________________
૪૧૮
વિશ્વ અજાયબી. :
કેરાળા–ઓરિસ્સા, બિહાર–બંગાળ, યુ.પી.-એમ.પી., ચાસબોકારો, જબલપુર, સતના, કલકત્તા, પટના, પાલિતાણા, રાજસ્થાન આદિ વિવિધ પ્રદેશનાં અનેક ક્ષેત્રોમાં વિચરી અજાહરા, અમદાવાદ આદિ અનેક સ્થળોમાં જિનાલયોની અનેકવિધ પ્રતિષ્ઠાઓ, ચાતુર્માસ, ઉપધાન, દીક્ષાઓ આદિ ભવ્ય પ્રતિષ્ઠાઓ તથા ભોપાલ નગરે શ્રી મહાવીરગિરિ ઉપર અનેકવિધ આરાધના અનુષ્ઠાનોમાં સ્વ–પર કલ્યાણની પૂર્ણ શ્રી મહાવીર સ્વામી મહાતીર્થની, વળી અમદાવાદયોગ્યતા ધરાવતા પૂજ્યશ્રી વિ.સં. ૨૦૩૨માં ગણિ પદથી, ઓગણેજમાં શ્રી પંચજિનેશ્વર કૈવલ્યધામ મહાતીર્થોમાં વિ.સં. ૨૦૩૫માં પંન્યાસ પદથી વિભૂષિત થયા અને મહામહોત્સવોપૂર્વક ભવ્ય અંજનશલાકા–પ્રતિષ્ઠા-દીક્ષાઓ પરાકાષ્ઠાની યોગ્યતાને ધરાવતા પૂજ્યશ્રી વિ.સં. ૨૦૪૪ માગ. વગેરે કાર્યક્રમો થયેલ છે. સુ. ૬ના મંગલ દિને મુંબઈ વાલકેશ્વરમાં આચાર્ય જેવા ધુરંધર
પાલિતાણા ગિરિવિહારની જેમ જ ઓગણેજમાં પણ પદથી અલંકૃત થયા.
સમુદાય-ગચ્છાદિના ભેદભાવ વિના શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધ પૂ. દાદા ગુરુશ્રી આ. વિ. ચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના સંઘની અણમોલ સેવા-સુશ્રુષા સાથે બન્ને સ્થળે ફક્ત ૧ રૂ|. અંતિમ સ્વપ્નને સાકાર કરવા માટે જ પૂજય દાદા ગુરુની ટોકનમાં ભોજનશાળા પૂજ્યશ્રીની સત્રેરણાથી ચાલી રહી છે. ભાવનાનુસાર જ, શાશ્વત તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજી ધન્ય છે સાધર્મિક ભક્તિના રસિયા પૂજ્યશ્રીને! આ કાળમહાતીર્થની પવિત્રતમ તળેટીમાં પાલિતાણા નગરે પ.પૂ. ઝાળ મોંઘવારીમાં કેવી ઉમદા ભક્તિ! આવાં આવાં ગુરુદેવશ્રી પ્રવિચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે અદ્વિતીય-અજોડ સત્કાર્યો દ્વારા વિશ્વ પર શાસનપ્રભાવના ગિરિવિહાર સંસ્થાની સ્થાપના થઈ, જે સંસ્થામાં પૂજ્યશ્રીની કરતા પૂજ્યશ્રી વિવિધ તપશ્ચર્યા, વિહાર, તપ-ત્યાગપ્રેરણાથી શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રી સંઘની સુંદર સેવા ૩ - વૈરાગ્યની ભૂમિકા પર “સ્વ” ની ઉચ્ચતમ સાધના કરી રહ્યા ૩૦ વર્ષથી અવિરત ધારાએ ચાલી રહી છે. આ સંસ્થા જ છે, સાથે સાથે ભવ્યોનાં હૈયાંને હલાવી, દિલડાને ડોલાવી, પૂજ્યશ્રીની કરુણા-સેવા-ગુણ વગેરે ઉમદા કેટલાય ગુણોની હૃદયને ભીંજવી, અજ્ઞાનીઓને આકર્ષી, આત્માઓને જગાડી, સાક્ષીભૂત છે!
જગત ઉપર અનેક પ્રકારે ધારાબદ્ધ ઉપકારોની વૃષ્ટિ કરી રહ્યા પૂ. ગુરુદેવશ્રી પ્રવિચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ની અંતિમ છે. ભાવનાને સાકાર કરવા પૂજ્ય ગુરુદેવશ્રીના કથનાનુસાર આજે વિશ્વમાં અનેક મનુષ્યો કેન્સર, કીડની, શેત્રુંજી નદીના કિનારે, ડેમ પાસે ૨૫૦ વીઘા જમીનમાં ડાયાબિટીસ, બીપી જેવા અનેક અસાધ્ય રોગોથી પીડિત છે. ગિરિવિહાર ગૌશાળા, ગિરિવિહાર પાંજરાપોળની પ્રેરણાદ્વારા જેના માટે એલોપેથિક ઇલાજ હોવા છતાં ઘણો મોંઘો છે
સ્થાપના કરાવી છે, જેનું ટ્રસ્ટીઓ દ્વારા સુચારુ રૂપે સંચાલન એની સામે પંચગમ્ય આધારિત ચિકિત્સા આયુર્વેદિક થઈ રહ્યું છે. ગૌશાળામાં રહેલી ગાયોનાં દૂધ દ્વારા મોતીશાની ચિકિત્સામાં સફળ અને નિર્દોશ ઇલાજ બતાવ્યો છે. તે ટૂંકથી માંડીને પાલિતાણાનાં ઘણા જિનાલયોનાં પક્ષાલ માટે માલેગાંવના કેશરીચંદજી મહેતાએ કેન્સર પીડિત માટે ૧૧ દૂધનો લાભ મળી રહ્યો છે, એટલું જ નહીં, દાદાના અખંડ દિવસનો કેમ્પ એવી રીતે તેમણે ૧૧ કેમ્પ કર્યા છે. તેમાં બે દીપક માટે છેલ્લાં ૪ વર્ષથી અખંડપણે ગાયના શુદ્ધ ઘીનો કેમ્પ ગિરિવિહારમાં કરવામાં આવેલા. તેમાં મળેલી ચતુર્વિધ સંઘને લાભ મળી રહ્યો છે. ગિરિવિહાર સફળતાને કાયમી રાખવા માટે ગિરિવિહારના ટ્રસ્ટીઓ, પૂજ્ય પાંજરાપોળમાં અનેક નિરાધાર-અબોલ-બિમાર એવાં ગુરુદેવશ્રી સાથે ચર્ચા કરી વલસાડના આઠ નંબરના હાઈવે પ્રાણીઓની ખૂબ જ સરસ સેવા અને સાચવણી થઈ રહી છે. રોડ ઉપર વાગલધરા ગામ પાસે ગિરિવિહાર કેન્સર હોસ્પિટલ અનુકંપા રૂપે અન્નક્ષેત્ર તથા છાશની નિ:શુલ્ક સાત-સાત નિર્માણ થયેલ છે. અનેક જીવો રોગની પીડાથી મુક્ત થઈ પરબો ચાલી રહી છે.
રહ્યા છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં પાલિતાણાથી અજાહરા હવે દરેક ગામ અને શહેરોમાં વૈદ્યો મળે એ હેતુથી તીર્થનો, દહેગામથી આંતરસૂબાનો, બાર્શીથી અંતરિક્ષજીનો, કેન્સર હોસ્પિટલની સામે આયુર્વેદ કોલેજનું પણ નિર્માણ થઈ હૈદરાબાદથી કુલ્પાકજીનો કાલંદીથી નાકોડાજીનો આદિ વિવિધ રહ્યું છે. જેનો ઉદ્ઘાટન સમારોહ મહા સુદી-૨ રવિઆર તા. છ'રીપાલિત સંઘો તેમ જ મદ્રાસ, કુંભાકોનમ, વિજયવાડા, ૧૭-૧-૨૦૧૦ના રાખેલ છે. ૧૬ વર્ષની વયથી માંડીને આજે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org