SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૪૩૩ એમની પાટને અતિ શોભાવનારા મુનિશ્રેષ્ઠશ્રી જે રાત્રિને વિષે તીર્થંકર પ્રભુ શ્રી મહાવીરયશોભદ્રસૂરિ થયા. એમના વખતમાં મગધદેશમાં અત્યંત લોભી વર્ધમાનસ્વામી નિર્વાણ પામ્યા, તે જ રાત્રિએ પ્રભુના સૌથી એવો આઠમો નંદ રાજા રાજ્ય કરતો હતો. ગાથા દા મોટા અણગાર ગણધર-ગણપતિ-ગણેશ શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમને હું મુનિપ્રવર શ્રી સંભૂતિવિજય આચાર્યને તથા કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા. ત્યારબાદ અગ્નિ ભદ્રબાહુસ્વામીને પ્રણામ કરું છું. આ શ્રી ભદ્રબાહુ સ્વામીજી વૈશાયન ગોત્રના આર્યસુધર્માસ્વામી સ્થવિરને નિર્ઝન્થગણ સારી ખરેખર સૂત્ર અને અર્થથી છેલ્લા ચોદપૂર્વી હતા અને રીતે સોંપીને કેવળજ્ઞાની ઇન્દ્રભૂતિ મહારાજ, મહાવીર-વર્ધમાન જેમણે સૂત્રની નિયુક્તિની રચના કરી હતી. ગાથા શા ભગવાનના નિર્વાણગમન પછી બાર વર્ષ પસાર થયે છતે જુઓ વંદે સંભૂઈવિજયં ભદ્દબાતું તથા મુણિપવર ચઉદ્દ નિર્વાણ પામ્યા. મહાવીર પ્રભુના નિર્વાણ બાદ વીસ વર્ષ પસાર થયા પછી કેવળી આર્ય સુધર્માસ્વામી નિર્વાણ પામ્યા. એમની પુથ્વીણે ખુ ચરમ કયત્ત નિજુત્તિ (હિમવંતસ્થવિરાવલી) પાટ ઉપર આર્ય જબ્બ નામના સ્થવિર આવ્યા હતા. મહાવીર કામદેવરૂપી પ્રચંડ હાથીને વશ કરવા માટે અંકુશ સમાન ભગવાનના નિર્વાણ પછી ૭૦ વર્ષ પસાર થયા પછી મતાંતરે શ્રી સ્થૂલભદ્ર મુનીન્દ્ર જયવંતા વર્તે છે, જેમની વિપુલ ૬૪ વર્ષ વીત્યા પછી પોતાની પાટે પ્રભવસ્વામીને ગણ સોંપીને એવી કીર્તિ ત્રણલોકની અંદર સારી રીતે વિસ્તાર પામી છે. આર્ય જંબૂ (આ અવસર્પિણી કાળના છેલ્લા કેવળજ્ઞાની) નિર્વાણ આગાથા ૮ પામ્યા. પ્રભવસ્વામી પણ જિનવરપ્રતિમાદર્શનથી પ્રતિબદ્ધ જિનકલ્પીતલ્ય એવા આર્ય મહાગિરિ સ્થવિર મુનિવરને આર્ય શäભવસૂરિને પોતાની પાટ ઉપર સ્થાપીને વીર હું પ્રથમ વંદું છું તથા વિકલ્પી મુનિઓના સ્વામી એવા નિર્વાણથી ૭૫ વર્ષ પસાર થયે છતે સ્વર્ગવાસી થયા. આર્ય આર્ય સુહસ્તિ સ્થવિરને હું વંદના કરું છું. ગાથા લાલ શથંભવ સૂરિવર મ.શ્રી પણ પોતાની પાટે આર્ય યશોભદ્રસૂરિજી સુસ્થિત-સુપ્રતિબુદ્ધ એ બન્ને ઉત્તમ આર્યોને હું નમસ્કાર મ.ને સ્થાપીને વીર નિર્વાણથી ૯૮વર્ષ પસાર થયે છતે કરું છું, કલિંગાધિપતિ ભિખુરાયે જેમને સન્માન આપ્યું સ્વર્ગવાસી થયા. આર્ય યશોભદ્રસૂરિજી મ. પણ વીર નિર્વાણથી ITગાથા ૧૦ એકસો અડતાલીસ વર્ષ બાદ સ્વર્ગવાસી બન્યા. તેમની પાટ આર્ય સ્કંદીલાચાર્યે ઉત્તર મથુરામાં શ્રમણ સંઘ એકઠો કર્યો - અગ્યાર અંગોની ફરીથી ગુંથણી કરવામાં આવી. આર્ય સ્કંદીલાચાર્ય આદિની નિશ્રામાં ભાવી સુરક્ષા માટે આગમ લેખન. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy