________________
જૈન શ્રમણ
૩૬૫ તપ-ત્યાગ, સમતાના ગુણોથી શોભતા પૂ. આચાર્યશ્રીએ અનેક તેમના વ્યક્તિત્વથી દાનની સરવાણી વહેતી! ગ્રંથોનું સંશોધન-સંપાદન અને સર્જન કર્યું. તેમના પાંડિત્યથી
હિત તપ-ત્યાગ, તેજસ્વિતા-તિતિક્ષાની પાવનભૂતિ જૈનેતર પંડિતો પણ આકર્ષાતા. વડોદરા રાજમહેલમાં પધારવા
: વર્ધમાન તપોનિધિ : પૂ.આ.શ્રીવિજય નિમંત્રણ મળેલું.
ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પર જૈનશાસનના જ્યોતિર્ધર' : પ.પૂ. શ્રી
તપ-ત્યાગ-તેજસ્વિતા-તિતિક્ષાની પાવનમૂર્તિ, અગણિત વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
શિષ્ય સમુદાયના પ્રેરક, પ્રોત્સાહક, કુશળ પ્રવક્તા, સમર્થ જૈનશાસનના આ મહાન જ્યોતિર્ધર, યુગપુરુષ, સાહિત્યસર્જક, પૂ.આ.શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી સુવિશાળ ગચ્છાધિપતિ, પરમ ગીતાર્થ, સિદ્ધાંતનિષ્ઠ, સમર્થ મહારાજ સાહેબનો જન્મ સં. ૧૯૬૭માં અમદાવાદમાં. વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ. આચાર્યપ્રવરશ્રી માટે જેટલું લખીએ સંસારી નામ કાંતિલાલ ચીમનલાલ, માતા : ભૂરીબહેન. તેટલું ઓછું. વિશેષણોનો પનો પણ ટૂંકો પડે! પિતાનું નામ આજની સી.એ. સમકક્ષ (ત્યારની જી.ડી.એ.) પરીક્ષા પસાર છોટાલાલ, માતા સમરથબહેન. બાળપણનું નામ ત્રિભુવન. કરી. લંડનની પ્રથમ બેકિંગ પરીક્ષા પુરસ્કાર ઉત્તિર્ણ કરેલી. જન્મ સં. ૧૯૫૨માં દહેવાણમાં, વતન પાદરા (જિ. પરંતુ મોટાભાઈના યુવાનવયે મૃત્યુથી સંસારની ક્ષણભંગુરતા વડોદરા)માં, દીક્ષા સં. ૧૯૬૯માં ગંધારતીર્થ, આચાર્યપદ સં. પામી જઈને નાનાભાઈ પોપટલાલ સહિત સં. ૧૯૯૧માં પૂ. ૧૯૯૨માં મુંબઈમાં, સ્વર્ગવાસ સં. ૨૦૪૭માં અમદાવાદ ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજયજી મહારાજ પાસે ચાણસ્મામાં દીક્ષા ખાતે. દીક્ષા પર્યાય ૭૭ વર્ષ અને ૬ મહિના. છેલ્લા સૈકામાં થઈ અંગીકાર કરી છ દર્શનો અને વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, કાવ્ય, ગયેલા મહાન જૈનાચાર્યોનો ઇતિહાસ પૂજ્યશ્રીના જીવનકાર્યની ચરિત્ર કર્મગ્રંથ વગેરેનો ઊંડો અભ્યાસ કરી પ્રકાંડ વિદ્વાન નોંધ વિના અપૂર્ણ ગણાય.
બન્યા. “દિવ્યદર્શન' સાપ્તાહિકમાં અને ગ્રંથલેખનમાં કલમ પાદરામાં તે વખતે ધાર્મિક વાતાવરણ ખૂબ હતું. પરંતુ ચલાવી. પ્રભાવશાળી પ્રવચનકારને ‘જેન ધાર્મિક શિબિરો'માં બાળક ત્રિભુવનને દીક્ષા લેવામાં કૌટુંબિક-કાનૂની અવરોધો ખૂબ ૫-૫ કલાક અસ્મલિત વાચના આપતા. વ્યક્તિત્વ, વક્તત્વ, નડેલા! મહામુસીબતે દીક્ષા મેળવી, સં. ૧૯૬૯માં પ્રથમ
નેતૃત્વથી જિનશાસનના શણગાર બની રહ્યા. વર્ધમાન તપોનિધિ ચાતુર્માસ સિનોરમાં, પૂ. દાનવિજયજી મહારાજની તબિયત તરીકે જૈન શાસનમાં સારું એવું માનપાન પામ્યા. સારી નહીં તેથી વ્યાખ્યાન આપવાની જવાબદારી આપશ્રીની
“પ્રવચન-પ્રભાકર' : પૂ. આચાર્યશ્રી આવી, સમકિતના સડસઠ બોલની સરુઝાય વિશે એવું સરસ
વિજયભુવનસૂરીશ્વરજી મહારાજ વ્યાખ્યાન આપ્યું કે સૌને પ્રતીતિ થઈ–“આ યુવક ભવિષ્યમાં
પરમ પ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમ સમર્થ વ્યાખ્યાતા થશે!' ચારિત્ર્ય, શૈલી, શાસ્ત્રાભ્યાસથી તેઓ
વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રથમ વિનેય એવા આ પંકાવા લાગ્યા. તેમની પાસે દીક્ષા લેનારાઓની સંખ્યા વધવા
શિષ્યરત્નની જન્મભૂમિ દેવાલી-ઉદયપુરમાં. સંસારી નામ લાગી, સાથે સાથે દીક્ષાનો વિરોધ કરનારાઓની અડચણમાં પણ
ભગવતીલાલ, પિતા લમીલાલ ધર્મપ્રેમી હતા. દીક્ષા લેવા વધારો થતાં વિવિધ સ્થળોએ અવાર-નવાર કોર્ટમાં જવું પડેલું.
માં જવું પડતું. કૌટુંબિક અડચણને ગણકાર્યા સિવાય સં. ૧૯૮૦માં માળવાના જોકે પ્રત્યેક વખતે નિર્દોષ ઠરેલા! અમદાવાદમાં સં. ૧૯૭૬માં
રાજોદ ગામે આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પાસે ચાના વ્યસન, કુતરાઓને મારી નાખવાની વ્યવસ્થા, ભદ્રકાશિમાં
દીક્ષા લઈ પૂ. મુનિવર્યશ્રી રામવિજયજી મહારાજના પ્રથમ બકરાબલિ સામે જોરદાર આંદોલન ઉપાડ્યું. દેવદ્રવ્ય, શિષ્ય મનિશ્રી ભવનવિજયજી બન્યા. સંવત ૨૦૦૫માં બાળદીક્ષા વ્યવહારુ કેળવણી, સમાજસુધારો, તિથિચર્ચા વગેરે
શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા. સં. ૨૦૪૭માં આગલોડ વિષયોમાં આપશ્રીના વિચારો સ્પષ્ટ, તત્ત્વદર્શન અને શાસ્ત્રાધારે
(ઉ.ગુ.)માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. રહેતા. તેમાં તેમની નીડરતા ભળેલી છેવટે ખૂનની ધમકી સુદ્ધાં
પક “વચનસિદ્ધ મહાત્મા', “મહારાષ્ટ્ર-કેસરી' : મળવા લાગી પણ પોતે અડગ રહ્યા. જોકે સંઘ અને શાસનનાં
પૂ.આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ પર્વો, ઉજવણી વગેરે કાર્યો તેમના વરદહસ્તે થયાં છે એટલાં કોઈના હાથે નથી થયાં. આચારપાલનમાં બહુ ચુસ્ત રહ્યા,
જન્મ સં. ૧૯૪૪માં અમદાવાદમાં પિતા શ્રી લાલભાઈ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org