાયકનું જીવન જોતાં અનેક ગુણો પ્રદર્શિત થાય છે. કર્મક્ષેત્ર : રવેલ-અમદાવાદ-પાલનપુર-ઝીંઝુવાડા-મુંબઈ --આલેખન : શ્રી પ્રિય-આગમરત્ન વિ.મ.સા. ઉમેદપુર-થરાદ -સતલાસણા ધર્મપ્રચાર ક્ષેત્ર : ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, રવિરાજ પરિવાર સંચાલિત અહમ્ પ્રભાવક ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદના સૌજન્યથી સાહિત્યક્ષેત્ર : ચરિત્રનાયકે સં. ૨૦૩૮ માં પ્રથમ પ.પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિ સમુદાયના ૫. પ્રકાશન કરેલ વાવણી કરી લો કે “પૂન્યની ચાવી પ.પૂ. આ.શ્રી પ્રભાકરસૂરિ મ.સા.નાં ‘શિક્ષણની સાચી દિશા'. ઉપરોક્ત ત્રણ પ્રકાશનો બાદ સં. ૨૦૪૪ માં ઉમેદપુરથી સુન્દરમ્ નામના માસિકનો પ્રારંભ શિષ્યરત્નોની તપસ્યાની અનુમોદના કર્યો પરંતુ રજિ. સં. ૨૦૪૬ માં થરાદ કરાવતાં સુન્દરમાંથી પ.પૂ. આ.શ્રી વિજયપ્રભાકરસૂરિજી મ.સા.નાં અહમ્ સુન્દરમ્ માસિક નામ રાખી ચાલુ રાખ્યું. આજે શિષ્યરત્નો પૂ. મુનિશ્રી જયબોધિવિજયજી મ. છેલ્લાં એકવીશ ભારતભરનાં ૧૧ રાજ્યો અને આફ્રિકા-અમેરિકા પણ તે વર્ષથી અદમના પારણે અટ્ટમ કરે છે. દર સાલ મૌનપૂર્વક માસિક જાય છે. તે માસિકમાં અનેક વિશેષાંક પણ સુંદર સોળ ઉપવાસ તો ઓછામાં ઓછા હોય જ. સંયમજીવનમાં મહેનત કરી પ્રકાશન કરેલ છે. ત્રીસ ઉપવાસ બે વાર તથા ૩૪ અને ૪૫ ઉપવાસની ભીષ્મ (૪) “સ્વાધ્યાયસંહિતા–ભા. ૧” (૫) “પદ્માવતી- તપસ્યાઓ પણ કરી છે. માણીભદ્રવીર મહાપૂજન-હવન” (૬) મંગલાચરણ (૭) સુણો બીજા શિષ્યરત્ન પૂ. શ્રી હેમબોધિવિજયજી મહારાજ મેરે પરમાત્મા. (૮) “મૃત્યુ મહાયાત્રા” (૯) “રવિયોગ જેઓ સંસારીપણામાં હાર્ટના સ્પેશ્યાલિસ્ટ ડૉ. તરીકે જાણીતા પ્રશ્નમંચ' (૧૦) “રવિકથા હરે વ્યથા' (૧૧) “ઉદય સોમ હતા. ફર્સ્ટક્લાસ ફર્સ્ટ ગોલ્ડ મેડલિસ્ટ હતા. તેઓએ સિદ્ધિતપ અષ્ટાદ્વિકા'. તેમજ વીશસ્થાનક તપ કરેલ છે. દીક્ષા લેવા માટે છઠ્ઠના | (૮) તારે તે તીર્થ, (૯) ગુણ વૈભવ (૧૦) જિનાગમ પારણે છઠ્ઠ નવ મહિના સુધી કરેલ છે. અમદાવાદની વાડીલાલ કર્ણાટક Jain Education Intemational For Private & Personal use only Page #678 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬ વિશ્વ અજાયબી : સારાભાઈ હોસ્પિટલમાં પચીસ વર્ષ સુધી ઓનરરી સેવા કરી માતા-પિતા : મેંદાબેન નેમીચંદજી પાંચા છે. તેમનો અઢી વર્ષનો દીક્ષાપર્યાય છે. શિક્ષણ : ધોરણ ૧૦ ત્રીજા શિષ્યરત્ન મોક્ષરક્ષિતવિજયજી મ.નો દીક્ષાપર્યાય દીક્ષા : પોષ વદ-૭ ૧૧ વર્ષનો છે. તેમણે ૩૦-૩૬-૪૫ ઉપવાસ તેમ જ વર્ધમાન તપની ૮૧ ઓળી કરેલ છે. ઓછામાં ઓછું દીક્ષાભૂમિ : વાલકેશ્વર, મુંબઈ, બાબુ અમીચંદ પન્નાલાલ એકાસણાંનું તપ કરે છે. આદિનાથજી જૈન દેરાસર પૂજ્યશ્રીના ચોથા શિષ્ય પ્રભુરક્ષિતવિજયજી મ. જેઓ સમુદાય : કાંકરેજ દેશોદ્ધારક પ.પૂ.આ.શ્રી વિ. ભક્તિસૂરીશ્વરજી મ.સા. બ્રાહ્મણ હોવા છતાં જૈનશાસનની અપૂર્વ મદદથી તપસ્યામાં ખૂબ જ પ્રગતિ કરી છે. અનેક વખત અઠ્ઠાઈ ૯-૧૨ ઉપવાસ વર્તમાન ગચ્છાધિપતિ : કાર્યકુશળતા, સફળ કાર્ય સંચાલન, ગુરુ તેમ જ વર્ધમાનતપની ૨૫ ઓળી કરી છે. તેઓ સારા એવા ભક્તોના લાડીલા, ૫.પૂ. તપાગચ્છાધિપતિ આ.ભ.શ્રીવિ. હિન્દી અને ગુજરાતીમાં વ્યાખ્યાનકાર છે. લેખનકળામાં પણ પ્રેમસૂરીશ્વરજી મ.સા. સારા અક્ષરોથી લખી શકે છે. ગણિ તથા પંન્યાસ પદવી : ૧-૩-૨૦૦૬ રાજકોટ, ૭-૫સ્વ. રત્નકીર્તિ વિજય સંસારીપણામાં રસિકભાઈ ભગત ૨૦૦૬ શંખેશ્વર પાડાપોળમાં રહેતા. વર્ધમાનતપની ૬૫ ઓળીમાં બાર વર્ષ તપ દીક્ષા પરિવાર : દેરાવાસીમાં ૧૭ અને સ્થાનકવાસીમાં ૧૦ કર્યા. શરીરમાં ગેગરીન રોગ હતો. એકવાર પગમાં કીડા પડી સૌજન્ય : ગુરુભક્તોના સૌજન્યથી ગયા. ભયંકર વેદનામાં સમાધિ સમતા લીધા પછી ૮૯ ઓળી કરી. વર્ધમાન તપ સુધી પહોંચ્યા.ઓળીના પારણે સાધર્મિકોને ઉત્કર્ષ સાગર શ્રમણ પરંપરાના પૂ. લઈ જઈ પારણું કરાવવાનો નિયમ હતો. પૂજ્યશ્રીના શિષ્ય - પંન્યાસશ્રી વિશ્વરત્નસાગરજી મ.સા. જિનરક્ષિતવિજયજી મ. પૂ.પં. ચન્દ્રશેખર વિ.ના વ્યાખ્યાનથી ધર્મમાં જોડાયા આ. ભગવંત રામચન્દ્રસૂરિ મ.ની પાવન નિશ્રામાં ભારતીય તત્ત્વની મનીષામાં શંખેશ્વર દીક્ષા લીધી. જગતનું ભલું કરવું એવા અતિરેકમાં જૈન મનિષીઓનું ગૌરવપૂર્ણ સ્થાન ડીપરેશનમાં કાળ ધર્મ પામ્યા. વર્ધમાન તપની ૯૯ ઓળી કરી છે, જ્યાં લોકો માત્ર વિચારક હોય સાડા સાત વર્ષ દીક્ષા પર્યાય. બીજા શિષ્ય જયરક્ષિત વિ. મ. છે ત્યાં જ જન શ્રમણ સંસ્કૃતિમાં સાડા ચૌદ વર્ષના દીક્ષા પર્યાયમાં નિત્ય એકાસણું અઠ્ઠમના પારણે વિચારક સાથે આચારક હોય છે. એકાસણું સ્વાધ્યાય મગ્નતા સાડા ૩ કરોડ નવકારનો જાપ કર્યો વિચારશીલતા માત્ર મનની ઉન્નતિ હતો. જીવન ધન્ય બનાવી ગયા. પંન્યાસ ધર્મદાસ જયદર્શન વિકાસનું કારણ હોય છે, પરંતુ આયંબિલ વૈયાવચ્ચ સુંદર કરે. બીજાનું કરી છૂટવું-એ જ જીવન વિચારો સાથે આચારશીલતા મંત્ર છે. આ. વિબુધપ્રભસૂરિના શિષ્ય નિકુમુદચન્દ્ર વિજયજી આત્મોન્નતિનું સાધન હોય છે. દાંતરાઈમાં ભયંકર આગમાં ખૂબ જ બળી ગયા. ભયંકર શ્રમણ સંઘે આપેલા વિચારો અને આચારોમાંથી લોકો વેદનામાં ખૂબ સમતા વર્ધમાન તપની ઓળી કરી. જગતમાં જીવન જીવવાની કળા શીખ્યા છે. આચારપાલનમાં તીર્થંકર પરમાત્મા પ્રરૂપિત શાસન સર્વોપરિ છે. પરમાત્માએ પ.પૂ. પંન્યાસશ્રી કુલચંદ્રવિજયજી બતાવેલ અને પ્રસારેલ આદેશનું જ શ્રમણ ભગવંત પાલન મ.સા. કરે છે. પરમાત્માએ આપેલા નિર્દેશોનું વિધિપૂર્વક પરિપાલન જન્મદિન : ૬-૫-૧૯૬૮ કરવા માટે સાધુસંઘમાં વિશિષ્ટ પદ હોય છે, જેમ કે મુનિ, ગણિ, પંન્યાસ, ઉપાધ્યાય અને આચાર્ય. ગણિવર્ય જન્મભૂમિ : નાંદેડ (મહારાષ્ટ્ર) વિશ્વરત્નસાગરજીના જીવનમાં પ્રબળ દૈવયોગ આવ્યો અને સંસારી નામ કલ્યાણ નેમીચંદજી પાંચા ગુરુદેવ આચાર્યશ્રીએ વિશ્વરત્નસાગરજીના રૂપમાં ઢાળીને Jain Education Intemational Page #679 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૬૭ તેમને જૈનજગતને પોતાના શિષ્યરૂપે ઉપલબ્ધ કરાવી દીધા. છે. પરિવર્તન અને પરિસ્થિતિઓ સાથે સમરસ હોવું એ આવા ગુની પ્રાપ્તિથી એમના હૃદયમાં આ સૂત્ર ગુંજવા એમનો એક અલગ વિશિષ્ટ સ્વભાવ છે. લાગ્યું : 'રુવોવંતિ શRUTH' T જગતમાં શરણભૂત ગુરુ જ અહિંસા અને માનવધર્મના સંદેશવાહક દેશમાં આજ હોય છે. સર્વત્ર હિંસાનું સામ્રાજ્ય છે. આ હિંસા કોઈ જીવની નહીં, ગણિવર્યશ્રી વિશ્વરત્નસાગરજીની દૃષ્ટિ હંમેશાં યુવા પરંતુ એ મૂલ્યોની છે કે જે આપણી સંસ્કૃતિના પ્રબળ આધાર પેઢી પર રહી છે. તેઓ જાણે છે કે યુવા પેઢીમાં ગજબ છે. સાંસ્કૃતિક મૂલ્યોનું આજે જે રીતે પતન થઈ રહ્યું છે તે કાર્યક્ષમતા હોય છે, જે ધર્મ અને સંસ્કૃતિ સાથે અત્યંત દુઃખદાયક છે. માનવીય સંબોધોમાં જે તીવ્રતાથી સમાજવિકાસમાં સહાયક થઈ શકે છે. તેથી જ તેઓ યુવા નિ:સહાયતા (બિચારાપણા)ની બોલબાલા વધી રહી છે શિબિરોનું આયોજન કરે છે કે સમાજના યુવાનો પોતાની એનાથી આત્મીયતા ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. બૌદ્ધિક, ભાવનાત્મક અને શારીરિક શક્તિઓનો વિકાસ કરશે સંવેદનશૂન્ય માનવ આજે જે મુકામે ઊભો છે તે એકદમ અને જીવનમાં સામાજિક જવાબદારીઓનો વિવેક તથા હતાશ, નિરાશ અને લાચાર છે. આવા નિરાશાના નિસ્વાર્થ સેવા અને સર્વમાન્ય હિત નિમિત્તે સમર્પણની વાતાવરણમાં ગણિશ્રી વિશ્વરનસાગરજી પોતાની વાણી દ્વારા ભાવનાનું પોષણ કરે. જૈન અમૃત વચનોની વર્ષા વિવિધ સ્થળો પર કરી રહ્યા છે ગણિવર્ય શ્રી વિશ્વરત્નસાગરજી એક તરફ અંતર્મુખી તે છે તે અસંતપ્ત માનવો માટે સંજીવનીની માફક જીવનદાયિનીનું થઈ મોક્ષમાર્ગ પર આરૂઢ છે તો બીજી બાજુ સંવેદનશીલ, કામ કરી રહી છે. જીવનનો અર્થ શું છે? એને અર્થવાન ભાવુક, કરુણાવાન સ્વભાવના સંત હોવાથી વ્યક્તિ અને બનાવવા માટે કઈ કઈ ચીજોની જરૂર હોય છે? વગેરે સમાજની પીડા જોઈ વ્યથિત થઈ જનહિતની ભાવનાના જીવનનાં એ શાશ્વત સૂત્રોનો સંદેશ આપણને ગણિશ્રી ઉદ્દેશ્યથી બહિર્મુખી થઈ જાય છે. મુનિચર્યાના પાલનનું ધ્યાન વિશ્વરત્નસાગરજીની વાણીમાં જોવા મળે છે. આજે વ્યક્તિને રાખી પ્રવચન, લેખન, ધર્મ પ્રભાવના મહોત્સવનો પ્રબંધ એ વાતનું જ્ઞાન હોવું જોઈએ કે સૌથી મોટો માનવધર્મ છે. કરવા માટે સમગ્ર ફાળવણી ગણિવર્ય જ કરી શકે. રાષ્ટ્રીય, એના રક્ષણ માટે વ્યક્તિએ સતત સચેત રહેવું જોઈએ. ગણિ રાજનૈતિક, જવલંત સમસ્યાઓ પ્રત્યે એમની જાગૃતિ શ્રી વિશ્વરત્નસાગરજીએ માનવધર્મ અને મહાવીરના મુખ્ય સમાધાન સુદ્ધાંનું ચિંતન-પ્રદાન કરે છે. ઊંચું કદ, ભીનો સિક નો સિદ્ધાંત અહિંસાને જન-જન સુધી પહોંચાડવાનું જે પ્રશંસનીય વાન, સંત-લાલિમાથી પ્રદીપ્ત પ્રશસ્ત લલાટ, પારદર્શક કાવ ગઈ કાર્ય કર્યું છે એ ક્યારેય ભૂલી નહીં શકાય. * આંખો, મનહર સ્મિત, ચુંબકીય આકર્ષણયુક્ત એમનું બાહ્ય વાત્સલ્યદિવાકર, તપતેજસ્વી, માનવભૂષણ, વ્યક્તિત્વ, વાણીની મધુરતાથી લોકોને પોતાની તરફ ખેંચે છે આચાર્યદેવેશ ગુરુદેવ નવરત્નસાગરસૂરીશ્વરજી મ.સા.ના તો આંતરિક શક્તિથી આત્મીય સ્નેહવાત્સલ્યથી યુવા સંસ્કાર સુશિષ્ય જૈનધર્મની પ્રભાવનામાં હીરાની જેમ ચમકનાર શિબિરો દ્વારા બંધુત્વ ભાવનાનો પ્રસાર કરવા સાથે તેઓ શાસનપ્રભાવક, શતાધિક યુવા ભવ્યાત્માઓને જિનવાણીની સંસ્કારયુક્ત પરંપરાગત યુવાપેઢીના નિર્માણમાં સક્રિયતાપૂર્વક અનુગામી બનાવી ધર્મ સાથે જોડનાર શ્રમણ સંસ્કૃતિના કામ કરે છે. ઉનાયક ગણિવર્યશ્રી વિશ્વરત્નસાગરજી મહારાજસાહેબને ગણિવર્યશ્રી વિશ્વરત્નસાગરજી મ.સા.ના હૃદયમાં ગુરુ આગમોદ્ધારક' માસિકનાં હજારો પાઠકો અને શ્રી અમ્યુદય પ્રત્યે વિનયભાવ અને શિષ્યો પ્રત્યે વાત્સલ્ય અને કરુણાભાવ ફાઉન્ડેશન, ઉજ્જૈન તરફથી પંન્યાસ પદ પર આરૂઢ થવાના તથા સમાજ પ્રત્યે સાચા માર્ગદર્શક લક્ષ્ય છે. દેવ-શાસ્ત્ર અને મંગળ અવસરે આત્મીય શુભકામનાઓ! અમારી તીવ્ર ઇચ્છા ગુરુ પ્રત્યે પ્રગાઢ શ્રદ્ધા નિહાળી અનેક યુવા ભક્તોએ પોતાના છે કે તેઓ ખૂબ જલ્દી ૩૬ ગુણભંડારી આચાર્યપદને પણ અંતરમાં ગુરુ નિહાળી જીવનને ઉત્કર્ષ માર્ગે આગળ વધાર્યું શોભાવે એજ મંગલભાવના!! છે. વિશ્વકલ્યાણકારી, જિનશાસન સંવર્ધક અનુશાસનના સૌજન્ય : નવરત્ન પરિવાર મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત પથાનુગામી શ્રી વિશ્વરત્નસાગરજી મ.સા.ને શ્રુતસેવા, જ્ઞાન પવન સુરાણા : રાષ્ટ્રીય અધ્યક્ષ, રાકેશ મારવાડી : રાષ્ટ્રીય પ્રવક્તા. પ્રત્યે રુચિ છે. એમણે આગમોદ્ધારક માટે અનુપમ કાર્ય કર્યું Jain Education Intemational Page #680 -------------------------------------------------------------------------- ________________ ૬૬૮ વિશ્વ અજાયબી : मुनिश्री पू. मुनि श्री सर्वोदयसागरजी મ.સા. सांसारिक नाम : सुरेश। शीसोदय सागरजी म.सा जन्मतिथि : आषाढ़ वदु पांचम सन् 1959). माता : श्रीमती साकरवहन । पिता : श्री दामजीभाई (वर्तमान में ૫.પૂ. चारित्ररत्नसागरजी) भाई : श्री धीरजभाई एवं प.पू. मुनिश्री ૩ઃ રત્નર IIRની મ.સા.1 गुरुदेव : राष्ट्रसंत भारतदिवाकर पू. अचलगच्छाधिपति आ.भ. श्री गुणसागरसूरीश्वरजी महाराज साहब । રીક્ષા : ગરપાતીગ, સંવત 2033 (મવા - વચ્છ) शिष्य-परिवार : प.पू. मुनि श्री जगवल्लभसागरजी म.सा. । મંડનાં વણી રથાપના : 15T. રથયાત્રા : 8000 વિ.કી. પ્રતિષ્ઠાÇ : 17 છ’રી પતિત પૈદ્રત સંઘ : 101. 300 નિનાનો મેં -- ગોવીરલી વકી, પંઘતીર્થી હતા. प्रतिष्ठा एवं स्थापना : नवपदजी की, अष्टमंगल की। નિન દાચ સે રીક્ષા ટ્રાન : કા. વિશેષણ : સાહિત્યરસંશોધવ, પૂMન સમાર, સરનરવમાવી, શ્રીશ્રીમાત समाज उद्धारका પરિવાર મેં રીક્ષિત હુઇ પુષ્પાત્મા : 81 विशेष प्रभावना : 151 છોડ મા સ્થાપના 36 દ્વિવરણીય ગુના મહામહોરાવા. 5000 બાવન દરતપ્રતો મુ રસંશોધન પર્વ નૂતન નાÚI. संपूर्ण श्रीश्रीमाल ज्ञाति का उद्धार। પૂ. મા. શ્રી TITIVરજૂરીશ્વરની જ્ઞાન રjરચાર શિવીર : 331 રાતા શ્રી વચાળRTI IRપૂરિ જ્ઞાનસત્ર : 451 પુન ઘાતુર્માસ : 34 મું-20, મારાષ્ટ્ર મેં અન્ય MITR-4, w મેં-3, પુનરત ખેં-4, રાનરચાન-1 (૩૬પુર), વિદર-1 (સમેતશિલરની), મધ્યપ્રદ્દેશ-1 સેંધવા વર્તમાના. ‘સર્વોદય સ્તવના” (રાગ = જેનાં રોમરોમથી....) જેના રોમ રોમથી મૈત્રી કરુણાની વહેતી ધારા, આ છે ગુરુદેવ અમારા, ગુરુવર સર્વોદય પ્યારા કચ્છ પ્રદેશમાં જન્મ્યા અને મેરાઉને પાવન કીધું થાણાને કર્મભૂમિ બનાવી, મકડામાં સંયમ લીધું ધન્ય ધરા તે બિદડાની જયાં, વડી દીક્ષા લેનારા.............. સાકરબહેનના લાડીલા નંદન, દામજીભાઈને દિપાવ્યા સત્તર વર્ષની ઉંમરે સંયમ, લેવા માટે સિધાવ્યા ગુણસાગરસૂરિના લાડકવાયા, ગુરુના હૃદયે રહેનારા....(૩) સૂરિ ગૌતમ-ગુણને ગુણોદય સાગરની, શિક્ષા દિલમાં ધારી ઇતિહાસના નિષ્ણાત બની, જિન આણા ચિત્તધારી શાસનનું સાચું હિત કરવા, મુનિ સર્વોદય બનનારા........(૪) પ્રથમ ચાતુર્માસ કોઠારા તીર્થે, લઘુ હૈમ કંઠસ્થ કીધું જ્ઞાનાવરણીયનાં ક્ષયોપશમથી, જીવન અમૃત પીધું ગુરુ નિશ્રાએ સૂરિવર સાથે, ૧૨ રાજયો વિચરનારા......(૨) ગુણસાગર સૂરિનાં ગુરુવચનોને, તુરંત તહત્તિ કીધું ગુરુવચનોની નિષ્ઠા ખાતર, જીવન સમર્પી દીધું સર્વ જીવોનો ઉદય કરનારા, સર્વોદય કહેવાયા.........(૨) પ્રાચીન અને અર્વાચીન ગ્રન્થો, જેણે પ્રગટ કીધા હસ્તપ્રતોનાં સંશોધનમાં, દિન-રાત વિતાવી દીધાં પિસ્તાલીસસો (૪૫00) હસ્તપ્રતોની, સંકલના કરનારા....(૭) મહારાષ્ટ્ર અને કોંકણ દેશે, ડંકો વીરનો વગાડી છ'રી સંઘોને પ્રતિષ્ઠાઓ, ગુરુદેવ આપે કરાવી લોક તણાં લાડીલા ગુરુજી, જનજનને ગમનારા......(2) સાડાચારસો પૂજનપ્રતોની, સંકલના જેણે કીધી ૩૦-૩૦ શિબિરો કરાવીને, યુવાનોને દિશા દીધી તીર્થંકર પરમાત્માઓનાં, તામ્રયંત્રો બનાવનારા.......(૯) ૩૧ દિવસના મહા મહોત્સવ, ગુરુ પુણ્યતિથીએ કરાવ્યા મહાતીર્થોમાં ચોમાસું રહીને, અચલગચ્છને હરખાવ્યા શાસનપ્રભાવનાધારક ગુરુવર, સાહિત્યસંશોધક કહેવાયા...(૧૦) જેની વાણી દુઃખ હરનારી, જગ મંગલ કરનારી ભવોભવના સંતાપ નિવારી, આનંદને દેનારી પૂજા-પૂજન ને સ્તવનોની, રચનાઓ કરનારા..........(૧૧) ઉદયરત્ન'નાં લાડીલા વીરા, “ચારિત્ર' ને દિલ ધાર્યા જગવલ્લભ'નાં ગુરુ બનીને, “ગુણવલ્લભ'ને તાર્યા આશિષ દેજો, સૌને આજે, મનમંદિરે પધાર્યા........(૧૨) Jain Education Intemational Page #681 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ પૂજ્ય ગણિવર્ય શ્રી લબ્ધિચંદ્રસાગર મ.સા. મહામંત્ર નવકાર સદાય જૈમના હૈયે વસે છે એવા પ.પૂ. ગણિવર્ય શ્રી લબ્ધિચંદ્રસાગર મ.સા. હૃદયથી શાસનપ્રભાવક રહ્યા છે. શાસન-હિતની મનીષા જેમના રોમેરોમમાં વસેલી છે. એવા અમારા પરમોપકારક પ.પૂ. ગણિવર્ય શ્રી લબ્ધિચંદ્રસાગર મ.સા.ની જીવન ઝરમર જાણવા-માણવા યોગ્ય છે. જે ભૂમિ પર ૧૪૦થીય વધારે દીક્ષાઓ થયેલી છે એવા છાણી મુકામે (વડોદરા પાસે) રહેતા ધર્મપરાયણ શ્રી બિપિનચંદ્ર શાંતિલાલ શાહ અને તેમનાં પત્ની શ્રીમતિ ચંદ્રિકાબહેન શાહનો પરિવાર રહે. શ્રીમતી ચંદ્રિકાબહેનની કૂખે તા. ૨૯-૯-૧૯૬૯ના શુભ દિને એક પુત્રરત્નનો જન્મ થયો. નામ પાડ્યું લીનેશભાઈ. લીનેશભાઈ બચપણથી જ ધર્મપ્રેમી હતા. જન્મસ્થળ એ જ એમનું દીક્ષાસ્થળ બન્યું. વિ.સં. ૨૦૪૦ના વૈશાખ વદ-૬ અને તા. ૧૦-૫-૧૯૮૪ના શુભ દિને શ્રી લીનેશભાઈની દીક્ષા થઈ. દીક્ષાદાતા હતા ગુરુજી પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી પૂર્ણચંદ્રસાગર મ.સા., એમના દાદાગુરુ ૫.પૂ. બંધુબેલડી શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ.સા. તથા શ્રી હેમચંદ્રસાગરસૂરિ મ.સા. આજ્ઞાદાતા અને આશીર્વાદદાતા હતા પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા. ગુજરાત, એમ.પી. (મધ્યપ્રદેશ), મહારાષ્ટ્ર, સમેતશિખર (કોલકાત્તા) ગણિવર્ય શ્રી લબ્ધિસાગર મ.સા.ના મુખ્યત્વે વિહારમાર્ગો રહ્યા છે. એમણે ૧૪ સામૂહિક ચાતુર્માસ કર્યાં છે, તેમ જ નવજીવન (મુંબઈ), ઊંઝા, આદિનાથ (પૂના), ગોરેગાંવ (મુંબઈ), પાટણ, ભાવનગર, બોટાદ, જામનગર, પાલિતાણા, મુલુંડ તથા ગોડિજી (પૂના) તેમણે શિષ્ય પરિવાર સાથે વ્યક્તિગત ચાતુર્માસ કર્યાં છે. પૂ. શ્રી પૂર્વેશચંદ્રસાગર મ.સા. (સ્વ.) શ્રી મૃગેન્દ્ર વિજય મ.સા. અને પૂ. શ્રી સર્વેશચંદ્ર સાગર મ.સા. એમનાં શિષ્યરત્નો છે. વિ.સં. ૨૦૬૪માં ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પાસેના અયોધ્યાપુરમમાં તેઓશ્રીને ગણિ પદવી પ્રદાન કરવામાં આવી. ૬૬૯ ગણિવર્ય શ્રી લબ્ધિચંદ્ર સાગર મ.સા.ના મર્ગદર્શન તળે કેટલાંક વિશિષ્ટ આયોજનો પણ થયેલાં છે. (૧) શ્રી મંગલવાસ કુંભ નવકાર યાત્રા : યાત્રા પ્રારંભ તા. ૨૮-૭-૨૦૦૨ થી અવિરત ચાલુ છે. શેષકાળ + ચાતુર્માસ સહિત આ યાત્રાનું સફળ સંચાલન નવકાર પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં તેમની સન્મુખ ૨૮ કરોડથી વધુ નવકાર જાપનું આરાધન થયેલ છે. નવકાર જાપ દ્વારા વિશ્વશાંતિ, પારિવારિક શાંતિ, આત્મકલ્યાણ તથા ઊર્જાશક્તિ દ્વારા ઘરમાં વાસ્તુદોષ આદિનું નિવારણ થાય એ આયોજન પાછળનો હેતુ-આશય રહેલ છે. (૨) ૧૦૮ અબજ નવકાર જાપ સંકલ્પ અભિયાન અંતર્ગત દસ વર્ષીય આયોજન : આ આયોજન હેઠળ પ્રત્યેક વર્ષે ૧૦,૦૦૦ આરાધકોને ૯ લાખ નવકાર મંત્રના જાપસંકલ્પ દ્વારા આરધક-કીટ અર્પણ કરવામાં આવે છે. આ આયોજન અંતર્ગત પ્રથમ આયોજન વિ.સં. ૨૦૬૪માં શ્રી સર્વોદયનગર જૈન સંઘ (મુલુંડ) દ્વારા થયું અને દ્વિતીય આયોજન વિ.સં. ૨૦૬૫માં શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન સંઘ (પૂના) દ્વારા કરવામાં આવ્યું હતું. પૂજ્યશ્રીનાં આયોજનોના પ્રેરક બળ તથા આશીર્વાદ દાતા પ.પૂ. પંન્યાસપ્રવર, નવકાર મંત્રના પ્રખર આરાધક શ્રી અભયસાગરજી મ.સા.ને સાદર વંદના સાથે... સૌજન્ય : શ્રી નવકાર પરિવાર ટ્રસ્ટ, સુરત. नासिकाग्रे अनाहतध्यानम् કર અશુભ ધ્યાનની જેટલી તાકાત પાપ કર્મોને સર્જન કરવાની છે, તેનાથી કેટલીયે ગણી અધિક તાકાત શુભ ધ્યાનની જન્મ જન્માંતરના સંચિત સર્વ પાપોને સમૂળ ખતમ કરી દેવાની છે Page #682 -------------------------------------------------------------------------- ________________ मांस निर्यात कभी नहीं हो क़त्लखाने बंद करो पशुरक्षा से ही देश की सुरक्षा मेवाड़ देशोद्धारक आचार्य श्री जितेन्द्रसूरीश्वरजी म.सा. के दिव्य आशीर्वाद व दीक्षा दानेश्वरी आ. देवेश श्री गुणरत्न सूरीश्वरजी म.सा. के आशीर्वाद से मुनिप्रवर श्री निपुणरत्नविजयजी म.सा. के निर्देशन में चल रहे जीव दया केन्द्र में अपने धन का सदुपयोग करने हेतु मार्गदर्शक विवरण-पत्र हझार हाथ हमारे साथ, फिर भी है सहयोग की आश..... प्रभु महावीर-श्री राम-श्री कृष्ण-श्री हनुमान की पुनीत भूमि में अंग्रेजों को भगाकर स्वतंत्रता प्राप्त की तब पूरे देश में करीब तीन सौ कत्लखाने थे। आज 36000 कत्लखाने इस अहिंसा की पावन धरा हिन्दुस्तान को कलंकित कर रहे हैं । इसके लिए "मांस निर्यात बंद करो"का प्रयास हाथ धोकर पीछे पड़ने से ही अवश्य सफलता प्राप्त होगी। मांस-निर्यात बंद करवाने हेतु सभी मिलकर एक आवाज़ उठाकर Meat Export पर नियंत्रण लगवाने या प्रति व्यक्ति एक पशुपालन जिम्मे लेवे, वह भी संभव न हो तो निम्न में से किसी गौशाला में अर्थसहयोग भेज करके भी जीवदया की भावना को बनाये रखें । निम्नोक्त सभी संस्थाए रजिस्टर्ड विश्वासपात्र तथा 806 आयकर से मुक्त दै। अवश्य सहयोग कर पुण्य से प्राप्त चंचल लक्ष्मी का सदुपयोग करें । साथ ही ऑनलाइन A/C भी है, जिसमें चैक-ड्राफ्ट करवाने की जरूरत नहीं मात्र रकम वहाँ की बैंक में भरना पड़ेगी। यहाँ प्राप्त हो जायेगी या चैक भी ऑनलाइन नं. के भिजवा सकते हैं। 1. श्री पार्श्वनाथ जैन गौशाला पारमार्थिक ट्रस्ट, 116, रवीन्द्रनगर (पी. डबल्यु. डी. ऑफिस के पास) इन्दौर-452 001 (म.प्र.) स्टेट बैंक ऑफ इन्दौर शाखा इन्दौर ऑनलाईन नं. 53009025784में भर सकते हैं या किसी भी बैंक का चैक-ड्राफ्ट भी भिजवाया जा सकता .5. 2. श्री ग्वाल गोपाला गौशाला जमलावदा C/o गुणवंतजी बन्डी, पो. छोटी सादड़ी, जिला-चित्तौड़गढ़-313 604 (राज.) एस.बी.आई. छोटी सादड़ी, नीमच की कोई भी बैंक का | 200 पशु हैं। स्टेट बैंक ऑफ इण्डिया शाखा छोटी सादड़ी ऑनलाइन नं. 11546684410 में भरावें या ड्राफ्ट-चैक नीमच-छोटी सादड़ी की कोई भी बैंक का भिजवा सकते हैं। 3. श्री आदिनाथ गौरक्षा केन्द्र Clo विमलकुमार माणकालालजी सहलोत, पो. मोरवन डेम, जिला-नीमच (म.प्र.) 1050 पशु, स्टेट बैंक नीमच या जावद पिन-458 441 नीमच की कोई बी बैंक का । पंजाब नेशनल बैंक शाखा नीमच ऑन लाइन नं. 036400-0105302846 के केश रकम भी भरने से सीधी हमारे खाते में जमा हो जावे व आपको ड्राफ्ट खर्च नहीं लगेगा। 4. श्री गोपाल गौशाला c/o सोहनलालजी छाजेड़, बधाना, नीमच 458 441 (म.प्र.) नीमच की कोई भी बैंक । पंजाब नेशनल बैंक के नीमच शाखा में ऑनलाइन नं. 036400-0105302846 में भरने पर हमें प्राप्त हो जावेगी। श्री नेमिनाथ गौशाला, सोनियाणा, जिला (म.प्र.) नीमच की कोई भी बैंक | पंजाब नेशनल बैंक के नीमच शाखा में ऑनलाईन नं. 036400 0105302846 में भरने पर हमें प्राप्त हो जावेगा । 6. श्री आदिनाथ पशु रक्षा संस्थान (गौशाला) पो. कानोड़ जि. उदयपुर 313 604, स्टेट बैंक ऑफ इण्डिया, शाखा उदयपुर ऑनलाइन नं. 51033705753 व सेन्ट्रल बैंक ऑफ इण्डिया शाखा कानोड़ में भी खाता है। श्री पार्श्वनाथ गौशाला ट्रस्ट, कदमाल, तह. गिर्वा, जिला-उदयपुर (राज.) बैंक ड्राफ्ट उपरोक्त ट्रस्ट का एस.बी.बी.जे. शाखा खमणौर का भंवरलालजी चंपालालजी रांका सरपंच सा. पो. कदमाल, जिला-उदयपुर (राज.) तह. गिर्वा पर भेंजें । दि राजस्थान बैंक 0020101448062 शाखा उदयपुर। 8. श्री महावीर गोवर्धन बारवरदा c/o मांगीलालजी वया, पो. बारावरदा, जिला-प्रतापगढ़ (राज.) पंजाब नेशनल बैंक, शाखा ऑनलाइन नं. 3904004000198444 प्रतापगढ़, छोटी सादड़ी (राज.) या वहाँ की कोई भी बैंक का 312 605 । श्री संभवनाथ गौशाला, सावन c/o भेरुलालजी कोठारी, पो. सावन, जिला -नीमच (म.प्र.) स्टेट बैंक ऑफ इन्दौर-नीमच या मनासा बैंक शाखा 458 110 सावन में पंजाब नेशनल बैंक है। 10. श्री अखिलानंद सरस्वती ग्रामीण गौशाला, दलौदा, जिला-मंदसौर C/o बाबुलालजी सगरावत, पो. धुंधड़का, जिला-मंदसौर (म.प्र.) 458 667 मंदसौर की कोई भी बैंक का । Page #683 -------------------------------------------------------------------------- ________________ 11. श्री कृष्ण गौशाला, भाटखेड़ी, जिला-नीमच C/o धरमचंदजी धींग, पो. भाटखेड़ी, तह, मनासा, जि.-नीमच (म.प्र.) 458 110 स्टेट बैंक ऑफ इन्दौर शाखा, मनासा का ऑनलाइन नं. या मनासा-नीमच की कोई भी बैंक का चैक ड्राफ्ट भिजवा सकेंगे। 12. ॐ शांति गौशाला शांतिधाम, धमनार के नाम से मंदसौर किसी भी बैंक से । आदिनाथ वस्त्रालय, गौशाला मार्केट, मंदसौर (म.प्र.) 458 001 स्टेट बैंक ऑफ इन्दौर शाखा मंदसौर का ऑनलाईन नं. या मंदसौर की कोई भी बैंक के चैक ड्राफ्ट भिजवा सकेंगे। 13. श्री जयसिंह श्याम गौशाला, आमेट Clo प्रतापसिंह मेहता, पो. चारभुजा रोड़, राजसमंद (राज.) 313 332, स्टेट बैंक ऑफ बिकानेर एण्ड जयपुर आमेट (राज.) या आमेट की कोई भी बैंक का । एस.बी.बी.जे. शाखा आमेट का ऑनलाइन नं. 51054300025 या आमेट राजसमन्द की किसी भी बैंक का चैक ड्राफ्ट भिजवा सकेंगे। 14. श्री आदिनाथ कृष्ण गौशाला समिति, ढाबला-माधोसिंह के नाम का चैक या पंजाब नेशनल बैंक या बैंक ऑफ राज. भवानी मंडी का नीचे पते पर भिजावें शा. लक्ष्मीचंद माणकचन्द लोढ़ा भवानी मंडी, ज़ि, झालावाड़ 326 502 राज. के पते पर भिजावे । दि राजस्थान बैंक भवानी मंडी शाखा ऑनलाइन नं. 0100101090804 में केश भर सकते है या भवानीमंडी के किसी भी बैंक के चैक ड्राफ्ट भिजवा सकते हैं। 15. श्री महावीर गौशाला व पशु रक्षा केन्द्र, राजाजी का करेड़ा Clo हीरालालजी महात्मा पो। राजाजी का करेड़ा ज़ि. भीलवाडा (राज.) 311 804 स्टेट बैंक ऑफ बीकानेर एण्ड जयपुर शाखा बेमाली (राज.) ऑनलाइन नं. 61080260476 है। केश भर सकते हैं या बैंक ऑफ बड़ौदा शाखा राज करेड़ा में भी हमारा खाता है। 16. श्री महावीर गौशाला रामद्वारा समिति, पो. सुखेड़ा, जि. रतलाम (म.प्र.) वाया जावरा, स्टेट बैंक सुखेड़ा या जावरा के किसी भी बैंक का उपरोक्त समिति के नाम पर भिजावें । श्री महावीर एलवा माँ, गौशाला विकास समिति, पो. डूंगला, जि. चित्तौड़के नाकोड़ा एजेन्सी महावीर मार्केट, डूंगला । एस. बी. बी. जे. शाखा डुंगलाबड़ी सदड़ी ऑनलाइन नं. 61022694817 या चित्तोड़ निम्बाहेड़ा के किसी भी बैंक का चैक ड्राफ्ट भिजवा सकेंगे। 18. ॐ शांति गौशाला, (गौरक्षा सेवा समिति) बड़ी सादड़ी c/o ऋषि मुणोत वकील सा. पो. सादड़ी जि. चित्तौड़गढ़ (राज.) 312603, एस.बी.बी.जे. शाखा बड़ी सादड़ी ऑनलाइन नं. 61046209755 या चित्तोड़ निम्बाहेड़ा की किसी भी बैंक का चैक ड्राफ्ट भिजवा सकेंगे । 19. श्री गणेश गौशाला समिति नंदवाई श्री गणेश घाटी, नंदवाई पो. बैग, जि. चित्तौड़ (राज.) एस.बी.बी.जे. शाखा बैगु, दि. राज. बैंक ऑनलाइन या किसी भी बैंक का चैक-ड्राफ्ट भिजवा सकेंगे । 20. जय निवाश गणेश गौशाला, ठीकरदा C/o राधेश्याम सोनी, धबाईयों का चौक, सोमाणी गली. बुन्दी (राज.) बैंक ऑफ बुन्दी ऑनलाइन नं. 031010-1112593 या एस.बी.बी.जे. शाखा बुन्दी का ड्राफ्ट फोन नं. 09887210357 व 0747-2447160 से संपर्क कर भिजवा सकेंगे । 21. श्री नागेश्वर पार्श्वनाथ गौशाला, भद्रंकरनगर, पो. लुणावा, जि. पाली (राज.) 306 706, एस.बी.बी.जे. शाखा बाली ऑनलाइन नं.51045 50141-6 या फालना की किसी भी बैंक का ड्राफ्ट-चैक भीजवा सकेंगे व मुंबई में भी इसी नाम का एकाउन्ट है । फोन नं. 02938252228 श्री गोपाल-कृष्ण गौशाला, सुवासरा, पं. कन्हैयालालजी सेठिया, अजयपुर मेडिकल स्टोर्स, सुवासरा मंडी, जि. मंदसौर (म.प्र.) मंदसौर का किसी भी बैंक का ड्राफ्ट उपरोक्त गौशाला के नाम NC Payee की भीजवाया जा सकता है। 23. श्री कृष्ण गो सेवा समिति, मांडल के नाम का अकाउन्ट है। एस.बी.बी.जे. शाखा मांडल में ऑनलाइन नं. 51056-761846 है। पं. जानकीलालजी तोतला, पो. मांडल जि. भिलवाड़ा (राज.)। 24. श्री गोपाल गोशाला समिति, डाबी जि. बुन्दी के नाम का खाता बुंदी में है। बुंदी के किसी भी बैंक का चैक-ड्राफ्ट पारसमलजी जैन, पो. डाबी, जि. बुन्दी (राज.) 25. श्री कृष्ण महावीर गो सेवा संस्थान, मावली, जि. उदयपुर c/o राज टेन्ट हाउस, तहसील मार्ग, मावली, 313 207, एस.बी.बी.जे. मावली ऑनलाइन अकाउन्ट नं.610042666825 फोन नं. 02955-263339 | 26. श्री शांतिनाथ पशु रक्षा केन्द्र पो. चित्ताखेड़ा Clo वसंतलालजी वोहरा पो. चित्ताखेड़ा, जि. नीमच 0364000105320240 पंजाब नेशनल बैंक नीमच शाखा में ऑनलाइन c है। उपरोक्त गौशाला के सम्पूर्ण एड्रेस हैं, उन पर डायरेक्ट चैक-ड्राफ्ट ऑनलाइन से भिजवाकर अवश्य जीवदया का लाभ लेवें अथवा जीवदया संस्थान के नाम का पंजाब नेशनल बैंक नीमच c/o में ऑनलाइन ANC भी है, जिसमें आप कहीं भी पंजाब नेशनल बैंक (CBS) सुविधायुक्त में भरने पर जीवदया सेवा संस्थान, नीमच A/c 036400-0105302846 में जमा होकर सभी गौशाला में वितरित हो जावेगा । द्वारा सगरावत इलेक्ट्रिकल्स, 25-26, प्राइवेट बस स्टेण्ड, नीमच 458441 (म.प्र.) फोन व फैक्स नं. 07423-220808 व 227808 दोनों नं. पर फोन व फैक्स सुविधा है। Jain Education Intemational Page #684 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યકથા નં.-૨૬ - જીવહિંસાના વિપાકોની કટુતા જાણી ઉત્પન્ન નિર્વેદ પરમાત્મા પાર્શ્વનાથના કાળમાં થયેલ મારો જન્મ અને મારું નામ બંધુદત્ત, આ ભવમાં મારા સુખના દિવસોમાં અનેક પ્રકારની દુઃખદ ઘટનાઓ બનતી ચાલી, ચિત્ર-વિચિત્ર, પતન ઉત્થાનના પ્રસંગો બનવા લાગ્યા, તેથી મેં પ્રભુ પાર્શ્વનાથજીને મારા પૂર્વભવોની વાત પૂછી ત્યારે ભગવંતે સત્ય ભાખતાં ભેદ ખોલ્યો કે અનેક ભવો પૂર્વે હું વિધ્યગિરિમાં શિખાસન નામે ભિલ્લ હતો અને મારી આ ભવની પત્ની પ્રિયદર્શના તે ભવમાં શ્રીમતી નામની ભાર્યા હતી. મને હિંસા અને વિષયસુખ વહાલાં હતાં, અનેક પશુ-પંખીઓના જીવનસુખ અને સંતાનસુખમાં વિદનો નાખવાથી અમે બેઉ નારકી વગેરેના અતિથિ બન્યા. ઉપરાંત ભવભ્રમણ વધાર્યા. પતિ દ્વારા હિંસા અને પત્ની દ્વારા અનમોદનાના કારણે આ ભવમાં છ-છ પત્નીઓ પરણતા સાથે મૃત્યુ પામી. પ્રિયદર્શના બચી તો ચંદ્રસેન પલ્લિપતિ તેણીને ગર્ભાવસ્થામાં જ હરણ કરી ગયો. અગ્નિમાં આહૂતિની જેમ એકલા પડેલ બંધુદત્ત મને મારા મામા સાથે ચોરીના આક્ષેપમાં રાજપુરુષોએ કેદખાને નાખ્યા અને ત્યાંથી છૂટ્યા તેવામાં પલ્લિuપતિએ એમને બલિદાન માટે ફરીથી પકડ્યા. મૃત્યુ માથે આવ્યું ત્યારે અચાનક હરણ થયેલી પત્ની પ્રિયદર્શનાનો મેળાપ થયો. પૂર્વભવમાં સાધુ-સાધ્વીની કરેલ ભક્તિના પ્રભાવે પ્રાણ બચ્યા પણ જીવન ઉપર કંટાળો આવી ગયો પણ આગામી ભવોમાં ચારિત્ર પ્રભાવે અમે બેઉ ચક્રવર્તી અને સ્ત્રીરત્ન બની મુક્તિ પણ પામવાના છીએ તેવી અગમ ભવિષ્યવાણી સુણી ફરી ધર્મભાવના વધી અને મેં મારી પત્ની પ્રિયદર્શન સાથે સંસારત્યાગ કરી સંયમ સ્વીકાર કર્યો છે. જેવું કરશું તેવું પામશું તેવી સૈદ્ધાંતિક વાતને વારંવાર વાગોળતાં પણ વૈરાગ્યદીપ પ્રગટી શકે છે. | (સાક્ષી–બંધુદત્ત શ્રેષ્ઠી) 1 વૈરાગ્યકથા નં.-૨ ------------ રાજ્યપ્રાપ્તિની આસક્તિ ------------- હું વજજંધ રાજાની બની રાણી શ્રીમતી. મારા પિતા રાજાનું નામ વજસેન ચક્રવર્તી. છતાંય રાજસુખ છોડી દીક્ષા લઈ તીર્થકરપદને પામ્યા. મારા પતિદેવ વજકંધે મારા સગાભાઈ પુષ્કરપાળને શત્રુરાજાઓથી બચાવી મદદ કરી, પણ જ્યારે અમે ભાઈરાજાને વિજય અપાવી પાછા વળ્યા ત્યારે રાજપ્રપંચોથી વૈરાગ્ય થતાં પોતાના પુત્રને રાજ્ય ભળાવી સજોડે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. રાત્રે ચારિત્રભાવનામાં પોઢેલાં હતાં ત્યારે જ અચાનક અમારા રાજખંડમાં વિષધૂમ પ્રસર્યો. જેના કારણે હજુ તો આંખો ખૂલે તે પૂર્વે નાકથી શ્વાસ ગુંગડાવા લાગ્યો. સગા અમારા પુત્રે પતિ પાસેથી રાજ્ય પડાવી સ્વયં રાજા બની જવા મંત્રીમંડળને પૈસાથી ફોડી નાખી અમારી હત્યાનું કાવત્રુ ગોઠવ્યું હતું. સગાપુત્રે વિષધૂમ્રના પ્રયોગવડે અમારા બેઉના પ્રાણ રાજ્યલોભમાં હરી લીધા, જેના ભલાનો વિચાર અમારો હતો તેણે જ અમારું બુરું કર્યું. તીર્થકરના સાંસારિક જમાઈ અને પુત્રી શ્રીમતી એમ અમે બેઉ મરણ શરણ થયા છીએ. | (સાક્ષી-રાણી શ્રીમતી) Jain Education Intemational For Private & Personal use only Page #685 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૭૩ શ્રમણસંઘ જૈનસંઘતો આધારસ્તંભ છે તો શ્રમણીસંઘ જૈનસંઘતી આધારશીલા છે. () જન સંઘની આધારશીલા -લબ્લિવિક્રમ સમુદાયનાં સાધ્વીજી શ્રી વાચંયમાશ્રીજી (બહેન મહારાજ) રત્નત્રયી શ્રમણીરત્નોની, પુણ્યપ્રભાવકતા સમયે સમયે જે રીતે અંકિત બની તેની અનુમોદના અને નમ્ર ઝાંખી કરાવવાના શુભાશયથી અત્રે આ લેખમાળા રજૂ કરનાર પરમ શાસનપ્રભાવિકા, સૌમ્યમૂર્તિ પૂ. સાધ્વીરના શ્રી વાચંયમાશ્રીજી મ0 (બહેન મહારાજશ્રી) જેમનું સંસારી નામ છે વસુમતી. એક નાનકડી વાતમાં જ વસુમતીથી જીવનનો એક મહાન સંકલ્પ થઈ ગયો. ટર્નિંગ પોઇન્ટ આવ્યો અને જીવનનો નકશો બદલાઈ ગયો. આત્માને સ્વાધીન કરવાની ઝુંબેશમાં જીવનને જોડી વિ.સં. ૨૦૦૬ના વૈશાખ વદ ૬ ના શુભ દિને પાલિતાણાની પુણ્યમયી ધરતી પર મોટીબહેન રાજુમતી સાથે પ્રવ્રજ્યા અંગીકાર કરી, ૧૦ વર્ષની વસુમતી પૂ. સાધ્વીજી શ્રી સુવ્રતાશ્રીજીનાં શિષ્યા સાધ્વી વાચંયમાશ્રીજી નામે બન્યાં. માત્ર બહેનના વાદે દીક્ષા લેનાર બાલસાધ્વી આવતી કાલે મહાન શ્રમણીરત્ના શાસનપ્રભાવિકા સાધ્વી બનશે એવી કલ્પના પણ કોને આવી શકે? મહાન જૈનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ કવિકુલકિરીટ પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજની જ્ઞાનદષ્ટિએ આ બાલસાધ્વીમાં અનેકવિધ શક્તિ નિહાળી. પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.નું ધ્યાન દોરાયું. ખંભાત જેવી ધર્મનગરીમાં આ ભગિનીયુગલે જ્ઞાનયજ્ઞ આરંભ્યો. કર્મગ્રંથ, તત્ત્વાર્થ સૂત્ર, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, સંસ્કૃત વ્યાકરણ, પ્રાકૃત વ્યાકરણ, તર્કસંગ્રહ, ન્યાય અને કાવ્યશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર-એવા એક પછી એક વિષયમાં પ્રભુત્વ મેળવવા લાગ્યાં. સ્વાધ્યાયની સાથે સાથે અધ્યાપનનું કાર્ય પણ ખરું.. - પૂ. સાધ્વીશ્રી વાચંયમાશ્રીજી મહારાજનું અધ્યયન એટલે કોઈ પણ વિષય હોય, પણ તે વિષયને અનેક દૃષ્ટિકોણથી સાંગોપાંગ હસ્તગત કરે. માત્ર અધ્યયનની ગ્રહણશક્તિ જ ઉત્તમ નહીં, પણ અધ્યાપનની આદાનપ્રદાનશક્તિ પણ અવલ કોટિની. ગમે તેવો અઘરો વિષય હોય, પણ તેમની સમજાવવાની શૈલી એવી કે સામાન્ય બુદ્ધીવાળા પણ સહજ ભાવે સમજી શકે. પોતાના વિશાળ સાધ્વીવૃંદને તાત્ત્વિક-ધર્મ-અભ્યાસ સ્વયં કરાવે. પૂ. દાદા ગુરુદેવ તેઓના અધ્યયનની ચકાસણી કરે. એક વાર તો પૂ. દાદા ગુરુદેવે કહેલ, “વાચંયમા! તું છોકરો હોત તો તું જૈન શાસનનો એક મહાન બાલ-આચાર્ય હોત.” ગુરુકૃપા વરસાવતા આ હારોમાં એક શક્તિસ્ત્રોતનું દર્શન છે. બાલ્યવયથી તન-મન-વચન અને જીવન શાસનનાં ચરણે ધરી, ગુર્વાશાને શિરસાવંદ્ય કરનાર સાધ્વીવર્યાને મોટા ભાગે લોકો “બહેન મહારાજ'ના નામે ઓળખે છે. બહેન મહારાજની વસ્તૃત્વશક્તિ, અદ્ભુત છે. અને વક્નત્વશક્તિ કરતાં અધિક શક્તિ તેમની લેખિનીમાં છે. “કમલપરાગ’, ‘પાથેય કોઈનું, શ્રેય સર્વનું', “શ્રી દશવૈકાલિક ચિંતનિકા’, ‘શ્રી ઉત્તરાધ્યયન ચિંતનિકા’, ‘શ્રી આચારાંગ ચિંતનિકા' આદિ ગ્રંથોમાં તેમની કલમે જે ગહન ચિંતનમનન વહેવડાવ્યું છે તે અદ્ભુત છે. તેમાં માનવમનમાં રહેલા અનેકવિધ પ્રશ્નો અને અનુભૂતિનું સચોટ વિવરણ Jain Education Intemational Page #686 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ વિશ્વ અજાયબી : છે. નવી પેઢી અને જૂની પેઢીના માનસિક અંતર વચ્ચે જાણે અપૂર્વ સેતુ સમાન છે. સ્થાનકવાસી શ્રમણીવૃંદ તો આ ચિંતનિકા વાંચીને એટલી બધી પ્રસન્નતા દાખવે કે, જો બહેન મહારાજ નજીકના ક્ષેત્રમાં હોય તો અવશ્ય તેમનાં દર્શન કરી, વારંવાર તેમના શ્રીમુખે કાંઈક ચિંતનધારા ઝીલવા આતુર હૃદયે ઉપસ્થિત થાય જ. ઔદાર્યથી યુક્ત, સંકુચિત ધારાથી મુક્ત સાધ્વીવર્યાએ પોતાના શ્રમણી વૃંદમાં જ્ઞાનપ્રદાન અને સુંદર સંસ્કાર દ્વારા સહુમાં રહેલી શક્તિને ખૂબ પ્રોત્સાહિત કરી છે. કોઈ જ્ઞાનમાં આગળ હોય, તો કોઈ સેવાધર્મમાં; કોઈ તપમાં રૂચિ રાખે, તો કોઈ જાપમાં; કોઈ કાવ્ય રચે, તો કોઈ કથા; કોઈ ગાવામાં શોખ કેળવે, તો કોઈ બાલસાધ્વીથી લઈ વૃદ્ધ સુધીની દરેક વ્યક્તિની વિશિષ્ટ શક્તિ અને વિશિષ્ટ રુચિને સુંદર રીતે સંયોજિત કરી એટલું સુંદર આયોજન કરે કે સહુને લાગે કે, અહો! બહેન મહારાજે કેવી કૃપા કરી કે આજે આ સુંદર લાભ મળ્યો! છ'રી પાલિત યાત્રાસંઘ હોય કે જિનભક્તિ મહોત્સવ હોય; ઉપધાન તપ હોય કે મહિલા શિબિર હોય; સામૂહિક તપ હોય કે પછી વિશાળ સંખ્યામાં સમૂહ સામયિક હોય; જિન શાસનને સંલગ્ન કોઈ પણ કાર્ય હોય તો તેમાં પૂજ્યશ્રીની આયોજનશક્તિ ઝળકી ઊઠે જ. એક વાર ધર્મકાર્યમાં જોડાયેલ આત્માને સુંદર ધર્મકાર્ય કર્યાની એટલી બધી અનુમોદના થાય કે ફરી ફરી તે ધર્મકાર્ય માટે ઉત્સાહી રહે! લોકો કહે કે, “બહેન મહારાજ! આપે એટલું સુંદર આયોજન કર્યું કે અમને લાગે છે કે અમારું વાવેલું બીજ મોતી બનીને ઊગ્યું!” પૂ. બહેન મહારાજનું હૃદય એટલું કરુણાસભર કે કોઈનું પણ દુઃખ જોઈને દ્રવી ઊઠે. જીવનના અટપટા પ્રશ્નોમાં ગૂંચવાયેલ માનવી માર્ગદર્શન માંગે તો પૂજ્યશ્રીના મીઠા બોલ સંતપ્ત હૃદયને શાંતિ આપે. ખંભાતના ચાતુર્માસમાં પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ૧૦૮ માસક્ષમણ થયાં. પૂ. ગુરુદેવની તબિયત તો નાજુક હતી જ. તપસ્વીને કાંઈ પણ અશાતા થાય કે તુરત જ બહેન મહારાજ તપસ્વીના ઘેર જઈ શાતા પૂછે. તપસ્વીના ભાવને સમજી યથાયોગ્ય આગળ વધારે. અશાતા દૂર કરવાના ઉપાયો જણાવે. પૂ. બહેન મહારાજનો અથાગ પરિશ્રમ જોઈ, તેમના હૃદયની કરુણા નિહાળી, દુઃખી જીવો પ્રત્યેની હમદર્દી જોઈ, આ સર્વ જીવોને ધર્મમાર્ગે જોડી દેવાની પ્રબળ ભાવના નીરખી સર્વનું દિલ અહોભાવે ઝૂકી જાય. જૈન સાધુજીવનની આચરણા કે જૈનધર્મની પરિભાષાને નહીં સમજનાર તો કહે, આ તે બહેન મહારાજ છે કે દુઃખીજન-વત્સલ મધર ટેરેસા છે ! જપ-ધ્યાન-આરાધના : વિ. સં. ૨૦૧૩થી પૂ. બહેન મહારાજે પોતાના જીવનમાં પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ, ભક્તામર સ્તોત્ર સમારાધક પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ તથા શાસનપ્રભાવક પૂ. આ. દેવશ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને માર્ગદર્શન મુજબ નવકાર મહામંત્ર, ભક્તામર સ્તોત્ર, પ્રભુ પાર્શ્વનાથ તથા અધિષ્ઠાયિકા પદ્માવતી માતાનું આરાધન કર્યું છે. નવકાર મંત્રના પાંચે પદનો કરોડોની સંખ્યામાં શ્રીસંઘ સાથે સિકંદરાબાદમાં જાપ કરેલ-કરાવેલ છે. મુંબઈમાટુંગામાં ચાતુર્માસ દરમિયાન, એવી જ રીતે “ૐ હીં નમઃ”નું આરાધન કરેલ-કરાવેલ છે. ભરૂચમાં પણ તેઓશ્રીના માર્ગદર્શનથી તેમના સાધ્વીછંદે એક કરોડ જાપ તેમ જ વિશિષ્ટ આરાધન કરેલ–કરાવેલ છે. પૂ. દાદા ગુરુદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજની અસીમ ગુરુકૃપા પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજની નિઃસીમ આશિષધારા અને પૂ. ગુરુબંધુ શ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજની અપાર કૃપાધારા ઝીલતાં નિરંતર ત્રણ પાટ-પરંપરાના શાસનપ્રભાવક ગુરુભગવંતોની ગુર્વાજ્ઞાને શિરસાવંદ્ય કરી રહેલ પૂ. વાચંયમાશ્રીજી (બહેન મહારાજ) વર્તમાન સાધ્વીછંદમાં એક શ્રેષ્ઠ શ્રમણીરત્ન છે. તેઓશ્રીનાં શિષ્યાઓમાં સાધ્વીશ્રી અહંતપદ્માશ્રીજી, શ્રી પરમપદાશ્રીજી, શ્રી વસુપબાશ્રીજી, શ્રી પાર્શ્વયશાશ્રીજી, શ્રી દિવ્યયશાશ્રીજી, શ્રી જીતયશાશ્રીજી, શ્રી શીલયશાશ્રીજી આદિ છે. પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભરી કોટિશઃ વંદના! સંપાદક Page #687 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૭૫ શ્રમણીસંઘનું ચોગદાન જૈન ધર્મમાં તીર્થકર ભગવંતો તીર્થની સ્થાપના કરે છે ત્યારે સૌ પ્રથમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે.–સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા.....જૈન ધર્મમાં આ ચતુર્વિધ સંઘનું અત્યંત મહત્ત્વ છે. આત્માની ક્રમિક વિકાસદશાને પામેલ સૌ પોતાના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. જેનોના મુખ્ય બે વિભાગ છે–શ્વેતાંબર અને દિગંબર, પણ બંને મતમાં ચતુર્વિધ સંઘને સ્થાન છે....જૈન સંઘમાં જેટલા સાધુ પૂજ્ય છે એટલાં જ સાધ્વીજી પૂજ્ય છે. નવકાર મંત્રના પાંચમાં પદમાં “સાહૂણં’ પદ આવે છે. પણ, તેનો અર્થ સાધુ-સાધ્વીજી જ થાય. તેથી સાધુ-સાધ્વી બંને પરમેષ્ઠિપદે બિરાજિત છે. જૈન ધર્મ પુરુષપ્રધાન કહેવાય છે. પણ, તેમાં સાધ્વી કે શ્રાવિકાનું સ્થાન પૂજ્ય જ છે. ધર્મતીર્થના વિકાસ-પ્રસાર અને પ્રભાવ ફેલાવવામાં મુનિ ભગવંતો-આચાર્ય ભગવંતોએ જે ફાળો આપ્યો છે તે સુવર્ણાક્ષરે લિખિત સત્ય છે. બીજી બાજુ એ વિશિષ્ટતા છે કે જૈન ધર્મમાં તીર્થકરની માતાની પ્રતિમા તીર્થંકર સહિત છે, પણ તીર્થંકરના પિતાની પ્રતિમાઓ નથી. આજે પણ જિનજનની પરનું અત્યંત મહત્ત્વ છે. આબુ, દેલવાડા, રાણકપુર વ. તીર્થોમાં જિનમાતાના પટ વંદનીય પૂજનીય છે. જૈનોના પ્રસિદ્ધ તીર્થ સિદ્ધાચલમાં દેવાધિદેવ આદિ પ્રભુની સન્મુખ હાથીની અંબાડી ઉપર માતા મરુદેવા સહિત આદિપ્રભુની પ્રતિમા છે. તે જ જિનાલયના ઉપરના ભાગમાં માતા મરુદેવાની પ્રતિમા આદિ પ્રભુને ગોદમાં લઈ બેઠેલી છે. જૈન શાસ્ત્રોમાં કલ્યાણકોનું વર્ણન આવે છે ત્યાં ઇન્દ્ર આવી સૌ પ્રથમ માતાની સ્તુતિ કરે છે. બાદમાં પ્રભુની સ્તુતિ કરે છે. સૌ પ્રથમ પ૬ દિકુમારિકા પ્રભુજન્મનો મહોત્સવ મનાવે છે. જૈનોમાં સવારના પ્રતિક્રમણમાં એક ખૂબ મહત્ત્વનું સૂત્ર બોલાય છે તે “ભરફેસર બાહુબલી'ની સઝાય. આ સૂત્રની ગાથામાં મહાત્માઓ ને મહાન શ્રાવકોને વંદના કરવામાં આવે છે. તે સૂત્રની ગાથા નંબર ૭ થી ૧૪ ગાથા સુધી મહાસતી-મહાસાધ્વીઓને વંદન કરવામાં આવે છે. પ્રતિક્રમણનું આ સૂત્ર જૈનાચાર્યો-ઉપાધ્યાયો-સાધુ ભગવંતોસાધ્વીજી મહારાજ, શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ ભાવપૂર્વક અત્યંત માંગલિક રીતે ઉચ્ચારણ કરે છે અને છેલ્લી ગાથામાં કહે છે– “ઇચ્ચાઈ મહાસઈઓ, જયંતિ અકલંક સીલકલિઆઓ, અક્કવિ વજ્જઈ જાસિ, જસ પડતો તિહુઅણ સયલે” ...સુલતા-ચંદનબાળા ઇત્યાદિ મહાસતીઓ કે જેમનું નિર્મળ શીલ છે' તેથી આજે પણ સમસ્ત ત્રણ જગતમાં તેમનો યશ પટહ ગુંજી રહ્યો છે. જૈનોના સર્વમાન્ય મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્રની ૨૨ મી ગાથામાં મુક્ત કંઠે ભાવપૂર્ણ સ્તુતિ કરી છે. “સ્ત્રીણાં શતાનિ શતશો જનયત્તિ પુત્રાનું નાન્યા સુતં તદુપમંજનની પ્રસૂતા; સર્વા દિશો દધતિ ભાનિ સહસ્રરશ્મિ, પ્રાવ દિ જનયતિ ફુરદંશુ જાલમ્ !” હે ધન્ય માતા! આ સંસારમાં હજારો સ્ત્રીઓ હજારો પુત્રને જન્મ આપે છે, પણ આપ જ ધન્યમાતા-જનની છો જે તીર્થકરને જન્મ આપો છો-તે માટે કેટલી સુંદર ઉપમા આપી છે! દિશાઓ તો દશ છે. પણ પૂર્વ દિશા પૂજ્ય છે, કારણ કે સૂર્યને જન્મ આપે છે. તેમ તમે પણ તીર્થકરને જન્મ આપો છો. તેથી હે માતા! તમે જગતુપૂજ્ય છો અને વંદનીય છો જૈન ધર્મના મહાન ‘કલ્પસૂત્રમાં ભદ્રબાહુ સ્વામી યક્ષા-યક્ષ દિના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ શબ્દો વાપરે છે “પુત્તી સમાં સીસા” પુત્રી સમાન શિષ્યા. આ વિશ્વને સંપ્રતિ જેવા મહાન રાજવીના ધર્મગુરુ આર્ય સુહસ્તિસૂરિ મહારાજ અને આર્ય મહાગિરિના માટે કહેવાય છે કે આ બે મહાપુરુષના ધર્મભાવની વૃદ્ધિ યક્ષા વગેરે આર્થીઓએ કરી છે. તેની સ્મૃતિમાં સુહસ્તિસૂરિ અને મહાગિરિના જેવા જૈનાચાર્યનાં નામ આગળ “આર્યશબ્દ મૂકવામાં આવ્યો છે. તે ઇતિહાસપ્રસિદ્ધ છે. પટનામાં આ મહાસતી સાધ્વીઓનો પૂજનીય પટ છે, તેમ ઐતિહાસિક ગ્રંથો સાક્ષી આપી રહ્યા છે. વિદ્વદ જગતમાં જૈનાચાર્ય હરિભદ્રસૂરિજી મ.સા.નું નામ Jain Education Intemational Page #688 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ વિશ્વ અજાયબી : મૂર્ધન્ય છે અને મૂર્ધન્ય રહેશે. આવા મહાન આચાર્યને પ્રતિબોધ આંતરરાષ્ટ્રીય જગતમાં જે “ઉપમિતિ ભવપ્રપંચ' ગ્રંથનું યાકિની મહત્તારા નામના મહાન સાધ્વી દ્વારા થયો છે. અત્યંત અદ્ભુત સ્થાન છે, ૧૬000 પાત્રનું આ મહાન અદ્ભુત નાટક વિદ્વાન અને આ કૃતજ્ઞ આચાર્ય મ.સા. પોતાને યાકિની મહત્તરા છે, તે ‘ઉપમિતિ ભવપ્રપંચ' ગ્રંથની મૂળ કૉપીનું આલેખન ગણા સુનું એટલે પુત્ર તરીકે સ્વરચિત અનેક સૂત્રોમાં સ્મરે છે. નામનાં સાધ્વીજી મ. કર્યું છે. આ ગ્રંથના સર્જક સિદ્ધર્ષિસૂરિ ગણા લોકોક્તિ એવી પણ છે, જૈનસંઘ આ મહાન આચાર્યને જે કોઈ સાધ્વીજી મ. માટે લખે છે–સરસ્વતીનુલ્યા આર્યા તેમના અક્ષર ઉબોધન ન કરી શકતા તેવું ઉદ્દબોધન આ મહાન આર્યા માટે આરીસા જેવા અક્ષર અને મુક્ત દિલે લખ્યું છે. પુષ્પચૂલાસાધ્વી નિર્ભીકપણે આચાર્યને કરતા અને તેઓ ખૂબ જ રત્નચૂલા-મિલાપસુંદરી વગેરે સાધ્વી જગતની અદ્ભુત ભાવપૂર્વક ઉપકારી સાધ્વીજી મ.ના વચનને શિરોમાન્ય કરતા. તારલિકાઓ છે. મરુદેવાણિની વગેરેએ તે સમયે દક્ષિણ જેવા અનેક મહાપુરુષો સાથે કર્ણાવતી નગરીનો ઇતિહાસ જોડાયો દૂર-સુદૂર પ્રદેશમાં વિચરી જૈનધર્મનો પ્રભાવ ફેલાવ્યો છે. છે. સાહિત્યમેરુ હેમચંદ્રાચાર્યના મહાન ગુરુ દેવસૂરિ મ.સા. ને આ ભયંકર વિષમકાળમાં પણ આ સાધ્વીસંઘ પવિત્ર સાધ્વીજી મહારાજે ધા નાખી : “તમારા જેવા આચાર્ય હોય છે, નિર્મળ છે. તપ-ત્યાગ-સંયમ પરિણતિ, ચારિત્રપાલનમાં અને સાધ્વીજીની મર્યાદા ન જળવાય? શું આપને આવી ઉપેક્ષા તથા તપશ્ચર્યામાં મોખરે છે. સાધ્વી ભગવંતો નિર્મલતા દ્વારા કરવા આચાર્ય બનાવ્યા છે?” અને પૂ. આચાર્ય ભગવંતે વંદનીય-પૂજનીય રહ્યાં છે. સૌથી અધિક અને અભુત ઘટના સાધ્વીસંઘની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દિગંબર સાથે વાદ એ છે કે આ અવસર્પિણીકાળમાં ૧૯મા તીર્થકર મલ્લિનાથ પ્રભુ કર્યો. આચાર્ય દેવસૂરિ મ. અને દિગંબર પંડિતના વાદે એક સ્ત્રી હતા. અનંતકાળે આવું એકાદ આશ્ચર્ય બને છે, જેને ૧૦ અભુત ઇતિહાસ સર્જ્યો કે ગુજરાતને છોડીને તે સમયના આશ્ચર્યોમાં એક આશ્ચર્ય ગણાવ્યું છે. અમદાવાદની નજીકનું દિગંબરો દક્ષિણ તરફ સિધાવ્યા. આ પ્રકરણ ઇતિહાસની ભોંયણી તીર્થ દેવાધિદેવ મલ્લિનાથ પ્રભુનું પવિત્ર તીર્થધામ આલબેલ છે. આજે પણ વિશાળ પ્રમાણમાં દક્ષિણમાં દિગંબર છે.....વર્તમાન સમયે સમસ્ત જૈનોના મહાન તીર્થ સમેતશિખર જૈનો છે. કેટલાંક ગામો તો સંપૂર્ણ દિગંબર જૈનોનાં છે. તીર્થનો જીર્ણોદ્ધાર પુણ્ય નામધયા રંજનશ્રીજી મ.ની પ્રેરણા અને જૈનો જેમના માટે પરમ ગૌરવ અનુભવે છે- ઉપદેશને આભારી છે. રાજસ્થાનમાં નાકોડા તીર્થનું અતિ કાલિકાચાર્યએ સરસ્વતી સાધ્વીના રક્ષણ માટે ગર્દભીલ રાજા મહત્ત્વ છે. આ નાકોડા તીર્થનાં ઉદ્વારિકા સાધ્વી હેતશ્રીજી છે સામે એક ભયંકર એલાન કર્યું. છેવટે જૈનાચાર્યએ સાધ્વીજી પૂનાનો સંઘવી પરિવાર આ સાધ્વીજી મ.ને માતાતુલ્ય ગણે છે. મ.ના રક્ષણ માટે ભારતમાં હૂણ અને શકને પણ સરસ્વતી જૈનાચાર્ય કલાપૂર્ણસૂરિ મ. ના દાદાગુરુ જીતવિજય મ.નું સાધ્વીની રક્ષાર્થે લાવ્યા. પ્રત્યેક જૈન પૂર્વવિદ્ બાલદીક્ષિત ચરિત્ર વાંચતાં સાધ્વીજી મ. સાથે જે વ્યવહાર કરે છે તે વ્રજરવામીના ગુણ ગાતા ધરાતાં નથી. તે મહાન વ્રજસ્વામી ભાવિકોને હર્ષસભર કરી દે છે. સાધ્વીજીથી સ્વાધ્યાય રૂપે થતાં આગમસૂત્રો સાંભળી સ્ત્રી–સ્વાતંત્ર્યના ઉદંડ છંદ સામે જૈન સાધ્વીજી એક બાલ્યવયમાં જ આગમવિદ્ બન્યા. પરમ આદર્શ છે, જેમણે સ્ત્રી સાધ્વીજીવનને ઉન્નત મસ્તકે | ગુજરાતની ધરાને અહિંસક બનાવનાર સિદ્ધરાજ જીવવાનો અદ્ભુત માર્ગ બતાવ્યો છે. છતાં એક સત્ય હકીકત જયસિંહ અને કુમારપાળના મહાન ગુરુદેવ હેમચંદ્રાચાર્ય છે આ સાધ્વીજી મ. લોકેષણાથી ખૂબ દૂર રહ્યાં છે અને ખુદની મહારાજે પોતાની માતા સાધ્વી પાહિનીને પાટ પર બિરાજિત આગવી નમ્રતા-વિદ્વત્તા અને સમતાથી જૈન સંઘના આધારશિલા કર્યા હતા અને તેમના અંતિમ સમયે આચાર્યશ્રી હેમચંદ્રાચાર્ય બન્યાં છે. જૈન સંઘના પાયાના પત્થર બની સાધ્વીજી મહારાજે વાગુદાનમાં એક લાખ નવકારમંત્ર ગણવાનું વ્રત લીધું હતું. આ જગત સામે એક અદ્ભુત આદર્શ રજૂ કર્યો છે. દિગંબર જૈનોમાં ગુજરાતની ધરાના પવિત્ર પ્રખ્યાત તીર્થ માતરમાં પણ પૂ. પણ આર્યા (સાધ્વીજી)ની પ્રેરણાથી હસ્તિનાપુર તીર્થમાં જૈન સાધ્વીજી મ.ની પ્રતિમા છે. જેનોમાં માથુરી વાચના વલ્લભી ભૂગોળના સ્થાપત્ય જંબૂઢીપનું નિર્માણ થઈ રહ્યું છે. મૂર્તિપૂજક વાચનાનું ખૂબ મહત્ત્વ છે. તેમાં પણ મહત્તરા પ્રવર્તિની પોયણી સ્થાનકવાસી તથા તેરાપંથી સંઘ સહજ સ્વીકારે છે. જૈનધર્મના અને સાધ્વીજી મ. ઉપસ્થિત હતાં અને તેમાં મહત્ત્વનો ફાળો મહત્ત્વને સ્થાપિત કરવામાં–સ્થિર કરવામાં અને જૈનાચારના આપ્યો છે. પાલનમાં પૂજ્ય સાધુ ભગવંત જેવો જ સાધ્વીજી મ.નો ફાળો છે. Jain Education Intemational Page #689 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ વર્તમાનમાં પણ લગભગ ૧૦ હજાર સાધ્વીજી મ. ભારતની ધર્મધરાને પવિત્ર કરી રહ્યાં છે અને સંસ્કાર-સંયમની પવિત્ર ભાગીરથી વહાવી રહ્યાં છે. જૈનો આર્યા-સાધ્વીજી મ. શ્રમણી નામ દ્વારા તેમની સ્તવના કરે છે. ખાસ કરી અમદાવાદી જૈનો સાધ્વીજી મ. માટે “ગયણી સા’બ−ગયણીજી મહારાજ” બોલે છે.... ‘ગયણી સાબ કે ગયણીજી' બોલે એટલે તુરંત બીજાં જૈનો કહે–શું તમે અમદાવાદના છો? ‘ગયણી સા'બ' આ શબ્દ અમદાવાદી જૈનોની મોનોપોલી છે. સાચે ‘ગયણી સા’બ’ અપભ્રંશ શબ્દ છે. મૂળ શબ્દ ‘ગુરુણીજી સાહેબ છે'. સાચે જૈન સાધ્વીજી મ. જૈન સંઘની આધારશિલા છે. જૈનધર્મ માટે તેમનું મૂક ઘણું યોગદાન છે. આપણે આશા રાખીએ જ્યાં શીલ, સદાચારનાં ભયંકર ખંડન થઈ રહ્યાં છે, નારીના દેહનાં પ્રદર્શન દ્વારા યુવાજગતને ભ્રમિત કરવામાં આવે છે તેવા બારીક અને નાજુક સમયે ગંગાથી પણ અધિક નિર્મળ, યમુનાથી પણ પરમ પવિત્ર અને સરસ્વતી નદીના નીરથીયે ઉજ્વલ પવિત્ર સાધ્વીજી મહારાજ શીલ-સદાચાર–સંસ્કાર ને નિર્મળતાનો સંદેશ આપતાં રહ્યાં છે, ભવિષ્યમાં આપતાં રહેશે. જેમ શ્રમણો વિશ્વમાં જૈનધર્મને ગુજિત કરનાર આધારસ્તંભો છે તેમ સાધ્વીસંઘ જૈનસંઘની આધારશિલા છે. જૈનધર્મમાં સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર હોય તેવું કહ્યું નથી. મહાસતી સાધ્વીઓએ માનભૂખ્યા જગત સામે પડકાર ફેંક્યો છે : “અમે અધિકારનાં ભૂખ્યાં નથી, કર્તવ્ય એ જ અમારો પ્રાણ છે.” સાધ્વીસંઘ કર્તવ્ય-પંથે તત્પર છે અને તત્પર રહેશે. માર્ગ ભૂલેલ નારીઓનાં જીવનમાં પણ એક કર્તવ્યનો પ્રકાશ પાથરશે એવી અપેક્ષા છે. તવારીખની તેજછાયા [પૂર્વકાલીન પ્રતાપી પૂર્વાચાર્યોના તે સમયકાળ દરમ્યાન સાધ્વીજીઓના યોગદાનનાં પ્રાપ્ત થતા ઉલ્લેખો જોઈએ.] મુનિસંમેલનમાં સાધ્વીજી મ. : વિ. સં. ૧૦૦ની આસપાસમાં વજસ્વામીના શિષ્ય આચાર્ય વજ્રસેનસૂરિ મ.ના સ્વર્ગગમન પછી મુનિસંમેલન થયું. આ મુનિસંમેલનમાં ૪ આચાર્ય ભગવંત, ૭ ઉપાધ્યાય, ૧૨ વાચનાચાર્ય, ૨ પ્રવર્તક, ૨ મહત્તર, ૨ મહત્તરા, ૧૨ પ્રવર્તિની, ૫૦૦ સાધુ, ૭૦૦ સાધ્વીજી મ. હાજર હતાં. મહાન ગુરુવરના નિર્માણમાં સાધ્વીજી મ. : પૂર્વધર આચાર્યદેવ સ્થૂલિભદ્રસૂરિ મ.સા.ના પટ્ટધર આર્ય સુહસ્તિજી ૬૭૭ અને આર્ય મહાગિરિજી, આર્યા યક્ષા વગેરેથી એમનું પાલનઅભિવર્ધન થયું તેની સ્મૃતિમાં સુહસ્તિજી અને મહાગિરિજી આગળ આર્ય શબ્દ યોજવામાં આવ્યો છે, એમ જૈન ઇતિહાસના ગ્રંથો સાક્ષી આપે છે. મ. : આગમવાચના-મોટા મુનિસંમેલનમાં સાધ્વીજી કુમરિગિર ઉપર આચાર્યદેવ સુસ્થિત-સૂરિજી તથા આ. દેવ સુપ્રતિબદ્ધસૂરિની અધ્યક્ષતામાં આ મુનિ સંમેલન ભરાયેલ તેમાં જિનકલ્પીની તુલના કરનાર આર્ય મહાગિરિના શિષ્યો– પ્રશિષ્યો આ. બબ્લિસહસૂરિ–દેવાચાર્ય વગેરે ૨૦૦ શ્રમણો આ. સુસ્થિત વગેરે ૩૦૦ સ્થવિર કલ્પી શ્રમણો, આર્યા પોઈણી વગેરે ૩૦૦ શ્રમણીઓ, શ્રાવક-શ્રાવિકા વગેરે હતાં. વાચનામાં ૧૧ અંગો અને ૧૦ પૂર્વેના પીઠોને વ્યવસ્થિત કરવામાં આવેલ. મહત્તરા તથા ગણિની : આચાર્ય જિનચંદ તથા આચાર્ય અભયદેવની બહેનોએ પણ દીક્ષા લીધી. તેઓ કલ્યાણશ્રી મહત્તરા તથા મરુદેવી ગણિની તરીકે પ્રખ્યાત થયાં. મરુદેવી ગણિની વગેરે કુલ્યાક તીર્થમાં પધારેલ છે. વિશેષાવશ્યક બૃહવૃત્તિમાં સાધ્વીજી મ.ઃ સં. ૧૧૫૭માં ૨૮૦૦ શ્લોકપ્રમાણ વિશેષાવશ્યક બૃહદ્વ્રુત્તિ રચવામાં પં. અભયકુમાર, પં. ધનદેવગણિ, પં. જિનભદ્રગણિ, પં. લક્ષ્મણ ગણિ, મુનિ વિબુધચંદ્ર, સાધ્વી આણંદશ્રી મહત્તરા, સાધ્વી વીરમતી ગણિનીએ સહાય કરી હતી. મહત્તરા-ગણિની : મંડારનિવાસી પોઢકની બે પુત્રીઓએ દીક્ષા લીધી, જે યશાશ્રી ગણની અને શિવાદેવી મહત્તરા નામે ખ્યાત થયેલ. આચાર્ય પ્રધુમ્નસૂરિ : તેમના શ્રમણી-સમુદાયનાં સાધ્વી પ્રભાવતીશ્રી મહત્તરા, સા. જગશ્રી મહત્તરા, સા. ઉદયશ્રી મહત્તરા, સા. ચારિત્રશ્રી મહત્તરા વગેરે હતાં. આચાર્યશ્રીએ શેઠ ગણિયાક ધાકડની પત્ની ગુણશ્રીની પુત્રીને દીક્ષા આપી. સા. પ્રભાવતી મહત્તરાની શિષ્યા બનાવી. તેનું નામ સા. નિર્મલમતિશ્રી આપ્યું હતું. આચાર્ય પદ્મદેવસૂરિ : સાધ્વી નિર્મલમતિ ગણિનીએ સં. ૧૨૯૨ના કાર્તિક સુદિ ૮ના રવિવારે ધનિષ્ઠા નક્ષત્રમાં આ. હેમચંદ્રસૂરિના સટીક ‘યોગશાસ્ત્ર'ના બે પ્રકાશની પ્રતિઓ લખી આ. પદ્મદેવસૂરિને આપી હતી. સોલાક ઃ તેને લક્ષણા નામે પત્ની હતી. ઉદય, ચંદ્ર, ચાંદાક, રત્ન, વાલ્લાકદેવી તથા ધાલ્ડીદેવી નામે સંતાનો હતાં. Page #690 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ વિશ્વ અજાયબી : ચંદ્ર દીક્ષા લીધી જે આ. ઉદયચંદ્રસૂરિ નામે ખ્યાતિ પામ્યા. ૧૯૪૯ના આસો સુદ ૩ના રોજ દેકાપુરમાં ગ્રંથ લખાવ્યો હતો. વાહાકના પુત્ર દીક્ષા લીધી જે આ. લલિતકીર્તિ તરીકે પ્રસિદ્ધ દેમતી ગણિની આર્યા પાશ્રી : પાટણના અષ્ટાથયા. ચાંદાકના પુત્ર પૂર્ણદેવના પુત્ર તથા પુત્રીએ દીક્ષા લીધી, પુત્ર પૂણદવના પુત્ર તથા પુત્રીએ દક્ષિા લીધી, પદજીના દેરાસરમાં સં. ૧૨૦૫ની સાધ્વીજી દેમતી ગણિનીની જેનાં નામ પં. ધનકુમાર ગણિ અને સાધ્વી ચંદનબાળા ગણિની મૂર્તિ બિરાજમાન છે. સંભવ છે કે આ દેમતી ગણિની તે હતાં. ચાંદાકની પુત્રી નાઉલીદેવીએ દીક્ષા લીધી. તેમનું નામ બ્રાહ્મણગચ્છના આ. વિમલસૂરિની સાધ્વી મીનાગણિ શિષ્યા સાધ્વી જિનસુંદરી ગણિની પડ્યું, તેઓ વિદુષી હતાં. (સં. નંદાગણિની, તેમની શિષ્યા લક્ષ્મીદેમતી હોય. માતરના ૧૩૧૩-૧૩૨૯) તેનો પરિવાર મોટો હતો. તેના ઉપદેશથી સં. દેરાસરમાં સં. ૧૨૯૮ની આર્યા પદ્મશ્રીની પ્રતિમા છે. ૧૩૧૭ના ચૈત્ર સુદિ ૮ને રવિવારે રાજા વિસલદેવ અને નાગડ આ. દેવસૂરિ : આ. દેવસૂરિએ પોતાની ફોઈને દીક્ષા મંત્રીના રાયકાળમાં પાલનપુરમાં શેઠ વીરજી ઓશવાલના પુત્ર આપી તેનું નામ સાધ્વી ચંદનબાળા રાખ્યું. આ. દેવસૂરિના શ્રી કુમાર અને તેની બીજી પત્ની પદ્મશ્રીએ ‘જ્ઞાનપંચમીની કથા’ કુટુંબમાંથી માતા, પિતા, ભાઈ વિજય અને બહેન સરસ્વતીએ લખાવી. તે પ્રતિ સાધ્વી લલિતસુંદરી ગણિનીને વહોરાવી. તેમ જ વિમલચંદ્ર વગેરેએ તો પહેલેથી દીક્ષા અંગીકાર કરી આહડ : તેને ચંદ્ર નામે પત્ની હતી અને આસરાજ, હતી. શ્રીપાલ, ધાંધક, પદ્મસિંહ, લલતુ અને વાસ્તુદેવી નામે સંતાન આ. જિનચંદ્રસૂરિ : તેમની શિષ્યા સાધ્વી ગુણસમૃદ્ધિ હતાં. વાસ્તુની પુત્રી મદનસુંદરી અને પદ્મસિંહની પુત્રી મહત્તરાએ સં. ૧૪૦૬માં “અંજના સુંદરીચરિત્ર' રચ્યું. ભાવસુંદરી કીર્તિ ગણિનીની શિષ્યા બની હતી. સાધ્વી દેવશ્રી ગણિની: તેમણે સં. ૧૧૯૨માં ખેડામાં આ. જિનસમુદ્રસૂરિ : આ. જિનસમુદ્રની શિષ્યા રાજા સિદ્ધરાજના મંત્રી ગાંગિલના કાળમાં ખેડાના વહીવટદાર સાધ્વી રાજલક્ષ્મી ગણિની સં. ૧૫૨૦ના માગશર વદિ ૧૦ના રાજ. સોમદેવના સમયે આ. મહેશ્વરસૂરિએ રચેલી “પુષ્પવઈરોજ પાલનપુરમાં હતી. કહાની પ્રતિ તાડપત્રમાં લખાવી. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત બહેનપણીની સાથે દીક્ષા : બેણપના કરોડપતિ શેઠ ઇતિહાસ, પારા : ૩૫૫), કપર્દિની પુત્રી સમયશ્રી (સોમાઈ)એ આચાર્યશ્રીના ઉપદેશથી વાદી કુમુદચંદ્ર ઃ એકવાર વાદી કુમુદચંદ્ર એક વૃદ્ધ સંસારને અસાર સમજી પોતાની બહેનપણીઓ સાથે દીક્ષા શ્વેતાંબર સાધ્વી સરસ્વતીશ્રીની ઘણી કદર્થના કરી. સાધ્વીજીએ લીધી. સમય જતાં તે સાધ્વીને મહત્તરાની પદવી પણ મળી. આ. દેવસૂરિ પાસે આવી એ વૃત્તાંત જણાવ્યો અને સાથોસાથ આર્યરક્ષિતસૂરિ : તેમના પરિવારમાં ૧૨ આચાર્ય, ઉત્તેજક વાણીમાં જણાવ્યું કે “મોટા મહારાજે તમને આચાર્ય ૨૦ ઉપાધ્યાય, ૭0 પંડિત, ૧૦૩ મહત્તરા, ૮૨ પ્રવર્તિની અને બનાવ્યા તે અમારી વિડંબના જોવા માટે જ કે? તમારી વિદ્વત્તા બીજાં સાધુ-સાધ્વી હતાં. શું કામ આવશે? તમારી મોટાઈ શું કામની? શત્રુને ન જિતાય આ. મેરૂતુંગસૂરિ : આ. મેરૂતુંગસૂરિના પરિવારમાં તો હથિયાર શા કામનાં? અક્ષમ્ય પરાભવ વધતો જાય એવી સાધ્વી મહિમાશ્રીજી મહત્તરા, પ્રવર્તિની વગેરે પરિવારગણ સમતા શા કામની? અનાજ સુકાઈ જાય એવી સમતા શા કામની? એને દુષ્ટતાનું ફળ જ્યારે મળશે ત્યારે મળશે, પણ આ. કલ્યાણસાગરસૂરિ : આ. કલ્યાણસાગરસૂરિએ તમારો આશ્રિત સંઘ તો તમારા સમભાવથી પતન પામશે.” શ્રી શાંતિનાથચરિત્ર', “સુરપ્રિયચરિત્ર', ‘વિવિધ છંદોમાં આચાર્યશ્રીએ ખૂબ શાંતિ અને ધીરજથી બધું સાંભળ્યું. ચિત્રમય જિનસ્તોત્રો” તેમજ “ગોડી પાર્શ્વનાથનાં સહસ્ત્રનામમય સાધ્વીજીને શાંત કરી ઉપાશ્રયે મોકલ્યા અને પા સ્તવન'ની રચના કરી છે. તેમના પરિવારમાં ૧૧ મહોપાધ્યાયો, માણેકચંદ્ર પાસે પત્ર લખાવી જણાવ્યું કે “અહીં દિગંબર વાદી ૧૧૩ સાધુઓ, ૨૨૮ સાધ્વીજીઓ હતાં. છે. તે વાદ કરવા ઇચ્છે છે. અમારો વિચાર છે કે તેની સાથે ભ. સંયમરનરિ: આ સમયે આગમગચ્છની પાટણમાં શાસ્ત્રાર્થ કરવો.” લધુશાખામાં આ. સૌભાગ્યસુંદર, આ. ધર્મરત્નસૂરિ, પ્રવર્તિની આ. વજસેનસૂરિ : આ. વજસેનસૂરિએ સં. સુહમશ્રી શિષ્યા સાધ્વી મહિમાશ્રીજી માટે પં. જયસુંદરે સં. ૧૩૪૮ના આસો સુદિ ૧ ને સોમવારે શ્રીમાલનગરમાં સાધ્વી હતો Jain Education Intemational Page #691 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૭૯ શ્રીમતી સુંદરી, વિજયલક્ષ્મી સા. પદ્મલક્ષ્મી અને સા. માલધારી સાધ્વી અજિતસુંદરી ગણિની : શ્રી ચારિત્રલક્ષ્મીની વિનંતીથી પોતાના શ્રેય માટે અને સમસ્ત હર્ષપુરી ગચ્છના મલધારીની આજ્ઞાપાલક અજિતસુંદરી આચાર્ય, ઉપાધ્યાય, મુખ્ય સાધુઓના વાંચવા માટે “શ્રી ગણિનીએ સં. ૧૨૫૮ના શ્રાવણ સુદ ૭ ને સોમવારે પાટણમાં શાંતિનાથ ચરિત્ર' લખ્યું હતું. શ્રી સિત્તરી–ભાષ્ય” લખ્યું. (શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા. ૨ પ્ર. નં. ૧૦૮, પૃ. ૭૦). સાધ્વી જિનસુંદર ગણિની : વિધિપક્ષના શ્રાવક શેઠ આ. વિમલચંદ્રસૂરિ: તેઓ પ્રથમ ઉપાધ્યાય હતા. શુભંકર પોરવાડની પરંપરામાં અનુક્રમે સેવક, યશોધન, બાટૂ, આચાર્ય થયા પછી તેમણે આ ગચ્છમાં ઉપાધ્યાયપદ અને દાહડ, સોલાક, ચાંદાક અને પૂર્ણદેવ થયા. તેમાં શેઠ યશોધનનો સાધ્વીનું પ્રવર્તિનીપદ બંધ કર્યા હતાં. પુત્ર સુમદેવ, તેમના પુત્ર દીક્ષા લીધી, જેઓ આ. મલયપ્રભસૂરિ નામથી પ્રસિદ્ધ થયા. શેઠ સોલાકના ભાઈએ દીક્ષા લીધી, જેઓ આ. હેમચંદ્રસૂરિ : માતા પાહિનીએ ઘણા ઉલ્લાસથી દીક્ષા લીધી. આ નવા આચાર્યશ્રીની ભાવના અનુસાર આ. મદનપ્રભસૂરિની પાટે ઉદયચંદ્રસૂરિ નામથી ખ્યાતિ પામ્યા આચાર્યશ્રીએ સાધ્વી પાહિનીને પ્રવર્તિનીપદ આપ્યું અને સંઘે અને દીક્ષા લઈને આ. જયદેવ નામથી પ્રસિદ્ધિ મેળવી. પ્રવર્તિનીને સિંહાસન ઉપર બેસવાની અનુમતિ આપી. ચાંદાકની પુત્રી નાઉલીએ દીક્ષા લીધી, જેનું નામ સાધ્વી આચાર્યશ્રી વિહાર કરતાં કરતાં પાટણ આવ્યા. અહીં સં. જિનસુંદરી ગણિની હતું. પૂર્ણદેવના પુત્ર અને પુત્રીએ દીક્ષા ૧૨૦૭માં તેમનાં માતા પૂ. પ્રવર્તિની પાહિનીજીએ અણશન કર્યું. લીધી. તેમાં પુત્રનું નામ પં. ધનકુમાર ગણિ અને પુત્રીનું નામ સાધ્વી ચંદનબાલા રાખ્યું હતું. એકંદરે આ કુટુંબે ઘણાં સાધુશ્રાવકોએ પુણ્યમાં ૩ કરોડ વાપર્યા અને આચાર્યશ્રીએ ત્રણ લાખ સાધ્વીઓ આપ્યાં. (જુઓ પ્રક. ૩૮, પૃ. ૩૦૭, ૩૮૭, ૩૮૮) શ્લોકનું પુણ્ય આપ્યું ને પ્રવર્તિનીજી કાલધર્મ પામ્યા. આશુક સં. ૧૧૭૯માં પાટણમાં રાજા જયસિંહદેવના સાધ્વી જિનસુંદર ગણિની એમના સમયે ભારે પ્રતિષ્ઠિત રાજ્યમાં મહામાત્ય આજીકના સમયે પ્રાંતિજના પ્રદ્યુમ્ન જૈન તથા હતાં. આ. દેવનાગે સં. ૧૨૮૮માં તેમને માટે મુનિ શીલભદ્ર ગોઠીઓએ અજિંકા મરુદેવી ગણિની તથા એલ્લિકા વાલમતી પાસે પં. ગોવિંદ ગણિના કર્મસવ” ઉપર ટીકા લખાવી હતી. ગણિનીને ભણવા માટે યક્ષદેવ પાસે તાડપત્ર ઉપર આ જિનસુંદર ગણિનીએ સં. ૧૩૧૭ના ચૈત્ર સુદિ ૮ને રવિવારે ઉત્તરજઝયણ' લખાવ્યું. તે પ્રતિ પાટણમાં છે. ગુજરાતના રાજા વીસલદેવ વાઘેલા (સં. ૧૨૯૪ થી સં. ૧૩૧૮)ના રાજ્યમાં મહામાત્ય નાગડના કાળમાં પાલનપુરમાં શેઠ ઝાડા : (૧) શેઠ છાડા (૨) કાબો (૩) રાજડ, સાધ્વી લલિતસુંદરી ગણિની માટે શેઠ વીરજી ઓશવાલના પુત્ર પત્ની ગોમતી (૪) ખીમસિંહ, પત્ની ધનાઈ (૫) દેતો, પત્ની શ્રીકુમારની ધર્મપ્રેમી પત્ની પદ્મશ્રી પાસે “પંચમી-કથા'નું પુસ્તક કનકાઈ (૬) સોનપાલ, અમીપાલ, પૂરી, જાસુ, બાસુ, પૂરીએ લખાવ્યું. (જૈન પુસ્તકપ્રશસ્થિસંગ્રહ પ્રશ. ૧૨ પ્રશ. ૧૩) દીક્ષા લીધી. તેનું નામ સાધ્વીશ્રી સાધુલબ્ધિ પાડવામાં આવ્યું હતું. પ્રભુ! દેહને ભૂલું વર્ણ– ગંધ-રસ-પર્શને ભૂલું શેઠ છાડાના વંશમાં સોળમી સદીમાં સં. ખીમો, સં. મારી જડ દષ્ટિ દૂર થાય, આત્મષ્ટિ પ્રગટે સહસા એમ બે ભાઈઓ થયા. તેઓ તપગચ્છના આ. એવી કૃપા કરો..... લક્ષ્મીસાગરસૂરિ (સં. ૧૫૦૮, સં. ૧૫૧૭) અને આ. વંદનીય આયંગણ સોમજયસૂરિના શ્રાવકો હતા. તેઓએ આ. જયચંદ્રસૂરિ પાસે ઇતિહાસના ચમકતા સિતારા સમાં આર્યાઓનાં શ્રેણીબદ્ધ પોતાની પૌત્રી પૂરી, જે દિક્ષિત થઈ હતી તે સાધ્વી સાધુલબ્ધિને દર્શન મનોભૂમિમાં સાક્ષાત જેવાં ક્યારેક થાય છે. તેમની દિવ્ય ગણિનીપદ અપાવ્યું હતું અને સંઘપૂજા કરી હતી. અનુભૂતિ મગજને તરબતર કરી કંઈક આશિષ અને માર્ગદર્શન શેઠ કપર્દિ શાહ (૨) : આ વંશના સોમા શાહની પુત્રી આપે છે. રોજ પ્રાતઃકાળમાં દર્શન કરું છું. શ્રી સમેતશિખર સોમાદેવીએ આ. આર્યરક્ષિતસૂરિ (સં. ૧૧૫૯) પાસે દીક્ષા લઈ તીર્થોદ્વારિકા બાલદિક્ષિતા પૂ. સા. રંજનશ્રીજી મ.