SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૩૨૧ છે કે તેઓશ્રી શિષ્યમોહમાં ફસાયા ન હતા. પૂજ્યશ્રીને તો ફક્ત એટલાથી જ સંતોષ અને આનંદ થતો કે અમુક ભાઈ કે બહેનને ધર્મબોધ થયો છે! ભલે પછી તે ગમે તેના શિષ્યશિષ્યા બને. પૂજ્યશ્રીમાં આવી નિરીહવૃત્તિનાં દર્શન થતાં હતાં. તેમ છતાં, દરેક શિષ્ય પ્રત્યે પૂરી વત્સલતા ધરાવતા અને તેમને શાસ્ત્રાભ્યાસ કે સાધના માટે જોઈતી બધી સગવડની સતત કાળજી રાખતા. વળી પોતાને તો સંપૂર્ણ સ્વાશ્રયી અને સ્વસ્થ રાખવાનો જ પ્રયત્ન કરતા, જેથી સેવા લેવાની જરૂર પડે નહીં. તેમ છતાં, પોતાના ગુરુદેવને કદી વીસરી શક્યા નહીં. સં. ૧૯૯૫માં સાણંદમાં પૂ. મણિવિજયજી દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને પૂ. બાપજી મહારાજ તે વખતે જઈ શક્યા નહીં તો છેવટે બીમારી અને છ'રીપાલિત સંઘના આદ્યપ્રણેતા પૂ.આ. ભક્તિસૂરિજી મ.સાની નિશ્રામાં ચાણસ્માથી શંખેશ્વરનો છ'રી પાલિત સંઘ જેમાં સર્વ સખત તાપ હોવા છતાં વિહાર કરીને, સાણંદ જઈને આરાધકો પૌષધમાં હતા. ગુરુમૂર્તિનાં દર્શન કર્યા ત્યારે જ સંતોષ પામ્યા. રાધનપુર પાસેનું સમી ગામ રૂના વેપારનું મોટું મથક ગણાય ઉપરાંત, એક અજબ વાત તો જુઓ : વિ.સં. ૧૯૯૫ છે. એ ગામમાં વીશાશ્રીમાળી જ્ઞાતિમાં શ્રી વસ્તાચંદ વર્ષ પહેલાંની આ વાત છે. અમદાવાદના રાજમાર્ગ પર એક પ્રાગજીભાઈનું ધર્મિષ્ઠ ઘર હતું. જૈનશાસનની મોટામાં મોટી વયોવૃદ્ધ સાધુ, બાળક પા પા પગલી માંડે તેમ, થોડું થોડું શાશ્વતી ઓળીની તપશ્ચર્યાની શરૂઆતના મંગલ દિને સં. ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એમના મનમાં, ૮૫ ૧૯૩૦ના આસો સુદ ૮ના શુભ દિવસે વસ્તાભાઈનાં વર્ષની જૈફ ઉંમરે ગિરનાર અને શત્રુંજયના પહાડો ચઢીને ત્યાં તપસ્વિની સુશ્રાવિકા હનુબાઈએ પુત્રરત્નને જન્મ આપ્યો. બિરાજમાન દેવાધિદેવનાં દર્શન કરવાના કોડ જાગે છે અને માતાપિતાએ મહોત્સવપૂર્વક બાળકનું નામ મોહનલાલ રાખ્યું. પૂ. બાપજી મહારાજ, એ ઉંમરે ધીમી ધીમી ગતિથી મજલ માતાપિતાના ધાર્મિક સંસ્કારો બાળકમાં ઊતર્યા, અભ્યાસમાં કાપીને, ડોળીની મદદ લીધા વિના, બંને ગિરિરાજોની યાત્રા બુદ્ધિપ્રતિભાના ચમકારા દેખાવા લાગ્યા, થોડા વખતમાં કરીને પાછા ફર્યા. વંદન હો એ તપસ્વી સૂરિદેવને ! પંચપ્રતિક્રમણ અને નવસ્મરણ સુધી પહોંચી ગયા. યૌવનના આગમન સાથે મોહનલાલમાં તપશ્ચર્યાની વસંત ખીલી. સૌજન્ય કુલદીપિકા પૂ. સાધ્વીશ્રી સિદ્ધદર્શનાશ્રીજી મ.ના વિધિસહિત વીસ સ્થાનકતપ, ચોસઠપહોરી પૌષધ, ચાર વરસ સંયમજીવનની અનુમોદનાર્થે મહેતા કંચનબેન કાલીદાસ ભીખાલાલ સમોસરણ તપ, સિંહાસન તપ આદિ તપશ્ચર્યા કરીને દીર્ઘ ભરડવાળા) પરિવારના સૌજન્યથી તપસ્વી બની ગયા. એવામાં પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી વર્તમાનમાં વર્ધમાન તપની પ્રેરણા દ્વારા મહારાજ સમી પધાર્યા. મોહનભાઈ પર વૈરાગ્યની અસર આયંબિલતપનું વ્યાપક મહત્ત્વ દર્શાવનારા તપોમૂર્તિ પ્રબળ બની. એમનો પવિત્ર આત્મા જાગૃત બની ગયો. એમને વચનસિદ્ધ મહાપુરુષ, શાસનદીપક અને અપૂર્વ સંયમજીવન સ્વીકારવાનો ઉત્સાહ થયો. સમીના સંઘની ભાવનાથી પોતાના પનોતા પુત્ર મોહનભાઈની દીક્ષાનો શાસનપ્રભાવક મહોત્સવ સમીમાં જ ઊજવાયો. સં. ૧૯૫૭ના મહા વદ પૂ. આ.શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ. ૧૦ને દિવસે પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સંઘ ભારતભરમાં ગામેગામ આયંબિલતપનું મહત્ત્વ દર્શાવી, સમક્ષ દીક્ષા પ્રદાન કરી. સભાજનોએ ચોખાથી વધાવ્યા. પૂ. આયંબિલ શાળાઓનો પાયો નાખનાર પૂ. આ. શ્રી ગુરુદેવે મોહનલાલને મુનિશ્રી ભક્તિવિજયજી તરીકે પોતાના વિજયભક્તિ-સૂરીશ્વરજી મહારાજ સમીવાળાને નામે જગપ્રસિદ્ધ શિષ્ય બનાવ્યા. મુનિશ્રી ભક્તિવિજયજી મહારાજ પણ છે. પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીથી ગુજરાતના શાસ્ત્રવિશારદ, જૈનધર્મના સમર્થ જ્ઞાતા કાશીવાળા આચાર્યદેવ સુપ્રસિદ્ધ વઢિયાર પ્રદેશના શંખેશ્વર ગામથી સાત ગાઉ દૂર શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની સેવા ભક્તિભાવથી કરતા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy