SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ GO વિશ્વ અજાયબી : | ગ0 નગરોમાં તેઓનું બળ પણ ઘણું વધ્યું હતું. પંજાબથી આવેલા સદ્ગુણોથી શોભતા સમર્થ શાસનરત્ન આ ત્રણ સાધુમહારાજોએ જૈન સાધુસમાજમાં એક ક્રાંતિકારી પગલું ભર્યું અને એને લીધે શ્રી બૂટેરાયજી મહારાજ સંવેગી પૂ. મુનિરાજશ્રી વૃદ્ધિવિજયજી દીક્ષા ધારણ કરી જ્યારે પંજાબમાં પાછા ફર્યા ત્યારે ત્યાં ઘણો (વૃદ્ધિચંદજી) મહારાજ ખળભળાટ મચી ગયો, પરંતુ તેઓશ્રીના પ્રભાવથી પંજાબના ગઈ કાલના તેમ જ આજના કેટલાય પ્રખર આચાર્યો વતની અને જન્મ બ્રહ્મક્ષત્રિય એવા આત્મારામજી મહારાજ તેમ જ મુનિવરોનું ગુરુપદ શોભાવનાર પરમ પ્રતાપી શ્રી અને એમની સાથે ૧૮ સાધુઓ પણ પંજાબમાંથી વિહાર કરીને વૃદ્ધિચંદજી મહારાજ તેમની ક્રિયા-તત્પરતા, શાંતિપ્રિયતા અને ગુજરાતમાં આવ્યા અને સંવેગી દીક્ષા ધારણ કરી, આમ, નિરાભિમાનીપણાને લીધે જૈનશાસનમાં જાણીતા છે. પંજાબી સાધુઓનો ગુજરાત પર મોટો ઉપકાર થયો. તેઓશ્રીનો જન્મ પંજાબમાં લાહોર જિલ્લામાં રામનગર પૂજ્યશ્રીએ સંઘની વારંવાર વિનંતી હોવા છતાં શહેરમાં વિ. સં. ૧૮૯૦ના પોષ સુદ ૧૧ને દિવસે થયો હતો. આચાર્યની પદવી લેવાની ના પાડી હતી. જીવનભર ગણિ જ પિતાનું નામ ધર્મજશ અને માતાનું નામ કૃષ્ણાદેવી હતું. તેમનું રહ્યા. તેમ છતાં, તેઓશ્રીની તપશ્ચર્યા ઉગ્ર જ રહી; પોતાનું સંસારીનામ કૃપારામ હતું. જ્ઞાતિએ ઓસવાલ હતા. શાસનપ્રભાવના અત્યંત પ્રભાવશાળી જ રહી. કૃપારામ ગામઠી નિશાળે અભ્યાસ કરી ચૌદ વર્ષની ઉંમરે દુકાને પૂ. શ્રી મૂળચંદજી મહારાજે અમદાવાદ, પાલિતાણા બેઠા. એ સમયે પંજાબમાં ઢંઢક મતનું પ્રાબલ્ય હતું. આદિ સ્થળોમાં યતિઓ-શ્રીપુજ્યોનું જોર હતું તે તોડી નાખ્યું. ધર્મવૃત્તિવાળા કૃપારામ પણ તે મતની ક્રિયાઓ કરવા લાગ્યા. તેમને વંદન કરવાનું. તેમના સામૈયામાં જવાનું, તેમની પાસેથી દરમિયાન કૃપારામનું વેવિશાળ કરવામાં આવ્યું હતું પણ કોઈ પદવી લેવાનું બંધ કર્યું. તેમના સ્થાપનાચાર્ય ઉપર છેવટે રૂમાલ કારણસર તે તૂટ્યું. બીજે ઠેકાણે વાત ચાલતી હતી, પણ તે ઓઢાડવાનું પણ ન સ્વીકાર્યું. પાલિતાણામાં તો યતિઓનું એટલું મુલતવી રહી. આ વખતે સં. ૧૯૦૩માં પૂ. બૂટેરાયજી બધું જોર હતું કે સાધુઓ પાલિતાણામાં આવી, છાનામાના મહારાજે મુનિ મૂળચંદજી તથા શ્રી પ્રેમચંદજી સાથે ઢંઢક મતનો યાત્રા કરીને ચાલ્યા જતા. એવે સમયે શ્રી મૂળચંદજી મહારાજે ત્યાગ કર્યો. કૃપારામમાં વૈરાગ્યભાવના જાગી. સં. ૧૯૦૫માં દર્શનવિજયજી મહારાજને ચાતુર્માસ માટે પાલિતાણા મોકલ્યા. દીક્ષા લેવાનો વિચાર કર્યો, પણ તે પાર પડ્યો નહીં, પરંતુ શ્રી દર્શનવિજયજી મહારાજ વાદમાં અને પ્રવચનમાં એટલા બૂટેરાયજી મહારાજે સં. ૧૯૦૮માં અષાઢ સુદ ૧૩ને દિવસે પારંગત હતા કે યુવાનવર્ગ યતિઓ પાસે જવાને બદલે એમની દિલ્હીમાં દીક્ષા આપી તેમને શ્રી વૃદ્ધિચંદજી નામે ઘોષિત કર્યા. પાસે જવા માંડ્યો. યતિઓનું જોર ઓછું થયું. તે પછી ખુદ શ્રી વૃદ્ધિચંદજી મહારાજે દીક્ષા ગ્રહણ કરીને અભ્યાસ મૂળચંદજી મહારાજે જ પાલિતાણામાં પધારીને ભક્તિસંગીત અને ભક્તિમાં ખૂબ ધ્યાન આપ્યું. પછી તેઓ ગુજરાતમાં તેમ જ વિવિધ રાગરાગિણીમાં પૂજા ભણાવવાનો પ્રચાર કરીને આવ્યા. અહીં તેઓશ્રીની પુણ્યપ્રતિભા ખૂબ વિસ્તરી. સં. લોકોના દિલ જીતી લીધાં.. ૧૯૧૨માં અમદાવાદમાં શ્રી બૂટેરાયજી મહારાજ, શ્રી પ્રખર ચારિત્રપાલક સાધુભગવંત મૂળચંદજી મહારાજ મૂળચંદજી મહારાજ અને શ્રી વૃદ્ધિચંદજી મહારાજની વડી દીક્ષા સં. ૧૯૪૪નું ચોમાસું પાલિતાણામાં, ગિરિરાજ શત્રુંજયની પં. શ્રી મણિવિજયજી દાદા પાસે થઈ. શ્રી વૃદ્ધિચંદજીનું નામ છાયામાં, વિતાવતા હતા ત્યારે તેઓશ્રીની તબિયત બગડી. મુનિશ્રી વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. આ પછી તેઓશ્રીએ શિષ્ય પરિવાર સાથે ભાવનગર પધાર્યા. વૃદ્ધિચંદજી મહારાજ ગ્રામાનુગ્રામ વિહાર કરીને ધર્મોપદેશ આપવા માંડ્યો, તેમ જ ખડે પગે વૈયાવચ્ચ કરવા લાગ્યા. સં. ૧૯૪૫ના માગશર સુદ શાસનહિત માટે અનેક કાર્યો કરવા માંડ્યા. તેમની વાણી અતીવ મધુર અને પ્રભાવી હતી. વળી તેઓશ્રી એટલા નમ્ર ૬ને દિવસે બપોરે ૩-૩૦ કલાકે ૧૯ વર્ષની વયે પૂજ્યશ્રીએ હતા કે કોઈની સામે સહેજ પણ કડક વલણ દાખવતા નહીં. દેહ છોડ્યો. ભાવનગરના સંઘે દાદાસાહેબના પ્રાંગણમાં તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કર્યો અને ત્યાં જ આ મહાન શ્રી બૂટેરાયજી મહારાજના સ્વર્ગવાસ પછી શ્રી મૂળચંદજી મહારાજ, કે જેઓ તેમના ગુરુભાઈ હતા તેમને વડીલ માન્યા પ્રભાવકનું સમાધિમંદિર બંધાવ્યું. અને તેમના ભક્તિવિનયમાં પોતાની મહત્તા સમજી, શત્રુંજય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy