________________
૫૭૦
વિશ્વ અજાયબી : જૈન શ્રમણની લાક્ષણિકતાઓ ૧૦-બ્રહ્મચર્ય-આ પ્રમાણે દશ યતિધર્મનું પાલન કરીને શ્રમણો
મોક્ષ પુરુષાર્થની સાધના કરે છે. વિશ્વમાં વિવિધ ધર્મો પ્રચલિત છે. આ ધર્મપ્રવૃત્તિમાં એક યા બીજી રીતે નર-નારીઓ આરાધના કરે છે. તેમાં પણ એક ૧.
છે તે તેમાં પણ છે ૧. ખંતિ, ક્ષાન્તિ, ક્રોધનો ત્યાગ, ક્ષમાધર્મનું પાલન, અજાયબી અને લાક્ષણિકતાયુક્ત જીવન જીવનાર એક વર્ગ જૈન
ક્ષમાધર્મમાં ઉપકારક્ષમા, અપકારક્ષમા, વિપાકક્ષમા, શ્રમણોનો છે. શ્રમણ જીવન સંસારી જીવન કરતાં અનેકગણું
વચનક્ષમા, ધર્મક્ષમાં આ રીતે પાંચ પ્રકારની ક્ષમાનું ઉત્તમ ગણાય છે. આ શ્રમણજીવન દ્વારા મોક્ષ પુરુષાર્થની
પાલન કરીને સહનશીલતા રાખવી તે ઉત્તમ યતિધર્મ છે. સાધના થાય છે અને આત્મા સિદ્ધ-બુદ્ધ સ્વસ્વરૂપનો સાક્ષાત્કાર ૨. માર્દવ-મદ (આઠ જાતના) અભિમાનનો ત્યાગ કરવો. કરે છે. આદર્શ જૈન ધર્મ માત્ર કલ્પનાઓનો વિહાર નથી પણ
૩. આર્જવ-ઋજુતા હૃદયની સરળતા-નિર્દભતા રાખવી. કેવળીભાષિત ધર્મ છે.
૪. મુક્તિ-લોભરહિતપણું રાખવું. પરમાત્માને કેવળજ્ઞાન થાય ત્યારે પછી દેવો સમવસરણની રચના કરે છે અને પ્રભુ બાર પર્ષદા સમક્ષ
૫. તપ-ઇચ્છાઓનો રોધ કરવો. નિર્જરા તત્ત્વમાં બાર દેશના આપે છે. તેમાં સર્વપ્રથમ બે પ્રકારના ધર્મનું પ્રતિપાદન
પ્રકારનાં તપનો (૬ અભ્યતરસ ૬ બાહ્ય) ઉલ્લેખ છે. કરે છે. શ્રી સમણ સૂત્ર સૂત્ર ૨૯૬.
૬. સંયમ-સમ્યક પ્રકારે પાંચ મહાવ્રતનું પાલન કરવું. જન્મ, ઘડપણ અને મરણથી યુક્ત જિનેન્દ્રદેવે આલોકમાં ૭. સત્ય-સત્ય વચન બોલવું, સત્યં વદ્ ઘર્મનું ઘર | બે જ માર્ગ બતાવ્યા છે. એક છે ઉત્તમ શ્રમણોનો અને બીજો ૮. શૌચ-પવિત્રતા, નિર્દોષ આહાર ગ્રહણ કરવો તે દ્રવ્યઉત્તમ શ્રાવકોનો. ‘શ્રમણ’ એ સાધુ માટેનો પર્યાયવાચી શબ્દ
શૌચ છે. ભાવશૌચ-નિરતિચારપણે વ્રત પાલન કરવું અને છે. તેનો અર્થ પણ શ્રમણધર્મ પર પ્રકાશ પાડે છે શ્રમણ એટલે
આત્માની શુદ્ધિનું લક્ષ રાખવું. શત્રુ અને મિત્ર પ્રત્યે સમભાવથી વર્તનાર. “સમ્મત્તયા શત્રુ
૯. અકિંચન-પરિગ્રહરહિતપણું. મિત્રાદિષ પ્રવર્તત ઇતિ સમણઃ”. શ્રમણ એટલે તપસ્વી, વૈરાગી સંયમી, ઉત્તરાધ્યયનસુત્રના ૨૪ અધ્યયનમાં જણાવ્યું છે કે ૧૦. બ્રહ્મચર્ય-મન-વચન અને કાયાથી તેનું પાલન કરવું.
કરાવવું અને અનુમોદવું એમ ભાગ કરવો એટલે समयाए समणोहोई, बंभचेरेण बंभणे।
ઔદારિક શરીર, મનુષ્ય, તિર્યંચ સંબંધી બ્રહ્મચર્યનો ત્યાગ नाणेण मुनि होइ तवेण होइ तापसो॥
એટલે ૩૪૨*૩=૧૮ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવું. સમતાના પાલનથી શ્રમણ થવાય છે. બ્રહ્મચર્યના
દશયતિધર્મમાં શ્રમણજીવનની પરમોચ્ચ વિશુદ્ધિ અને પાલનથી બ્રાહ્મણ થવાય છે, જ્ઞાનથી મુનિ થવાય છે અને તપથી
એક અલૌકિક જીવન શૈલીનું દર્શન થાય છે. તાપસ થવાય છે. જે શ્રમણમાં ક્ષમાં ગુણ હોય તે ક્ષમાશ્રમણ
સમગ્ર વિશ્વમાં જૈન સાધુની પ્રતિષ્ઠા અને પ્રભાવ છે કહેવાય છે. જે શ્રમણ ક્ષમાદિ દશ યતિધર્મનું પાલન કરે તે પણ ક્ષમાશ્રમણ કહેવાય છે. શ્રમણજીવનની લાક્ષણિકતા
તેના મૂળભૂત કારણમાં શ્રમણજીવનનાં પાંચ મહાવ્રતો છે. દશયતિધર્મમાં નિહાળી શકાય છે. નવતન્ત પ્રકરણ ગ્રંથમાં દશ ૧. પ્રાણાતિપાત મહાવ્રત–સૂક્ષ્મ-બાદર અને કોઈ પ્રકારના યતિધર્મનો ઉલ્લેખ “સંવર’ તત્ત્વના સંદર્ભમાં થયો છે તે નીચે કોઈપણ જીવની મન વચન અને કાયાથી હિંસા કરવી પ્રમાણે છે :
નહીં, કરાવવી નહીં અને અનુમોદના કરવી નહીં. શ્રમણો
જીવદયા પ્રતિપાલક છે અને અન્યને પણ જૈનધર્મનો खंती मद्दव अज्जव मुत्ती तव संजमे अ बोधवे
‘અહિંસા પરમોધર્મનો ઉપદેશ આપે છે. सच्चं सोयं अकिंचणं च बंभं च जई धम्मो ॥
(નવ તત્ત્વ) 129 II
. ૨. મૃષાવાદ મહાવ્રત-અસત્ય વચનનો સર્વથા ત્યાગ, સત્ય
વચન બોલવાનો નિયમ છે. ૩ આર્જવ (મૃદુતા સરળતા) ૪ મુક્તિ (નિર્લોભતા) ૫
અદત્તાદાન મહાવ્રત–ચોરી નહીં કરવાની જ્યાં સુધી તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ, ૯ અકિંચન (પરિગ્રહ રહિત)
જરૂરી વસ્તુ કોઈ આપે નહીં ત્યાં સુધી સ્વીકારવાની નહીં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org