________________
૩૮૬
વિશ્વ અજાયબી :
વહેલામોડા બધા સંકલ્પો પૂરા કર્યા. તેઓશ્રીની પ્રેરણાથી સં. ઉપસંહાર : મહાપુરુષોનાં ચરિત્રો પામવા સહેલાં નથી. ૧૯૯૩માં શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના હસ્તે શ્રી પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાગર સમાન આત્માનંદ જૈન કોલેજની સ્થાપના કરવામાં આવી. પૂ. દૃષ્ટિ ધરાવતા હતા. તેઓશ્રી માત્ર જૈનાચાર્ય જ ન હતા, પણ દાદાગુરુના સ્વર્ગવાસ પછી સતત તેર વર્ષ સુધી પંજાબના ભારતના મહાન સંતપુરુષોમાંના એક હતા. પૂજ્યશ્રી વિવિધ પ્રદેશોમાં વિહાર કરીને તેઓશ્રીએ અનેક શૈક્ષણિક, સર્વધર્મભાવની દૃષ્ટિ ધરાવતા હતા. રૂઢિગત ક્રિયાકાંડ અને સાંસ્કૃતિક અને સંઘ-ઐક્યનાં સમર્થ કાર્યો કર્યા. રાજસ્થાન, ગતાનુગતિક અનુષ્ઠાનોમાં રાચતા સમાજને પૂજ્યશ્રીએ નૂતન ગુજરાત અને મહારાષ્ટ્રને પણ પોતાની શક્તિનો લાભ આપ્યો, યુગદૃષ્ટિ આપી. શિક્ષણ અને સમાજના ઉત્કર્ષ માટે સહુને ગુજરાતમાં પાલનપુર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, સજાગ કર્યા. તેઓશ્રી માનતા કે, “ધર્મ એટલે માત્ર દેરાસરરાધનપુર, ડભોઈ, મિયાગામ, ખંભાત, પાલિતાણા આદિ ઉપાશ્રય નહીં, પરંતુ જીવનનું વ્યાપક દર્શન અને જીવનની સર્વ સ્થળોએ, રાજસ્થાનમાં સાદડી, ફાલના, બીકાનેર વગેરે પ્રવૃત્તિઓમાંથી અભિવ્યક્ત થતા સંસ્કારો.” પૂજ્યશ્રી સાચા સ્થળોએ તથા મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂના, બેલાપુર વગેરે અર્થમાં યુગદેષ્ટા અને સમયદર્શ આચાર્ય હતા. વર્તમાન સ્થળોએ ચાતુર્માસ કર્યો. જીવનનાં અંતિમ વર્ષો મહાનગરી સમયમાં જિનશાસનમાં નૂતન સમૃદ્ધિ અને સદ્ધરતાનાં દર્શન મુંબઈમાં વિતાવીને ૮૪ વર્ષની પાકટ વયે સં. ૨૦૧૦ના થાય છે તે આવા સમર્થ આચાર્યદેવોને આભારી છે. એવા ભાદરવા સુદ ૧૦ ને મંગળવારે રાત્રે ૨-૩૦ વાગ્યે શાંતિપૂર્વક- | દિવ્ય, ભવ્ય જીવનથી સ્વ-પરકલ્યાણનાં સર્વોચ્ચ શિખરો સર સમાધિપૂર્વક મહાપ્રયાણ કર્યું. જિનશાસનનું એક મહાન પ્રકરણ કરનારા આચાર્ય ભગવંતને કોટિ કોટિ વંદના! પૂર્ણ થયું.
પ. પૂ. આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ.સાની પ્રેરણાથી શ્રી આત્માનંદ સંઘ-એકતા : પૂજ્યશ્રી ખૂબ વિશાળ દૃષ્ટિ ધરાવતા
જૈન સભા, ૨/૮૨, રૂપનગર, દિલ્હીના સૌજન્યથી હતા. જેન–જેનેતરોમાં ભેદ જોતા નહીં. જૈનધર્મ અંતર્ગત ગચ્છ, મત, વાડા આદિ તેઓશ્રીના લક્ષમાં આવતા નહીં. આ કાર્ય
મહુવાની ધરતી પર જન્મ્યા અને વિધિના અકળ માટે તેઓશ્રીએ સં. ૧૯૬૮માં વડોદરામાં અને સં. ૧૯૯૦માં વિધાન પ્રમાણે મહુવામાં જ કાળધર્મ પામ્યા, અમદાવાદમાં યોજાયેલાં મુનિસંમેલનોમાં વિશિષ્ટ યોગદાન શનિવારે વિશાખા નક્ષત્રમાં ૨૦ ઘડી અને ૧૫ આપ્યું. પૂજ્યશ્રી જ્યાં જ્યાં જતા, ત્યાં ત્યાં સ્નેહસંમેલન ગોઠવી,
પળે જન્મ, શનિવારે એ જ સમયે દેહવિલય લોકોના પરસ્પરના મતભેદો મિટાવી, સંપ-સહકારનું
વીતરાગશાસનની મહાન વિભૂતિ વાતાવરણ રચતા. પ્રભુ, મહાવીરના સૌ અનુયાયીઓએ મહાવીરના નામે એક થવું જોઈએ એવી માન્યતા હતી. ભલે પ.પૂ. આ.શ્રી વિજયનેમિસૂરિજી સૌ પોતપોતાની રીતે સાધના-આરાધના કરે, પરંતુ સૌનું લક્ષ્ય | મ.સા. તો એક જ છે અને તે અડત્મશુદ્ધિ અને આત્મશુદ્ધિનો પ્રથમ
અનેકવિધ પાયો છે પ્રેમભાવ, નિસ્પૃહી અને નિરહંકારી વૃત્તિ. તેથી
શાસનપ્રભાવનાને લીધો જેનસમાજમાં સ્નેહ, સંપ અને સહકાર અત્યંત આવશ્યક છે
વીસમી સદીના સૌથી એમ મનાવતા.
મોટા સૂરિચક્ર-ચક્રવર્તીનું સમાજસુધારણા : આચાર્યશ્રી એક કર્મનિષ્ઠ યોગી હતા. માનભર્યું સ્થાન પામનાર તેઓશ્રીને “સુધારક’ અને ‘સમયજ્ઞ’ એવાં વિશેષણોથી - પૂજ્યશ્રીનો જન્મ નવાજવામાં આવે છે. તેઓશ્રી ધર્મ, દર્શન અને સમાજને સૌરાષ્ટ્રની સાહસશ્રી જોડનારા એક વિશિષ્ટ અને સમયદર્શી પુરુષ હતા. આ ત્રણે ધરતી અને પ્રકૃતિથી ક્ષેત્રોના વિકાસમાં પૂજ્યશ્રીએ અવિરત પુરુષાર્થો કર્યા. સમાજને પલ્લવિત મહુવા નિર્વ્યસની, પબુદ્ધ, વિવેકી અને સગુણસંપન્ન બનાવવામાં (મધુમતી) નગરીમાં થયો સાધુઓએ યોગ્ય યોગદાન આપવું જોઈએ.
હતો. ભાવનગર રાજ્યના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org