________________
વિશ્વ અજાયબી :
આંગળી પકડે ત્યારે બાળક બની જતા, સમવસરણમાં પ્રશ્નો પૂછે ત્યારે જુવાની પામી જતા અને વાચનાઓ આપે ત્યારે વૃદ્ધરૂપમાં સૌને દેખાતા હતા. શરણાગત પ્રત્યેકને ઓળખવા-પારખવાની તીક્ષણ મેધાશક્તિને કારણે ગુરુપદેથી શિષ્યો પ્રત્યેનું અનુકૂળ વર્તન, ચારિત્રની શુદ્ધિ અને પરમાત્માના વચનની ભક્તિ તેમને પણ મુક્તિ સુધી જે રીતે પહોંચાડનારી બની છે તેનો આછેરો પરિચય લેખક મહોદય પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) પ્રસ્તુત લેખ દ્વારા વિનમ્રભાવે પ્રદાન કરી રહ્યા છે. અમારા સંપાદિત પૂર્વ ગ્રંથમાં પણ શ્રમણ ગણધર ગૌતમસ્વામી વિષે તેઓશ્રીએ લેખની ચલાવેલ હતી.
નાનો આ લેખ ગુરુ-શિષ્યના પારમાર્થિક સંબંધો વિષે પ્રકાશ પાથરશે. વિનય, પ્રેમ, જ્ઞાન, સૌજન્યતા, મૈત્રીભાવના ઉપરાંત સિદ્ધાંતોની વફાદારી વગેરે વિષે માર્ગદર્શન આપતો તથા તે દ્વારા જે અભિનવ અનુમોદનાની શૈલીથી લેખરચના કરવામાં આવી છે, તે સૌને ગુણાનુરાગ અને ગુણાનુવાદની મહત્તા સમજાવશે, તો લેખકનું લખાણ અને વાચકનું વાચન સાર્થક બનશે.
–સંપાદક
અભિનંદન ભગવાનને હતા અને સૌથી ઓછા ગણધર ૧૦ પ્રભુ પાર્શ્વનાથજીને હતા, છતાંય ચરમ તીર્થંકર મહાવીર પ્રભુના અગિયાર ગણધરોમાં પણ સર્વશ્રેષ્ઠ અને જ્યેષ્ઠ ગૌતમસ્વામીના જીવનની વાતો સૌથી વધુ લોકમાં પ્રચલિત છે, કારણ કે લોકો ચમત્કારને નમસ્કાર કરે છે, જ્યારે ચમત્કારિક શક્તિઓની ઉત્પત્તિના કારણભૂત પરમ નમ્ર અને બાળસહજ ગૌતમસ્વામી પરમગુરુ પરમાત્માના પ્રતિ એવા નમસ્કાર-ભાવથી જીવી ગયા છે કે જેના કારણે તેમનું જીવન જ સ્વયં લબ્ધિઓ-ચમત્કારો અને આશ્ચર્યોનું કારણ બની ગયું હતું.
એવા પવિત્રતમ પુરુષના ચરણારવિંદમાં ભ્રમર બની આસેવના કરવા ચાલો આપણે પણ સૌ તેમના લોકોત્તર ગુણોની ભાવભરી અનુમોદના કરીએ, ગુણાંશ પણ ગ્રહણ કરીએ, અંતઃકરણને સ્વચ્છ કરી આત્મશુદ્ધિ કરીએ.
(૧) હે ઇન્દ્રભૂતિ! તમે તો અપાપાનગરીના સોમિલ ભરતક્ષેત્રની અંતિમ એટલે વર્તમાન ચોવીશીના બ્રાહ્મણના યજ્ઞમંડપથી દૂર-દૂર આકાશમાર્ગથી ઊતરતા દેવોને તીર્થકરોનું જયવંતું શાસન અને મોક્ષમાર્ગ લોક સમક્ષ રજૂ દેખી અને લોકમુખે સર્વજ્ઞ પધાર્યાના સમાચાર સુણી તેમને કરનાર પુંડરીકસ્વામી, વરદત્ત, શુભદત્ત, ઇન્દ્રભૂતિ, સુધમાં ઇન્દ્રજાલિક માની પરમાત્મા મહાવીરને વાંદવા નહીં પણ વગેરે ૧૪૫ર ગણધરો પૈકી અનંતલબ્લિનિધાન, તેમની સાથે વાદવા-પ્રશ્નો પૂછી હંફાવવા અને પોતાથી વિદ્વાન આદેયનામધારી, ૫૦૦૦૦ શિષ્યોના ગુરુ, પુણ્યાનુબંધી અન્ય કોઈ નથી એમ માની પાંચસો શિષ્યો સાથે બિરુદાવલીના -પુણ્યના સ્વામી, ચાર-ચાર જ્ઞાનના ધણી તથા ચરમભવી જયજયકાર સાથે સમવસરણ તરફ ગયા હતા. ગયા ગુરુ ઉપરાંત પરમાત્મા મહાવીરદેવના પરમ વિનેય પૂ. બનીને પણ ત્યાં જઈને શિષ્યો સાથે જ ભગવાનના ગૌતમ ગણધર ઉર્ફે ઇન્દ્રભૂતિ કે ગૌતમસ્વામીનું નામ કામ શિષ્ય બની ગયા. પરમાત્માના અતિશયનો પ્રભાવ તો હતો જગતમાં ખ્યાતનામ છે. સૌથી વધુ ૧૧૬ ગણધરો જ પણ તે સાથે આપશ્રીમાં બેઠેલી સરળતા, નિરભિમાનતા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org