SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૮ વિશ્વ અજાયબી : પ્રશાંતમૂતિ, અપૂર્વ વાત્સલ્યદાત્રી, વિશાળ શ્રમણી વૃંદ પુત્રીરત્ન તો જિનશાસનનું અમૂલ્ય રત થવાનું છે અને શિરોમણિ, પ્રવર્તિની અનેકોના તરણતારણ બની આ જિનશાસનની ગરિમાને વધારનાર થશે. પુત્રીને જોતા જ પરિવારમાં બધાના મુખમાં એક પૂ. સાધ્વીશ્રી પુયરેખાશ્રીજી મ.સા. જ વાત રમવા લાગી કે આ તો આપણા પરિવારનું ઝળહળતું પાવન પરિચય : રત્ન છે અને ત્યારે આ પુત્રીરત્નાનું નામ રતનકુમારી પાડે છે. જન્મ : વિ.સં. ૨0૧૩ જેઠ સુદ ૧૦, પાદરલી (રાજસ્થાન) બાળકુમારી રતન બીજના ચંદ્રવત્ વૃદ્ધિ પામે છે. બાળપણથી સંસારી નામ રતનકુમારી, જ દીકરીનો ઝળહળતો વૈરાગ્ય માત્ર ધર્મમાં જ રુચિ દિકરીને જોતા માતાને વિચાર આવે છે કે આ પુત્રી આટલી નાની માતાનું નામ લમીબહેન, ઉંમરમાં આટલી વૈરાગી દેખાય છે. શું આ મોટી થતાં દીક્ષા પિતાનું નામ : ત્રિકમચંદજી, તો નહીં લેને? માતા મુંઝાય છે અને વિચાર કરે છે કેમ આને દીક્ષા : વિ.સં. ૨૦૩૨ જેઠ વદ ૭, પાદરલી, ગુરુનામ : હમણા જ સંસારના બંધનમાં ન બાંધી દઉં. આ વિચાર સાથે તપસ્વીની પ.પૂ.સા. શ્રી પુષ્પલતાશ્રીજી મ.સા., જ માતા હર્ષઘેલી બની જાય છે અને માત્ર ૯ વર્ષની બાલ્યવયમાં જ રતનકુમારીનું સગપણ કરી દે છે પણ આ તો પ્રવર્તિની પદ પ્રદાન દિવસ : ૨૦૫૩ માગશર સુદ ૩, * વૈરાગી બાળા હતી. ધીમે-ધીમે વૈરાગ્ય વધવા લાગ્યો. ૧૩ વર્ષની અમદાવાદ. ઉંમરે ઉપધાન કર્યા અને નિર્ધાર કર્યો કે હવે તો માત્ર સર્વવિરતિ આજ્ઞા પ્રદાતા : પ.પૂ. મેવાડદેશોદ્ધારક આ.દેવ જ! ઘરે આવીને પોતાની ભાવના જણાવે છે. માતાજી સમજવા જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા, સાંસારિક પરિવારમાંથી તૈયાર નથી. પુત્રી ઉપરના મમત્વથી ચોધાર આંસુએ રડે છે. દીક્ષિત રાષ્ટ્રસંત પ.પૂ. મેવાડદેશોદ્ધારક આ.દેવ ૨૭૬ ત્યારે રતન વિધ વિધ વચનોથી માતાજીને સમજાવે છે. દિનદીક્ષા દાનેશ્વરી પ.પૂ.આ.દેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી પ્રતિદિન વૈરાગ્યભાવમાં વૃદ્ધિ થવા લાગી. સાથે-સાથે કષ્ટોની મહારાજા (કાકા મ.સા.), યુવાપ્રવચનકાર પ.પૂ.આ.દેવ વણઝાર પણ ચાલુ. મુમુક્ષરતન સામાયિક લે તો માતાજી શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા (ભાઈ મ.સા.) સ્થાપનાચાર્ય લઈ લે. ઉકાળેલું પાણી હોય તેમાં કાચું પાણી તપસ્વીરના પ.પૂ. પુષ્પલતાશ્રીજી મ.સા. (સાંસારિક નાખી દે. બંને કાકા મ.સા.નું ચાતુર્માસ પાદરલીમાં થયું ત્યારે કાકી) સા.શ્રી મનિષરેખાશ્રીજી (બેન મ.સા.). માતાજીને એવો વિચાર આવ્યો કે જો આ રતન કાકા મ.સા.ને ધર્મનગરી એવી પાદરલી નગરીમાં હિરાચંદજી વંદન કરવા જશે તો જરૂર તે દીક્ષા જ લેશે. માટે માતાજી વંદન જેરૂપચંદજીનો પરિવાર વસવાટ કરતો હતો. હિરાચંદજીના કરવા માટે પણ ન જવા દે, કાકા મ.સા.ના પ્રેરણાપત્ર પણ ન પ્રથમ પુત્ર ત્રિકમચંદજીના લગ્ન લક્ષ્મીદેવી સાથે થયા. લગ્ન આપે. વાંચવા ન દે. હાથમાં આવતા જ ફાડી દે ઘરમાં આ થયાને વર્ષો વીત્યા જાય છે પરંતુ ઘરમાં પુત્રનું પારણું બંધાતું તો એક મોટો પ્રશ્ન થયો પુત્રી દીક્ષા લેવા તત્પર છે જ્યારે નથી. ૪-૪ સંતાનને લક્ષ્મીદેવી જન્મ આપે છે. પરંતુ બધા જ માતા દીક્ષા ન આપવા તત્પર છે...છેવટે મોહરાજાને હારવું મરણને શરણ થાય છે. આમ દિવસો જતા ૨૦-૨૦ વર્ષ પૂર્ણ પડ્યું અને ધર્મરાજાની જિત થઈ. આમ અનેકાનેક કષ્ટોમાંથી થાય છે. તેમાં એક શુભદિવસે માતાજીએ એક પુત્રીરત્નને જન્મ પાર ઊતરી ૧૯ વર્ષની ભરયુવાનીમાં સંસારના સગપણ ત્યજી આપ્યો પુત્રીની સોહામણી મુખમુદ્રાને જોતાં જ લક્ષ્મી માના પ્રભુના અણગારસમાં સા. પુણ્યરેખાશ્રીજી બની ચંદનબાલાના રોમ-રોમમાં હર્ષના ફુવારા છલકવા લાગ્યા. માતાની ખુશીનો શ્રમણીસંઘમાં જોડાઈ ગયાં. અરે હવે એકવાર એવો પ્રસંગ કોઈ પાર નથી. ઘણા-ઘણા કષ્ટો વેઠ્યા બાદ પ્રાપ્ત થયેલી બની ગયો કે માતાજીને આંખનું ઓપરેશન કરાવ્યું. પછી ઘરે પુત્રીની તેજસ્વી મુદ્રા જોતા માતા મનની અંદર નવા-નવા આવી ગુસ્સામાં આવી માતાજીએ મોટો પર હાથમાં લઈને સ્વપ્નાવતું કલ્પનાચિત્રો ઊભા કરે છે. પરંતુ મોહઘેલી માતાને કહ્યું તું બોલ દીક્ષા નહીં લઉં નહીંતર મારી આંખ ફોડી એ ખબર ક્યાંથી હોય કે આજે અજ્ઞાનતાના અંધકારને દૂર દઈશ. તે વખતે વૈરાગ્યસાગર રતને વિચાર કર્યો ના કહું તો કરવા માટે સૂર્યવતું તારી કુક્ષીએ પુત્રી અવતરી છે. આ બંધાઈ જઈશ તેથી પ્રેમથી મધુર વચનો દ્વારા માતાજીને સમજાવીને કહ્યું કે હમણાં ક્યાં દીક્ષા લઉં છું વિગેરે કહી ધીરે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy