________________
૪૬૬
વિશ્વ અજાયબી : શ્રેષ્ઠીવર્ય શ્રીયુત કસ્તૂરભાઈ લાલભાઈની અતિ આગ્રહ ભરી મહોત્સવો, નાના મોટા ૧૩ છ'રીપાલિત સંઘો અને અનેક વિનંતીને સ્વીકારી. પોતાનાં અન્ય કાર્યોને ગૌણ બનાવીને ધાર્મિક સંસ્થાઓની સ્થાપનાઓ દ્વારા શાસનપ્રભાવનાનાં વિવિધ સિદ્ધગિરિની નવી ટૂંકની પ્રતિષ્ઠા માટે પૂ. આ. શ્રી વિજય- કાર્યો થયાં. * ડભોઈમાં દેવચંદ ધરમચંદની પેઢીની સ્થાપના કસ્તૂરસૂરિજી મહારાજ સાથે પધારી પ00 ઉપરાંત કરી. * સિહોર જૈનસંઘના કાયમી ઝઘડાનું સમાધાન કરાવી જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. (૩) સં. ૨૦૩૩માં જાગેલા નેમ- શ્રી સંઘની પુનઃ સ્થાપના કરી. (૧૧) સંયમના અવિહડ રાગી રાજુલ નાટકના વિવાદ પ્રસંગે પોતાની બુદ્ધિપ્રતિભાથી તે સૂરિવરની પ્રેરણાથી ૩૦૦થી વધારે ભવ્યાત્માઓએ ચારિત્રમાર્ગે ઝંઝાવાત શમાવીને વાતાવરણ શાંત પાડ્યું. (૪) સં. ૨૦૩૫માં પ્રયાણ કર્યું. (૧૨) ૧૮ વર્ષની ઉંમરથી જીવનપર્યત શાશ્વતી શ્રી શંખેશ્વર તીર્થે પોતાના લઘુગુરુબંધુ મુનિશ્રી અભ્યદયસાગર નવપદજીની ઓળીની આરાધના દેઢતાપૂર્વક કરી. પૂજ્યશ્રીના મ.સા. તથા મુનિશ્રી નવરત્નસાગરજી પ્રેરિત સંસ્થાપિત ઉપદેશથી પ્રતિવર્ષ સામુદાયિક વિધિપૂર્વક ચેત્રી ઓળીની નવનિર્મિત શ્રી આગમમંદિરની મહામહોત્સવપૂર્વક આરાધના કરાવવા સાગર–સંસ્કરણ નામના ટ્રસ્ટની સ્થાપના અંજનશલાકા-પ્રતિષ્ઠા (૫) સં. ૨૦૩૬માં ખેડા તીર્થથી શ્રી પણ કરવામાં આવી. (૧૩) સમ્યકજ્ઞાનની પર્યાપાસના સિદ્ધગિરિનો ઐતિહાસિક પ૫૦ ભાવિકો સાથેનો છ'રીપાલિત - પૂજ્યશ્રીના જીવનનો અવિનાભાવિ અંશ છે. તેઓશ્રી ૮૨ સંઘ કાઢ્યો. (૬) સં. ૨૦૩૯માં પુનઃ શંખેશ્વર આગમમંદિરની વર્ષની જૈફ વયે પણ અજોડ વ્યાખ્યાનશૈલીથી ભાવિકોને અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને સાગર- ધર્મમાર્ગે પ્રેરતા, શ્રમણ-શ્રમણીઓને વાચના આપી સંયમમાર્ગે સમુદાયમાં સર્વ પ્રથમ શ્રમણ તરીકે પૂ. શ્રી હિમાંશુસાગરજી સ્થિર કરતા. રત્નત્રયીની અભૂતપૂર્વ આરાધના કરતા મહારાજને વર્ધમાન તપની ૧૦૮ ઓળીની પૂર્ણતામાં શાસનશણગાર સૂરિવર સ્વ–પર કલ્યાણ સાધી, સં. ૨૦૪૩માં પંન્યાસપદ-પ્રદાનનો ભવ્યોત્સવ વિધિસર સંપન્ન કર્યો. (૭) સં. અમદાવાદમાં અષાઢ સુદ ૬ને દિવસે અપૂર્વ સમાધિપૂર્વક ૨૦૪૦માં રાજસ્થાન-ડુંગરપુરમાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીનું ગુરુમંદિર આજે વીતરાગ મહોત્સવ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી. (૮) સં. ૨૦૪૧માં સોસાયટીમાં સુંદર શોભી રહ્યું છે! કોટિ કોટિ વંદન હજો એ પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ.સા. પ્રેરિત સમર્થ સૂરિવરને! પાલિતાણા જંબુદ્વીપ નિર્માણની અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે
સૌજન્ય : પ. પૂ. આ. શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની સાગરસમુદાયના આ વિશિષ્ટ અવસરે, સમુદાયના પાંચ
પ્રેરણાથી શ્રી. સાગર પરિવાર તરફથી આચાર્ય ભગવંતો આદિ ૮૩ શ્રમણ ભગવંતો તથા ૩00 થી અધિક શ્રમણીગણની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠાવિધિ ત્રિકાળ સૂરિમંત્રના જાપથી અને લબ્ધિગુરુકૃપાથી થઈ. સાગર સમુદાયના આ ઐતિહાસિક સંમેલનમાં પ્રગટેલી અનોખી પ્રતિભા : સમર્થ તર્કનિપુણ, શાસનપ્રભાવક સૂરિવરને સમુદાયના દરેક આચાર્ય ભગવંતો
પૂ. આચાર્યશ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મ. આદિ શ્રમણ ભગવંતોએ ગચ્છાધિપતિ તરીકે સ્થાપિત કર્યા. (૯) સં. ૨૦૪૨માં અમદાવાદથી શંખેશ્વરજી મહાતીર્થના
જીવનની મહત્તા iડી , પંચતીર્થીયુક્ત ભવ્ય છ'રીપાલિત સંઘમાં નિશ્રા અર્પી.
6 કી .. Dા જન્મસ્થાનની પ્રભાવક ભમિને શંખેશ્વરજી તીર્થમાં ઐતિહાસિક વર્ધમાન તપની ૧૦૦મી લીધ, માતા-પિતાના સંસ્કારઓળીની પૂર્ણાહૂતિ, પોષ દશમીની પ્રભાવક આરાધના, વાચના
સિંચનને પરિણામે અને ગુરુદેવની આદિ વિવિધ પ્રસંગોની ઉજવણી કરાવી મહારાષ્ટ્રમાં સૌપ્રથમ
અપ્રતિમ વત્સલતાને કારણે પ્રગટે વાર પૂનામાં આકાર લઈ રહેલ શ્રી આગમોદ્ધારક દેવદ્ધિ જૈન
છે, પનપે છે અને સંસિદ્ધ થાય આગમમંદિર ટ્રસ્ટ દ્વારા નિર્મિત આગમમંદિરના ખાતમુહૂર્ત છે, તેનું ગરવું દૃષ્ટાંત પૂ. આ. શ્રી શિલાન્યાસ પ્રસંગે નિશ્રા પ્રદાન કરી અને શ્રી વિજયદેવસૂરિ
| વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજ સંઘ-ગોડીજી જૈન ઉપાશ્રય, પાયધુની-મુંબઈમાં ઐતિહાસિક
છે. તેમનો જન્મ નિસર્ગશ્રીથી ચાતુર્માસ કર્યું. (૧૦) ચરિત્ર-નાયક સૂરિવરની પુણ્ય નિશ્રામાં શોભતી, ગગનચુંબી જિનાલયોની ૩૧ ભવ્ય ઉપધાન તપ, અનેક પ્રતિષ્ઠા-અંજનશલાકા
ગૌરવાન્વિત છાણી નામની ધર્મનગરીમાં પિતા છોટાલાલ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org