________________
૧૫૪
વિશ્વ અજાયબી :
* પૂ. પં. ગુરુદેવશ્રી અભયસાગરજી મ.ના પરમ મિત્ર. મ. વિદ્યાશાળામાં ચાતુર્માસ હતા અને તેઓશ્રીની અજોડ પ્રેરણા * પૂ. ગચ્છાધિપતિ માણિક્યસાગર સૂ.મ.ના કૃપાપાત્ર * ૩૨ અને ઉપદેશ મળતાં તેમની નિશ્રામાં જ અ. સુ. ૫-ના ત્રણે વર્ષની વયથી પ્રાયશ્ચિત આપવાના અધિકારી. * શતાધિક દીક્ષા જણાએ દીક્ષાનો સ્વીકાર કર્યો. આ હતું ભવાંતરની આરાધનાનું હતા. માંડવગઢ-અયોધ્યાપુરમ્-ઉવસગ્ગહરં–નાગેશ્વર ૨૪ સુંદર ફલ, જેને એક ચમત્કાર તરીકે ગણી શકાય. આથી પણ જિનાલય આદિ અનેક તીર્થોના પ્રતિષ્ઠાકારક * જંબુદ્વીપ વધુ ચમત્કારિક ઘટના બની દીક્ષાના દોઢ માસ બાદ એટલે કે મંદિરના સ્વપ્નશિલ્પી * પિતા મુનિ લબ્ધિસાગરજીના શ્રા. વ. ૫–ના પૂ. ગુરુદેવશ્રીએ સાત નવા દીક્ષિતોના દીક્ષાના આજીવન વૈયાવચ્ચ * ૮૧ વર્ષની વયે પણ અપ્રમત્ત, દોઢ માસના ગાળામાં ઊગેલા વાળનો લોચ અશક્ય જણાતાં જ્ઞાનમગ્ન, સ્વાધ્યાયી ગીતાર્થતા-વાત્સલ્યતા-સરલતા- સાતેય નૂતન દીક્ષિતોને મુંડનનો આદેશ કર્યો. પોતે વ્યાખ્યાન સહજતાના સ્વામી * કપડવંજના પૂ. સાગરજી મ.ના ભવ્ય આપવા પધાર્યા. આ બાજુ ગુરુદેવ કે જેઓ નૂતન બાલમુનિ સ્મારકના પ્રણેતા. * બાંસવાડા-બિબડોદ જિર્ણોદ્ધારના પ્રેરક સાત પૈકી હતા. તેઓશ્રીએ પૂ. અમરેન્દ્રસાગરજી મ.ને વિનંતી
એવામાં સં. ૧૯૮૭માં માતાપિતા અને પુત્ર હસમુખ કરી કે તમે મારો લોચ કરી આપો. તમે ખાનગીમાં ચીપિયો (આ ત્રિપુટી) શત્રુંજય તીર્થની યાત્રા કરવા પધારે છે. મંગાવી લો અને ઉપર અગાશીમાં બંધ બારણે વ્યાખ્યાન ઊઠતાં ધર્મસંસ્કારોના અદ્ભુત સંચયના બળે ત્રણે અષાઢ સુદ પહેલાં મારો લોચ કરી આપો. લોચ કરે તે સાધુ કહેવાય. મુંડન પંચમીના શુભ દિને દીક્ષા ગ્રહણ કરે છે. ઝરમર મેઘવર્ષા કરે તે મુંડિયો કહેવાય. ગુરુ મ. ઠપકો આપશે કે પ્રાયશ્ચિત દેવકૃપા વર્ષાવી આનંદ વ્યક્ત કરે છે. હસમુખભાઈની વય સાત આપશે તે લઈ લઈશું પણ આટલું મારું કાર્ય કરી આપો! અને વર્ષની હતી. તેઓશ્રી નવાં નક્કોર શ્વેતવસ્ત્રોમાં બાલસૂર્ય સમા મને સાધુતામાં રાખો. તેઓશ્રીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો પ્રકાશી રહ્યા! એ જોઈને જ નામ રાખવામાં આવ્યું અને ગુરુ મ.ની આજ્ઞા ન હોવા છતાં પણ ગુરુજી (નાના બાળ બાલમુનિશ્રી સૂર્યોદય-સાગરજી. પૂ. આગમોદ્ધારકશ્રીના શિષ્ય સાધુ)નું વચન માની લોચનું કાર્ય કર્યું. તેમાં પણ ભવાંતરની તરીકે ઘોષિત થયાં.
આરાધનાનું બળ જ કામ કરી ગયું એમ જણાય છે. તેઓને સાત વર્ષની લઘુવયમાં દીક્ષા મળી. તેમાં આ બાલમુનિ સુંદર ભણે અને કઠોર સંયમની સાધના વર્તમાન જીવનનાં માતા-પિતા આદિની પ્રેરણા કરતાં ભૂતકાળની કરવામાં ઉદ્યમવંત રહે તેવા ઉત્તમ ભાવથી તે વખતમાં કઠોર આરાધનાનું બળ આ વર્તમાન સંયમમાર્ગનું મુખ્ય કારણ સંયમના પાલક તપસ્વી અને શાસનસેવારત પૂ. ધર્મસાગરજી સમજાય છે, કેમકે ગુરુદેવનો જન્મ થયો ત્યારે તેઓના મ. પાસે એકાકી મૂક્યા. જેથી સંયમ અને ભાવનામાં વ્યાઘાત પિતાશ્રીએ પોતાની ગૃહિણીને જણાવ્યું કે “તને સંભાળનાર પુત્ર ન આવે. અહીં આગળ બાલમુનિને પૂ. બાલમુનિ આવી ગયો છે તો મને સંયમ માટે રજા આપ.” ત્યારે અભયસાગરજી મ. સા. સાથે ભણવાનો અને બાલ વય પ્રાપ્ય અગનાએ કહ્યું કે “શું તમે મને નહીં તારો? સંસારમાં તોફાન મસ્તીનો અનુભવ કરતાં આગળ વધ્યા. ૩ વર્ષ વિતાવ્યાં. ડૂબાડવા માટે મૂકીને જશો?” આવા પરસ્પરના સંવાદમાં નક્કી ત્યાર બાદ ઉત્તરોત્તર વિકાસ વધતાં અભ્યાસાદિમાં સુંદર પ્રગતિ, થયું કે પુત્ર સાત વર્ષનો થાય અને તેની મરજી હોય તો તેને કરી. તેના ફળસ્વરૂપે સંસ્કૃત ભાષામાં અનેક પરીક્ષાઓ આપી લઈને દીક્ષા લેવી. આ જાતના માનસિક નિર્ણય થયા બાદ મારા જેના અભ્યાસગ્રંથો પી.એચ.ડી.ના ગ્રંથો કરતાં પણ વધુ હતા ગુરુદેવના પિતાશ્રી પોતાની દુકાને બેઠા અને વિશાલ કુટુંબની અને સાગર સમુદાયના “રત્ન' તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને પૂ. જવાબદારી સાથે દુકાને બેઠા. અને પુત્રની ઉંમર ફા. સુ. ૧૨- પં. અભયસાગરજી મ. સાથે ઉત્તરોત્તર અનેક ચાતુર્માસ થયાં ના સાત વર્ષની થતાં પિતાજીએ પોતાની પત્નીને કહ્યું કે- અને તેમાં અનેક આગમિક વિષયોનું અધ્યયન મળ્યું અને સાથે “આપણો વાયદો પૂરો થયો છે.” પ્રિયતમાએ ઉત્તરમાં જણાવ્યું સાથે ગાઢ મિત્રતા બંધાઈ. કે-“હું તૈયાર જ છું.” આ પછી અઠવાડિયામાં જ પતિ-પત્ની
ગચ્છાધિતિ પૂ. આ. માણેકસાગરસૂરિજી પાસેથી પણ અને પુત્રે ઘેરથી પ્રયાણ કર્યું અને ૩ મહિના સુધી સંપૂર્ણ
અપૂર્વ આગમ-શાસ્ત્રોનું અધ્યયન આદિ સુંદર લાભ મળ્યો. સૌરાષ્ટ્રની તીર્થયાત્રા કરી અને ગામેગામનાં જિનાલયો જુહારી આમાં પણ પૂજ્યશ્રીએ બતાવેલા સાધનાના માર્ગે કરેલી છેક ઇ. સુ. ર-ના અમદાવાદ આવ્યા અને ત્યાં પુ. સાગરજી
આરાધના આ ફળ આપનારી બની, જેઓશ્રીએ ગુરુદેવને
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org