________________
જૈન શ્રમણ
૧૭૯
સં. ૨૦૩૦ (ઈ.સ. ૧૯૭૪)ના અષાઢ મહિનામાં મ.ના સાહિત્ય ઉપર લખાયેલા ગ્રંથો પૂ. સાધુ-સાધ્વીજી સાવરકુંડલા મુકામે યુવાવર્ગના ઉદ્ધારક પૂ. આચાર્ય ભગવંત ભગવંતોમાં જ્ઞાનાભ્યાસ માટે, અત્યંત લોકપ્રિય બન્યા છે. શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજશ્રીના સવારના સમસ્ત દ્વાદશાંગીનો પાયો એટલે નય-નિક્ષેપ અને સપ્તભંગી. લગભગ ચારેક વાગ્યે મુંબઈ યુનિવર્સિટીના પ્રોડક્શન એન્જિ. આ ત્રણે વિષય પર સ્વોપજ્ઞવૃત્તિ-ભાવાનુવાદ સાથે રચેલા બીજા વર્ષની પરીક્ષા આપી વંદન માટે આવેલા વીસ વર્ષના એક-એક વિંશિકા ગ્રંથમાં માણવા મળતી વિષયની અપૂર્વ યુવક અક્ષયકુમારને ઉપર મુજબ પ્રેરણા આપી રહ્યા હતા. છણાવટ કરતી તેમની સૂમપ્રજ્ઞા અને અનુપ્રેક્ષા પર, દાદાજીના પરિવારની સાત દીક્ષા અને પોતાની
પ્રબુદ્ધવર્ગ ઓવારી ગયો છે. “હંસા! તું ઝીલ મૈત્રી બહેનની દીક્ષાથી ધર્મરંગે રંગાયેલા આ યુવાનને પૂ. ગુરુ
સરોવરમાં' વગેરે લોકભોગ્ય બનેલાં પુસ્તકો જેન-જૈનેતર મહારાજશ્રીની પ્રેરણાએ ઝાટકો આપ્યો. ત્યાં જ સંકલ્પ કર્યો
જનતામાં જ નહીં, વિદ્વાનોમાં પણ અત્યંત આદરપાત્ર બન્યાં, આજીવન બ્રહ્મચર્ય પાળવું અને ચોમાસા પછી શીધ્ર દીક્ષા
બની રહ્યાં છે. શ્રી સંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતોના સમર્થ લેવી.
વાચનાદાતા તરીકે પણ તેઓશ્રી સારી ખ્યાતિ પામ્યા છે. તીવ્ર બુદ્ધિપ્રતિભાના કારણે યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક
પૂજ્યશ્રીની સર્વાગીણ યોગ્યતા જોઈ વિ.સં. ૨૦૧૭ના પામેલા તથા મોટી મોટી ઓફરો આવવાની શરૂ થઈ હોવા વૈશાખ સુદિ બારશે પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી આચાર્ય છતાં એક જ ઝાટકે દીક્ષાનો નિર્ણય લીધો.
ભગવંત જયઘોષસૂરીશ્વરજી મહારાજે એમને આચાર્યપદે
સ્થાપિત કર્યા. ધર્મસંસ્કારી માતા સુશીલાબહેને પણ એમની તીવ્ર ભાવના જોઈ રજા આપી. મોહનભાઈના આ ચોથા સંતાને
આચાર્ય પદ પછી પોતાના ગુરુદેવના દક્ષિણ સં. ૨૦૩૧ના કારતક વદ દશમે બીજા ત્રણ મુમુક્ષુ સાથે
મહારાષ્ટ્રના અધૂરા કાર્યો ઉપાડી લઈ ત્યાં ઠેરઠેર દીક્ષા લીધી અને પોતાના નાના કાકા મહારાજ પૂ.
અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન વગેરે કાર્યક્રમો પણ જયશેખરવિજયજી મ.ના પ્રથમ શિષ્ય થયા (પ. શાસનપ્રભાવક રીતે સંપન્ન કરી રહ્યા છે. જયશેખરવિજયજી મહારાજ પાછળથી આચાર્ય મ. થયાં). અત્યાર સુધીમાં તેઓશ્રી દ્વારા લગભગ ૪૫થી વધુ પછીથી એમના નાનાભાઈ તથા માતાએ પણ દીક્ષા લીધી. ગ્રંથો પુસ્તકોનાં લેખન-સંપાદન-સંશોધન થયેલાં છે.
તીવ્ર બુદ્ધિપ્રતિભા, તીક્ષ્ણ તર્કશક્તિ, અદભૂત ધારણા- તેઓશ્રીના હસ્તે ભવિષ્યમાં પણ ઘણા ગ્રંથોના સર્જન દ્વારા શક્તિના કારણે અત્યંત ટૂંકા ગાળામાં જ ન્યાય, વ્યાકરણ,
જૈન શ્રત સાહિત્ય સમૃદ્ધ થતું રહે એવી મંગળકામના છે. આગમ પ્રકરણ ગ્રંથોના પ્રકાંડ તજ્જ્ઞ થયા. માત્ર સમુદાયમાં
તેઓશ્રીની નિશ્રામાં સં. ૨૦૬૦માં થાણા-પાલિતાણાનો જ નહીં, સમસ્ત તપાગચ્છમાં અગ્રણી જ્ઞાતા તરીકે ઊભરી
ઐતિહાસિક છ'રીપાલિત સંઘ સંપન્ન થયો. આવ્યા.
હાલ તેઓશ્રીનો ચોવીશ શિષ્યો-પ્રશિષ્યોનો પરિવાર પ્રબળ સત્ત્વબળે નબળી કાયામાં પણ બે વાર
છે. તત્ત્વના અને સત્ત્વના પ્રખર આગ્રહી પૂજ્યશ્રી દીર્ધકાળ અપ્રમત્તભાવે માસક્ષમણ કર્યા. એકવાર મૌન અઠ્ઠાઈ કરી.
સુધી જૈન સંઘ ઉપર અનેક રીતે ઉપકાર શ્રેણી વરસાવે તેવી માત્ર દસ વર્ષની ઉંમરથી દરેક સુદ પાંચમના ઉપવાસ શરૂ શુભેચ્છા. કર્યા. અત્યાર સુધીમાં લગભગ ૧૭૮ અઠ્ઠમ થઈ ગયા ને વર્ધમાનતપની ૩૬ ઓળી કરી છે. વિશેષ પ્રકારે શારીરિક પ્રતિકૂળતા ન હોય તો લાંબા લાંબા વિહારોમાં પણ એકાસણાં એ એમનો રોજિંદો ક્રમ છે.
નિર્દોષ ગોચરી અને સૂક્ષ્મ સંયમના આગ્રહી પૂજ્યશ્રી તાર્કિક અને તાત્ત્વિક પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમના ન્યાય પર, કર્મસાહિત્ય પર અને મહો. શ્રી યશોવિજયજી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org