________________
જૈન શ્રમણ અને હળુકમિતા જીવો વિષેનાં સમાધાન પ્રભુજી પાસે મળતાં પાઈ પરંપરા અને મહાવીર પરંપરા એ બંનેને
એકબીજામાં સમ્મિલિત કરવાનું ગૌતમસ્વામીનું જ પ્રગટ થઈ ગઈ. ધન્ય છે આપશ્રીની મેધાવી પ્રજ્ઞાને કે કોઈ
Iકાર્ય જૈન સમાજ પરનો તેમનો મહાન ઉપકાર
ગણાવી શકાય. હઠાગ્રહ વગર આપ અંતેવાસી બની ગયા.
(૨) ધન્ય છે આપના શિષ્ય પરિવારને કે જેઓ વિનીત-સમર્પિત હોવાથી આપ સાથે જ વૈશાખ સુદ ૧૧ના દીક્ષિત થઈ ગયા અને અનુમોદનીય તો એ છે કે કુલ મળી ૪૪૦૦ની સંખ્યામાં વિશ્વવિક્રમ દીક્ષાઓ એક દિવસમાં જ ૧૧ ગણધર પદવીઓ સાથે થઈ તેમાં નિમિત્ત તો આપ જ છો. અન્યથા પરમાત્મા શાસનધુરા કોને સોંપત?
કુંડલપુર (નાલંદા) જ્યાં શ્રી ગૌતમસ્વામીનો જન્મ થયો. | (૩) ફક્ત આપશ્રીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ભગવંતે તેના પ્રતિ વહાવેલ વાત્સલ્યથી રાજપુત્રનો પણ સંસારત્યાગ, ફરમાવ્યું કે ઉપૂનેઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા અને તેટલી જેમ દીવામાંથી દીવો પ્રગટે તેમ આપ થકી ૫૦,૦૦૦ જીવો ત્રિપદી સુણતાં જ અડતાલીસ મિનિટ જેવા ક્ષુલ્લક સંસાર ઓળંગી ગયા, જે અમારા સૌ માટે આનંદદાયક વાત સમયમાત્રમાં દ્વાદશાંગીની રચના કરી નાખનાર, બ્રાહ્મણ છે. ભાવભરી અનુમોદના વિદ્વાનને જૈન શ્રમણ બનાવી દઈ પ્રથમ દિવસે જ પદ-પદવી
(૫) તુંગિયા નગરીના શ્રાવકો જેમના દ્વાર અભંગ પ્રદાન કરી દેનાર કેવળજ્ઞાની પ્રભુજીએ કદાચ આપ જેવા
રહેતા, રાત્રે પણ ચોરીનો ભય ન હોવાથી રામરાજ્ય જેવું જ્ઞાનપુંગવને પામવા જ આજુબાલિકાથી ઉગ્ર વિહાર કર્યો હતો.
વાતાવરણ હતું, ત્યાં જઈ નગરીના પ્રવચનરસિક શ્રાવકો શાસનસ્થાપના આપ વગર કેમ થાત? ગણધરવાદ દ્વારા
સાથે પણ ભિક્ષાભ્રમણ સમયે જ્ઞાનગોષ્ઠી અને સૌને જીવાજીવ, પુણ્ય-પાપાદિ તત્વો જગતે ન જાણ્યાં હોત તો
ભાવિત-ભાવિત કરી દેવાની સંગમશક્તિ માટે બંધાય જૈનશાસનનો જયજયકાર આપ વિના કોણ કરત?
મહાત્માઓમાં આપનું જ નામ બોલાય, કામ વખણાય તેમાં (૪) પચાસ-પચાસ વરસ સુધી ગૃહસ્થવાસ, છતાંય હે ગૌતમ પ્રભો! આપની મધુર વાણી-વર્તન જ જાદુ કરી ગઈ ચારિત્રજીવનની શુભ શરૂઆત અને રૂપ-સ્વરૂપવાન કાયાની લાગે છે. ગણધરશ્રેષ્ઠ છતાંય શ્રાવકો પ્રતિ પણ આદરભાવ તે માયા ત્યાગી છઠ્ઠના પારણે છઠ્ઠની તપસ્યા, એટલું જ નહીં ગુણોની અનુમોદના અને ઓવારણાં કરીએ છીએ. પણ ભિક્ષા હેતુ પણ સ્વયં જ જવાનો પુરુષાર્થ તથા અઈમુત્તા
(૬) પરમાત્મા મહાવીરદેવના સમવસરણમાં બધુંય જેવા બાળકુમાર સાથે બાળ જેવી જ ભાષામાં વાર્તાલાપ અને
જાણવા છતાંય બાળક બનીને પુછાતા પ્રશ્નો અને ભગવાનના
જવાબથી થતો અનેકોને લાભ, તે વેળાની વિસ્મયકારી અને શરણનાં
આપશ્રીની ચિત્તસ્થિતિ–પ્રસન્નતા વગેરે અને દેશના પૂર્ણાહૂતિ | સ્વીફર
પછી સોનાના સિંહાસનની પાદપીઠ ઉપરથી અનેકોને સમાધાન આપતી આપશ્રીની દેશના વગેરે ખરેખર વિનયગુણની પરાકાષ્ઠા હતી. તેથી જ શ્રમણ સંસ્થા અને ગૃહસ્થોની શાસ્ત્રસાપેક્ષતા ખૂબ લાંબો કાળ ચાલેલ હતી. જ્યારે આજે વિનયાદિ ઉપચારો ગૌણ થયા, અને શ્રમણપ્રધાન ધર્મની મહત્તા ધટતાં વિખવાદો, અસમાધાનો, વિવિધ સામાચારીઓ, મતમતાંતરો અને ભેદભાવો સ્વયંભૂ ઉત્પન્ન થયાં છે, આવી વિષમતા વચ્ચે તત્વપ્રરૂપણા અને સ્યાદ્વાદ-ધર્મનાં રહસ્યો જાણવા આપની કૃપા નહીં મળે?
| (૭) વાણિજ્યગ્રામના આરાધક ગણાતાં તથા શ્રાવિકા
શંકાનું સમાધાન |
Ah રિ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org