ના મહાન મહત્તરા પદ મેળવ્યું હતું. તીર્થનો જીર્ણોદ્ધાર પૂ. સા. રંજનશ્રી મ.ની પ્રેરણા અને માર્ગદર્શનને આભારી, પણ જિનશાસનની મર્યાદાનાં કેટલાં Jain Education Intemational Page #692 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ વિશ્વ અજાયબી : જાણકાર, કેટલાં વિનયમૂર્તિ! ગુરુચરણે નિવેદન કર્યું, દુનિયા એક જ મંત્ર-જગત પાછળ અને ભક્ત પાછળ આપણે દોડવાનું ભલે કહે, જીર્ણોદ્ધાર સાધ્વીજી મહારાજે કરાવ્યો, પણ મારો નથી. આપણે તો શાસ્ત્ર અને ગુર્વાજ્ઞાને પડછાયાની જેમ અંતરાત્મા મને કહે છે ગુરુદેવ! સાગરજી મ.ની કૃપાનું ફળ છે. અનુસરવાનું છે. અમારાં નાનાં બહેન પૂ. શુભોદયાશ્રીજી કંઈ પ્રતિષ્ઠા આચાર્ય ભગવંતની તારક નિશ્રામાં વંદન કરીએ. કઠિન વિહારો કરી પલિવાલ પ્રદેશમાં ૩૯ જિનમંદિરનાં આપનાં પુનિત ચરણમાં આશિષ માંગીએ. શાસનસેવાની અને જીર્ણોદ્ધાર-નિર્માણ કરાવ્યાં, પણ જીવનમાં જુઓ, તો સાદાઈ શાસન-મર્યાદાની આપની સાથે જ સ્મૃતિ થાય છે, નાકોડા અને સાધુતાનાં આગવાં દર્શન! તીર્થનાં ઉદ્વારિકા પૂ. હેતશ્રીજી મ.ની. ( વિશાળ છે, અનુપમ છે, અદ્ભુત છે, સાધ્વીજી મ. અને સદા પ્રાતઃકાળે દર્શન આપે છે. અમારાં ભવોદધિતારક તેમના ઇતિહાસો, તેમની શાસનસેવાઓ! ત્યાગ-તપશ્ચર્યાનાં જીવંત મૂર્તિ ગુરુણીવર્યા પૂ. સુવ્રતાશ્રીજી મ. જૈનશાસનમાં સાધ્વીજી મ.નું સ્થાન અનોખું છે. શાસ્ત્રોનાં જીવનમાં આરાધના, સાધના અને ઉત્કૃષ્ટ ચારિત્રમાં લીન રહેતાં, પાને પાને ‘સે ભિખુ વા ભિખુણી વા, સાહુવા-સાહુણી વા’ પ્રભુભક્તિમાં મસ્ત રહેતાં, ત્રણ-ત્રણ કલાક સુધી એક પદ દ્વારા શબ્દો આલેખાયેલા છે. મોટી શાંતિમાં પણ પંદર દિવસે પ્રભુમાં ખોવાઈ જતાં, અંતરનાં અશ્રુજને પ્રભુ પ્રક્ષાલ કરતાં આવશ્યક ક્રિયામાં બોલીએ છીએ, “સાધુ-સાધ્વી, શ્રાવકમહાન ગુરુણી યાદ આવે છે. સરલ મૂર્તિ પૂ. મંગલશ્રીજી મ. શ્રાવિકાણાં.....” યાદ આવે છે. અનેક સંસ્મરણો જાગૃત બને છે. જ્ઞાનમૂર્તિ પૂ. આમ શાસ્ત્રમાં સર્વને ઉચિત સ્થાન છે જ. આત્માની જયાશ્રીજી મ., પ્રતિદિન પ્રાત:કાળે ત્રણ વાગ્યાથી જેમનો દૃષ્ટિએ એનું બહુમાન અને અનુમોદન થાય જ છે. બાકી કર્મોની સ્વાધ્યાયનો નાદ બાલ્ય ઉંમરમાં શ્રવણ કરતાં જ આંખો ખૂલતી, દૃષ્ટિએ ભિન્નતા હોવી એ તો જૈન શાસનનો મુદ્રાલેખ છે. જેમને વાત ન ગમે, વિવાદ ન ગમે, પણ એક ગમે જ્ઞાનની સ્ત્રીવેદ-પુરુષવેદ અને નપુંસકવેદનાં બંધકારણો, ક્યાં મસ્તી! ગુણસ્થાનક સુધી બંધ, કયા વેદના કારણે કયા ગુણોની પ્રાપ્તિ જેમણે જીવનમાં હું–તું-મારું-તારું ગૌણ કરી એક ન થાય તેનું વિશદ વર્ણન છે. કર્મજન્ય ભેદ તથા તેનાં નુકસાન શાસન અને ગુરુદેવને મુખ્ય માનેલ તે અમારાં ઉપકારી પૂ. મોટાં સમસ્ત જૈનો સમજે છે અને માને છે. સાધુજીવન કે સાધ્વીજીવન મ. સર્વોદયાશ્રી મ.સા. પ્રભુશાસન અને ગુરુદેવ સાડા ત્રણ કરોડ (વેદની દૃષ્ટિએ) એ કર્મજન્ય ભેદ છે. આત્માનો વિશુદ્ધ રોમરાજિમાં જેમને બિરાજિત હતાં. મને, અમને સૌને કહેતાં આરાધક ભાવ ગુણજન્ય છે. આરાધક ભાવ વિકસિત કરવા, “જમાનાનું ઝેર કાતિલ છે. શાસનની મર્યાદાઓ મહાન છે. કુલેશરહિત બનવા, વીતરાગી બનવાનો સાધુ-સાધ્વી બંનેને ગુરુદેવનું આશૈશ્ચર્ય જ તારક છે. ક્યારેય ક્યાંય મોટા ભા. ના અધિકાર છે. જિનશાસનમાં જે રાગ-દ્વેષરહિત બને છે તે થતાં, નમ્રતા અને વિવેક-વિનયથી જ શોભા વધારજો.” અમારાં વંદનીય છે. પ્રભુશાસનમાં કેવળજ્ઞાની સદા પૂજનીય છે. પૂ. મોટાબહેન સદા જ્ઞાનચર્ચા સ્વાધ્યાયમાં લીન-તેમનો પણ Jain Education Intemational Page #693 -------------------------------------------------------------------------- ________________ કે રે શ્રી ચારિત્રરત્ન કા.ચે.ટ્રસ્ટનું અનોખું આયોજન : જૈન શાસનમાવ્ય ૫૦૦ પૂજનો પ્રતો (૧૦૦થી વધારે ચિત્રોવાળાં) ૧૦૦ ચિત્રોથી યુક્ત એવાં ૫૦૦ તામ્રયંત્રનો અનોખો ઈતિહાસ નિમયનો ઈતિહાસ વિ.સં. ૨૦૪ની સાલમાં પૂજય મુનિરાજશ્રીનું ચાતુર્માસ ગોરેગામ (મુંબઈ) મધ્યે હતું. પૂજયશ્રીને એક શુભ પળે વિચાર આવ્યો કે મહાચમત્કારિક સ્તોત્ર શ્રી ૐ નમો દેવ દેવાય....ના આધારે શ્રી જિરાવલ્લા પાર્શ્વનાથ મહાપૂજનનું સંકલન કરવામાં આવે તો....? તરત પૂજયશ્રીએ ૭૨' જિનાલય મધ્યે ચાતુર્માસ બિરાજમાત અચલગચ્છાધિપતિની અનુજ્ઞા મંગાવેલ. પૂજય ગચ્છાધિપતિએ પત્રમાં અનુજ્ઞા સાથે કેટલીક હિતશિખામણો લખી. પૂજ્યશ્રીએ ફરી બીજા પત્રમાં આ મહાપૂજન માટે પાર્શ્વનાથ પ્રભુજીનો સ્તોત્ર બનાવી આપવા વિનંતી કરેલ. પૂજય ગચ્છાધિપતિશ્રીએ ૧૫ દિવસમાં પાર્શ્વનાથ પ્રભુજીના સ્તોત્રની રચના કરીને મોકલાવેલ. અનુક્રમે મહાપૂજન અને તામ્રયંત્ર તૈયાર થતાં સૌ પ્રથમવાર શ્રી જિરાવલ્લાદાદાની છત્રછાયામાં અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં ઘાટકોપર મધ્યે આ મહાપૂજન ભણવામાં આવેલ, અનુક્રમે કચ્છમાં ૨૧ વર્ષીતપના આરાધક (હાલ ૪૧મા પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરિ મ.સા.ની નિશ્રામાં તથા મુંબઈ સમસ્ત સંધોના સહકારથી થયેલ મહોત્સવમાં માટુંગા બોડિંગમાં પ.પૂ.આ.દેવશ્રી કલાપ્રભસાગરસૂરિ મ.સા.ની નિશ્રામાં આ મહાપૂજન ભણાવાયેલ ત્યારબાદ શાશ્વતા ગિરિરાજ ઉપર શ્રી શત્રુંજય મહાતીર્થના મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુજીના રંગમંડપમાં અનુક્રમે રાજસ્થાન-મધ્યપ્રદેશમાં વિવિધ રાજ્યોમાં આ મહાપૂજન ભણાવાઈ રહયું છે. પ્રાચીના પૂર્વાચાર્યો રચિત સ્તોત્રના આધારે આ મહાપૂજનો જિનશાસનને માન્ય એવા સકલસિદ્ધિદાયક શ્રી સિદ્ધચક્ર મહાપૂજાનો આધાર લઈને સંકલિત કરવામાં આવ્યાં છે. આ માનવ-ભવમાં સૌ કોઈ ભક્તિ અનુષ્ઠાનને નિમિત્ત બનાવીને આત્મિક અનુષ્ઠાનમાં આગળ વધો એવી શુભ ભાવતા. પ્રસિદ્ધ થયેલા તામ્રચંત્રો) આજથી ૫૦૦ વર્ષ પહેલા થયૅલાં જૈનાચાર્ય અ.પ.પૂ.આ.ભ.શ્રી જયકેશરીસૂરિ મ.સા. તથા આ. બષિવર્ધનસૂરિ રચિત સ્તોત્રના આધારે ર૪-૨૪ તીર્થકર પ્રભુજીનાં ૪૮ તામ્રયંત્રો તૈયાર થયાં છે. પૂજનમતો તુરતમાં પ્રકાશિત થશે. ૨. કલિકાલ કલ્પતરુ, જંગમ યુગપ્રધાન અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરિ મ.સા. રચિત સ્તોત્રના આધારે ૨૪ તીર્થંકર પ્રભુજીનાં ૨૪ તામ્રચંત્રો તથા પૂજનવિધિ પ્રતો પ્રસિદ્ધ થયેલ છે. ૩. વર્તમાન છે. મૂર્તિપૂજક સંપ્રદાયના હલના દરેક ગચ્છના પૂર્વાચાર્ય રચિત સ્તોત્રના આધારે અર્વાચીન સ્તોત્રના આધારે ૧૫૧ પાર્શ્વનાથ પ્રભુજીનાં ૧૫૧ તામ્રયંત્રો તથા ૧૨૫ વિવિધ પૂજનવિધિ પ્રતો પ્રસિદ્ધ થયેલ છે. ૨૬ પાર્શ્વનાથ પૂજનવિધિ પ્રત હવે પ્રસિદ્ધ થશે. અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી કલ્યાણસાગરસૂરિ મ.સા. રચિત સ્તોત્રના આધારે શ્રી મહાવિદેહક્ષેત્રે વિચરતા ૨૦ વિહરમાન પ્રભુજીનાં ૨૦ તામ્રયંત્રો પ્રસિદ્ધ થયાં છે. ૫. નક્ષત્ર આધારિત ૫૯ તામ્રયંત્રો-૫૯ પૂજનyતો. ૬. અક્ષર આધારિત ૬૧ તામ્રયંત્રો-૬૧ પૂજનમતો ૭. રાશિ આધારિત ૧૨ તામ્રયંત્રો-પૂજનમતો. ૮. ૭૬ અષ્ટોત્તરી–અજિતશાંતિ આદિ 9૬ પૂજનમતો, ૭૬ તામ્રમંત્રો ૯. શ્રી કરમશી ખેતશી મોના સંગ્રહિત ૫૦ પૂજનમતો સૌજન્ય : શ્રી બેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, મહા૨ માર્ગ, પ્રતાપગંજ !. સેંથાવા, જિ. બડવાની (મ.પ્ર.) ૧. Jain Education Intemational Page #694 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્રન હા. ચે. ટ્રસ્ટનું શિલોંલી યા!Rવો પ.માં | નવલું નજરાણું ચરમ તીર્થપતિ પ્રભુ શ્રી મહાવીરસ્વામીના ૨૫૩૫માં નિર્વાણ કલ્યાણક પ્રસંગે ટ્રસ્ટ ૨૫૩૫ ગ્રન્થો પ્રકાશિત કરવાનું બીડું ઝડપ્યું છે. એમાં ૪૫0 ગ્રન્થો પ્રકાશિત થયા છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભ.ને ભણવા માટે ઉપયોગી ૬ ભાષામાં ૬૬ કથા ગ્રન્થો અને પાંચ ભાષામાં ૬૮ કથા ગ્રન્થો પ્રકાશિત થયા છે. સંસ્કૃતમાં શ્લોક-અન્વય-વિવરણ-સરલાર્થ(૨) પ્રાકૃત, (૩) ગુજરાતી, (૪) હિન્દી, (૫) મરાઠી, (૬) અંગ્રેજી ભાષાના કથાગ્રન્થો : ૬ ભાષાયુક્ત પૂર્વાચાર્ય (૨૫) સુવર્ણસંગ્રહોપરિ કથા (૨૬) સંતોષોપરિ અભયકુમાર કથા. રચિત ૬ક ચરિત્ર કથા (૨૭) સામાયિકવૃતોપરિ ચંદ્રસંતનૃપ કથા (૫૮) શ્રી ધન્યમહર્ષિ કથા (૨૮) જિનવચનભાવનામાં દૃઢપ્રહારી કથા (૫૯) શ્રી શીતલાચાર્ય કથા છે (૧) દેવાધિદેવતીર્થકર શ્રી (૨૯) સત્યવ્રતવાપરિ કાલિકાચાર્ય કથા (૬૦) શ્રી અવત્તિરાકમાલર્ષિ કથા . શાન્તિનાથ જિન ચરિત્ર (૩૦) સુવિનેયાનાં મોક્ષદાયિત્વે ચંડદ્રાચાર્ય t" (૨) દેવાધિદેવતીર્થકર શ્રી કુષ્ણુનાથ કથા (૬૨) મહેશ્વરદત્ત કથા ચરિત્રમ્ (૩૧) સુધાપરિષહે હસ્તિમિત્ર કથા (૬૩) શ્રી નાગદdશ્રેષ્ઠી કથા .(૩) દેવાધિદેવતીર્થકર શ્રી. (૩૨) તૃણપરિષહે ધર્મશર્મમુનિ કથા (૬૪) નિમિતકથકમુનિ કથા - પાર્શ્વનાથજિન ચરિત્રમ્ (૩૩) શીતપરિષહે સાધુચતુષ્ક કથા (૬૫) શ્રી માનપિંડ કથા. (૪) શ્રી ભરતચક્રી ચરિત્રમ્ (૩૪) ઉષ્ણપરિષહે અરહ#કમુનિ કથા (૬૬) સુકોશલમુનિ કથા (૫) શ્રી માધવાચક્રી ચરિત્રમ્ (૩૫) દંશમશકપરિષહે શ્રમણભદ્રમુનિ કથા વ.(૬) શ્રી જયચક્રી ચરિત્રમ અિચલગચ્છીય-પરમ પૂજ્ય આ.ભ. . (૩૬) એષેલિકીપરિષહે કુરુદત્ત મહર્ષિ કથા. T(9) શ્રી હરિપેણચક્રી કથા. (39) શધ્યાપરિષહે સોમદત્તસોમદેવમહર્ષિ શ્રી માણિક્યસુંદરસૂરિ મ.સા. (૮) શ્રી ઉદયનરાજર્ષિ કથા. કથા. વિરચિત છે.(૯) શ્રી હાલિક કથા. (૩૮) આક્રોશપરિષહે ક્ષપક કથા છે. (૧૦) શ્રી નંદમણિકાર કથા કથા ગ્રન્થો (પાંચ ભાષામાં) (૩૯) શ્રી અર્જુનમાર્ષિ કથા. (૧૧) શ્રી કુમારપાલ પૂજા કથા (૪૦) વૃણસ્પર્શપરિષહે ભદ્રમહર્ષિ કથા (૧) જલપૂજા કથા (૧૨) શ્રી કુલિકુંડતીર્થ ઉત્પત્તિ કથા (૪૧) પૃથ્વીચદદ્રગુણસાગરપ્રબંધ: (૨) વિલેપનપૂજા કથા. , (૧૩) ક્રોધોપરિ સુરવિપ્ર કથા (૪૨) સમભાવોપરિદમદન્તુરાજર્ષિ કથા (૩) વસ્ત્રપૂજા કથા : " (૧૪) માનોપરિ ઉજિઝાતકુમાર કથા (૪૩) શ્રી વીરપ્રભુપૂર્વભાતૃપિતૃસમન્વ: (૪) વાસક્ષેપપૂજા કથા (૧૫) માયોપરિ પાપબુદ્ધિ કથા (૪૪) શ્રી દ્વિમુખરાજર્ષિ કથા છે.(૧૬) લોભોપરિ શ્રી સાગર શ્રેષ્ઠી કથા. (૫) પુષ્પપૂજા કથા છે. (૧૭) ન્યાયોપરિ શ્રી યશોવર્મતૃપ કથા (૪૫) શ્રી ક્ષુલ્લકમુનિ કથા (૬) માલ્યપૂજા કથા (૪૬) શ્રી સુબ્રતમહર્ષિ કથા. (૧૮) ધર્મોપરિ શ્રી ધર્મરાજ કથા (9) વર્ણકપૂજા કથા (૪૭) કુરગડુમહર્ષિ કથા -૨ (૧૯) કઠોરવચનોપરિ જનનીપુત્ર કથા (૮) કપૂરપૂજા કથા. (૪૮) શ્રી ઈલાપુત્ર કથા (૨૦) સત્યોપરિ જગસિંહ કથા (૯) ધ્વજારોહણપૂજા કથા (૪૯) શ્રી ચિલાતીપત્ર કથા [ (૨૧) સન્તોષોપરિ શ્રી વિધાપતિનૃપતિ (૧૦) આભૂષણપૂજા કથા (૫૦) શ્રી જિનદેવર્ષિ કથા (૧૧) પુષ્પગૃહપૂજા કથા (૫૧) શ્રી ષષ્મિકર્ષિ કથા છે.(૨૨) સામાયિકવૃતોપરિ કેરારીયોર (૧૨) મુ પગરપૂજા કથા આ (૫૨) શ્રી સંયતરાજર્ષિ કથા કથા. (૫૩) શ્રી અનાથીમુનિ કથા (૧૩) અષ્ટમંગલપૂજા કથા (૨૩) પ્રતિક્રમણોપરિ (૫૪) શ્રી અર્ણિકાપુત્રર્ષિ કથા (૧૪) ધૂપપૂજા કથા - સજજ્જનદંડનાયક કથા (૫૫) શ્રી ધર્મરુચિ કથા (૧૫) ગીતપૂજા કથા (૨૪) ધાન્યસંગ્રહોપરિ તિલકશ્રેષ્ઠી (૫૬) શ્રી ચતુમહર્ષિ કથા (૧૬) વાધપૂન કથા. કથા (૫૭) શ્રી દેવિલાસુતર્ષિ કથા (૧૭) નાટકપૂજા કથા કથા Jain Education Intemational Page #695 -------------------------------------------------------------------------- ________________ * પૂ.શ્રી હરિણાચાર્યકૃત ૫૧ કથાતકમ્ (પાંચ ભાગમાં) *૧) સોમશર્મા કથા કોલર) વિષ્ણુદત કથા ૪%3) વિષયરથ-યશોરથ કથા (૪) મહાદેવી ચેલના કથા ર૫) વિનયંધરનૃપ કથા છેલ-૬) વિષ્ણુ-મધુન કથા 9) વીરભદ્રમુનિ કથા (૮) જ્ઞાનાચરણ કથા. (૯) સમુદ્રદત કથા છે.૧૦) ભીમનૃપતિ કથા ૧૧) પત્રરથ કથા (૧૨) જય-વિજય કથા છે (૧૩) પ્રિયવીરા કથા ૧૪) જ્ઞાન બહુમાનાખ્યાનમ્ (૧૫) વ્યંજનાર્થહીન કથા ૧૬) વ્યંજનાર્થોભય કથા (૧૭) મૃતક સંસર્ગનષ્ટમાલા કથા (૧૮) લકુય કથા (૩૯) નામવાદિ કથા (૧૯) બ્રહાદત ચક્રવર્તી કથા. (૪૦) સુભગગૃપતિ કથા (૨૦) જિનદત કથા (૪૧) સુષ્ટિમુનિ કથા. (૨૧) કલાલમિત્ર સંગતિકથા. (૪૨) ધર્મસિંહમુનિ કથા. (૨૨) ચોલકખ્યાનકથા. (૪૩) વૃષભસેનમુનિ કથા (૨૩) નાગદત્ત કથા (૪૪) સુભૂમચક્રવર્તી કથા (૨૪) ધૂકસંગત હંસ કથા. (૪૫) શાસિક્ય કથા (૫) કડારપિંગ કથા (૪૬) વૃષભસેનમુનિ કથા. (૨૬) સિંહબલ કથા (૪૭) અભયઘોષમુનિ કથા (૨૭) રોહિણી કથા (૪૮) નીલસિંહ કથા (૨૮) મહાદેવી કથા (૪૯) સિંહકેસર કથા (૨૯) કૃપકારનિ કથા (૫૦) વૃષભ કથા. (૩૦) ધન્યમિત્રાદિ કથા (૫૧) ત્રિવિક્રમ કથા (૩૧) કપિલા બ્રાહાણી કથા પ્રાચીન ત્રણ ગ્રન્થોનું આયોજન (૩૨) વૈધ કથા અચલગચ્છાધિપતિશ્રીના શિષ્યત્ન પૂજ્ય મુનિરાજ શ્રી (33) સર્પ કથા ઉદયરત્નસાગરજી મ.સા.એ આજથી દસ વર્ષ પહેલાં (૩૪) મરીચિ કથા ડીગ્રસ ચાતુર્માસમાં શ્રી નાભાક ચરિત્ર, શ્રી નલ-દમયંતી (૩૫) ગધમિત્ર કથા ચરિત્ર, શ્રી ગુણવમાંચત્રિનું કાર્ય શરુ કરેલ. કુલ (૩૬) નાગદત્તા કથા ૪૫૦૦ શ્લોક પ્રમાણવાલા આ ગ્રન્થો પ્રમાણના આ (39) ગજસુકુમાર કથા ગ્રન્થો પ્રકાશિત થયા છે. ત્રણે ચારિત્રો પાંચ ભાષામાં(૩૮) ધર્મઘોષમુનિ કથા આઠ વિભાગમાં તૈયાર થયેલ છે. વૈરાગ્યકથા નં.-૨૩. ---- કાકાના આકસ્મિક મરણથી થયેલ નિર્વેદ-સંવેગ --- : અમે માતા સીતાના બે પુત્રો લવણ-અંકુશ. આંખ સામે પારિવારિક ઉથલપાથલો, પિતાને છોડી માતાએ T સ્વીકારેલ સંયમ, તે પછી દેવોએ કરેલ મજાકમાં લમણનું ભાતૃપ્રેમમાં હૃદયબંધ થવાથી અણધારું મૃત્યુ અને : આખાય અંતઃપુરમાં ઉઠેલ શોકાગ્નિથી સંતપ્ત અમે ભય પામી ગયા. કારણ કે હનુમાન જેવા પિતા રામના પરમ 1 ભક્ત પણ ચૈત્ર પૂર્ણિમાના દિને મેરુ પર્વતની જાત્રા સમયે સૂર્યાસ્ત દેખી સંવેગ પામી જીવનાસ્તથી ગભરાઈ સંસાર | | ત્યાગી દીધેલ અને અમે તો તેવા અનેક નિમિત્તો છતાંય પ્રતિબોધ ન પામી શક્યા. પણ છેલ્લે લમણ કાકાના મરણ પછી પણ ચેતવાના બદલે તેમને મરેલા ન માની કાકાના શબ સાથે ઉન્મત્ત બની વાર્તાલાપ, ભોજનદાન જેવી બાલીશ ચેષ્ટા કરતા પિતા રામને દેખી અમે જગૃત થઈ ગયા અને ફકત વડીલ 1 તરીકે પિતાને વંદન કરી સ્વયંની ઇચ્છાથી અમૃતઘોષ મુનિવરની પાસે દીક્ષિત થઈ ગયા છીએ. ! જો કે છ માસ પછી જ્યારે મરતાં નવકાર પામી દેવગતિ પામનાર જટાયુદેવે અને સારથી સેનાપતિ કૃતાંતવદને 1 પિતાની આસક્તિ ઉતારવા દેવલોકથી આવી તેમને વિવિધ ટૂચકાઓ કરી મોહમુક્ત બનાવ્યા ત્યારે માંડ-માંડ દુઃખ ! ઉતારી કાકા લક્ષ્મણના મૃતદેહનો અગ્નિસંસ્કાર છ માસ પછી કરાવ્યો અને તે પછી પૂરા પરિવારને સંયમના 1 માર્ગે સંચરેલ દેખી પિતા રામ પણ પોતાના ભક્ત સુગ્રીવ, વિભિષણ, વિરાધ અને પોતાના ભાઈ શત્રુઘ્ન મળી સોળ હજાર રાજાઓ સાથે દીક્ષિત થયા હતા. તે સામૂહિક સંયમ સંચરણના પ્રસંગથી અનેક અયોધ્યાવાસીઓની : આંખ ખૂલી ગયેલ હતી. (સાક્ષી–લવણ અને અંકુશ) 1 Jain Education Intemational Page #696 -------------------------------------------------------------------------- ________________ જિન શાસનના ઈતિહાસળી અમર ગાથા જેન આર્યતીર્થ અયોધ્યાપુરમ્ તીર્થના સંકુલનું ભૂમિપૂજન જેમના શુભહસ્તે સંસારીપણામાં થયું હતું તથા કંચન-ભક્તિધામ તીર્થની સમગ્ર ભૂમિના દાનના પ્રણેતા અમારા સંસારી બેન પૂજ્ય સાધ્વી મહારાજ સાહેબ તપ-સંચમ સાથે નિર્મળ આરાધના કરી રહ્યા છે તેમના પવિત્ર ચરણોમાં કોટિ કોટિ વંદના. કુ. સ્વાતિબહેન ભોગીલાલ પ.પૂ. સા.શ્રી સ્મિતનિરાશ્રીજી મ.સા. (પૂ. કેશરસૂરિ સમુદાય) સ્વાતિબહેનનો જન્મ : સંવત ૨૦૨૬, ભાદરવા સુદ-૧૪, સોમવાર, તા. ૧૪-૯-૭૦. દીક્ષા : સંવત ૨૦૫૬, વૈશાખ સુદિ ૭, ગુરુવાર, તા. ૨૨-૪-૯૯. લી. આપના ભાભી તથા ભાઈઓ (૧) અ.સૌ. કિરણબેન લલિતકુમાર જોટાણી (૨) અ.સૌ. રેખાબેન નરેન્દ્રકુમાર જોટાણી (૩) અ.સ. પૂર્વિકાબેન પંકજકુમાર જોટાણી (૪) અ.સૌ. ધર્મિષ્ઠાબેન વિપુલકુમાર જોટાણી (૫) અ.સૌ. જિતાબેન પરેશકુમાર જોટાણી (૬) અ.સૌ. આશાબેન સંદિપકુમાર જોટાણી (૦) અ.સૌ. નિશાબેન શૈલેશકુમાર જોટાણી (૮) અ.સ. હેનલબેન મનિષકુમાર જોટાણી (૯) અ.સૌ. રીનાબેન ભવિકકુમાર જોટાણી લી. બહેનો અ.સૌ. ભદ્રાબેન શૈલેષકુમાર શાહ, વાપી અ.સૌ. કલ્પનાબેન બિપિનકુમાર મહેતા, સુરતા અ.સૌ. ધર્મિષ્ઠાબેન અરવિંદકુમાર વોરા, વલભીપુર અ.સૌ. રૂપલબેન હેમંતકુમાર વોરા, ભાવનગર અ.સૌ. કાજલબેન હિરેનકુમાર શાહ, ભાવનગર ફઈબા રંજનબેન હસમુખરાય દોશી હાલ-ભાવનગર (તલ્લી-દાઠાવાળા) Jain Education Intemational Page #697 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૮૫ જિનશાસન અને સાધ્વીસંઘ સંકલનકાર : ૫.પૂ. ભવ્યગુણાશ્રીજી મ.સા. જિનશાસનના ચતુર્વિધ શ્રીસંઘમાં જે સ્થાન-માન શ્રમણો અને શ્રમણીઓનું છે, તેમાં સાધ્વી સંસ્થાનું ગૌરવવંતુ નામ અને કામ છે. નારીશક્તિના ઉપયોગથી ભૌતિકક્ષેત્રોમાં જે વિકાસ દેખાય છે તે જ શક્તિઓને આધ્યાત્મિક માર્ગે વાળતાં પૂર્વકાલીન શ્રમણીઓથી લઈ વર્તમાનકાલીન સાધ્વીસમુદાય અનેક રીતે પ્રગટઅપ્રગટ જૈન જયતિ શાસનમ્ કરી-કરાવી રહ્યો છે, જે સત્ય હકીકત છે. પ્રસ્તુત ગ્રંથના અનેક લેખો પૈકીનો આ મહત્ત્વનો લેખ પ્રશાંતમૂર્તિ પ.પૂ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની શાસનપ્રભાવિકા, જંગ-એ-બહાદુરનું બિરૂદ મેળવનાર અનેક શિષ્યા-પ્રશિષ્યાઓના યોગક્ષેમકારક વિદુષી પ્રવર્તિની સાધ્વી પ.પૂ. વસંતપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા બહુગુણસંપન્ના તથા શાસનરના ૫.પૂ. ભવ્યગણાશ્રીજી મ.સા. તરફથી મળેલ પદાર્થોના આધારે સંકલિત થયો છે. સંકલનકારિકા સાધ્વીજી ભગવંત બેંગ્લોરનિવાસી હતા. સંસારી અવસ્થામાં કોલેજના અભ્યાસ સુધી પ્રથમ નંબરે પાસ થનાર, સુમધુર વક્તા, વ્યવહારકુશળ તથા ખાસ તો ધાર્મિક ડ્રામા આર્ટિસ્ટ પણ હતા. માતા-પિતા ઉપરાંત સાસુ-સસરાની સુંદર સેવા-ભક્તિ પછી ગ્રંથપ્રકાશનના લગભગ ૨૦ વરસ પૂર્વે સજોડે દીક્ષિત થયેલ, જેમનું તથા જેમના ગુરૂણીનું દ્રષ્ટાંત પ.પૂ. મહોદયસાગર મ.સાહેબે બહુરત્ના–વસુંધરા નામના પુસ્તકમાં ભાગ-૨ અને ભાગ-૪માં મોખરે પ્રકાશિત કરેલ છે. સંયમ જીવનમાં પણ સંસ્કૃત-પ્રાકૃત-કાવ્ય-વ્યાકરણ-ન્યાય વગેરેનો અભ્યાસ સાથે વિવિધ તપસ્યાઓ દ્વારા આરાધનાઓ કરી તૈયાર થયેલા છે. પ્રવચન છટા પણ સુંદર છે, તથા જ્ઞાનશિબિર વગેરેના માધ્યમથી શ્રાવિકાવર્ગમાં પણ જાગૃતિ ઉત્પન્ન કરેલ છે. વીસ વરસ જેવી દીક્ષા પર્યાય છતાંય સ્વાધ્યાય, સૂત્ર-ઉચ્ચારણ અને ક્રિયા અને અનુષ્ઠાનોમાં ઉલ્લાસ સાથે સંયમસાધના ચાલુ છે. ગ્રંથમાં શ્રમણીસંસ્થા માટે સવિશેષ લખાણની અમારી અપેક્ષાઓ પ્રમાણે નાના આ લેખમાં પ્રાચીન અને અર્વાચીન વિગતો પીરસી ગ્રંથની શોભા વધારી છે, જે બદલ અમે અભિનંદન સાથે અભિનંદન પાઠવીએ છીએ. આ સાથે શાસન પ્રભાવિકા તમામ સાધ્વી ભગવંતોને પણ અમારી વંદના. –સંપાદક. E + ૧ લr 1 :- - Jain Education Intemational Page #698 -------------------------------------------------------------------------- ________________ ૬૮૬ વિશ્વ અજાયબી : તીર્થંકર પરમાત્માનો ધર્મપરિવાર ચતુર્વિધ શ્રીસંઘમાં કે પરાયાના ઉપદ્રવો સમતાથી સહન કરનાર સ્ત્રીઓને લોકોએ વ્યાપ્ત જોવા મળે છે, તેમાં સંસારત્યાગી વીતરાગની વાટે સતીનારીની પદવીઓ આપી. તેવી ૧૬ સતીઓનો ઇતિહાસ જનાર શ્રમણ અને શ્રમણીઓ સાધુ-સાધ્વી કહેવાય છે, તેમના જૈન કથાનકોમાં પણ જોવા મળે છે. પણ તેવા કષ્ટો અસાર જીવનવ્યવહાર સંસારી કહેવાતા શ્રાવક-શ્રાવિકાઓ કરતાં ઘણી સંસારમાં સાહજિક હોય છે. જ્યારે ભગવાનપ્રણીત ભાગવતી પ્રકારે અલગ હોય છે. દરેક કાળે અને દરેક સમયે, દરેક દીક્ષા લઈ સંસારત્યાગનાર એક સ્ત્રીને લોકો દુન્યવી કષ્ટો ન ક્ષેત્રોમાં સાધુ ભગવંતો કરતાં સાધ્વીસમુદાયની સંખ્યા વધારે હોવા છતાંય મહાસતી કહી નવાજે છે. રાજા રામમોહન રોય જોવા મળે છે. જેમ કે વર્તમાન ચોવીશીના ૨૪ તીર્થકરોના અને અંગ્રેજ સરકારે મળી કદાચ સતીપ્રથાના કુરિવાજો બંધ શ્રમણોની સંખ્યાનો સરવાળો છે ૨૮ લાખ ૪૮ હજાર પૂરા કરવામાં સફળતા મેળવેલ છે, પણ મહાસતીઓ કહેવાતી જ્યારે સાધ્વીસંખ્યાનો આંક આવે છે ૪૪,૩૬,૪૦૬ તે જ જૈનશ્રમણીઓ અનાદિકાળથી છે અને થવાની. પ્રમાણે શ્રાવકો કરતાં શ્રાવિકાઓની સંખ્યા સવિશેષ જોવા તીર્થકર પ્રભુ પણ ચારિત્ર ગ્રહણ કરવાની મળશે. ભાવનાવાળાને એક જ વાક્યથી પ્રોત્સાહિત કરી દે છે તે તે ગણિત દર્શાવે છે કે ધર્મભાવના અને આરાધનાઓ સુવાક્ય છે “માં પડિબંધ કુણહ” મોઘેરા સંયમજીવનને સ્ત્રીવર્ગમાં પ્રમાણસર વધુ જ હોય છે અને તેથી તીર્થકર મેળવવા વિલંબ કરવા જેવો નથી. ત્રીજા સંભવનાથ ભગવાને ભગવાનના શાસનને જયવંતુ રાખવામાં સાધ્વીઓ તથા એક નાના બાળકને વરસીદાન વગેરેના મહોત્સવ વગર જ શ્રાવિકાઓનો ફાળો મહત્ત્વનો છે. તેમાંય શ્રમણી વર્ગમાં તપ- ઉતાવળે દીક્ષા આપી હતી. ચારિત્રગ્રહણ સમયે જ ઓઘો લઈ ત્યાગ, વૈયાવચ્ચ, સહનશીલતા, આડંબરરહિતતા, મૌન, નાચતાં તે બાળકનું પડી જવાથી મરણ થયું પણ શુભભાવનામાં સાદગી, સમાધાનકારી વલણ વગેરે ગુણો જાણે અનાદિ સિદ્ધ હોવાથી મૃત્યુ થતાં જ સંયમપ્રભાવે દેવગતિ થયેલ હતી તે હોય તેવા ઝગમગે છે. પ્રસંગ જૈન કથાનુયોગમાં જોવા મળે છે. બ્રાહ્મણ પુત્ર શ્રમણ શબ્દનો ઉપયોગ બૌદ્ધો પણ કરે છે, પણ તેમની આવરી આર્યરક્ષિતની માતા જૈનધર્મ પાળતી હતી તેવી ચુસ્તધર્મી માએ આચાર સંહિતાઓ કરતાં જૈન શ્રમણની ક્રિયા-કરણીઓ સાવ પેટ ભરવાની વિદ્યાઓ ભણી આવેલ પંડિતપુત્રનું સન્માન સુદ્ધાં જુદી અને અનોખી જોવા મળશે. પાંચ મહાવ્રતો અને છઠ્ઠ ન કર્યું, બલ્ક સ્પષ્ટ જણાવી દીધેલ કે જો આત્મકલ્યાણ માટે રાત્રિભોજન ત્યાગ આજીવન માટે તે તેમના સાધુજીવનનો પ્રાણ દ્રષ્ટિવાદ અંગ સુધીનો અભ્યાસ કરે તો જ પોતાને સંતોષ ગણાય. તેવા મહાવ્રતના ભારને વહન કરનારને દેખી એક થાય. માતાના રાજીપા હેતુ સંયમ લઈ જૈન શ્રમણ બનનાર પહેલવાન મજૂરે પણ જંગી પાંચ શિલાઓ ખભેથી ઉતારી આ જ આર્યરક્ષિત આચાર્ય બન્યા હતા અને ૯ાા પૂર્વ જેટલું મુનિ ભગવંતને વંદનાઓ કરેલી અને સાથે મજરીદાતા રાજાને જ્ઞાન ભણી ગયા હતા. ગજસુકુમાલના તીવ્ર વૈરાગ્ય વખતે જણાવેલ કે હું જ્યારે થાકું ત્યારે વજન ઉતારી વિશ્રામ કરી માતા દેવકીએ અંતિમ આશીર્વાદ એવા આપ્યા હતા કે ચારિત્ર લઉં છું પણ જૈન શ્રમણ તો જીવનના અંત સુધી પણ માથે એવું પાળજે જેથી હવે પછી કોઈ નવી મા બનાવવી ન પડે લીધેલ મહાવ્રતોના ભારને ઉતારવા રાજી નથી હોતા તેથી તેઓ અને ખરેખર તે ભાવાશિષ એ રીતે ફળી કે ગજસુકુમાલ જગતમાં સૌથી વધુ પૂજનીય છે. અંતકૃત કેવળી બની મોક્ષે ગયા, નવા ભવ જ સદાય માટે સમાપ્ત થઈ ગયા. જિન ભગવાનના શાસનને ન પામેલ જૈનેત્તરોમાં સ્ત્રીઓ માટે પતિના મરણ પછી અગ્નિચિત્તામાં બળી મરી શીલરક્ષા જૈન શ્રમણોની જેમ જૈન શ્રમણીઓની ગૌરવગાથાની માટે સતી બનવાની વિચિત્ર પ્રથા હતી, જેથી અનેક પણ નોંધ જિનશાસને સુપેરે લીધી છે. હકીકતમાં આ રાજપૂતણોએ રાજકીય ઉથલપાથલો અને ધાંધલો વખતે અવસર્પિણીકાળમાં સૌથી પ્રથમ મોક્ષે જનાર પણ માતા અગ્નિસ્નાન કરી પોતાના જીવન ટૂંકાવી દીધાની ઘટનાઓ બની મરૂદેવા જ હતા જેઓ પુત્ર આદિનાથના વ્યામોહથી મુક્ત છે અને એક કાળ એવો પણ આવી ગયો જ્યારે ચંદનબાળાની બની સાધ્વી જેવી દશામાં મુક્તિ તરી ગયા છે. બીજા અર્થમાં જેમ સારા ઘરની કન્યાઓ બઝારમાં વેંચાણી, સતી સીતાની ભરતક્ષેત્રમાં મોક્ષમાર્ગ ખેડનાર સર્વપ્રથમ સાધ્વી હતા, સ્વયં જેમ વનવાસના વિકટ કષ્ટો સહન કરનાર કે પોતાના ઘરના ભગવાન પણ નહિ, દુનિયાને બ્રાહ્મીલિપિ શીખવાડનાર બ્રાહ્મી Jain Education Intemational Page #699 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ પણ જૈન શ્રમણી હતા અને ગણિતનું જ્ઞાન લોકો સુધી પહોંચાડનાર સુંદરી પણ સાધ્વી બની મોક્ષે સીધાવી ગયા છે. સતી રાજીમતી પણ નેમિનાથજીના પગલે પગલે કઈ રીતે મહાસતી બની દીયર રથનેમિના પણ માર્ગદર્શક બન્યા હતા. સતી સીતાએ પણ અનેક વ્યથાઓની વસમી વિદાઈ રૂપે સંયમ સ્વીકારી બારમા દેવલોકે અચ્યુતપતિ ઇંદ્રની પદવી લીધી છે. શ્રીકૃષ્ણ મહારાજાની અનેક રાણીઓ ઉપરાંત પુત્રીઓ ચારિત્રમાર્ગે વળી હતીના ઇતિહાસો તાજા છે, તેમાંય દાસી જેવા કામો કરાવી પછી સાચી રાણી જેવી બનાવવા કેતુમંજરી નામક પુત્રીને યુક્તિથી સંયમમાર્ગે વાળવાની વાર્તા પણ જોવા મળે છે. ગજસુકુમાલના આકસ્મિક મરણથી વૈરાગ્યવાસિત અનેક રાણીઓ સંસાર છોડી સાધ્વી બની હતી. તેવી રીતે અતિસુકુમાલના ઔપદ્રવિક કાળધર્મથી વિંધાયેલ દિલવાળી ૩૧ પત્નીઓ પણ ગલત રસ્તે ન જતાં મહાકલ્યાણકારી પ્રવજ્યા પંથે સંચરી દેવગતિ પામી છે. જંબુકુમારની આઠ પત્નીઓ પણ પતિદેવથી પ્રતિબોધ પામી લગ્ન પછીના બીજા જ દિવસે મહાસતી પદવી મેળવી ગઈ હતી. વજ્રબાહુ પતિની પાછળ સતી નારી મનોરમાનું મહાપરાક્રમ તે પણ સાધ્વીસંઘનો શોભાવર્ધક સુપ્રસંગ થયેલ છે. સાધ્વી પ્રભંજનાના સંસારત્યાગની ઘટના પણ વિરલ અને ઐતિહાસિક છે. વૈયાવચ્ચ ગુણમાં હરહંમેશ માટે શ્રમણસંઘ કરતાંય શ્રમણીસંઘ મોખરે રહ્યો છે અને રહેવાનો કારણ કે સેવાગુણ ઉચિત વ્યવહાર અને સમતા વગેરે પરિબળો ભગવાનના સાધ્વીસંઘને સહજમાં મળેલા જોવા મળશે. કેવળજ્ઞાન પછી પણ અર્ણિકાપુત્ર આચાર્યની ભિક્ષા લાવી વૈયાવચ્ચ કરનાર પુષ્પચૂલા સાધ્વી ભગવંતનું જીવન-કવન કેવી ભક્તિભાવનાથી ભર્યું હશે અને ગુરૂણીના ઠપકા પછી સતત સ્વદોષદર્શન કરતાં કેવળી બની જનાર સાધ્વી મૃગવતી કેવા અંતર્મુખી હશે તે વિચારવા જેવું છે. કલ્પસૂત્રજી આગમ પ્રમાણે ચાર તીર્થંકર ભગવાનનો સાધ્વીસંઘ કેટલો હતો અને સમર્પણભાવથી સંસારનો અંત લાવી મોક્ષ સાધનારી સાધ્વીસંખ્યા સાધુ સંઘ કરતાં પણ કેટલા પ્રમાણ સવિશેષ હતી તે ખાસ આનંદદાયક નોંધ છે, જે સાધ્વીસંઘનું ગૌરવ વધારતી વાત કહી શકાય. નિમ્નલિખિત આંકડાઓ તીર્થંકર ભગવંતના સ્વયંના શિષ્ય-પ્રશિષ્યાઓના છે. સાધુ સંખ્યા સાધ્વી સંખ્યા મોક્ષગત સાધુ મહાવીરસ્વામી ૧૪૦૦૦ ૩૬૦૦૦ ૭૦૦ ૩૮૦૦૦ ૧૦૦૦ પાર્શ્વનાથજી નેમિનાથજી આદિનાથજી ભગવાન ૧૬૦૦૦ ૧૮૦૦૦ ૮૪૦૦૦ ૬૮૭ મોક્ષગત સાધ્વી ૧૪૦૦ ૩૦૦૦૦૦ ૨૦૦૦૦ ૪૦૦૦૦ શ્રેણિકરાજની અનેક રાણીઓ દીક્ષિત થઈ હતી. ચેડા રાજાની પુત્રીઓ, સ્વયં ભગવાન મહાવીરની સુપુત્રી પ્રિયદર્શના પણ પ્રભુના શ્રમણીસંઘ થકી આત્મકલ્યાણ પામી છે. ચંદનબાળા સાધ્વીનો ઇતિહાસ જગપ્રસિદ્ધ છે. તેમના ઉપશમભાવ અને સૌમ્યમુખમુદ્રાથી શેડૂવક નામનો ખેડૂત અજૈન છતાંય પ્રતિબોધ પામી દીક્ષિત થયેલ હતો. આર્યા ચંદનબાળાની નિશ્રાવર્તી સાધ્વીઓની સંખ્યા ૩૬,૦૦૦ની હતી જે સમયે સાધ્વીઓ માટે શ્રમણી કરતાંય આર્યા શબ્દનો ઉપયોગ વધુ હતો. ૨૦૦૦ ૪૦૦૦૦ ૧૫૦૦ ૩૦૦૦ મહાવીરપ્રભુ પછી અંતિમ કેવળી જંબુસ્વામી થયા છે તે પછી ભરતક્ષેત્રમાં મોક્ષમાર્ગ બંધ થયો છે, છતાંય પૂર્વભવના શ્રેષ્ઠ સંસ્કારોથી ભાવિતાત્માઓ આજ સુધી અવિરત સંસારત્યાગી જૈન સાધુ-સાધ્વી તરીકેનું જીવન જીવી ગયા છે. વજસ્વામીજી જેવા શાસનપ્રભાવક આચાર્ય ભગવંતતો સાધ્વીજીઓના અગીયાર અંગોના સ્વાધ્યાય થકી જ જ્ઞાની બની ગયા હતા જે ઘટના દર્શાવે છે કે સાધ્વીસમુદાયમાં અગીયાર અંગ સુધીનો અભ્યાસ સુંદર રીતે ચાલતો હતો. સાધ્વીઓના અધિપતિની જ નિશ્રાવર્તી શ્રમણીઓને આલોચના પ્રદાન કરતા હતા, તેવી પણ ઐતિહાસિક નોંધ છે. શણગાર અને શ્રૃંગારત્યાગી આ આર્યાઓમાં તપત્યાગ, સહનશીલતા નમ્રતા વગેરે સાથે પ્રતિબોધકતા ગુણ પણ ગૌરવવંતો ગુંજતો હતો તેથી વિશિષ્ટ પ્રભાવિકા સાધ્વીઓ થકી અન્યના જીવનમાં જાગૃતિ-પરિણતિ વિકસી હોય તેવા દ્રષ્ટાંતો નોંધપાત્ર જાણવા જેવા છે. જેમ કે સાધ્વી બ્રાહ્મી-સુંદરીના ઉપદેશથી બાહુબલી જેવા મહારથી મુનિ માનમુક્ત બન્યા હતા. સાધ્વી રાજીમતીના સદુપદેશથી રથનેમિ પતન પામતા બચ્યા હતા. પદ્માવતી આર્યાના કારણે પિતાપુત્ર દધિવાહન અને કરકંડુની યુદ્ધ ખણજ નાશ પામી હતી. સુવ્રતાએ પિતા-પુત્ર નમિરાજા અને ચંદ્રયશાને લડતાં અટકાવ્યા હતા. અરણિકમુનિ Page #700 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ વિશ્વ અજાયબી : પતન પામ્યા પછી માતા સાધ્વીના મીઠા વચનોથી જ પાછા જયંતી, ભદ્રા શેઠાણી, શ્રાવિકા સુહંસી, રૂદ્રસોમા, દીક્ષિત બન્યા હતા. સાધ્વી યક્ષા થકી શ્રીયકમુનિ ઉપવાસી મયણાસુંદરી, મનોરમા વગેરે પ્રખ્યાત નારીરત્નો તે બધીય બની દેવગતિ વર્યા હતા અને સ્વયં યક્ષા શ્રમણી તો સાક્ષાત સ્ત્રીઓ મર્યાદાશીલ હતી અને ચોક્કસપણે કોઈને કોઈ સાધુસીમંધરસ્વામીને વાંદી-પ્રશ્ન પૂછી પાછા આવ્યા હતા. સાધ્વી ભગવંતોની નિશ્રા લઈ જીવનમાં ઉત્થાન પામેલી હતી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના માતા સાધ્વી પાહિનીના સતીનારીઓ જો આચાર-વિચારની મર્યાદા થકી ઐતિહાસિક પ્રભાવથી સ્વયં આચાર્ય ભગવંતે અંતિમ સમાધિ માટે સાડા ઉદાહરણ બની જાય તો મહાસતી કહેવાતી સાધ્વીઓની ત્રણ લાખ શ્લોક પ્રમાણ સાહિત્યસર્જન અને સવા કરોડ મહામર્યાદાઓ કેટલી વધારે ગણાય અને તેમના જીવનચરિત્રો નવકારનો જાપ કરવાનું જાહેર કરેલ. પણ લોકહૈયા માટે કેવા ઉદાહરણ બની જાય તે વિચારણીય પરમાત્માનું શાસન પુરૂષ પ્રધાન અને તેમાંય પાછું છે. છતાંય આજ સુધીનો ઇતિહાસ કહે છે કે લગભગ શ્રમણપ્રધાન હોવાથી ૧૦૦ વરસના પર્યાયવાળી શ્રમણી સાધ્વી સંસ્થાની અનેક શ્રમણીઓ નામનાની કામના વગર અને નૂતનદીક્ષિત બાળમનિને પણ વંદન કરવામાં નાનપ નથી કોઈ પણ જાતના આડંબરો વગર સાવ સીધું-સાદું સંયમ અનુભવતી. બલ્ક ભગવાનની આજ્ઞા પાલનનો આનંદ જીવન વીતાવે છે. શ્રમણીવર્ગની તપ-ત્યાગ-તિતિક્ષાની અનુભવે છે. સ્વમર્યાદાઓને જાણતી-સમજતી સાધ્વીઓ આરાધનાઓ ભલભલાને હેરત પમાડે તેવી હોય છે. પુરૂષોને પ્રવચન ન દેવાની કે રાત્રિપ્રવચન, સધર્માસ્વામીની ગૃહસ્થજીવન આરંભ-સમારંભ, રંગ-રાગ-વિલાસ કે નિંદાપાટ ઉપરથી વ્યાખ્યાન કે લાઈટમાઈકના ઉપયોગ વગેરેને કૂથલી જેવી અધર્મ વેશ્યાઓથી ઘેરાયેલું હોય છે, જેમાં ત્રણ ટાળી સંયમસાધના કરવાની નેમને આજ સુધી પાળે છે જેના સાંધતાં તેર તૂટી જાય તેવું વિષમ વાતાવરણ હોય છે. કારણે નારીવર્ગમાં પણ મર્યાદાઓ સારી જળવાય છે. યાકિની સાંસારિક વ્યવહારો પણ વિચિત્ર હોય છે તેથી પ્રસંગે-પ્રસંગે મહત્તરા સ્વયં વિદુષી સાધ્વી ભગવંત હતા પણ “ચક્કી દુગ્ગ રાગ-દ્વેષ વધતાં વાર ન લાગે. તેથી વિપરીત પ્રભુએ પ્રકાશેલ હરિપણચં” વાળી ગાથાનો અર્થ પંડિત હરિભદ્ર બ્રાહ્મણને ન સર્વવિરતિજીવન સર્વ રીતે સુરક્ષિત હોય છે. પરાધીનતા અને જણાવતાં, નિકટના ઉપાશ્રયમાં બિરાજમાન ગુરૂભગવંત પાસે પરતંત્રતા કે ગુલામ જેવી લાચાર દેશા સાંસારિક સ્ત્રીઓને તેમને મોકલ્યા. ત્યાં ગુરૂવાણીથી બોધ પામેલા રાજપુરોહિત સતાવે છે, તેથી અબળા નારી આત્મહત્યા, ગૃહત્યાગ કે હરિભદ્ર બ્રાહ્મણધર્મ છેડી શ્રમણધર્મ સ્વીકારી લીધો. છૂટાછેડા વગેરેના વિકૃત વિચારો કરી બેસે છે. જ્યારે આચાર્યપદ સુધી પહોંચ્યા પછી પણ પોતાના જીવનોપકારી સંયમજીવનમાં સેવા-વૈયાવચ્ચ-સાદગી વગેરે ગુણો બની દીપી તરીકે સાધ્વી યાકિની મહત્તરાને મહત્વ આપી તેમના નામને ઉઠે છે. જે દ્વારા આત્મશુદ્ધિ ઉત્પન્ન થાય છે, આત્માની વારંવાર પોતાના અનેક ગ્રંથોમાં મૂકી ઉપકૃતનું ઋણ ઉતાર્યું છે. નાના અનેક ગ્રંથોમાં થી ઉપર આ હરાઈ છે સ્વતંત્ર ઉન્નત દશા અહીં અનુભવાય છે. સાધ્વી સરસ્વતીના અપહરણથી વ્યથિત કાલિકાચાર્યજીએ એક કાળ હતો જ્યારે સાધ્વી સમુદાયમાં પઠન-પાઠન અનાર્ય રાજાને સાધીને પણ ગર્દભિલ્લ રાજાને પદભ્રષ્ટ અને વિનય–વૈયાવચ્ચ વગેરે ઉત્કટ ગુણોથી કેવળજ્ઞાન સુધીની કરાવેલ હતો. જે ઘટના એક પણ સાધ્વીના મહામોંઘેરા ઉપલબ્ધિઓ હતી જ્યારે પડતા આ કાળમાં બાહ્ય આકર્ષણોમાં માનવભવની કદરદાની કરતી સત્ય દાસ્તાન ગણી શકાય. સપડાયેલા લોકોને બચાવવા સાધ્વીગણે ઘણી મહેનત કે સાધ્વી ભગવંતો પહેરવેશ અને પરિણતિની મર્યાદાઓ વ્યવસ્થિત જહેમત લેવી પડે છે. એક તરફ નટ-નટી, અભિનેતા અને સાચવે છે તેથી શ્રાવિકાઓ પણ શીલ-સદાચારથી સુવાસિત અભિનેત્રી બનેલા સાંસારિક પાત્રો અનેકોને ઉન્માર્ગે લઈ જઈ જીવન જીવે છે. અકબર જેવો હિંસક મુસ્લિમ બાદશાહ જૈન સંસ્કાર નાશ કરી રહ્યા છે. બીજી તરફ સદાચાર–મૌન-તપ ધર્મનો રાગી બની ગયો તેમાં તપસ્વિની ચંપાશ્રાવિકાએ વગેરે સાધનાઓ દ્વારા આર્યાઓ અનેકોને બચાવવા જાણે પોતાના તપ કરતાંય આચાર્ય હરસૂરીશ્વરજીને આપેલ મહત્વ ભલાઈનો ભેખ ધારી જીવી રહ્યા છે. ફેશન-વ્યસનઅને તેઓશ્રીનું માર્ગદર્શન લેવા કરેલ મર્યાદિત ભલામણ કામ રાત્રિભોજન-હોટેલ વગેરેની ખાણીપીણી-ઉજાણી, હરવાકરી ગઈ હતી. ફરવા અને મોજ-મજાના સંસ્કારો, શણગાર અને શૃંગારના સતી સલસા. રેવતી, અનુપમાદેવી કહો કે શ્રાવિકા વિલાસો, ભઠ્યાભઢ્યના અવિવેકથી બહાર આવી સ્વેચ્છાએ Jain Education Intemational Page #701 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણા ૬૮૯ સંયમના કષ્ટો સહન કરનાર નારીવર્ગ ગર્વ અને ગૌરવ સાથે નારીજગતની મર્યાદાઓ વિશે, પુણ્ય-પાપના ફળ સમજાવવા પ્રભુશાસનની શોભા વધારી રહ્યો છે. ક્યાં સ્વચ્છંદી બની વિશે, ટી.વી.-સિનેમા વગેરે સંસ્કારનાશક તત્ત્વોની ઘાતકતા પરપુરૂષોના પરિચયથી અમળાયેલી સ્ત્રીઓ કે ગુપ્ત પાપોથી વિશે, દાનધર્મની શ્રેષ્ઠતા વિશે, પરમાત્માના ૩૪ અતિશયો લઈ ગર્ભપાતોના દૂષણોથી સપડાયેલી કુલટા ગણાતી વિશે કે નવકાર મહામંત્રના પ્રભાવ વિશે તેમ ભક્ષ્ય-અભક્ષ્યની કામિનીઓ અને ક્યાં શીલવ્રતને જીવનનું ઝવેરાત માની તેની જાણકારી આપતી શિબિરો ગોઠવી શ્રાવિકાઓને સાચું રક્ષા માટે જીવનના બલીદાનને પણ સહજ ગણતી સતી અને માર્ગદર્શન આપે તેમાં સમાજને ઘણો જ લાભ છે. સંઘ અને સન્નારીઓ. સમાજ પાસે લેવાનું નગણ્ય અને વારસામાં સુસંસ્કારો અને આજે તો લાચારી વગર જ શોખ અને હોંશથી કન્યાઓ પ્રભુશાસનનો માર્ગ આપવાનું પુણ્યકાર્ય તે જૈનશ્રમણીઓ અને પરણિત સ્ત્રીઓ પૈસા કમાઈ લેવાની લાલસામાં ઘર અને પોતાનું કર્તવ્ય સમજી જ્યાં સુધી બજાવશે ત્યાં સુધી ધર્મ છોડી, પોતાના બાળકોને પણ તરછોડી દુકાનોમાં, ધર્મારાધનાઓ ધબકતી રહેવાની. આજે પુરૂષવર્ગ વધારે પડતી ઓફિસોમાં કે હોસ્પિટલથી લઈ હોસ્ટેલોમાં હરવા-ફરવા આવશ્યકતાઓ ઉભી કરી કમાવા પાછળ એટલો બધો વ્યસ્ત લાગી છે. સ્કૂલ અને કોલેજનું શિક્ષણ પણ આધુનિકતા તરફ દેખાય છે કે ધર્મની થોડી-ઘણી કરણી અને કમાણી ફક્ત આકર્ષતું હોય છે. M.C. પાલન, વડીલોની સેવા, સંતાનોના બહેનો જ કરી શકે તેવી પરિસ્થિતિ વધતી ચાલી છે. આવા સંસ્કરણ કે મહેમાનોની આગતા-સ્વાગતા, પરમાત્માની સેવા સમયે સાધ્વીસંઘની જીમેદારી શ્રાવિકાઓને સંભાળવાની ભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ, પાઠશાલાગમન કે પ્રવચન સવિશેષ જણાય છે અને સાચી ધર્મભાવનાથી ધર્મ જાણવાશ્રવણ વગેરે નિત્ય ધર્મકરણીઓને ઉપેક્ષી કોઈ પણ નારી સમજવા કે આચરવા કન્યાઓ અને બહેનો જ્યારે ઉપાશ્રયમાં સન્નારી ઓળખાય કે લોકસમાજમાં આદરણીય ગણાય તેવું આવે ત્યારે તેમની ઉપેક્ષા કરવાથી તેઓ ધર્મથી વંચિત થઈ કદાપિ બનતું નથી. જાય, સાથે અધર્મ પામી જાય તેવું ન થાય તેની ખાસ કાળજી લેવી તે વર્તમાનકાળમાં ખૂબ આવશ્યક બનતું જાય છે. હજુ ખરેખર તો જીવંત ધર્માચારના કારણે જ સાધ્વી પણ લોકોમાં ભદ્રિકતા, ધર્મશ્રદ્ધા અને શાસન માટે કાંઈ કરી ભગવંતો થકી શ્રાવિકાવર્ગમાં ઉત્તમ મર્યાદાઓ પળાતી આજેય છૂટવાની ભાવના છે, તેને યોગ્ય માર્ગદર્શન મળતાં પણ જોવા મળે છે. જો સાધ્વી સમુદાય કે પ્રભુશાસનની જિનશાસનનો જયજયકાર થયા વગર ન રહે. ગામોગામ શ્રમણીઓ આ દેશમાં ન હોય તો નારીજગત કેવું વિકૃત બની મહિલા મંડળો દ્વારા સામાયિક પૂજા-નવકારજાપ વગેરે સતત જાય તેની કલ્પના પણ ન કરી શકાય. જેમને આર્યાઓના ચાલે છે. પાઠશાળા, જ્ઞાનશાળા, આયંબિલશાળા કે શ્રાવિકાના દર્શન-સત્સંગ અને ઉપદેશ-બોધ નથી તેવા અનાર્ય દેશની ઉપાશ્રયોની દેખરેખ શ્રાવિકાઓ રાખે છે તેમને પ્રેરણાનારીઓની દયનીય દશા જોતાં ખરેખર કરૂણા ઉપજે તેમ છે. પ્રોત્સાહન કે માર્ગદર્શન સાધ્વીસમુદાય આપી શકે. તેમ જ્યારે તીર્થકરોની પવિત્ર–ભાવિત ભારતભૂમિમાં પરમાત્માની સમેતશિખરજી જેવા મહાતીર્થોના જીર્ણોદ્ધારમાં પણ ગેરહાજરીમાં પણ પ્રભુના પ્રવજ્યા પંથે પગલા માંડી સાધ્વી ભગવંતોનો મહત્વનો ફાળો છે. ક્યાંક તો વળી મૂંગા જીવનસફર કરી રહેલી શ્રમણીઓની પરંપરા એક વિશ્વ પશુઓની પાંજરાપોળો તથા જીવદયાની પ્રવૃત્તિઓ પણ આશ્ચર્ય છે. તે સંયમમાર્ગ અનાદિકાળથી ચાલ્યો આવ્યો છે સાધ્વીઓની પ્રેરણાથી જોવા મળે છે. અને અનંતકાળ રહેવાનો, કારણ કે દરેક તીર્થકર ભગવાન શાસનની સ્થાપના કરે ત્યારે ગણધરોની સાથે સાધ્વીસંઘને પણ આજે જૈન સંઘમાં Diploma થયેલ કે DEGREE સ્થાપે છે, જે સંઘમાં વિનય-વિવેક ભરેલ જીવો જ પ્રવેશી શકે મેળવેલ વિદુષી સાધ્વી ભગવંતો પણ છે, જે પુસ્તક લેખન, શ્રાવિકાઓમાં પ્રવચન તથા ચાતુર્માસિક આરાધનાઓ કરી કરાવી સંઘમાં ધર્મભાવનાનું સારું સિંચન કરી શકે છે. અનેક તેમાંય ભણેલ-ગણેલ અને ઠરેલ સાધ્વીજીઓ સાધ્વીઓ આજેય પણ વર્ધમાનતપની ૧૦૦-૧૦૦ ઓળીઓ જ્ઞાનશિબિર, ક્રિયાનુષ્ઠાન, જ્ઞાનદાન, તપ-ત્યાગ, પ્રેરણા અને પૂરી કરનાર કે માસક્ષમણ, શ્રેણિતપ, સિદ્ધિતપ રમત-રમતમાં ખાસ બહેનોમાં ઉપદેશનો ધોધ વહાવી તેમને સન્માર્ગ આપી સહજતાથી કરનાર જોવા મળશે. તપધર્મમાં સાધ્વી અને શકે છે. આજના વિષમ કાળમાં માતાપિતાના ઉપકાર વિશે, Page #702 -------------------------------------------------------------------------- ________________ ૬૯o વિશ્વ અજાયબી : S . ૧કી હા હું પાણી થી : - શ્રાવિકાવર્ગ જ મોખરે છે અને તેથી સૂક્ષ્મની આરાધનાઓ દ્વારા સૂક્ષ્મ શક્તિઓ ઉત્પન્ન થાય છે જેથી જૈનેતરો પણ જિનશાસનને અભિવંદન કરે છે. આસમાની ઊંચાઈ અને ગુણોથી ગંભીર પંચપરમેષ્ઠિના પાંચમા સ્થાને રહેલ સાધુ-સાધ્વીઓને “નમો લોએ સવ્વ સાહૂણં” પદથી નમસ્કાર કરાય છે તે પદનું મહત્વ શું છે તે સમજાવવા અભયકુમાર મંત્રીએ રત્નોના ઢગલા મૂકાવી તેની માલિકી માટે અગ્નિ, કાચું પાણી અને વિજાતીયસ્પર્શ–વર્જનની ત્રણ શરતો મૂકી હતી. ભૂલથી એક બાળમુનિના હાથે ફેંકાયેલ કાજાની ધૂળ યુવરાજ વિશળદેવના મામા સિંહ ઉપર પડી ગઈ અને ક્રોધાવેશમાં આવેલ સિંહે પૌષધશાળાના પહેલા માળે જઈ બાળમુનિને તમાચો લગાવી દીધો. તે અપમાન અને આશાતનાથી ઉશ્કેરાયેલા જૈનો અને ખાસ વસ્તુપાળે હાકલ કરી મામાસિંહની હાથની આંગળીઓ કપાવી નાખી છતાંય રાજા વસ્તુપાળનો વાળ વાંકો ન કરી શક્યો અને સૈનિકોએ પણ મંત્રી વસ્તુપાળને કેદ કરવાની આજ્ઞા અવગણી તલવાર વીસળદેવને સમર્પિત કરી દીધી હતી. ખંભાત નગરીમાં પ્રભાવક સ્થંભનપાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ એક સોનીએ ચોરી ત્યારે ભગવાનની આશાતના દેખી આખાય નગરની શ્રાવિકાઓ-સાધ્વીઓ સાથે સકળ સંઘે ઉપવાસ આદરેલ. નવાબના હુકમથી દરેક ઘરની જડતી લેવાયેલ અને સોનીના કારનામા ખુલ્લા પડ્યા પછી જ ચતુર્વિધ શ્રીસંઘના ઉપવાસના પારણા કરાવાયેલ હતા. આમ જૈનોની અહિંસા તે કાયરતાવાદ નથી, પણ થાય તેટલા સમાધાનથી ધર્મારાધના કરવી અને નાહકના ઝગડાટંટાથી બચી શાંતિ-સમાધિની સ્થાપના કરવા અમુક બાંધછોડ કરવી પડે છે. વધુમાં શ્રમણીઓની બહોળી સંખ્યા છતાંય સંયમજીવનથી પતન કે મર્યાદાઓના ભંગાણ જોવા નથી મળતા તેના મુખ્ય કારણમાં સાધ્વીગણમાં વ્યાપ્ત મજબૂત ધર્મશ્રદ્ધા તથા ધર્માચરણ છે. વધુ સંખ્યામાં સાધ્વીઓના ભારતવર્ષના દૂરદૂર દેશોના વિચરણ વગેરેને કારણે તથા મહાનગરોમાં જ વધુ પડતી સ્થિરતાના કારણે કદાચ જૈન સમાજમાં સાધુભગવંતો કરતાંય સાધ્વીગણને માન-સન્માન ઓછા મળતા હશે પણ જૈનધર્મની પરંપરા બૌદ્ધો-બ્રાહ્મણો કે અનાર્યો કે અંગ્રેજોના ધર્મઝનૂન સમયે પણ ટકાવી રાખનાર સાધ્વીસંધ મુખ્ય છે. ( 5 00 , જO 5 P : - હે પુત્રા તારે દીક્ષા જ જો લેવી હોય તો એવું ચાગ્નિ પાળજે કે જેથી બીજી માતાની કુક્ષીએ તને જન્મવું ન પડે. -દેવકી માતા Jain Education Intemational Page #703 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૯૧ અમારી ગ્રંથશ્રેણીના આ છેલ્લા પ્રકાશનમાં છેક છેલ્લી ઘડીએ વિવિધ ગચ્છ સમુદાયમાંથી પૂજ્ય સાધ્વી ભગવંતોના ઘણા જીવનચરિત્રો અમને મળ્યા છે પણ સમયના અભાવે તે બધા ચરિત્રો પ્રગટ કરી શકતા નથી. - સૂચિત ગ્રંથશ્રેણીને છેલ્લા ઘણા વર્ષોથી સતત પ્રેરણા-પ્રોત્સાહન આપતા રહ્યા છે તેવા થોડા ચરિત્રો અત્રે મૂકીએ છીએ. ‘વિજયપ્રશસ્તિ,’ ‘હીર સૌભાગ્ય,' “મેઘદૂત,” ‘અભિજ્ઞાન શાંકુતલ,’ ‘શાંતિનાથ મહાકાવ્ય' આદિ અનેક મહાકાવ્યો તેમજ સંસ્કૃત દ્વયાશ્રય, પ્રાકૃત યાશ્રય જેવા કઠિન ગ્રંથોનો અભ્યાસ વર્તમાનમાં પણ ખૂબ સરળતાથી કરાવે તેઓશ્રીની આવી અપૂર્વ સ્વાધ્યાયમગ્નતા અને અપૂર્વ ગ્રહણશકિત જોઈને તીર્થપ્રભાવક આચાર્ય ભગવંતશ્રીએ તેમને ૧૧ અંગસૂત્રો કંઠસ્થ કરવા પ્રેરણા કરી. એ પ્રેરણાને ઝીલી લઈને તેમણે ‘આચારાંગ’–‘સૂયગડાંગ’–‘ઠાણાંગ’– સમવાયાંગ'-ભગવતી–“જ્ઞાતાધર્મકથા-‘ઉપાશક દશાંગ’અંતકૃત્ દશાંગ’–‘અનુત્તરૌપપાતિક દશાંગ’–પ્રશ્ન વ્યાકરણ તથા વિપાક સૂત્ર એ નામનાં ૧૧ અંગસૂત્રો કંઠસ્થ કરી લીધાં! તેમાં આખું ‘ભગવતી સૂત્ર' એકાસણાના તપ પૂર્વક કંઠસ્થ કરેલ. ૧૧ અંગસૂત્રોને કંઠસ્થ કરનાર વિદુષી સાધ્વીજી પૂ. સા. શ્રી રનયૂલાશ્રીજી મ.