SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ વિશ્વ અજાયબી : રાત્રિના સમયે શ્રીસંઘને એકત્રિત કરી દીક્ષા અંગેની રજૂઆત તેના ગયા બાદ પરિવારજનોએ ચારે બાજુ તપાસ શોધખોળ કરી તો પણ ભવિતવ્યતાના યોગે શ્રીસંઘે પણ દીક્ષા માટે ચાલુ કરેલ પણ તેનો પત્તો કે સમાચાર ન મળતા તેઓ હતાશ અનુમતિ ન આપી. થઈ ગયા હતા. બીજે દિવસે ત્યાંથી વિહાર પ્રારંભી ગામોગામ વિચરણા પેથાપુર મુકામે ચાતુર્માસ સ્થિર થયેલા મુ. કરતા સાતમા દિવસે તારંગા ડુંગર ઉપર શ્રી અજિતનાથજીના આનંદસાગરજીને પર્યુષણ પર્વ નજીક આવ્યા એટલે સાંવત્સરિક જિનાલયે પધાર્યા. કાશીરામ પણ સાથે જ હતા. ક્ષમાપનાના હાર્દ પામી વિચાર આવ્યો કે હું ઘરેથી કીધા વગર ડુંગર ચઢતા કાશીરામે મુ.શ્રીને વિનંતી કરી કે ગરદેવ આવ્યો છું તો તે લોકોને કેટલું દુઃખ થતું હશે તેથી તેની ક્ષમાપના આ જંગલમાં મને આપ ચારિત્રનો વેષ અર્પણ કરો. અહીંયા માર માગવી જોઈએ. તથા ઘરે ક્ષમાપનાપત્ર લખી ક્ષમાયાચના કોઈ પણ રજા લેવાની જરૂર નથી. કાશીરામની દઢતા અને માંગી. મુનિએ હળવા થવાનો પ્રયત્ન કર્યો તથા પત્ર સાથે સાથે ઉચ્ચભાવના જોઈને શ્રી અજિતનાથજીના જિનાલયમાં ૧૨ પોતાની ચારિત્ર લેવાની ભાવના હતી તે પૂર્ણ થયેલ છે. તેની ૩૯ના વિજય મૂહૂર્તમાં મુ.શ્રીએ કાશીરામને ચારિત્રને વેષ અને જાણ કરી. રજોહરણ અર્પણ કર્યો ને કાશીરામમાંથી મુનિ આનંદસાગર પત્ર મળતા પત્રમાં રહેલા સરનામાને આધારે નામ ધારણ કરાવી ગૃહસ્થીમાંથી સાધુ બનાવ્યા. પરિવારજનો ગુજરાત આવી પેથાપુર ગામની શોધખોળ કરી ગુરુ શિષ્યની જુગલ જોડી ત્યાં ૧૫ દિવસ સ્થિરતા કર્યા પેથાપુર આવ્યા ને મુનિશ્રીના પિતાશ્રી અમદાવાદમાં પોતાના બાદ ગામેગામ વિચરણ કરતા દાદા ગુરુદેવ શ્રી કીર્તિસાગરજી. એક મિત્ર જે પોલીસથાનામાં પોલીસ તરીકે હતો તેને પણ તેને મ.સા.ની આજ્ઞા મેળવી વડી દીક્ષાના યોગવહનના માટે સાથે લઈને પેથાપુર પહોંચ્યા ને પરિવારવાળા એનો ઘરેથી અમદાવાદમાં બિરાજમાન પ.પૂ. આ.શ્રી ઋદ્ધિસાગરજી નિકળતા જ નિરાધાર કરેલો કે જે સ્થિતિમાં કાશીરામ હોય મ.સા.ની શુભ નિશ્રામાં આંબલિપોળના ઉપાશ્રયે પધાર્યા ને ત્યાં એટલે કે સાધુના વેષમાં હોય તો પણ તેને ઘરે પાછો લાવવો. યોગોહન કરી વડી દીક્ષા ત્યાં જ આપવામાં આવી. પેથાપુર પહોંચીને કાશીરામના પરિવારે ખૂબ જ ધમાલ કરી અને મુ.શ્રી જિતેન્દ્રસાગરજી મ.સાને ધાક ધમકી આપીને બધા વેશ પરિવર્તન કરવાની સાથે સાથે મુ. શ્રી આનંદસાગજી ધરણા કરીને ઉપાશ્રયમાં બેસી ગયા. મનનું પરિવર્તન કરવા લાગી ગયા. તપ-જપ-ધ્યાન અને અધ્યયનમાં લાગેલા નૂતન મુનિ ચારિત્રના ઓજથી ઓપવા | મુ. શ્રી આનંદસાગરજીએ પરિવારના સભ્યોને ખૂબ જ લાગ્યા. મન તો જ્ઞાનાધ્યાસમાં, કાયા તો ગુરુ સેવામાં આ હતું સમજાવ્યા પણ તેઓ એકના બે ન થયા તે ન જ થયા. મુ.શ્રીનું આંતર વૈભવી જીવન. પરિવારજનો બળજબરીથી મુ. શ્રી આનંદસાગરજીને ઘરે પાછા લઈ જવા તૈયાર થવાને કમને પણ તેમને પરિવારની સામે ભૂતકાળ ક્યારેક યાદગાર બની રહે છે તો ક્યારેક તે લાચાર બની સ્વ વતન પંજાબ પોતાના ઘરે પાછું જવું પડ્યું. ભૂંસવાલાયક લાગે છે. પણ કાળની ઘટમાળા અવિરતપણે ચાલ્યા જ કરતી હોય છે. તેમાં ક્યારે વિલંબિતતા આવતી નથી. ઘરે જઈને પણ કાશીરામે ત્યાગભાવના ન છોડી. રોજ પૂજ્ય ચરિત્રનાયકશ્રીએ પણ જ્યારે જ્યારે સ્વના ભૂતકાળની એકાસણું જ કરતા અને દરેક કાર્યમાં ઉદાસીન ભાવ સેવતા. પોથીના પાના ઉથલાવ્યા ત્યારે ત્યારે પૂજ્યશ્રીના મુખારવિંદ કાળને વીતતા ક્યાં વાર લાગે છે. આમ ને આમ છ ઉપર હાસ્યનું મોજું ફરી વળતું અને સ્વના ભૂતકાળની કથનીનું મહિના વ્યતીત થયા ત્યારે કાશીરામનો આત્મા પોકારવા લાગ્યો કથન કરતા અનેક પ્રસંગો વર્ણવતા અને તેમાં રહેલા આદર્શોને કે આમને આમ ક્યાં સુધી બેસી રહીશ. પુરુષાર્થને ફોરવ અને અમો આદરવા પ્રયત્ન કરતા. પ્રયત્નશીલ થા. કાળ વહેતો ગયો ને વર્ષાકાલ સમીપ આવ્યો એટલે છ મહિના બાદ પુનઃ ઘરેથી કહ્યા વગર નીકળી પડ્યા ગુરુઆજ્ઞાથી મુ.શ્રી જિતેન્દ્રસાગરજી મ.સા. પેથાપુર મુકામે ને ઘરે એક પત્ર લખીને મૂક્યો કે જો હવે મને પાછો લેવા શિષ્ય આનંદસાગરજીને લઈને ચાતુર્માસ અર્થે પધાર્યા. આવશો તો મારી લાશ જ તમારે લઈ જવાની તૈયારી રાખીને કાશીરામ ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળેલ હોવાથી આવજા. ક વીય હોવાથી આવજો. બાકી મેં જે માર્ગ અપનાવ્યો છે તે માર્ગ અને શાંતિથી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy