________________
જૈન શ્રમણ
૧૦૩
સેવા કરી તેઓ ગુણબાહુ નામે પ્રખ્યાત થયા અને પૂજ્યશ્રીની ગુણરત્નસૂરિ મ.ની સેવામાં ૧૫ વર્ષ સુધી રહ્યા. સેવાને પૂર્ણ સેવાની સાથે સાથે કુશાગ્ર બુદ્ધિ તથા ગુરુદેવની કૃપાથી જીવનમંત્ર બનાવ્યો અને સેવા માટે જ એમનાં રોમરોમમાં જૈન ગ્રંથોનું નિષ્ઠાપૂર્વક અધ્યયન કર્યું અને ન્યાય-વ્યાકરણ, એવી દિવ્યતા ભરી હતી કે એમણે અનેક આકર્ષણોનો પણ આગમગ્રંથોના વિદ્વાન બન્યા. વિ.સં. ૨૦૫૧માં પોષ વદ-૬ને ત્યાગ કર્યો અને ક્યારેય દૂર ન ગયા. ધન્ય છે એમની પૂજ્યશ્રીને પૂ.આ.ભ. શ્રી રવિપ્રભ સુ.મ., પૂ.આ.ભ. મહાબલ - ભક્તિ! ધન્ય છે એમનો સમર્પણભાવ! સૂ.મ. વગેરેએ શ્રી શત્રુંજય ગિરિરાજ પર ગણિ પદથી
યુવાનોને ગમે એવી રોચક શૈલીમાં વ્યાખ્યાન વિભૂષિત કર્યા.
આપવાની અદ્ભુત કુશળતાને કારણે પૂજ્યશ્રી અત્યંત રાજસ્થાન પ્રદેશનું એ પરમ સૌભાગ્ય છે કે લોકપ્રિય થયા છે. કાર્યદક્ષતાથી શાસનપ્રભાવક કાર્યો કરી પૂજ્યશ્રીની દીક્ષા-વડી દીક્ષા આજ પ્રદેશમાં થઈ અને રહ્યા છે. રુક્ષ-સૂકો રણપ્રદેશ એમના વિચરણ અને ઉપકારથી પંન્યાસ પદનું અલંકરણ પણ વિ.સં. ૨૦૫૩ માગશર સુદ- ધર્મપ્લાવિત બન્યો છે. મંડવારિયા-દીક્ષા, પિંડવાડા-દીક્ષાથી ૩ શિવગંજ અને આચાર્યપદનું અલંકરણ વિ.સં. ૨૦૫૪ એમની કીર્તિને ચાર ચાંદ લાગ્યા છે. આમ શ્રી જિનેશ્વર વૈશાખ સુદ-૮ને મંડારા પાલી મારવાડમાં થયું. પૂજ્યશ્રીનાં દેવના શાસનને તથા સધર્મને એમણે અક્ષુણ્ય બનાવી દીધો શાસનપ્રભાવક સત્કાર્યો આપણને આકર્ષિત કરે છે. આ છે. એમનાં અનેક ગુણોનું અને પછાત હિન્દીભાષી દેશની પ્રદેશમાં વિચરણ કરીને પૂજ્યશ્રીએ સધર્મની જ્યોત અંધકારમય ભૂમિને પ્રકાશ તરફ લઈ જનારી પ્રવૃત્તિનું અમે પ્રજ્વલિત કરી છે. એ ભૌતિકતાથી સંત્રસ્ત અર્થાતુ સાંસારિક સમ્માન કરીએ. ધૂંધળા પદને આલોકિત કરી તેને દિશા નિર્દેશમાં સહાયક ગુલાબનાં ફૂલોની સેજ પર ચાલવું સરળ છે. પરંતુ બની રહી છે. આપની કાચી દીક્ષા વખતે મુનિશ્રી કાંટાઓની તીવ્ર વેદના સહી એના પર ચાલનારા તો દિવાકરવિજયજી નામે ઘોષિત થયા હતા. હકીકતમાં તેઓ ગણ્યાગાંઠી વ્યક્તિ જ મળે છે. અણધારી અને કષ્ટપ્રદ દિવાકરની માફક આલોકિત થઈને આપણા પથને પ્રકાશિત પરિસ્થિતિઓને પાર કરવાનો બનાવ લોકોને આશ્ચર્યચકિત કરે કરવાની કૃપા કરતા રહેશે.
છે. આજ આપણી સામે પણ એવો જ આશ્ચર્યકારક બનાવ જ્ઞાન અને વૈરાગ્યનો સુયોગ
બન્યો છે. છેલ્લાં ત્રીશ વર્ષોથી અપૂર્વ કષ્ટ સહન કરી બંધુબેલડીએ આજ અપ્રાપ્ય શ્રીસિદ્ધ હેમલgવૃત્તિની
હિન્દીભાષી પ્રદેશો કે જ્યાં જિનવાણી-વર્ષાના અભાવે સંપૂર્ણ વૃત્તિ ગુણરત્નાવૃત્તિ જેવી નવી ટીકા રચી
દેવદ્રવ્ય, શાસ્ત્રીય સત્ય અને ધર્મનાં બીજ નષ્ટ થવા માંડ્યાં
હતાં. એ તરફ એમનું ધ્યાન ગયું. તેઓ આ પ્રદેશને ધર્મના અભ્યાસુઓને સુવિધા કરી આપી છે. એમના ઉપદેશથી આજ સુધીમાં ૩૧ હજારથી પણ વધારે પુસ્તકો છપાઈ
છોડથી ફરી નવપલ્લવિત કરવાની દઢ ભાવના બનાવી કષ્ટો ચૂક્યાં છે. સન્માર્ગ પ્રકાશનથી પ્રકાશિત સંસ્કૃત જૈન પ્રવચન
તરફ ધ્યાન આપ્યા વિના તેઓ લક્ષ્ય તરફ આગળ વધવા
લાગ્યા. એમણે અપૂર્વ કષ્ટ સહન કરી આપેલા ઉપદેશોનું પ્રથમ પ્રતને સંશોધિત કરવાનું શ્રેય પણ એમને મળે છે.
પરિણામ એ આવ્યું કે કેટલાંય સ્થળે સુધારો થઈ ગયો. આપનાં પ્રસન્ન મુદ્રા અને શાંત સ્વભાવ સર્વને આકર્ષે છે.
આખા ચોમાસામાં અને શિવગંજ ચોમાસામાં અપૂર્વ તેમનો જન્મ, દીક્ષા, પંન્યાસ પદવી રાજસ્થાનમાં થવાના
શાસનપ્રભાવના થઈ છે. આખા ચોમાસામાં સાડાપાંચ કલાક કારણે તેઓ પણ રાજસ્થાનનું રત્ન છે. એમણે ૧૩ વર્ષની
ચાતુર્માસ પ્રવેશની શોભાયાત્રા ચાલી. બસ્સો તો સ્વાગત બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી. એમના નાનાભાઈએ ૧૧ વર્ષની
બેનર લાગ્યાં. ચોમાસામાં ૧૫ સ્વામીવાત્સલ્ય, સિદ્ધિતપ, ઉંમરે દીક્ષા લીધી અને નાની બહેન તેમ જ મોટી બહેને ૯
માસખમણ વગેરેની તપશ્ચર્યાઓએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. વર્ષ તેમ જ ૧૮ વર્ષની બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી. એમની
૩૪ શોભાયાત્રા નીકળી વગેરે. શિવગંજ ચાતુર્માસમાં અનુકરણીય અને અનોખી એવી ગુરુભક્તિ હતી કે તેઓ
પારણાંની અપૂર્વ બોલી, ઉપધાન વગેરે થયાં. એમના શિષ્યોતેમના પરોપકારી દીક્ષા-શિક્ષાદાતા ગુરુદેવ વગેરેની નિશ્રામાં
પ્રશિષ્યો પૂ. મુનિ ભાવેશરન વિ.મ., પૂ. પ્રશમરનવિ.મ., પૂ. ચોવીસ વર્ષ સુધી રહ્યા. દીક્ષા પછી પૂ.આ.ભ. શ્રી
દાનરત્ન વિ.મ., પૂ. રત્નેશરનવિ. મ., પૂ. લાભરનવિ. મ.,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org