SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૩૬૭ એક રત્નરૂપ એવા આ આચાર્યશ્રીનો જન્મ વઢવાણમાં સં. માતા જોતાબહેન, સંસારી નામ વીરચંદ, સં. ૨૦૧૧માં દીક્ષા, ૧૯૬૨માં. પિતા ઝુંઝાભાઈ, માતા દિવાળીબહેન. સંસારી નામ સં. ૨૦૪૬માં આચાર્યપદ. મફતલાલ, જ્ઞાતિએ વીશાશ્રીમાળી. તેમના પરિવારમાંથી પણ સિદ્ધાંતપ્રભાવક', પ્રવચનપ્રદીપ’ : પૂ. આ. પ્રવ્રજ્યાના પંથે જનાર નીકળ્યાં છે. સંવત ૨૦૨૯માં શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ આચાર્યપદ મળ્યું. આગમના તલસ્પર્શી જ્ઞાનને લીધે “આગમ દીક્ષા સં. ૨૦૧૧માં વણી (નાસિક) મુકામે. પિતા દિવાકર' તરીકે ઓળખાયા. ગુરુદેવ પૂ.આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. દ્વારા થઈ, ૩૬ તેમના સંકલ્પ–માર્ગદર્શનથી શ્રી હસ્તગિરિ તીર્થાધિરાજ વર્ષ બાદ આચાર્યશ્રી, અગાધ અભ્યાસ, પ્રભાવશાળી શ્રી શત્રુંજય ગિરિરાજની ૧૨૫૦ ફૂટ ઊંચેરી ટૂંક છે ત્યાં ૩૨૦' વ્યાખ્યાનકર્તા. ૪ ૩૨૦’ની લંબાઈ-પહોળાઈવાળું ભવ્યોçગ ૭૨ દેવિકુલિકાયુત જિનાલય ૧૨૫’ (ફૂટ)ની ઊંચાઈવાળું નિર્માણ પર “સૌરાષ્ટ્રદીપક', “ઉગ્ર વિહારી' : પૂ.આ. શ્રી થયું જે ભારતભરમાં સૌથી વિશાળ જિનમંદિરની નામના પામ્યું. | વિજયસુચકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સંવત ૨૦૪૪માં કાળધર્મ પામ્યા. જન્મ સં. ૧૯૮૪માં મહેસાણા પાસે સાલડી મુકામે મણિભાઈ અને મોતીબહેનના સંતાનરૂપે. સંવત ૨૦૦૩માં [“ધર્મતીર્થપ્રભાવક', “સિદ્ધાંતસંરક્ષક' : દીક્ષા સં. ૨૦૧૯માં આચાર્યપદ, ગુરનું નામ પં. શ્રી પૂ.આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ કનકવિજયજી મહારાજ | મૂળ વતન ઉ.ગુ.નું લીંચ. જન્મ નામ મનુભાઈ. પિતા છોટાલાલ, માતા સોનબહેન. જન્મ સં. ૧૯૮૪માં. આ કટુંબ ‘(ધોળકા) કલિકુંડતીર્થ પ્રેરક-માર્ગદર્શક' : લીંચથી વેપારાર્થે દ. મહારાષ્ટ્રના સતારા જિ.માં મસૂર ગામે પૂ.આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ વસેલું. સ્મરણશક્તિ ગજબની, લેખનશક્તિ સુંદર, કુંભોજ જન્મ થરાદ પાસે મોટી પાવડમાં સં. ૧૯૯૩માં, તીર્થસ્થાનની રક્ષા માટે મહારાષ્ટ્રમાં રહી નૂતન મંદિરોનું અને બચપણનું નામ રમણભાઈ, માતા પાર્વતીબહેન, પિતા ઉપાશ્રયોનું નિર્માણ કર્યું. અનેકવિધ શાસનપ્રભાવના કરી. બાદરમલ. સંવત ૨૦૦૪માં દીક્ષા લઈ મુનિશ્રી રાજેન્દ્રવિજયજી T “સિદ્ધાંત દિવાકર' : પૂ.આ. શ્રી નામ ધારણ કર્યું. સંસ્કૃત-ગુજરાતી-હિંદી પર સુંદર પ્રભુત્વ. વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ ગ્રંથોનું લેખન-સંપાદન અને ‘શાંતિ સૌરભ' માસિકનું પ્રકાશન. કાંતાબહેન-મફતલાલ દંપતીના પુત્ર જવાહરલાલરૂપે પક “હાલાર દેશોદ્ધારક', “કવિરત્ન' : જન્મ સં. ૧૯૯૨માં. કર્મસાહિત્ય એટલું કંઠસ્થ કે “જીવંત પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ જ્ઞાનભંડાર' તરીકે ઓળખાતા. સંવત ૨૦૪૦માં જલગાંવમાં સોજીત્રામાં સં. ૧૯૫૫માં જન્મ. માણેકચંદઆચાર્યપદ અપાયું. ‘સિદ્ધાંત દિવાકર'નું બિરુદ મળ્યું. પરસનબહેનના પુત્ર અંબાલાલ. પછીથી ખંભાત આવ્યા. સં. Sિ ‘મેવાડ દેશોદ્ધારક : પૂ.આ. શ્રી ૧૯૮૦માં પૂ. શ્રી કર્ખરવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અમૃતવિજયજી નામે જાહેર થયા. ‘વીરશાસન'માં સિદ્ધાંતરક્ષાના વતન પાદરલી (રાજ.)માં હીરાચંદજી-મનુબાઈના પુત્ર લેખો લખી જૈનસંઘમાં જાણીતા થયા. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જેઠમલજીરૂપે સં. ૧૯૭૯માં જન્મ. મેવાડમાં સો મંદિરોનો હાલાર પ્રદેશમાં અનેક દેરાસરોનાં નવનિર્માણ થયાં; ધર્મજાગૃતિ જીર્ણોદ્ધાર, ૬૦ મંદિરોની પ્રતિષ્ઠા, દીક્ષાઓ, પુસ્તક પ્રકાશન આવી, જેથી પૂજ્યશ્રી ‘હાલાર દેશોદ્ધારક' કહેવાયા. અને જ્ઞાનભંડાર સ્થાપનાથી મેવાડપ્રદેશમાં ધર્મજાગૃતિ આવી પર એકસો વીસ વર્ષ પૂર્વે સૌ પ્રથમ મુંબઈમાં તેથી ‘મેવાડ દેશોદ્ધારક' તરીકે ઓળખાયા. પ્રવેશ કરનારા સંવેગી મુનિ' : પર “પ્રાકૃત-સાહિત્ય વિશારદ' : પૂ. આ. શ્રી પૂ. પાદ મુનિપ્રવર શ્રી મોહનલાલ મહારાજ વિયવીરશેખરસૂરીશ્વરજી મહારાજ જન્મ ઉત્તરપ્રદેશના ચાંદપુરમાં સં. ૧૮૮૭ (ઈ.સ. જન્મ મોસાળના હાલારના નવા ગામે સં. ૧૯૯૪માં. ૧૮૩૧)માં ધનાઢ્ય બ્રાહ્મણ કુટુંબમાં. સંસારી નામ મોહન, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy