________________
૨૩૬
વિશ્વ અજાયબી : મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજ શ્રી સ્થૂલભદ્રવિજયજી ભગવાનનું તીર્થ બનાવવાનો મહાન સંકલ્પ કર્યો. મ.સા. તરીકે પ્રખ્યાત થયા.
દાનવીર શ્રી કપૂરચંદજીની ઉદારતા અને ભારતવર્ષના છાણી નગરમાં બધા જ સાધુમહાત્માઓની વચ્ચે પૂ. સંઘોની તથા ગુરુભક્તોની ઉદારતાથી ૧૧૭ જિનાલયયુક્ત ૪૪ દાદા ગુરુદેવશ્રીએ જ્ઞાન-દર્શન–ચારિત્ર ત્રણેના ત્રિવેણી- કલ્યાણમંદિર ગોખના નિર્માણની સાથે ભવ્ય ઇતિહાસના સંગમની સાધના નિહાળી પૂજ્યશ્રીને “જ્ઞાન-દર્શન–ચારિત્રના સર્જનતારૂપ અવંતિ પાર્શ્વનાથની ૮૧”ની શ્વેતવર્ણીય પ્રતિમા, મહાન આરાધક તરીકે બિરદાવ્યા.
મૂળનાયક ૭૧”ની નાકોડા પાર્શ્વનાથની શ્યામવર્ણીય પ્રતિમાથી પૂ.આ.દે.શ્રી વિ. વિક્રમસૂરીશ્વરજી મ.સા.એ શિષ્યમાં
સુશોભિત દેવવિમાનતુલ્ય શ્રી નાકોડા–અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ સંપૂર્ણ યોગ્યતા નિહાળી સમેતશિખર તીર્થમાં વિ.સં. ૨૦૧૮ના
જૈન તીર્થધામ વિક્રમ-સ્થૂલભદ્રવિહારનું વિશાલકાય પ્રથમ વૈ.સુદ ૬ના શુભદિને ગણિ પદ અને વિ.સં. ૨૦૩૧ના
મહાતીર્થનું નિર્માણ થયું અને પૂજ્ય આચાર્ય ભગવંતના પાવન મહાસુદ-૧૨ના દિવસે રાધનપુરમાં પંન્યાસ પદવી અર્પણ કરી
સાન્નિધ્યમાં અને શિલ્પકલામનીષી પૂજ્ય આચાર્યશ્રીની પિતાશ્રી કાન્તિલાલભાઈને ૭૦ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે સંયમ
પ્રેરણાથી વિ.સં. ૨૦૫૫ વૈશાખ સુદિ-૭, ૨૨-૪-૯૯ના જીવન આપી ગુરુભાઈ શ્રી કમલયશ વિજયજી મ.સા. બનાવી
દિવસે પૂજ્ય ગુરુદેવશ્રીના સાન્નિધ્યમાં ભવ્યાતિભવ્ય દશાલિંકા ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરી જીવન સફળ બનાવ્યું. દાવણગિરિ,
મહોત્સવપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠા સંપન્ન થઈ. મહાન વિસનગર આદિ સંઘોમાં પારસ્પરિક મતભેદોને અમૃતવાણી,
તીર્થધામ લાખો જૈનોનું પરમ શ્રદ્ધાસ્થલ બન્યું છે. તીર્થધામમાં દીર્ધદર્શિતા, ચાતુર્યતથી મિટાવી મૈત્રીભાવનું સર્જન કર્યું.
ધર્મશાળા, ભોજનશાળા અને શ્રી લબ્ધિ-વિક્રમ
સ્થૂલભદ્રસૂરીશ્વરજી આરાધનાભવનનું સુંદર નિર્માણ થયું છે. આચાર્ય પદપ્રદાન : પૂજ્યશ્રીમાં સંપૂર્ણ યોગ્યતા નિહાળી અમદાવાદમાં વિ.સં. ૨૦૪૩, પો.વ. ૧ના પ્રશાંતમૂર્તિ પૂ.આ.
પૂજ્ય આચાર્ય ભગવંતની પ્રેરણાથી ટુમકુર હાઇવે રોડ શ્રી વિ. નવીનસૂરીશ્વરજી મ.સા.એ આચાર્ય પદ પ્રદાન કરી
પર વિ.સં. ૧૯૯૫ના કમલાકાર ભવ્ય જિનાલયમાં શ્રી લબ્ધિ
પાર્શ્વનાથ ભગવાન, શ્રી ગૌતમસ્વામી, દાદાગુરુદેવ શ્રી પૂ.આ. શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. તરીકે જાહેર કર્યા.
લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની ગુરુમૂર્તિ, અધિષ્ઠાયક ભૈરુજી અને - પૂજ્ય આચાર્ય ભગવંતનાં કરકમલો દ્વારા અનેક
અંબિકાદેવી–પદ્માવતીદેવીની પ્રતિષ્ઠા સહ “શ્રી પાર્શ્વ લબ્ધિધામ” અંજનશલાકાઓ, જિનમંદિરોની પ્રતિષ્ઠાઓ, સાધર્મિકોનો
મહાનતીર્થની સુંદર સ્થાપના કરાવી. પ્રતિપૂર્ણિમાનો મેળો, શ્રી ઉદ્ધાર, છ'રીપાલિતસંઘ, ઉપધાન, ઉદ્યાપન આદિ અનેકાનેક
લબ્ધિ-વિક્રમ-સ્થૂલિભદ્રકૃપા ભવન સહ ધર્મધામના સંકલનથી શાસનપ્રભાવક કાર્યોની શૃંખલાબદ્ધ શ્રેણી રચાઈ છે, તે એક આહલાદકારી તીર્થનું નવનિર્માણ થયેલ છે. અવિસ્મરણીય અને અનુમોદનીય છે. પૂજ્ય આચાર્ય ભગવંતના
શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રધામ :-આફ્લાદકારી જીવનની મહત્ત્વની વિશેષતા એ હતી કે આબાલ-ગરીબઅમીર બધાંને જ સદા માટે સમદષ્ટિથી નિહાળી ધર્મલાભના
વાતાવરણ, ભવ્ય ગિરિમાલા, વિશાલ જલ સરોવરથી નયનરમ્ય આશિષની અમીવર્ષા વરસાવતા.
નૈસર્ગિક વાતાવરણમાં શ્રી લબ્ધિ-વિક્રમકૃપાવતાર દક્ષિણકેશરી
પૂજ્ય આચાર્ય ભગવંતની અખંડ સૂરિમંત્ર સાધના અને આપ પૂજ્યશ્રીનાં કરકમલો દ્વારા પ્રથમ અંજનશલાકા
પૂજ્યશ્રીના શિષ્યરત્ન આચાર્ય શ્રી ચન્દ્રયશસૂરીશ્વરજી મ.સા.ની પ્રતિષ્ઠા : ઈડર નગરમાં ગોડી પાર્શ્વનાથના જિનાલયમાં શ્રી
૫૧ દિવસીય માણિભદ્રવીરની સાધના સહ છાયાદર્શને નમિનાથ ભગવાનની અંજનશલાકા કરાવી શ્રી ગોડી પાર્શ્વનાથ
સંકલ્પબળથી શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રધામ મહાન તીર્થની પ્રભુની પ્રતિષ્ઠા હેતુ ચિત્રદુર્ગા પધાર્યા. ચિત્રદુર્ગા નગરની
પૂજયોએ સ્થાપના કરી. અંજનશલાકા પ્રતિષ્ઠામહોત્સવની અનુમોદના કર્ણાટક પ્રાંતમાં
* ચિકપેટ-બેંગલોરનું પરમશ્રદ્ધા કેન્દ્ર ૮૦ વર્ષ પ્રાચીન જ નહીં સમગ્ર ભારતવર્ષમાં થઈ.
શ્રી આદિનાથ જિનપ્રાસાદ (ચિકપેટ)નો જીર્ણોદ્ધાર સહ દક્ષિણ બૃહતુતીર્થસ્થાપક પૂ. ગુરુદેવશ્રી :- નવનિર્માણ દક્ષિણકેશરી પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા અને કર્ણાટક પ્રાંતમાં લાખો જૈનોની વસ્તી હોવા છતાં પણ
શિલ્પકલામનીષી પૂજ્ય આચાર્યભગવંતના માર્ગદર્શનથી શ્વેતાંબરીય તીર્થ ન હોવાના કારણે પૂજ્યશ્રીએ એક પાર્શ્વનાથ
ગજાવલી, હંસાવલી, સર્પાવલીથી આકર્ષિત થંભાવલી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org