________________
૧૦૪
વિશ્વ અજાયબી : ૫. કિરણરત્નવિ. મ., પૂ. અક્ષયરત્વવિ.મ., પૂ. પિયુષરત્ન અલ્પાયુમાં વૈરાગ્યદીપક વડે આલોકિત મહાત્માને અમે સાદર વિ. મ. છે. તેઓ અજોડ શાસનપ્રભાવક છે. જેમ ખેડૂત વંદન કરીએ છીએ. પુત્રનાં લક્ષણ પારણામાં–આ ન્યાયે પોતાની હરિયાળી ખેતી જોઈ પ્રસન્ન થાય છે એમ જ બાળકમાં સુસંસ્કારનાં દર્શન થવાં લાગ્યાં. પોતાના આત્માના ખેતરને હરિયાળા છોડોથી પલ્લવિત જોઈ
, સંસ્કૃત, ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, આગમઅમારાં રોમ-રોમ પ્રફુલ્લિત થઈ રહ્યાં છે. આ બધું એમની છેદ-ગ્રંથ-કમ્મપયડ, હિન્દી-ગુજરાતી ભાષા પર અધિકાર કૃપાનું જ ફળ છે.
ધરાવનાર એમની કલમ “શ્રી સિદ્ધ હેમલવૃત્તિ પર ૫-૬-૭ એમનાં માતા દેવ થયાં છે જેઓ એમને ક્યારેક અધ્યાયની ગુણરત્નાવૃત્તિ રૂપે અવતરિત થઈ. તેઓ મોટા મોટા ક્યારેક સ્વપ્નમાં સંકેત કરે છે. આખા (મ.પ્ર.) ચાતુર્માસ ગ્રંથો સરળ ભાષામાં ભણાવે છે. એમણે “કમ્મપડિ’ની આપની જરાય ઇચ્છા નહોતી, પરંતુ રાત્રે માતાના રૂપમાં | ગુજરાતી ટીકા પણ લખી છે. આવી દેવ થયેલી માતાએ કહ્યું કે “આખા ચાતુર્માસ માટે જૈનદર્શનમાં તપને કર્મોની નિર્જરાનું સર્વોત્તમ સાધન જા, બહુ લાભ થશે.” અને ખરેખર એવું જ થયું. ગણિપદ માનવામાં આવે છે. એમનું સમગ્ર જીવન સ્વાધ્યાય રૂપી પછીનું સર્વપ્રથમ આખાનું વિ.સં. ૨૦૫૧નું ચાતુર્માસ યશસ્વી તપસાધનામાં લીન રહ્યું છે. શ્રી ભગવતીજી સુધીનાં યોગોહન, અને ઐતિહાસિક થયું. નિખી (જાલોર-રાજસ્થાન)ના ગામના વર્ષીતપ, ૭૭ વર્ધમાન તપની ઓળી, શ્રી સિદ્ધગિરિજીની જગડાઓ મટાડ્યા છે અને દેવદ્રવ્ય બચાવેલ છે.
ચૌવિહાર છઠ્ઠપૂર્વક સાત યાત્રા, વર્ધમાન વિદ્યા સૂરિમંત્રની પાંચે એમની પુણ્યપ્રકૃતિ પણ અપૂર્વ છે. તેઓ જ્યાં જાય
પીઠની આરાધનાની સાધના સાથે દૈનિક પ્રત્યાખ્યાન તથા છે ત્યાં અનેક શાસન પ્રભાવનાનાં કાર્યો થાય છે. પૂ.આ.ભ.,
પર્વતિથિની વિશેષ તપસ્યાઓની એમની નિયમિત આરાધના મહાબલસૂરિ મ. તથા પુણ્યોદય વિ.મ. એ પત્રમાં એમની
ચાલે છે. એમના તપ-પ્રભાવ, વિશુદ્ધ ચારિત્ર અને મંગળ ખૂબ પ્રશંસા કરી છે. એમણે પૂ.આ.ભ. સુદર્શન સૂ.મ.,
પ્રવચનોથી જિનશાસન આલોકિત થઈ રહ્યું છે. પૂ.આ.ભ. વિબુધપ્રભ સૂ.મ., પૂ.આ.ભ. રાજતિલક સૂ.મ.,
નાના દેહમાં વિપુલ જ્ઞાનનો સાગર ધરાવનાર એમની પૂ.આ.ભ. મહોદય સુ.મ., પૂ.આ.ભ. રવિપ્રભ સૂ.મ.,
સંઘયાત્રા સ્વોપકાર અને પરોપકાર રૂપી “તિજ્ઞાણે તારયાણં' પૂ.આ.ભ. ગુણરત્ન સૂ.મ., પૂ.આ.ભ. મહાબલ સુ.મ., ભાવને અભિવ્યક્ત કરતી જીવનસરિતાના કિનારાઓને પૂ.આ.ભ. પુણ્યપાલ સૂ.મ. વગેરેએ પોતાની નિશ્રામાં રેલમછેલ કરતી કલ્યાણપથ પર આગળ વધી રહી છે. વ્યાખ્યાન કરાવી એમના પર પ્રશંસાના પુષ્પો વરસાવ્યાં છે. એમનું જીવન શ્વેત વસ્ત્ર જેવું છે. એમની સંયમ રૂપી સૌજન્ય : શ્રાવક ભક્તોના સૌજન્યથી
ચાદર સર્વત્ર સફેદ જ સફેદ જોવા મળે છે. એમના શિષ્યો મુ.
શ્રી પ્રાશરતિવિજયજી મ., મુ.શ્રી દીપકરત્નવિજયજી મ., મુ.શ્રી ન્યાયવિશારદ
તરુણરત્નવિજયજી મ., મુ.શ્રી આનંદરત્નવિજયજી મ., મુ.શ્રી પ.પૂ. આ.શ્રી અજિતરત્નસૂરિજી મ.સા. અભયરત્નવિજયજી મ., મુ. ૧ઈ આગમરત્નવિ.જયજી મ., હિન્દીભાષી પ્રદેશને ધર્મઆભાથી આલોકિત કરનાર
મુ.શ્રી યોગરત્નવિજયજી મ. રત્નદીપ! પિંડવાડાના શ્રી મહાવીરસ્વામી જિનપ્રાસાદ યુક્ત
સૌજન્ય : શ્રી શાંતિલાલ ધરમચંદજી કોઠારી પિંડવાડાનગરીમાં કાલિદાસભાઈ અને કમળાબહેનના પાવન
મહેતા સ્ટ્રીટ, પીડવાડા (રાજસ્થાન) તરફથી પ્રાંગણમાં વીરેન્દ્રકુમાર નામે એક કમળબીજ વિ.સં. ૨૦૧૪ના માગશર સુદ તેરશે ઊગ્યું, જે વિકસીને જિનશાસનને પોતાની સુવાસથી સમગ્ર રાષ્ટ્રને સુરભિત કરવા લાગ્યું. સમ્યક ચારિત્રના પર્યાય વિમલ, પૃથ્વી સમા ક્ષમાશીલ, ચંદ્ર જેવા સૌમ્ય, આકાશ જેવા દિવ્ય નક્ષત્રોથી અલંકૃત થઈને સંયમ પાલનમાં વજસમાન દૃઢ જિનશાસન-સ્તંભ બની સરસ્વતીપુત્ર અને પ્રાણીમિત્ર રૂપે શોભાયમાન થયા. માત્ર અગિયારવર્ષના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org