________________
જૈન શ્રમણ
૩૦૭ વખત), રતનનગર જૈન સંઘ (બોરીવલી), શેઠ મોતીશા આ પ્રયોગોનાં પરિણામ જોઈ ઘણા લોકોએ અનંતકાય તથા આદીશ્વર જૈન દેરાસર સંઘ (ભાયખલા), દેવકરણ મૂળજીભાઈ બજારના ખાદ્યપદાર્થોનો ત્યાગ કર્યો છે. જૈન દેરાસર-ઉપાશ્રય, મલાડ (ચાર વખત) આદિ વિવિધ તેમના સંશોધનને લગતી એક વિડિયો સીડી ગઈ સાલ સંઘોમાં જૈન ધર્મ અને આધુનિક વિજ્ઞાન અંગે સંશોધાત્મક
રાવાત્મક બહાર પાડવામાં આવી છે અને તેના વિમોચન સમારંભમાં જૈન ઓડિયોવિઝયુઅલ પ્રવચનો આપેલાં અને ઘણા યુવક તથા ડૉક્ટર્સ કેડરેશન, મુંબઈના અગ્રણી ડૉક્ટર્સ ડૉ. ભરતભાઈ યુવતિઓએ જ્ઞાન મેળવેલ છે. તથા સુરતમાં શત્રુંજય ટાવર પરમાર. ડૉ. સુજલભાઈ શાહ વગેરે ૧૦૦ કરતાં પણ ડૉક્ટર્સ (અડાજણ પાટિયા) અને કૈલાસનગર અને નવસારીમાં પણ પધારે
પધારેલ. જરૂર જણાશે તો હવે પછી પણ તે પ્રકારની સીડી
હક જ તેઓએ ઓડિયો વિઝયુઅલ પ્રવચન આપેલ.
પ્રકાશિત કરવામાં આવશે. એ સાથે તેઓએ ઘાટકોપર (પૂર્વ) સ્થિત સંઘવી લેબમાં
વધુમાં તેઓ અમદાવાદસ્થિત ડૉ. અમરેશભાઈ મહેતા શ્રી મધુભાઈ સંઘવી, શ્રી રોહિતભાઈ સંઘવી તથા શ્રી દ્વારા એમ.સી. ઉપર પણ એક વિશિષ્ટ અને વિસ્તૃત પ્રાયોગિક સૌમિલભાઈ સંઘવી દ્વારા બટાકા, બટાકાની સૂકી વેફર, આદુ,
સંશોધન કરાવી રહ્યા છે અને સંગીત ચિકિત્સા અંગે પણ તેઓ મૂળા, ગાજર, શક્કરિયા, ડુંગળી, લસણ વગેરે અનંતકાયના
સંશોધન કરાવી તે સંબંધી વિભિન્ન ભારતીય શાસ્ત્રીય રાગોની માઈક્રોસ્કોપિક પરીક્ષણ કરાવી તેની વિડિયો ઉતારાવી છે તે અદભત ઑડિયો વિડિયો સીડી તૈયાર કરવાનું તેમનું આયોજન સાથે સરખામણી કરવા દૂધી, કાચાકેળા, પાકાં કેળા તથા સૂંઠ છે. અને સૂકી હળદરનાં પણ માઈક્રોસ્કોપિક પરીક્ષણ કરાવી તેની - પણ વિડિયો ઉતરાવી છે તો સાથે સાથે બહારના ખાદ્ય
સૌજન્ય : પ.પૂ.આ.શ્રી વિજયનંદિઘોષસૂરીશ્વરજી મ.સા.ના
| શિષ્ય પૂ. મુનિશ્રી જિનકીર્તિવિજયજી મ.સા.ની પ્રેરણાથી સંઘવી શ્રી પદાર્થોમાં પાણીપૂરીનું પાણી, બ્રેડ, પિન્ઝાનો વાસી રોટલો,
દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ કેટબરી ચોકલેટ તથા શીખંડ વગેરેનું પણ પરીક્ષણ કરાવેલ છે. જૈન દેરાસર રેલ્વે સ્ટેશન સામે, મલાડ (વેસ્ટ) મુંબઈ-૬૪ તરફથી
ઉત્થાન છતાંય પતન રાજા શતબળ અને રાણી ચંદ્રકાંતાના સુપુત્ર મહાબળકુમારે પિતારાજાની દીક્ષા પછી રાજગાદી સંભાળી, દીર્ઘકાળ રાજસુખ ભોગવ્યા પછી ચારણ મુનિરાજની આગાહી પ્રમાણે મારી પાસેથી બોધ પામી મૃત્યુ પૂર્વેના ઠીક એક માસ પૂર્વે જ રાજ ત્યાગી દીક્ષા સ્વીકારી, ૨૨ દિવસ અણસણ કરી જીવનાંતે પણ મરણ સુધારી બીજો દેવલોક મેળવી લલિતાંગ દેવ બન્યો, પણ ત્યાં પરિચયમાં આવેલી સ્વયંપ્રભા દેવીમાં એવો તો મોહાયો કે દેવતાઈ સુખ કરતાંય પ્રિયામિલનનું સુખ શ્રેષ્ઠ બની ગયું. હું સ્વયંબુદ્ધ મંત્રી મહાબળ જેવા સ્વામીના મરણથી નિર્વેદ પામી દીક્ષિત થયો અને સંયમ પ્રભાવે તે જ દેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવરૂપે ઉપન્યો. જોયું કે મારા સ્વામી તો પોતાની સ્વયંપ્રભાના ચ્યવનથી ઝૂરતા સેવકની જેમ દીન-દુઃખી બની બેઠા છે એક સ્ત્રી પાછળ આવા મોહાંધ ન બનવા મેં મિત્રદેવને ખૂબ સમજાવ્યો પણ તે એકનો બે ન થયો, અંતે અવધિજ્ઞાનનો ઉપયોગ કરી મેં જોયું કે પેલી સ્વયંપ્રભા તો દેવતાઈ પુણ્ય ખતમ કરી નાગિલ અને નાગશ્રી નામના દંપતીની સાવ ગરીબ અને કંગાળ સાતમી દીકરી બની છે અને નિર્નામિકા નામની તે કન્યા પારકા હલકા કામ કરી પેટગુજારો કરી રહી છે. આવી દુર્દશાયુક્ત તેણી ઉપર મિત્ર દેવનું મન લાગેલું દેખી કોઈ ઉપાય ન મળતાં અંતે આસક્તિના ઉપાયરૂપે મારા જ કહેવાથી લલિતાંગ દેવલોકથી આવી તે રાંકળી બનેલ નિર્મામિકાને પોતાનો પરિચય આપી ફરી રાગિણી બનાવી, તેથી તેણીએ અણસણ કરી દેવ સાથેના સંયોગ માંગ્યા અને તપધર્મ પ્રભાવે ફરી બીજી વાર સ્વયંપ્રભા દેવી બની. પાછા તેવા જ બેઉના યોગ અને ભોગ ચાલુ થયા. પણ અધવચ્ચે જ લલિતાંગદેવનો જીવ આયુષ્ય પૂર્ણ થયે તીર્થયાત્રામાં જ યવી ગયો અને ફરી સ્વયંપ્રભા અનાથ જેવી તરફડવા લાગી. આવા તકલાદી ક્ષણભંગુર ભોગસુખોની ભૂંડી ભૂતાવડ દેખી મહાબળના ઉત્થાન અને પતનનો પ્રત્યક્ષ પ્રસંગ જોનાર હું મંત્રીમિત્ર કંઈ જ કરી ન શક્યો. બલ્ક મનોમન ભાવના ભાવી કે આવી આસક્તિ ભવાંતરે પણ મને ન નડજો. (સાક્ષી-સ્વયંબુદ્ધ મંત્રીદેવ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org