________________
જૈન શ્રમણ
૩૩૩ પૂ. મુનિશ્રીની યોગ્યતા જોઈ વડીલોએ તેમને સં. આચાર્યશ્રીની પ્રેરણાથી અને શુભ નિશ્રામાં શ્રીસંઘ અને ૨૦૪૨માં અમલનેર મુકામે ગણિ પદ અને સં. ૨૦૪૪માં શાસનનાં અનેક કાર્યો પ્રભાવનાપૂર્વક સુસંપન્ન બન્યાં છે. અહમદનગરમાં પંન્યાસ પદ પ્રદાન કર્યું અને સંગમનેરના પૂનાથી પાલિતાણા શ્રી સિદ્ધગિરિ તીર્થનો છ'રીપાલિત યાત્રા સંઘ, મહાન પુણ્યોદયે સં. ૨૦૪૭ના જેઠ સુદ ૧૧ના શુભ દિને ઉપધાન આદિ સુંદર રીતે યોજાયાં છે. આચાર્ય પદે આરૂઢ કરી આચાર્યશ્રી વિજયધનેશ્વરસૂરિજી
પૂ. પં. શ્રી શિવાનંદવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી મહારાજના નામે ઘોષિત કરવામાં આવ્યા. ત્યારથી પૂ.
શ્રી સુપાર્શ્વનાથ જૈન મૂર્તિપૂજક સંઘ દાવણગિરિ (કર્ણાટક)ના
સૌજન્યથી
અશુચિપૂર્ણ કાયાની માયા-મમતા વેશ્યાવિકાર વશે વૈરાગ્ય 1 પૂર્વભવમાં હું શ્રેષ્ઠિપુત્ર જિનધર્મ નામે હતો. એક [ સદાચારી-ધર્મી અને રાજવી શ્રીષેણની રાણી ત્રિદંડી પરિવ્રાજકે રાજાને રાજી કરી લઈ મારી પીઠ! અભિનંદિતાના અમે બે પુત્રો ઈદુષણ-બિંદુષેણ. બન્યું એવું કે. ઉપર ગરમાગરમ દૂધપાકનું પાત્ર મૂકાવી પોતાનું પારણું દુષણના સ્વયંવર પ્રસંગે શ્રીકાંતા નામની એક કન્યા સાથે ! T કરેલ. ધગધગતા થાળના કારણે પીઠમાં રધિર-માંસ-મેદi iઆવેલ સ્વરૂપવાન અનંતમણિકા નામની વેશ્યા ઉપર અને : ઉછળી પડતાં હું વિલખો પડી ગયેલ અને પોતાના! બેઉ મોહાયા. સારામાં સારી કન્યાઓ પરણવા આવી હતી, પાપોદયને શમાવવા મેં એવી વ્યાધિગ્રસ્ત પીઠ સાથે દીક્ષા |
'પણ એક વેશ્યાના વ્યામોહમાં અમે બેઉ રાજાશાહી! લઈ લીધી. ત્યાં પણ પીઠને ફોલતાં કંક અને ગીધડાઓ! !"
i ખાનદાનીની ખુવારી બોલાવી એક ગાય માટે લડી રહેલા
Iબળદોની જેમ બે ભાઈઓ જ પરસ્પર લડવા લાગ્યા અમને, પ્રતિ પણ સમતા રાખી મેં સૌધર્મ ઇન્દ્રની પદવી લીધી..
I ! લડતા દેખી પ્રજા વિસ્મય પામી ગઈ. રાજાપિતાની સલાહ તે પછીના ભાવમાં હસ્તિનાપુરના રાજા અશ્વસેનની રાણી ! !
પણ ગણકાર્યા વગર યુદ્ધ કરવા લાગ્યા. શોક-સંગ્રામને સહદેવીના સંતાનરૂપે જન્મ્યો. ત્યાંનું મારું નામ પોતાના માથે લઈ પિતા શ્રીષેણ રાજા તથા રાણી | સનકુમાર. મોટો થઈ ચક્રવર્તી પણ બન્યો અને 1અભિનંદિતા, શિખિનંદિતા અને સત્યભામા નામની રાણીની! હમમત્વના પૂર્વભવના ત્યાગ પ્રભાવે મળેલ સ્વરૂપવાન,
સખી એમ ચારેય જીવાત્માઓ અમારાથી તંગ આવી તાળપુટ jકાયા ઉપર હું મુસ્તાક હતો. પણ મારા રૂપની પરીક્ષા ઝેર ભર્યા કમળને સુંધી મરણ પામી ગયા. તેવા વિકટ સમયે, 1 લેવા વિજય અને વૈજયંત નામના બે દેવો જ્યારે અમને મણિકુંડલી નામના વિદ્યાધરે આવી બોધ આપ્યો કે બ્રાહ્મણનું રૂપ લઈ આવ્યા ત્યારે નાનાવસ્થા પછી કુલીન કન્યા છોડી જે વેશ્યા માટે તમે મા-બાપ અને આભૂષણોયુક્ત સુંદર પરિસ્થિતિ વચ્ચે મારી કાયા! તુંરાજવૈભવ ખોયા તે અનંતમતિકા વેશ્યા તો તમારી પાપોદયે રોગથી ઘેરાઈ ગઈ હતી. ક્ષણવારમાં પૂર્વની !પૂર્વભવની બહેન છે. ફક્ત ભવ બદલાયો અને પૂર્વભવની! સુંદરતા બિહામણી બની ગઈ હતી. તેથી મખમાંથીાં કનકલતા અને પાલતા નામની બે બહેનો આ ભવમાં બે! ; કાઢેલ ઘૂંકમાં જ ખદબદતા કીડા ઉત્પન થઈ ગયા હતા.! Iભાઈઓ બન્યા અને પા નામની ત્રીજી બહેન વેશ્યાના પોતાનું જ શરીર અને તેમાં ઉત્પન્ન કીડાઓ દેખી
સુખને દેખી નિયાણાના પ્રભાવે આ ભવમાં વેશ્યા!
! અનંતમતિકા બની છે. જેને માટે અમે ખુવાર થવા ઉતર્યા મને પોતાના અભિમાન ઉપર ધિક્કાર વછૂટી! !
હતા. આ દુર્ઘટનાએ અમારી આંખો ખોલી દીધી. બહારનો 1 ગયેલ. તત્કાળ કાયામાયા છોડી-છંડી દીક્ષા લીધી.
| Tયુદ્ધવિરામ કરી તરતજ વિષય વિલાસ અને ક્રોધકષાયને 'રાગીઓને રોગના ઉદય છતાંય વૈરાગ્ય નથી થતો હોતો!
| જીતવા અમે વૈરાગ્યવાસિત બન્યા. ચારિત્ર પણ લીધું, જે આશ્ચર્ય છે.
પૂર્વભવની સ્ત્રી બીજા ભવે પુરુષ અને આ ભવનો પુરુષ (સાક્ષી-ચક્રી સનકુમાર) આવતા ભવમાં સ્ત્રી કે પશુ બની જાય તેવો છે!
સંસાર. (સાક્ષી–દુષેણ–બિંદુષેણ),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org