SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ વિશ્વ અજાયબી : મિનિટ અંગ્રેજીમાં સ્લાઈડ શો સાથે પ્રવચન આપેલ. આ (Scientific dto the prime minister of India) સાથે પ્રવચન સાંભળી ત્યાં રહેલ આગે સંશોધક પરમ પૂજ્ય તેમની મુલાકાત થઈ હતી. મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ ખૂબ પ્રસન્ન થયેલા અને હમમાં જ તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૦૮ના મુંબઈ તેમણે તેઓને અભિનંદન આપેલા. દોલતનગરમાં ૯૦૦૦ જૈન જૈનેતર સગૃહસ્થોની હાજરીમાં ઈ.સ. ૨૦૦૫માં “નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ પરમ પૂજ્ય આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે તેઓને જૈન એન્ડ ટેકનોલોજીમાં ભરાયેલ ‘૯૨મી ઇન્ડિયન સાયન્સ ધર્મનું મહાન પદ આચાર્યપદ અર્પણ કર્યું. તે વખતે કોગ્રેસમાં ભાગ લેતા પૂર્વે “દિવ્યભાસ્કર' અમદાવાદે તેનો અમદાવાદની સુપ્રસિદ્ધ વિજ્ઞાન સંસ્થાના અગ્રણી વિજ્ઞાની તથા ઈન્ટરવ્યુ લીધો હતો. આ ‘૯૨મી ઈન્ડિયન સાયન્સ કોન્ટેસ’માં ભારતના મુન મિશનના મુખ્ય વિજ્ઞાની ડૉ. નરેન્દ્રભાઈ જ માનનીય રાષ્ટ્રપતિ ડૉ. કલામે રૂબરુ અંગત મુલાકાત લીધી ભંડારીએ પૂજ્ય આચાર્યશ્રી વિજયનંદીઘોષસૂરિજી મહારાજના હતી. આ વાતની ઘણા સામયિકો, સમાચારપત્રોએ નોંધ લીધી આભામંડળ, જૈનદર્શન તથા પ્રાયોગિક સંશોધન (સુધારા વધારા હતી. વિશ્વ હિન્દુ પરિષદના “સાધના’ સામયિકમાં પણ ૧૯, સાથે ગુજરાતી બીજી આવૃત્તિ) તથા AURA : A ફેબ્રુઆરી ૨૦૦૫ના અંકમાં પૂજ્ય મુનિશ્રીના કાર્ય અંગે એક Theoretical and practical Research (English. લેખ પ્રકાશિત થયેલ. Edition)નું વિમોચન કરેલ અને તે જ દિવસે રાત્રે ૯-૦ વાગે પૂજ્ય આચાર્યશ્રી શ્રી વિજયનંદીઘોષસૂરિજી મહારાજના ઈ.સ. ૨૦૦૮માં અમેરિકાની નોર્થ કેરોલીના સ્થિત આગ્રહથી આ વિષયમાં સંશોધન કરનાર વિજ્ઞાની ડૉ. અમેરિકન બાયોગ્રાફિકલ ઈન્સ્ટિટ્યૂટે પણ તેમને વિવિધ અમરેશભાઈ મહેતાએ આભામંડળ, વાસ્તુશાસ્ત્ર અને પ્રકારના ત્રણ એવોર્ડ આપવાની દરખાસ્ત્ર મોકલેલ પરંતુ સાધુ રોગનિદાન અંગે સુંદર ઓડિયો વિઝયુઅલ પ્રવચન આપેલ. જીવનમાં તે યોગ્ય ન લાગવાથી પૂજ્ય મુનિશ્રીએ તેનો અસ્વીકાર કરેલ. તો જૈન સમાજના મહાન દાનેશ્વરી શ્રાવક સમાજને અમેરિકાસ્થિત જૈનોની સર્વમાન્ય સંસ્થા જૈના (Jain અમારો ખાસ અનુરોધ છે કે સમગ્ર વિશ્વની આપણા જૈનોની સૌ પ્રથમ આ પ્રકારની સંસ્થાને પૂરેપૂરો આર્થિક સહયોગ આપે Association In North America-JAINA)ની એજ્યુકેશન કમિટીના ચેરમેન શ્રી પ્રવિણભાઈ કે. શાહ જૈના તરફથી જેથી તેમના માર્ગદર્શન અનુસાર આપણા ભારતીય વિજ્ઞાનીઓ અને તેમાંય ખાસ કરીને જૈન વિજ્ઞાનીઓ આવું અદ્ભુત પ્રકાશિત થતાં દરેક પુસ્તકો પ્રકાશિત કરતા પૂર્વે તેમને જોવા પ્રાયોગિક સંશોધન કાર્ય કરીને જૈન ધર્મના પાયાને મજબૂત માટે સુધારા વધારા કરવા માટે મોકલે છે અર્થાત સંપાદન માટે બનાવે અને નવી પેઢીમાં જૈન ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા ઉત્પન્ન તેમની મદદ લે છે. સાથે સાથે તેમના માર્ગદર્શન અનુસાર (શાંતાક્રૂઝ)ના જ મુંબઈમાં ચોપાટી જૈન સંઘ (ત્રણ વખત), માટુંગા જૈન વિજ્ઞાની ડૉ. વિનોદભાઈ ડી. શાહ તેમની પોતાની પ્રયોગશાળામાં જૈનદર્શન પ્રમાણે ઉકાળેલા પાણી અને કાચા સંઘ (ત્રણ વખત), સાયન જૈન સંઘ, જુહુ જૈન સંઘ, મરીન ડ્રાઈવ જૈન સંઘ, જૈન અધ્યત્મ સ્ટડી સર્કલ (ત્રણ વખત), પાણીમાં ખરેખર શું તફાવત છે તે અંગે એક વિશિષ્ટ સંશોધન કરી રહ્યા છે. તેમના દ્વારા જ તેઓએ ગઈ સાલ જ મુંબઈમાં ખેતવાડી જૈન સંઘ (બે વખત), નવજીવન જૈન સંઘ, શાંતાક્રૂઝ જૈન સંધ, બોરીવલી જૈન સંઘ (દોલતનગર) કાંદીવલી માટુંગામાં યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ કેમિકલ ટેકનોલોજીમાં શંકરગલી જૈન સંધ (બે વખત) શાંતિનગર જૈન સંઘ (મીરા ભરાયેલ Innovation Creativity and Enterprise નામના એક આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લીધો હતો અને રોડ), જે. બી. નગર, અંધેરી (પૂર્વ), શાંતાવાડી અંધેરી ત્યાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીના બાયો-ટેકનોલોજી અને (પશ્ચિમ) જૈન સંઘ, તારદેવ જૈન સંઘ, વિલેપાર્લા જૈન સંઘ નેનો-ટેકનોલોજીના પ્રોફેસર જ્યોર્જ વ્હાઈટસાઈઝ સાથે તથા (મહાસુખભુવન), કાંદિવલી જે. મૂ. જૈન સંઘ (શ્રી ભારતના નામાંકિત વિજ્ઞાનીઓ પ્રો. આર.એ. મશલેકર મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર), મુલુંડ (તાંબેનગર જૈન સંઘ), (Chairma, CISR New Delhi) પ્રો. સી. એન. આર. રાવ દિનેશ ભુવન જૈન સંઘ, ઘાટકોપર (પૂર્વ), ગીતાંજલી જૈન સંઘ (બોરીવલી-પશ્ચિમ), દોલતનગર જૈન સંઘ (બોરીવલી પૂર્વ) (બે કરે, Jain Education Intemational ation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy