SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ | વિશ્વ અજાયબી : પરંપરામાં બે અંતેવાસી સ્થવિરો થયા. (૧) માઢર ગોત્રવાળા શરાબ-માંસાહાર આદિ છોડાવી જૈનધર્મી બનાવ્યા. તેઓ ભતિ વિજયજી સરિવર અને (૨) પ્રાચીન ઓસવાળ કહેવાયા. આજના તમામ ઓસવાળો મૂર્તિપૂજક ગોત્રવાળા આર્ય ભદ્રબાહુ સ્થવિર. સ્થવિર સંભૂતિવિજયજી આ આચાર્યશ્રી પ્રતિબોધિત થયેલા મૂર્તિપૂજક ઓસવાળ પ્રભુશ્રી મહાવીરદેવના નિર્વાણના ૧૫૬ વર્ષ વ્યતિત થયે છતે જૈનોના વંશજ છે. સ્વર્ગવાસી થયા. નિર્યુક્તિ શાસ્ત્ર રચયિતા આર્ય ભદ્રબાહુસૂરિજી હિમવંત સ્થવિરાવલી'માં લખ્યું છે કે, મુનિ સંમેલનમાં પણ શકટાલમંત્રીના પુત્ર આર્ય છેલ્લા ચૌદપૂર્વધર સૂત્રથી, જિનકલ્પીની તલના કરનાર આર્ય મહાગિરિજીના શિષ્યોઅર્થથી દશપૂર્વધર સ્થૂલભદ્રસ્વામીને પોતાની પાટ ઉપર સ્થાપી, પ્રશિષ્યો આ સુસ્થિતસૂરિ વગેરે ૩૦૦ વિકલ્પી શ્રમણો, પછિ મ0 મહાવીર પ્રભુના નિર્વાણના ૧૭૦ વર્ષ પસાર થયે છતે પાણી આર્યા પોઇણી વગેરે ૩૦૦ શ્રમણીઓ, રાજા ભિખુરાય, રહિતના પંદર દિવસના સતત ઉપવાસપૂર્વક પ્રતિમામાં રહી સીવંદ, ચર્ણ, વગેરે ૭00 શ્રાવકો અને પૂર્ણમિત્રા વગેરે ૭00 કલિંગદેશમાં કુમારગિરિપર સ્વર્ગમાં પધાર્યા. આર્યસ્થવિર શ્રાવિકાઓ એકઠાં થયાં હતા. વાચનામાં ૧૧ અંગો અને ૧૦ સ્થૂલભદ્ર સ્વામીજીને બં અંતેવાસી સ્થવિર હતા. (૧) સ્થવિર પૂર્વોના પાઠોને વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા. આ આર્ય મહાગિરિજી (૨) આર્ય સ્થવિર સુહસ્તિજી. આર્યશ્રી બલિસ્સહસૂરિએ એ વાચનાના પ્રસંગે વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી જંબૂસ્વામીજીના મોક્ષગમન પછી જિનકલ્પનો વિચ્છેદ થયો અંગવિદ્યા વગેરે શાસ્ત્રોની રચના કરી હતી. હોવા છતાં જે ધીર મહાપુરુષે જિનકલ્પની તુલના કરી હતી તે આચાર્યશ્રી આર્ય મહાગિરિજીના શિષ્યો એવા આ મુનિઓમાં વૃષભસમાન, પરમ ચારિત્ર ગુણધારક અને જેમણે આચાર્યોના સમયમાં પૂર્વ ભારતમાં મહામેઘવાહન ખારવેલ જિનકલ્પીમુનિનું પરિકર્મ કરેલ હતું અને જેમની સંસ્તવના નામનો મહાપ્રતાપી અને જૈનધર્મનો મહાપ્રભાવક રાજા થયો છે. કુમારગિરિ ઉપર આર્ય સુહસ્તિગિરિએ કરેલી હતી તે આર્ય મહાગિરિજીને હું વંદન કરું છું. મહામેઘવાહન રાજા ખારવેલ તે “હિમવંત સ્થવિરાવલી'ના કથન મુજબ વિશાલા નગરીના ગણશાસક પ્રભુશ્રી મહાવીર-વર્ધમાનસ્વામીના નિર્વાણ પછીથી ૭૦ વર્ષે, પ્રભુશ્રી પાર્શ્વનાથની છઠ્ઠી પાટે થયેલા આચાર્યશ્રી રાજ્યતંત્રના પ્રમુખ-પરમાહિતોપાસક મહારાજા ચેડા (ચેટક)નો વંશજ છે. મહારાજા ચેડા અને મગધસમ્રાટ કોણિક વચ્ચે રત્નપ્રભસૂરિજી મહારાજે ત્રણ લાખ સીત્તેર જેટલા મનુષ્યોને મા બાપ, (૧) યજ્ઞમંડપમાં સોળમાં તીર્થપતિ શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિપ્રતિમાજીને યજ્ઞના ગોર બ્રાહ્મણ શઐભવને બતાવે છે. 'જિનપ્રતિમા દર્શનથી પ્રતિબુદ્ધ શય્યભવ વાહાણ જૈન સાધુ દીક્ષા ગ્રહણ કરે છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy