SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૪૩૫ ભયંકર યુદ્ધ થતાં આખરે મહારાજા ચેડા (પ્રભુ શ્રી આજે પણ સિરકાપ વિભાગમાં કુણાલના સ્તૂપ તરીકે વિખ્યાત મહાવીરદેવના મામા) અનશન કરી મૃત્યુ પામી સ્વર્ગે ગયા છે. છે. સમ્રાટ સંપ્રતિએ યુવરાજકાળમાં અને રાજા થયા પછી આ વખતે મહારાજા ચેડાનો પુત્ર શોભનરાય ત્યાંથી નાસીને અનેક જિનાલયો બંધાવ્યા-જિનબિંબો સ્થાપ્યા. “વીર કલિંગદેશમાં તે વખતના રાજા સુલોચનના આશ્રયે ગયો. કલિંગ વંશાવળી’માં ઉલ્લેખ છે કે સંપ્રતિએ ઉત્તરમાં ઘાંઘાણી, પૂર્વમાં રાજાઓ ભગવાન પાર્શ્વનાથના ઉપાસક જૈન હતા. રોહિગિરિ, દક્ષિણમાં ઇલોરગિરિ અને પશ્ચિમમાં દેવપત્તન અહીંના સુલોચનરાયે શત્રુંજયાવતારરૂપ કુમારગિરિ અને નગરે જિનપ્રસાદ બનાવ્યાં હતાં. આ ઉપરથી તેના ઉજ્જયંતાવતારરૂપ કુમારીગિરિ પર શ્રમણોને ધ્યાનાદિ માટે રાજ્યારંભકાળની રાજ્યની સરહદ મળી શકે છે. તેણે પાંચ ગુફાઓ બનાવી હતી તેમજ પાંચમાં ગણપતિ-ગણેશ જૈનધર્મનો પ્રચાર કરાવ્યો અને જૈનધર્મની પ્રભાવના કરી, વળી, ગણધર શ્રી મધમસ્વિામીજીના હાથે સુવર્ણની શ્રી તેણે યુવરાજકાળમાં જ પશ્ચિમ અને દક્ષિણ ભારતના રાજ્યો ભાષભદેવ-આદિનાથ ભગવાનની સુવર્ણની પ્રતિમાની જીતી, પોતાના રાજ્યનો વધારો કર્યો હતો. એ જૈન સમ્રાટે પ્રતિષ્ઠા કરાવી હતી. કુલ સવા લાખ નૂતન જિનમંદિરો-તેરહજાર જિનચૈત્યોના જીણોદ્ધાર અને સવા કરોડ નૂતન જિનબિંબોની પ્રતિષ્ઠા જૈનાચાર્ય-દ્વય પ્રતિબોધિત કરાવેલી. સમ્રાટ સંપતિ ‘હિમવંત સ્થવિરાવલી’ના ઉલ્લેખ પ્રમાણે-“સમ્રાટ આર્ય મહાગિરિજી અને આર્ય સુહસ્તિસૂરિજી અશોક વીર સં. ૨૪૦માં મરણ પામ્યો.” એટલે તે જ સમયે મહારાજના અરસામાં રાજકુમાર કુણાલ અને સંપ્રતિ એ જૈન સંપ્રતિ ઉજ્જૈનની ગાદીએ બેઠો અને રાજા બન્યો. તેણે પશ્ચિમ રાજાઓ થયા છે. સંપ્રતિએ પણ યુવરાજકાળમાં આર્ય અને દક્ષિણમાં પોતાના બળથી પોતાનું રાજય વધાર્યું હતું, જેમાં સુહસ્તિસૂરિના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો હતો. તેનો પિતા તેને સ્વોપાર્જિત મિલકત તરીકે સંતોષ હતો. એટલે તે ઉર્જનની કુણાલ શાંત જીવન વીતાવવા માટે તક્ષશિલામાં રહેતો હતો. ત્યાં ગાદીએ બેઠો અને સમ્રાટ બન્યો. પાટલીપુત્રની ગાદિએ સંપ્રતિ પિતૃભક્ત સંપ્રતિએ તેને ધર્મારાધના કરવા માટે તક્ષશિલામાં આવ્યો નહીં. વીર સં. ૨૪૩માં પુણ્યરથ પાટલીપુત્રની ગાદીએ મોટો જિનવિહાર બંધાવી આપ્યો હતો, જે તક્ષશિલાના ખંડેરોમાં આવ્યો, જેનું બીજું નામ દશરથ હશે. | (૧) એક દિવસના સંયમપાલનથી દમક સાધુ રાજ સંપ્રતિ બને છે અને રથયાત્રામાં ચાલતા ગુરુદેવને જીવે છે; (૨) પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન પામેલા રાજા સંપ્રતિ ગુરુદેવને સમર્પિત બને છે અને તે રાજા (૩) આર્ય સુહસ્તિસૂરિ આચાર્ય મહારાજના હસ્તે સવા કરોડ જિનબિંબ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા સ્વરૂપ અંજન ચાલાકા કરાવે છે. જાવ ધામના મહાન કારક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy