________________
જેન શ્રમણ સમક્ષ વહેતો મૂક્યો, શાસ્ત્રીય રીતે સિદ્ધ કરી બતાવ્યો. જૈનશાસનના ગગનમાં એક તેજસ્વી તારલા હતા. પરિણામે, શિયાલકોટ, પતિયાલા, પપનાખા, અમૃતસર,
પૂ. મૂળચંદજી મહારાજનો જન્મ પંજાબમાં પસરૂર, રામનગર, અંબાલા આદિ અનેક સ્થળોએથી તેમને
શિયાલકોટમાં વિ. સં. ૧૮૮૬માં ભાવડા જૈન જ્ઞાતિમાં ઉપકેશ અનુસરનારા સંઘો થયા. એમાં બે પ્રખર શિષ્યોનો ઉમેરો થયો.
વંશમાં બરડ ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ સુખા સં. ૧૯૦૨માં શિયાલકોટમાં મૂલચંદને દીક્ષા આપી અને સં.
શાહ અને માતાનું નામ બકોરાબાઈ (મહતાબદેવી) હતું. ૧૯૦૮માં રામનગરમાં વૃદ્ધિચંદને દીક્ષા આપી. આ ત્રિપુટીએ
બાળક મૂળચંદ નાનપણથી જ બહુ તેજસ્વી હતા. દેખાવે સત્યધર્મની મશાલ પ્રજ્વલિત કરી જૈનશાસનના પ્રચાર-પ્રસાર
શક્તિશાળી અને પ્રતિભાશાળી લાગતા. નાનપણથી જ માટે વિહાર આદર્યો. સં. ૧૯૧૧માં સિદ્ધાચલજીની યાત્રાએ વ્યાવહારિક શિક્ષણ સાથે સ્થાનકમાં જવાની ટેવ પડી. આવ્યા. ભાવનગર ચાતુર્માસ કર્યું. અહીં પૂજ્યપાદ ઉપાધ્યાયજી સામાયિક કરે, પ્રતિક્રમણ કરે અને “થોકડા'નો મુખપાઠ કરે. શ્રી યશોવિજયજી મહારાજના સાહિત્યનું અવગાહન કર્યું. એ
આગળ જતાં, સાધુઓનો પરિચય પ્રગાઢ થતાં નિયમ લેવાની ચોમાસું વિતાવીને સં. ૧૯૧૨માં અમદાવાદ મુકામે પૂ.
ઇચ્છાઓ જાગી અને એક સમય એવો આવ્યો કે તેમને દીક્ષા મણિવિજયજી દાદા પાસે સંવેગી દીક્ષા લીધી. શેઠ પ્રેમાભાઈ,
લેવાની ભાવના થઈ. માતાપિતાએ પ્રસ્તાવને સહર્ષ અનુમોદન હેમાભાઈ, દલપતભાઈ આદિ તેમના શ્રાવકો થયા. આ આપ્યું. સોળ વર્ષની ઉંમરે સં. ૧૯૦૨માં ઋષિ બૂટેરાયજી ત્રિપુટીએ ગુજરાતમાં રહીને યતિઓ સામે જેહાદ જગાવી.
મહારાજના વરદ્ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. સંવેગી ધર્મની વિજયપતાકા ફરકાવી. સાધુઓને સમ્માનનીય
શ્રી બૂટેરાયજી મહારાજ અને મૂળચંદજી મહારાજ-બંને સ્થિતિ આપી. છ વર્ષ જેટલા લાંબા સમય સુધી પંજાબમાં
ગુરુશિષ્ય–ઘણી ક્રાંતિકારી વિચારસરણી ધરાવતા હતા. એને વિચરી ધર્મ પ્રત્યેના વાદવિવાદ અને મતભેદો શમાવ્યા. સં.
લીધે શાસનમાં પેસી ગયેલી આચાર શિથિલતાઓ અને ૧૯૨૯માં પુનઃ ગુજરાતમાં પધાર્યા ત્યારે તેમના શિષ્ય
કરીતિઓ નાબૂદ થઈ શકી. જિનપ્રતિમાની પૂજા કરવી કે નહીં આત્મારામજી મહારાજ સાથે ૧૭ સાધુઓએ સંવેગી દીક્ષા
તથા મુહપત્તિ બાંધવી કે નહીં, તે વિશે સમાધાન ન થતાં સં. ગ્રહણ કરી, એ એક ઐતિહાસિક ઘટના હતી.
૧૯૦૩માં પંજાબમાં રામનગરમાં મુહપત્તિનો દોરો તોડી શ્રી બૂટેરાયજી મહારાજની પડછંદ કાયા જોઈને થતું કે
નાખ્યો. એથી સંઘમાં ઘણો ઉહાપોહ થયો, પરંતુ પોતાની તે સમયે તેમના જેવા પ્રભાવી સંવેગી સાધુ સ્થાનકવાસીમાં કે
શંકાના સમાધાન માટે બૂટેરાયજી મહારાજ પોતાના બે શિષ્યો યતિઓમાં પણ કોઈ ન હતા. તેઓ પ્રતાપી હતા અને સત્ય શ્રી મુળચંદજી અને શ્રી વૃદ્ધિચંદજી સાથે એક હજાર માઇલ તથા સંયમની મૂર્તિ હતા. તેઓશ્રીએ મૂલચંદજી મહારાજને
કરતાં પણ વધુ અંતરનો કઠિન અને ઉગ્ર વિહાર કરીને પૂ. ગુજરાત, વૃદ્ધિચંદજી મહારાજને કાઠિયાવાડ, આત્મારામજી
મણિવિજયજી દાદા પાસે અમદાવાદ આવ્યા. તેઓશ્રીના મહારાજને પંજાબ અને નીતિવિજયજી મહારાજને સુરત
- સત્સંગથી અત્યંત પ્રભાવિત થઈને, ત્રણેએ પૂ. દાદા પાસેથી તરફના પ્રદેશ ભળાવ્યા હતા. પરિણામે તેઓશ્રી શિષ્ય-પ્રશિષ્ય ફરી સંવેગી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. શત્રુંજય મહાતીર્થની આદિનો વિશાળ સમુદાય ઊભો કરી શક્યા હતા. એ સત્યવીર
યાત્રા કરીને સં. ૧૯૧૨માં અમદાવાદમાં આવીને ત્રણેએ મહાયોગી સં. ૧૯૩૯માં અમદાવાદમાં કાળધર્મ પામ્યા. એ
સંવેગી દીક્ષા લીધી. શ્રી બૂટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, શ્રી શીખસંતાનને ધન્ય છે, જે શ્રી મહાવીર પ્રભુના શાસનમાં
મૂળચંદજીનું નામ મુક્તિવિજયજી અને શ્રી વૃદ્ધિચંદજીનું નામ સંઘનાયક બન્યા.!
વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. વીસમી સદીના, જૈનશાસનના રાજા
ગુજરાતમાં એ સમયે સાચા ત્યાગી–સંવેગી સાધુઓની પૂ. ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ હતી. કઠિન સાધનામાર્ગ અને (મૂલચંદજી) મહારાજ
પ્રતિકૂળ સંજોગોને કારણે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને
રાજસ્થાન તેમ જ પંજાબમાં–કુલ મળીને પચીસથી ત્રીશ વીસમી સદીના જૈન-શાસનના રાજા તરીકે ઓળખતા તે
જેટલા જ સંવેગી સાધુઓ છૂટાછવાયા વિચરતા હતા. યતિ પૂ. ગણિવર્ય શ્રી મુક્તિ-વિજયજી (મૂળચંદજી) મહારાજ
અને શ્રીપૂજ્યની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. મોટાં
Jain Education Intemational
on Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org