સા. સંસારથી વિરકત બનેલ પોતાનાં માતુશ્રીના સુસંસ્કારો થી બાલ્યવયમાં જ ૨ા જી મોતી વર્ધમાન તપનો પાયો નાખ્યો અને ત્યારબાદ માત્ર ૧૪ વર્ષની વયે વિ.સં. ૨૦૦૬માં કવિકુલકિરીટ આચાર્ય ભગવંતશ્રીના સમુદાયમાં પોતાની નાની બહેન વસુ સાથે દીક્ષા અંગીકાર કરી. બાલ્યાવસ્થાથી જ તેમનામાં અભ્યાસની લગન હતી અને રોજની 100 ગાથા કંઠસ્થ કરી શકે તેવી તીવ્ર યાદશકિત હતી! વડી દીક્ષાના યોગોદ્વહન વખતે જે દિવસે જે અધ્યયનની અનુજ્ઞા મળે તે દિવસે તે અધ્યયન આખું કંઠસ્થ કરી લે! માત્ર કંઠસ્થ કરી લે એટલું જ નહીં પરંતુ નિયમિત સ્વાધ્યાયના કારણે ગોખેલું પછી પણ હંમેશાં મોઢે હોય! જોતજોતામાં તેમણે ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ, ક્ષેત્રસમાસ, બૃહત્સંગ્રહણી, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર, જ્ઞાનસાર, તત્ત્વાર્થસૂત્ર, વીતરાગ સ્તોત્ર, અભિધાન ચિંતામણિ કોશ વગેરે નવકારની જેમ કંઠસ્થ કરી લીધા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તો તેમના જેવા વિદુષી સાધ્વીજી શ્રવણીસંઘમાં ગણ્યા ગાઠયા જ હશે ! - ‘દશવૈકાલિકની ટીકા', ‘ઉત્તરાધ્યયનસૂત્ર'ની ટીકા, પિંડ નિર્યુકિત', “ઓઘ નિયુકિત', “૧૦ પન્ના,’ ‘ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર' જેવા અનેક ગ્રંથો તેમણે વાંચ્યા છે અને વંચાવ્યા સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં છંદોબદ્ધ કાવ્યરચના પણ તેઓ કરી શકે છે. વિક્રમ ભકતામર’ની તેમની રચના ખૂબ જ સુંદર અને વિદ્વભોગ્ય બની છે. જ્ઞાનાભ્યાસ ઉપરાંત ભકિત, વૈયાવચ્ચે, ગુરુ આજ્ઞાપાલન, સહનશીલતા, ન ભાવતાંને નિભાવવાની સુંદર કળા, વગેરે અનેક સગુણોના કારણે તેમણે વિશિષ્ટ ગુરુકૃપા અને સહવર્તી સહુની સારી ચાહના પ્રાપ્ત કરી છે. અનેક શિષ્યા-પ્રશિષ્યાઓના પરિવારથી પરિવરેલાં તેઓશ્રી સ્વોપકાર સાથે વિશિષ્ટ પરોપકાર અને સુંદર શાસન પ્રભાવના કરી રહ્યાં છે. વિદુષી સાધ્વીજી બહેન મહારાજ” પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મ.સા. ઉપરોકત સાધ્વીજીની સાથે ૧૦ વર્ષની ઉંમરે દીક્ષિત થયેલ તેમનાં નાનાં “બહેન મહારાજે પણ પોતાની અપૂર્વ ગ્રહણશકિત દ્વારા પ્રકરણ, ભાષ્ય', “કર્મગ્રંથ', “કમ્મપયડી', Jain Education Intemational Page #704 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ વિશ્વ અજાયબી : સવા કરોડથી પણ વધારે જાપના આરાધક, સરલ સ્વભાવી પૂ. સાધ્વીરના શ્રી પદ્મયશાશ્રીજી મ. પંચસંગ્રહ', સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, ન્યાય, કાવ્ય, જ્યોતિષ આદિ અનેક વિષયોમાં પ્રભુત્વ મેળવ્યું છે. તેમની અધ્યાપન કળા પણ અવ્વલકોટિની છે. તેમની વકતૃત્વ શકિત અદ્ભુત છે. વકતૃત્વ કરતાં પણ અધિક શકિત તેમની લેખિનીમાં છે. “શ્રીદશવૈકાલિક ચિંતનિકા', “શ્રી ઉત્તરાધ્યયન ચિંતનિકા', શ્રી આચારાંગ ચિંતનિકા', ‘પાથેય કોઈનું–શ્રેય સર્વનું' વગેરે પુસ્તકોમાં તેમની કલમે જે ગહનચિંતન મનન વહેવડાવ્યું છે તે ખરેખર અદ્ભુત છે. સ્થાનકવાસી સાધ્વીજીઓ જો તેઓ નજીકના ક્ષેત્રમાં હોય તો અવશ્ય તેમનાં દર્શન કરી, વારંવાર તેમના શ્રીમુખે કંઈક ચિંતનધારા ઝીલવા આતુર હૃદયે ઉપસ્થિત થાય જ. અધ્યયન-અધ્યાપન-વકતૃત્વ તેમજ લેખન, ઉપરાંત તેમનામાં આયોજનશકિત પણ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની છે. છ'રીપાલક પદયાત્રા સંઘ હોય કે જિનભકિત મહોત્સવ હોય, ઉપધાન તપ હોય કે મહિલા શિબિર હોય, સામૂહિક તપ હોય કે સમૂહ સામાયિક હોય, ટૂંકમાં શ્રી જિનશાસનને લગતું કોઈપણ અનુષ્ઠાન હોય તેમાં એમની આયોજન શકિત ઝળકી ઊઠે જ! તેઓશ્રીના ગુરુદેવ તીર્થપ્રભાવક આચાર્ય ભગવંતશ્રીની નિશ્રામાં ખંભાતમાં ૧૦૮ માસક્ષમણની તપશ્ચર્યા થઈ હતી ત્યારે પણ તપસ્વીઓને શાતા પમાડવામાં, તેમના સમુદાયમાં “બહેન મહારાજ'ના હુલામણા નામથી સુપ્રસિદ્ધ એવાં આ સાધ્વીજી ભગવંતનું સુંદર યોગદાન હતું. પોતાના સમુદાયના ત્રણ-ત્રણ આચાર્ય ભગવંતોની તેમણે સુંદર ગુરુકૃપા પ્રાપ્ત કરી છે અને તેમનાં માર્ગદર્શન મુજબ નવકાર મહામંત્ર, ભકતામર સ્તોત્ર તેમજ પાર્શ્વનાથ ભગવંતની સુંદર આરાધના તેમણે કરી છે. અનેક સંઘોમાં નવકાર તથા અહંના જાપ કરોડોની સંખ્યામાં તેમણે કરાવેલ જીવનની મહત્તા જન્મસ્થાનની પ્રભાવક ભૂમિને લીધે, +ા તા િતા ના સંસ્કારસિંચનને પરિણામે અને ગુરુદેવની અપ્રતિમ વાત્સલ્યતાને લીધે પ્રગટ છે, પનપે છે અને સંસિદ્ધ થાય છે. આવી પ્રતિભાસંપન્ન વિરલ વિભૂતિની જન્મભૂમિ તરીકેનું સ્થાન-માન પામવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે જેતપુર શહેરને! જે ગિરનારની ગરવી ગોદમાં આવેલું, સાડીઓના છાપકામ માટે વખણાતું, ભાદર નદીને કાંઠે આવેલું નયનરમ્ય અને મનોહર છે. આ જેતપુર શહેરમાં સં. ૧૯૯૦માં પોષ સુદ પૂનમને દિવસે શેઠ કુટુંબમાં સુસંસ્કારોની જીવંત પ્રતિમારૂપ, અહર્નિશ ધર્મધ્યાનમાં જીવન વ્યતીત કરતાં શ્રી દેવચંદભાઈ અને માતા દિવાળીબહેનની રત્નકુક્ષિએ એક બાળકીનો જન્મ થયો. તેના મુખની ઉજ્વલ ક્રાંતિને જોઈને, તેને અનુરૂપ નામ પણ કાંતાબહેન રાખવામાં આવ્યું. બાલપણાથી જ વ્યાવહારિક કરતાં ધાર્મિક અભ્યાસની વધુ રુચિ ધરાવતાં કાંતાબહેને નાની ઉંમરમાં જ સારું એવું જ્ઞાન સંપાદન કર્યું. ગામમાં આવતાં પૂ. શ્રમણી ભગવંતોના વધુ ને વધુ પરિચયમાં આવવાથી એમનું મન વૈરાગ્યવાસિત થતું ગયું. પંદર-સોળ વર્ષની ઉંમર થતાં–થતાં એ ભાવના વધુ ને વધુ પ્રજ્વલિત બનતાં માતા-પિતાને વાત કરી, પરંતુ મોહમાયાના બંધનમાં ફસાયેલાં માતા-પિતાએ રજા ન આપી. ખરેખર કર્મનાં બંધન અફર છે ! ભોગની ભતાવળથી દૂર ભાગનારાને પણ ભૂતાવળ છોડતી નથી. પોતાની અનિચ્છા હોવા છતાં પણ તેમને કુટુંબીજનોના આગ્રહને વશ થઈને સંસારની શૃંખલાથી બંધાવું પડ્યું. ભાણવડ નિવાસી શેઠ અનેક શિષ્યા-પ્રશિષ્યાઓના પરિવારથી પરિવરેલાં તેઓશ્રી સુંદર શાસનપ્રભાવના કરી રહ્યાં છે. Jain Education Intemational n Education Intermational Page #705 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૯૩ કાલિદાસભાઈના સુપુત્ર પ્રભુદાસભાઈ સાથે લગ્નગ્રંથિથી પર્યાયનો રાસ તેમ જ આનંદઘનજીની યશોવિજયજી, જોડાયાં તો ખરાં પણ અંતરાત્મા તો જલકમલવતુ નિર્લેપ રહેવા માનવિજયજીની, દેવચંદ્રજીની ચોવીશીઓ પણ અર્થસહિત જ માંગતો હતો. કરેલી છે. જ્ઞાનની સાથે-સાથે તપની ભૂમિમાં પણ પગરણ મહાન વ્યક્તિનાં જીવન ખડક જેવાં હોય છે. સામાન્ય માંડ્યાં વિના તેઓ રહી શક્યાં નથી. અઠ્ઠાઈ-નવાઈ-અગિયાર માનવીના જીવનને તોફાનોની બહુ ટક્કર લેવી પડતી નથી. ઉપવાસ, વીશસ્થાનક તપ, વર્ધમાનતપની ઓળી, નવપદજીની બહુ બહુ તો કોઈકવાર વાવંટોળ કે કોઈકવાર વર્ષોઝડીનો ઓળી, કર્મસૂદનતા, પરદેશીરાજાનાં છઠ્ઠ, રતનપાવડીનાં છઠ, સામનો કરવો પડે છે, જયારે મહાસાગરના જળમાં છપાયેલા દીપાવલી તપ, એકમાસી તપ, દોઢ માસી તપ, નાનો-મોટો આ ખડકોને તો રાતદિવસ મહાકાય મત્સ્યોની થાપટો ને પખવાસો, બીજ, પંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ જેવી ભરતીઓટના જબ્બર પછડાટ સહન કરવા પડે છે. આવી પર્વતિથિઓની આરાધનાહ અનેકવિધ નાની-મોટી તપશ્ચર્યા આપત્તિમાં અણનમ રહેવાનું શુરાતન દાખવવામાં જ તેમના એકાસણાં–આયંબિલ સહિત કરેલ છે. જીવનની સિદ્ધિ હોય છે. ભોગેશ્વર્યને ઠુકરાવી યોગેશ્વર્યની પૂ. સાધ્વીજી મ.ના જીવનમાં જાપ, સ્વાધ્યાય સાથે સાધના કરવા કૃતસંકલ્પી બનેલાં કાંતાબહેનના મનની અડગતા વાંચન-મનન ચિંતનનો ઘણો જ ઉત્કૃષ્ટ ફાળો છે. ફક્ત જૈન જોઈને છેવટે પ્રભુદાસભાઈએ ઉદારદિલે પ્રવજ્યાના પુનીતપંથે જ નહીં પરંતુ જૈનેતરગ્રંથનું પણ વિશાળ-બહોળા પાયા પર પ્રયાણ કરવાની અનુમતિ આપી. વાંચન અને આત્મમંથન કરી તેઓશ્રી અભૂતપૂર્વની ચિત્તશુદ્ધિ સં. ૨૦૦૯માં અષાઢ સુદ પાંચમના દિવસે અને આત્મસુખસમૃદ્ધિને પ્રાપ્ત કરી રહ્યાં છે. મુંબઈ-પૂનાઝાલાવાડની રાજધાની સમાન ધ્રાંગધ્રા શહેરમાં કાંતાબહેને ૫. અમરેલી-જેતપુર-ધ્રાંગધ્રા-સુરત વગેરે અનેક સ્થળોએ ૫. યુગદિવાકર આ. ધર્મસુરીશ્વરજી મ. સા.નાં આસાવતિની ચાતુર્માસ કરી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો કર્યા છે. પરમ વિદુષી પ. પૂ. સા. જયંતશ્રીજી મ. સા.નાં પ્રશિષ્યા તેઓની જ્ઞાનજિજ્ઞાસા–જ્ઞાનપિપાસા અને સાહિત્ય પ્રત્યેની પરમવાત્સલ્યવારિધિ પ. પૂ. સા. પ્રિયંવદાશ્રીજી મ. સા.નાં ભક્તિ એવી તો અજબગજબની છે કે પૂના, ગોરેગાંવ. ચરણકમલમાં પોતાનું જીવન સમર્પણ કર્યું ને તેઓશ્રીનાં શિષ્યા વેરાવળ, પાટણ, જેતપુર, ધ્રાંગધ્રા વગેરે સ્થળોએ ચાતુર્માસ તરીકે સા. પાયશાશ્રીજી મ.ના નામે જાહેર થયાં. દરમ્યાન જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારો ખૂબ જ સુવ્યવસ્થિત કર્યા સંયમજીવનની પ્રાથમિક શરૂઆતથી જ જ્ઞાન-ધ્યાન છે. જ્ઞાનનાં સાધનોને પુસ્તકોના રક્ષણાર્થે સુંદર સજાવ્યાં છે. વિનય-વૈયાવચ્ચ દ્વારા અને રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના સુઘોષા', “કલ્યાણ, ‘ગુલાબ', “જૈન” વગેરે જૈન સાહિત્યમાં દ્વારા કર્મઈધણ ભસ્મીભૂત બનાવવા સજ્જ બન્યાં. ચાર લેખ દ્વારા પોતાનાં આત્મચિંતનો અનન્ય ફાળો આપી રહ્યાં છે. દરેક ચાતુર્માસમાં ૪૫ આગમની પૂજા-વરઘોડા-રચના દ્વારા પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, ‘તત્ત્વાર્થસૂત્ર’, ‘યોગશાસ્ત્ર', ભણાવડાવે છે. એવી જ રીતે અષ્ટાપદજીની પૂજા, ‘બૃહતુ-સંગ્રહણી’, ‘ક્ષેત્રસમાસ', | ‘વીતરાગસ્તોત્ર', ‘ઇન્દ્રિયપરાજયશતક', સિંદૂર પ્રકર', વીશસ્થાનકતપની પૂજા પણ કલાકૃતિની રચના કરાવવા સુંદર વૈરાગ્યશતક', ‘ગુણસ્થાનક કમારોહ', ‘જ્ઞાનસાર’, ‘અષ્ટકજી' વગેરે સૂત્રોનો ભણાવડાવે છે. ફક્ત પૂજા ભણાવે જ નહીં, સાથે અર્થની અર્થસહિત તલસ્પર્શી અભ્યાસ ગુરુ મહારાજની નિશ્રામાં કર્યો. સમજાવટ અને છણાવટ પણ સુંદર રીતે કરે છે. સાથે સાથે સંસ્કૃત બે બુક, નામમાલા, વ્યાકરણ, રઘુવંશ, સંયમજીવન પ્રાપ્ત કર્યા પછી કોઈક પૂર્વના કર્મોદયના પાતાંજલિયોગ, શ્રી શાંતિનાથ મહાકાવ્ય વગેરેનો પણ ઊંડો કારણે છેલ્લાં ત્રીશેક વર્ષથી સતત વેદનીયકર્મનો ઉદય રહ્યા જ અભ્યાસ કર્યો. પૂના વિદ્યાપીઠની ચાર-પાંચ પરીક્ષાઓ આપી કરે છે. દર્દથી ભરેલી કાયાની માયા છોડીને સતત સાહિત્યમાં તેમાં પણ ઉત્તીર્ણ થયેલ છે. રત રહેવું એ કાંઈ નાનીસૂની વાત નથી, પરંતુ પૂ. સાધ્વીજી પૂ. સાધ્વીજી મ.નો કંઠ પણ મધુર છે. શ્રી મ. આ વાતને આત્મસાત્ કરી લીધી છે. પરમ ઉપકારી તીર્થકર ભગવંતે પળમાત્ર જેટલો ય પ્રમાદ ન કરવાની આપેલી સીમંધરસ્વામીનું ૧૫૦ ગાથાનું તેમ જ ૩૫૦ ગાથાનું સ્તવન, દિવ્ય વાણી ને ચેતવણી દરેક આત્મસાધકને તેમ જ સમકિતના સડસઠ બોલની સઝાય અર્થસહિત, દ્રવ્ય-ગુણ વ્યાવહારિક સાધનાને માટે પુરુષાર્થ કરતા પ્રત્યેક માનવીને પણ Jain Education Interational Page #706 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ ભીષણ સંસારનાં અનેક ભયસ્થાનોથી બચવાનો મૂંગો સાદ કરતી દીવાદાંડીની ગરજ સારે છે અને એ દીવાદાંડી સમગ્ર સંસારના જીવોને માટે મહાન ઉપકારક બની રહે છે. ખરેખર પ્રભુએ પ્રરૂપેલી આ દિવ્ય વાણીનો સાક્ષાત્કાર જોવો હોય તો પૂ. સા. પદ્મયશાશ્રીજી મ. સા.માં જોવા મળે. જરા પણ પ્રમાદ એમના જીવનમાં જોવા નહીં મળે. સતત વાંચન-જાપસ્વાધ્યાયમાં જ રત રહેનારાં કદી શારીરિક સ્વાસ્થ્યની ચિંતા પણ નથી કરતાં. અત્યંત નાદુરસ્ત તબિયતમાં પણ જ્યારે જુઓ ત્યારે તેમના હાથમાં પુસ્તક જ જોવા મળે. સ્વાધ્યાય સાથે જાપની પણ એમના જીવનમાં એટલી જ પ્રધાનતા છે. સંયમજીવનનાં ૫૮ વર્ષ દરમ્યાન તેઓશ્રીએ જાપ ઘણો કર્યો છે. શ્રી નવકાર મહામંત્રનો જાપ સવા કરોડ, શ્રી શંખેશ્વરપાર્શ્વનાથનો જાપ સવા કરોડથી પણ વધારે, શ્રી ભગવતી પદ્માવતીનો જાપ સવા કરોડથી પણ વધારે, શ્રી નામસ્તવ સૂત્રનો જાપ સવા કરોડથી પણ વધારે, શ્રી અરિહંતપદનો જાપ સવા લાખથી પણ વધારે, શ્રી સિદ્ધપદનો જાપ સવા લાખથી પણ વધારે, શ્રી જ્ઞાનપદનો જાપ સવા લાખથી પણ વધારે, શ્રી ચારિત્ર પદનો જાપ સવા લાખથી પણ વધારે, શ્રી નવપદજીનો જાપ સવા લાખથી પણ વધારે, શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ સત્તાવીશ હજારથી પણ વધારે. પૂ. સાધ્વીજી મ.ની પ્રેરણાથી તેઓશ્રીનાં પરમ વિનયી શિષ્યા સા. ઋજુકલાશ્રીજીના મૂળવતન સંસારી ગામ) અમરેલીમાં ‘શ્રી નેમિનાથ જૈન દેરાસર સર્વતોભદ્ર પ્રાસાદ' નામનું શિખરબંધી ભવ્યાતિભવ્ય ગગનચુંબી ઉસંગ જિનાલયનું નિર્માણ થયેલ છે. આવાં શાસનપ્રભાવનાનાં અનેકાનેક કાર્યો કરી પોતાના સંયમજીવનના સાફલ્યને સાર્થક કરી છે. પૂજ્યશ્રીની ૮૦ વર્ષની પાકટ ઉંમરે પણ પોતાનું આવશ્યક કાર્ય પોતાના હાથે જ કરે છે. ડિલેહણ, ગોચરી વગેરે કાપ પણ પોતાના હાથે જ કાઢે છે. સૌનો આદરભાવ માચવે, પૂજ્યશ્રીની પ્રસન્નતા પાસે મસ્તક ઝુકી પડે છે. કોટિશ વંદનાઓ. તેમનું હસતું મુખારવિંદ, સુકલકડી કાયા, દર્દોથી ઘેરાયેલા છે. અનુપમ વાત્સલ્ય, મધુર ભાષા, સંઘના અભ્યુદયની ચિંતા, વિશ્વમૈત્રીની ભાવનાને જીવન સાથે એકરૂપ બનાવી લેવા પુરુષાર્થ કરતાં, પ્રેમ, કરુણા ને જીવદયાના ભંડારસમાં પ્રભાવક પૂ. સાધ્વીજી મ.નું સર્વ મંગલકારી માર્ગદર્શન શ્રીસંઘને સુદીર્ઘ સમય સુધી મળતું રહે અને તે માટે વિશ્વ અજાયબી : તેઓશ્રી નિરામય દીર્ઘાયુષ્ય પામો એવી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ. પ્રેરણાનો સ્રોત એટલે પૂજ્ય બા મહારાજ : પદ્મલત્તાશ્રીજી પૂજ્ય બા મહારાજ સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજી મ. ની તબિયતમાં છેલ્લા દિવસોમાં દિન-પ્રતિદિન ક્ષીણતા વધતી ગઈ છે. પરાણે બોલી શકાય તેમ છતાં જાગૃતિ ઘણી હાથમાં નવકારવાળી હોય કે ન હોય પણ જાપ તો ચાલતો જ હોય. બહારથી બીજાને લાગે કે બા. મ. નિદ્રામાં છે પણ જ્યાં પૂછવામાં આવે તો કહે જાપ ચાલે છે. પ્રતિક્રમણ-ચૈત્યવન્દન વગેરે ક્રિયા ચાલતી હોય ત્યારે આંખ મીંચેલી હોય પણ સૂત્રમાં કે સ્તુતિ-સ્તવનમાં કાંઈ રહી જાય તો તરત જ તેઓ બોલે. જ્યારે પણ સ્ફૂર્તિમાં આવે ત્યારે વાત એક જ “મને કંઈક સંભળાવો.” આપણે પૂછીએ કે “શું સાંભળવું છે?” તો જવાબમાં કહે-“આપને જે સંભળાવવું હોય તે” પછી સ્તુતિ-સ્તવન-સ્તોત્ર જે કાંઈ સંભળાવીએ તે રસથી સાંભળે. રોગની અસર શરીર સુધી જ સીમિત રહી છે અને મન તથા આત્મા તો એનાથી સાવ જ અલિપ્ત છે. બહુ ઓછામાં જોવા મળે તેવી સ્વસ્થતા ૯૧ વર્ષની વયે અને આવી બિમારી વચ્ચે પણ તેઓ જે ટકાવી રહ્યાં છે કે ટકાવી શક્યાં છે. તે તેમણે આજ દિન સુધી સરળતાપૂર્વકભાવની અત્યંત વિશુદ્ધિ સાથે કરેલી આરાધનાની ફલશ્રુતિ છે. એકની એક જગ્યાએ દિવસોના દિવસો જ નહીં પણ મહિનાઓ સુધી સૂતાં જ રહેવાનું હોય અને તે ય પડખું ફેરવ્યા વગર તો કોને બેચેની કે કંટાળો ન આવે પણ એમને એમાંનું કાંઈ જ નથી. જ્યારે જુઓ ત્યારે એવી જ સ્વસ્થતા અને પ્રસન્નતા. આ જોઈને વગર ઉપદેશે જ કેટલાય આત્માઓ પ્રતિબોધ પામીને-પ્રેરણા લઈને જાય. આ બધાં લક્ષણો એમની હળુકર્મિતા કે આસન્ન મોક્ષગામિતાના પુરાવારૂપ હોય એવું આપણને લાગે. માતા Page #707 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૯૫ તરીકેના સંબંધથી સંબધિત થવાના કારણે જ નહીં, એમ મહારાજ સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજીમાં રહેલા ઉત્કૃષ્ટ ત્યાગસહજપણે વિચારીએ તો પણ આવી સ્વસ્થતા વિરલ અને કો'ક પ્રબલ વૈરાગ્ય તથા સ્પૃહણીય નિઃસ્પૃહભાવ વગેરે ગુણોનું તથા પુણ્યવંતને જ પ્રાપ્ત થાય એવું તો અવશ્ય કબૂલ કરવું જ પડે. તેમનાં ય ગુરુ મહારાજ વયોવૃદ્ધ સાધ્વીજી શ્રી ચંપકશ્રીજી પૂજ્ય બા મહારાજ સાધ્વીજી શ્રી પઘલતાશ્રીજીનું મ.ના જીવનમાં વણાયેલી અજબગજબની ભદ્રિકતા અને સંસારી નામ પ્રભાબહેન. ભરૂચ પાસેના આમોદ ગામે એમનો સરલતાદિ ગુણોનું આબેહૂબ પ્રતિબિંબ તેમનામાં ઝિલાયું હતું. જન્મ. પિતાનું નામ વીરચંદભાઈ અને માતાનું નામ ઇચ્છાબેન વળી સાધ્વીજી શ્રી સરસ્વતીશ્રીજી મ. પાસેથી પણ જંબુસર પાસેના અણખી ગામે દીપચંદ જીવચંદ શાહના સુપુત્ર નિર્ચાજભાવે મળેલા વાત્સલ્ય તથા પ્રાસંગિક પ્રેરણાઓથી હીરાલાલ સાથે લગ્ન થયાં. વ્યવસાયને કારણે વતન છોડીને સિચાયેલું તેમનું સંયમજીવન વિકસિત થતું રહ્યું. અમદાવાદ ખાતે સાબરમતી તેમ જ ગિરધરનગર આવીને તપ-ત્યાગની અપાર પ્રીતિના કારણે વર્ધમાન તપની વસવાટ કર્યો. પરિવારમાં ઇન્દુમતી અને હંસા એ બે પુત્રીઓ ઓળીઓ ઉપરાઉપરી કરતાં જ રહ્યાં, તેના કારણે વિ. સં. અને ધનસુખ, હસમુખ અને પ્રવીણ એ ત્રણ પુત્રો. ૨૦૩૯માં એમણે સો ઓળી પૂર્ણ કરી. તેની પૂર્ણાહુતિનો વિ. સં. ૨૦૦૫માં પ્રભાબહેને હોંશેહોંશે પોતાના મહોત્સવ શ્રી ગિરધરનગર જૈન સંઘના ઉપક્રમે શાહીબાગ શેઠ બારવર્ષના પુત્ર હસમુખને દીક્ષા અપાવી. શાસનને ચરણે જમનાભાઈ ભગુભાઈના બંગલે પૂજય આ. શ્રી વિજય સમર્પિત કર્યો. એ જ રીતે સં. ૨૦૦૯માં પુત્રી હંસાની દીક્ષા મેરુપ્રભસૂરીશ્વરજી મ. તથા પૂજય આ. શ્રી વિજય માટેની પ્રબળ ભાવના જાગૃત થતાં સાદડી મુકામે દીક્ષા દેવસૂરીશ્વરજી મ. આદિની શુભનિશ્રામાં ૬૮ છોડના ઉજમણા અપાવી. પૂર્વક સો ઉપરાંત સાધુ-સાધ્વીજીઓની હાજરીમાં શાસનની શોભા વધે તે રીતે ઊજવાયો. વિપષ્ટિમાં આવતા શતબલ આમ પોતાનાં બબ્બે સંતાનોને શાસન–સમર્પિત કર્યા રાજાની ભાવનાના શ્લોકોના શબ્દો તો એમને કંઠસ્થ નથી પણ પછી પ્રભાબહેનની અહોનિશ એક જ ઝંખના હતી અને તે એ શ્લોકોના અર્થ–પરમાર્થને તેઓ વાસ્તવિક પણે જીવી રહ્યાં સંયમ ગ્રહણની. વિ. સં. ૨૦૧૨ના જેઠ-સુદ-૭ ના રોજ તીવ્ર હતા. વૈરાગ્યવાસિત થયેલાં તેમણે નવ વર્ષના પોતાના પુત્ર પ્રવીણ પ્રત્યેના મોહને સાપની કાંચળીની જેમ ઉતારી અમદાવાદ તેમની ઉદાત્ત ભાવના તથા સમગ્ર દિનચર્યા જોતાં એમ પાંજરાપોળના જૈન ઉપાશ્રયમાં પાડાપોળથી કાઢવામાં આવેલા જ લાગે કે બીજા કોઈ ક્ષેત્રમાં જન્મ લેવા સર્જાયેલો એમનો વરસીદાનના વરઘોડા પૂર્વક આવી પૂજ્ય આચાર્ય ભગવંત આત્મા કોઈ આકસ્મિક સંયોગે જ અહીં આવી ચડ્યો છે. શ્રીમદ્ વિજયોદયસૂરીશ્વરજી મ. તથા પૂજ્ય આચાર્ય ભગવંત પોતાના સંસારી પુત્રી સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી, શ્રીમદ્ વિજયનન્દનસૂરીશ્વરજી મ. ના વરદ્ હસ્તે ચતુર્વિધ શ્રી જેમને ફક્ત તેર વર્ષની વયે તેઓએ વિ. સં. ૨૦૦૯માં સાદડી સંઘની વિશાળ હાજરીમાં સંયમનો સ્વીકાર કર્યો. ત્યારથી (રાણકપુર) જાતે જઈને દીક્ષા અપાવી હતી. તેમની પાસેથી ઉત્તરોત્તર તેમનાં પરિણામો વધતાં ને વધતાં જ રહ્યા છે. પોતે સેવાની કોઈ અપેક્ષા રાખ્યા સિવાય થયું ત્યાં સુધી પોતાનું કામ સંસારત્યાગ કર્યા પછી પોતાનો નાનો પુત્ર પ્રવીણ અને પતિ જાતે જ કરવાનો હંમેશાં તેઓનો આગ્રહ રહેતો. હીરાભાઈ પણ કેમ જલ્દી દીક્ષિત થઈને શાસનનું શરણું પોતાના નિકટનાં સગાં-વહાલાં આવે તો ય તેઓની સ્વીકારે એવી પ્રબળ ભાવના તેઓ ભાવવાં લાગ્યાં અને સાથેની વાતચીત કે વ્યવહાર શ્રાવક-શ્રાવિકા તરીકેનો જ એમની એ ભાવના પણ થોડાંક વર્ષોમાં જ ફળીભૂત થઈ. વિ. રાખતાં. દિવસોના દિવસો સુધી મૌન પાળતા. એક વખત તો સં. ૨૦૧૭માં શ્રી મેરુવિજયજી મહારાજના હસ્તે સુરત મુકામે સળંગ ૭૩ દિવસ સુધી બોલ્યા નહોતા. સંસારી પુત્ર પ્રવીણની અને અમદાવાદ ગિરધરનગર ખાતે સંસારી પતિ હીરાભાઈની આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી પાંચમા આરામાં જન્મ લીધો હોવા છતાં પાંચમા આરાનાં ઘણાંખરાં લક્ષણો (દૂષણો)થી વિયુક્ત આરાધનામ.ના હસ્તે દીક્ષા થઈ. દીક્ષા લીધા પછી તેમનું મુખ્ય કામ પ્રભુની ભક્તિ કરવાનું રહ્યું. સાધનામય તેઓનું જીવન પ્રેરણાના સ્ત્રોત જેવું છે. બોલે તો બહુ ઓછું જ પણ જે બોલે તેની અસર અચૂક થાય. કેટલાયે પોતાનામાં કેળવેલી યોગ્યતાના કારણે પોતાનાં ગુર Page #708 -------------------------------------------------------------------------- ________________ ૬૯૬ વિશ્વ અજાયબી : સારાં-સારાં ગણાય એવાં ભાઈઓ-બહેનો તેમની પ્રેરણાથી સુવિખ્યાત સુથરી (કચ્છ)ની પુણ્યભૂમિના વતની અને સામાયિક-પૂજા-પ્રતિક્રમણ કરતાં તથા રાત્રિભોજનનો ત્યાગ વ્યવસાયાર્થે બરગડા (કેરળ)માં વસતા શ્રેષ્ઠી શ્રીમાનું કરનારાં થયાં છે. આ પ્રેરણાશક્તિએ જ પોતાના પતિ, બે પુત્રો પદમશીભાઈ અરજણ ધરમશીનાં સૌભાગ્યશાલિની ધર્મપત્ની તથા પુત્રીને માટે દુષ્કર ગણાતો સંયમમાર્ગ સુગ્રાહ્ય બનાવ્યો. અ.સૌ. નેણબાઈની કુક્ષિએ વિ.સં. ૧૯૯૬ મહા વદ ૯ના તપ-ત્યાગ અને વિશુદ્ધ સંયમના તેજથી ઝળહળતા મંગળ દિવસે તેમનો જન્મ થયો. છ છ ભાઈઓ અને ચાર તેમના વદન ઉપર બાળકના જેવી નિર્દોષતા તથા શારદ શશી ભગિનીઓની મધ્યમાં શોભતાં નવલબહેન બાલ્યાવસ્થાથી જ સમી નિર્મળતા સદાય વિલસતી દેખાતી હતી. શાંત પ્રકૃતિના હતા. વિશાળ પરિવારમાં સૌના સ્નેહનું ભાજન ૯૧ વર્ષની વયમાં ૪૮ વર્ષ જેવો દીર્ધ દીક્ષાપર્યાય બનેલા નવલબહેન ૧૩ વર્ષની બાલ્યવયે સાંધવ (કચ્છ)ના વતની અને વ્યાપારાર્થે કલકત્તા જેવા પૂર્વના પ્રદેશમાં વસતા ધરાવતાં તેઓ હજારો ભાવિકોનાં હૈયાનાં અપૂર્વ સ્નેહ શ્રીયુત શિવજીભાઈ શામજીભાઈ લોડાયાના સુપુત્ર શ્રી સદ્ભાવ-ભક્તિ અને શુભાશંસાના ભાજન બની રહ્યાં, તેમાં ધનજીભાઈ સાથે લગ્નગ્રંથિએ જોડાયાં. તેઓની પ્રબળ પુણ્યાઈ જ નિમિત્તરૂપ ગણાય. બાલ્યાવસ્થાથી જ ધર્મની ભાવના હોવા છતાં બરગડા કદી કશીય દાદ-ફરિયાદ ન હોવા છતાં સાધ્વીજી શ્રી (કેરળ), કોચીન, કલકત્તા જેવાં ક્ષેત્રોમાં વરવાટ હોવાના કારણે હેમલતાશ્રીજી તથા તેમના પરિવારમાં નાનાં-મોટાં સૌ શ્રમણ શ્રમણીગણના સમાગમના અભાવે વિશેષ ધર્મ સાધ્વીજીઓ ખડે પગે હોંશે હોંશે સેવા-સુશ્રુષા કરી ભક્તિ આરાધના જીવનમાં ન'તી છતાં પણ સરળતા, ઋજુતા, કરવાના આવેલા અણમોલ અવસરને સફળ કરી રહ્યાં હતા. ઉદારતા, પરોપકાર પરાયણતા આદિ ગુણોથી તો તેમનું જીવન વાત્સલ્યનિધિ પૂ. સાધ્વીજી શ્રી હર્યુંભર્યું હતું. શ્વસુર પક્ષમાં પણ બધાંના માટે સ્નેહનું ભાજન - નિર્મમાશ્રીજી મહારાજ બન્યાં. જૈન શાસનના વિ.સં. ૨૦૦૧માં મોટા સુપુત્ર ગુલાબકુમારનો જન્મ ગૌરવવંતા ઇતિહાસમાં બડગરા (કેરાલા)માં થયો હતો. વિ.સં. ૨૦૦૭માં નાના સુપુત્ર શ્રમણ ભગવંતોની જેમ કિશોરકુમારનો જન્મ કલકત્તા મહાનગરમાં જ થયો. નાના શ્રમણીરત્નોનું પણ અનુપમ સુપુત્રના જન્મ બાદ તેમના દેહમાં અસાધ્ય વ્યાધિ લાગુ પડી યોગદાન રહેલું છે. ગયો. બોર્ન ટી.બી.નું ભયંકર દર્દ, અસહ્ય વેદનાની વચ્ચે પણ ત્રણ ત્રણ વર્ષ સુધી એ વેદનાને સમાધિપૂર્વક સહન કરી....એ અનેક શ્રમણીરત્નોએ દર્દની વચમાં બે ત્રણ વાર તો લકવાના હુમલા પણ આવી જિનશાસનની અનુપમ ગયેલા. આરાધના સાધના કરીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું ભર યૌવન વયે અસહ્ય વ્યાધિ રહેનાર નવલબહેનની છે. વર્તમાનમાં પણ અનેક શ્રમણીરનો ઉત્કૃષ્ટ સાધના કરી તે સમયે તો એવી સ્થિતિ હતી કે જોનારા પણ એવું જ શાસનની રક્ષા પ્રભાવનાના ગૌરવવંતા ઇતિહાસમાં સૂમ બળ અનુમાન કરે કે આ તો હવે થોડા દિવસોના જ મહેમાન પૂરું પાડી રહ્યાં છે. પૂજ્યપાદ જિનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ ત્યારે કોને કલ્પના હતી કે આ આત્મા આ જ ભવમાં આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજના વર્ષોનાં વર્ષો સુધી નિર્મળ ચારિત્રનું પાલન કરવાનો છે ! સમુદાયનાં પરમ વિદુષી પૂ.સા. શ્રી લક્ષ્મીશ્રીજી મ.નાં ધનજીભાઈની અપૂર્વ મહેનત અને પૂર્વના પુણ્યોદયના શિપ્યારના અને પૂ. સા. શ્રી જયાશ્રીજી મ.ના લઘુ ગુરુભગિની કારણે ત્રણ વર્ષ બાદ એ વ્યાધિ શાંત થયો. વિ.સં. ૨૦૧૧માં વાત્સલ્યનિધિ પૂ.સા. શ્રી નિર્મમાશ્રીજી મહારાજ ત્રેવીસમા સુપુત્રી ઇન્દિરાબહેનનો જન્મ થયો. એ જ અરસામાં વિ.સં. તીર્થપતિ શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ ભગવાનના તીર્થની ૨00૯માં કલકત્તા મહાનગરમાં જિનવાણીના જગમશહૂર Jain Education Intemational Page #709 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૯૭ જાદુગર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્ર કરતા હતા. તેમના સંસારી સુપુત્ર મુનિ શ્રી ગુણશીલ વિજયજી સૂરીશ્વરજી મહારાજાની પધરામણી થઈ. પૂજયશ્રીનાં | (વર્તમાનમાં આચાર્ય)ને પૂજ્યશ્રીજી ઘણીવાર કહેતા હતા પ્રવચનોની પ્રેરણા ઝીલી. ધનજીભાઈએ પોતાની જીવનનૈયા “તારી માતાએ તમારા બધાની પણ મમતા ઉતારી નાંખી છે ધર્મના માર્ગે વાળી. ત્યારે ધર્મપત્ની નવલબહેને પણ સાચા વાસ્તવિકતામાં એ નિર્મમ છે.” પોતાના સંસારી સુપુત્રી અર્થમાં ધર્મપત્ની બની પતિની પડખે રહીને પોતાના અને બાલસાધ્વી શ્રી ઇન્દ્રરેખાશ્રીજીનું ઘડતર વડીલોની નિશ્રામાં સંતાનોના જીવનને ધર્મના સુસંસ્કારોથી સમૃદ્ધ બનાવ્યું. ખૂબ સુંદર કર્યું જેના પરિણામે તેઓ આજે ૧૨ ધર્માત્મા ધનજીભાઈ જીવનમાં જે જે આદર્શો રાખતા ગયા તે શિધ્યાપ્રશિષ્યાઓનાં ગુરુણીજી છે. બધામાં સુશ્રાવિકા નવલબહેનનો અપૂર્વ સહયોગ રહ્યો. વિ.સં. ૨૦૨૩માં પોતાના ગુરુ સા. શ્રી લક્ષમીશ્રીજી મ. પ્રતિદિન ઘરમાં ૧૦-૧૫-૨૦-૨૫ સાધર્મિકો આવે એમની કાળધર્મ પામતાં વડીલ ગુરુભગિની પૂ. સા. શ્રી જયાશ્રીજીની ભક્તિ નવલબહેન હૃદયના અનેરા ઊમળકાથી કરતા હતા. નિશ્રામાં તેમને જ ગુરુવતુ માનીને પૂર્ણ સમર્પિત બનીને તેમના સુપાત્રદાનની તમન્ના હરહમેશ તેમને રહેતી હતી. વિ.સં. જીવનના અંત સુધી તેમની પણ પૂર્ણ કૃપા મેળવી. ૨૦૧ રથી માંડીને વિ.સં. ૨૦૧૯ સુધીના પ્રત્યેક ચાતુર્માસોમાં તેમની સેવામાં એવા તત્પર હતા કે પોતાના પૂ.આ. ભ. શ્રી વિજય રામચન્દ્રસૂરિ મ.સા.ની નિશ્રામાં જુદાં જુદાં સ્થાનોમાં રહીને પોતાનું રસોડું ખોલીને સાધુસાધ્વી સંસારીપણાના પતિદેવ અને સુપુત્રની મુંબઈમાં ગણિ–પંન્યાસ શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની ઉમદા ભક્તિ કરતાં હતાં. પદવી પ્રસંગે સંસારીજનોનો આગ્રહ ખૂબ જ હતો પણ એ વિ.સં. ૨૦૧૯માં સપરિવાર દીક્ષા અંગીકાર કર્યા બાદ પ્રસંગે પણ ગુરુસેવાને ગૌણ કરીને પધાર્યા નહીં. પૂજ્યશ્રીના સમુદાયવર્તી પરમ વિદુષી પૂ.સા. શ્રી લક્ષ્મીશ્રીજી વિ.સં. ૨૦૪૧માં તપસ્વીરત્ન પૂ. મુનિ શ્રી ભદ્રશીલ મ. પરમ વિદુષી, કવયિત્રિ, સાધ્વીજી ભગવંત હતાં. તેમણે વિ.મ. સપરિવાર કલકત્તા સંઘ તથા સ્વજનોની આગ્રહભરી રચેલાં સ્તવનો, સ્તુતિઓ, સઝાયો આદિ જાણે પૂર્વના વિનંતીથી તે તરફ પધાર્યા ત્યારે પણ ગુનિશ્રા ગુરુસેવાને જ મહાપુરુષોએ રચેલાં ન હોય એવો અપ્રતિમ ભાવ તેમની મુખ્ય લક્ષ્ય બનાવી ત્યારે પણ પૂ.સા. શ્રી જયાશ્રીજી મ.ની રચનામાં ઊભરાય છે. નિશ્રામાં જ રહ્યાં. દીક્ષા લીધા પછી નવલબહેનમાંથી નિર્મમાશ્રીજી મ. આજે પણ 20 વર્ષની જૈફ વયે હાર્ટની તકલીફની વચ્ચે બનેલા સાધ્વીજી ભગવંત વાસ્તવમાં હવે બધાંથી નિર્લેપ બની પણ મહિનામાં અમુક દિવસ તો આયંબિલ કરવાં જ છે અનેક ગયાં. વસ્તુઓનો ત્યાગ સંયમજીવનનું ઉમદા લક્ષ્ય આદિ દ્વારા સ્વયં સંસારીપણામાં ઉત્કૃષ્ટ સુખી કહી શકાય તેવું જીવન અને તેમના પરિવારમાં વિદુષી સા. શ્રી ઇન્દુખાશ્રીજી મ. હોવા છતાં સંયમાવસ્થામાં આવીને પોતાના ગુણીજી તથા આદિ ૧૩ ઠાણા સુંદર આરાધના-સાધના કરી રહ્યાં છે. વડીલ ગુરભગિનીઓના હૃદયમાં વિનય, નમ્રતા, સરળતા તેમના મોટા સુપુત્ર પૂ. આ. શ્રી વિજયગુણશીલસૂરિ ભક્તિ આદિ ગુણોના કારણે સમુદાયમાં બધાંનાં પ્રીતિપાત્ર તરીકે પ્રસિદ્ધ બની સૂરિમંત્રની ૮૪-૮૪ દિવસની સળંગ બન્યાં. આરાધના કરી અનેક શાસનપ્રભાવક કાર્યો કરી રહ્યા છે. વડીલ ગુરુભગિની પૂ.સા. શ્રી જયાશ્રીજી મ., પૂ. સા. તેમના બીજા સુપુત્ર મધુરકંઠી પૂ. પંન્યાસપ્રવર શ્રી શ્રી ચિંતામણિશ્રીજી મ. આદિ બધાની સુંદર ભક્તિ કુલશીલ વિજયજી ગણિવર પણ અનેક પુસ્તકોના સંપાદન કરી સમુદાયમાં અમદાવાદ જેવા શહેરમાં સખત ગરમીના આદિ દ્વારા જ્ઞાનોપાસના અને મધુર કંઠના માધ્યમ દ્વારા અનેક દિવસોમાં દૂર દૂર પણ ગોચરી જવામાં હંમેશાં તૈયાર જ ભાવિકોને જિનભક્તિમાં જોડી રહ્યા છે. હોય. પૂ. સા. મ. શ્રી નિર્મમાશ્રીજી મ. શતાયુ બની અનેક દીક્ષા ગ્રહણ બાદ પોતાના સંસારી પતિ, પુત્રો આદિની આત્માઓનાં પથદર્શક બની રહે એ જ શુભેચ્છા. પણ મમતા ઉતારી નાખી. પૂ. પરમગુરુદેવ આ.ભ. શ્રી સૌજન્ય : શ્રી ધનબાઈ શિવજી ચત્રભુજ પરિવાર-મુંબઈ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ તેમના ગુણોની અનુમોદના Jain Education Intemational For Private & Personal use only Page #710 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ વિશ્વ અજાયબી : પ્રશાંતમૂતિ, અપૂર્વ વાત્સલ્યદાત્રી, વિશાળ શ્રમણી વૃંદ પુત્રીરત્ન તો જિનશાસનનું અમૂલ્ય રત થવાનું છે અને શિરોમણિ, પ્રવર્તિની અનેકોના તરણતારણ બની આ જિનશાસનની ગરિમાને વધારનાર થશે. પુત્રીને જોતા જ પરિવારમાં બધાના મુખમાં એક પૂ. સાધ્વીશ્રી પુયરેખાશ્રીજી મ.સા. જ વાત રમવા લાગી કે આ તો આપણા પરિવારનું ઝળહળતું પાવન પરિચય : રત્ન છે અને ત્યારે આ પુત્રીરત્નાનું નામ રતનકુમારી પાડે છે. જન્મ : વિ.સં. ૨0૧૩ જેઠ સુદ ૧૦, પાદરલી (રાજસ્થાન) બાળકુમારી રતન બીજના ચંદ્રવત્ વૃદ્ધિ પામે છે. બાળપણથી સંસારી નામ રતનકુમારી, જ દીકરીનો ઝળહળતો વૈરાગ્ય માત્ર ધર્મમાં જ રુચિ દિકરીને જોતા માતાને વિચાર આવે છે કે આ પુત્રી આટલી નાની માતાનું નામ લમીબહેન, ઉંમરમાં આટલી વૈરાગી દેખાય છે. શું આ મોટી થતાં દીક્ષા પિતાનું નામ : ત્રિકમચંદજી, તો નહીં લેને? માતા મુંઝાય છે અને વિચાર કરે છે કેમ આને દીક્ષા : વિ.સં. ૨૦૩૨ જેઠ વદ ૭, પાદરલી, ગુરુનામ : હમણા જ સંસારના બંધનમાં ન બાંધી દઉં. આ વિચાર સાથે તપસ્વીની પ.પૂ.સા. શ્રી પુષ્પલતાશ્રીજી મ.સા., જ માતા હર્ષઘેલી બની જાય છે અને માત્ર ૯ વર્ષની બાલ્યવયમાં જ રતનકુમારીનું સગપણ કરી દે છે પણ આ તો પ્રવર્તિની પદ પ્રદાન દિવસ : ૨૦૫૩ માગશર સુદ ૩, * વૈરાગી બાળા હતી. ધીમે-ધીમે વૈરાગ્ય વધવા લાગ્યો. ૧૩ વર્ષની અમદાવાદ. ઉંમરે ઉપધાન કર્યા અને નિર્ધાર કર્યો કે હવે તો માત્ર સર્વવિરતિ આજ્ઞા પ્રદાતા : પ.પૂ. મેવાડદેશોદ્ધારક આ.દેવ જ! ઘરે આવીને પોતાની ભાવના જણાવે છે. માતાજી સમજવા જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા, સાંસારિક પરિવારમાંથી તૈયાર નથી. પુત્રી ઉપરના મમત્વથી ચોધાર આંસુએ રડે છે. દીક્ષિત રાષ્ટ્રસંત પ.પૂ. મેવાડદેશોદ્ધારક આ.દેવ ૨૭૬ ત્યારે રતન વિધ વિધ વચનોથી માતાજીને સમજાવે છે. દિનદીક્ષા દાનેશ્વરી પ.પૂ.આ.દેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી પ્રતિદિન વૈરાગ્યભાવમાં વૃદ્ધિ થવા લાગી. સાથે-સાથે કષ્ટોની મહારાજા (કાકા મ.સા.), યુવાપ્રવચનકાર પ.પૂ.આ.દેવ વણઝાર પણ ચાલુ. મુમુક્ષરતન સામાયિક લે તો માતાજી શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા (ભાઈ મ.સા.) સ્થાપનાચાર્ય લઈ લે. ઉકાળેલું પાણી હોય તેમાં કાચું પાણી તપસ્વીરના પ.પૂ. પુષ્પલતાશ્રીજી મ.સા. (સાંસારિક નાખી દે. બંને કાકા મ.સા.નું ચાતુર્માસ પાદરલીમાં થયું ત્યારે કાકી) સા.શ્રી મનિષરેખાશ્રીજી (બેન મ.સા.). માતાજીને એવો વિચાર આવ્યો કે જો આ રતન કાકા મ.સા.ને ધર્મનગરી એવી પાદરલી નગરીમાં હિરાચંદજી વંદન કરવા જશે તો જરૂર તે દીક્ષા જ લેશે. માટે માતાજી વંદન જેરૂપચંદજીનો પરિવાર વસવાટ કરતો હતો. હિરાચંદજીના કરવા માટે પણ ન જવા દે, કાકા મ.સા.ના પ્રેરણાપત્ર પણ ન પ્રથમ પુત્ર ત્રિકમચંદજીના લગ્ન લક્ષ્મીદેવી સાથે થયા. લગ્ન આપે. વાંચવા ન દે. હાથમાં આવતા જ ફાડી દે ઘરમાં આ થયાને વર્ષો વીત્યા જાય છે પરંતુ ઘરમાં પુત્રનું પારણું બંધાતું તો એક મોટો પ્રશ્ન થયો પુત્રી દીક્ષા લેવા તત્પર છે જ્યારે નથી. ૪-૪ સંતાનને લક્ષ્મીદેવી જન્મ આપે છે. પરંતુ બધા જ માતા દીક્ષા ન આપવા તત્પર છે...છેવટે મોહરાજાને હારવું મરણને શરણ થાય છે. આમ દિવસો જતા ૨૦-૨૦ વર્ષ પૂર્ણ પડ્યું અને ધર્મરાજાની જિત થઈ. આમ અનેકાનેક કષ્ટોમાંથી થાય છે. તેમાં એક શુભદિવસે માતાજીએ એક પુત્રીરત્નને જન્મ પાર ઊતરી ૧૯ વર્ષની ભરયુવાનીમાં સંસારના સગપણ ત્યજી આપ્યો પુત્રીની સોહામણી મુખમુદ્રાને જોતાં જ લક્ષ્મી માના પ્રભુના અણગારસમાં સા. પુણ્યરેખાશ્રીજી બની ચંદનબાલાના રોમ-રોમમાં હર્ષના ફુવારા છલકવા લાગ્યા. માતાની ખુશીનો શ્રમણીસંઘમાં જોડાઈ ગયાં. અરે હવે એકવાર એવો પ્રસંગ કોઈ પાર નથી. ઘણા-ઘણા કષ્ટો વેઠ્યા બાદ પ્રાપ્ત થયેલી બની ગયો કે માતાજીને આંખનું ઓપરેશન કરાવ્યું. પછી ઘરે પુત્રીની તેજસ્વી મુદ્રા જોતા માતા મનની અંદર નવા-નવા આવી ગુસ્સામાં આવી માતાજીએ મોટો પર હાથમાં લઈને સ્વપ્નાવતું કલ્પનાચિત્રો ઊભા કરે છે. પરંતુ મોહઘેલી માતાને કહ્યું તું બોલ દીક્ષા નહીં લઉં નહીંતર મારી આંખ ફોડી એ ખબર ક્યાંથી હોય કે આજે અજ્ઞાનતાના અંધકારને દૂર દઈશ. તે વખતે વૈરાગ્યસાગર રતને વિચાર કર્યો ના કહું તો કરવા માટે સૂર્યવતું તારી કુક્ષીએ પુત્રી અવતરી છે. આ બંધાઈ જઈશ તેથી પ્રેમથી મધુર વચનો દ્વારા માતાજીને સમજાવીને કહ્યું કે હમણાં ક્યાં દીક્ષા લઉં છું વિગેરે કહી ધીરે Jain Education Intemational Page #711 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ ૬૯૯ ધીરે હાથથી પત્થર લઈ માતાજીને ઠર્યા અને પોતાના વૈરાગ્યમાં વિવિધ ચર્ચાઓ, ચિંતન, મનન, વાચનાદિ આપવા દ્વારા અડગ રહ્યા. યોગક્ષેમ કરતાં શિષ્યાઓના માત્ર ગુરુમાતા જ નહીં, પરંતુ કરોડોપતિની દિકરી જ્યારે દેરાસર દર્શન કરવા જાય પ્રેરણા સ્વરૂપ સાક્ષાત્ જીવંત મૂર્તિ છે. ત્યારે પૂજાની સામગ્રી લઈ જવા માટે નોકર સાથે જ હોય. તે “વૃક્ષની જેમ લે છે, કોઈ કોઈ દીપકની જેમ પ્રગટે જ સુકોમલ દીકરી જ્યારે આ જિનશાસનની શ્રમણી બની ત્યારે છે કોઈ નદીની જેમ વહે છે કોઈ-કોઈ આદર્શોની વાતો તો કરે પોતાનું જીવન તપ-ત્યાગ-સમર્પણતામાં ઓતપ્રોત પોતાનું જીવન છે સહુ કોઈ પણ આદર્શેની વાતો ઉપર ચાલે છે કોઈ કોઈ..... બનાવી દીધું, દીક્ષા પહેલા એવી વાત સાંભળી હતી કે સાધ્વીજી બસ! આજ સુવાક્ય વણાયેલું છે. આ પૂજ્યશ્રીના અંદર-અંદર ઝઘડે છે. ત્યારથી રતન અંદરથી ખળભળી ઉઠી જીવનમાં, માત્ર પ્રેરણાની વાતો જ નથી પરંતુ સ્વઉપર તેનું ચુસ્ત હતી. આપણા જિનશાસનની શ્રમણી ઉપર આવું ખોટું કલંક તે આચરણ પણ ભલભલાને પીગળાવી દે તેવું છે. બિલકુલ ન ચાલે. માટે જ દીક્ષા લેતાની સાથે જ આ કલંકને તપ-ત્યાગથી સુવાસિત જીવન : દીક્ષા જીવનના નિર્મુલ કરવા ઘણા-ઘણા વિશિષ્ટ અભિગ્રહોને ધારણ કર્યા અને પ્રારંભ સાથે જ તપ-ત્યાગમાં ધૂણી ધખાવી દીધી. પિત્તનો પ્રકોપ તેની ફળશ્રુતિરૂપે જ આજે ૨૩૦ શ્રમણીઓનું એકછત્રીય યોગક્ષેમ અત્યંત કુશલતાથી કરી રહ્યા છે. વધારે તો પણ અટ્ટાઈ, અટ્ટમ, વીસસ્થાનક, નવપદની ઓળીઓ અવારનવાર ઉપવાસ વગર તો ચાલે જ નહીં. જીરાવાલા, આવો હવે આ શ્રમણી શિરોમણિની યશોગાથાને શંખેશ્વર જેવા તીર્થોમાં જાય ત્યારે અમનું પચ્ચખાણ લઈ લે, જોઈએ. સાથે ત્યાગ પણ ગજબનો, દીક્ષા લેતા જ ફરસાણ, મેવો, ફુટ વિરાટ વ્યક્તિત્વના સ્વામિની એવા પૂજ્યશ્રીના વાવજીવ ત્યાગ, છેલ્લા કેટલાક વર્ષોથી મિષ્ટાન, કડક વસ્તુ, ગુણવૈભવને આલેખવાનું ગજુ અમારી કલમમાં નથી શબ્દો કડાવિગઈ આદિના ત્યાગપૂર્વક માત્ર ૩ જ દ્રવ્ય વાપરે, વાપરવા પામર બની જાય, વાણી વાચાળ બની જાય એવા પૂજ્યશ્રીની બેસતા પહેલા ઘણીવાર બે દ્રવ્યની ધારણા અભિગ્રહ કરે. અજબ-ગજબ કોટિની ક્ષમતા, વાત્સલ્યતા, વૈરાગ્યતા, પરાર્થતા, તબિયતને કારણે સાંજે વાપરવું પડે તો પણ સાંજની ગરમ તારકતા, સરલતા, નમ્રતા, ધૈર્યતા, મૃદુતા, નિસ્વાર્થતા ઇત્યાદિ ગોચરીનો ત્યાગ હોય, વૃત્તિસંપ, રસત્યાગાદિ બાહ્ય અત્યંતર વિશિષ્ટ ગુણોનું પ્રત્યક્ષ અવલોકન કરતા અમે ધન્યતા તપથી જીવનબાગ મઘમઘાયમાન બનાવ્યો. અનુભવીએ છીએ. પુષ્પોને જોતા જ ભ્રમરોનું વૃંદ એકાએક નિર્દોષ સંયમચર્યાના રાણી : ભગવાનની આજ્ઞા છે આકર્ષાઈને તેની સુવાસની પ્રાપ્તિ અર્થે પુખ પાસે દોડી જાય સાધ માટે બનાવેલો આહાર : કે સાધુ માટે બનાવેલો આહાર સાધુને ન ચાલે. નિર્દોષ જોઈએ. છે. તેમજ પૂજ્યશ્રીના વિચરણ રાજસ્થાન ગુજરાતમાં જ હોવા આને જીવંત મંત્ર બનાવ્યો અને શ્રમણીર્વાદમાં તેના બીજ રોપ્યા. છતાંપણ પૂજયશ્રીના ગુણરૂપી, આચારરૂપી પુષ્પોની સુવાસથી વિહારમાં રસોડામાં ન જતાં અજૈનોના ઘરનો નિર્દોષ આહાર આકર્ષાઈને કર્ણાટક, મહારાષ્ટ્ર, બેંગ્લોર, કચ્છ, સૌરાષ્ટ્ર આદિ લઈને નિર્વાહ કરે. છ'રીપાલિત સંઘમાં જેસલમેર તીર્થની યાત્રા આધુનિક દેશોમાં રહેલા મુમુક્ષુઓ પણ દૂર-દૂર ફેલાયેલી આ કરી પાછા ફરતાં સંઘવી તરફથી સર્વ વ્યવસ્થા હોવા છતાં પણ સુવાસથી આકર્ષાઈને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી પૂજયશ્રીના રસ્તામાં જૈન-જૈનેતર વસ્તીના અભાવે નિર્દોષ ગોચરીની સાન્નિધ્યમાં જિનાજ્ઞાનુસાર સાધનાની ધૂન મચાવી રહ્યા છે. અશક્યતા હોવાથી પંદર દિવસ સુધી ચણાદિ સૂકી વસ્તુથી અરે, એટલું જ નહીં પરંતુ મોહમયી નગરીઓમાં રહેવા છતાં અને ભૌતિકવાદમાં રંગાયેલી આધુનિક શિક્ષા બી.કોમ, બી.એ., એમ.કોમ. સુધી પ્રાપ્ત કરેલી શિક્ષિત યુવતિઓ પણ પ્રભુભક્તિ અને ગુરુ સમર્પણતા : પ્રભુભક્તિ પણ પૂજ્યશ્રીના શુદ્ધાચારમય જીવન જોઈને સમર્પિત બની અને ઉચ્ચકક્ષાની, દેરાસરમાં જાય, ભગવાનમય બની જાય. ૨-૩ ૪ કલાક નીકળી જાય. બહાર આવવાનું નામ જ ન લે. ક્યારેક આજે સંયમના પાલનમાં અનેરી પ્રસન્નતાને અનુભવે છે.....અને શારીરિક અસ્વસ્થતા હોય તો શિષ્યાઓ ગોચરી લાવીને મૂકે, તેનું કારણ એક જ છે તેમની ગુરુમાતા ભલે શિષ્યા હો કે ગુરુમહારાજ આવશે એટલે જલ્દીથી વપરાવી દઈશું પણ પ્રશિષ્યા બધાની ઉપર સમષ્ટિ, એ જ કરણા, એજ - પૂજ્યશ્રી ઉપાશ્રયમાં આવે ત્યારે ખબર પડે આજે તો ઉપવાસનું વાત્સલ્યતા....વિધ-વિધ પ્રકારે આપણા મહાપુરુષોના જીવનની કે Page #712 -------------------------------------------------------------------------- ________________ soo વિશ્વ અજાયબી : પચ્ચખાણ થઈ ગયું છે. ગુવંશા પાલનને રગ-રગમાં વણી માત્ર સાદાઈ અને પરોપકારમય જીવન દેખી બહેનો ઝૂકી જાય, દીધો. ગુરુની આગળ બાલકની જેમ રહે. ૨૩૦ શિષ્યાઓના પૂજ્યશ્રીનું જીવન જ બહેનો માટે એક પ્રેરણાસ્વરૂપ થઈ જાય. ગુરુણી હોવા છતાં પણ જયારે તેમના ગુરુમહારાજ મલે ત્યારે પૂજ્યશ્રીના સાંનિધ્યમાં અનેક પ્રકારે વિશાળ સંખ્યામાં ઓળી, તેમની વૈયાવચ્ચમાં સ્વયં આગલ હોય. નિતરતા અહોભાવથી ઉપધાન, શિબિર, ઉદ્યાપન, છ'રીપાલિત સંઘ, અઠ્ઠાઈ અનુષ્ઠાનો તેમની ભકિતમાં ઓતપ્રોત બની જાય. આદિ થવા દ્વારા બહેનોમાં નવીન ક્રાંતિ થઈ રહી છે. ગુણગ્રાહ્યતા : ભલે સ્વસમુદાય હોય કે પરસમુદાય. પ્રભુવીરની વિરતીરૂપ વાટિકામાં વિરાણના પુષ્પો કોઈના પણ નાનામાં નાના ગુણને જોઈને તેની વારંવાર ખિલવતા પૂજ્યશ્રી : આજના ભૌતિકવાદમાં પશ્ચિમીશૈલીથી અનુમોદના કરે અને ત્યાં જ ઝુકી જાય. તપસ્વી ગ્લાનાદિ હોય જીવન જીવનારા પરિવારોમાં ૨-૩ સ્ત્રીઓ પણ સાથે રહેવા તો તેમની વૈયાવચ્ચમાં સ્વયં જ પ્રથમ પહોચી જાય. તપસ્વીની તૈયાર નથી. આંખોમાં પાણી આવી જાય. ત્યાં આ પૂજ્યશ્રી અનુમોદના કરતા-કરતા રડી જઈ તેમને નમીને કહે મને પણ માત્ર ૩૩ વર્ષના અલ્પ દીક્ષા પર્યાયમાં જ ૨૩૦ સાધ્વીજીઓનું આશીર્વાદ આપો કે મારામાં પણ તપધર્મ આવે. આજે યોગક્ષેમ સુંદર રીતે કરી રહેલ છે. તેમની સંપૂર્ણ રીતની કાળજી પૂજ્યશ્રીના શ્રમણીવૃંદમાં લગભગ ૧૭૫થી વધુ માસક્ષમણ આ પૂજયશ્રી પૂરા ખંતથી કરી રહેલ છે. વારંવાર વાચનાદિ ૩૬, ૪૫, ૫૧, ૧૨, ૬૮, ૭૦, ૭૨ ઉપવાસ, સળંગ ૧૪૪૪ આપવા દ્વારા શ્રમણીવૃંદમાં વિરાગતાના પુષ્પો ખીલે છે અને આયંબિલ, સળંગ ૧000 આયંબિલ, સળંગ ૫00 આયંબિલ, પૂજ્યશ્રી દ્વારા મળતી વારંવાર પ્રેરણાથી સાધ્વીજીઓ પણ શુદ્ધ વર્ધમાન તપની ૧૦૩મી ઓળીમાં જ સિદ્ધિતપ આવી ભીષ્મ રીતે તેનું અનુકરણ કરી રહેલ છે. એટલે કે કેટલાક તપશ્ચર્યા કરનારા સાધ્વીજીઓ પણ વિદ્યમાન છે. સાધ્વીજીઓ બાર મહિનામાં એક વાર સાબુથી વસ્ત્ર પ્રક્ષાલન જ્ઞાનપિપાસા : સ્વાધ્યાયમાં સતત ઓતપ્રોત રહે, કરે છે. કેટલાક સાધ્વીજી મહારાજને વાવજીવ ફરસાણ, આટલી બધી સમુદાયની જવાબદારી હોવા છતાં પણ ‘ન્યાય મીઠાઈ, ફુટ આદિનો ત્યાગ છે. લગભગ ઘણાખરા નિત્ય જેવા કિલષ્ટ ગ્રંથોના પણ તલસ્પર્શી અભ્યાસ કર્યા છે. એકાસણા કરે છે. કેટલાક સાધ્વીજીઓ સ્વેચ્છાથી પોતાના હાથે પૂજ્યશ્રીએ છ કર્મગ્રંથ સાર્થ, ત્રણ સંસ્કત બક. પ્રાકત બક. જ લોન્ચ કરવાનું પરાક્રમ કરે છે. ત્યારે શ્રાવક-શ્રાવિકાઓ હેરત વ્યાકરણ, તર્કસંગ્રહ, મુક્તાવલિ, વ્યાપ્તિપંચક, સ્યાદ્વાદ મંજરી, પામી જાય છે. પૂજ્યશ્રી આચાર્ય સમાન પ્રવર્તિની પદ ઉપર રત્નાકરાવતારિકા, ૩ વિશેષાવશ્યક, કમ્મપડિ, પાંચ હોવા છતાં પણ લગભગ ૨૦ દિવસ પહેલા કાવ ન નીકળવા મહાકાવ્ય, આચારાંગ, ઉત્તરાધ્યયન ટીકા સહિત, પંચવસ્તુ, દે. આમ પ્રભુ આદર્શોને સ્વયં આચરી અનેકોને તેનો આદર્શ લલિત વિસ્તરા, ગુર તત્ત્વ વિનિશ્ચય, ૧-૨ યોગના ગ્રંથો આપનારા પૂજયશ્રી ચિરકાલ જયવંતા રહો ! ઉપશમના કરણ, ખવગશેઠી, સામાચારીઆદિ પ્રકરણ, સંસ્કૃત પ્રભુતા ઘણી હોવા છતાં લઘુતાના શિખરે અને પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ, ગચ્છાચાર પન્ના, પ્રવચન બિરાજમાન થતાં પૂજ્યશ્રી : વિશાળ શ્રમણીવૃંદના સ્વામિત્વને સાચોકાર ઇત્યાદિ અનેક સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથોનું જ્ઞાન પ્રાપ્ત કરી ધરાવતાં હોવા છાંત પણ સરલતા, નમ્રતાના ઉદધિ, અહંકારનું સ્વ-પર સાધના કરી રહ્યા છે. તિન્નાણે, તારયાણંના સૂત્રને નામ નહીં. સાદગીભર્યું જીવન દેખાવથી ક્યારેય ન લાગે કે આ ખરેખર! આત્મસાત્ કરેલ છે. પોતે પણ આ ભવસમુદ્રમાં તરે ૨૩૦ શિષ્યાઓના પ્રવર્તિની ગુરુણી છે. આવા સર્વગુણાલંકૃત છે અને અનેક આશ્રિતોને માટે નાવ સમાન બની તેમને પૂજ્યશ્રીની યોગ્યતાને નીહાળીને ગીતાર્થ મૂર્ધન્ય, સિદ્ધાન્ત ભવસમુદ્રથી તારનાર છે. પૂજ્યશ્રીના વિશિષ્ટજ્ઞાનનું આલંબન દિવાકર, પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સાહેબે લઈને શ્રમણીવૃંદમાંથી કેટલીક સાધ્વીઓ નાની ઉંમરમાં જ પ્રવર્તિની પદ આપવાનો નિર્ણય કર્યો ત્યારે પૂજ્યશ્રી બાલકની ન્યાય, કમ્મપયડી, ખવડસેઢી, કાવ્ય, વ્યાકરણ ઇત્યાદિ ગ્રંથોનો જેમ રડી પડ્યાં, આટલી ઉંચી ગરીમાને ધરાવતા છતાં પણ કહે અભ્યાસ કરે છે. કે હું આ પદને યોગ્ય નથી. આવી નિસ્પૃહતાને જોતા જ માત્ર પરોપકાર પરાયણતા : પૂજયશ્રી જે પણ ક્ષેત્રમાં ? ળ ૨ ૨૧ વર્ષના અલ્પ દીક્ષાપર્યાયમાં ૨૦૫૩ની સાલમાં માગશર ચાતુર્માસાથે હોય તે ક્ષેત્રમાં તો લીલાલહેર થઈ જાય મન મકીને સુદ-૩ શુક્રવારના પાવન દિવસે (રાજનગર) અમદાવાદ વરસી પડે. આડંબર કોઈ જ નહીં. અને આરાધના ગજબની રાહબા ની શાહીબાગ અરિહંતનગરના દેવાધિદેવ શ્રી વાસુપૂજયસ્વામીની Jain Education Intemational Page #713 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રમણ અંજનશલાકા પ્રતિષ્ઠાના શુભ દિવસે સુવિશાળ ગચ્છાધિપતિ પ.પૂ.આ.દેશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ.દેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ.પૂ. આ.દેવશ્રી જગચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આ.દેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. ઇત્યાદિ આચાર્ય ભગવંતો, પંન્યાસજી અનેક ગણિવર્યો તથા દ્વિશતાધિક શ્રમણ-શ્રમણીઓની પાવન ઉપસ્થિતિ તેમજ હજારોની જનમેદની સમક્ષ પ.પૂ. ગચ્છાધિપતિશ્રીનાં જ વરદ્ હસ્તે જિનશાસનમાં શ્રમણી શિરોમણિ એવા પૂજ્યશ્રી આચાર્ય સમાન ઉત્તમ શ્રેષ્ઠ પ્રવર્તિની પદ ઉપર આરૂઢ કરાયા. ગુર્વજ્ઞાપાલન એ જેમના જીવનનો પ્રાણ છે. સંયમ ૩૦૧ સાધના એ જેમના હૃદયનો ધબકાર છે. આચાર ચુસ્તતાદિ જેમના જીવનના જ્વલંત આદર્શો છે એવા પ્રશાંતમૂર્તિ, મૈત્રીના માંડવામાં જગતના સહુ જીવોને સમાવી લેવાની ભાવનાવાળા ૨૩૦ શિષ્યા-પ્રશિષ્યાઓના વિશાળ શ્રમણીવૃંદનું સ્વામિત્વ ધરાવતાં સરલતાના પુંજ સમાન પ્રવર્તિની પ.પૂ.સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા.ને કોટી-કોટિ વંદન! સૌજન્ય : યૂ.સા.શ્રી જ્યોતિરેખાશ્રીજી મ.સાની પ્રેરણાથી માલગાંવિનવાસી ભેરૂતારકધામના નિર્માતા ભેરૂમલજી હુકમીચંદજી બાફના પરિવાર હ : સ્વ. તારાચંદભાઈ, શ્રી મોહનભાઈ, શ્રી લલિતભાઈ, શ્રી બબીતાબહેન, શ્રી ભારતીબહેન, શ્રી ચંદ્રાબહેન તરફથી ભચ તીર્થની એક કલાકૃતિ Page #714 -------------------------------------------------------------------------- ________________ તપના તેજથી ઝળાહળાં થયેલાં તપસ્વીરત્નો... * શ્રી ચંદ્રકેવલીએ પૂર્વભવમાં વર્ધમાનતપની આરાધના કરી અને તે જ ભવમાં ૧૦૦ આયંબિલની ઓળી આરાધના કરીને ૮૦૦ ચોવીશી સુધી નામ અમર બનાવી દીધું હતું. * પૂર્વભવમાં ચઢતાં પરિણામે કરેલ પ૦૦ આયંબિલની આરાધનાથી દમયંતીને તે જ ભવમાં નળનો વિયોગ થયો તો પણ, જંગલમાં સગાભાઈના જેવી મદદ મળી ગઈ. * ૪૮ ગાઉના વિસ્તારવાળી દ્વારિકા નગરીને ૧૨ વર્ષ સુધી દ્વિપાયન ઋષિ આયંબિલના પ્રભાવથી બાળી ન શકયો. * બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, બાળ હત્યા, ગૌહત્યા જેવી ભયંકર ગણાતી હત્યાના કરનાર દૃઢપ્રહારી જેવા જીવો પણ તપના પ્રભાવથી ઘોર કર્મનો ક્ષય કરી સદ્ગતિના સુખને પામ્યા. * રિકેશીબલમુનિના તપ પ્રભાવથી દેવતાઓ પણ આકર્ષાયા હતા. * શ્રી ગૌતમસ્વામી અને સનતકુમાર ચક્રવર્તીને તપથી જ લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. * ચક્રવર્તી પણ અમતપના પ્રભાવે માગધ વરદામ વિ. તીર્થના અધિષ્ઠાયક દેવોને વશ કરે છે. * ભ. ઋષભદેવની પુત્રી સુંદરીએ ૬૦,૦૦૦ વર્ષ સુધી અખંડ આયંબિલ કરેલ, જેથી દીક્ષાની અનુમતિ ભરત ચક્રીએ તુરત જ આપી. * પાંચ પાંડવોએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળી કરી હતી. * મહા સતી દ્રોપદીએ પદ્મોતર રાજાની આપત્તિમાંથી મુકત થવા છ મહિના પર્યન્ત છટ્ટના પારણે આયંબિલ ક્યાં હતા. * ચરમ કેવલી જંબૂસ્વામીએ પૂર્વ ભવમાં ૧૨ વર્ષ સુધી છટ્ટના પારણે આયંબિલ કર્યાં હતાં. * ધમ્મિલકુમારે અગડદત્તમુનિના ઉપદેશથી છ મહિના લગાતાર આયંબિલ કર્યાં હતાં. * શ્રેણિક રાજાની રાણી મહાસેન કૃષ્ણાએ દીક્ષા લઈ ૧૪ વર્ષ આયંબિલ કર્યાં હતાં. * આયંબિલ તપના પ્રભાવે અખંડ તાપસને અવધિજ્ઞાન, વૈક્રિયલબ્ધિ અને વીર્ય લબ્ધિ ઉત્પન્ન થઈ હતી. તે દરરોજ ૧૦૦ નવાં રૂપ બનાવી ૧૦૦ ઘેર જઈને જૈન ધર્મ પમાડતા હતા. *. શ્રીપાલ રાજાએ નવપદની ઓળીની અખંડ આરાધનાથી અખંડ નવનો આંક પ્રાપ્ત કર્યો હતો. ૯૦૦ વર્ષ રાજ્ય ભોગવ્યું. નવ વખત રાજ્ય, નવ લાખ ઘોડા, નવ કરોડ પાયદળ, નવ રાણી, નવ પુત્રો, નવ હજાર રથ પ્રાપ્ત કર્યા હતા. મૃત્યુ બાદ નવમા દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. હીરામોતીના ગોળા સહિત નવપદનું ઉજમણું કરી નવમા ભવે મોક્ષમાં જશે. ACHARYA SDI ACORDAS CHESHMANDIR Page #715 -------------------------------------------------------------------------- ________________ અનંત’ જીવપ્રતિપાલક’, ‘જગદ્ગુરૂ', “સૂરિસમ્રાટ’, ‘નેપાલ-રાજયગુરૂ ‘હિઝ હોલિનેસ’ આદિ બિરૂદો પ્રાપ્ત કરનાર “યુગ પ્રધાન’ સાધુવર પૂ. આચાર્યશ્રી વિજયશાંતિસૂરીશ્વરજી મહારાજ પર્વત આસપાસના પ્રદેશોમાં વિચરવા લાગ્યા. આ વિસ્તાર પૂજયશ્રીને અતિ પ્રિય હતો. માર્કંડઋષિના આશ્રમની પાસે સરસ્વતીમંધિમાં તેઓશ્રી ધણો સમય મૌન રહ્યા હતા. સં. ૧૯૭૩ પછી જોધપુર પ્રદેશના જસવંતપુર જિલ્લામાં પધાર્યા. ત્યાં સુદાના પહાડ પર ચામુંડાદેવીનું પ્રસિદ્ધ મંદિર છે. ત્યાં પ્રતિવર્ષ મેળામાં ખૂબ જીવહિંસા થતી હતી. ત્યા રહીને, લોકોને સદુપદેશ આપીને હિંસા થતી અટકાવી. એજ રીતે, સં. ૧૯૮૮માં રાજસ્થાનનાં અન્ય સ્થાનકો પરની જીવહિંસા પણ બંધ કરાવી. જીવદયાના પરિણામસ્વરૂપ પૂજયશ્રીની પ્રેરણાથી આબુમાં પશુ ચિકિત્સાલય ખોલવામાં આવ્યું. સં. ૧૯૮૯માં બામણવાડજી પધાર્યા ત્યારે મહામહોત્સવપૂર્વક તપ-આરાધનાઓ થઈ. પૂજયશ્રીને ‘અનંત અનુયોગાચાર્ય, વિશ્વશાંતિના ઉદ્ઘોષક, પ્રશાંતમૂર્તિ, સંયમમાર્ગના જીવપ્રતિપાલક’ ‘યોગલબ્ધિસંપન્ન રાજરાજેશ્વર’ના બિરૂદથી સ્તંભદીપ, પરમ આદરણીય યોગીરાજ શ્રી વિજયશાંતિસૂરીશ્વરજી સન્માનવામાં આવ્યા. સં. ૧૯૯૦માં વીરવાડામાં ‘જગતગુરૂ મહારાજને સંસારમાં કોણ નથી ઓળખતું! ‘સૂરિસમ્રાટ' આદિ અને નેપાલનરેશ તરફથી નેપાલ-રાજયગુરૂ પૂજયશ્રીનો જન્મ વિ.સં. ૧૯૪પના મહા સુદ પાંચમને શુભ દિને બિરૂદ તથા સં. ૧૯૯૧માં વીસલપુરમાં ‘યુગપ્રધાન’ પદવી તથા થયો. તેમની જન્મભૂમિ રાજસ્થાનના તત્કાલીન રાજય અને આજના ‘હિઝ હોલીનેસ’ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા. પૂજયશ્રીના સિરોહી જિલ્લામાં આવેલા મણાદર ગામ. રાયકા પરિવારમાં પિતા. અંગેઅંગમાં જૈનધર્મના સિદ્ધાંતો અનેકાંતવાદ અને અહિંસા ભીમતોલાજી અને માતા વસુદેવીને ત્યાં તેમણે અવતાર ધારણ કર્યો. સમાયેલા હતા. પરિણામે જીવદયા, વિશ્વપ્રેમ, વિશ્વશાંતિ અને બાળકનું નામ સગતોજી રાખવામાં આવ્યું. સગતોજી બાળપણથી જ સર્વધર્મસમભાવના ગુણોથી તેઓશ્રી સર્વ સમાજમાં અત્યંત સીને ખૂબ વ્હાલા હતા. પિતા ભીમતોલાજીનો વ્યવસાય પશુપાલનનો આદરપાત્ર બની ચુકયા હતા. જેનેતર અને વિદેશીઓ પણ મોટી હતો. સગતો પણ ગાય-ભેંસ અને ઘેટા-બકરાં સાથે જંગલમાં જવા સંખ્યામાં પૂજયશ્રીના ભકતો બન્યા હતા. ઉદયપુર રાજયમાં આવેલા શ્રી કેસરિયાજી તીર્થમાં કેટલાક શખ્સો લાગ્યા. અહીં જાયે-અજાણ્યે સગતોજીના અજ્ઞાત મન ઉપર દ્વારા જૈન દર્શનાર્થીઓને ત્રાસ આપવામાં આવતો હતો, તે કુદરતના સંસ્કારો પડવા માંડયા હતા. એવામાં એમના એક કાકા, પૂજયશ્રીએ ર૯ દિવસ આમરણાંત ઉપવાસ કરીને દૂર કર્યો. જેમણે મુનિશ્રી ધર્મવિજયજી (પછીથી આચાર્યશ્રી) મહારે જ પાસે મહારાણા ભોપાલસિંહજી ગુરૂદેવશ્રીની તપશ્ચર્યા અને વ્યકિત્વથી દીક્ષા ગ્રહણ કરી હતી અને મુનિશ્રી તીર્થવિજયજી મહારાજના નામે ઘણા પ્રભાવિત થયા હતા. વિખ્યાત થયા હતા, તેમની પાસેથી ત્યાગી-વૈરાગી જીવનની પ્રેરણા સં. ૧૯૯૯માં અચલગઢ (આબુ) બિરાજમાન હતા. ત્યાં આસો મળી. અને આઠ વર્ષની કુમળી વયે સગતોજી મુનિરાજ શ્રી વદ-૧૦ને દિવસે ધ્યાનસ્થ અવસ્થામાં જ કાળધર્મ પામ્યા. આ તીર્થવિજયજી સાથે વિચરવા લાગ્યા સોળ વર્ષની વયે સં. ૧૯૬૧ના સમાચારથી ઠેરઠેરથી અસંખ્ય માનવસમુદાય ઉમટયો. દાદાગુરૂ શ્રી મહાસુદ પાંચમના શુભ દિને તેણે જાલોર જિલ્લાના રામસણ ગામે ધર્મવિજયજીની સમાધિ પાસે જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. ગુરૂદેવશ્રી તીર્થવિજયજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર પૂજયશ્રીની પુણ્યસમાધિ બનાવવાનો નિર્ણય થયો. શ્રી પુનમચંદ કરી. સંયમમાર્ગ પર વિચરતા વિચરતા સંગતોજી ‘શાંતિ-વિજય’ કાઠારી સાહેબના માર્ગદર્શન નીચે જયપુરના શિલ્પી શ્રી રાજારામ બની ગયા. તેમને સં. ૧૯૬૧ થી ૧૯૭૩ સુધીના બાર વર્ષ શિવનારાયણે સુંદર મૂર્તિ કંડારી. એવી રીતે, પૂજયશ્રી વસિષ્ઠાશ્રમ, ગુરૂશિખર, માર્કંડેશ્વર, સુદા પર્વત આદિ એકાંતિક, શાસનપ્રભાવનાના અમૂલ્ય કાર્યો કરીને અમર થઇ ગયા. કોટિ કોટિ રમ્ય અને વન્યસ્થાનોમાં રહી જ્ઞાન-ધ્યાન-તપની સાધના કરી. સં. વંદન હજો એ જનવત્સલ, સરિવર્યને ! ૧૯૭૩ પછી મનિશ્રી શાંતિવિજયજી મહારાજ જનહિતાર્થે આબુ સૌજન્ય: શ્રી ભરતભાઈ હીરાલાલ નાહરપરવાર- દાદરા Jain Education Intemational Page #716 -------------------------------------------------------------------------- ________________ વિશ્વશાન્તિના મૂલાધાર સમા સત્ય પ્રેમ અને કરુણાની ભાગીરથી ગંમાથી વિશ્વના ગ્રાણ સંસ્થાના ઇતિહાસને ઉજજવલ કરનાર ભ્રમણ પરંપરાને લાખ લાખ વંદનાઓ... Page #717 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં સારસ્વત યુગના સ્થાપકઃ ભારત વર્ષના મહાન જૈનાચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ગાચાર્ય સિદ્ધદશા વ્યાકરણની શોભાયાત્રા ગુજરાતના અણહિલપુર પાટણમાં મહારાજા સિદ્ધરાજના સમયમાં જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજની રચના દ્વાચી શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન નામકરણ પામેલા ગ્રંથરત્નને હાથીની અંબાડી ઉપ પધરાવીને નીકળેલી શોભાયાત્રાનું મંગલા દર્શન. Jain Education international For Prvata 8 Personal use only Page #718 -------------------------------------------------------------------------- ________________ શ્રી લબ્ધિ વિક્રમ ગુરકૃપા પ્રાપ્ત પ્રખર જિર્ણોદ્ધારક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદવિજય શ્રી અશ્વિ-વિક્રમશથશ ગુરુવર નિયામાં ગુજરાdમાં ભરૂચ પ્રાચીન ગુનિસુnd જિર્ણોદ્ધાર ભારતનું સૌ પ્રથમ વ્યકતામણ મંદિર શ્રી વિશ્વ- વિમ-શજાશ ગુરુવર નિશ્રામાં માટેશામાં ી વિમુક રીય # પ્રતિષ્ઠા1 મહા પ્રભાવિક વિ.સં.૫૧, મધ ના ઉવગૃહ પા[નાથ તા.11 થી લક્તિ-વિક્રમશજયશ ગુરુવર નિશ્રામાં બારાં પાચીન મૂલાક જિાર, iદભૂત માણિકય પ્રણ selat Posiale . દેd-શરુ ચરણ -શ્રી ઉવર૪૭મહૐ દિકરી વિ. સં. શયા, મલ સદ , તા રા , જે દેayછ ચો -શ્રી જયdીની મટણી da. Boy fəUP LIC Lefk-BOÐ મતવિ સંસાધન છે. તા. ૨૮ દેવ-ગુરુ જી હા સૈદoll dol... કરી મુનિસુવ્રતસ્વામીનઅસર 4 રીના ની રીત ના મને મારા ન હરદાર રાજ મટિરી વExa... વિશ્વસમર્મીનાથ તીની મા-માની, મરા ના હાશકા માન સમાચાર ની રસદર = નિ દરરટાદકર મહારાષ્ટ્ર નાગપુર વર્ધમાનનગરમાં વિક્રમ સઇ સંકુલમાં | ગથી સંભવનિ ચતુર્મુખ તીથી શ્રી લવિધિ-વિક્રમરાજચશ ગુરુવર નિશ્રામાં |ી ચંપારી પ્રામા તીર્ષ-આંકલેશ્વર જી.આઈ.ડી.સી.) શ્રી વાસુપૂજય પ્રભુ પંય કચાણક 6િનાલય શ્રી લબ્ધિ-વિક્રમ-રાજચશ ગુરુવર નિયામાં અમદાવાદ-લવિક્રમ ા૨માં શ્રી સોલા તીર્થ માંદીશ્વર પ્રભુ & ઘનિષ્ઠો : વિ.સં. 1, પક્ષાપક સુદ 3. 1.11,૫,૦૦૫ - Sa-go RT સેમ-ext o/જૈ જૈદto/dow.. શ્રી સંમનિ થતુમુખ તીર્ણ નાગપુર થી વિકમ રાજ સંકુા. ૧૮. વર્ધમાનનગર, શંકાસ શેક, નાગપુર-ve eોન & હાર પર પજદશાનાદ કાકાહાં વિ.સં ૨૦, પોષ સુદ, તા.10નીર્થ દેd awો રેટ ().ભાઈ.ડી.ની._) જૈotall detail શ્રી ચંપલપુસૈuaણ તીર્થ જી.આઈ.ડી.સી. અંહેનારા શિવધારા સૌરાસી ગુણનીતિ હવાન કાજુમાં, નવીકલીની બંને-કમર ફોન કરનાર કાર - પ્રલિછા વિ.સ મા માd યુa, Ta. ૧.૯૩ Za-y-e RJ-૨ - ct22s fo૮ સંદolી વૈEsi.. ડીસા આદિનાથ તીન મઘવાઇ વી અહિનામ વિનાયક, નિવ-વિસનગર સીટીશરમ માટી અમદ-za.Mોના હાશકાર શ્રી ત્રિ-વિમરાજા ગુરુવર મિસામાં નવસારી - સુરત વચ્ચે વેળામાં 5 શ્રી અંજન વગર કામ શ્રી લધિ-વિક્રમરાજયશ ગુરુવર નિશ્રામાં ofમદાવાદ-ધંધુકા યે ફેદરા રોડ પર ચોવીસ તીર્થંકર પામ - સર્વોદય સંકુલ | (છેલ વિહાશ્યામ નિમણિ ચાલુ) પ્રાચીન શીતલના ગઠંદિર જિર્ણોદ્ધાર શ્રી વિશ્વ-વિક્રમરાજયશ ગુવર નિશ્રામાં પણી દીર્થ નજીક બાલશાસનમાં Pી નિયતીર્થ પuપ્રમ જિનાલય જિર્ણોદ્ધાર | (નજદીકના સમયમાં જિર્ણોદ્ધાર) વિનધામ નિમણિ ની પી.ન પરિસરનામા વીણસિસૈન ખાસ પ્રકારના તયુગીવા -પીતા-માલની Za-we wી" d&:KA. થી તારા મન હી હીટal સામાઈ શાહ શાહમદા દિta . એણે dou se dosta Sige lania ulaue Berial del... | વિઘામ નિમતા પશ્ચિમ થવી નધિનીમેન શાંતિલાલ કુવાડીયા થી સુનીતાબેન બીમાd hી મુંબઈમાં વાલકેર પરિવારની વંદના મુંબઈ- હાલમ પશિયારની દવા વીવીપી હીનયામ - શ શા-વુિધ હાથ સંપર્ક નિતીનભાઈ કાનાના દિta-૫-છ 2ૌ OUCRURI dull dett... થી પાપા લપિ વીર્ય બાના શાસન વીનીકની તીવી ૧૦ થિી. ગુજરાત LABDHI-VIKRAM-RAJ TIRTH DARHSHAN Page #719 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનકાર અજોડ પ્રાચીન અર્વાચીનતીર્થ રાજયશસૂરિજી મ.સા. જિર્ણોદ્ધારિત તીર્થ દર્શન શ્રી હાષિ-વિષમ-રાજયશ ગુવર નિશ્રામાં પિત્તાશમાં વારાણસી લઈ જિહાર પાર્શ્વ પ્રભુના ચાર કલ્યાણકની ભૂક્તિ શ્રી ઉધ-વિક્રમરાજાશ ગુરુવરની નિશ્રામાં ગુજરાતમાં પ્રયીન મોડી પાર્ક પાનની લીધું જિર્ણોદ્વાર શ્રી પ્રેરણા તીર્થ સેટેલાઈ-ળામૃદાવાદ શ્રી હહિદ- વિમ-શજયશ ગુવરની દિશામાં કીરિક શ્ચિમ MિR ઉપર ganહની માતા ટૂંક હિર ર૪ તીર્થકરે પાદુકા મને જ પ્રતિષ્ઠા વિ,સ,શાહ, ફાગણ સુ૨, 16TT TT_ કપલિકો વિ.સં.૨૦૫. બE at 11. .૨૮ 7 શa - પક્ષિપણા વિ.સં. શાપક. કારતક વદ, on. 10, 11 દેa-fi & શ્રી વ&#AWી / B R/PW માટે ટat... | દીન શેતાઆરતીને સૌના મેપાપો. હાશકતી-રગ હતા. કિરણ દીના કુહાર-રાજક Rlી છેa -મેંદdowી વEatd. - ધી મોડી પાના નામ ઘરના તીd, રોકાપુર રોડ, ચેન્નાઈટ શૈક, માયાફોન : હવામાન ERLOS QUE Llontoor Rusoil del... થી સિનવાલ મિરિરાજ ઉપર હાવતી ટૂંક મતથા મિલરેશન થવાં માકા કાકી મના પો. વાnિiામા, બી લહિ-વિકમ-રાજકશ ગુર નિામમાં અમદાવાદ શાંતિનગર સોસાયટીમાં શ્રી વિક્રમ ઘીમાં શ્રી શાદીશ્વર પ્રભુ જિનાલય, પૂ. ગુરુદેવુનું શાર્વિ મંદિર શ્રી લ-િવિકમાયશ ગુરુવર નિશ્રામાં મદાવાદ-મણિનગર-મહેમદાવાદ વરસે નં જતિ શાસન તીર્થ ી ચમેન શિખર દરીયાવાર શ્રી લક્ષિ-વિક્રમ-શજવશ ગુરુવર નિયામાં સુરત-તપોવનકામરેજ વરર્થકણ ગામમાં Pરી લબિય-શિકwાજ જૈન રી-સર્વોદય સંકલા શ્રી શંખેશ્વર્ણ છિનાલય • ન પh૭] ધિ, મ હf {H 36 3, kiી શr, 2 ટે ટિવ શુરુ Neૌ શ્રી cloe-[āsa -રઈસ્કારદ તથા ૌs. WદાWeta Rબુ તે ના સ્ટીગણolી વેદના... Mરિક લીન (રામાવાઇ નીલમનમાની કાર્ય સંસ્કૃતિ મન, મામ રોડ, જ પીઠ વિસં . મહા સુદ ૪, 11, 18, શ, ષટ g-y wણે શ્રી દtwU' ; શ્રીમctી મhowામૈદ / deatી – જીવંજરાતિ શાસનમ્ dીન મહિનમfi૬૪ મી. થાળ દીવ જિ.મી. કામા ૨માં વાર ના સમય માં જ રાત જ શનિ વિ.સં ૧૩ , ઘોષ (૩) જા.11.1.00% સુમિમાતા મિનારા નિ મહા પરિવાર શ, at fiદશીના મામા થામ લીધીગિરીશભાઈ હાદસિંદ કરો શા.શી. taઈનટેન રાજાભાઈ કમર . સી, મનન નિતીમા શાર = નમક સુd = મુદતd - છોટે રવાપાન વિ-ધુ 4eણે « dsaછો doll.. ની લબ્ધિ-વિરમ-રાજના તીd HTAસંકુલ ને.હા.ને.હ, હિમતિ પૈકી દાતાની વાન, માં, લાલાશ પડી હતી. મારી . માતા, જિ. સુ. ધી ફોન હાજર-લ૦ સારી કામ જરાકાહા શ્રી ધિ-વિકમmજવશ ગુરુવર નિવામાં શ્રી સતર્ક-ઉંઝશિય શારીના રીમા વિકમ રીવહાર ૬૧ કંથના પ્રાચીન જગવElભ પાશ્વનાથ (જિર્ણોદ્ધાર કાર્ય થઇg)ોનો શ્રી લધિ-વિક્રમરાજયશ ગુરુવર નિષામાં બારણાર્યક છRI વીઈ ચિંતામણી સ્ત્રના નિર્ણોદ્ધાર (જિર્ણોદ્ધાર માટે ભૂભિ પ્રાપ્ત થઈ છે, કાર્ય વરાણીઘ પાળ) શ્રી લબ્ધિ-લશમ-કીકિ અન્ન નિષમાં મુંબઈ દાદes જામ-લક્ષ-લકિરિીત. 24 એ માદ કમાઉનમાં , લવ, થાપણ ધ ધ, 1 કલ Za-gewe શ્રી વELીટા રીટlue &િદ સંદtodી વEM... ધી જાગવા ધાનાથ તીર્થ (સુરત) datળા, નાલાવ૮-સુt. ટીમiારસામીનારાય. ન ના શ્રી લબિધ-વિકગ-નવીન મુનિશ્રામાં થી ૨ldલાનtaષ જણાય Rehabi Jh, . , ગામસર છે. ૧૫ l,, P. 1 1 5 દેવ-જીજી ઇ$ણે Uch-ha-alousiedle Bar sllovalde Rental deall... ની થનગારાવિશુરીનરનની િરણ, રામ . સસ મિતિ ઘનમલિકતાચીક, પ્રદર, મુંબઈ-૮ ના વરદ કરવામાં દિવષ્ણુib a-eણે Wી વાટal dીરે કરમટિ તથા શુભktokી વૈEokI ની માવહ વણશર્ષિતામણી પામનાથ તીર્થ મામા નેક, વાયા ગામ, જિન રાજપનt સૌજન્ય 8 સાહિત્યપ્રેમી એક ગુરભકત - ભરૂચ Jain Education international For Privne & Personal use only www.amelibrary.org Page #720 -------------------------------------------------------------------------- ________________ 11 संयम तप अनेकान्त अपरिग्रह CC ring . With best an 142095 vyanmandiri kobatirth.org ents from >> Hirachandji F. Nahar > Bharatkumar H. Nahar > Dilipkumar H. Nahar Dr Satish H. Nahar Jigar B. Nahar Nahar Hardik Malkesh For private Personal use only > Chandanben H. Nahar > Manjulaben B. Nahar > Varshaben D. Nahar > Dr Kalpana S. Nahar Silkaben J. Nahar Samkit Vinit