________________
૬૪૬
વિશ્વ અજાયબી : વર્ણવ્યું છે. ગમે તે હોય પણ આવા સમતાશીલ, સરળ વડી દીક્ષા : અષાડ સુદ-૧૦, પૂના વિ.સં. ૨૦૧૧, સ્વભાવી, નવકાર મહામંત્રાદિ સૂત્રોના અર્થનો નિત્ય ફેલાવો તા. ૨૯-૬-૫૫ કરવાનું ઝંખનારા મુનિવર્યશ્રીએ ધર્મઇતિહાસને નવું સ્વરૂપ ગણિ પદ : વિ.સં. ૨૦૪૪ માગસર સુદ-૬ કોલ્હાપુર તા. ૨૬આપ્યું છે એવું કહેવું પડશે અને તેથી જ બેંગલોર શ્રી સંઘે
૧૧-૧૯૮૭ પૂજ્યશ્રીની સાહિત્યસેવા અને શ્રુતજ્ઞાનની ઉપાસનાને જાતે અનુભવી આકર્ષાઈ “સાહિત્યભૂષણ'ના સમ્માનનીય પદથી તા. પંન્યાસ પદ : વિ.સં. ૨૦૪૮ વૈ. સુ-૫ વિલ્હોળી ધર્મચક્રતીર્થ ૫-૯-૧૯૭૬ના રોજ ઉત્સવપૂર્વક વિભૂષિત કર્યા હતા.
તા. ૭-પ-૧૦૯૯૨ સ્વ. મુનિરાજશ્રી એક આદર્શ સ્વપ્નદૃષ્ટા હતા. શિષ્ય : મુનિશ્રી દિવ્યરત્નવિજયજી-મુનિશ્રી રત્નભાનવિજયજી તેઓશ્રીની પ્રેરણાથી અનેક જિનમંદિરોનું નિર્માણ, ધાર્મિક
પિતાશ્રી ચંપાલાલ મગનલાલ મહેતા વડનગરવાળાના પાઠશાળા, કન્યા છાત્રાલય, બાળમંદિર, જૈન લાયબ્રેરી, ઘરમાં માતુશ્રી મણિબેનની કુક્ષીએ જન્મ પામીને ચારભાઈઓ હોમિયોપેથિક દવાખાનું, સીવણ ક્લાસ જેવી ધાર્મિક તેમ જ
તથા ચાર બેનોના વિશાળ કુટુંબ પરિવારની વચ્ચે પ્રવીણકુમારનું સામાજિક અનેક શુભ પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો હતો. ભાવિમાં
જીવન કુસુમ ખીલી રહ્યું હતુ. ઘરમાં ધર્મના સંસ્કારનો વારસો હજુ જૈન બેન્ક, અખંડ મંત્ર જાપ, અખંડદીપ જેવાં કાર્યો
હતો. એમાં જૈન શાસનના પરમ જ્યોતિર્ધર સ્વ. પૂજ્યપાદ કરવાના મનોરથો પણ સેવ્યા હતા. વિદ્યાપીઠ ભવન મુલુન્ડ,
આચાર્યદેવ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો સમાગમ થયો. તત્ત્વજ્ઞાન ભવન-પૂના એમનાં સ્વપ્નનાં પ્રતીક છે. એમનાં
વિ.સં. ૨૦૧૦ પૂ.પં. પદ્મવિજયજી મ. તથા પૂ. જીવતાં-જાગતાં સ્મારકો છે.
ગુણાનંદસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં માતુશ્રી મણિબેનની સાથે ટૂંકમાં જ્યારે તેઓશ્રીનો અંત સમય નજીક આવ્યો ત્યારે
મુંબઈ દાદર મુકામે ઉપધાન તપ વહન કર્યા અને વિ.સં. તેઓએ દાખવેલાં ધેર્ય, હળુકર્મીતા, પાપભીરુતા અને લોકપ્રિયતા
૨૦૧૧માં પૂના મુકામે પૂજ્યશ્રીની તારકનિશ્રામાં સંસારના ભૂલી ભુલાય તેમ નથી, અને તેથી જ ભાંડુપ જેવા નાના જૈન
શણગાર ઉતારી દઈને પ્રવ્રજ્યાનો સ્વીકાર કરી અણગાર બન્યા. સંઘના અનેક ડૉકટરો, કાર્યકરો ઉપરાંત આબાળવૃદ્ધ (પ.પૂ.
વર્ધમાનતપોનિધિ પૂ. આચાર્યદેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી આ. દેવશ્રી કીર્તિચંદ્રસૂરી મ.સા.ની પવિત્ર હાજરીમાં) અદ્વિતીય
મહારાજનું શિષ્યત્વ સ્વીકારી જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, વિનય તેમની સેવા કરી હતી. છેલ્લે છેલ્લે ૧૦ કલાક શાશ્વત નવકાર
અને વૈયાવચ્ચ આદિ ગુણોમાં પ્રગતિ સાધી. મહામંત્રની ધૂન ચલાવી નવકારમંત્રના ગુંજનમાં જ એ આત્માને પરમાત્મદશા પ્રાપ્ત કરવા માટે સદાની વિદાય આપી.
જ્ઞાનયોગમાં મુનિશ્રીએ સંસ્કૃત, પ્રાકૃત, કાવ્યો, ન્યાય, અંતે આત્મા જાય ને શરીર રહી જાય તેમ એ પરુષાર્થી પ્રકરણો, કેમેગ્રંથો, કમ્મપડી આદિ ગ્રંથોનું અધ્યયન તથા ૪૫ પુણ્યશાળી આત્મા તો સંસારના ઋણાનુબંધ પૂરા કરી ચાલી
આગમસૂત્રોનું વાંચન કર્યું. ગયો પણ જતાં જતાં કાંઈક આપી ગયો, કાંઈક કહી ગયો, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોના અવતરણ તથા અનેક કર્તવ્યની કેડી બતાવી ગયો.
પુસ્તકોના સંપાદનમાં ઊંડો રસ દાખવ્યો અને ‘પરમ તેજ સૌજન્ય : પૂ. હરિશભદ્રવિજયજી મ.ની પ્રેરણાથી મુનિશ્રી
પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ, યોગદૃષ્ટિ સમુચ્ચય, જિતેન્દ્રવિજયજી જૈન આધ્યાત્મિક સેન્ટર, ભાંડુપ-મુંબઈ
પ્રવચનસારોદ્ધાર, આવશ્યકસૂત્ર, હરિભદ્રીય ટીકા, વિશેષાવશ્યક
ભાષ્ય, મહાનિશિથ સૂત્ર, ઉત્તરાધ્યયન આદિ ગ્રંથરત્નોનું પૂ.પૂ.પંન્યાસશ્રી
સંપાદન મુનિશ્રીના વરદ હસ્તે થયું. ગ્રંથ સંપાદન ઉપરાંત
વિશિષ્ટ મહોત્સવના આયોજનમાં પણ આગવી સૂઝ ધરાવે છે. પગ્રસેનવિજયજી ગણિવર્ય
કલકત્તામાં પૂ. ગુરુદેવશ્રીની ૧૦૦મી વર્ધમાનતપની ઓળીના જન્મ : વિ.સં. ૧૯૯૦ ભા.સુ. ૩, સ્થળ-સિનર (જિ. નાસિક) પારણાનો ૧૭૮ છોડના ઉજમણા સહિત મોટો મહોત્સવ દીક્ષા : વિ.સં. ૨૦૧૧, જે.સુ. ૫ પૂના તા. ૨૬-૫-૫૫
ભદ્રાવતી (કર્ણાટક) તથાઈરોડ નગરમાં ઉજવાયેલ ભવ્ય
અંજનશલાકા મહોત્સવ, મદ્રાસ એગ્લોરમાં ઉજવાયેલ દીક્ષાદાતા : આચાર્યશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા
અંજનશલાકા મહોત્સવ આદિ પ્રસંગો તેની ગવાહી પૂરે છે.
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org